SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કેને કહેવાય? શ્રાવક એટલે “સંસારને કેવી' શ્રાવક એટલે “સંયમને પ્રેમી”! શ્રાવક એટલે મુક્તિ અભિલાષી! કરોડપતિ થવું તે બધાને હોય પણ બધા કરોડપતિ બની ન શકે—કરોડપતિ થવું એ કંઈ સહેલી વાત નથી. દુનિયાના કોઈ પણ લખપતિને પૂછીએ કે “તારે શું થયું છે?” તે જવાબ એક જ હશે.“મારે કરોડપતિ થવું છે!” બીજો પ્રશ્ન પૂછીએ... “કેમ કરેડપતિ થતું નથી...?” તે જવાબ મળશે “ભાગ્ય નથી. દિવસ રાત એ માટે જ મહેનત કરું છું. – પેઢી ખોલું છું – માલ લાવું છું – માલ વેચું છું પણ હજુ ભાગ્ય ઉઘડતું નથી!” એમ શ્રાવકને કંઈ પૂછે કે-“શું થયું છે...? તે શ્રાવક પાસેથી એક જ જવાબ મળે કે “સાધુ થવું છે !' કેમ થતું નથી....?” તે બીજે જવાબ મળે કે “એટલું હજુ દુર્ભાગ્ય છે,” “સાધુ થવા માટે જ મંદિરે જાઉં છું, ઉપાશ્રયે જાઉં છું, વ્યાખ્યાન સાંભળું છું, પૂજા કરું છું,
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy