SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ દસથી પંદર દિવસમાં ૪ તૈયાર કરી આપી અમારી પર મહાન ઉપકાર કર્યો છે. વિશેષ આનન્દની વાત એ છે કે આ પુસ્તકનું સ ંપાદન પૂ. મુનિરાજ શ્રી હેમભૂષણ વિજયજી મ. તથા મુનિરાજ શ્રી દિવ્યભૃષ્ણ વિજયજી મ. એ ખૂબ જ રસ લઈ ને સુદર કરી આપેલ છે, તે બદલ અમે તેઓશ્રીના ઋણી છીએ. વિશેષમાં આ પુસ્તક જેએ ત્રીની પુણ્યસ્મૃતિ અર્થે અમે પ્રકાશિત ફરી રહ્યા છીએ તે પૂજ્ય પિતાશ્રી આત્મારામભાઈનું વન પણ અમારા માટે એક આદર્શરૂપ હોઈ એમનું ટુંકું જીવન પણ હિં મુકવાની છા રોકી શકાતી નથી. મારા પૂ. પિતાશ્રી આત્મારામભાઈ તથા પૂ. માતુશ્રી સમરથબેનઅમારા આખા કુટુંબ માટે એક આદર્શ માત-પિતા હતાં. ૪. પિતાશ્રી આત્મારામભાઈ ના જન્મ આશરે સ. ૧૮૯૬ મ હારીજ ઉત્તર ગુજરાતના પુણ્યભૂમિ પર થયેલા. પહેલેથી જ મિલનસા અને ૬૨ સ્વભાવને કારણે લાપ્રિયતા એમને વરી ચૂકેલી, હારીજ થી મૂળવતન અમદાવાદ આવ્યા બાદ પરમકૃપાળુ, ગચ્છાધિપતિ, ગુરૂદેવશ્રીના પ્રવચનશ્રવણ અને પરિચયથી તેઓશ્રીના જીવનમાં ધર્મનું નવું પ્રભાત પ્રગટી ઉઠ્યું... માતે ધર્મ કરે અને ઘરના બધાયમાં ધર્મના સત્કાર સ્વા સતત પ્રયત્ન કરે. રોજ સવાર થાય એટલે પોતાના પૌત્રૌ કયાણ, અશાક, પૌત્રી મૃણાલી અને જયશ્રી આદેિને પેતાની સાથે જિનદરે લઈ ગુમહારાજ પાસે વન્દન કરવા લઈ જાય. જય. 29.
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy