SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવહાર શુદ્ધિ માટે માનવજીવનના પાંત્રીસ ગુણે માનવ નામ ધરાવવું સહેલું છે પણ માનવ બની જાણવું એ કઠણ છે. ગુણ વિનાને માનવ એટલે સુગંધ વિનાનું કાગલનું ફૂલ એની કઈ કિંમત નહિ! ૧ ખેતરમાં બીજ ત્યારે વવાય કે જ્યારે જમીન શુદ્ધ થાય. ૧ ભીંત ઉપર રંગ ત્યારે થાય કે જ્યારે જુના રંગના જામેલા પિપડા ઉખેડી નંખાય. 0 ધર્મનું બીજ પણ જીવનમાં ત્યારે જ વવાય જ્યારે જીવન ચેકખું થાય. ૦ મકાન ચણવું હોય તે ભૂમિ શુદ્ધિ કરી પાસે મજબૂત બનાવ પડે. 0 ધર્મની ઈમારત પણ જીવનમાં ચણવી હોય તો જીવનમાં નીતિને સદાચારને અને સદ્દગુણને પાયે મજબૂત બનાવ જોઈએ. જીવનના પાયાના ગુણો એટલે જ આ ૩૫ ગુણે. 0 ધર્મશ્રવણની એગ્યતા પણ આ ૩૫ ગુણ વિના પ્રાપ્ત થઈ શકતી નથી. 156
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy