SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકના એકવીસ ગુણે 1. અશુદ્ર ઃ શ્રાવક તુચ્છ હૃદયવાલો ન હોય પરંતુ દિલાવર હૃદયવાલે હેય. 2. રૂપવાન ? પાંચ ઈદ્રિયે જેને સંપૂર્ણ મળી હોય. 8. પ્રકૃતિ સૌમ્ય સ્વભાવે શાંત હોય, ચીડીયા સ્વભાવવાળે ન હોવો જોઈએ. 4. લેકપ્રિય દાન, સદાચાર, વિનય, મીષ્ટ બોલનાર આદિ ગુણોને ધારણ કરનારે હોય જેથી લોકોમાં પ્રિય બની શકે છે. 5. અદ્ભર : સ્વભાવથી દયાળુ હોય પણ ક્રૂર ન હોય. 6. ભીરૂ પાપની કાર્યવાહીથી તેમજ અપયશથી ડરના હોય. 7. અશઠ : ઠગ વિદ્યા કરી અન્યને છેતરનારે ન હોય. શઠતાને આચરનાર ન હોય. 8. સદાક્ષિણ્ય : કેઈની પણ પ્રાર્થનાને છતી શક્તિએ ભંગ કરનારે ન હોય. 9. લજજાળુઃ અપકાર્યને કરતાં ડરનાર હોય. 10. દયાળુઃ તમામ જીવ ઉપર અનુગ્ધા રાખનારે હાય, દુઃખીને જોઈને જેનું હૃદય પીગળતું હોય, એટલું જ નહિ પરંતુ શક્તિ હોય તે તેના દુઃખને દૂર કરવા તૈયાર હોય. 11. મધ્યસ્થ વિપરીત વૃત્તિવાલા પ્રાણીઓની કર્મની ગહન ગતિને વિચાર કરી તેના ઉપર દ્વેષ નહિ કરનારે. 204
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy