________________
મિથ્યાત્વના છ પ્રકાર
કહેવાય છે.
એપેક્ષાએ અને તેને ત્યાગ
સમ્યકત્વથી વિપરીત મિથ્યાત્વ કહેવાય છે. મિથ્યાત્વના પ્રકારે જાણીને તેનો ત્યાગ કરવો જોઈએ. જુદી જુદી એપેક્ષાએ મિથ્યાત્વના જુદા જુદા અનેક ભેદ છે. તેમાં પ્રસિદ્ધ છ પ્રકાર છે. 1. લૌકિક દેવગત -અજ્ઞાન લોકોએ માનેલા વિષ્ણુ,
મહાદેવ, શિવ, આદિ દેવને પૂજવા, પ્રણામ
કરવા વગેરે. 2. લૌકિક ગુરૂગત -અજ્ઞાન લેકમાં મનાતા તાપસ,
સંન્યાસી, આદિને નમસ્કાર કરવા વગેરે. 3. લૌકિક ધર્મગત :- હેબી, બળેવ, વગેરે લૌકિક
પને ધર્મની બુદ્ધિએ માનવા. 4. કેત્તર દેવગત -અરિહંત ભગવાનની આ લેક
કે પર લેકના સાંસારિક સુખ માટે પૂજા-ભક્તિ
કરવી વગેરે. 5. લકત્તર ગુરૂગત-સ્ત્રી અને સંપત્તિના સ્પર્શથી
પણ રહિત ત્યાગી ગુરૂઓની આ લેકના કે
પરલોકના સાંસારિક સુખ માટે પૂજા-ભક્તિ કરવી. 6. લેકેત્તર ધર્મગત -અરિહંત ભગવાને કહેલ
ધર્મ આ લેકનાં કે પરલોકના સાંસારિક સુખ માટે કરે. દરેક જેને આ છ પ્રકારના મિથ્યાત્વને ત્યાગ કરવો જોઈએ.
122