SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ઈમારત રચાયેલી છે. એક એક ગુણ ખસવાથી આખા મામલની ઈમારત ખસી જાય તેમ છે. એ ગુણમાં મોક્ષ પ્રાપ્તિ માટે જે સદ્ગોની આવશ્યક્તા છે તે સઘળા સદગુણોને પ્રાપ્ત કરવાનું સામર્થ્ય આપણામાં છે. સાચા શ્રાવક બનવા ઇચછનાર પ્રત્યેક વ્યકિત આ ગુણોને નિરંતર સ્વાધ્યાય કરે, આત્મા સાથે વિચાર કરે અને પ્રયત્નપૂર્વક એ ગુણોની અભિમુખ બને એ આ કથનને ઉદ્દેશ છે. બાવકના એ અતિ મહત્વભર્યા ગુણ આ છે. 1. શ્રાવક સ્ત્રીઓને મેહની રાજધાની માને. સ્ત્રીના દિને નરકના રાજમાર્ગ માને તથા તેને આત્મમાર્ગમાં વિદનકર માની નિરંતર છેવા યત્ન કરે. 9. શ્રાવક દુનિયાને ઉન્માર્ગગામી અને નિરંકુશ માને. જિયની પલતાને વશ કરવા સદા જ્ઞાનાભ્યાસ કરે. તથા જ્ઞાનરૂપી રશ્મિઓથી રાજય તરંગોને વશ કરે. 3. શ્રાવક લક્ષ્મીને અસાર માને, કલેશનું કારણ માને તથા તેને છે. દવા પ્રયત્ન કરે. 1. શ્રાવક સંસારને દુઃખ મને, દુઃખનું કારણ માને તથા તેની આસકિત છેડવા પ્રયત્ન કરે. છે. શ્રાવક વિષય સુખોને લણિક માને. વિપતુલ્ય માને તથા તેના સેવનથી ગભરાતે રહે. છે. શ્રાવક આરંભસમારંભને કનાં કારણે માને. આરંભરહિત બવાના મનોરથો સે તથા નિરાક આત્માઓને રાગી બને. . શ્રાવક પ્રવાસને પાશ સદશ માને, ગ્રહવાસને મત જીતવા અભ્યાસ કરે તથા ગ્રહવાસના પાશમાંથી છૂટવા નિરંતર પ્રયત્ન કરે. 5. શ્રાવક સશુરૂને સંસારતારક માને. મન-વચન-કાયાથી તેમની ભકિત કરે, તથા પોતાની શ્રદ્ધાને સુદઢ બનાવે. ડો. શ્રાવક લોકદેરીનો ત્યાગ કરે, કરીને ગાદરીએ: પ્રવાહ માને, તથા ધર્મની આરાધના માં લેહેરીને તિલાંજલિ આપે.
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy