SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ માત્રથી જેમ વ્યાજ મળતું નથી. તેમ ભક્ષ્ય કે અભક્ષ્ય પદાર્થોની પ્રતિજ્ઞા લીધા વિના તેનું પુણ્ય પણ મળતું નથી. – પેઢીને ભાગીદારી પેઢીમાંથી પિતે છૂટા થવાની નેટસ ન આપે ત્યાં સુધી તે પેઢીમાં થતા નફા તટાને ભાગીદાર પિતે ગણાય જ છે તેમ પાપ કર્મની પેઢીમાંથી આત્મારૂપ ભાગીદાર પ્રતિજ્ઞારૂપ નેટીસ આપી છૂટ ન થાય ત્યાં સુધી પાપને ભાગીદાર બને જ છે. – આ ઉપરથી પચ્ચખાણની શું મહત્તા છે એ સમજાઈ જાય છે તેથી ભક્ષ્ય કે અભક્ષ્ય ન ખાતા હોય કે ન ખાવું હોય તો તેનું પચ્ચખાણ શ્રાવકે અવશ્ય લઈ જ લેવું જોઈએ. જેથી પુણ્ય બંધ શરૂ થઈ જાય અને પાપકર્મની નિર્જરા અને ગુણસ્થાનક પ્રત્યયી પાપકર્મ અ૫રસ અને અ૫સ્થિતિવાળું બંધાય. માનવભવની વિશેષતા જ એ છે કે માનવ ત૫-જપવ્રત-પચ્ચખાણ કરી ભવને સફલ કરી શકે છે.
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy