SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેશ્વરની પૂજા કરવાથી – 1 ઉપસર્ગાના નાશ થાય છે. વિઘ્નાની વેલડીયેા છેઢાઈ જાય છે, અને મનની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. આ રીતે ઘર દેરાસરે પૂજા પૂર્ણ કરી શ્રાવક ગામના સંધના મંદિરે જાય ને ત્યાં પણ વિધિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા અને ભાવપૂજા કરે. ત્રિકાળ પૂજા વિધિ (૧) પ્રાતઃકાળ – સવારની પૂજા : સવારના સ્વચ્છ થઈ દેસાસર જઈ ધૂપ-ટ્વીપ-ચામર દર્પણુ આદિથી તથા ગભારામાં જઈ વાસક્ષેપથી પૂજા કરવી. દેરાસર ન હેાય તેા અભિષેકવાળા ફોટાની વાસક્ષેપ પૂજા કરવી. (૨) મધ્યાહ્નકાળની પૂજા : અપેારે અષ્ટપ્રકારી પૂજા અને ભાવપૂજા કરવી. (૩) સંધ્યાકાળની પૂજા ઃ ધૂપ – દીપ – ઢણુ – ચામર – ગીત – સંગીત વાજિંત્રા વગેરેથી કરવી. નેટ : સવાર અપેાર ને સાંજ એ ત્રણ સંધ્યાએ ત્રિકાળ જિનપૂજા કરવી એ જ મુખ્યમાર્ગ છે. અપવાદ માગે આજીવિકાના સાધનભૂત નાકરી, વ્યાપાર વગેરે કાર્યોને વાંધા ન આવે ને નીતિપૂર્વક પેાતાનુ જીવન જીવી શકે એ રીતે શ્રાવક પેાતાને અનુકૂળ નિશ્ચિત કરેલા સમયે જિનપૂજા કરે... પશુ ત્રિકાળ પૂજાના લાભથી વ ંછિત ન રહે. એમ પૂજા પચાશકમાં કહ્યું છે. 58
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy