SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ– કર્તવ્ય ધર્મ એ દરરોજ આરાધવાની ચીજ છે. કેઈ સમય એ નથી કે જે સમય શ્રાવકને માટે ધર્મ કરવા જેવો ન હોય. આમ છતાં સંસારની આળપંપાળને માયા જાળમાં ફસાયેલે શ્રાવક દરજને માટે અમુક વિશેષ ધર્મની આરાધનાઓ પિતાની આસક્તિથી કે અશક્તિથી ન કરી શકતો હોય તો એને પણ પર્વના દિવસો - પર્વતિથિઓમાં દરરોજ જે આરાધના કરતો હોય એથી કંઈક વિશેષ આરાધના અવશ્ય કરવી જોઈએ. – પર્વના દિવસોમાં વિશેષ આરાધના કરવાનું કારણ એ પણ છે કે પ્રાયઃ કરીને આગામી ભવનું આયુષ્ય પર્વના દિવસોમાં બંધાતું હોય છે. એ દિવસોમાં શ્રાવક સંસારમાં ર –પ હોય, બજારમાં ભટકતો હોય કે દુકાન ખોલીને બેઠા હોય તો એ વખતના એના વિચારોઅધ્યવસાયે પણ એ રીતના જ ચાલતા હોય એ જ વખતે એને કઈ ખરાબગતિનું આયુષ્ય બંધાઈ જાય તે એની કરેલી ધમાં રાધના પર પાણી ફરી વળે અને મરીને દુર્ગતિમાં ન જવું હોય તો ય જવું પડે માટે શ્રાવકે પર્વના દિવસોમાં નીચેની ક્રિયાઓ અવશ્ય કરવી જોઈએ. 1. પૌષધ કરે જોઈએ. 2. એ ન બને તે દસ સામાયિક કરી દેશાવગાસિક કરવું જોઈએ.
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy