SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના : હે પ્રભુ! ! આપની અક્ષત પૂજાથી મને જલ્દીમાં જલ્દી અક્ષય પદ્મ પ્રાપ્ત થાઓ ! સાથિયાના ભાવાર્થ : સાથિયામાં કરાતાં ચાર પાંખડા ચાર ગતિના સૂચક છે, ઉપર કરાતી ત્રણ ઢગલીએ જ્ઞાન-દન-ચારિત્ર રૂપ રત્નત્રયની સૂચક છે. અ યન્ત્રાકાર એ સિદ્ધશિલાને સૂચક છે અને છેલ્લી ઉપરની લાઈન એ સિદ્ધશિલા ઉપર વસતા સિદ્ધભગવતે ની સૂચક છે. " સાથિયે કરવાના ભાવ એ છે કે હું ભગવાન્ ! ચાર ગતિરૂપ સંસારમાં ભમી ભમીને હું થાકી ગયા છુ. મને જ્ઞાન-દન-ચારિત્રના ત્રણ રત્ના આપે। જેથી સંસારમાંથી મારા છૂટકારા થાય અને સિદ્ધશિલા ઉપર જ્યાં તમે જઈને વસ્યાં છે ત્યાં હું પણ આવી વસું!' સાથિયા કરતી વખતે ખેલવાના દુહા : ચિડુંગતિ ભ્રમણ સંસારમાં, જન્મ-મરણ જ જાળ, અષ્ટક નિવારવા, માંગુ મેાક્ષફળ સાર. અક્ષત પૂજા કરતા થયાં, સફલ કરૂં અવતાર, ફળ માંગુ પ્રભુ આગળે, તાર તાર મુજ તાર. દન – જ્ઞાન – ચારિત્રના, સિદ્ધશિલાની ઉપરે, હૈા ભાવાર્થ : 54 -- આરાધનથી સાર, મુજ વાસ શ્રીકાર. ચાર ગતિમાં ભ્રમણ રૂપ આ સંસારમાં જન્મ પછી
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy