________________
કરવા, મસ્તકને જમીન પર અડાડવુ અને ડાભે હાથ મુખની આગળ રાખીને—
''
“ સિંિષ, અવત્તિય, પત્તિયં, મત્તે, પાળે, વિળયે, વેયાવન્તે, આાજાવે, સંહાવે, ઉન્નાલળે, સમાસને, અન્તમાતા રિમાલાપ, जंकिंचि मज्झ विणयपरिहिणं सुहुमं वा बायरं वा, तुब्भे जाणह अहं न जाणामि तस्स मिच्छामि दुक्कडम् ” ॥
,,
આ પાઠ ખેાલીને ઊભા થવું, પછી એક ખમાસમણુ ઈને પચ્ચકખાણ લેવું.
તા.ક. દિવસના ખાર વાગ્યા પહેલાં વઢન કરવામાં આવે તે ‘રાઁ ” અને માર વાગ્યા પછી વન્દન કરવામાં આવે તે ‘ફેરિશ્ચં’ કહેવુ. આ વદન રાત્રિ સમયે ન કરાય.
સવારના નવકારશી આદિનુ અને સાંજના ચાવિહાર તિવિહાર પાણહાર આદિનુ પચ્ચકખાણુ કરવું. કારણ શ્રાવક અવશ્ય રાત્રિને જનનેા ત્યાગી હાય.
૩
>
33