SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સાત્મ્ય ભેાજન ઉત્કૃષ્ટથી શ્રાવક નિત્ય બ્રહ્મચર્યનું પાલન કરનારા હાય, સચિત્ત આહારને ત્યાગી હાય અને નિત્ય એકાસણુ કરનારા હાય. પણ, બધા શ્રાવકે એકાસણું કરવા શક્તિમાન ન હાય. કાઇની શક્તિ પહોંચતી હોય પણ ભાવ ન પહેાંચતા હાય, એવા શ્રાવક પણ ખિયાસણું અથવા એછામાં એછી નવકારશી તા કરતા જ હોય. રાત્રિèાજન તે શ્રાવક કયારે પણ કરે જ નહિ. એવા શ્રાવક સાંજ પડતા પહેલા વેપારથી નિવૃત્ત થઈ જ જાય. ગમે તેવા ધંધા કે ઘરાકી ચાલતી હાય પણ ધર્મમાં માધા પહોંચે એ રીતે એ વધે! ન જ કરે. ધંધાથી નિવૃત્ત થનાર એ શ્રાવકને સાંજે જો ભેાજન કરવાનું હાય તે। સૂર્યાસ્તને ચાર ઘડી બાકી હોય ત્યારે જ એ ભેાજન આદિ કરી લે. મેાડું ન કરે. સૂર્યાસ્ત થયા પછી અજવાળામાં જમનારને પણ રાત્રિ ભેાજનનું પાપ લાગે છે. સૂર્યાં હોય છતાં અંધારામાં જમનારને પણ રાત્રિ ભાજનનુ પાપ લાગે છે. - સાંકડા-અંદર ન દેખાય એવા વાસણમાં જમે તે પણ રાત્રિ ભેાજનનું પાપ લાગે છે. કાઈ પણ રીતે રાત્રિભાજનનું પાપ ન લાગે એ રીતે ભાજન કરી સૂર્યાસ્ત પહેલા જ પાણહાર, ચાવિહાર, તિવિહાર આદિનું પચ્ચકખાણ કરી લે. ત્યાર બાદ સમય વધારે હાય તા સ્વાધ્યાય કરે. 78
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy