SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ --- — હાલમાં વાળા ચીના જે રીતે વપરાશ થાય છે તે ચાકખી ભગવાનની આશાતના છે. ભગવાનના નાક-કાન આંખ વગેરે પણ વાળા ચીના ઘસારાથી ઘસાઈ જાય છે. ભગવાનની મૂર્તિ એ સાક્ષાત્ જિનેશ્વર ભગવાન છે. આપણા કરતા પણ વધુ સુકામલ એમની કાયા છે. ભગવાન પર ઘસાતી વાળાચી કેાઇ પાંચ જ મિનીટ આપણા શરીર પર ઘસે તે આપણા શરીર પર ઉઝરડા પડી જાય. આપણે એની ઉપર ગુસ્સે થઈ જઈ ચે....તે પછી ભગવાનના શરીર પર આ રીતે વાળાકુચી ઘસવાથી કેટલુ મેટું પાપ લાગે ? કદાચ વાળાકુચીના ઉપયાગ કરવાની જરૂર લાગે તે ય એકાસણું કરતાં આપણા દાંતમાં કઈ ભરાઈ ગયુ હાય તે જેટલી સાવધાનીપૂર્વક સળીના ઉપયાગ કરીયે એટલી સાવધાનીપૂર્વક ઉપયાગ કરવા જોઈએ. ત્યાર બાદ પંચામૃત ‘દૂધ દહી, સાકર, ઘી અને પાણી ’ ભેગા કરીને જિનપ્રતિમાના પ્રક્ષાલ કરવા. પ્રશ્ન : જળપૂજામાં દૂધ આદિ પંચામૃતથી શા માટે પ્રક્ષાલ કરવામાં આવે છે ? જવાબ : ભગવાનના જન્માભિષેક વખતે દેવા ક્ષીરસમુદ્ર આદિમાંથી લાવેલા ક્ષીર-ધૃત આદિ જેવા પાણીથી પ્રક્ષાલ કરે છે. એ પાણી દૂધ ઘી આદિ જેવુ અત્ય ંત મધુર હાય છે. મનુષ્યા એ પાણી લાવી શકે નહિ. આથી દેવાની શક્તિના અનુકરણ રૂપે જળપૂજામાં પ્રથમ પંચામૃતથી પ્રક્ષાલ કરવામાં આવે છે. પંચામૃતથી પ્રક્ષાલ કર્યો ખાદ્ય શુદ્ધ જળથી પ્રક્ષાલ કરવા. 45
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy