SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પ પૂ આ લિસીહિનાની છે. પણ સ્થળે આશાતના થતી દેખાય, કચરે પડેલે દેખાય તે એ બધું કામ વગર સંકોચે પોતે કરે, દેરાસરનું નામું-ઠામું પણ તપાસે ત્યાર બાદ ગભારા તરફ વાસક્ષેપ પૂજા કરવા જાય. 0 બીજી નિસાહિ ? ગભારાના પ્રવેશદ્વારમાં દર્શન કરવા અથવા વાસક્ષેપ પૂજા કરવા જતાં નિહિ નિસહિ નિસાહિ એમ ત્રણ વાર બેલે. આ નિશીહિ દેરાસર સંબંધી કચરો કાઢ આદિ અન્ય કાર્યને નિષેધ માટે બોલવાની છે. ગભારામાં નિશીહિપૂર્વક પ્રવેશ કરી વિધિપૂર્વક ત્રણ પૂરા ખમાસમણે આપી મેઢે તથા નાકે ખેસ બાંધી વાસક્ષેપ પૂજા કરે. ૦ ત્રીજી નિસાહિ ઃ સવારે દર્શન અથવા વાસક્ષેપ પૂજા કરી ચૈત્યવંદન શરૂ કરતા પહેલાં ત્રણવાર નિસહિ નિસાહિ નિસાહિ બોલે. આ નિસહિ, દ્રવ્ય પૂજાના નિષેધ માટે બલવાની છે. – ત્રણ વાર નિહિ બોલી ઉત્તરાસણ પૂર્વક ગમુદ્રામાં બેસી મધુરવાણીથી ચૈત્યવંદન કરવું જોઈએ...ચૈત્યવંદન એ ભાવપૂજા છે. ચિત્યવંદન પૂર્ણ કરી પચ્ચકખાણ લે. – યોગમુદ્રા એટલે –બે હાથની કેણું પેટ-ઉદર ઉપર મૂકવી, બને હાથ કોશાકૃતિથી રાખવા, બન્ને હાથની આંગળીઓ પરસ્પર એકબીજાથી મેળવીને રાખવી, આનું નામ યોગમુદ્રા છે. આ રીતે શ્રાવકે ભગવાનનાં દર્શન તથા પૂજા સવાર બપોર-સાંજ ત્રણવાર કરવા જોઈએ.
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy