Book Title: Shravake Shu Karvu Joie
Author(s): Muktiprabhvijay
Publisher: Jayantilal Atmaram Shah

View full book text
Previous | Next

Page 214
________________ આહારશુદ્ધિ માટે ભક્ષ્યાભર્યા વિચાર આત્માનો સ્વભાવ આહારી નથી. આત્માને સ્વભાવ અણહારી છે. ' આત્માને શરીરને વળગાડ વળગે છે માટે ખાવા આપવું પડે છે. શરીરને પણ એ માટે આપવાનું છે કે એનાથી કંઈક ધર્મની સાધના થઈ શકે. શરીર તે માટી છે. ધર્મ આરાધના સોનું છે. માટી વેચી અંતે તે ખરીદાય એટલું સોનું જ ખરીદવાનું છે. આવા માટી જેવા શરીરને એવું તે ખાવાનું ન જ અપાય કે જેથી શરીર માથે ચડી બેસે ને ધર્મ પગ નીચે રહી જાય. શરીરને આહાર એ માટે જ આપવાને છે કે “આહારની સહાયથી શરીર દ્વારા અણાહારી પદ પ્રાપ્ત કરી શકાય તે ખાવાનું આપતા પહેલા એ વિચારવું જોઈએ કે “શું ખાવાનું આપવું.? ભક્ષ્ય કે અભક્ષ્ય? કયારે ખાવાનું આપવું...? રાત્રે કે દિવસે ? કેટલી વાર ખાવાનું આપવું? એકવાર બેવાર કે ત્રણવાર? એ જાણવા માટે ભક્ષ્યાભઢ્ય વિચાર વાંચવા ભલામણ છે. 777

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246