________________
શ્રાવકના એકવીસ ગુણે
1. અશુદ્ર ઃ શ્રાવક તુચ્છ હૃદયવાલો ન હોય પરંતુ દિલાવર હૃદયવાલે હેય.
2. રૂપવાન ? પાંચ ઈદ્રિયે જેને સંપૂર્ણ મળી હોય.
8. પ્રકૃતિ સૌમ્ય સ્વભાવે શાંત હોય, ચીડીયા સ્વભાવવાળે ન હોવો જોઈએ.
4. લેકપ્રિય દાન, સદાચાર, વિનય, મીષ્ટ બોલનાર આદિ ગુણોને ધારણ કરનારે હોય જેથી લોકોમાં પ્રિય બની શકે છે.
5. અદ્ભર : સ્વભાવથી દયાળુ હોય પણ ક્રૂર ન હોય.
6. ભીરૂ પાપની કાર્યવાહીથી તેમજ અપયશથી ડરના હોય.
7. અશઠ : ઠગ વિદ્યા કરી અન્યને છેતરનારે ન હોય. શઠતાને આચરનાર ન હોય.
8. સદાક્ષિણ્ય : કેઈની પણ પ્રાર્થનાને છતી શક્તિએ ભંગ કરનારે ન હોય.
9. લજજાળુઃ અપકાર્યને કરતાં ડરનાર હોય.
10. દયાળુઃ તમામ જીવ ઉપર અનુગ્ધા રાખનારે હાય, દુઃખીને જોઈને જેનું હૃદય પીગળતું હોય, એટલું જ નહિ પરંતુ શક્તિ હોય તે તેના દુઃખને દૂર કરવા તૈયાર હોય.
11. મધ્યસ્થ વિપરીત વૃત્તિવાલા પ્રાણીઓની કર્મની ગહન ગતિને વિચાર કરી તેના ઉપર દ્વેષ નહિ કરનારે.
204