Book Title: Shravake Shu Karvu Joie
Author(s): Muktiprabhvijay
Publisher: Jayantilal Atmaram Shah

View full book text
Previous | Next

Page 202
________________ મેલાં, ફાટેલાં, તટેલાં કપડા પહેરે તે લોકેમાં કંજુસ તરીકે નિંદાય માટે પિતાના વૈભવ પ્રમાણે વેશ પહેરવો જોઈએ. ૦ નિંદા થાય તે નહિં, તેમજ ઉભટ્ટ વેશ પણ નહિ પહેરવે. પરંતુ સાદાઈવાળા સ્વચ્છ કપડાં પોતાની આવક પ્રમાણે પહેરવા. કંજુસાઈથી મેલાં ફાટેલા કપડા પહેરવા નહિ. 14. બુદ્ધિના આઠ ગુણે કેળવવા 0 શુશ્રુષા: સદગુરૂ મુખે શાસ્ત્ર ધર્મ સાંભળવાની ઈચ્છા. ૦ શ્રવણ: શાસ્ત્રનું શ્રવણ કરવું શાસ્ત્ર સાંભળવા ગ્રહણઃ ઉપગપૂર્વક સાંભળેલું ગ્રહણ કરવું. ૦ ધારણ: ગ્રહણ કરેલું ભૂલી ન જવું. યાદ રાખવું ઉહાર સાંભળેલ અને ગ્રહણ કરેલ અર્થમાં તર્ક કરી ઘટાવવો તે સામાન્ય જ્ઞાન. ૦ અપેહઃ સાંભળેલા વચનેથી વિરૂદ્ધ વસ્તુને ત્યાગ કરે અથવા અહિ એટલે પદાર્થનું તે તે ગુણ-પર્યાયપૂર્વકનું જ્ઞાન. ૦ અર્થવિજ્ઞાનઃ ઉહાપોહ દ્વારા થયેલ જ્ઞાનમાં સંદેહરહિત બનવું તે યથાર્થજ્ઞાન. 0 તત્વજ્ઞાન : ઉહાપોહથી સંશયાધિરહિત થયેલ જ્ઞાનમાં “આ એમ જ છે” એવો નિશ્ચય કરે તે તત્ત્વજ્ઞાન. 0 બુદ્ધિના આઠ ગુણ હોય તે મારે દેશ કરે છે? હું કરું છું? કાળ કયે છે? મારા મિત્ર કેણ છે? મારી 165

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246