________________
બે આયંબિલ, ચાર એકાસણા, આઠ બેસણા, છેવટે ૨૦ નવકારવાળી અવશ્ય ગણવી જેથી પ્રભુની આજ્ઞાનું પાલન થાય. 17. પ્રકૃતિ અનુસાર ભોજન કરવું ?
તે મનુષ્યએ સાત્વિક આહાર કરવા જોઈએ. પ્રમાણે પિત આહાર લેવો જોઈએ. બને ત્યાં સુધી એ છો આહાર વાપરવા જોઈએ જેથી તેને વૈદ્ય ડોકટરની જરૂર પડે નહિ.
0 શિયાળો, ઉનાળો કે ચોમાસામાં ક આહાર પિતાને અનુકુળ છે? તે વિચારી આહાર વાપરવાથી શરીરની અનુકૂળતા રહે તે ધર્મારાધના કરી શકાય. ધમરાધના કરવા માટે જ શરીરને આહાર આપવાને છે. 18. ધર્મ-અર્થ- કામ – ને પરસ્પર બાધ ન આવે
તેમ કરવું ?
૦ ધર્મ, અર્થ, અને કામ એ ત્રણે, માનવે ધર્મને અભ્યદય થવા સાથે મોક્ષની પ્રાપ્તિ થાય તે રીતે જીવનમાં આચરવાં જોઈએ.
૦ ગૃહસ્થપણામાં રહી ધર્મની ઉપેક્ષા કરી કેવળ અર્થ અને કામની સાધના કરવાથી ધર્મરૂપી બીજ ખવાઈ જાય છે ને દુઃખી થાય છે. ધર્મ સિવાય સંસારમાં સાચા સુખી થવાને કઈ માર્ગ નથી.
૦ અર્થ એટલે ધન ઉપજન કરવામાં મશગુલ રહે ને ધર્મ અને કામને ત્યાગ કરે તે ધનના ભોકતા બીજા થાય અને પાપ પોતાને જ ભેગવવું પડે
0 કામ એટલે ભેગાદિ વિષયમાં આસક્ત થાય તે
167