Book Title: Shravake Shu Karvu Joie
Author(s): Muktiprabhvijay
Publisher: Jayantilal Atmaram Shah

View full book text
Previous | Next

Page 198
________________ છે કેઈની નિંદા કરવાથી તે સાંભળે કે “મારી નિદા કરી છે” તો વૈરની પરંપરા વધે છે. પરસ્પર દુશમનાવટ જામે છે. છે નિંદા કરનારને કોઈ વિશ્વાસ કરતું નથી. નિંદા કરનારને ચીકણું કર્મોને બંધ થાય છે. લોકોમાં તેની અપકીર્તિ થાય છે, તપ, જપ વગેરે ધર્મકરણ તેની નિષ્ફળ જાય છે. ૦ આત્મનિંદા જેવું કઈ સત્કર્મ નથી અને પરનિંદા જેવું કંઈ પાપ નથી. માટે નિંદા કરવી તે પિતાની કરવી હું કે પાપી છું ?” 0 અવગુણ દરેકમાં હોય છે. આપણે ગુણવાન બનવું હોય તે દરેકમાંથી વિવેકપૂર્વક ગુણ લઈ ગુણ બનવું જોઈએ. 7. કેવા ઘરમાં રહેવું? (સારા પડેશવાલા સ્થાનમાં રહેવું) : ૦ સંસારી માણસમાત્રને રહેવા માટે મકાનની જરૂર પડે. પરંતુ ઘર તદ્દન એકાંતમાં હોય તે આકરિમક પ્રસંગોએ કેઈને સાથે મળે નહિ. લૂંટફાટ આગ થાય તે મુશ્કેલી પડે. જેથી ગલીખુંચી કે એકાંત ઘરમાં રહેવું જોઈએ નહિ. જાહેર રસ્તા ઉપર હોય તે લોકોની નજર પડે. સ્ત્રી વગેરેની મર્યાદા સચવાય નહિ, ઘરના માણસોના સંસ્કાર બગડતાં વાર લાગે નહિ. ઘણાં બારી બારણાંવાળા મકાનમાં રહેવાથી ચોર ૧૧ 161

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246