________________
દ્વાર કદિ બંધ હોય નહિ.શ્રાવકનું ઘર અભંગદ્વાર હોય તે જ શોભે. અનુકંપાદાનમાં પણ શ્રાવક પાછો ન પડે.
૦ ઉત્તમ શ્રાવક કાયમ એક વાર જ ભજન કરતો હોય. નિત્ય એકાસણું કરતો હોય.
૦ ભેજન કરીને ઉતા એકાસણ-બિયાસણ આદિ હોય તે તિવિહારનું નહિ તે મુઠસી-ગંઠસી આદિનું પચ્ચકખાણ કરે. તે પચ્ચકખાણ કરનારને મહિનામાં અાવીસ ઓગણત્રીસ ઉપવાસને લાભ મળે છે....આ લાભ શ્રાવક ન ગુમાવે.
0 પચ્ચકખાણ પિતે લઈ ગુરૂમહારાજને વેગ હોય તે ગુરૂમહારાજ પાસે જઈ વંદન કરી ફરી પચ્ચકખાણ લે.