________________
વસ્તુઓને ઉપયોગ શા માટે કરવો ? આમ છતાં આ બધી વસ્તુઓનો ત્યાગ ન થઈ શકે છે જેને ઉપયોગ કરે પડતો હોય તે સિવાયની વસ્તુઓને તે અવશ્ય ત્યાગ કરવો જોઈએ. તથા અલ્પ પાપવાળી વસ્તુઓમાં પણ જેને ઉપયોગ ન કરવાનું હોય કે જેને ઉપયોગ ન કરવાથી ચાલી શકે તેમ હોય તે વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. જેથી નિરર્થક પાપથી બચી જવાય. આ માટે “ચત ડ્ય-વિધા.. એ ચૌદ નિયમો દરરોજ ધારવાથી બિન ઉપયોગી વસ્તુઓને ત્યાગ અને ઉપયોગી વસ્તુઓનું પરિમાણ સહેલાઈથી થઈ શકે છે.”
આ ચૌદ નિયમોના પાલનથી નિરર્થક પાપોથી તે બચાય છે, તદુપરાંત જીવન સુંદર બને છે. તથા આધ્યાત્મિક અને શારીરિક કેટકેટલા લાભ થાય છે. તે તે એ નિયમનું પાલન કરનાર જ સમજી શકે છે. ચૌદ નિયમ આગળ વાં.
૦ ધંધામાં પંદર પ્રકારના કર્માદાન (-પાપ વેપારીને ત્યાગ કરવો જોઈએ. બધાને ત્યાગ ન થઈ શકે તે જે બિન જરૂરી હોય તેને અવશ્ય ત્યાગ કરે.
ફળ : આ વ્રતથી જીવનમાં સાદાઈ અને ત્યાગ આવે છે. આનાથી આધ્યાત્મિક દ્રષ્ટિએ તે લાભ છે જ, પણ તદુપરાંત શારીરિક, માનસિક, આર્થિક, વિગેરે દ્રષ્ટિએ પણ ઘણે લાભ થાય છે. 8. અનર્થદંડ વિરમણવ્રત ઃ
અર્થ એટલે પ્રજન, જેનાથી આત્મા દંડાય-દુઃખ
133