________________
– દરરાજ વ્યાખ્યાન ન સાંભળતા હાય તે ચામાસામાં
-
અવશ્ય સાંભળે.
ચામાસામાં બહાર ગામ જવાનું બંધ રાખે.
ચામાસામાં દરરોજ ઉભયટક પ્રતિક્રમણુ શરૂ કરી દે.
કાયમના જે નિયમે! હાય એ ચામાસામાં ચાર મહિના પૂરતા કરી લે અને અંદર રાખેલી છૂટા કાઢી નાંખે. અથવા ઓછી કરે.
—
-
-
ચામાસામાં ચૌદ નિયમે ધારે
-
— ચામાસામાં બારે તેામાં છૂટ આછી કરે, પરિમાણુ પણ ઘટાડે.
96
-
દરેક ઘરકામમાં આરંભ–સમારંભ જીવહિંસા અને જીવાત્પત્તિ ન થાય એ માટે ચે!માસુ બેસતાં પહેલાંથી જ તકેદ્વારી રાખે.
પાણી દિવસમાં બે ત્રણવાર ગાળે! ઘી તેલ આદિનાં વાસણ ખરણી વગેરે ઉઘાડા ન મૂકે.
— ચામાસામાં પ તિથિએ અવશ્ય પૌષધ-પ્રતિક્રમણ કરે. ચામાસામાં ચાર મહિના શુરૂ મહારાજ પાસે અવશ્ય નવા અભ્યાસ કરે. છેવટે દરરાજ એક ગાથા પણ કરે. અને જુનાને સ્વાધ્યાય કરે.
―――
— જિનમંદિર, પૌષધશાળા, સામાયિકશાળા ભેજનગૃહ વલેાણાના સ્થાને, ખાંડવાના સ્થાને, પીસવાના સ્થાને, ચુલા ઉપર, પાણીઆરા પર, સુવાની જગ્યા પર આ દસે ઠેકાણે જીવરક્ષા માટે ચદ્ગુરવેા બાંધે.