________________
“ફારો મિત્ર તુળ ળ, મળી ર .
મં િમ મણિમિ, નિર્વિવતિઃ ” દ / " अधिरोढुं गुणधेणि, निभ्रणिं मुक्तिश्मनः ।
परानन्दलताकन्दान् , कुर्यादिति मनोरथान् " ॥ ७ ॥
ભાવાર્થ : હું જૈન ધર્મથી રહિત ચક્રવર્તિ ન થાઉં પણ દાસ થાઉં, દરિદ્ર થાઉં, તે પણ હું શ્રી જૈન ધર્મથી વાસિત થએલા છે?! અર્થાત જૈન ધર્મથી વાસિત થવામાં મને દાસપણું કે દરિદ્રપણું મળતું હેય તે તે ભલે મળે પણ જૈન ધર્મથી રહિત ચક્રવર્તાિપણું મારે જોઈતું નથી. કારણ કે જૈન ધર્મથી વાસિત થયેલ દશામાં પગ અને દકિપણે પણ સુખપૂર્વક ભોગવી શકાય છે. તેમ જ વપર એવા સાધી શકાય છે. જ્યારે જૈન ધર્મથી રહિત ચક્રવર્તિ પડ્યું હોય તે ઉલટું તે વધુ પાપબન્ધનના કારણપ નિવડી નરકે ઘસડી જાય છે :
વળી ' સંસારના સર્વ સંગને ત્યાગ કરી આણું વસ્ત્રવાળ. મલકિલન શરીરવાળે અને માધુકરી ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરતા હું મુનિને ક્યારે આશ્રય કરીશ ? અર્થાત આવી મુનિપણાને હું કયારે પામીશ ?
શલોના સંસર્ગને ત્યાગ કરો. ગુરૂના ચરણની રજ પશ કરતો અને મન, વચન, કાયાપ યોગને કાબુમાં રાખવાનો અભ્યાસ કરતે હું કયા ભવનો નાશ કરવામાં સમર્થ થઈશ ? અર્થાત એમ વિચારે છે આવી આવી રીતિએ ભવને નાશ કરાય છે. તે એવી સ્થિતિ ક્યારે પામેને હું મારા સંસારને દવા માટે સમર્થ થઈશ ?
વધુમાં મધ્ય રાત્રિએ શહેરની બહાર કાર્ય સર્ગમાં રહેલા એવા મને માર શરીરને સ્તંભની માફક બળદે પિતાના કાને ક્યારે ઘસશે? અર્થાત હું ક્યારે એવી શક્તિસંપન્ન થશે કે જ્યારે મધ્યરાત્રિએ હું નગરની બહાર કા સ ધ્યાને ઉમે તેવું અને મારા શરીરને તંભ માની
20