________________
સાચા શ્રાવકપણા પર અવલંબેલી છે. કુળશ્રાવક કે નામશ્રાવકોએ આજે ધર્મને જેટલી હાનિ પહોંચાડી છે તેટલી બીજાઓએ નથી પહોંચાડી. શ્રાવક નામ ધરાવતા છતાં શ્રાવકપણાને ઉચું મૂકીને વર્તનાર આત્માઓ ધર્મને જેટલું વગોવે છે તેટલે બીજાઓ નથી વગેવતા. શ્રાવક તરીકે ગણવા છતાં શ્રાવકપણાના ગુણોને જેઓ વિચાર સરખો પણ કરતા નથી તેઓમાં શ્રાવક્ષણાનું લેશમાત્ર અભિમાન ન હોય એ તદ્દન સ્વાભાવિક છે. અને ધર્માભિમાન ગુમાવી દીધેલા આત્માઓ દેશાભિમાન કે ત્યભિમાન આદિની મોટી મોટી વાત કરે તેની કિંમત કંઈ જ નથી. દેશ કે નતિ એ ધર્મની પછી છે. ધર્મને બેવફા નીવડી દેશ કે જતિની સેવાના કોડ સવવા એ નર્યું અજ્ઞાન છે. ધર્મ ધમમ નું તફાવત છે. બી જિનેશ્વરદેવ જેવા ધર્મના કથક, ચતુર્દશ પૂર્વ ધારાદિ અને એકાદશાંગ આદિ ધરનાર પરમ નિહ અને કરુણાનિયાન મહર્ષિઓ જેવા ધર્મના સંરક્ષક, પાલક અને પ્રચારક જૈનશાસન સિવાય બીજે ક્યાં છે ? તે મહર્ષિઓએ સંરક્ષેલું, સાચવવું અને વારસામાં આપેલું જેનપાવ્યું આજે મૌજૂદ છે. પ એની હયાત ધાના માટે છે ? એની હયાતિ એની વફાદારી સ્વીકારનાર માટે છે-વફાદારી નહિ સ્વીકારનાર માટે એની હયાતિ યા બિનાની સરખી જ છે. પરમ હિતકર છતાં વફાદારી નહિ સ્વીકારનાર આત્માને જૈનશાસન લેબર હિતકરનાર નથી એ તદન સાચું છે. જૈનવને જીવનમાં ઉતારવાના પ્રયત્ન કરનાર આ માં જ જૈનશાસની સાચી મહત્તા જાણી શકે છે. શ્રાવકપણાના જે ગુણોનું વર્ણન અહીં કરવામાં આવનાર છે તે વિચારતાં માલુમ પડશે કે આજે ગણાતા જૈનસંધને મારી ના જેનપણથી તદ્દન અજાણ છે અને તેનું જ એ કારણ છે કે સંધના મારો ભાગ પોતાના ધર્મનું અભિમાન વિ છે. શ્રાવકના આ શો સાચા જૈનત્વનું ભાન કરાવનારો છે. શ્રી તીર્થ કદ અને શ્રી ગવરદેવોએ કલા નપણને વફાદાર બનવું એ પ્રત્યેક જેની ફરજ છે. આ ગુણો એટલા બધા મહત્વપૂર્ણ છે કે પ્રત્યકના ઉપર મોટા મવન