________________
આવો જેન સાતે વ્યસનને ત્યાગી હોય. જુગાર કદી એ રમે નહિ! માંસ કદી એ ખાય નહિ! દારૂ કદી એ પીએ નહિ! પરસ્ત્રીને એ રાગથી જુવે નહિ! વેશ્યાને સંગ કદી એ કરે નહિ! ચેરી એના જીવનમાં હોય નહિ! શિકારનું એને સ્વપ્ન ય આવે નહિ!
ભક્ષ્ય-અભક્ષ્યનો એને વિવેક હોય ! ન ખાવાનું એ ખાય નહિ! ન પીવાનું એ પીએ નહિ. ન જોવાનું એ જુએ નહિ!
હાથ હૈયું અને હેઠ ચેકખા રાખી એ પિતાનું જીવન જીવતે જાય ને બીજાને આદર્શ પૂરા પાડતો જાય.
આગળ વધવા માટેના જ એના બધા પ્રયત્ન હોય. પાછળ પડવાની એની પાસે કઈ વાત ન હોય.
આ એ જૈન રાગ – દ્રષ સામેના જંગમાં સદાય જવાંમર્દ બની આગળ ચાલતો હોય.