________________
દર્શન કર્યા વિના શ્રાવક મેઢામાં પાણીનું ટીપું પણ ન નાખે.
૦ સવારનાં દર્શન બાદ શુદ્ધ વસ્ત્રોથી વાસક્ષેપ પૂજા કરી શકાય. સ્નાન ન કર્યું હોય તે ભગવાનને સ્પર્શ ન થવું જોઈએ.
૦ દર્શન કરતાં પુરૂષ જમણું બાજુમાં ઊભા રહી અને સ્ત્રી ડાબી બાજુમાં ઊભા રહી ભગવાનના દર્શન અથવાભગવાનની સ્તુતિ કરે.
૦ ભગવાનથી વધારેમાં વધારે ૬૦ હાથ ધર અથવા ઓછામાં ઓછા નવ હાથ દૂર રહી દર્શન અથવા સ્તુતિ કરવી જોઈએ.
દેવદર્શન બાદ શ્રાવકે ગુરૂવંદન કરવું જોઈએ. ૦ વાસક્ષેપ પૂજા માટે પણ વસ્ત્ર તરીકે શુદ્ધ છેતી અને ખેસ જ રાખવા.