________________
ત્રણ તત્ત્વમાંથી એક ગુરૂ તત્વ જ બેલતું છે કે જે ઉન્માર્ગે જતાં માણસને આંગળી પકડી સન્માર્ગે લાવે. ભૂલ કરતાં માણસને ભૂલ કરતા અટકાવી “આમન કરાય આમ કરાય એમ કહી ભૂલની ખાઈમાં પડતાં માણસને બચાવી લે. સંસાર સાગરમાં ઝંપાપાત કરતા માણસને અધવચ્ચેથી હાથમાં ઝાલી લઈ ઉગારી લે.
આવા સુયોગ્ય ગુરૂ ભગવંતને દિવસમાં ત્રણવાર વન્દન ર્યા વિના શ્રાવકને ચેન ન પડે. પ્રથમ મુખ્ય આચાર્યને વન્દન કરીને પછી યથાશક્તિ પયય પ્રમાણે ક્રમશઃ બધા મુનિઓને વન્દન કરવું જોઈએ. ગુરૂ વંદન વિધિ :
ગૃહસ્થને ગ્ય સારા શુદ્ધ વસ્ત્ર પહેરીને, ખેસ નાંખીને ગુરૂની પાસે જવું જોઈએ. ગુરૂ મહારાજના દર્શન થતાં જ
સ્થાન ચંદ્રામ' કહેવું જોઈએ. ત્યાર બાદ ગુરૂ મહારાજથી ઓછામાં ઓછા સાડા ત્રણ હાથ દૂર ઊભા રહીને પહેલા બે ખમાસમણ દેવા પછી ઊભા ઊભા.
'ईच्छकार सुहराई (सुहदेवसि) सुख तप, शरीर निरावाध सुख संजम यात्रा निर्वहो छो जी ? स्वामी शाता छे जी? भातTળીને ઢામ રેકર ! (આટલું કહી પદવી ધર ગુરૂમહારાજ હોય તે એક ખમાસમણ આપવું. નહિ તે સીધે આગળ પાઠ બલ) છાયા વિઠ્ઠ મવદ્ ૩ મૂઠ્ઠિમોમ अभितर-देवसि खामेउं ॥ इच्छं खामेमि देवसि ।
આટલું ઊભા ઊભા કહેવું ત્યાર બાદ બને ઢીંચણ જમીનને અડાવવા, જમણે હાથ જમીન પર જરા આગળ
32