Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समवायाङ्गसूत्रे
कृतियों का बंध होता है, और अशुभ परिणाम से पाप प्रकृतियों का बंध होता है, ऐसा जो शोस्त्रीय विधान है वह आपेक्षिक है। क्यों कि जैसे अशुभ अध्यवसाय के समय प्रथम आदि गुणस्थानों में जोनावरणीय आदि सभी पुण्य पोप प्रकृतियों का यथासंभव बंध होता है वैसे ही छट्टे आदि गुणस्थानों में शुभ अध्यवसाय के समय भी सभी पुण्य पाप प्रकृतियों का यथासंभवबंध होता ही है, अतः शुभ अध्यवसाय से पुण्य का और अशुभ अध्यवसाय से पाप का बंध होता है, यह कथन एकान्ततः संगत कैसे माना जा सकता है, इसलिये यह कथन आपेक्षिक ही मानना चाहिये । और अनुभाग एवं स्थितिबंध की अपेक्षा इसकी संगति कर लेनी चाहिये । कोई भी एक परिणाम एसा नहीं जो एकान्ततः शुभ या अशुभ कहा जा सके । हरएक परिणाम शुभ, अशुभ, अथवा उभयरूप होने पर भी उसमें जो शुभत्व, अशुभत्व का व्यवहार किया जातो है वह गौ 'मुख्यभाव की अपेक्षा से समझना चाहिये, इसी लिये जिस शुभ परिणाम से पुण्य प्रकृतियों में शुभ अनुभागबंधता है उसी परिणाम से पाप प्रकृतियों में अशुभ अनुभाग भी बंधता है । इसके विपरीत जिस परिणाम से अशुभ अनुभोग बंधता है उसी परिणाम से पुण्य प्रकृतियों में शुभ अनुभाग भी बंधता है । अन्तर इतना ही है जैसे प्रकृष्ट शुभ परिणाम से होने वाला બધાં ધાય છે, અને અશુભ પરિણામથી પાપપ્રકૃતિયાના ખંધ બધાય છે, એવું જે શાસ્ત્રીય વિધાન છે તે આપેક્ષિક છે. કારણ કે જેમ અશુલ અધ્યવસાય વખતે પ્રથમ આદિ ગુણસ્થાનામાં જ્ઞાનાવરણીય આદિ સઘળી પુણ્ય પાપ પ્રકૃતિયાના જે પ્રમાણે અંધ બંધાય છે એ જ પ્રમાણે છઠ્ઠા વગેરે ગુણસ્થાનામાં શુભ અધ્યવસાયને વખતે પણ સઘળી પુણ્ય પાપ પ્રકૃતિયાના સંભવિત બધ ખધાય છે જ. તા શુભ અધ્યવસાયથી પુણ્યને અને અશુભ અધ્યાવસાયથી પાપના બંધ બંધાય છે, તે કથન એકાન્તત: સંગત કેવી રીતે માની શકાય ? તેથી તે કથન આપેક્ષિક જ માનવુ જોઇએ. અને અનુભાગ અને સ્થિતિષધની અપેક્ષાએ તેની સ ગતતા સમજી લેવી જોઈએ. કાઇ પણ એક પરિણામ એવું નથી કે જે એકાન્તત; શુભ કે અશુભ કહી શકાય દરેક પરિણામ શુલ, અશુલ અથવા બન્ને રૂપ હોવાં છતાં પણ તેમાં જે શુભત્વ અશુભવતા વ્યવહાર કરવામાં આવે છે તે ગૌણ મુખ્ય ભાવની અપેક્ષાએ માનવા જોઇએ તેથી જે જીમ પરિણામથી પુણ્યપ્રકૃતિયામાં શુભ અનુભાગ ખંધાય છે. એ જ પરિણામથી પાપપ્રકૃતિયામાં અશુભ અનુભાગ પણ બધાય છે. તેથી ઉલટું જે પિરણામથી અશુભ અનુભાગ બંધાય છે. એજ પરિણામથી પુણ્યપ્રકૃતિયેામાં શુભ અનુભાગ પણ બંધાય છે. તેમાં એટલા જ તફાવત છે કે—જેમ પ્રકૃષ્ટ શુભ
૨૮
શ્રી સમવાયાંગ સૂત્ર