________________
[૨]
એક તીર્થના નયાદના સમૂહને લીધે પ્રતિષ્ઠા પામેલુ' અને બહુ પ્રકારે ભગી બતાવવા વડે સિદ્ધ કરેલા સિદ્ધાંતથી, જેણે, કુમારૂપ મળની કાળાશ ધોઈ નાંખી છે, તથા જે અનાદિનિધન (સર્વદા પણા) ને પામેલુ` છે, અને અનુપમ તથા જીનેશ્વરાએ ઉપદેશ આપતા પહેલાંજ જેને નમસ્કાર કર્યા છે તે તી યવ'તુ વતે` છે. आचारशास्त्रं सुविनिश्वितं यथा,
जगाद वीरो जगते हिताययः ।
तथैव किञ्चिदतः सएवमे.
'
पुनातु धीमान् विनयार्पितागिरः ||
જેવી રીતે શ્રી વીર ભગવાને જગતના હિતને માટે સારી રીતે નિશ્ચય કરેલા આચાર શાસ્ત્રને વળ્યું તેવીજ રીતે તે શ્રી બુદ્ધિપૂર્ણ વીર ભગવાન પોતે કંઇક ખેલનાર એવાની આ મારી વિનયથી અર્પણ કરેલી વાણી તેને પવિત્ર કર.
शस्त्र परिज्ञा विवरण, मतिबहुगहनं च गन्धहस्ति શતમ્ । तस्मात्सुख बोधार्थं गृह्णाम्पह मजसा सारम् ॥ ગન્ધહસ્તિ, આચાયે' કરેલું' ‘શસ્ત્ર પદિજ્ઞાનુ’’ વિવરણ