________________
ॐ नमो वीतरागाय। શ્રી આચારાંગ સૂત્રભાષાંતર
(શ્રી સુધર્મ સ્વામીએ રચેલું શ્રી શ્રત કેવલી
ભદ્રબાહુ રચિત નિર્યુક્તિ સહિત) આચારાંગ સૂત્ર મળ તથા શ્રી શીલાંકરાચાર્યે રચેલી
ટીકાનું ગુજરાતી ભાષાંતર
છે ન રા . હણે મેહને મેહને લેક જાણે, ખરા તત્વને જે સદાએ પિછાણે, નમું તેહને દે સદા જ્ઞાન સારૂં, મને તારનારા કદી ના વિસારું. जयति समस्त वस्तु पर्याय विचारा पास्त तीर्थक विहितै कैक तीर्थ नय वाद समूह वशात् प्रतिष्ठितम् बहुविधभङ्गिसिद्ध सिद्धान्त विधूनित मलमलीमसम् तीर्थमनादि निधनगतमनुपममादिनतं जिनश्वरैः ।
[ોના જેણે બધી વસ્તુ તથા તેના પર્યાયના વિચાર બતાવવા વડે બીજા તીર્થો (મંતવ્ય)ને દૂર કર્યા છે અને એક