Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/001012/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ BIHIકા પુરષ ચરકા - ભાગ-૩ [ પ : ૭-૮-૯] ATT ) "બ થાશ્રમ પ્રકાશન મંદિરથી નવાજવાળ | For Private & Personal use Page #2 -------------------------------------------------------------------------- ________________ * અ ; E S કવચિતસં પાપા પાપાપો આ શ્રી હેત Szeanien 25€ IIIIIIIIIIIIII A ત્રિષષ્ટિશલોકાપર્યાન્ટિંગ, ગુજરાતી" Im ૨૪ ભગવાનના બહુરંગી ચિત્રો સહિત પર્વ ૭-૮-૯ O)))) ww SK૦. પર્વ ૭ મા માં આઠમા બળદેવ વાસુદેવને પ્રતિવાસુદેવ,રામ, લક્ષ્મણને રાવણનું સવિસ્તૃત ચરિત્ર થી શ્રી નમિનાથજીનું અને ૧૦ મા ૧૧ મા ચશ્વર્તી હરિષણ ને જયના ચરિત્રો. પર્વ ૮મામાં શ્રી નેમિનાથજીનું અને નવમા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ કૃષ્ણ બળભદ્રને જરાસંઘના ચરિત્ર, પર્વ ભામાં ૧૨ મા ચડી બ્રહ્મદત્તનું અને શ્રી પાર્શ્વનાથજીનું ચરિત્ર iiiiiiiiiiiiiiiiiiiiiiiii :: 'con દ્વI પ્રકાશક જૈનપ્રકાશન મંદિર ૩૦૪ બત્રીની ખડકી દોશીવાડાની પોળ અમદાવાદ-૩૮૦૦૦૧ કરી પુન: મુદ્રણઃ ૧૯૯૦ ફોનઃ૩૫૦૮૦૮ સૃહ્યસંશથીeo પર્વ ચાર પુસ્તકોના પ્લાસ્ટીક કવર સર્વે . ભેટનારૂા.૨૫૦/-(બસો પચાસ). ) IS \\\\\\iIrrrrrrrupt Issssssssssssssss \\\\\\\\\\\rguruji Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક તથા મુખ્ય પ્રાપ્તિસ્થાન : 3 જન પ્રકાશન મંદિર ૩૦૯/૪ ખત્રીની ખડકી, દોશીવાડાની પિળ,) અમદાવાદ-૩૮૦૦૦૧, ફોન : ૩૫૬૮૦૬. (2. મુદ્રણ વ્યવસ્થા : નંદન ગ્રાફિકસ ફોન : ૩૫૬૧૯૭ ૧૪૭, ડોશીવાડાની પોળ, અમદાવાદ ( આ શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્રના દશ પર્વમાં સમાવેલાં ચરિત્ર પર્વ. તિર્થંકર. ચવતી. વાસુદેવ. બલદેવ. પ્રતિવાસુદેવ કુલ જ જ ક જ ? - ન » જ • - • | R. • ૪ • જ ન ન • • | » જ - | # અન્ય પ્રાપ્તિસ્થાન : જ શ્રી સેમચંદ ડી. શાહ શ્રી સેવંતીલાલ વી. જેને જીવન નિવાસ સામે, ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, પાલિતાણા-૩૭૪ર૭૦. મુંબઈ-૪૦૦૦૦૨. શ્રી વર્ધમાન એસ. શાહ ૨૦, લેયર ચીના થામ્બીસ્ટ્રીટ મદ્રાસ-૬૦૦૦૭૯ સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપોળ, અમદાવાદ-૩૮૦૦૦૧. પાશ્વનાથ પુસ્તક ભંડાર કુવારા સામે, પાલિતાણા તથા શંખેશ્વર, થી પા પ્રકાશન નિશાળ, રીલીફરોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. Page #4 -------------------------------------------------------------------------- ________________ - પ્રકાશકીય નિવેદન પર જૈન શાસનના મહાન તિર્ધર, કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રાચાર્યે રચેલ શ્રીવિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર-મહાકાવ્યને ગુજરાતી અનુવાદ, વધુ એક વખત પ્રકાશિત કરી શ્રીસંઘના ચરણે ધરતાં. અમે અપાર આનંદ અનુભવીએ છીએ. છત્રીસ હજાર લેકમાં પથરાયેલા આ મહાગ્રંથમાં દસ પર્વોમાં ૨૪ તીર્થક, ૧૨ ચક્રવતીઓ, ૯ વાસુદેવે, બળદે, ૯ પ્રતિવાસુદેવે-એમ કુલ ૬૩ શલાકા પુરુષના પૂર્વભવે તથા વિવિધ જીવનપ્રસંગેયુક્ત જીવનચરિત્રો આલેખવામાં આવ્યાં છે. એક રીતે જોઈએ તે આ ગ્રંથ તે જૈન ધર્મના સર્વસંગ્રહની ગરજ સારે તે ગ્રંથ છે. આ ગ્રંથમાં ઇતિહાસ છે, ઉપદેશ છે, કથાઓ છે, દ્રવ્યાનુગ છે, કર્મશાસ્ત્ર છે, અને આવું તે ઘણું ઘણું છે. સુભાષિતેને તે આ ગ્રંથ ખજાને છે. આવા આ અદ્દભુત ગ્રંથનું ભાષાંતર દાયકાઓ અગાઉ, ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રસારક સભા દ્વારા થયું હતું અને તેના પ્રકાશન દ્વારા આ અણમોલ ગ્રંથને લોકભોગ્ય બનાવવાનું શ્રેય તે સભાને ફાળે જાય છે. તે પ્રકાશન પછી તે આ ગ્રંથની ખૂબ માંગણી થતી રહી, અને તેની નવી નવી અનેક આવૃત્તિઓ પ્રગટ થતી જ રહી છે. અમોએ પણ અગાઉ આ ગ્રંથનું એક વખત પ્રકાશન કર્યું હતું, અને હવે કલાગણીને માન આપીને તથા શ્રીમદ્ હેમચન્દ્રાચાર્યની નવમી જન્મશતાબ્દીના પાવન પ્રસંગની સ્મૃતિમાં આ, ગ્રંથનું અમે પુનઃ પ્રકાશન કરી રહ્યા છીએ. આશા છે કે અમારે પ્રકાશનને પણ, સુરી સાધર્મિક તેમ જ સાહિત્યરસિક બંધુઓ હર્ષપૂર્વક વધાવી લેશે. ગ્રંથ પ્રકાશનમાં દરિદોષ કે મદિષથી કે પ્રેસદષથી કઈ ક્ષતિ રહી ગઈ હોય તે તે સુધારવા તથા તે તરફ અમારું ધ્યાન દોરવાની અમારી વિનંતિ છે. જૈન પ્રકાશન મંદિર વતી જશવંતલાલ ગી. શાહ -પ્રકાશક Page #5 -------------------------------------------------------------------------- ________________ • શ્રી મહાપ્રભાવિક ભક્તિ પ્રેરણા ૦ નવસ્મરણાદિ સ્તોત્ર સંગ્રહ ૦ જૈન ધર્મનાં વિવિધ અધ્યાત્મપર્વો અને મહોત્સવોવખતે ખિસ્સામાં સમાય અને જેના સ્મરણથી રોમરોમ પૂલક્તિ ગાઈ શકાય તેવાં ભાવવાહી મધુર ગીતોનો આ સંગ્રહ ખરેખર થાય તેવી આ નાનકડી પુસ્તિકામાં નવમરણ, શ્રી ઋષિમંડલ અનુપમ છે. વિવિધ રાગ, તાલ અને ભાવ-લયવાળાં આ સ્તોત્ર. શ્રી શત્રુંજય લઘલ્પ, વિદ્યા સાધવાનો મંત્ર શ્રી મનભાવન ગીતો સાપને ભાવ-વિભોર બનાવે છે. કિમત | ગ્રહરાન્તિ સ્તોત્રમ, નવગ્રહ પૂજા પ્રકાર, શ્રી માણિભદ્રજીનો છે, માત્ર રૂ. દશ છે. શ્રી ઘંટાકર્ણ મહામંત્ર, શ્રી ઉવસગ્ગહરમ મહાપ્રભાવિક સ્તોત્રમ, શ્રી પદ્માવતીદેવીનો મંત્ર જેવી અઢળક સામગ્રી . બસો • જૈન સજઝાયમાળા ૦ ચાળીસ જેટલાં પૃષ્ઠો ધરાવતી આ પુસ્તિકાની કિમત માત્ર રૂા. આઠછે. શ્રદ્ધાળુ શ્રાવક-શ્રાવિકાઓ માટે આ ખાસ “સજઝાય' એ જૈન અધ્યાત્મ સાહિત્યનું મૌલિક ઉપયોગી બની રહેશે. સ્વરૂપ છે. જયાં ગંભીર શાસ્ત્રાભ્યાસ સંભવિત ન હોય ત્યાં સજઝાય નું ગેયસ્વરૂપ સાર્થક નિવડે છે. જિનગુણમંજરી અસદ્ વૃત્તિઓ ઓગાળવામાં તથા સંયમનું સાત્વિક, વાતાવરણ ઘૂંટવામાં સજઝાય વિશેષ કામિયાબ રહે છે. • રે, અત્યંત દુર્લભ એવાં પ્રાચીન ચૈત્યવંદનો, અતિ-સ્તવનો જીવ માન ને કિજીએ..', “ કડવાં ફળ છે ક્રોધનાં..” જેવી | ઢાળ, સજજાયોનો આવો બૃહદ્ સંગ્રહ પ્રગટ કરવોએ પણ સાહસ સજઝાયો તો મૂલ્યવાન સાહિત્યકૃતિઓ બની ચૂકી છે. સમાન છે. રોચક અને પ્રવાહી પદ્યમાં, જીવનસાર્થક્યની પ્રસ્તુત ગ્રંથમાં વિવિધ કવિઓ દ્વારા રચિત અઢીસોથી બોધવાણી પ્રગટ કરતો એક મહાસાગર એટલે પણ વધારે સજઝાયો સંગૃહિત કરવામાં આવી છે. માત્ર જિનગણમંજરી.” ધર્મપ્રેમી જ નહી, સાહિત્યપ્રેમીને પણ ખૂબ ગમે તેવા આ પૂ સાધ્વીશ્રી સ્વયંપ્રભાશ્રીજી તથા પૂ.સા. શ્રી આકર્ષક પુસ્તકની કિંમત માત્ર પચીસ રૂપિયા છે. ધર્મપ્રભાશ્રીજી મહારાજે અત્યંત પરિશ્રમપૂર્વક સંપાદિત કરેલ આ ગ્રંથમાં હજાર જેટલાં પૃષ્ઠો હોવા માં તેની કિંમત માત્ર પચાસ રૂ. છે. દેવવંદન માલા . જૈન ભકિત સંગીતના કલાકારોને તથા (કથાઓ સહિત) અધ્યાત્મ-સંસ્કાર–પ્રેમીઓને આ પુસ્તક સવિશેષ ગમશે. અને આપના પરિવાર માટે તો એ જરૂર ગૌરવસમું જ બની રહેશે. શ્રી દિવાળીના દેવવંદન, જ્ઞાનપંચમી દેવવંદન, શ્રી મૌન એકાદશી દેવવંદન, ચૈત્રી પૂનમ દેવવંદન, શ્રી ચૌમાસી દેવવંદન, • શ્રી સુધારસ સ્તવન સંગ્રહ ૦ શ્રી એકાદશ ગણધર દેવવંદન એમ ભિન્ન ભિન્ન પ્રકારનાં દેવવંદનો તેમજ તેને આનુષાંગિક ફી કથાઓ જેવી સામગ્રીથી શ્રી સિદ્ધાચલજીનાં વિવિધ ચૈત્યવંદનો, સ્તવનો તિઓ. સભર આ ગ્રંથમાં જૈન ધર્મનો પોતીકો પ્રભાવ પ્રગટ થતો ઉદ્ય તથા એક્વીસ ખમાસમણના દહા તેમજ નવાણું અનુભવાય છે. યાત્રાવિધિ સ્નાકર પચ્ચીશી ઈજ્યાદિ સામગ્રીથી સભર આ જેનોએ અચૂક વસાવવા જેવા આ ગ્રંથની કિંમત માત્ર પુસ્તકની કિંમત માત્ર ચાર રૂપિયા છે. સતર રૂ. છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ પર્વ સાતમાની પ્રસ્તાવના આ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર નામના કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના કરેલા અત્યુત્તમ ગ્રંથને પરિચય અમને બહુ વર્ષથી થયેલ છે. આ ગ્રંથ જોતાંજ તે ઘણે વિસ્તૃત છતાં આખા ગ્રંથનું ભાષાંતર કરી જૈન બંધુઓને તેમાં ભરેલા અપૂર્વ રહસ્યોને લાભ આપવાની ઈચ્છા અમારા હૃદયમાં ઉદ્દભવી હતી. તે ઈને મહાન ઉપકારી મુનિરાજશ્રી વૃદ્ધિચંદજી મહારાજ તરફથી અનુમોદન મળતાં છૂટક અંકમાં પ્રસિદ્ધ કરવાની રાઆત કરી હતી, પરંતુ પાછળથી તે પ્રમાણેના અંકે વ્યવસ્થિત રહેવાને અને તેનું આખું પુસ્તક બાંધવાનો અસંભવ જણાવાથી અમેજ તેને બુક તરીકે બહાર પાડવાનું મુકરર કર્યું હતું. એ પ્રયત્ન પૂર્ણ થયે, આ ગ્રંથ-દશે પર્વ જુદા જુદા ૭ ભાગમાં પ્રસિદ્ધ થઈ ચુકયા, આ આવૃત્તિમાં અગાઉની આવૃત્તિ કરતાં ખાસ બે ફેરફાર કરવામાં આવ્યા છે. એક દરેક પૃષ્ઠને મથાળે તે પૃષ્ઠમાં શો અધિકાર મુખ્ય છે તે લખવામાં આવ્યું છે અને બીજું પ્રસ્તાવના વિસ્તારથી લખવા ઉપરાંત દરેક પર્વની વિષયાનુર્મણિકા એટલા બધા વિસ્તારથી આપવામાં આવી છે કે જે વાંચતાં આખા પર્વનું રહસ્ય સમજાઈ જાય છે તેમજ તે સાવંત વાંચવાની ઉત્કંઠા વૃદ્ધિ પામે છે. બીજાં પર્વે કરતાં આ સાતમા પર્વમાં હકીકત એટલી બધી છે અને જુદાં જુદાં એટલાં બધાં મહા પુરુષનાં ચરિત્ર સમાવેલ છે કે એમાં વર્ણનાદિ બહુ વિશેષ તેમજ વિસ્તારવાળાં નહીં છતાં એની વિષયાનુક્રમણિકા બીજાં પ કરતાં બહુ મોટી થઈ પડી છે. આ ગ્રંથ જૈન રામાયણ તરીકે જે કે બહુ વર્ષોથી જૈનવર્ગમાં પ્રસિદ્ધિ પામેલ છે. પરંતુ આ આવૃત્તિ વાંચકવર્ગનું ખાસ આકર્ષણ કરે તેવી બનાવવામાં આવી છે, તે વિષે જૈન બંધુએ આ બુકનું અવગાહન કરશે ત્યારે સ્વતઃ માલુમ પડે તેમ હોવાથી અત્ર લખવાની અપેક્ષા જણાતી નથી. આ પર્વમાં ૧૩ સગે છે. તેમાંના પ્રથમના દશ સર્ગમાં જૈન રામાયણ સમાવેલું છે. એમાં મુખ્યત્વે આઠમા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવનું ચરિત્ર છે. તે ત્રણ પુ માં રામચંદ્રની વિશેષ ખ્યાતિ હેવાથી તે જૈન રામાયણ અથવા રામ ચરિત્ર તરીકે પ્રખ્યાતિ પામેલું છે. અન્ય મતમાં પણ રામાયણ નામને પ્રસિદ્ધ ગ્રંથ જુદા જુદા પંડિતાએ કરેલ છે. તે સર્વમાં મુખ્ય નાયક રામચંદ્રજ છે, પરંતુ તેના લેખમાં અતિશક્તિ , પરસ્પર વિરોધ તથા નાયકને સદેવ ચિતાર વિગેરે દે રહેલા છે, તે આની અંદર અલ્પમાત્ર પણ દેખવામાં આવશે નહીં. અમારી સભાના પ્રયત્ન અગાઉ પ્રથમ સંવત ૧૨૮માં તથા ત્યારપછી ૧૯૫રમાં અને રામાયણ (૧૦ અગ) જલેજ ભાગ ભાષાંતર તરીકે બહાર પડેલે છે; પરંતુ તેની ભાષા વિગેરે નવા જમાનાની શુહ અને સંસ્કારિત ભાષાના વાંચનારાઓને પસંદ પડે તેવું નથી. એ જૈન રામાયણના પ્રારંભમાં રાક્ષસ વંશની મૂળ ઉત્પત્તિ તરીકે શ્રી અજિતનાથજીના સમયમાં થયેલા સગર ચક્રવતનું તથા તે પ્રસંગે અજીતનાથ મનુના સમવસરણમાં જ ભીમ નામના રાક્ષસ નિકાયના કે ઘનવાહન નામના વિદ્યાધરને પિતાના પૂર્વભવન Page #7 -------------------------------------------------------------------------- ________________ પુત્રપણાના નેહથી રાક્ષસીપનું, લંકા નગરીનું તથા પાતાળ લંકાનું રાજ્ય આપ્યું અને પિતાને નવરને હાર તથા રાક્ષસી વિદ્યા આપી તેની હકીકત લીધેલી છે. આ ભાષાંતરમાં તે હકીકત લેવામાં આવી નથી, કારણ કે તે હકીકત આ ચરિત્રના બીજા પર્વમાં સગરચક્રીના અધિકારમાં આવી ગયેલી છે. આ પર્વના પ્રારંભમાં અજિતનાથ પ્રભુના વખતમાં થયેલી રાક્ષસ વંશની સ્થાપનાનું અને તેના મૂળ પુરુષ તરીકે ઘન વાહનનું નામ માત્ર સૂચવીને પછી અગ્યારમા શ્રેયાંસ પ્રભુના તીર્થમાં રાક્ષસ વંશમાં થયેલા કીધિવળ રાજાની હકીકત આપવામાં આવી છે. એ કીરિધવળ રાજાના વખતમાં વાનરદ્વીપમાં શ્રીકંઠે રાજાએ કિષ્ક્રિધાનગરીમાં નિવાસ કર્યો ત્યારથી વાનરવંશની ઉત્પત્તિ થઈ છે અને ત્યારથી ઘણુ કાળ પર્યત રાક્ષસવં તે વાનરવંશ વચ્ચે પરસ્પર પ્રતિભાવ ચાલ્યો આવ્યા છે. તેમાં પણ કાંઈક રાક્ષસવંશના રાજ્યકર્તાઓએ વાનરવંશના રાજ્યકર્તા ઉપર હાથ રાખેલો દષ્ટિગોચર થાય છે. કીર્તિધવળ ને શ્રીકંદનું ચરિત્ર કહ્યા બાદ એ હકીકતને મુનિસુવ્રતસ્વામીના તીર્થ ઉપર લઈ જવામાં આવેલ છે. તે પ્રભુના તીર્થમાં રાક્ષસવંશમાં તડિતકેશ અને વાનરવંશમાં ઘોદધિ રાજા થયેલ છે. ત્યાર પછીની હકીકત અવિચ્છિન્ન લખાયેલી છે. ત્યાર પછી રાક્ષસીપનું ને વાનરદ્વીપનું રાજ્ય બે વખત રાક્ષસ તથા વાનરોના હાથમાંથી જાય છે, તે પાછું રાવણને જન્મ થયા બાદ તે પિતાને સ્વાધીન કરે છે, વાનરવંચમો વાલી નામે બહુ પરાક્રમી વિદ્યાધર રાજ થાય છે તે રાવણને પણ પરાસ્ત કરે છે, પરંતુ તરતજ તેને વૈરામ થવાથી તે દીક્ષા લે છે અને તેનો ભાઈ સુગ્રીવ રાજ્ય પર આવે છે. આ ચરિત્રમાં બીજાં તે ઘણા મહાપુરુષોનાં ચરિત્ર છે, પરંતુ પવનંજ્ય, અંજનાસુંદરી ને માનનું તે ખાસ ચરિત્ર આપવામાં આવેલું છે. ત્રીજા સર્ગમાં આવેલા એ ચઢિ ઉપરથી ઘણો સાર પ્રહણ કરવા યોગ્ય છે, તેમજ પાંચમા ને શ્વા સર્ગમાં આવેલી રામચંદ્રના વનવાસની હકીકત પણ અપૂર્વ શિક્ષણ આપે છે. રામચંદ્રની ઉત્પત્તિ કાંઈ વાનરવંશમાં થયેલી નથી. વાનરદીપના નિવાસી હોવાથીજ વાનર તરીકે ઓળખાતા સુગ્રીવાદિ અનેક વિદ્યાધરો તેને ભક્તિવાન થયેલા હોવાથી તેના લશ્કરમાં બહેનો ભાગ તેને છે. બાકી રામલક્ષ્મણનો જન્મ તો ઋષભ પ્રભુના સ્થાપેલા વાક વંશમાં થયેલો છે. એ રાજાઓનાં ચરિત્ર ચોથા સગમાં આપેલાં છે તે લક્ષ્મપૂર્વક વાંચવા લાયક છે. આ પવની અર તેર સર્ગોમાં શી શી હકીકત સમાયેલી છે તે વિષયાનામણિકામાં તે બતાવવામાં આવેલ છે; છતાં તે સર્ગવાર ટુંકામાં અહીં જણાવવામાં આવે છે, જેથી તેના પર વિશેષ પ્રકાશ પડવા સંભવ છે. સગ પહેલામાં–રાક્ષસવંશ ને વાનરવંશની ઉત્પત્તિથી માંડીને રાવણ અને તેના બંધુઓના જન્મ પતની હકીકત છે. બીજામ-રાવણે સાધેલી વિદ્યાની હકીકતથી માંડીને તેણે કરેલા દિગ્વિજયની હકીકત છે. તેની અંદર વાલી વિદ્યાધરના પરાક્રમની તથા નારદે કહેલી યજ્ઞાદિકની ઉત્પત્તિની હકીકત ખાસ વાંચવા લાયક છે. સત્ય ધર્મથી ચુકેલ વસુરાજાનું ચરિત્ર પણ એમાં સમાવેલું છે. | સર્ગ ત્રીજામાં–પવનંજય, અંજનાસુંદરી સતી અને ચમચરીરી હનુમાનનું ચરિત્ર છે. તેમાં સતીપણાની ખરી કસોટી કમ નીકળે છે તે યથાસ્થિત બતાવી આપ્યું છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ સગ ચેથામાં–ઈક્વાકુ વંશમાંથી શરુ થયેલા સૂર્યવંશના કેટલાક રાજાઓનાં ચરિત્ર, રામલક્ષ્મણદિલ જન્મ, સીતાનું પાણિગ્રહણ, દશરથરાજાને ચારિત્ર લેવાની ઈચ્છા, કેકેયીની ભરતને રાજ્ય આપવાની માગણી અને રામચંને લક્ષ્મણ તથા સીતાસહિત સ્વેચ્છાએ પિતાનું વિને દૂર કરવા વનવાસ-ઈત્યાદિનું વર્ણન છે. સગ પાંચમામાં–રામચંદ્રના વનવાસની ઘણું હકીકત છે. પ્રતિ દંડકારણ્યમાં આગમન, ત્યાં ખૂન હાહ્મણના હાથથી અજાણતાં વધ, તે નિમિતે યુદ્ધ, રામચંદ્રનું સિંહનાદથી છેતરાવું અને રાવણે કરેલું સીતાનું હરણ-ઈત્યાદિ હકીકત વિસ્તારથી વર્ણવેલી છે. સગ ક્કામાં–રામચંદ્રનું પાતાળલંકામાં આવવું, સુવાદિ ઉપર કરેલ ઉપકાર, સીતાની શેધને પ્રયત્ન, તેને મળેલ પત્ત, હનુમાનને લંકામાં મેકલવો અને તેનું સીતાની ખબર લઈ પાછું આવવું-ઈત્યાદિ હકીકત છે. સગ સાતમામ—રામચંદ્રનું લંકા તરફ પ્રયાણુ, વિભીષણનું રામના પક્ષમાં આવવું, રાવણ સાથે યુદ્ધ, લક્ષ્મણને વાગેલી અમેઘવિજ્યા શક્તિ, વિશલ્યાના આવવાથી તેનું નિવારણ, રાવણે સાધેલી બહુરૂપી વિલા અને છેવટે લક્ષ્મણના હાથથી રાવણનું ભરણ-ઇત્યાદિ હકીકત છે, જેમાં મોટે ભાગે યુદ્ધના વર્ણન છે. સગ આઠમામ–વિભીષણને લંકાનું રામ આપી રામચંદ્રાદિનું અયોધ્યા આવવું, માતાઓ વિગેરેને મળવું, લક્ષ્મણને રાજ્યાભિષેક, આઠમા વાસુદેવ બળદેવ તરીકે પ્રસિદ્ધિ, શત્રુઘને મથુરાનું રાજમ, સીતાને અપવાદ અને તેને અરમમાં તજી દીધા પયતની હકીકત છે. - સગાં નવમામાં સીતાને થયેલા બે પુત્ર, તેનું રામલક્ષ્મણ સાથે યુદ્ધ, સીતાએ કરેલ અગ્નિપ્રવેશ ૫ બિ અને તેણે લીધેલી દીક્ષાનું વર્ણન છે. સગ દશમામાં–બધાઓને પૂર્વભવ, હનુમાનાદિકે લીધેલી દીક્ષા, લક્ષ્મણનું ભરણું, રામચંદ્રની મેહચેષ્ટા, રામચંકે લીધેલી દીક્ષા, સી કરેલ અનુકુળ ઉપસર્ગ, રાવણ લક્ષ્મણની ભાવી હકીકત અને રામચંદ્રના નિર્વાણ પયતની સવ બીના સમાયેલી છે. આ સર્ગમાં તમામ પુરુષનાં ચરિત્રને ઉપસંહાર કરેલો છે, અને જેને રામાયણની અહીં સમાપ્તિ થાય છે. અગ્યારમા સર્ગમ-શ્રી નમિનાથ પ્રભુનું ચરિત્ર છે. તેમાં જન્મ તથા કેવળજ્ઞાનોત્પત્તિ સમયે ઇ કરેલી પ્રભુની સ્તુતિ તથા ભગવતે આપેલી દેશના ખાસ વાંચવા લાયક છે. એ દેહનામાં શ્રાવકે દિવસે ને રાત્રે શું કરવું તેનું વર્ણન છે. બારમા સર્ગમાં–હરિષણ નામના દશમા ચક્રીનું ચરિત્ર છે. તેરમા સગમાં–જ્ય નામના અગ્યારમા ચક્રીનું ચરિત્ર છે. આ બંને ચક્કીનાં ચરિત્રો સંક્ષેપે આપેલા હોવાથી તેમાં વિશેષ જાણવા લાયક નવીન હકીકત નથી. આ પ્રમાણે આ પર્વ સમાપ્ત થાય છે. તેમાં રામચંદ્ર, લક્ષ્મણ, ભરત, શત્રુન, સીતા, રાવણ, વિભીષણ, કુંભકર્ણ, ઇદ્રજીત, સુગ્રીવ ને હનુમાન એ મુખ્ય પાત્ર છે. તેમનાં ચરિત્રો ઉપરાંત રાક્ષસવંશના, વાનરવંશના અને સવંશના અનેક રાજાઓનાં ચહ્યિો છે. તદુપરાંત વાલી, પવનંજય, અંજનાસુંદરી, કેકેયી, સુકેશલ મુનિ, ભામંડળ, સાહસગતિ, શૂર્પણખા, જટાયુ પક્ષી, સ્કંદ મુનિના પાંચશે શિષ્ય, સહસ્ત્રાંશુ, ઈદ્ર, સહસ્ત્રાર, મધુ, નારદ, પર્વત, વસુરાજા, મદરી, અનરણ્ય, જનક, દશરથ, સિંહેદર, વજકર્ણ, વિશલ્યા, વણકર, કૃતાંતવન વિગેરે અનેક સ્ત્રી-પુરુષનાં ચરિત્ર ખાસ આકર્ષક છે, અને તેમાંથી ખાસ પૃથફ પૃથફ શિક્ષા ગ્રહણ કરવા Page #9 -------------------------------------------------------------------------- ________________ લાયક છે. તે દરેકનું અહીં વર્ણન કરવા કરતાં તેના ઇછકે તે તે પુરુષોનાં ચરિત્ર વાંચીને જ તેમાંથી યોગ્ય શિક્ષા ગ્રહણ કરશે એમ વિચારવું વિશેષ યોગ્ય છે. આ પર્વમાં સ્થાને સ્થાને અનેક જીવોના પૂર્વભવનું કથન છે, તે જૈનમતનું સાતિશય નાનીપણું બતાવી બાપે છે, તેમ જ અનેક પ્રસંગમાં કહેવતની જેવાં સિદ્ધવચને મૂકેલાં છે તે અમે બ્લેક ટાઈપમાં અથવા અવતરણ ચિહ્નો વચ્ચે મૂકેલાં છે, જેને અંગ્રેજીમાં કેટેશન કહે છે, તે ખાસ હૃદયમાં કતરી રાખવા લાયક છે. આ પર્વમાં એક તીર્થકર, બે ચક્રવતી અને વાસુદેવ, બળદેવ તથા પ્રતિવાસુદેવની ત્રિપુટી મળી છે શલાકા પુરૂનાં ચરિત્રો સમાવેલાં છે. આની અગાઉ બહાર પાડેલાં ૩-૪-૫-૬ એ ચાર પર્વના ભેળા ભાગમાં ૪૬ શલાકા પુરુષોનાં ચરિત્ર આપેલાં છે, છતાં ભૂલથી ૪૫ની સંખ્યા ટાઈટલ ઉપર લખાયેલી છે. તેમાં તાં ભૂલથી ત્રીજાથી આઠમા સુધી છ ચક્રીનાં ચરિત્રો આપેલાં છે એમ લખાયેલું છે. તે સુધારી લેવા વિનંતિ છે. આની પછીના આઠમા, નવમા તથા દશમા પર્વની પ્રથમવૃત્તિની નકલ ઘણી સીલકે હેવાથી હાલમાં તેની બીજી આવૃત્તિ કરવામાં આવનાર નથી. જેથી તે ત્રણે પર્વની વિપયાનુક્રમણિકાનું પર્વમાં આપવા ધારેલા શ્રી હેમચંદ્રાચાર્યના ચરિત્રનું કામ બાકીમાં રાખવું પડયું છે તે પ્રસંગ પ્રાપ્ત થયે પૂર્ણ કરવામાં આવશે. હાલ તે દશમા પર્વ પછી તેની ચૂળિકા તરીકે તેજ મહા પુરુષે રચેલા પરિશિષ્ટ પર્વનું ભાષાંતર પ્રગટ કરવા વિચાર છે તે અમલમાં મૂકવામાં આવશે. તેની અંદર ભાગમાં તે શ્રી જબૂસ્વામીનું સવિસ્તૃત ચરિત્ર છે, અને ત્યાર પછી બીજા મહાન પૂર્વાચાર્યોનાં ચરિત્ર છે. આ ભાષાંતર વાંચનાર જૈનબંધુઓ સાવંત વાંચીને તેમાંથી અમૂલ્ય સાર ગ્રહણ કરશે જેથી અમારે પ્રયાસ ફળીભૂત થશે, એટલું ઈચ્છી અમારી કલમ અટકાવીએ છીએ. પરમાત્મા અમારી ઇચ્છાને ફળવતી કરો. તથાસ્તુ. 11111 Page #10 -------------------------------------------------------------------------- ________________ AS SS૦૦૦૦૦૦૦૦૦૦૦; જિક B૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર. પર્વ ૭ મું. આ વિષયાનુમણિકા. પહેલાસર્ગમાં–(રાવણ જન્માદિ) અજિતનાથજીના તીર્થમાં રાક્ષસવંશની ઉત્પત્તિ થયા પછી શ્રેયસ પ્રભુના તીર્થમાં કાતિધવળ રાક્ષસપતિનું થવું–તેને અતીંદ્ર વિદ્યાધરની પુત્રી અને શ્રીકંઠની બહેન સાથે વિવાહ-તેથી પુત્તર રાજાને થયેલ ખેદ-અતીંદ્રના પુત્ર શ્રી કંઠે કરેલું પુષ્પોત્તર રાજાની પુત્રી પવાનું અપહરણ-તેનું કીર્તિધવળને શરણે આવવું–પાએ પોતાની ઈચ્છા જણાવવાથી પુરે શ્રીકંઠ સાથે તેનું કરાવેલું પાણિગ્રહણ-કીર્તિધવળના આગ્રહથી શ્રીકઠે વાનરદીપ ઉપર રહેવાને કરેલ સ્વીકાર-તે દ્વીપ ઉપર ઉિન્કિંધા નગરીમાં કરાવેલી તેની રામસ્થાપના-તે દીપ ઉપર પુષ્કળ વાનરો હેવાથી રાજાએ કરાવેલી અમારી છેષણ–તેથી વાનરેને થયેલ સત્કાર–તે દ્વીપનિવાસીની વાનર તરીકે થયેલી પ્રસિદ્ધિ-શ્રીકંઠને વિમાનની સ્મલનાથી થયેલ વૈરાગ્ય–ચારિત્ર ગ્રહણ અને મેલગમન. અનુક્રમે મુનિસુવતપ્રભુના તીર્થમાં વાનરદ્વીપમાં શ્રીકંદના વંશમાં થયેલ દિધિરાજા–અને રાક્ષસીપમાં થયેલ તરિકેશરાજ-બંનેને પરસ્પર સ્નેહ-તડિકેશનું વાનરીપે આગમન–એક વાનરે કરેલા તેની સ્ત્રીના પરાભવથી ડિલેશે કરેલે તેને પ્રહાર–તેને મુનિએ આપેલ નવકાર-વાનરનું અબ્ધિકુમારમાં દેવ થવું-તક્લેિશના સુભટોએ કરેલા વાનરોને ઉપદ્રવથી તે દેવનું આગમન–તડિકેશે કરેલું પૂજદિવડે સાંત્વન–બંનેનું મુનિ પાસે જવું–તડિકેશે કરેલી પરસ્પર વેરહેતુ સંબંધી પૃછા-મુનિએ કહેલ પૂર્વભવ-લંકાપતિ તડિકેશને થયેલ થરાગ-તેનું મેક્ષગમન-લંકામાં સુકેશ રાક્ષસનું અને કિષ્કિન્ધામાં કિકિંધિનું રાજા થવું. વતાથ ઉપર રથનપુરમાં અશનિવેગ રાજા–તેને બે પુત્ર-વિજયસિંહ ને વિઘુ ગ–આદિયપુરના રાજાની પુત્રી શ્રીમાળાને સ્વયંવરશ્રીમાળાએ કરેલું કિકિંધિના કંઠમાં વરમાળા પણ–તેથી વિજયસિંહને ઉત્પન્ન થયેલે ટ્રેષ–તેના અને કિકિંધિના વચ્ચે થયેલું યુદ્ધ-કિષ્કિધિના અનુજ અંધકે વિજયસિંહનું કરેલું પ્રાણ હરકિષ્કિધિનું શ્રીમાળાને પરણી કિકિધાએ આગમન-અશનિવેગનું ત્યાં યુદ્ધ કરવા આવવું–ત્યાં થયેલું ય-અશનિવેગે કરેલે અંધકનો વધ-સંકેશ ને કિષ્કિવિએ કરેલું પરિવાર સહિત પલાયન-તે બંનેનું પાતાળ કામાં જઈને રહેવું-અશનિવેગે લંકાના રામપર નિર્ધાત વિદ્યાધરનું કરેલ સ્થાપન-પિતાના પુત્ર સહસ્ત્રારને રાજ્ય આપી અશનિવેગે લીધેલી દીક્ષા પાતાળ લંકામાં સુકેશને થયેલા ત્રણ પુત્ર-માળી, સુમાળી ને માલ્યવાન–કિષ્કિધિને થયેલ બે પુત્રઆદિત્યરાજા ને ઋક્ષરજા-કિકિંધિનું મધુપર્વતે ગમન–ત્યાં અનુકૂળ જણાવાથી તેણે વસાવેલ નગરી–તેને ત્યાં નિવાસ-મુકેશના પત્રોએ લંકામાં જઈ નિર્ધાતને કરેલ નિમહ-માળીનું રાજ્યાધિશ થવું-કિષ્કિધિમાં આદિત્યરાજાને રાજ્યે સ્થાપવો– Page #11 -------------------------------------------------------------------------- ________________ થતાહ્ય ઉપર સહસ્ત્રાર રાજાને થયેલે ઇદ્ર નામે પરાક્રમી પુત્ર-તેને રાજ્ય સ્થાપી સહસ્ત્રારે કરેલું ધર્મપરાયણપણું–ઇદ્રરાજાએ કરેલું ઇંદ્રની જેમ લેકપાળ વિગેરેનું સ્થાપન–માળી રાક્ષસને તેની થયેલી ઈર્ષ્યાતેણે ઇદ્ર સાથે યુદ્ધ કરવા કરેલું પ્રમાણુ-થયેલ અપશુકન-સુમાળીએ કરેલું નિવારણ-તેનું ન માનતાં આગ્રહપૂર્વક થતાટ્યપર થયેલું માળીનું આગમન-ઇદ્ર ને માળીનું પરસ્પર યુદ્ધ-માળી રાક્ષસને થયેલ દેહાંત-રાક્ષસ ને વાનર સન્યનું ભાગવું-સુમાળીના રક્ષણ નીચે ફરીથી પાતાળ-લંકામાં આવવું-ઇદ્ર લંકાના રાજ્યપર થશ્રમણને બેસાડવું. પાતાળલંકામાં સુમાળીને થયેલ રત્નશ્રવા નામે પુત્ર-તેનું વિદ્યા સાધવા જવું ત્યાં એક વિદ્યાધર પુત્રીનું આવવું–તેણે કહેલી પોતાની હકીકત–તે કેકસી વિદ્યાધરીનું રત્નથવાએ કરેલું પાણિગ્રહણ- કેકસીને આવેલ સ્વખ-તેને રહેલ ગર્ભ–તેને પ્રભાવથી તેની સ્થિતિ-પુત્રપ્રસવ-જન્મતાં જ તેણે ઉપાડેલ નવમાણિજ્યને દિવ્ય હાર-તેના કંઠારોપણથી તેમાં પડેલાં તેના મુખનાં પ્રતિબિઅકેકસીએ કહેલે હારને પ્રભાવ-રત્નશ્રાએ કરેલું હશમુખ નામસ્થાપન-પૂર્વે કહેલ મુનિવચનથી એ પુત્ર અર્ધચક્રી થશે એવી ખાત્રી–ત્યાર પછી કેકસીને થયેલ બે પુત્ર (કુંભકર્ણને વિભીષણ)ને એક પુત્રી (સૂર્પણખા સગે બીજામાં (રાવણ દિગ્વિજય)-દશમુખે વૈશ્રવણના વિમાનનું દેખવું તેની અદ્ધિ જોઈ તેણે કરેલી પૃચ્છા–તેની માતાએ કહેલી તે સંબંધી હકીકત-માતાનાં તીવ્ર વચનેથી લંકાનું રાજ્ય ગ્રહણ કરવાની થયેલી તીવ્ર ઈચ્છા-વિભીષણને દશમુખનાં વચને-વિદ્યા સાધવા માટે જવાને થયેલે નિશ્ચમ–તેઓનું ભીમારણ્યમાં જવું અને વિદ્યા સાધવા બેસવું–અનાદ્રત દેવે કરેલાં અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગ—રાવણનું નિશ્ચળ રહેવું–તેને થયેલી ૧૦૦૦ વિદ્યાની સિદ્ધિ-રાવણે સાધેલું ચંદ્રહાસ ખલ્સ–રાવણનું મંદદરી સાથે પાણિગ્રહણ–રાવણનું કીડા કરવા જવું ત્યાં છ હજાર ખેચરકન્યા સાથે ગાંધર્વ વિવાહે પરણવું–તેના પિતાઓને વશ કરવા-કુંભકર્ણ ને વિભીષણને વિવાહ-રાવણને થયેલ બે પુત્ર (ઇન્દ્રજીત ને મેઘવાહન)–લંકામાં જઈને વૈશ્રવણને કરેલે ઉપદ્રવ–તેની સાથે યુ-શ્રવણનું પરાસ્ત થવું–તેણે કરેલા સદ્વિચાર ને લીધેલી દીક્ષા–રાવણે લંકાનગરી ને પુષ્પક વિમાનનું ગ્રહણ કરવું-રાવણનું સમેતગિરિ યાત્રાથે ગમન-ભુવનાલંકાર હસ્તિની પ્રાપ્તિ-રાવણની સભામાં પવનવેગ વિદ્યાધરનું આવવું–તેણે સૂરજા ને અક્ષરજાની હકીકત-યમરાજાના કારાગ્રહરૂપ નરકાવાસામાં તેને કરાતી પીડા રાવણનું કિકિંધા જવું–કુત્રિમ નરકાવાસનું તેણે કરેલું સ્ફોટન–યમરાજા સાથે યુદ્ધ-તેનું હારીને શુદ્ધ પાસે નાસી જવું-ઈદ્ર પાસે તેણે કરેલ પિકાર- આપેલું બીજું રાજ્ય-આદિત્યરજાને અને અક્ષરજાને તેના રાજયે સ્થાપીને રાવણનું પાછું આવવું-આદિત્યરજાને થયેલ વાલી નામે પરાક્રમી પુત્ર સુગ્રીવ નામે બીજે પુત્ર-અક્ષરજાને થયેલા નલ ને નીલ નામે બે પુત્ર–આરિજાનું મેક્ષગમન-વાલીનું રાજ્ય-ખરવિવારે કરેલું સૂર્પણખાનું હરણ–પાતાળલંકામાંથી આદિત્યરજાના પુત્ર ચંદ્રોદરને કાઢી મુકીને તેનું ત્યાં રહેવું-રાવણને થયેલ ગુસ્સો-મંદદરીએ કરેલ નિવારણ-ખેર સાથે પંખાન વિવાહ-પાતાળલંકામાંથી કાઢી મુકેલા ચંદ્રોદરને થયેલ વિરાધ નામે પુત્ર-વાલીના પરાક્રમની રાવણે સાંભળેલી વાત–તેણે વાલી પાસે મેકલેલ દૂત-દૂતનું કથન ને વાલીને ઉત્તર-દૂતનું રાવણ પાસે પાછું આવવું–દૂતનાં વચનથી રાવણને ચડેલ કોલ–તેનું યુદ્ધ કરવા માટે કિષ્કિા ગમન-વાલીનું સામે નીકળવું–લશ્કરનું યુદ્ધ અટકાવી વાલી ને રાવણનું થયેલ ઠંદ્વ યુદ્ધ-રાવણની નિરાશા–ચંદ્રહાસ ખગનું આકર્ષણ તે ખગ્ર સહિત રાવણને ઉપાડી વાલીએ કરેલ પરાજય-વાલીએ લીધેલા દીક્ષા–તેનું અષ્ટાપદ ગમન-સુગ્રીવનું રાજ્યપર સ્થાપન-રાવણનું લંકાએ પાછું આવવું-રાવણનું રત્નાવળીને પરણવા માટે આકાશમાગે ગમન–તેના વિમાનને થયેલી ખૂલના-નીચે વાલી મુનિને જોતાં રાવણને થયેલ કે તેનું ઉપદ્રવ કરવા માટે અષ્ટાપદ નીચે પેસવું–વાળી મુનિએ બતાવેલી શક્તિ-રાવણને કરવું પડેલ રૂદન-તે Page #12 -------------------------------------------------------------------------- ________________ દિવસથી તેનું રાવણ નામ પડવું–વાલી મુનિ પ્રત્યે રાવણે કરેલી ક્ષમાપના–તેનું અષ્ટાપદ પરના ચિત્યમાં આવવું. રાવણે કરેલી પરમાત્માની અપૂર્વ ભક્તિ-તેણે વગાડેલી વેણુ-ધરણંદ્રનું તે જોઈને પ્રસન્ન થવું-ધરણે કે આપેલી અમોઘવિજયા શક્તિ ને રૂપવિકારિણું વિદ્યારત્નાવલીને પરણીને રાવણનું લંકાએ આવવું–વાલિમુનિને થયેલ કેવળજ્ઞાન ને પરમપદની પ્રાપ્તિ-જવલનશિખ વિદ્યાધરની તારા નામે પુત્રી–તેને સુગ્રીવ સાથે થયેલ વિવાહ–તેથી સાહસગતિને થયેલ ખેદ–તેણે સાધવા માંડેલી વિદ્યા-સુગ્રીવ ને તારાથી થયેલા અંગદ ને જયાનંદ નામે પુત્ર. રાવણનું દિગ્વિજય માટે નીકળવું-રેવાનદીના તટપર પડાવ કરવો-રાવણનું જિનપૂજા માટે નદી કિનારે બેસવું–તેવામાં રેવામાં ચડેલું પૂર–તેથી અહંત પૂજનું ધોવાઈ જવું–રાવણને ચડેલ કેાધતેણે પાણીપૂરના કારણની કરેલ પૃચ્છા-એક વિદ્યાધરે પ્રગટ કરેલ કારણુ-તેમાં કરેલું માહિષ્મતીના સહસ્ત્રાંશુ રાજાની જળક્રીડાનું વન–સહસ્ત્રાંશુને બાંધી લાવવાની રાવણે કરેલી આજ્ઞા-રાવણના સુભટોનું હારીને પાછું આવવું-રાવણનું મંગમન-તેણે સહસ્ત્રાંશને બાંધી લે–રાવણની સભામાં તબાહ મુનિનું આવવું–તેણે પાડેલી સહસ્ત્રાંશુની પિતાના પુત્ર તરીકેની ઓળખાણુ-રાવણે સહસ્ત્રને છોડી દઈને કહેલાં સુવચને-સહસ્ત્રાંશુએ પિતા પાસે લીધેલ ચાંત્રિ-તેણે અયોધ્યાપતિ અનરણયરાજાને સંકેત પ્રમાણે આપેલા ખબર–અનરરાજાએ દશરથને રાજ્ય સ્થાપન કરીને લીધેલી દીક્ષા–રાવણનું માહિષ્મતીથી અન્યત્ર ગમન નારદનું રાવણ પાસે આવવું-તેણે કરેલી મરૂત્તરાજાના ય સંબંધી હકીકત–રાવણનું નારદ સાથે ત્યાં જવું–રાવણુની આજ્ઞાથી મરૂત્ત રાજાએ યજ્ઞક્રિયાનું છોડી દેવું–મજ્ઞપ્રવૃત્તિ સંબંધી રાવણે નારદને કરેલી પૃચ્છા નારદે યત્પત્તિની કહેલી હકીકત–તેમાં “વસુરાજાનું, પર્વતનું ને પિતાનું” કહેલું પૂર્વચરિત્ર–ગુરૂએ કરેલી ત્રણેની પરીક્ષા–વસુનું રાજા થવું તેની સત્યવાદીપણાની ખ્યાતિ નારદને પર્વત સાથે પડેલે અજ શબ્દના અર્થ સંબંધી વાંધો-પંનેએ કરેલી પ્રતિજ્ઞા–પર્વતની માતાએ વસુરાજાને કરેલી અસત્ય બોલવાની પ્રેરણા-નારદ ને પર્વતનું રાજસભામાં આવવું-વસુરાજાએ આપેલી અસત્યસાક્ષી–તેનું થયેલ મરણને નરકગમન-પર્વતનું નાસી જવું–મહાકાળ અસૂરે કરેલું તેનું ગ્રહણ-રાવણે પૂછેલી મહાકાળની ઉત્પત્તિ-નારદે તેને પૂર્વભવનું કરેલ વર્ણન-સગર રાજાને મધુપિંગની અલસાને વરવાની સ્પર્ધા–મધુપિંગનું નિરાશ થવું–તેણે કરેલ બાળતપ-તેનું મહાકાળ અસુર થવું-સગરના વિનાશ માટે તેણે પર્વતનું કરેલ પ્રહણ–તેના દ્વારા કુધર્મને કરેલો પ્રસારયાદિકની કરાવેલી શરૂઆત-નારદની પ્રેરણુથી દીવાકર વિદ્યાધરે કરેલું પશુહરણ–મહાકાળે યુક્તિથી તેને નિરાશા કર–સગર અને સુલતાને યજ્ઞમાં હોમાવી મહાકાળે માનેલી કતાર્થતા '-આ પ્રમાણે થયેલી યજ્ઞપ્રવૃત્તિની વાત કહીને તેને અટકાવવા નારદે રાવણની કરેલી પ્રાર્થના-નારદનું અન્યત્ર ગમન-મરૂત્તરાજાએ નારદ સંબંધી કરેલ પ્રશ્નરાવણે કહેલી તેની ઉત્પત્તિ-રાવણનું મથુરા નગરીએ આવવું-ત્યાંના રાજા હરિવાહનનું સામે આવવું-હરિવહનના પુત્ર મધુ પાસે ત્રિશળ શસ્ત્ર જોઈ રાવણે તેની પ્રાપ્તિ સંબંધી કરેલ પ્રશ્ન-હરિવાહને કહેલ તેની હકીકતતેમ “સુમિત્રને પ્રભવ નામે બે મિત્રો સંબંધ–સુમિત્ર રાજપુત્ર વનમાળાનું કરેલ પાણિગ્રહણ–પ્રભવ મિત્રને માટે પિતાની સ્ત્રી વનમાળાને તેની પાસે મોકલવી-પ્રભવને થયેલ પશ્ચાત્તાપ-સુમિત્રનું દેવભવ કરીને મધુકુમાર થવું અને પ્રભવનું ભવ જમીને ચમરેંદ્ર થવું-પૂર્વભવની પ્રીતિથી તેણે આપેલું ત્રિશળ–તેની શક્તિ – રાવણનું મેર પર્વત પર જવું-કુંભકર્ણ વિગેરેનું નળકુબેરનું દુધપુર લેવા આવવું–અગ્નિમય કિલ્લો જોઈ તેનું નિરાશ થવું-રાવણનું ત્યાં આવવું-નળકુબેરની સ્ત્રી ઉપરંભાએ મોકલેલ દૂતી–તેણે કહેલો ઉપરંભાને રાવણ પર અનરાગ-તેણે પોતાના સ્વીકારને અંગે બધું કબજે કરાવી દેવાની આશા આપવી-વિભીષણે પાલી હા-રાવણનો પક-ઉ૫રંભાનું રાવણ પાસે આવવું–તેણે આપેલી વિવાથી દુજય કિલ્લાને સંહરી લે-નળકુબેરનું પકડાવું Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ રાવણને સુદર્શન ચક્રની પ્રાપ્તિ-નળકુબેરને તેના નગર સાથે ઉપરંભા પાછી સાંપવી-રાવણનાં પરસ્ત્રીત્યાગ સંબંધી દઢ વચને. રાવણનું રથનું પુર તરફ પ્રયાણુ-તે વાત સાંભળી સહસ્ત્રાર રાજાએ ઇદ્રારાજાને સમજાવવું–તેનું ન માનવું રાવણે મોકલેલે દત-ઇને અભિમાનવાળા ઉત્તર-રાવણ ને ઇદ્રને પરસ્પર યુદ્ધ-ઇદને પકડીને બાંધી લઈ લંકા લઈ આવ-તેનું કારાગ્રહમાં લેપન-સહસ્ત્રાર રાજાનું લંકા આવવું–તેની રાવણ પ્રત્યે પ્રાર્થના-રાવણે અમુક શરતે આપેલ ઇન્દ્રને છુટકારો-ચંદ્રનું ઉદાસીન વૃત્તિએ રથનું પુર આવવું-નાની મુનિનું આગમન-ઈ પટેલે પૂર્વભવ-રાવણુથી થયેલ પરાભવનું મુનિએ બતાવેલ કારણ-પૂર્વભવમાં કરેલ મુનિતિરસ્કારનું ફળ–ઈને થયેલ વૈરાગ્ય-પુત્રને રાજ્ય આપીને તેણે કરેલ ચારિત્રગ્રહણ-પરમપદની પ્રાપ્તિ. રાવણનું સ્વર્ણતુંગ ગિરિપર કેવળી મુનિને વંદન નિમિતે ગમન રાવણે પૂછેલું પોતાના મરણનું કારણ મુનિએ બતાવેલ પરસ્ત્રીથી મૃત્યુ-રાવણે પરસ્ત્રીના સંબંધમાં કરેલી દઢ પ્રતિજ્ઞા-તેનું લંકાએ આવવું. સ ત્રીજામાં–(હનુમાન જન્માદિ ચરિત્ર)-વૈતાઢયગિરિપર આદિત્યપુરમાં અલ્લાદ રોજાને પવનંજય નામે પુત્ર–મહેંદ્રપુરમાં મહેદ્ર રાજાને અંજનાસુંદરી નામે પુત્રી વિદ્યુતપ્રભ ને પવનંજય એ બેમાં પવનંજયને પુત્રી આપવાને થયેલે નિર્ણય-નંદીશ્વર દ્વીપે જતાં મહેંદ્રરાજ મળવાથી પ્રહાદ રાજાએ કરેલી પવનંજય માટે અંજનાસુંદરીની માગણી-મહેંદ્રરાજાએ કરેલ સ્વીકાર-માનસરોવર ઉપર ત્રીજે દિવસે વિવાહ કરવાને કરેલ નિર્ણય-બંનેનું પરિવાર સાથે ત્યાં આવવું–પવનંજયને અંજનાસુંદરી જેવાની થયેલી તીવ્ર ઇચ્છા–પ્રહસિત મિત્ર સાથે રાત્રીએ તેના આવાસમાં ગુપ્તપણે જવું-અંજનાસુંદરીની દાસીઓની વાતચિતથી પવનંજયને અંજના પર થયેલ કેપ-પ્રહસિત કરેલું નિવારણ-વિવાહ કરવાની પવનંજયની અનિચ્છા–મહસિતનું સમજાવવુંઉદ્વિગ્ન ચિત્ત થયેલા વિવાહ-પ્રહાદ રાજાનું અંજનાસુંદરીને લઈને આદિત્યપુર આવવું-રહેવા આપેલ માટે પ્રાસાદ-૫વનંજયે કરેલ તદ્દન ભાગ-અંજનાસુંદરીને થયેલ અત્યંત ખેદ-ઘણું કાળનું અતિક્રમણુ–પ્રહાદ રાજ પાસે રાવણના દૂતનું આવવું–તેણે કહેલી વરૂણના પરાક્રમની હકીકત-રાવણે પિતાની મદદ માટે કરેલું આમંત્રણ પ્રહાદનું ત્યાં જવા તૈયાર થવું-પવનંજયે કરેલું નિવારણ–પિતાને જવાને માટે માગેલી આજ્ઞા–પવનંજયનું પ્રમાણુ-અંજનાસુંદરીની પ્રાર્થના–પવનંજયે કરેલી અવગણના-મિત્ર સહિત માનસરોવર૫ર નિવાસ-ત્યાં જોયેલું ચક્રવાકીનું વિરહજન્ય દુઃખ-તેથી થયેલ પવનંજયને પશ્ચાતાપ-અંજનાસુંદરીના દુઃખને હદયમાં વસેલે ચિતારપ્રહસિત પાસે પ્રગટ કરેલ વિચાર–તેણે આપેલી ગ્ય સલાહ–બંનેનું અંજનાસુંદરીના મહેલે આવવું-પ્રથમ મહસિતને પ્રવેશ-અંજનાસુંદરીએ પરપુરૂષ તરીકે બતાવેલ અનાદર-અહસિતે આપેલ તેના પતિ આવવાની વધામણી-અંજનાસુંદરીને સમજાયેલ હાસ્ય–પવનંજયે પ્રગટ થઈને બતાવેલ તેની સત્યતા–બંનેના પરસ્પર ઉદગાર-પવનંજયે આનંદમાં વ્યતીત કરેલ રાત્રી-પ્રભાતે પવનંજયે જવાને બતાવેલ વિચાર–અંજનાસુંદરીને નિશાની તરીકે આપેલી પિતાની નામાંકિત મુદ્રિકા-પવનંજયનું રાવણને મળવું અને રાવણ સાથે વરણને જીતવા જવું. અંજનાસુંદરીને રહેલ ગર્ભ–તેનાં ચિહે-કેતુમતી સાસુએ કરેલ તિરસ્કાર-અંજનાસુંદરીએ બતાવેલ મુદ્રિકાની નિશાની-કેતુમતીએ પ્રપંચ ધારીને કરેલી અમાન્યતા–તેને પિયરમાં મોકલવાનો કરેલ નિર્ણ-સેવકનું મહેદ્રપુર સમીપે મુકી આવવું–વનમાં નિર્ગમાલ રાત્રિ-પ્રભાતે પિતાને મકાને જવું–વસંતતિલકા દાસીએ કરેલ પિતાએ ધરમ ન રાખતાં કાઢી મુકવાની કરેલી આઝા–અંજનાનું દાસી સાથે નગર બહાર નીકળવુંદુઃખને અનુભવ કરતાં એક અટવીમાં આવવું-અંજનાનો વિલાપ-એક ગુફામાં ચારણુશમણુને સમાગમવસંતતિલકાએ પૂછેલ અંજનાના દુઃખ વિગેરે સંબંધી પ્રશ્ન-મુનિએ કહેલ તેને પૂર્વભવ-તેમાં ગર્ભપણે આવેલ ઉત્તમ જીવનું કહેલું પર્વ વૃત્તાંત-અંજનાએ પૂર્વભવમાં કરેલી જિનબિંબની આશાતના-તેનું પ્રાપ્ત થયેલ અતિ Page #14 -------------------------------------------------------------------------- ________________ કટુક ફળ-સુખપ્રાપ્તિની આપેલી દઢ આશા-અંજનાને થયેલ ધર્મપ્રાપ્તિ-મુનિનું આકાશગમન-ગુફામાં આવેલ સિંહ-અંજનાને ઉપજેલ ભય–ગુફાના અધિપતિદેવે કરેલ નિવારણ-પુત્રને પ્રસવ-અંજનાને થયેલ સ્થિતિ સંબંધી ખેદ-પ્રતિ સમ વિદ્યાધરનું ત્યાં આવવું–વસંતતિલકાએ કહેલ અંજનાનું વૃત્તાંત-પ્રતિયે બતાવેલ પિતાને અંજનાના મામા તરીકે સંબંધ-પ્રતિસ્યે કરેલ અંજનાનું સાંત્વન-કઈ દેવજ્ઞને પૂછેલ અંજનાના પુત્રના જન્મસમય સંબંધી પ્રશ્ન-દેવ બતાવેલી પ્રહાદિકની ઉત્તમતા–પ્રતિસૂયે તેમને લઈને કરેલું પોતાના નગરતરફ ગમન-માર્ગમાં વિમાનની ઘુઘરી લેવા પુત્રનું ઉછળી પડવું–તેને અક્ષતાંગે પાછા લાવી અંજનાને સાંપહનુપુર આવવું-હનુમાન નામ સ્થાપન. વરૂણને છતી, રાવણને રાજી કરી પવનંજયનું પિતાના નગરે આવવું–માતપિતાને મળી અંજનાને મહેલે જવું ત્યાં તેને ન દેખવાથી પવનંજયને થયેલ અપાર ખેદ-પાછળની સાંભળેલી હકીકત-તેનું અંજનાને શોધવા નીકળવું-મહેંદ્રપુરથી પણ મળેલી ખેદકારક હકીકત-અંજનાને પત્તો ન મળવાથી તેણે મિત્ર સાથે પિતાને કહેવડાવેલ સંદેશ–પ્રહાદ રાજાનું પુત્રની શોધ માટે નીકળવું-ભુતવનમાં મેળાપ–પવનંજયે અગ્નિપ્રવેશની કરેલી તૈયારી તેનાં વચને-પ્રહાદે અગ્નિમાં પડતાં કરેલું રોકાણ-પ્રહાદ રાજાએ શોધ માટે મોકલેલા વિદ્યારે હનપુર આવવું-ત્યાં મળે અંજનાને પત્તો-તેઓએ કરેલી પવનંજયને થયેલ ખેદાદિકની હકીકત-અંજનાને થયેલ અતિશય ચિંતા-પુત્ર સહિત તેને લઈને પ્રતિસૂર્યનું પવનંજયની શોધમાં નીકળવું-તેમનું પણ ભુતવનમાં આવવું-પરસ્પર થયેલો સર્વને મેળાપ-સર્વને થયેલ હર્ષ–સર્વેનું હનુપુર આવવું-પવનંજયનું ત્યાં રહેવુંહનુમાને મેળવેલી પ્રવીણતા–તેને પ્રાપ્ત થયેલી યૌવનાવસ્થા. રાવણે ફરીને વરૂણને જીતવા જવું–તદ્વારા રાજાઓને તેડાવવા–પવનંજયે જવાની કરેલી તૈયારી હનુમાને કરેલ નિવારણુ-હનુમાનનું રાવણ પાસે જવું–વરૂણ સાથેના યુદ્ધમાં હનુમાને બતાવેલ પરાક્રમ-રાવણને જય-હનુમાને કરેલું અનેક સ્ત્રીઓનું પાણિગ્રહણ–તેનું હતુપુર આવવું. ચોથા નાં-(રામ લક્ષ્મણ જન્માદિય-મિથિલાનગરીમાં હરિવંશમાં જનક રાજા–તે સમયે અયોધ્યામાં દશરથ રાજા-તેને પૂર્વવંશ-ઈવાકુ વંશાંતર્ગત સૂર્યવંશમાં મુનિસુવ્રતસ્વામીના તીર્થમાં થયેલ વિજય નામે શજ-તેને બે પુત્રોમાંથી વબાહુએ કરેલું મનેરમાનું પાણિગ્રહણ-પરણીને આવતાં માર્ગમાં મુનિને સમાગમ -તેના સાળા ઉદયસુંદરે કરેલું ઉપહાસ્ય-વજબાહુને થયેલ સત્ય વૈરાગ્ય-તેણે લીધેલી દીક્ષા–મને રમા ને ઉદયસુંદરાદિએ પણ લીધેલી દીક્ષા-વિજયરાજાના બીજા પુત્ર પુરંદરનું ગાદી ઉપર આવવું–તેને પુત્ર કીર્તાિધરકીર્તિધરને સુકેરાળ-સુકેરાળને બાલ્યાવસ્થામાં રાજ્ય સ્થાપી કીર્તિધરે લીધેલી દીક્ષા-કીર્તિધર મુનિનું અયોધ્યા આગમન-તેને સુકેશળની માતાએ કરેલ ઉપદ્રવ-સુકોથળને પડેલી ખબર-તેણે લીધેલી દીક્ષા-તેની માતાનું વાપણું થવું-પિતાપુત્રને મુનિ તરીકે સાથે વિહાર-વાઘણનું સામે આવવું-તેણે કરેલું સુકશાળનું ભક્ષણ–તેનું ને કીર્તાિધરનું મેલગમન-સુકેશળની સગર્ભા સ્ત્રીને થયેલ હિરણ્યગર્ભ નામે પુત્ર–તેને પુત્ર નઘુપનઘુષ રજાને સિંહિકા રાણી ઉપર પડેલ શંકા-દાઘજવરના નિવારણથી તેણે કરેલું શંકાનું નિવારણનઘુષને સોદાસ નામે પુત્ર-તેને પડેલી નરમાંસ ભક્ષણની કુટેવ-તેથી રાજ્યભ્રષ્ટ થવું–તેના પુત્ર સિંહરથનું રાજ્ય સ્થાપન ત્યાર પછી ઘણા રાજાઓ થયા પછી થયેલ અનરમ નામે રાજ–તેને અનંતરથ ને દશરથ નામે બે પુત્ર–અનરય રાજાએ સહસ્રાંશ રાજા સાથેના સંકેતાનસાર લીધેલી મોટા પુત્ર સહિત દીક્ષા-દશરથનું રાજ્ય આવવું તેણે કરેલ અપરાજિતા (કૌશલ્યા), સુમિત્રા તથા સુપ્રભા સાથે પાણિગ્રહણ રાવણે નિમિત્તિમાને કરેલ પ્રમ-તેણે જનકપુત્રીના નિમિત્તે દશરથ રાજાના ભાવી (થનારા) પુત્રથી બતાવેલ તેનું મરણ-નિખિરિયાના વચનને નિષ્ફળ કરવા માટે બંનેના બીજરૂપ જનક ને દશરથને વિનાશ કરવાની Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વિભીષણે કરેલી પ્રતિજ્ઞા-નારદદ્વારા તે વાતની જનક તથા દશરથને પડેલી ખબર–તે બંનેનું રાજ્ય તજીને પરદેશ પ્રમાણુ-બંનેની લેખમય મૂર્તિનું સ્થાપનવિભિષણનું અયોધ્યા આવવું–તેણે કરેલે મૂર્તિરૂપ દશરથને વિનાશ-જનકની ઉપેક્ષા કરીને તેનું લંકાએ પાછા જવું–ઉત્તરાપથમાં દશરથ રાજાએ કરેલું કૈકેયીનું પાણિગ્રહણ તે પ્રસંગે થયેલું અન્ય રાજાઓ સાથે યુદ્ધ-તેમાં કેકયીએ બતાવેલું પરાક્રમ-દશરથ રાજાએ આપેલું વદ્દાનદશરથ ને જનક બંનેનું સ્વદેશાગમન–દશરથ રાજાને મગધપતિને જીતીને રાજગૃહમાં નિવાસ-અંત:પુરને ત્યાં તેડાવી લેવું-અપરાજિતાએ દીઠેલા ચાર સ્વન-બળદેવ થનારા જીવનું તેની કક્ષમાં ઉત્પન્ન થવં તેને જ રાજએ કરેલ મહોત્સવ-રામ નામ સ્થાપન-સુમિત્રાએ દીઠેલાં સાત સ્વખ–વસુદેવના જીવનું તેના ઉદરમાં ઉપજવું-પુત્રજન્મ-લક્ષ્મણ નામ સ્થાપન–બંનેને પરસ્પર અત્યંત સ્નેહ-તેમનું પરાક્રમીપણું-દશરથને થયેલી નિર્ભયતાથી તેનું અયોધ્યામાં પાછું આવવું-કેકેયીને થયેલ ભરત નામે પુર–સુપ્રભાને થયેલ શગુન નામે પુત્ર. સીતા ને ભામંડળના પૂર્વ ભવનું વૃત્તાંત–એ બંનેના જીવનું જનક રાજાની રાણું વિદેહાના ઉદરમાં યુગલપણે ઉપજવું–બંનેને જન્મ–ભામંડળના જીવના પૂર્વ ભવના વૈરી દેવે કરેલું તેનું જન્મતાંજ હરણ–તેનું થતાઢય ઉપર રથનપુરના ઉદ્યાનમાં મુકી દેવું ચંદ્રગતિ વિદ્યાધરની પડેલ તેના પર દષ્ટિ-તેણે કરેલું ગ્રહણતેનું પુષ્પવતી રાણીને સોંપવું-ચંદ્રગતિએ કરેલે પુત્રજન્મને ઉત્સવ-ભામંડળ નામ સ્થાપન–પુત્રહરણથી જનક તથા વિદેહાને થયેલ શોકપુત્રની શોધ ન મળવી–પુત્રીનું સીતા નામ સ્થાપન-જનક રાજાને શ્લેષ્ઠ રાજાઓએ કરેલ ઉપદ્રવ-તેનું દશરથ પાસે દૂતપ્રેષણ–દૂતે કહેલી હકીકત-દશરથે તેની મદદ માટે જવાની કરેલી તૈયારી-રામે કરેલે અટકાવ-રામનું જનક રાજાની સહાય માટે જવું તેણે કરેલ પ્લેચ્છોનો પરાજય-જનકે સીતાનું રામ પ્રત્યે કરેલ વાદાન-નારદનું સીતાના આવાસમાં આગમન-સીતાને લાગેલ ભમનારદનું થયેલ અપમાન-તેણે સીતાનું રૂપ ચીત્રીને ભામંડળને બતાવવું–ભામંડળને થયેલ સીતા ઉપર અત્યંત રામ–તે વાતની તેના પિતા ચંદ્રગતિને પડેલી ખબર-તેણે જનક રાજાને વિદ્યાધરારા પિતાની પાસે તેડાવે–તેની પાસે સીતાની કરેલી માગણી-જનકે વાડ્માન કર્યા સંબંધી આપેલે ઉત્તર–ચંદ્રગતિએ જનકને આપેલ બે દેવાધિષ્ઠિત ધનુષ્યને ચઢાવે તેને સીતા પરણાવવાની કરાવેલી પ્રતિજ્ઞા-જનકનું મિથિલા પાછું આવવું-વિદેહાને કરેલી વાત-તેને થયેલ ખેદજનકે કરેલ નિવારણુ–સીતાના સ્વયંવરની તૈયારી–અનેક રાજાઓનું આવવું-રામે ચઢાવેલ વાવત્ત ધનુષ્ય-સીતાએ પહેરાવેલ વરમાળા-લક્ષ્મણે ચડાવેલ અણુવાવત્ત ધનુષ-વિદ્યાધરોએ તેને આપેલ ૧૮ કન્યાભામંડળનું વિલખા થઈને પાછા જવું–જનકે કરેલ દશરથ રાજાને આમંત્રણ–તેનું મિથિલા આવવુંરામ ને સીતાનો મોટી ધામધુમ સાથે વિવાહ-દશરથનું પુત્ર ને પુત્રવધુઓ સહિત અયોધ્યા આવવું-દશરથે કરેલ સ્નાત્ર મહોચ્છવરાણીઓ માટે સ્નાત્રજળ મોકલાવું-કૌશયાને સ્નાત્રજળ મળતાં થયેલ વિલંબ–તેને થયેલ ખેદ-દારથ રાજાનું તેની પાસે આવવું-તેણે પૂછેલું ખેદનું કારણુ-સ્નાત્રજળ લઈને વૃદ્ધ કંચુકીનું આવવું–તેની વૃદ્ધાવસ્થા ઈને રાજાને થયેલ વૈરામ-સત્યભૂતિ મુનિનું પધારવું-દશરથ રાજાનું સપરિવાર વાંદવા જવું-ચંદ્રગતિનું ભામંડળ સહતિ આકાશમાગે ત્યાં આવવું-મુનિએ આપેલી દેશના–તેમાં પ્રસંગોપાત કહેલો રીતા ને ભામંડળાદિન પૂર્વભવ-ભામંડળને થયેલું જાતિસ્મરણ–તેણે કરેલો સીતા તથા રામને નમસ્કાર-જનક તથા વિદેહાને ત્યાં તેડાવવું-પરસ્પર મેળાપ-પુત્રવિયોગ સંબંધી દુઃખને નાશ-ચંદ્રગતિએ ભામંડળને રાજ્ય આપીને લીધેલી દીક્ષા-ભામંડળનું પિતાને નગરે ગમન-દશરથ રાજાએ પૂછેલે પિતાના પૂર્વભવ–મુનિએ પૂર્વભવ કહેતાં તેમાં બતાવેલ પિતાને તેની સાથેનો સંબંધ-દશરથ રાજાને થયેલા ચારિત્રગ્રહણના પરિણામ-તેનું રજા લેવા માટે ઘેર આવવું. રાણીઓ વિગેરે પરિવારને એકત્ર કરીને દશરથ રાજાએ માગેલી રજા-ભરતે સાથે દીક્ષા લેવાને જણાવેલ વિચાર–કયીએ પતિપુત્રને સાથે જ વિરહ થવાનું જાણું માગેલું વરદાન માં ભરતને રાજ્ય આપવાની કરેલી Page #16 -------------------------------------------------------------------------- ________________ માગણી-દશરથે રામચંદ્રને બોલાવીને કહેલી હકીકત-રામચંદ્ર બતાવેલી પ્રસન્નતા-ભતે જણાવેલી અનિરામચંદ્ર તેને સમજાવવો-ભરતે આપેલો એગ્ય ઉત્તર-રામે વનવાસ જવાની બતાવેલી ઇચ્છા-દશરથ રાજાની માઝા માગી રામનું માતા પાસે આજ્ઞા લેવા જવું–તેને થયેલે ખેદ-રામે યુક્તિપૂર્વક સમજાવવું બીજી માતાઓને નમીને રામનું નીકળવું-સીતાએ કૌશલ્પા પાસે રામ સાથે જવાની માગેલી આગા-સીતાનું રામની પાછળ નીકળવું–લક્ષ્મણને પડેલા ખબર–તેને થયેલ ગુસ્સો-તેનું મનમાં જ સમજી જવું–માતા પિતાની આજ્ઞા મેળવીને તેનું પણ રામની પાછળ નીકળવું-દશરથ રાજાનું પરિવાર સહિત પાછળ જવું-રામે આગ્રહપૂર્વક પાછા વાળવા-ત્રણે જણનું આગળ પ્રયાણ ભારત રાજ્ય ન સ્વીકારવાથી મંત્રીઓનું રામને પાછા લેવા આવવુંરામે આમહપૂર્વક પાછા વાળવા-મંત્રીઓએ બધી હકીક્તનું કહેવું–તોપણ ભરતે કરેલે રાજ્યને અસરકારભારતનું રામને પાછી વાળવા નીકળવું-સાથે કૈકેયીનું પણું જવું-છ દિવસે રામ પાસે પહોંચવું-ભરત ને કેકેયીએ કરેલો રામ પ્રત્યે અત્યંત આગ્રહ-રામચંદ્દે યુક્તિપૂર્વક સમજાવીને ત્યાંજ કરેલ ભરતને રાજ્યાભિષેક-ભરતનું અયોધ્યા પાછા જવું-દશરથ રાજાએ લીધેલી દીક્ષા-ભરતનું ઉદાસીન વૃત્તિએ રાજ્યમાં રહેવું-રામ, લક્ષ્મણને સીતાનું આગળ પ્રયાણ-ચિત્રકૂટ પર્વતને ઉલ્લંઘીને અવંતિ દેશમાં પ્રવેશ. સર્ગ પાંચમામાં–અવંતિ દેશના તે પ્રદેશને ઉજ્જડ દેખીને રામે પૂછેલી હકીકત–એક પુરૂષે કહેલ તેનું કારણ તેમાં સિંહદર રાજા ને વજકર્ણ વચ્ચે થયેલા વિરોધ-વજકણે ન નમવાનું કારણ–સિંહેદરે તેની નગરી તરફ કરેલ પ્રમાણ-વજકણે પિતાની નગરીમાં ભરાઈ રહેવું–સિંહેદરના ભયથી તે પ્રદેશનું ઉજ્જડ થવું–કહેનાર પુરૂષને પ્રસન્ન કરી રામનું દશાંગપુર આવવું-વજકણે કરેલો તેમને સત્કાર-રામની આજ્ઞાથી લક્ષ્મણનું સિંહદર પાસે જવું-લક્ષ્મણે કરેલું યુદ્ધ-સિંહદરને બાંધી લઈને રામ પાસે લાવ-રામે કરાવેલી સિંહેદર ને વજકર્ણ વચ્ચે સલાહ-તેઓએ લક્ષ્મણને આપેલી કન્યાઓ–લક્ષ્મણે હાલ ત્યાં જ રહેવા દેવાનું કહેવું–આગળ પ્રમાણ-સીતા માટે પાણી લેવા લક્ષ્મણનું જવું–કુબેરપુરના રાજા સાથે મેળાપ-તેણે રામ સીતાને ત્યાં તેડી જવા-કુબેરપુરના રાજાનું સ્ત્રીને વેશે એકાંતે રામચંદ્રને મળવું-રામચંદ્ર પુરૂષવેશે રહેવાનું પૂછેલું કારણ-કમાણમાળાએ કહેલો પોતાનો પૂર્વ વૃત્તાંત-પોતાના પિતા વાલિખિભને બ્લેચ્છ પાસેથી છોડાવવાની કરેલી પ્રાર્થના-રામે કરેલો સ્વીકાર-નર્મદા ઉતરીને રામે કરેલો વિંધ્યાટવીમાં પ્રવેશ–પ્લેચ્છ રાજાએ સીતાને પકડી લેવા સેનિકોને કરેલ હુકમ-લક્ષ્મણના માત્ર સિંહનાદથી ભય પામીને પ્લે રાજાનું રામ પાસે આવવું-તેણે કહેલું પિતાનું પૂર્વ વૃત્તાંત–તે કાક પલીપતિ પાસેથી વાલિખિલ્મ રાજાને છોડાવવોતેને કુબેરપુર મોક્લવ-રામચંદ્રનું આગળ પ્રયાણ–તાપી ઉતરીને અરૂણ ગ્રામે આવવું–અગ્નિહોત્રી કપિલ બ્રાહ્મણને ઘેર પાણી પીવા જવું–કપિલની સ્ત્રી સુશમએ કરેલ સત્કાર–કપિલે કરેલું અપમાન–ત્યાંથી આગળ ચાલતાં વર્ષાઋતુનું બેસવું–એક અરણ્યમાં પ્રવેશ–વડવૃક્ષ નીચે ચાતુર્માસ રહેવાને કરેલો વિચાર–તે વડવૃક્ષના અધિષ્ઠાયિક યક્ષનું પિતાના સ્વામી ગોકર્ણ યક્ષ પાસે ગમન–તેણે કહેલી હકીકત–ગોકર્ણ મલે રામભદ્રાદિને ઓળખીને ત્યાં વિકલી મેટી રામપુરી નામે નગરી–ગોકણે કરેલી રામ પ્રત્યે પ્રાર્થના–રામચંદ્રનું ત્યાં ચાતુર્માસ રહેવું-કપિલ બ્રાહ્મણનું તે તરફ આવવું-નવીન નગરી જેઈને તેણે પૂછેલી હકીકત–તેને નગરીમાં પ્રવેશ–મુનિસમાગમથી તેણે અંગીકાર કરેલું શ્રાવકપણું-ઘેર જઈને સુમને કહેલ હકીકત–તેનું પણ શ્રાવિકા થવું–બંનેનું દ્રવ્યર્થે રામપુરીમાં આવવું-લક્ષ્મણને દેખતાં કપિલને ઉપજેલ ભય-રામે ભય નિવારી દ્રવ્ય આપવાવડે ઉપજાવેલી સંતુષ્ટતા-કપિલે લીધેલી દીક્ષા-વર્ષાઋતુ ઉતરતાં રામચંદ્ર પ્રયાણ કરેલે વિચાર-મણે આભૂષણદિવડે કરેલે વિશેષ સત્કાર-રામચંદ્રનું પ્રમાણુ યક્ષે કરેલું નગરીનું વિસર્જન. રામાદિકનું વિજયપુરના ઉદ્યાનમાં આવવું-ત્યાંના રાજાની પુત્રી વનમાળાનું ગળે ફાંસો ખાવા ત્યાં આવવું તેણે પ્રગટ કરેલ કારણુ-લક્ષ્મણે કરેલ નિવારણ–વનમાળાનું રામચંદ્ર પાસે આવવું–લક્ષ્મણે કહેલ Page #17 -------------------------------------------------------------------------- ________________ તેની હકીકત વનમાળાની તેના પિતાએ કરેલી શેધ-અનુક્રમે મહીધર રાજાનું ત્યાં આવવું-લક્ષ્મણને જોતાં જ પડેલી ઓળખાણ-આગ્રહપૂર્વક રામચંદ્રાદિને નગરમાં લઈ જવા-મહીધર રાજા પાસે નંદ્યાવર્તપુરમાં અતિવીય રાજાનો આવેલે દૂત તેણે ભરતને જીતવા માટે મહીધર રાજાની માગેલી સહાય-મહીધર રાજાને રોકીને રામચંદ્રનું સૈન્ય સાથે ત્યાં જવું–ક્ષેત્રાધિષ્ઠિત દેવે કરેલું આખા સૈન્યનું સ્ત્રીપણું-અતિવીર્યને તે જોઈને ચડેલે કેપ-લક્ષ્મણે અતિવીર્યને બાંધી લેવો–સીતાએ છોડાવ-ભરતની સેવા કરવાની કરાવેલી કબુલાત-ક્ષેત્રદેવે હરી લીધેલું સ્ત્રીપણું–અતિવીમને પડેલી ઓળખાણ-તેણે કરેલી ભક્તિ–માનભંગથી અતિવીર્યને થયેલ વૈરાગ્યતેણે લીધેલી દીક્ષા–અતિવીર્યના પુત્ર વિજયરથનું ભારત પાસે જવું-અતિવીર્ય મુનિનું ત્યાં આવવું-ભરતે તેમને ખમાવવું–રામાદિકનું નંદ્યાવર્ત પુરથી વિજયપુર પાછા આવવું-રામચંદ્ર મહીધર રાજાની માગેલી રજા–વનમાળાને પરણીને સાથે જવા લક્ષ્મણ પ્રત્યે આગ્રહ-લક્ષ્મણે સાથે ન લેવાનું બતાવેલ કારણ–તેને વિશ્વાસ આપવા લક્ષ્મણે લીધેલા રાત્રીજનના પાપ સંબંધી શપથ રામચંદ્રાદિકનું આગળ પ્રયાણ. તેમનું ક્ષેમાં જળી નગરીના ઉદ્યાનમાં આવવું–લક્ષ્મણે સાંભળેલી ઉપણુ-તેમનું રાજ્યભામાં જવુંતેણે ઝીલેલા પાંચ પ્રહાર–જિતપદ્યા રાજપુત્રીએ કરેલું વરમાળાનું આરોપણ–રાજાએ કરેલી રામચંદ્રાદિની ભક્તિ–ત્યાંથી આગળ પ્રમાણુ-વંશશૈલ પાસેના વંશસ્થળ નગરમાં આવવું-ત્યાંના લેકેને ભયભીત જોઈને પૂછેલું કારણ–રામચંદ્રાદિનું પર્વત પર ચઢવું-ત્યાં બે મુનિઓની પાસે તેમણે કરેલું ગીત ગાન ને નૃત્ય-અનળપ્રદેવે મુનિને કરવા માંડેલ ઉપસર્ગ–રામ લક્ષ્મણનું તેના નિવારણ માટે ઉઘત થવું–દેવનું નાસી જવું–મુનિને થયેલ કેવળજ્ઞાન–દેવેએ કરેલો તેને મહિમા-રામચંદ્ર પૂછેલ ઉપસર્ગનું કારણકુળભૂષણ મુનિએ ! દેશભૂષણ મુનિને તથા ઉપસર્ગ કરનાર દેવને પૂર્વભવ–પ્રાંતે કહેલ ગરૂપતિ મહાલોચન દેવની હકીકત–તે દેવે બતાવેલી રામચંદ્રાદિ પર પ્રસન્નતા–વંશસ્થળના રાજાનું ત્યાં આવવું–તે પર્વતની રામગિરિ તરીકે પ્રસિદ્ધિરામચંદ્રનું આગળ પ્રયાણદંડકારણ્યમાં પ્રવેશ સીતાએ આપેલ સુપાત્રદાન-આકાશમાંથી થયેલ દેવકત સુગંધી જળ વિગેરેની વૃષ્ટિ-એક ગંધ નામના રોગી પક્ષીનું તેથી નિરોગી થવું–તેને થયેલ જાતિસ્મરણુજ્ઞાન–જટાયુ નામ સ્થાપન-રામચં” મુનિને પૂછેલ તે ગીધ પક્ષી સંબંધી પૂર્વવૃત્તાંત-મુનિએ કહેલ દંડક રાજાની, આંદક મુનિની, પાંચસે મુનિને પીલનાર પાલકની તથા દંડક દેશના નાશની હકીકત-દંડક દેશ મટીને દંડકારણ્ય થવુંદંડક રાજાનું ગીધ પક્ષી થવું–જટાયુ પક્ષીએ કરેલ શ્રાવકપણને અંગીકાર–રામચં તેને સ્વધમીપણે સાથે રાખ-દેવદત્ત રથમાં બેસી ક્રીડા નિમિત્ત ફરવું–જટાયુનું સાથે રહેવું. પાતાળલંકામાં ખર અને ચંદ્રણખાને થયેલ સંબૂક અને સુંદ નામે બે પુત્ર–સંબૂકનું સૂર્યહાસ પણ સાધવા દંડકારણમાં આવવું–બાર વર્ષ ને સાત દિવસ ઉધે મસ્તકે રહીને કરવા માંડેલી સાધના–બારવર્ષ ને ચાર દિવસે ખલ્મનું પ્રગટ થવું–રામ લક્ષ્મણનું તે તરફ નીકળવું–લક્ષ્મણે લાધેલ ખર્શ-તેણે કરેલ ખર્બ્સને ઉપયોગ તેથી શંબૂકને મસ્તકનું કપાઈ જવું–લક્ષ્મણને થયેલ ખે-તેણે રામચંદ્રને ખગ્ન બતાવવું-રામચ કે કરેલ ખુલાસો-ચંદ્રણખાનું પૂજનસામગ્રી સાથે ત્યાં આવવું–તેણે દીઠેલે પુત્રને વિનાશ–તેથી થયેલ દીલગિરીપદપંક્તિ અનુસાર રામ લક્ષ્મણ પાસે આવવું-તેમને જોતાં ચંદ્રગુખાને થયેલ કામોત્પત્તિ-તેણે કરેલી પ્રાર્થનાબંનેએ આપેલી નિરાશાતેથી તેનું વિશેષ કોપાયમાન થવું-પાતાળલંકામાં જઈ ખર વિદ્યાધરને કહેલી પુત્રવધની હકીકત–તેનું યુદ્ધ માટે દંડકારણ્યમાં લશ્કર સહિત આવવું-રામ સાથે સિંહનાદનો સંકેત કરીને લક્ષ્મણનું યુદ્ધ કરવા જવું–યુવૃદ્ધિ દેખીને પક્ષવૃદ્ધિ કરવા માટે ચંદ્રણખાનું રાવણ પાસે જવું તેણે કહેલી રામલક્ષ્મણે પિતાના પુત્રને મરણ પમાડ્યાની તથા સીતાના અદ્દભુત સ્વરૂપની હકીકત-રાવણનું પુષ્પક વિમાનમાં બેસી તત્કાળ ત્યાં આવવું–રામ પાસેથી સીતાનું હરણ કરવામાં ઉપજેલી નિરાશા-અવલોકની વિદ્યાનું સ્મરણ Page #18 -------------------------------------------------------------------------- ________________ તેણે બતાવેલ ઉપાય-તે દેવીએ કરેલો લક્ષ્મણ જે સિંહનાદ-સીતાના આગ્રહથી રામચંદ્રનું લક્ષ્મણ પાસે જવું-રાવણે સીતાને એકલા જોઈને કરેલું હરણ–તેના વિલાપથી જટાયુ પક્ષીનું ત્યાં આવવું–રાવણે કરેલ તેને પક્ષછેદ-વિમાનમાં બેસાડીને લંકા તરફ લઈ જતાં સીતાનું રૂદન-તે સાંભળી રત્નજટી ખેચરનું રાવણ તરફ દેડવું–રાવણે તેની વિદ્યાઓ હરી લેવી–રાવણનાં સીતા પ્રત્યે અનનયવાળાં વચન-સીતાએ કરેલે તિરસ્કારલંકાના દેવરમણ ઉદ્યાનમાં સીતાને મુકી રાવણનું સ્વસ્થાને આવવું. છટામાં રામચંદ્રનું લક્ષ્મણ પાસે આવવું–લક્ષ્મણે પૂછેલ કારણ–રામે કહેલ સિંહનાદ શ્રવણલમણે રામને તરત પાછા મોકલવા-રામચંદ્રનું પાછા આવતાં સીતાને નહીં દેખવું–તેમને થયેલી સીતાના હરણની કલ્પના-જટાયુની અંતાવસ્થા–રામે આપેલ નવકાર-તેનું મહેંદ્ર કપમાં દેવ થવું–લક્ષ્મણે કરેલ ત્રિશિરાને વધ-વિરાધ વિદ્યાધરને ત્યાં આવવું-તેણે કહેલી પોતાની ટૂંક હકીકત-લક્ષ્મણે બતાવેલ પરાક્રમખર ને દૂષણ બંનેને વિનાશ-લક્ષ્મણનું વિરાધને લઈને રામ પાસે આવવું–તેણે સાંભળેલાં રામચંદ્રનાં વચન-લક્ષ્મણે આપેલ આશ્વાસન-વિરાધે સીતાની શોધમાં વિદ્યાધરને મોકલવા-તેમનું પાછા આવવુંવિરાધે પાતાળલંકામાં આવવાને કરેલ આગ્રહ-રામ લમણનું તેની સાથે ત્યાં આવવું–ચંદ્રણખાના પુત્ર સંદ સાથે થયેલ યુદ્ધ-સુદનું લંકામાં નાસી જવું-વિરાધને પાતાળલંકાના રાજ્ય સ્થાપન કરી રામ લક્ષ્મણનું ત્યાં રહેવું. સાહસગતિ વિદ્યાધરે સાધેલી પ્રતારણી વિદ્યા–તેનું કિષ્કિધાપુરીએ આવવું-સુગ્રીવ ઉદ્યાનમાં જતાં સુગ્રીવના રૂપે તેણે કરેલે રાજમહેલમાં પ્રવેશ–સત્ય સુગ્રીવનું આવવું-દ્વારપાળે કરેલી અટકાયત-વાલીપુત્રે જાર સુગ્રીવને અંતઃપુરમાં જતાં રોક–બંને સુગ્રી વચ્ચે થયેલ યુદ્ધ-પરસ્પર જીતી ન શકાવું-સત્ય સુગ્રીવે હનુમાનને મદદ માટે તેડાવ-હનુમાનને બંનેના ભેદનું ન સમજાવું સુગ્રીવને થયેલી નિરાશા–તેણે કરેલા વિચાર–રામ લક્ષ્મણને શરણે જવાને કરેલે નિર્ણય–તેણે મોકલેલ દૂતનું વિરાધ પાસે આવવું–તેનું થયેલ સંમતપણું સુગ્રીવનું ત્યાં આવવું-વિરાધ કરાવેલ રામ લક્ષ્મણ સાથે મેળાપ-રામચંદ્ર પ્રત્યે તેણે કરેલી પ્રાર્થના-તેણે કરેલો સ્વીકાર-સુગ્રીવની સાથે રામચંદ્રજીનું કિષ્કિધા આવવું-રામચંદ્રના ધનુષ્યના ટંકારથી ચાહસગતિની વિદ્યાનું નાસી જવું સાહસગતિનું પરલોકગમન–સુગ્રીવનું કિકિંધામાં જવું-રામચંદ્રનું ઉદ્યાનમાંજ રહેવું. લંકામાં ખરદૂષણના મરણથી થયેલ શક–રાવણે ચંદ્રણખાને આપેલી આશા-રાવણનું કામાગ્નિથી સંતપ્તપણું-મંદોદરીનું તેના આગ્રહથી સીતા પાસે સમજાવવા આવવું-સીતાએ કહેલાં કર્કશ વચને-રાવણનું ત્યાં આવવું–સીતાએ તેને આપેલે કર્કશ ઉત્તર-રાવણે સીતાને કરેલ ઉપસર્ગો-સીતાનું સ્થિર રહેવું–વિભીષણને પડેલી બધી ખબર–તેનું સીતા પાસે આવવું સીતાએ કહેલી બધી હકીકત-વિભીષણનું રાવણ પાસે આવવુંતેણે કહેલાં હિતવચનો-રાવણે ન માનવું-રાવણનું સીતા પાસે આવવું-સીતાને લઈને પુષ્પક વિમાનમાં ફેરવવીપિતાની અદ્ધિ બતાવવી–સીતાએ ધારણ કરેલ મૌન-વિભીષણે મંત્રીઓને બેલાવવા–તેની સાથે કરેલ વિચાર. સીતાના વિરહથી રામચંદ્રની દુઃખાવસ્થા-લક્ષ્મણનું આશ્વાસન-લક્ષ્મણે સુગ્રીવને કરેલી સીતાશાધની તીવ્ર પ્રેરણ–તેણે શોધ માટે મોકલા વિદ્યાધરોભામંડળ ને વિરાધનું રામ પાસે આવવું-સુગ્રીવનું જાતે શોધવા નીકળવું–તેને મળેલ રત્નજી વિદ્યાધરતેણે આપેલા સીતાના સમાચાર–રામચંદ્ર સુગ્રીવાદિને પૂછેલ લંકાની હકીકત–તેઓએ બતાવેલી રાવણને જીતવાની નિરાશા-રામ લક્ષ્મણે બતાવેલ જુ-જાંબવાન વિદ્યાધરે Page #19 -------------------------------------------------------------------------- ________________ L કેટીશિલા ઉપાડવાથી ખાત્રી થવાની કહેલી હકીકત–લક્ષ્મણે કટીશિલા ઉપાડવી–સવને થયેલી ખાત્રી–બધાનું કિષ્કિા આવવું-રાવણ પાસે દૂત મોક્લવાને થયેલ નિર્ણય–તેવી શક્તિવાળા હનુમાનને સુગ્રીવે યાદ કરહનુમાનનું ત્યાં આવવું-સુગ્રીવે પાડેલી ઓળખાણ-હનુમાને પ્રકાશ પરાક્રમ-રામચંદ્ર માત્ર સીતાને સંદેશ પહેચાડવા માટે તેને મેકલવ-હનુમાનનું લંકા તરફ પ્રયાણ-માર્ગમાં પોતાના માતામહ મહેદ્રરાજા સાથે કરેલ યુદ્ધ-મહેદ્રનું હારી જવું-હનુમાને તેમને રામચંદ્ર પાસે જવા કહેવું-હનુમાનનું આગળ ચાલવું–માર્ગમાં ત્રણ કન્યાઓને ઉપસર્ગ થતો દેખી હનુમાને કરેલું તેનું નિવારણ-કન્યાઓએ કહેલી પિતાની હકીકત-હનુમાને બાપેલા તેમને રામચંદ્રના સમાચાર–કન્યાઓને લઈને તેમના પિતાનું રામચંદ્ર પાસે જવું-હનુમાનનું લંકા પહોંચવું-હનુમાને કરેલે શાળિકાવિદ્યા, વજમુખ રાક્ષસ તથા લંકાસુંદરીને પરાજય–સંકાદરીનું હનુમાન સાથે પરણવું–રાત્રીનું વર્ણન તે રાત્રી હનુમાનનું લંકાસુંદરી સાથે રહેવું-પ્રભાતનું વર્ણન-હનુમાનનું વિભીષણ પાસે આવવું–તેમને પરસ્પર વાર્તાલાપ-હનુમાનનું સીતા પાસે ઉદ્યાનમાં આવવું-સીતાની સ્થિતિ–હનુમાને ઉપરથી નાખેલી રામની નામાંક્તિ મુદ્રિકા-તે જોતાં સીતાને થયેલ હર્ષ–તે જોઈને ત્રિજટા રાક્ષસે રાવણને કરેલી વાત તેણે મંદોદરીને મોકલવી-મંદોદરીનાં સીતા પ્રત્યેનાં નમ્ર વચને સીતાએ કરેલી તેની નિર્ભટ્સનામંદોદરીનું પાછા જવું-હનુમાનનું પ્રગટ થવું તેણે કહેલે રામચંદ્રને સંદેશો ને હકીકત સીતાએ એંધાણી તરીકે ચૂડામણિ આપી સત્વર જતા રહેવાની આપેલી સલાહ–હનુમાને પરાક્રમ બતાવવાનું જણાવેલે વિચારહનુમાનનું દેવરમણ ઉદ્યાનને મર્દન કરવું–રાક્ષનું દેડી આવવું-રાવણ પાસે ગયેલી ફરીયાદ-તેણે અક્ષયકુમારને મેકલવો-અક્ષકુમારનું હનુમાનને હાથે મરણ—ઇદ્રજિતનું આવવું તેની સાથેના યુદ્ધમાં હનુમાનનું નાગ પાસે બંધાવું-તેને રાવણની સભામાં લઈ જ-રાવણના મદભરેલાં વચને-હનુમાનને ઉત્તર-રાવણને ઉપજેલ કેધહનુમાનનું નાગપાસને ત્રોડી રાવણને મુગટને ચૂર્ણ કરી ચાલી નીકળવું-રામચંદ્ર પાસે આવવું–તેણે કહેલી તમામ હકીકત–તેથી રામચંદ્રને થયેલ નિવૃત્તિ-લંકા તરફ જવાને નિર્ણય. સ સાતમમાં રામચંદ્રનું અનેક વિદ્યાધરે સહિત લંકા તરફ આકાશમાર્ગે પ્રયાણ-માર્ગમાં વેલંધરપુરના સમુદ્ર ને સેતુરાજાને, સુલગિરિના સુલ રાજાને, હંસીપને હંસરાજાને જીતવા–લંકા નજીક હંસીમ રહેવું-લંકામાં પડેલી ખબર-યુદ્ધની તૈયારી-રાવણે વગડાવેલાં રણવાજિંત્રો–વિભીષણનું રાવણ પાસે આવવું–તેણે આપેલી હિતશિક્ષા–તેને ઈંદ્રજિતે આપેલે કર્કશ ઉત્તર-વિભીષણે તેના પ્રત્યુત્તરમાં કહેલાં સખે વચને–તેથી રાવણે ખગ ખેંચીને વિભીષણને મારવા દેડવું–વિભીષણનું સામે થવું-કુંભકર્ણાદિકે કરેલું નિવારણુ-રાવણે કરેલ વિભીષણને તિરસ્કાર-વિભીષણનું રામ પાસે આવવા નીકળવું તેની સાથે આવેલું ત્રીશ અક્ષૌહિણ સન્મ–પ્રથમ માણસ મોકલીને રામભદ્રને આપેલા ખબર–રામચંદ્ર સુગ્રીવાદિ સાથે કરેલે વિચાર-વિભીષણનું રામચંદ્ર પાસે આવવું–તેનાં વચને-રામચંદ્ર લંકાનું રાજ્ય તેને આપવાની કરેલી પ્રતિજ્ઞા. હંસીપથી લંકા તરફ પ્રયાણુલી જન પૃથ્વીમાં રામચંદ્ર કરેલે પડાવ-રાવણનું અસંખ્યા અક્ષૌહિણી સેના સાથે યુદ્ધ કરવા નીકળવું-યુદ્ધની શરૂઆત–નળ ને નીલ વાનરે પ્રહસ્ત રાક્ષસને કરેલો દેહાંત-રાક્ષસવીરોએ વાનરવીરને કરેલા વિનાશ-બીજે દિવસ-હનુમાનને વાલી રાક્ષસનું યુદ્ધ–બીજા અનેક રાક્ષસને તેણે કરેલે પરાજય ને વિનાશ-કુંભકર્ણનું યુદ્ધભૂમિમાં આવવું-કુંભકર્ણ ને સુગ્રીવનુ યુદ્ધસુગ્રીવે નાખેલ વિદ્યુત અસ્ત્ર -તેથી કુંભકર્ણનું મૂર્શિત થવું–ઇદ્રજિતનું યુદ્ધ-ક્ષેત્રમાં આવવું–તેની સાથે સુગ્રીવ અને મેધવાહન સાથે ભામંડળનું યુદ્ધ-સુગ્રીવ ને ભામંડળનું નાગ પાશથી બંધાઈ જવું-કુંભકર્ણ સાવધ થઈને હનુમાનપર કરેલ ગદા પ્રહાર-હનુમાનનું મૂચ્છિત થવું–તેને ઉપાડીને કુંભકર્ણનું પાછા વળવું-વિભિષણે તે ત્રણેને પાછા લાવવાને બતાવેલે વિચા–અંગદનું કુંભકર્ણને પાછા વાળવું–તેની ગફલતથી હનુમાનનું છુટી જવું–ઈદ્રજિત Page #20 -------------------------------------------------------------------------- ________________ ને મેઘવાહન પાછળ વિભીષણનું યુદ્ધ કરવા જવું–સુગ્રીવ તથા ભામંડળને નાગપાશથી બંધાયેલા મૂકી દઈ તેમનું જતાં રહેવું–મહાલચન દેવનું પ્રગટ થવું રામલક્ષ્મણને તેણે આપેલ શસ્ત્રાસ્ત્રો, રથ તથા વિદ્યાલક્ષ્મણના ગરૂડ વાહનને જોતાંજ સુગ્રીવ ને ભામંડળના નાગપાશનું તુટી જવું-સૌને થયેલો આનંદ-ત્રીજે દિવસ-રાવણનું રણભૂમિમાં આવવું–તેની સામે વિભીષણે જવું-પરસ્પર વાર્તાલાપ–વિભીષણે આપેલી શિખામણુ-રાવણે કરેલો તેને આનાદર-પરસ્પર યુદ્ધની શરૂઆત-રામલક્ષ્મણદિનું કુંભકર્ણ તથા ઈન્દ્રજિતાદિ સાથે યુદ્ધ-કુંભકર્ણ, ઇજિત ને મેધવાહનાદિનું નાગપાશથી બંધાઈ જવું–તેને રામની છાવણીમાં લઈ જવાતેથી રાવણને ચડેલ ક્રોધ રાવણે વિભીષણ ઉપર ફેકેલ ભંયકર ત્રિશળ–લક્ષ્મણે કરેલો તેનો અધરજ વિનાશ-રાવણે હાથમાં લીધેલી અમેઘ વિજયા શક્તિ-રામના વચનથી લક્ષ્મણનું વિભીષણની આગળ થવું–રાવણે લક્ષ્મણ ઉપર શક્તિ નાખવી -તેના પ્રહારથી લક્ષ્મણને પ્રાપ્ત થયેલી મૂછ–રામચંદ્રનું રાવણ સાથે યુદ્ધ કરવા આવવું–રાવણનું ચાલ્યા જવું-લક્ષ્મણની મૂછથી રામના સૈન્યમાં થયેલ હાહાકાર-સૂર્યનું અસ્ત પામવું-રામચંદ્રનું મૂચ્છિત થવું-સાવધ થતાં તેને વિલાપ–સુગ્રીવ વગેરેએ સમજાવવું–રાત્રિ વીત્યા અગાઉ લક્ષ્મણની મૂછ દૂર કરવાની બતાવેલી જરુરિઆત-સાત કિલ્લા કરીને વચ્ચે લક્ષ્મણને રાખવા–સીતાને પડેલી તે હકીકતની ખબર–તેને થયેલ અત્યંત શક–તેને વિલાપ-એક વિદ્યાધરીએ વિદ્યાબળથી ભાવી શુભ હકીકત કહીને કરેલું તેનું નિવારણ–રાવણને થત હર્ષ ને શોક. રામના સિન્યમાં એક વિદ્યાધરનું ભામંડળ પાસે આવવું–તેને રામ પાસે લઈ જવો-તેણે કહેલી પિતાને થયેલા શક્તિપ્રહારના નિવારણની હકીકત-તેમાં વિશલ્યાના સ્નાનજળની બતાવેલી મહત્વતા–વિશયાનું સ્નાન જળ વિાના થયેલા નિર્ણય-ભામંડળાદિકનું તે કાર્ય માટે ભારત પાસે આવવું-ભરતનું તેની સાથે જવું તેણે દ્રોણમેધ રાજા પાસે કરેલી લમણ માટે વિમાની માગણી–તેણે એક હજાર કન્યા સાથે વિશલ્યાનું કરેલ વાગવાન-તેને લઈને ભામંડળાદિકનું રામચંદ્ર પાસે આવવું-વિશાલાના કરસ્પર્શથી લક્ષ્મણના દેહમાંથી શક્તિનું નીકળી જવું તેણે કહેલી પિતાની હકીકત-લક્ષ્મણનું સાવધ થવું–આખા સન્મમાં થયેલ હર્ષ–વિશલ્પા સાથે લક્ષમણને તેજ રાત્રીએ વિવાહોત્સવ. રાવણે સાંભળેલા લક્ષ્મણ સાવધ થયાના ખબર–તેણે મંત્રીઓ સાથે કરેલા વિચાર-મંત્રીઓની સલાહ રાવણને ન રચવી-રાવણે રામ પાસે મોકલેલ દૂત–તેની સાથે રામલક્ષમણની વાતચિત તેને ગળે ૫કડીને વાનરોએ કાઢી મૂકવ-દૂતે રાવણને કહેલી બધી હકીકત–મંત્રીઓએ કરીને રાવણને આપેલી યોગ્ય સલાહરાવણને તે પણ ન રચવી-બહુરૂપ વિદ્યા સાધવાને રાવણે કરેલો વિચાર-શાંતિનાથના ચિત્યમાં વિદ્યા સાધવા જવું–તેણે કરેલી શાંતિનાથની સ્તુતિ-બહુરૂપીવિદ્યા સાધવા બેસવું–લંકામાં આઠ દિવસને ફેરવેલે અમારી પડહરાવણને ચળાવવા અંગદાદિનું ત્યાં આવવું–તેણે કરેલ ઉપસર્ગ-રાવણનું સ્થિર રહેવું–વિદ્યાનું સિદ્ધ થવું-રાવણને વધેલું અભિમાન-તેનું સીતા પાસે આવવું-રાવણે બળાત્કાર કરીશ' એમ કહેવું–સીતાએ કરેલી સાગારી બનશનની પ્રતિજ્ઞા-રાવણને આવેલ સવળો વિચાર-અભિમાને કરેલું તેનું રોકાણુ–પ્રાતઃકાળે અપશુકન થયા છતાં રાવણનું યુદ્ધ માટે નીકળવું. યુદ્ધ સંબંધી રોથા દિવસ-પરસ્પર મહાન યુદ્ધ-લક્ષ્મણનું બળ જોઈ રાવણને પડેલી પિતાના જયમાં સંક-તેણે કરેલું બહુરૂપીવિદ્યાનું સ્મરણ-તેથી થયેલાં રાવણનાં ઘણું રૂપ-લક્ષ્મણને એકરૂપે પણ તેને બાણના પ્રહારોવડે અકળાવી દે-રાવણે સંભારેલું ચક્ર-લક્ષ્મણપર ચક્રનું મૂકવું–તેનું લક્ષ્મણ પાસે જ રહેવું-રાવણને થયેલી મુનિના વચનની ખાત્રી-વિભીષણે પ્રતિ પણ આપેલી શિખામણ-રાવણને મૃત્યુસયક ગર્વ-લક્ષ્મણે ચકવડે કરેલે રાવણને વિનાશ–તેનું ચોથી નરકમાં ઉત્પન્ન થવું–લક્ષમણને થયેલે જ–તેના સૈન્યમાં ઉપજેલો હ. Page #21 -------------------------------------------------------------------------- ________________ સ માટHIમાં-રાક્ષસ સિન્યને વિભીષણે આપેલ આશ્વાસન-વિભીષણને થયેલ બંધુના મરણને શેકરામલક્ષ્મણે આપેલ ધીરજ-કુંભકર્ણદિને છોડી દેવારાવણને કરેલો અગ્નિસંસ્કાર ને જળાંજળિ-કુંભકર્ણાદિકને તેનું રાજય કરવા રામચંદ્ર કહેવું-કુંભકર્ણાદિએ બતાવેલ દીક્ષાગ્રહણને વિચાર-કેવળજ્ઞાની મુનિને સમાગમરામલક્ષ્મણ ને કુંભકર્ણદિનું તેમની પાસે જવું-ઇજિત ને મેધવાહને પૂછેલા પિતાના પૂર્વભવ-મુનિએ કહેલું. તેમના પૂર્વભવનું વૃત્તાંત-ઇન્દ્રજિત, મેઘવાહન, કુંભકર્ણ ને મ દેદરીએ લીધેલી દીક્ષા-રામચંદ્રાદિને લંકામાં પ્રવેશ–દેવરમણ ઉદ્યાનમાં જવું-ત્યાં સીતાને દેખવાથી થયેલ આનંદ લક્ષ્મણદિક સીતાને કરેલ નમસ્કારસીતાએ આપેલ આશિપ-સીતાને લઈને રામચંદ્રનું રાવણના મહેલમાં આવવુંત્યાં કરેલી શાંતિનાથજી પરમાત્માની પૂજા-વિભીષણુના આગ્રહથી સૌનું તેને ઘેર જવું–તેણે કરેલો સત્કાર-રામે કરેલો લંકાના રાજ્ય ઉપર વિભીષણનો અભિષેક–પૂર્વે વનવાસમાં કબુલ કરેલી કન્યાઓનું ત્યાં આવવું-રામલક્ષ્મણે કરેલ પાણિગ્રહણરામલક્ષ્મણદિનું છ વર્ષ લંકામાં રહેવું –ઈંદ્રજિત, મેધવાહન ને કુંભકર્ણનું મોક્ષગમન. અયોધ્યામાં રામલક્ષ્મણની માતાઓને થતા પુત્રવિયેગજન્ય શેક-નારદનું ત્યાં આવવું-કૌશલ્પાદિએ કહેલ શાકનું કારણ-નારદે ખબર લાવવાની આપેલી કબુલાત–તેનું રામચંદ્ર પાસે આવવું-નારદના કથનથી રામલક્ષ્મણને માતા પાસે જવાની થયેલી ઉત્સુકતા–તેમણે વિભીષણ પાસે માગેલી રજા-વિભીષણે અયોધ્યાને શણગારવી – નારદે માતાઓને આપેલ ખબર–રામલક્ષ્મણનું માતા પાસે જવા લંકાથી નીકળવું-ભરત ને શત્રુનનું સામે આવવું-પરસ્પર મેળાપ-અયોધ્યામાં પ્રવેશ-માતાઓ પાસે જઈ પગે લાગવું–તેમને થયેલ હ–અયોધ્યામાં ઉત્સવ. ભરતે દીક્ષા લેવા માટે રામચંદ્રની માગેલી આશા-રામે આપેલ ઉત્તર–સીતા વિશલ્પાદિ સાથે ભારતનું જળક્રીડા કરવા જવું-ભવનાલંકાર હાથીનું મદોન્મત્ત થઈ છુટી જવું-ભરતને જોઈ તેનું નિર્મદા થવું-દેશભૂષણ મુળભૂષણ મુનિનું આગમન-રામચંદ્રાદિનું વાંદવા જવું–ભુવનાલંકાર હાથીનું ભરતને જોઈ નિમંદ થવાનું પૂછેલું કારણુ-મુનિએ કહેલે ભરત ને ભુવનાલંકારને પૂર્વભવ-તે સાંભળી ભારતને થયેલ વિશેષ ધરા૫તેણે લાવેલી એક હજાર રાજા તથા કેયી માતા સાથે દીક્ષા-તે સર્વેનું મોક્ષગમન–ભુવનાસંકર હાથીનું અનન કરી બ્રહ્મદેવલોકમાં દેવ થવું. સર્વ રાજાઓએ મળી લક્ષ્મણને કરેલ રાજ્યાભિષેક-આઠમા વાસુદેવ તથા બળદેવપણે પ્રસિદ્ધિ-રાજ્યની પ્રતિપાલના-રામે વહેંચી આપેલાં રાજ્ય-શનિને પૂછતાં તેણે મથુરાની કરેલી માગણી–તેને બહુ આગ્રહ હોવાથી ગમે ત્યાં જવાની આપેલી રજા–સાથે આપેલ સહાયક શસ્ત્રાસ્ત્રો-શત્રુનનું મથુરા પાસે આવવું-“મધુ નગર બહાર છે ને ત્રિશુલ શસ્ત્રાગારમાં છે' એવા ખબર મેળવી શગુને કરેલે મથુરામાં પ્રવેશ-મધુને નગરમાં બાવતાં રક-મધુના પુત્રનું મૃત્યુ-મધુ સાથે શત્રુનનું યુદ્ધ-ત્રિશુળની ગેરહાજરીથી મધુને થયેલે પરાજયતેને થયેલ સદ્વિચાર-તેનું ભાવચારિત્રપણે મૃત્યુ-ત્રીજા દેવલોકમાં ઉપજવું–ત્રિશુળનું ચમહેંદ્ર પાસે જવુંપિતાના મિત્ર મધુનું મરણ જાણી ચમરેંદ્રનું કોપાયમાન થવું–તેણે મથુરા આવી અનેક પ્રકારના વ્યાધિઓ ફેલાવવા-કુળદેવતાઓએ શત્રુનને આપેલા તે સમાચાર-શત્રુનનું રામલક્ષ્મણ પાસે આવવું–શભૂષણ કુળભૂષણ મુનિનું ત્યાં પધારવું-રામચંદ્ર શત્રુનને મથુરાપર પ્રીતિ થવાનું પૂછેલું કારણુ-મુનિએ કહેલ શગુન તથા કતાંતવદન સેનાપતિને પૂર્વભવ-લબ્ધિવંત સાત મુનિઓનું મથુરા પાસે ગુફામાં રહેવાથી ચમકે વિકલ વ્યાધિઓનું દૂર થવું-સપ્તર્ષિના ગમનાગમની હકીક્ત-સપ્તર્ષિના પ્રભાવે પિતાને દેશ નિરગી થવાના ખબર જાણી શત્રુનનું મથુરા આવવું-સપિને રહેવા માટે કરેલ આગ્રહ-તેમણે કહેલ મુનિને આચાર-વ્યાધિના કાયમના નિવારણ માટે બતાવેલે ઉપાય-શત્રુને તે પ્રમાણે પ્રતિગૃહે સ્થાપેલા જિનબિંબ-સપ્તર્ષિની પ્રતિમાની સ્થાપના. Page #22 -------------------------------------------------------------------------- ________________ રામલક્ષ્મણનું નારદની પ્રેરણાથી વૈતાયની દક્ષિણ એણિપર આવવું-ત્યાં શ્રીદામાં ને મનોરમાનું કરેલું પાણિગ્રહણ-દક્ષિણશ્રેણિને જીતી લેવી. લક્ષ્મણને ૧૬૦૦૦ રાણીઓ-આઠ પટરાણી-અઢીસે પુત્ર-આઠ મુખ્ય પુત્ર-રામચંદ્રને ચાર રાણી-સીતાને આવેલ સ્વ-બે ઉત્તમ છવેનું તેના ગર્ભમાં ઉત્પન્ન થવું-શેકને થયેલી તેની ઈર્ષ્યા-તેણે ફેલાવેલી પ્રપંચ જાળ–નગરમાં સીતાના અપવાદને દાસીએઠાર કરેલે પ્રચાર–સીતાનું રામચંદ્ર સાથે ઉત્તાનમાં કીડા કરવા જવું-સીતાનું ફરકેલું દક્ષિણ નેત્ર-તેથી ઉપજેલ ચિંતા ને બેદ-રામચંદ્ર કરેલ નિવારણ ને બતાવેલ ઉપાયસીતાની જિનપૂજાને મુનિદાનમાં વિશેષ પ્રવૃત્તિ. રાજપુરૂષએ રામચંદ્રને સીતાના અપવાદની કહેલી હકીકતરામચંદ્રનું એકલા શહેરમાં ફરવા નીકળવું–તેણે પણ સાંભળેલ સ્થાને સ્થાને સીતાને અપવાદ-રામે સીતાને ત્યાગ કરવાને બતાવેલે વિચાર-લક્ષ્મણે આપેલા જવાબ–રામે કરેલી તેની ઉપેક્ષા-કતાંતવદન સેનાપતિને સીતાને વનમાં તજી આવવાની કરેલી આજ્ઞાલક્ષ્મણને થયેલ શાક-કૃતાંતવદનનું સીતાને લઈને અરયમાં જવું–તેણે દુઃખિત હદયે સીતાને કહેલી હકીકતસીતાને થયેલ પારાવાર ખેદ–તેનું મૂચ્છિત થઈને સાવધ થવું–તેણે રામચંદ્ર પ્રત્યે કહેવરાવેલ સદેશ-કૃતાંતવદનનું સીતાને તજીને પાછા ફરવું. સ નવમાન-સીતાનું વનમાં આગળ ચાલવું-ત્યાં વજકંધ રાજાનું આવવું-સીતાને લાગેલે ભય–વજબંધના મંત્રીએ સીતાને કહેલી હકીકત-સીતાએ કહેલું પિતાનું વૃત્તાંત–વજબંધ રાજાએ બહેન તરીકે પિતાને આવવા કરેલો આગ્રહ-સીતાએ કરેલ સ્વીકાર–તેનું પુંડરીકપુર જવું. કૃતાંતવદનનું રામ પાસે આવવું-સીતાને સંદેશે કહેવો-તે સાંભળી રામચંદ્રને થયેલ પારાવાર પશ્ચાત્તાપ -લક્ષ્મણના વચનથી સીતાને શોધવા રામચંદ્રનું અરણ્યમાં આવવું-સીતાને પત્તો ન લાગવાથી થયેલ વિશેષ ખે અયોધ્યા પાછા આવવું. સીતાને થયેલ બે પુત્રને પ્રસવ-તેને અનંગલવણ ને મદનાંકુશ નામસ્થાપન–તેમની વયવૃદ્ધિ-સિદ્ધાર્થ નામના સિદ્ધપુત્રનું ત્યાં આવવું-સીતાએ આગ્રહપૂર્વક પુત્રોને અધ્યયન કરાવવા માટે તેને રોકવા તેનું રહેવુંલવણાંકશે કરેલું સર્વ કળાઓનું અધ્યયન-યૌવનવયની પ્રાપ્તિ-લવણ સાથે વજંધ રાજાની પુત્રીને વિવાહઅંકુશ માટે પૃથુરાજાની પુત્રીની કરેલી માગણી–તેણે અપ્રગટ વંશવાળા કહીને કરેલ અસ્વીકાર–વજવંધે કરેલી તેના પર ચઢાઈ-પાછળથી પુત્રને મદદ માટે બોલાવવા-સાથે લવણુકુશનું પણ જવું-લવણુકશે બતાવેલ પરામ -પૃથુરાજાએ કરેલી કન્યા આપવાની કબુલાત–નારદનું ત્યાં આવવું–વજવંધે પૃથુરાજાને જણાવવા પૂકેલી લવણાંકની વંશત્પત્તિ-નારદે કહેલું તેમના વંશાદિનું વૃત્તાંત-લવણુકશે રામલક્ષ્મણ પાસે જવાની બતાવેલી છા-અંકુશે કરેલું પૃથુરાજાની પુત્રીનું પાણિગ્રહણ જ્યાંથી પુંડરીકપુર આવવા નીકળવું-માગે ઘણા રાજાઓને છતીને સાથે લેવા–પુંડરીકપુર આવવું-સીતાએ આપેલી આશિષ-લવણુંકુશે અયોધ્યા તરફ જવાને બતાવે આગ્રહ-સીતાએ કહેલી રામલક્ષ્મણના પરાક્રમની હકીકત–લવણાંકુશનું મોટા સૈન્ય સાથે અખા તરફ પ્રયાણ -અબ નજીક આવતાં રામલક્ષ્મણને પડેલી ખબર-તેમનું યુદ્ધ કરવા નીકળવું. ભામંડળનું સીતાને ત્યાગની ખબર સાંભળી સીતા પાસે આવવું સીતાએ કહેલી હકીકત–ભામંડળનું સીતાને લઈને શ્રવણ કુશની છાવણીમાં આવવું-ભામંડળની સીતાએ પાડેલી ઓળખાણ-ભામંડળે યુદ્ધ કરવાની કહેલી ના-ભાણેજોને ઉત્તર-યુદ્ધની શરૂઆત-ભામંડળને દેખી સુગ્રીવે કરેલી પૃચ્છા-તેણે કહેલી હકીકત-સુગ્રીવાદિનું Page #23 -------------------------------------------------------------------------- ________________ સીતા પાસે આવવું–લવણુકશે રામચંદ્રના સન્મમાં પાડેલું ભંગાણુ-રામલક્ષમણનું યુદ્ધ કરવા આગળ આવવુંતેની સામે લવણાં કુશનું થવું–ચારેનું પરસ્પર યુદ્ધ-લવણાંકુશના પરાક્રમથી રામલક્ષ્મણનું કાયર થઈ જવુંઅંકુશના બળથી લક્ષ્મણને મૂછ–વિરાધે રથ પાછા વાળવો-લક્ષ્મણે સાવધ થતાં આપેલ ઠપકે-તેનું રણક્ષેત્રમાં આવવું-લક્ષ્મણે મૂકેલ ચક્ર-તેનું પાછું ફરવું–પિતાના વાસુદેવ બળદેવપણુ માટે પડેલી શંકા-થયેલે ખેદસિદ્ધાર્થ ને નારદનું ત્યાં આવવું–તેણે કહેલી હકીકત-રામલક્ષ્મણનું પુત્રને મળવા ચાલવું-લવણુકુશનું સામે આવી પગમાં પડવું–પરસ્પર થયેલ હત્કર્ષ–સીતાનું પુંડરીપુર પાછા જવું-રામલક્ષ્મણે લવણાંકુશ સહિત અયોધ્યામાં કરેલ પ્રવેશ. લક્ષ્મણ સુવાદિએ સીતાને તેડી લાવવાની રામ પાસે કરેલી માગણ–રામચંદ્ર બતાવેલે વિચાર-સુગ્રીવનું સીતાને તેડવા પુંડરીકપુર જવું–તેની સાથે ઉત્તર પ્રત્યુત્તર–સીતાનું અધ્યા આવવું-લક્ષ્મણે અયોધ્યામાં પ્રવેશ કરવા કરેલી પ્રાર્થના-સીતાને ઉત્તર–રામચંદ્ર દિવ્ય કરવાનું કહેવું સીતાએ કરેલ સ્વીકાર–લેકએ સીતાના સતીત્વની ખાત્રીને કરેલ પિકાર-રામચંદ્ર તેને અવગણીને અગ્નિપ્રવેશ સંબંધી દિવ્ય કરવા કહેવું–તેને માટે કરેલી તૈયારી. અયોધ્યાની બહાર જમભૂષણ મુનિને થયેલ કેવળજ્ઞાન-ઇંદ્રાદિકનું તેને મહિમા કરવા આવવું-દેવતાઓએ ઇંદ્રને આપેલી સીતાના દિવ્ય સંબંધી ખબર-ઈદ્ર હરિણગમેલીને મોકલો-દિવ્ય કરવા માટે કાવડે પૂરેલા ખાડામાં અગ્નિ પ્રજવલિત કરવસીતાએ કરેલે તેમાં ઝંપા પાત–અગ્નિનું તત્કાળ બુઝાઈ જવું–જળની વૃદ્ધિસીતાએ કરેલ નિવારણસીતાનું જળ ઉપર એક સિંહાસને બેસવું–લવણકુશનું તેની પાસે જવું–લક્ષ્મણદિકે સીતાને કરેલ નમસ્કાર-રામચંદ્ર અયોધ્યામાં પોતાની સાથે આવવા કહેવું સીતાએ જણાવેલો દી વિચાર–તેણે કરેલું કેશનું લુંચન-રામચંદ્રને આવેલી મૂચ્છ–સીતાએ જમભૂષણ કેવળી પાસે જઈને લીધેલી દીક્ષા. ના સનાં રામને વળેલી મૂચ્છથયેલે ખેદ-લક્ષ્મણ સહિત સર્વનું જન્મભૂષણ કેવળી પાસે જવું-રામે પિતાના ભવ્યાભવ્યત્વ માટે પૂછેલા પ્રશ્ન-કેવળીએ કહેલું ચરમ શરીરીપણું-વિભીષણે પૂછેલ પિતાના તથા બીજાઓના રામચંદ્ર સાથેના સંબંધ બાબત પ્રશ્ન-મુનિએ કહેલ રામચંદ્ર, સુગ્રીવ, રાવણ, વિભીષણ, લક્ષ્મણ સીતા, વિચઢ્યા, ભામંડળ, લવણુમુક્ષ અને સિદ્ધાર્થ વિગેરેના પૂર્વભવનું વૃત્તાંત-તે સાંભળીને ધણુ લોકોને થયેલ સંગ-કતાંતવદને લીધેલી દીક્ષા-રામલક્ષ્મણનું સીતા સાધ્વી પાસે આવવું-રામે કરેલી વંદના-તેમનું અયોધ્યામાં પાછા આવવું–કૃતાંતવદનનું પાંચમાં દેવલોકમાં દેવ થવું-સીતાનું બારમા દેવલેકના ઇંદ્ર થવું. કાંચનપુરમાં બે રાજપુત્રીના સ્વયંવરમાં રામ લક્ષ્મણનું પુત્ર સહિત જવું–તે કન્યાઓનું લવકુશને વરવું–તેથી લક્ષ્મણના પુત્રોને થયેલ ઈર્ષા–તે સંબંધી લવણુકશે બતાવેલા ઉત્તમ વિચાર-તે સાંભળી લક્ષ્મણના પુત્રને થયેલ ખેદ અને વૈરાગ્ય-તેમણે લીધેલ ચારિત્ર–લવણાંકનું અયોધ્યા આવવું-ભામંડળના શુભ વિચારતેજ વખતે વિજળીનું પડવું-ભામંડળનું મૃત્યુ પામીને દેવકરમાં યુગલિક થવું. હનુમાનને સૂર્યાસ્ત જોઈને થયેલ વૈરાગ્ય–તેણે લીધેલી દીક્ષા-તેનું મેક્ષગમન–રામચંદ્રને તે વાતની ખબર પડતાં તેણે કરેલા મોહજન્ય વિચાર-સુધર્મા પિતાની સભામાં રામચંદ્રને માટે બતાવેલું લક્ષ્મણપરના સ્નેહનું દઢાવરણ–બે દેવનું તેના સ્નેહની પરીક્ષા માટે આવવું તેમણે લક્ષ્મણને બતાવેલ રામના મૃત્યુથી શાક કરતું અંતઃપુર-તે સાંભળતાંજ લક્ષ્મણનું થયેલું મરણ–દેવતાઓને થયેલ ખેદ–તેમનું દેવલોકમાં પાછા જવુંલમણના મૃત્યુથી અંતઃપુરમાં પ્રવતેલ શક-રામચંદ્રનું ત્યાં આવવું-લવણકશને તે જોઈને થયેલ વરાગ્યતેમણે માગેલી દીક્ષા લેવાની આજ્ઞા–તેમણે લીધેલું ચારિત્ર અને મેક્ષગમન, Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભાઈને મરણથી અને પુત્રના વિયોગથી રામચંદ્રને આવેલી મૂછ–તેને વિલાપ-વિભીષણાદિ સમજાવવુંરામે લક્ષ્મણનું મરણ નહીં માનતાં કરવા માંડેલી મોહચેષ્ટા-રામના ઉન્મત્તપણાના ખબર સાંભળી ઇદ્રજિત ને સંદના પુત્રોનું અયોધ્યા૫ર ચડી આવવું–આસનકંપથી જટાયુ દેવનું ત્યાં આવવું-રામના પક્ષમાં હજ દેવો છે એમ જાણી આવેલ રાક્ષસેએ નાસી જઈ લજજાથી દીક્ષા લેવી-જટાયુ દેવે રામને સમજાવવા કરેલા પ્રયત્નરામનું ન માનવું–કૃતાંત દેવનું આવવું-તેણે ૫ણુ કરેલે પ્રયત્ન–બહુ પ્રયત્નથી રામ-લક્ષ્મણને મરણની થયેલી ખાત્રી-તેણે કરેલું લક્ષ્મણનું મૃતકાર્ય–જટાયુને કૃતાંતદેવનું પિતાને ઓળખાવીને સ્વર્ગ" પાછા જવું. રામચંદ્ર દીક્ષા લેવાના વિચારથી શરૂઘને રાજ્ય લેવા કહેવું–તેણે પણ સાથે જ દીક્ષા લેવાને જણાવે વિચાર–લવણના પુત્ર અનંગદેવને રાજ્ય આપી રામનું દીક્ષા લેવા નીકળવું-શત્રુન, સુગ્રીવ, વિભીષણુ, વિરોધ વિગેરે ૧૬૦૦૦ રાજાઓ સાથે રામે લીધેલી દીક્ષા–રામચંદ્રમુનિએ આઠ વર્ષ પર્યત કરેલી તીવ્ર તપસ્યા–તેમણે અંગીકાર કરેલું એકલવિહારીપણું-રામને પ્રાપ્ત થયેલ લોકવધિજ્ઞાન-લક્ષ્મણને નરકમાં દેખ- તે સંબંધી રામચંદ્ર કરેલા વિચાર–પારણું નિમિત્તે એક નગરમાં પ્રવેશ–તેમના રૂપથી નગરમાં થઈ રહેલો ભ–ફરીથી નગરમાં ન જવાની કરેલી પ્રતિજ્ઞા-અરમાં પ્રતિભા ધર થઈને રહેવું–પ્રતિનંદી રાજાનું તે ઉદ્યાનમાં આવવું-રામચંદ્રની દેશનાથી શ્રાવક થવું-રામચંદ્ર કરેલ અનેક પ્રકારના તપ ને અભિગ્રહે-તેમનું કેટિશિલાપર આવવું ત્યાં કાઉસગ્નધ્યાને રહેવું-ક્ષપકશ્રેણિએ ચઢતાં સ્થાનાંતર અવસ્થાને પામવું-સીતેદ્રનું ત્યાં આવવું તેણે કરેલ અનુર ઉપસર્ગ-રામચંદ્ર ધ્યાનમાં અચળ રહેતાં મેળવેલું કેવળજ્ઞાન–અમ્યુરેંદ્રાદિકે કરેલે કેવળજ્ઞાનનો મહિમા-દેશનાને અંતે સી કે પહેલી રાવણ ને લક્ષ્મણની ગતિ-રામભદ્ર કેવળીએ કહેલા તેને આગામી ભવ–તેમાં “હાલ તેનું ચાથી નરકમાં હોવાપણું ત્યાંથી આવી નરભવમાં આવી દેવભવને અતિરે કેટલાક મનુષ્યના ભવ કરશે સીતંદ્ર અવીને ચક્રવતી થશે ત્યારે તે બે તેના પુત્ર શશે અનુક્રમે રાવણને જીવ તીર્થંકર થશે ત્યારે સીતાને જીવ તેને ગણધર થશે-લક્ષ્મણને જીવ ચક્રવતી થઈ તીર્થંકર થશે અને ત્રણે મોક્ષપદને પામશે.” ઈત્યાદિ હકીકતનું કહેવું. સીતેંદ્રનું ચોથી નરકમાં આવવું-ત્યાં લક્ષ્મણ, શબૂક તથા રાવણને પરસ્પર યુદ્ધ કરતાં જઈ પરમાધામીએ ઉપજાવેલી અસહ્ય પીડાઓસીતે પરમાધામીઓને આપેલ ઠપકે-શબૂક તથા રાવણને આપેલ શિખામણલક્ષ્મણ તથા રાવણને કહેલી આગામી ભવ સંબંધી હકીકત–તેમને થયેલી અપૂર્વ શાંતિ-નરકનાં દુઃખમાંથી છૂટવાની તેમણે બતાવેલી ઈ-સીતે ત્યાંથી લઈ જવા માટે ત્રણેને ઉપાડવા તેમનું પારાની જેમ વેરાઈ જવું બીજીવાર ઉપાડવા –બીજીવાર પણ તેમ થવું–તેઓએ જણાવેલી વિશેષ પીડા સતેંદ્રનું ત્યાંથી નીકળી રામભદ્ર કેવળીને નમી નંદીશ્વરીપે જવું-વળતાં દેવકુક્ષેત્રમાં ભામંડળના જીવ યુગલિકને જોઈ પ્રતિબંધ પમાડી પિતાનું સ્વર્ગે જવું-રામર્ષિનું પંદર હજાર વર્ષનું આયુ પૂર્ણ કરીને મોક્ષગમન. – રામાયણ સમાપ્ત:અથાણાં મા-શ્રીનમિનાથ ચરિત્ર-તેમને પૂર્વભવ-કૌશાંબી નગરીમાં સિદ્ધાર્થ નામે રાજા–દીક્ષા લઈ તીર્થંકરનામ ઉપાર્જન કરી અપરાજિત વિમાનમાં ઉપજવું. - મિથિલાનગરીમાં વિજય રાજાને વખાદેવી રાણું–તેના ગર્ભમાં સિદ્ધાર્થ રાજાના જીવનું ચેથા અનુત્તર વિમાન માંથી આવીને ઉપવું–તેમણે દીઠેલાં ચૌદ સ્વપ્ન–પ્રભુને જન્મ-દેવકૃત જન્મોત્સવ-ઈઢે કરેલી સ્તુતિ-માતા પાસે મૂકવા-વિજયરાજાએ કરેલ જન્મોત્સવ–નમિનાથ નામ સ્થાપન-પાણિગ્રહણ–રાજ્યસ્થાપનસુપ્રભ પુત્રને રાજ્ય આપી લીધેલી દીક્ષા–દત્તરાજાને ઘેર પ્રથમ પારણું-કેવળ જ્ઞાનની પ્રાપ્તિ-સમવસરણની રચના-ઇંદ્રાદિકનું આવવું-ઈવે કરેલી સ્તુતિ-પ્રભુએ આપેલી દેશના તેમાં શ્રાવકની અહેરાત્રિની ચર્ચાનું વર્ણન-કુંભ Page #25 -------------------------------------------------------------------------- ________________ વિગેરે સત્તર ગણુધરાની સ્થાપના–ભ્રકુટી નામે યક્ષ ને ગાંધારી નામે યક્ષણી–પ્રભુનો પરિવાર–પ્રાંત સમેતશિખર પધારવું–પ્રભુનું નિર્વાણ-આયુષ્યની પૂર્તિ-મુનિસુવ્રત ને નમિનાથજીના નિવણનું અંતર-દેવકૃત નિર્વાણમeત્સવ. વારમાં સમાં–હરિફેણ ચકીનું ચરિત્ર–તેને પૂર્વભવ–અનંતનાથજીના તીર્થમાં નરાભિરામ રાજાનું દીક્ષા લઈ ત્રીજા દેવલેકમાં મહદ્ધિક દેવ થવું. કાંપિલ્યપુરમાં મહાહરિ રાજાની મહિલી નામે પદારાણીના ઉદરમાં નરાભિરામ રાજાના જીવનું ઉપજવું તેણે દીઠેલાં ચૌદ સ્વખતેનો જન્મ-હરિણુ નામ સ્થાપન-યુવરાજ્યપદે સ્થાપન–પ્રગટ થયેલ ચક્રરત્નત્યાર પછી મળેલાં બીજો તેર રત્નો-દિગ્વિજય કરવા નીકળવું-છ ખંડ સાધીને કાંપિપુરમાં પાછા આવવું-ચક્રવતી પણાને અભિષેક-કાંતે લીધેલી દીક્ષા-દશહજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી કેવળજ્ઞાન મેળવીને મોક્ષે જવું. તેમા સનાં-જ્ય ચક્રવતીનું ચરિત્ર-તેને પૂર્વભવ-વસુંધર રાજાનું દીક્ષા લઈ સાતમા દેવલોકમાં દેવ થવું ત્યાંથી ચ્યવી રાજગૃહી નગરીમાં વિજય રાજાની વમા રાણીની કુક્ષિમાં ઉપજવું–તેણે દીઠેલાં ચૌદ સ્વ'ન-પુત્રપ્રસવજ્યકુમાર નામ સ્થાપન-ચક્રરત્નની નિષ્પત્તિ-બીજ તેર રત્નનું આવી મળવું-દિગ્વિજય કરવા નીકળવું-ષખંડની સાધના–પાછું રાજગૃહી નગરીમાં આવવું-ચક્રવતીપણાને અભિષેક-કાત લીધી દીક્ષા-ત્રણ હજાર વર્ષનું આયુ પૂર્ણ કરી કેવળજ્ઞાન પામી મેક્ષે જવું. સાતમું પર્વ સંપૂર્ણ. Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર. આ પર્વ ૮-૯ની પ્રસ્તાવના આ ચરિત્ર મૂળ સંસ્કૃત પદ્યાત્મક શ્રીમાન હેમચંદ્રસૂરિ કળિકાળસર્વાનું બનાવેલું છે. તેને દશ વિભાગ પર્વની સંજ્ઞાએ કરેલા છે. તે પૈકી આ બુકની અંદર તમો ને ૮મો બે વિભાગ સમાવેલા છે. આઠમા પર્વના પ્રમાણમાં નવમું પર્વ નાનું છે. આઠમા પર્વના ૧૨ સર્ગ પાડેલા છે. નવમા પર્વને ચાર સગ” છે. આઠમા પર્વની અંદર મુખ્યત્વે ૨૨ મા તીર્થંકર શ્રી નેમિનાથનું અને ૯મા વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવ-કૃષ્ણ, બળભદ્ર અને જરાસંધનું, એમ ૪ શલાકા પુરૂષનાં ચરિત્રો છે. પ્રથમના સાત પમાં એકંદર ૨ા તીર્થકરો, ૧૧ ચક્રવતીઓ અને આઠ વાસુદેવાદિ ત્રીપુટીના ૨૪-કુલ ૫૬ શલાકા પુરનાં ચરિત્ર આવેલાં છે. આઠમા પર્વમાં તેની કુલ સંખ્યા ૬૦ની થાય છે. પર્વ (મામાં એક તીર્થંકર અને એક ચક્રવતીબે શલાકા પુરૂષનાં ચરિત્ર છે, અને દશમા પર્વમાં ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનું એક જ ચરિત્ર છે. આ પ્રમાણે ત્રેસઠ શલાકા પુરૂષોનાં ચરિત્રને સમાવેશ કરવામાં આવ્યું છે. આઠમા પર્વની અંદર ૪ શલાકા પુરૂષ ઉપરાંત વસુદેવનું ચરિત્ર ઘણું વિસ્તારથી આપેલું છે. વસુદેવે પૂર્વ ભવે શ્રીવલ્લભ થવાનું નીમાણું કરેલું હોવાથી તેને જેનાર દરેક સ્ત્રી તેના ઉપર મોહ પામી જતી હતી. તેથી ચક્રવતી કરતાં પણ તેને વધારે સ્ત્રીઓ થઈ હતી. તેમણે પાણિગ્રહણ કરેલી ૭૨,૦૦૦ સ્ત્રીઓ પૈકી ૩૬,૦૦૦ સ્ત્રીઓ તે સિહાચળ ઉપર સિદ્ધિપદને પામેલી છે. તેમનું સુવિસ્તૃત ચરિત્ર વસુદેવ હિંડી નામના પ્રથમાનુયોગ તરીકે પ્રસિદ્ધિ પામેલા ગ્રંથમાં છે. તે ગ્રંથના ત્રણ ખંડે પિકી બે ખંડ ઉપલબ્ધ થાય છે, શ્રી હેમચંદ્રાચાર્ય આની અંદર દાખલ કરેલ ચરિત્ર તેમાંથી જ ઉદ્ધારેલ જણાય છે. આ બુકમાં પૃષ્ઠ ર૭થી ૧૧૦ સુધી તો ખાસ તેમનું ચરિત્ર છે. તેની અંદર નળ દવદંતી (દમયંતી)ના ચરિત્રને પણ પૃષ્ઠ ૬૭થી ૧૦૭ સુધીમાં સમાવેશ છે. નળને દવદંતી મૃત્યુ પામીને સૌધર્મેન્દ્રના કપાળ કુબેર ને તેની દેવાંગના થયેલ હતા. તે પૈકી દેવાંગનાનું આયુષ્ય ઓછું હેવાથી તે ત્યાંથી આવીને રાજપુત્રી કનક વતી થયેલી છે. તેના સ્વયંવરમાં વસુદેવનું અનાયાસે આવવું થાય છે અને કુબેર પણ પૂર્વ ભવના સ્નેહથી ત્યાં આવે છે. વસુદેવ દાક્ષિમતાને લીધે કુબેરનું દૂતપણું કરવા કનકવતી પાસે જાય છે, પરંતુ કનકવતી વસુદેવને જ પરણે છે. હકીકત ખાસ ધ્યાન દઈને વાંચવા લાયક છે. આ પર્વમાં પાંચ પાંડવોનું ચરિત્ર પણ સમાવેલું છે, પરંતુ તે બહુ સંક્ષેપમાં આપેલું છે, વનવાસની અને છેલ્લા વર્ષના અજ્ઞાતવાસની હકીકત બીલકુલ આપેલી નથી અને પાંડવ કૌરવના મહાભારત યુદ્ધને સમય પણ કૃષ્ણ જરાસંધના યુદ્ધની અંદર કરવામાં આવ્યો છે. દ્રૌપદીના હરણ વિગેરેની કેટલીક હકીકત વિસ્તાર આપી છે, પરંતુ તેમનું વિસ્તૃત ચરિત્ર જાણવા-વાંચવાની ઇચ્છાવાળાને તૃપ્તિ થાય તેટલી હકીકત આ પર્વમાં માપેલી નથી. - IV Page #27 -------------------------------------------------------------------------- ________________ વસુદેવ અને પાંડવો ઉપરાંત સબ પ્રદ્યુમ્નનું ચરિત્ર પણ સારું આપેલું છે. તે ચરિત્ર ખાસ વાંચવા લાગ્યા છે; કારણ કે તેની અંદર કેટલોક ચમત્કાર છે. તે સિવાય ગજસુકુમાળ, ઢણકુમાર, દેવકીના છ પુત્ર, સાગરચંદ્ર અને રામતી તથા રહનેમિનાં ચરિત્રો સમાવેલાં છે. નવમા પર્વના ચાર સર્ગો પૈકી પ્રથમ સર્ગમાં બ્રહ્મદત્ત નામના બારમા ચાદીનું સુવિસ્તૃત ચરિત્ર છે, અને બાકીના ત્રણ સર્ગમાં શ્રી પાર્શ્વનાથ પરમાત્માનું ચરિત્ર છે. દરેક સર્ગમાં મુખ્ય શું શું હકીકત સમાયેલી છે તે ટુંકામાં આ નીચે જણાવેલ છે. બાકી વિશેષ અનુક્રમણિકા જાણવાની અપેક્ષાવાળા માટે વિષયાનુક્રમણિકા એટલા વિસ્તારથી લખવામાં આવી છે કે તે વાંચનારને બંને પર્વની અંદર સમાવેલી હકીકતનું સ્મરણ થઈ જાય તેમ છે. નવમા પર્વના ચેથા સર્ગમાં બંધુદત્તનું ચરિત્ર ખાસ વાંચવા લાયક છે. આઠમા ને નવમા પર્વના મળીને ૧૬ સર્ગમાં મુખ્ય હકીકત નીચે પ્રમાણે છે. પ્રથમ સગમાં–નેમિનાથજીના પૂર્વભવોનું વર્ણન છે. સમ ૨-૩-૪માં–વસુદેવનું ચરિત્ર છે. સગ પાંચમામાં–વાસુદેવ, બળદેવને અરિષ્ટનેમિને જન્મ અને કૃષ્ણ કરેલ કંસના વધ પતિની હકીકત તથા નવી દ્વારકા વસાવવા સુધીની હકીકત છે. સર્ગ છઠ્ઠામાં–કૃષ્ણને થયેલ આઠ પદરાણીઓ, પ્રદ્યુમ્નને જન્મ અને તેણે બતાવેલા ચમત્કાર તથા પાંડેના જન્મથી માંડીને વનવાસ સુધીની હકીકત સમાયેલી છે. સગ સાતમા માં–સાંબ પ્રદ્યુમ્નનું ચમત્કારી ચરિત્ર, કૃષ્ણને જરાસંધનું યુદ્ધ તેની અંતર્ગત કૌરવ પાંડવોનું યુહ; કૌરવોને વિનારા અને છેવટ જરાસંધના મૃત્યુ સુધીની હકીકત સમાયેલી છે. સર્ગ આઠમામાં–નવમા વાસુદેવ બળદેવ તરીકે કૃષ્ણ ને બળભદ્રનું પ્રકટ થવું, તેમનું ત્રણ ખંડમાં સામ્રાજ્ય, પાંડવોને હસ્તિનાપુરનું રાજ્ય, નેમિનાથને વિવાહ માટે આગ્રહ, સાગરચંદ્ર ને કમળામેળાને તથા અનિરૂહ ને ઉષાને વિવાહ વિગેરે હકીકત સમાયેલી છે. સર્ગ નવમામાં–નેમિનાથને વિવાહ મનાવવાથી રામતીના ઘર સુધી આવતાં પશુઓના પકારથી પાછા વળી વાર્ષિક દાન દઈ તેમણે લીધેલ ચાસ્ત્રિ, કેવળજ્ઞાનની ઉત્પત્તિ, પ્રભુની દેશના, રાજમતીએ લીધેલ દીક્ષા અને ગણધર તથા ચતુર્વિધ સંઘની પ્રભુએ કરેલ સ્થાપના એટલે અધિકાર સમાચે છે. સર્ગ દશામાં-દ્રૌપદીનું હરણ ને પ્રત્યાહરણ, દેવકીજીના છ પુત્રનું-ગજસુકમાળનું અને કંટકમારનું ચરિત્ર, કૃષ્ણ કરેલ મુનિચંદન, તેથી તેને થયેલ લાભ, તેની ગતિ ને સ્થિતિ અને રાજમતી તથા રથનેમિન પ્રસંગ વિગેરે હકીકત સમાવી છે. સગ અગ્યારમામાં–દ્વારકાના દાહનું ને યાદવોના નાશનું સવિસ્તર વૃત્તાંત, અને પ્રાંત કચ્છનું થયેલ મૃત્સત્ય સુધીની હકીકત સમાવી છે. સગ બારમામા–બળભદ્રે લીધેલી દીક્ષા, બળભદ્ર, મૃગ ને રથકારની એક સરખી ગતિ, કૃષ્ણના આગ્રહથી બળભદ્ર પ્રવતવેલ મિયાત્વ, પાંડનું ચારિત્ર ગ્રહણ, નેમિનાથનું નિર્વાણ અને પાંડનું નિવણ એટલે સમાવેશ કરવા સાથે આઠમું પર્વ સમાપ્ત કરવામાં આવ્યું છે. નવમા પર્વના પહેલા સર્ગમાં-બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર છે. તેમાં તેને પૂર્વ ભવ, ચિત્રને સંભૂતમુનિનું વૃત્તતિ, બ્રહદત્તની માતા ચુલનીને દુરાચાર, બ્રહ્મદત્તનું પૃથ્વી પર્યટન, ચક્રીપણાની પ્રાપ્તિ, ચિત્રમુનિના આવે Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૭ બ્રહ્મદત્તને આપેલ બોધ, તેની નિષ્ફળતા, એક બ્રાહ્મણે લીધેલ વૈર, બ્રહ્મદત્તનું અંધ થવું, તેના અધ્યવસાયની કુરતા અને મૃત્યુ પામીને સાતમી નરકે જવું એટલી હકીકત સમાવી છે. બીજા સર્ગમાં–શ્રી પાર્શ્વનાથનું ચરિત્ર શરૂ કરી તેમના પૂર્વ ભવોનું વર્ણન આપેલું છે. તેમાં દરેક ભાવમાં પાર્શ્વનાથના જીવને એક પક્ષના થરથી પણ કેવા કેવા ઉપસર્ગો સહન કરવા પડ્યા છે તે વિચારવાને ધ્યાનમાં રાખવા યમ છે. ત્રીજા સગમ–પાર્શ્વનાથને જન્મ, પ્રભાવતીના પિતાને સહાય કરવા જવું, પ્રભાવતીનું પાણિગ્રહણ, કમઠ તાપસને મેળાપ, પ્રભુએ લીધેલ ચારિત્ર, મેઘમાળીએ કરેલ ઉપસર્ગ, ભગવંતને થયેલ કેવળજ્ઞાન, તેમની દેશના અને ગણધરાદિની સ્થાપના એટલી હકીકત સમાવી છે ચેથા સર્ગમાં–પ્રભુને વિહાર, સાગરદત્તનું ટૂંક વૃત્તાંત, બંધુદત્તનું વિસ્તૃત વૃત્તાંત, ભગવંતને પરિવાર અને ભગવંતનું નિવણ એટલી હકીકત સમાયેલી છે અને નવમું પર્વ સમાપ્ત કરવામાં આવ્યું છે. ઉપર પ્રમાણે આ માને ૯મા પર્વની અંદર અનેક મહાપુરૂષના ચરિત્રને સંગ્રહ કરેલો છે. તેને મનનપૂર્વક વાંચનાર અનેક પ્રકારના લાભ મેળવી શકે તેમ છે. પ્રારંભમાં પ્રસ્તાવનાની રે કરીને કથારસિક વાંચનારાઓને રોકી રાખવા તે એમ લાગતું નથી, તેથી આ પ્રસ્તાવના ટૂંકામાં જ સમાપ્ત કરવામાં આવે છે. પ્રથમના પર્વેની બીજી આવૃત્તિ છપાવતાં તેની અંદર જેટલા વિસ્તારથી વિષયાનુક્રમણિકા બાપેલી છે તેટલાક વિસ્તારથી આ ત્રીજી આવૃત્તિની અંદર પણ આપવામાં આવી છે. તે વાંચવાથી આ બંને ૫ર્વની અંદર આવેલું તમામ રહસ્ય સમજી શકાય તેમ છે, તેથી તે વાંચવાની ભલામણ કરીને વિરમવામાં આવે છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ 2000000 * श्री त्रिषष्टि शलाका पुरुष चरित्र પર્વ ૮ મું विषयानुक्रमणिका. 3 પ્રથમ –(અરિષ્ટનેમિના પૂર્વ ભવનું વર્ણન) જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અચળપુર નગર, વિમલન રાજા, ધારિણી રાણી–તેને આવેલ સ્વપન–સ્વનિનું ફળ–પુત્ર જન્મ, ધનકુમાર નામ સ્થાપન-કુસુમપુરમાં સિહરાજ, વિમળા રાણી, તેને ધનવતી નામે પુત્રી–બંનેની યૌવનાવસ્થા–ધનકુમારનું ચિત્ર ધનવતીની નજરે પડવું તેને તેના પર થયેલ અનુરાગ-રાજપુત્રીનું પિતા પાસે આવવું-રાજાને થયેલી તેના વર સંબંધી ચિંતા–વિક્રમધન સેલ દતનું પ્રત્યાગમન-તેણે કરેલું ધનકુમારના રૂપનું વર્ણન-રાજાએ તે તનેજ વિવાહ ની કરવા માટે જવાને કરેલે હુકમ-નાની બહેન ચંપકવતીથી ધનવતીને એ વાતની પડેલી ખબર-સખીદ્વારા દૂતને બોલાવીને ધનકુમાર ઉપર લખી આપેલ પત્ર-દૂતનું અચળપુર આવવું-વિવાહનો થયેલો નિર્ણય–ધનકુમારે આપેલે પ્રતિપત્ર-દૂતે હાર સહિત ૫ત્ર ધનવતીને આપો-તેને સમજવામાં આવેલ આશય-મંત્રી સાથે ધનવતીને અચળપુર મેકલવી-તેનું ધનકુમાર સાથે થયેલ પાણિગ્રહણ-ધનકુમારનું ઉદ્યાનમાં જવું–ત્યાં વસુંધર મુનિના થયેલ દર્શન–બધા કુટુંબનું ત્યાં આવવું-મુનિએ દેશનાતે ધનકુમારના આગામી ભવોનું કહેલું વૃત્તાંત-અન્યદા ધનકુમારને મુનિચંદ્ર મુનિને થયેલ મેળાપ–તેમની દેશનાથી ધનકુમાર ને ધનવતીને પ્રાપ્ત થયેલ સમકિતતેમણે અંગીકાર કરેલ ગૃહીધ–ધનકુમારને મળેલ રાજ્ય–વસુંધર મુનિનું પુનરાગમન-તેમની પાસે ધનકુમારને ધનવતીએ લીધેલ દીક્ષા-સીધમ દેવલોકે બંનેનું દેવ થવું. ત્રીજા ભવમાં ભરતક્ષેત્રના વૈતાઢય પર્વત ઉપર સૂરતેજ નગરમાં સૂર નામે રાજા, વિષ્ણુન્મતિ રાણુ, તેની કુક્ષિમાં ધનકુમારના જીવનું પુત્રપણે ઉપજવું–જન્મ થતાં ચિત્રગતિ નામ સ્થાપન-તેજ થતાઢયની દક્ષિણ શ્રેણીમાં શિવમંદિર નગર, અનંગસિંહ રાજા, શશિપ્રભા રાણી–તેની પુત્રીપણે ધનવતીના જીવનું ઉપજવુંજન્મ થતાં રત્નાવતી નામ સ્થાપન-તેના પિતાએ નિમિત્તિમાને કરેલ પુત્રીના વરસંબંધી પ્રશ્ન–તેણે આપેલ ઉત્તર–ભરતક્ષેત્રના ચક્રપુરમાં સુગ્રીવ નામે રાજા, તેની યશસ્વતી રાણીને સુમિત્ર નામે પુત્ર અને બીજી ભદ્રા રાણુને પદ્મ નામે પુત્ર-સુમિત્રનું શ્રેષ્ઠ ને પદ્મનું કનિષ્ઠાચરણ થવું-ભદ્રાએ સુમિત્રને આપેલું ઝેર–તે હકીકત પ્રકટ થવાથી ભદ્રાનું નાસી જવું-સુમિત્રને ઝેરની થયેલી તીવ્ર અસર-અકસ્માત ચિત્રગતિનું તે તરફ આવી ચડવું–તેણે ઉતારેલું ઝેર–સુમિત્રે માનેલ આભાર-પરસ્પર થયેલી મિત્રી–ચિત્રગતિને સુમિત્રે રોકવા-ત્યાં થયેલું સુમશા કેવલીનું આગમન-ચિત્રગતિનું તેમને વાંદવા જવું–તેમની પાસે ગ્રહણ કરેલ ગ્રહધર્મ-સુમિત્રના પિતાએ ભદ્રાનું પૂછેલું વૃત્તાંત-કેવળીએ કહેલું તેના પાપનું પરિણામ-સુગ્રીવ રાજાએ લીધેલ દીક્ષા-સુમિત્રની પરણાવેલી Page #30 -------------------------------------------------------------------------- ________________ બહેનનું નવતીના ભાઈ કમળ હરણ કરવું–ચિત્રગતિને પડેલી ખબર–તેની શોધમાં નીકળવું–કમળનું ઉન્મેલન કરવું–તેના પિતાનું યુદ્ધ કરવા આવવું–તેના હાથમાંથી ચિત્રગતિએ ખગ્નનું ઝુંટાવી લેવું-સુમિત્રની બહેન સ્વસ્થાને પહોંચાડી દેવી–સુમિત્રે લીધેલી દીક્ષા-તેણે મેળવેલ નવ પૂર્વનું જ્ઞાન-તેને વિહાર-ઓરમાન ભાઈ પાનું અકસ્માત મળવું–તેને ઉપજેલ ક્રોધ-તેણે મારેલ બાણુ-મુનિએ કરેલ અનશન–બ્રહ્મ દેવલેકમાં ઉપજવુંપાને થયેલ સર્પદંશ-મરીને સાતમી નરકે જવું-ચિત્રગતિનું સિદ્ધાયતનના દર્શન માટે જવું–ર–વતીને દર્શન માટે જવું-રત્નવતીના પિતાનું પુત્રી સહિત ત્યાં આવવું-સુમિત્ર દેવનું ત્યાં આવવું -તેણે કરેલી ચિત્રગતિપર પુષ્પવૃષ્ટિ-પિતાની પહેલી ઓળખાણ-અનંગસિંહે રનવતીના થનારા પતિ તરીકે ચિત્રગતિને ઓળખરત્નવતીનું તેની સાથે થયેલ પાણિગ્રહણ–ચિત્રગતિનું રાજયપર સ્થાપન-તેને વૈરાગ્ય ઉપજવાનું મળેલું કારણ દમધરસૂરિ પાસે રત્નાવતી સહિત તેણે લીધેલી દીક્ષા અનશન કરીને બંનેનું માહેન્દ્ર દેવલોકમાં દેવપણે ઉપજવું. પાંચમા ભવમાં પૂર્વ વિદેહમાં પદ્મ વિજય, સિંહપુર નગર, હરિણુંદી રાજા, તેની પ્રિયદર્શના રાષ્ટ્રની કુક્ષિમાં ચિત્રગતિના જવનું દેવપણાથી અવીને પુત્રપણે ઉપજવું-જન્મ થતાં અપરાજિત નામ સ્થાપન-મંત્રીપુત્ર વિમળબંધ સાથે મિત્રી-તેનું અધે કરેલું હરણ-એક ચોર આશ્રયે આવવાથી તેનું કરેલું રહાણ-કેશળપતિની પુત્રી સાથે પાણિગ્રહણ-રત્નમાળા વિદ્યાધરપુત્રીનું કરેલું રક્ષણની સાથે પાણિગ્રહણ–તેને હરી લાવનાર વિદ્યાધર પાસેથી મળેલી અમૂલ્ય વસ્તુઓ–બે મિત્રોનું છુટા પડી જવું-પાછા એકઠા મળવું-બે વિદ્યાધરી સાથે પાણિગ્રહણ -મણિમૂલિકાવડે સુપ્રભ રાજાને સજજ કરવા–તેની પુત્રી સાથે પાણિગ્રહણ-કેવળી મુનિના દર્શન-તેમણે કહેલી આગામી ભવની બીના-જનાનંદ નગરના જિતશત્રુ રાજાની ધારિણી રાણીની કુક્ષિથી રતનવતીના જીવનું પુત્રીપણે ઉપજવું–પ્રીતિમતી નામ સ્થાપન-તેને કરેલો સ્વયંવર–અપરાજિત કુમારનું મિત્ર સહિત આવી ચડવું-અન્ય સજાઓને છતી તેની સાથે કરેલ પાણિગ્રહણ-ત્યાં પિતાના દૂતને મેળાપ–પિતા પાસે આવવા નીકળવુંપુત્રપિતાને મેળાપ-પિતાએ તેને રાજય આપીને લીધેલી દીક્ષા-કુમારનું ઉદ્યાનમાં જવું–ત્યાં અનંગદેવ નામે ચાર્યવાહપુત્રને આનંદ કરતાં દેખવું–બીજે દિવસે તેનું થયેલું અકસ્માત મરણ-કુમારને થયેલ વૈરાગ્ય-કેવળી મુનિનું પધારવું તેમની પાસે પ્રીતિમતી રાણી તથા વિમળાબેધ મંત્રી સહિત તેણે લીધેલી દીક્ષા ચારિત્ર પાળીને ૧૧મા આરણ દેવલોકમાં સૌનું ઉપજવું–ધનકુમારના ભાવથી ત્રણે મનુષ્યભવમાં બે કનિષ્ઠ બંધુઓ હતા તેમનું પણ ત્યાં જ ઉપજવું. સાતમા ભાવમાં જંબૂદીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગર, મીષેણ રાજા, શ્રીમતી રાણી–અપરાજિતના જીવનું તેની કક્ષમાં ઉપજવું–જન્મ થતાં શંખકુમાર નામ સ્થાપન-વિમળબોધના જીવનું મંત્રીપુત્ર અતિપ્રભ નામે થવું-બંનેની મિત્રી-સમરકેતુ પશ્વિપતિને શંખકુમારે જીત-શંખકુમારને જ ઈચ્છતી યશોમતિ કન્યાની ધાવમાતા સાથે મેળાપ-યશોમતીને હરી જનાર વિદ્યાધરને જીત તેની સાથે તાગમન-સિહાયતનના દર્શન– યશોમતીના પિતાને ત્યાં જવું-ત્યાં યશોમતી વિગેરે કન્યાઓ સાથે પાણિગ્રહણ-ત્યાંથી હસ્તિનાપુર આવવું શંખકુમારને રાજ્ય આપી તેના પિતાએ લીધેલી દીક્ષા–તેમનું પુનઃ ત્યાં પધારવું–તેમને પૂગ્ધાથી યશોમતી તે પૂર્વભવોના સંબંધવાળી સ્ત્રી છે એમ ઓળખવું-પૂર્વના બે અનુજબંધુનું અહીં પણ અનુજ બંધ થવું તે બે અને મંત્રીપુત્ર અતિપ્રભ જયારે શંખકુમાર નેમિનાથ તીર્થંકર થશે ત્યારે તેમના ગણધર થશે અને મમતી તે રાજીમતી થશે એમ શ્રીષેણ રાજર્ષિનું કહેવું-ખકુમારને થયેલ વૈરાગ- મમતી, મંત્રીપુત્ર ને બે કનિષ્ઠ બંધુ સહિત તેણે લીધેલ ચારિત્ર-તેણે કરેલું વીથ સ્થાનકનું આરાધન-તીર્થંકર નામકર્મ કરેલ નીકાચીત બંધ-અનસણ કરીને અપરાજિત નામના અનુત્તર વિમાનમાં સૌનું ઉપજવું. પw ૧ થી ૨૭ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ થીગો – વસુદેવ ચરિત્ર-ભરતક્ષેત્રમાં શૌર્યપુર (સેરીપુર)માં અંધકવૃષ્ણિ રાજાને થયેલ સમુદ્રવિજયાદિ દશ પુત્રો (દશ દશા) અને કુંતી ને માદ્રી નામે બે પુત્રીઓ-મથુરામાં રહેનાર નાના ભાઈ ભજવૃષ્ણિને થયેલ ઉગ્રસેન નામે પુત્ર–કુંતીને પાંડુરાજા સાથે પરણાવવી–સુપ્રતિષ્ઠ નામે જ્ઞાની મુનિનું પધારવું–તેણે કહેલ વસુદેવ નામના દશમા દશાહને પૂર્વભવ (નંદિણના ભવનું વૃત્તાંત)-અંધકવૃષ્ણિ રાજાએ લીધેલ દીક્ષાસમુદ્રવિજયને રાજયપ્રાપ્તિ-ભેજવૃષ્ણિએ પણ લીધેલ દીક્ષા–ઉગ્રસેનને મથુરાનાં રાજ્યની પ્રાપ્તિ-ઉગ્રસેનને માપવાસી તાપસને થયેલ મેળાપ-તેણે કરેલ પારણું માટે આમંત્રણ–પારણું વખતે ભૂલી જવું-તાપસે કરેલ બીજું માખમણ-ફરી પારણુ માટે નિમંત્રણ– તે વખતે પણ ભૂલી જવું તાપસને ત્રીજે માસખમણુને વિખતે પણ પારણા માટે નિમંત્રણ-તે વખતે પણ ભૂલી જવું–તાપસને થયેલ ક્રોધ-તેણે ઉગ્રસેનને વધ કરનાર થવાનું કરેલું નિયાણું-મરણ પામીને ઉગ્રસેનની રાણી ધારિણીની કુક્ષિમાં ઉપવું–તેને થયેલ પતિનું માંસ ખાવાને દેહદ-મંત્રીએ યુક્તિથી દેહદ પૂરો–પુત્રને જન્મ-કાંસાની પેટીમાં મૂકીને યમુનામાં વહન કરાવવુંશૌર્યપુરમાં પેટીનું નીકળવું-સુભદ્ર વણીકે ઘરે લઈ જઈને ખેલવું–તેમાંથી થયેલ પુત્ર પ્રાપ્તિ-કંસ નામ સ્થાપન-તેનું બાલ્યાવસ્થાનું તોફાન-વસુદેવકુમારને સેવક તરીકે સંપ ત્યાં કરેલ કળાપ્રહણ-વસુદેવ સાથે થયેલી તેની મિત્રાઈ - શુક્તિમતી નગરીથી રાગૃહે બ્રહદ્રથ રાજાને જરાસંધ નામે પુત્ર–તેનું પ્રતિવાસુદેવપણે પ્રકટ થવું તેણે સિંહરથ રાજાને પકડી લાવવાની સમુદ્રવિજયને કરેલી દૂત દ્વારા આશા-તેને જીતવા માટે કંસ સહિત વસુદેવ પાસે જવું-સિંહરથને પકડીને સમુદ્રવિજય પાસે લાવ-કાળુકી નિમિત્તિયાએ કહેલ નિમિત્ત-જરાસંધની પુત્રી છવયશા બંને કુળને ક્ષય કરનારી થશે એવું કથન-સિંહરથને જીતવાના બદલામાં મળનારી તે છવયશા કંસને અપાવવાને થયેલ નિર્ણય-કંસને પૂર્વ સ્થિતિનું તેના જન્મ સાથે પેટીમાં મુકેલી પત્રિકાથી જાણવું-સમુદ્રવિજયનું કંસ સહિત સિંહરથ રાજાને લઈને જરાસંધ પાસે જવું–ત્યાં વર્ણવેલ કંસનું પરાક્રમ જરાસંધે તેની સાથે કરાવેલ છવયશાનું પાણિગ્રહણ-કંસે કરેલી મથુરાની માગણી–જરાસંધે આપેલ હુકમ-ઉગ્રસેનને પાંજરામાં પૂરી કસે લીધેલ મથુરાનું રાજ્ય –તેની માતાએ બહુ કહ્યા છતાં વિચારનું ન ફેરવવું તે જોઈ તેના ભાઈ અતિમુક્ત લીધેલી દીક્ષા–સમુદ્રવિજયનું જરાસંધ પાસેથી શૌર્યપુર આવવું-નગરલોકે વસુદેવના સંબંધમાં કરેલી ફરિયાસમદ્રવિજયે વસુદેવને મહેલમાંજ રહેવા માટે આપેલી શીખામણ-ગુજ્જ દાસીથી તે ભેદ ફુટી જ–વસુદેવને તેથી થયેલ ખેદ–તેનું વેષ ફેરવીને પ્રચ્છન્નપણે નીકળી જવું-જતાં જતાં દરવાજે એક શબ બાળીને લખી ગયેલ લેખ–તે વાંચવાથી સમુદ્રવિજયદિને થયેલ ખેદ તેમણે કરેલી વસુદેવની ઉત્તરક્રિયા-વસુદેવને પ્રવા-અનેક સ્ત્રીઓનું પાણિગ્રહણ પૃષ્ઠ ૨૭ થી ૫૬. ગીગો –(વસુદેવને પ્રવાસ ચાલુ) પેઢાલપુર નગરમાં હરિશ્ચન્દ્ર રાજા, લક્ષ્મીવતી રાણી, તેને થયેલ કનકવતી નામે અદ્ભુત રૂપવાન પુત્રી-તે સ્વયંવર સમયે ઈંદ્રના કપાળ કુબેરનું આવવું-વસુદેવનું પણ ત્યાં આવવું–તે બંનેને મેળાપ-વસુદેવે તેના આગમન કારણની કરેલી પૃચ્છા–તેણે કનકવતી સાથેના પિતાના પૂર્વ ના સંબંધનું કહેલું સવિસ્તર વર્ણન-તેમાં છેલ્લા ભવે કુબેર ને કનકવતીના જીવનું નળ દવદંતી થવું-આ પ્રસંગે નળવદંતીનું સવિસ્તર ચરિત્ર-નળરાજાનું કુબેર થવું અને દવદંતીનું તેની દેવાંગના થઈ આવીને કનકવતી થવું–કનકવતીનું સ્વયંવરમાં વસુદેવને વરવું–તેની સાથે પાણિગ્રહણ પૃષ્ઠ ૫૭ થી ૧૦૭ જોથો –(વસુદેવ ચરિત્ર ચાલુ) વસુદેવનું અરિષ્ટ્રપુરમાં રહિણીના સ્વયંવરમાં આવવું-રોહિણીનું વસુદેવને વરવું-ત્યાં થયેલ સમુદ્રવિજયાદિને મેળાપ-વસુદેવનું ગગનવલ્લભપુરે જઈને શૌર્યપુર આવવું-સૌને મળવું. | પૃષ્ઠ ૧૦૮ થી ૧૧૦ વર્મા સ -બળરામ ને કૃષ્ણને પૂર્વભવ-રોહિણનાં ઉદરમાં ચાર સ્વને સૂચિત ઉપજવું–તેનો જન્મ રામ નામ સ્થાપન-બળભદ્ર નામથી પ્રસિદ્ધિ-નારદનું વૃત્તાંત-વસુદેવનું કંસનાં આગ્રહથી મથુરા આવવું Page #32 -------------------------------------------------------------------------- ________________ ત્યાંથી કંચના કાકા દેવકની પુત્રી દેવકીને પરણવા મૃત્તિકાવતીએ જવું ત્યાં દેવકી સાથે પાણિગ્રહણ તેના વનમહત્સવમાં મદિરાપાનથી ઉન્મત્ત થયેલી છવયશા–તેનું અતિમુક્ત મુનિ પ્રત્યે અઘટીત વચન-મુનિએ કહેલું દેવકીના સાતમા ગર્ભથી કંસનું ભાવી મૃત્યુ-તેના નિવારણ માટે કંસે વસુદેવ પાસે કરેલી દેવકીના સાત ગર્ભની માગણી-વસુદેવે કરેલો સ્વીકાર–પાછળથી તેના દુવિચારની પડેલી ખબર-તેથી થયેલ વસુદેવ દેવકીને પશ્ચાત્તાપ-ભદિલપુરમાં નાગ સાર્થવાહને સુલસા નામે મહાસતી સ્ત્રી–તેના મૃતગર્ભને સ્થાને દેવકીના ગર્ભનું દેવે મૂકવું–છ મૃતગર્ભને કંસે કરેલે વિનાશ-સુલસાના પુત્ર તરીકે છ પુત્રનું વૃદ્ધિ પામવું-સાત સ્વને સૂચિત દેવકીને રહેલ ગર્ભ–તેને જન્મ-નંદના ગોકુળમાં તેને મૂકી આવવું-જતાં ઉગ્રસેનને કરાવેલ તેનું દર્શન-નંદની તરતની જન્મેલી પુત્રી લાવીને દેવકી પાસે મૂકવી-કંસના સેવકનું તેને કંસ પાસે લઈ જવું તેણે કરેલ તેની નાસિકાન છેદ-કૃષ્ણનું નંદને ત્યાં વૃદ્ધિ પામવું–તેનું પરામ-તેના રક્ષણ માટે બળરામને ત્યાં રાખવા-બળરામ પાસે કૃષ્ણ કરેલ કળાગ્રહણુગોપીઓને તેના પર અવિચ્છિન્ન પ્રેમ. સૂર્યપુરમાં સમુદ્રવિજય રાજાની રાણી શિવાદેવીના ઉદરમાં ચૌદ સ્વનવડે સુચિત શંખકુમારના જીવનું અપરાજિત વિમાનથી આવીને ઉપજવું–શ્રાવણ શુકલ પંચમીએ થયેલ જન્મ-દિશાકુમારીઓ તથા ઇંદ્રાદિકોએ કરેલ જન્મોત્સવ-અરિષ્ટનેમિ નામ સ્થાપન. કંસે નિમિત્તિમાને કરેલ પૃચ્છા–નિમિત્તિમાએ કહેલી તેના મૃત્યુની નિશાનીઓ–બધી નિશાનીઓનું મળવું- કંસે આદરેલે તેની બહેન સત્યભામાને સ્વયંવર-તે પ્રસંગે ઠરાવેલું મલ્લયુદ્ધ-કૃષ્ણનું બળરામ સાથે ત્યાં આવવું-ભલેને મારીને પરિણામે કૃષ્ણ કરેલે કંસને વધ-ઉગ્રસેનનું છુટા થવું-સત્યભામા સાથે કૃષ્ણને વિવાહ-છવયશાનું તેના પિતા જરાસંધ પાસે ચાલ્યા જવું-તેણે ત્યાં જઈને કરેલ અત્યંત કલ્પાંત-જરાસંધે પૂછેલ તેનું કારણ–તેણે સમુદ્રવિજય પાસે દૂત મોકલવો-દૂતે કરેલી કૃષ્ણની માગણું–તેનો જવાબ વિપરીત મળવાથી દતનું પાછા જવું-સમદ્રવિજયે કેપ્ટકી નિમિત્તિમાની પૂડેલી સલાહ-તેના કહેવાથી એ યાનું પશ્ચિમ સમુદ્ર તરફ પ્રયાણ–વિંધ્યાચળનું અતિક્રમણ–જરાસંધના પુત્ર કાળનું પાછળ ત્યાં સુધી આવવું-યાદની કુળદેવીએ કરેલ તેને છળ–તેનું અગ્નિમાં બળી મરવું–જરાસંધને તેની ખબર પડવાથી થયેલ પારાવાર ખેદસમુદ્રવિજયાદિને સૌરાષ્ટ્રમાં પ્રવેશ–ગિરનાર નજીક આવવું-કૃષ્ણ કરેલ સુસ્થિત દેવનું આરાધન–તેના પ્રકટ થવાથી દ્વારકા વસાવવાની કરેલી માગણી-ઈદ્રની આજ્ઞાથી કુબેરે વસાવેલી નવી દ્વારકા–તેનું વર્ણન. છઠ્ઠો – કૃષ્ણના રૂમિણ સાથેના વિવાહનું વિસ્તૃત વર્ણન- ત્યારપછી જાંબવતી, લક્ષ્મણ, સુસીમા; ગૌરી, પાવતી અને ગાંધારી સાથે વિવાહ-સત્યભામા સહિત કૃષ્ણ સ્થાપેલ આઠ પટરાણીઓ-મિણને થયેલ પુત્રજન્મ–પ્રદ્યુમ્ન નામ સ્થાપન-સત્યભામાને ભાવુક નામે પુત્ર–રમિણીને થયેલ પુત્રને વિરહ-પ્રદ્યુમ્નને ને રૂકમિણીને પૂર્વભવ પાંડવોના ચરિત્રનો પ્રારંભ-પાંચે પાંડવોને જન્મ-દ્રૌપદીને સ્વયંવર–ત્યાં પાંડેનું જવું દ્રૌપદીએ પહેરાવેલી વરમાળા-દ્રૌપદીના પૂર્વભવનું વર્ણન–યુધિષ્ઠિરને રાજ્યપ્રાપ્તિ-ઘુતમાં રાજ્યનું હારી જવું–પડિવોએ વનવાસમાં નીકળતાં પ્રથમ દ્વારકા જવું ત્યાં પાંચે પાંડવોને વિવાહ-પ્રદ્યુમ્ન પર તેની પાળક માતાને અનુરાગ–પ્રદ્યુમ્નનું દ્વારકા આવવું–તેણે બતાવેલા ચમત્કાર. પૃષ્ઠ ૧૩૧ થી ૧૫૪, વાતો –જાંબવતીને થયેલ શાંબ નામે પુત્ર–સત્યભામાને થયેલ ભીરૂ નામે પુત્ર-શબ પ્રદ્યુમ્નના ચમત્કારો ને તેમના વિવાહ-રત્નકંબળના વેપારીઓનું રાજગૃહી જવું. તેનાથી દ્વારકા ને યાદવો સંબંધી પડેલી છવયશાદ્વારા જરાસંધને ખબર–જરાસંધનું યુદ્ધ માટે દ્વારકા તરફ પ્રયાણુ–દારકામાં પડેલી ખબર સુદ્ધની તૈયારી ને સામું પ્રમાણુ-બંને સન્યનું મળવું-વસુદેવને વિદ્યાધરે સાથે યુદ્ધ કરવા મેકલવા–જરાસંધે રચેલે ચડ્યૂહ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૧ -કૃષ્ણે રચેલા ગવ્યૂહ–યુદ્ધની શરૂઆત-તે મહા યુદ્ધના મધ્યમાંજ પાંડવાનું. કૌરવો સાથે યુદ્ધ કોરવાના વિનાય -અરિષ્ટનેમિ માટે ઈંદ્રે મેકલેલ રથાદિ સામગ્રી-અરિષ્ટનેમિએ બતાવેલું અ'િસક પરાક્રમ-કૃષ્ણે જરાસંધનું –જરાસ ંધે ચક્રનું મૂકવુ–તેનુ કૃષ્ણ પાસે જ રહેવું-તે ચક્રવડે જરાસંધનું મૃત્યુ. પૃષ્ઠ ૧૫૫ થી ૧૭૫. મતમા સર્જ—કેટલાએક રાજાએએ પેાતપાતાના રાજ્યે પાછા સ્થાપવાસુદેવનું વિદ્યાધરા સહિત છત મેળવીને આવવું–જીવમશાએ કરેલ દેહત્યાગ—કૃષ્ણે ભરતા સાધીને કાટિશિલાનું ઉપાડવું-ત્યાંથી દ્વારકા આવવું -કૃષ્ણના ૧૬૦૦૦ રાજાએ કરેલા રાજ્યાભિષેક—આઠમા વાસુદેવ બળદેવ તરીકે તેમનું ને બળરામનું નિમિ`ત થવું–પાંડવાદિકનુ પાતપાતાના રાજ્યમાં જવુમાદવેને અસ્ખલિત આન–નેમિનાથને વિવાહ માટે કરવામાં આવેલ આમહ–તેમણે કરેલ નિવારણુ–સાગરચંદ્ર ને કમળામેળાના વિવાહ—અનિરૂદ્ધ ને ઉષાના વિવાહ. પૃષ્ઠ ૧૭૫ થી ૧૮૦ નવમે। સર્જ—નેમિનાથનુ કૃષ્ણની આયુધશાળામાં આવવું–તેમણે વગાડેલ શંખ કૃષ્ણનું ત્યાં આવવુ પરસ્પર બળ પરીક્ષા-કૃષ્ણને ઉત્પન્ન થયેલ ચિંતા—નમિનાથને વિવાહ મનાવવાના પ્રયત્ન નેમિનાથે કરેલા સ્વીકાર રાજિમતી સાથે થયેલ વિવાહના નિષ્ણુમ-વિવાહની તૈયારી-વિવાહ માટે પ્રયાણુ-રાજિમતીનું જોવા નીકળવું– નેમિનાથે સાંભળેલા પશુઓના પાકાર-તેને છેડાવીને પ્રભુનું પાછા વળવુ-કુટુ અનેા આગ્રહ–તેને સમજાવી સંવત્સરી દાન આપવું–રાજીમતીને થયેલ ખેદ–પ્રભુનું દીક્ષા માટે પ્રયાણુ-સહસ્રામ્ર વનમાં પધારવુ –પ્રભુએ લીધેલી દીક્ષા—પહેલુ પાણુ —રથનેમી ને રાજીમતીને પ્રસંગ–નેમિનાથને કેવળજ્ઞાનની નિષ્પત્તિ-કૃષ્ણાદિનું વાંદવા નીકળવું -ઈંદ્રે કરેલ જિને દ્રસ્તુતિ-પ્રભુએ આપેલી દેશના—બાવીશ અભક્ષ્યનું વર્ણન–વરદત્ત રાજાએ લીધેલી દીક્ષારાજીમતીએ લીધેલ ચારિત્ર-પૂર્વભવાવાળા એ કનિષ્ઠાના અને વિમળમાધના જીવાનુ સમસરણમાં આવવું તેમને થયેલ જાતિસ્મરણ જ્ઞાન-તેમણે લીધેલ દીક્ષા-ગણુધરાની સ્થાપના-યક્ષ તે મક્ષિણીની સ્થાપના. પૃષ્ઠ ૧૮૦ થી ૧૯૮ ટ્રામો સર્વ—દ્રૌપદીનું પદ્મોત્તર રાજાએ કરેલું હરણુ-ત્યાંથી કૃષ્ણની સહામ વડે પાછી લઈ આવવી— કપિલ વાસુદેવ સાથે શ ંખ શબ્દથી મુલાકાત-પદ્મોત્તરને કપિલ વાસુદેવે કરેલ રાજભ્રષ્ટ—પાંડવાને કૃષ્ણ સાથે થયેલ કલેશ—પાંડવાતું સમુદ્ર તટે નવી નગરી વસાવીને રહેવું–હસ્તિનાપુરના રાજ્યપર પરીક્ષિતને ખેસાડવા— સુલસાને ત્યાં ઉછરેલા દેવકીજીના છ પુત્રોએ લીધેલ ચારિત્ર–તેનું નેમિનાથ પ્રભુ સાથે દ્વારકા આવવું–ત્રણ સધાટકે ગોચરી નીકળવું અને ત્રણે સંધાટકનું દેવકીને ત્યાં આવવું-દેવકીએ પ્રભુ પાસે આવીને કરેલી પૃચ્છા પ્રભુએ કહેલ તેના પૂર્વભવ વિગેરે-દેવકીએ કૃષ્ણને બતાવેલી પુત્રપાલનેચ્છા-કૃષ્ણે આરાધેલ નેગમેષી દેવ દેવકીને થયેલ આઠમા પુત્ર–ગજસુકુમાળ નામ સ્થાપન—તેણે કરેલ વિવાહ–પ્રભુનું ત્યાં પધારવું–ગજસુકુમાળે લીધેલ ચરિત્ર-તેજ દિવસે સ્મશાનમાં જઈને કાયેત્સંગે` રહેવું–તેના સસરાએ કરેલ પ્રાણાંત ઉપસ–મુનિનું મેક્ષગમન—કૃષ્ણનું પ્રભુ પાસે આવવુ તેને પડેલી બધી ખાર–તેના ભયથી સામશર્માનું થયેલ અકાળ મૃત્યુપ્રભુ પાસે અનેક યાદવ સ્ત્રીઓએ લીધેલ ચારિત્ર–કૃષ્ણે કન્યાવિવાહના કરેલ ત્યાગ—વસુદેવની સ્ત્રી કનક્રવતીએ પશુ લીધેલ ચારિત્ર–તેને કેવળજ્ઞાનની નિષ્પત્તિ ને મેક્ષગમન–સાગચંદ્રને પ્રતિમા વહનમાં નભસેને કરેલ પ્રાણાંત ઉપસગ—તેનુ સ્વગમન-કૃષ્ણના ગુગુગ્રાહીપણાની ઇંદ્રે કરેલી પ્રશ ંસા—દેવે કરેલી પરીક્ષા–પરીક્ષામાં પાર ઉતરવું–દેવે પ્રસન્ન થઇને આપેલી વ્યાધિનિવારક ભેરીમેરીપાળકે કરેલ ગેા–તેનું પ્રાતિ થવુ કૃષ્ણે મેળવેલી ખીજી બેરી—ધન્વંતરી ને વૈતરણી વૈદ્ય-તે તે વૈદ્યની ગતિ વિગેરે-તેમિનાથનું દ્વારકા પધારવું– ચામાસામાં વિહાર ન કરવાનુ કૃષ્ણે પૂછેલ કારણુ—કૃષ્ણે પણ ચાર માસ મહેલમાં જ રહેવાના કરેલ નિષ્ણુમવીરા સાળવીની કૃષ્ણ પ્રત્યે અપૂર્વ ભક્તિ-કૃષ્ણે દીક્ષામહેાત્સવ કરવાની કરેલી પ્રતિજ્ઞા-પુત્રીઓને દીક્ષા અપાવવી Page #34 -------------------------------------------------------------------------- ________________ -કમંજરીએ કૃષ્ણની પૃછામાં દાસી થવાનું કહેવું–તેને વીરા સાલવી સાથે પરણાવવી–પરિણામે તેણે લીધેલી દીક્ષા-કૃષ્ણ કરેલું ૧૮૦૦૦ મુનિને દ્વાદશાવર્તાવંદન–તેનું પ્રભુએ કહેલ ફળ-વ્યવંદનના ફળની વિવિાતાકૃષ્ણને ઢંઢણકુમાર નામે પુત્ર-તેણે લીધેલ દીક્ષા–લાભતરાયના ઉદયથી તેને ભીક્ષાનું ન મળવું–તેના પૂર્વભવની થા-પર લબ્ધિથી મળેલો આહાર પરઠવતાં તેમને થયેલ કેવળજ્ઞાન–પ્રભુનું ગિરનાર પર પધારવું-જામતીનું વદિવા જવું'—એક ગુફામાં અકસ્માત તેનો ને રથનેમીને મેળાપ-રાજિમતીએ રથનેમીને આપેલ ઉપદેશરથનેમીનું વિશુદ્ધ થવું–તેને થયેલ કેવળજ્ઞાન-કૃષ્ણના શબને પાલક નામે પુત્ર-કવ્યવંદના ને ભાવ વંદનાનું સ્પષ્ટીકરણ પૃષ્ઠ ૧૦૮ થી ૨૧૩ મીરમૌ સf–કૃષ્ણ નેમિનાથ પ્રભુને દ્વારકા ને યાદવેના અંત સંબંધી કરેલ પ્રમ–પ્રભુએ આપેલ ઉત્તર–જાકમાર ને હૈપાયનનું વનવાસી થવું-દ્વારકામાં કૃષ્ણ કરેલ મદાપાનને નિષેધ-સિદ્ધાર્થ સારથીએ લીધેલ ચારિત્ર-તેનું સ્વર્ગગમન-યાદવ કુમારએ કરેલું મદ્યપાન-પાયનને ઉપજેલો કપ–તેણે કરેલ નિયાણું-કરણનું શાંત કરવા જવું–તેનું શાંત ન થવું-દ્વારકામાં ધર્મકાર્યમાં પ્રવર્તવાની કરાવેલી કૃષ્ણ ઉષણ-નેમિનાથનું રેવતાચળ પર સમવસરવુંવાદોનું વાદવા જવું–શાંબ પદ્યુમ્નાદિ કુમારોએ તથા રૂકમિણી વગેરે સ્ત્રીઓએ લીધેલી દીક્ષા-બાર વર્ષે પ્રભુએ કહેલ દ્વારકા દાહ- કૃષ્ણ બળભદ્રના ભાવી ભવનું કથન- દૈપાયનનું અર્મિ કમારમાં દેવ થવું-તે દારકામાં દીઠેલી ધાર્મિક પ્રવૃત્તિ-૧૧ વર્ષ પૂર્ણ થતાં લોકોનું ધાર્મિક પ્રવૃત્તિમાં લિથિળ થવું-દ્વારકામાં થવા માંડેલા ઉત્પાત–રામકૃષ્ણના આયુધ રત્નનું લેપ થવું- દેપાયને સળગાવેલે અગ્નિ તેનું મેર પસરી જવું–માતાપિતાને તેમાંથી કાઢવાને કૃષ્ણ બળરામને પ્રયત્ન-પરિણામે તેમાં નિરાશ થવું–તેમણે કરેલું અણુસણ–તેમનું સ્વર્ગગમન-કૃષ્ણ બળરામનું નગર બહાર નીકળવું-તારકાને બળતી જોઈને તેમને થતો ખેદસ્યાંથી કયાં જવું તેને થઈ પો વિચાર-પાંડ પાસે જવાને કરેલો નિર્ણય–તે તરફ પ્રયાણ દ્વારકાનું છ માસ પર્યત બળવું-કૃષ્ણ બળભદ્રને માર્ગમાં થયેલ ધૃતરાષ્ટ્રના પુત્રથી ઉપદ્રવ–તેનું નિવારણથી કેશાબીના વનમાં આવવું-કૃષ્ણને લાગેલ તૃષા–બળભદ્રનું પાણી લેવા જવું–જરાકુમારના બાણથી કૃષ્ણના પાનું વિંધાવું–જરાકુમારનું પાસે આવવું–તેને પાંડ પાસે બધી હકીકત કહીને મોકલવ-કૃષ્ણને ઉત્પન્ન થયેલ સદભાવ-પ્રતેિ થયેલ કરભાવ–મૃત્યુ પામીને ત્રીજી નકે જવું. | પૃષ્ઠ ૨૧૩ થી ૨૨૧ વાના માં—બળભદ્રનું પાણી લઈને આવવું-કૃષ્ણને મૃત્યુ પામેલા જોયા છતાં તેમને થયેલ વ્યામોહછ માસ પર્યન્ત તે દેહને ફેર-સિદ્ધાર્થ દેવનું તેને પ્રતિબોધવા આવવું–તેના પ્રયત્નથી પ્રતિબધ થતાં કૃષ્ણને કરેલા અગ્નિસંસ્કાર-બળભદ્દે લીધેલ ચારિત્ર-બળભદ્દે વનમાં જ રહેવાને કરેલ નિશ્ચય–કેટલાક રાજાઓએ કરેલ ઉપદ્રવ–સિદ્ધાર્થ દેવે કરેલું તેમનું નિવારણ–એક મૃગનું તેમના ભક્ત થવું–રથકારાનું કાષ્ઠ માટે વનમાં આવવું તેમની પાસે મૃગે ભિક્ષા માટે બળભદ્ર મુનિને લઈ જવા-બળરામ, મૃગને રથકારની શુભ ભાવના-ત્રણેનું સમકાળે મૃત્યુ-ત્રણેનું બ્રહ્મ દેવલોકમાં દેવ થવું–બળરામદેવનું નરકભૂમિમાં કૃષ્ણ પાસે આવવું–કૃષ્ણ બતાવેલ પિતાના ખેદનું કારણ–બળરામનું મનુષ્યલોકમાં આવવું તેમણે પ્રવતવેલ મિથ્યાત્વ–જરાકુમારનું પડ પાસે આવવું તેની હકીકત સાંભળતાં પડને થયેલ રામ–જરાકુમારને રાજય આપીને દ્રૌપદી સહિત તેમણે લીધેલી દીક્ષા-નેમિનાથને વંદના કરવા માટે પ્રયાણ–નેમિનાથને પરિવાર–તેમનું રેવતાચળ પધારવું–પ્રભુએ કરેલ અનશનને નિર્વાણ-ઇંદ્રાદિકે કરેલો નિર્વાણ મહોત્સવ–પાંડને પ્રભુના નિર્વાણની માર્ગમાં પડેલી ખબર–તેમણે સિદ્ધાચળ પર જઈને કરેલ અનશન-તેમનું મોક્ષગમન-દ્રૌપદીનું બ્રહ્મ દેવલાકે જવું. પૃષ્ઠ ૨૨૧ થી ૨૨૭. આઠમું પર્વ સમાસ પ્રથમ સfમાં-(બ્રહ્મદત્ત ચકી ચરિત્ર)-બ્રહ્મદત્તના પૂર્વ ભૂવનું વર્ણન–એક ભવમાં ચિત્ર ને સંબૂત નામના ચંડાળપુત્ર થવું–તે ભવમાં નમુચિમંત્રી સાથે સંબંધ-ચિત્ર સંભૂતે લીધેલ ચારિત્ર–નમુચિએ કરેલ ઉપદ્રવ-ભૂત મુનિને થયેલ કેપ-ચિત્ર મુનિએ કરેલ શાત્ત્વન–સનકુમાર ચક્રીએ કરેલ ભક્તિ–નમુચિને કરેલા ઉપદે –તેની વ્યર્થતા-અનશન કરીને બંનેનું સૌધર્મ દેવલોકમાં દેવ થવું–ચિત્રના જીવનું પરિમતાલમાં વણિ C-V Page #35 -------------------------------------------------------------------------- ________________ પુત્ર થવું–સંભૂતના જીવનું કપિલ્યપુરમાં બ્રહારાજા ને ચુલની રાણીથી રાજપુત્ર થવું–બાદત્ત નામ સ્થાપન બ્રહારાજાના ચાર રાજા મિત્ર-તેમને પુત્રને સેષિીને બ્રહ્મરાજાનું પરફેક પ્રયાણ-દીર્ઘરાજાનું રાજય સંભાળવા રહેવું–તેને ચુલની સાથે વ્યભિચાર-ધનું મંત્રીને પડેલી ખબર તેણે પોતાના પુત્ર વરધનુને જણાવવું–તે દ્વારા બ્રહ્મદત્તને પડેલી ખબર–તેણે દષ્ટાંતવડે બંનેને ચેતાવવા–દીર્ઘરાજાએ બ્રહ્મદત્તને મારી નાંખવાને કરેલ ચુલની પ્રત્યે આગ્રહ-ચલનીએ કરેલ સ્વીકાર-બહાદત્તના વિવાહની કરેલી તૈયારી–લાક્ષાગૃહ બનાવી તેમાં બાળી મૂકવાન કરેલ ચુલનીએ નિર્ણય-તે વાતની ધનુમંત્રીને પડેલી ખબર–તેણે કરેલ ગંગાકઠિ નિવાસ ત્યાંથી લાક્ષાગૃહ સુધી કરેલ સુરંગ–બ્રહલદત્તનો વિવાહ-લાક્ષાગૃહમાં શમન-વરધનુનું સાથે રહેવું-રાત્રીએ ચુલનીએ લાક્ષાગૃહને સળગાવબ્રહમદત્ત ને વરધનુનું સુરંગદારા નીકળી જવુંસુરગારથી અશ્વારઢ થઈ દૂર નીકળવુંપરાવર્તન-બંધુમતી નામની બ્રાહ્મણપુત્રી સાથે પ્રથમ વિવાહ-દીર્ઘરાજાએ બંનેને પકડવા મોકલેલા સ્વારોવરધનુનું પકડાઈ જવું–બ્રહ્મદત્તનું ભાગી જવું–તેનું તાપસના આશ્રમમાં રહેવું–ત્યાં તેણે કરેલ કળાપ્રહણવનમાં એક હાથીની પાછળ તેને પકડવા નીકળવું-હાથીનું ભાગી જવું–બ્રહ્મદત્તને પ્રાપ્ત થયેલ સુહાસ ખડ્ઝ તેના વડે નાટોન્મત્તને કરેલ વધ-પુષ્પવતી સાથે ગાંધવાવિવાહ-ખંડા વિશાખાનું ત્યાં આવવું-બ્રહ્મદત્તનું ત્યાંથી ધોળી ધ્વજા જોઈને ચાલી નીકળવું-શ્રીકાંતા સાથે વિવાહ-વરધન સાથે મેળાપ–પરસ્પર થયેલ વાર્તાલાપ-દીરાજાના ભયથી ત્યાંથી ચાલ્યા જવું-કૌશાંબીમાં તેના ભયથી સંતાવું-રત્નવતી સહિત રથમાં બેસીને નીકળવુંચેરો સાથે થયેલ યુદ્ધ-રથના અગ્રભાગથી વરધનુનું ગુમ થવું-ખંડ વિશાખાને મેળાપ–તેણે કહેલ સર્વ વૃત્તતિ-ધાળી વજા બતાવવામાં પુષ્પવતીની થયેલ ભૂલ-ખેડા વિશાખા સાથે ગાંધર્વ વિવાહથી પરણવું-રત્નવતીનું પાણિગ્રહણ-વરધનું સાથે મેળાપ–વારાણસીના કટકરાજાની પુત્રી કટકવતી સાથે પાણિગ્રહણ ત્યાં બધા રાજાઓનું એકઠા મળવું-દીર્ધરાજ પાસે મોકલેલ દૂત-કાંપિપુર પાસે સેના સહિત આવવું-દીર્ઘરાજાનું યુદ્ધ કરવા નીકળવું–ચુલનીએ લીધેલ દીક્ષા ને મોક્ષગમન-દીર્ઘરાજાનું બ્રહ્મદત્તના ચક્રથી થયેલ મૃત્યુ-બ્રહાદત્તને કાંપિયપુરમાં પ્રવેશ–સવ સ્ત્રીઓને તેડાવી લેવી-કુરૂમતીને સ્ત્રીરત્ન ઠરાવવું-બ્રહ્મદત્તનું છ ખંડ સાધવા નીકળવું– છ ખંડ સાધીને કપિલપુર આવવું-ચાંદી૫ણુને અભિષેક-બ્રહ્મતે એક બ્રાહ્મણને આપેલ વચન–તેનું મુશ્કેલીઓ બહાદત્તને મળવું-તેણે કરેલ માગણી–બહાદતે કરેલ તેને સ્વીકાર–ચક્રીના ઘરે ભોજનની ફરીને અપ્રાપ્તિ-ભટ્ટનું મરણ-બ્રહ્મદત્તને પુષ્પને દડે જોઈને થયેલ જાતિસ્મરણ–તેણે દીઠેલો પૂર્વભવ–પૂર્વભવના બંધુને શોધી કાઢવા કહેલ અધ શ્લેક-અર્ધ શ્લેક પૂરનારને આપવાનું ઠરાયેલ અર્ધ રાજ્ય-ચિત્રના છ વણિકપુત્ર થઈને લીધેલ દીક્ષા–તેનું કપિલપુર તરફ આગમન-તેણે સાંભળેલ અર્ધ શ્લોક–આકીને અર્ધ શ્લોક મુનિએ પૂર-ચક્રીને પડેલી તેની ખબર-ચક્રીનું મુનિ પાસે આવવું-ચિત્રમુનિએ આપેલ દેશના-ચક્રી ઉપર તેની નહીં થયેલી અસર –મુનિનું વિહાર કરી જવું–તેમનું મોક્ષગમન-ચક્રીનું વક્ર ગતિવાળા અશ્વપર બેસવું-તેનાથીએ કલા અરમમાં આવી ચડવું–ત્યાં એક નાગનાગીને જોયેલે દુરાચાર–તેને શિક્ષા કરવી–નાગકન્યાએ કરેલી પિતાના સ્વામી પાસે ખાટી કરિયાદ-નાગદેવનું ચકી પાસે આવવું ત્યાં બ્રહ્મદત્ત પિતાની ૫રીને કલી હકીકત નાગદેવે તે વાત સાંભળવી–તેની ચકીપર થયેલી પ્રસન્નતા-ચકીને તેણે વર માગવા કહેવું-સવ પ્રાણીઓની ભાષા જાણવાનું તેણે આપેલું વરદાન–ગોળીની વાત સાંભળતાં ચક્રીનું હસવું–તેનું કારણું જાણવા રાણીને આગ્રહને જણાવવાથી થનારું અપમૃત્યુ-તેમ કહેવા છતાં પણ રાણીએ પકડી રાખેલ આગ્રહ–ચક્રીની કુળદેવીએ મેંઢામેંઢીને દષ્ટાંતવડે ચક્રીને સમજાવવું–ચક્રીનું પાછા વળવું–એક બ્રાહ્મણની ચક્રીન ભેજનની માગણી તેને આગ્રહથી તે ભોજન આપવું–તેને થયેલ ઉન્માદ–તેણે કરેલ અપકૃત્ય–પશ્ચાત્તાપને પરિણામે ચક્રીપર થયેલ દુષએક ભિઘને શોધી કાઢ-તૈની પાસે ઉડાવેલા ચક્કીના બે નેત્ર-ભીલૂ ને બ્રાહ્મણ બંનેનું પકડાવું-ચકીને બ્રાહ્મણ જાતિ પર થયેલ દેષચકીને અધ્યવસાયની ફરતા-ચક્રીનું મૃત્યુ-સાતમી નરકે નારકી થવું. પૃષ્ઠ ૨૩૧ થી ૨૬૦ વીના સર્જન (શ્રી પાર્શ્વનાથ ચરિત્રની શરૂઆત) પાર્શ્વનાથને પૂર્વભવ–પતનપુરમાં અરવિંદ રાજા મે પુરોહિત તેને કમઠ ને મરૂભૂતિ નામે બે પુત્રો-વિશ્વભૂતિનું સ્વર્ગગમન-મરૂભૂતિની વરામ Page #36 -------------------------------------------------------------------------- ________________ પ દંશા તેની સ્ત્રી વસુંધરાની સાથે કમઠના દુરાચાર-તે વાતની ક્રમના સ્ત્રી વરૂણાને પડેલી ખબર-તેણે મરૂભૂતિને કહેલી તે હકીકત-મરૂભૂતિનુ નજરાનજર નેવું તેણે રાજાને કહેલી તે ખીના—તેણે ક્રમની કરેલી અત્યંત અપભ્રાજના–કમઠનું તાપસ થવું-મભૂતિનું હાથી થવુ-કમઠની સ્ત્રી વણ્ણાનું મૃત્યુ પામીને હાથણી થવુ નૈના સમાગમ-અરિવંદ રાજાને થયેલ અવધિજ્ઞાન—તેણે લીધેલી દીક્ષા-તેમનું અષ્ટાપદ તરા ગમન—માગે મળેલ સાગરદત્ત સાથવાહ–હાથીવાળી અટવીમાં સાથનું આવવું–હાથીએ કરેલ ઉપદ્રવ–ભરવિ મુનિએ આપેલ હાથીને ઉપદેશ-હાથીને થયેલ જાતિસ્મરણુ જ્ઞાન–હાથણીને પણ જાતિસ્મરણુ–હાથીએ ગ્રહણ કરેલ શ્રાવકપણ મુનિનું અષ્ટાપદ જવું–હાથીના શુભ ભાવ-કમઠ તાપસનું દુર્થાંને મરણ પામી કુટ સપ થવું તેણે કરેલ હાથીના મસ્તકપર દેશ-હાચીનું શુભ ભાવે મૃત્યુ-આઠમાં સ્વગમાં તેનું દેવ થવું–વરૂણાનુ ખીજા દેવલાકમાં તે દેવ ચેાગ્ય દેવી થવુ તે તેનો સ ંયાગ—કુ ટ મ`તુ પાંચમી નરકમાં નારકી થવુ. મહાવિદેહ ક્ષેત્રની સુચ્છ વિજયમાં તિલકા નગરી, વિદ્યુતિ રાજા, કનકતિલકા રાણી, તેના ઉદરમાં ભાઠમા દેવલાકથી ચ્યવીને પુત્રપણે ઉપજવું-(ચેાથેા ભવ) કિરણવેગ નામ સ્થાપન-તેને રાજ્ય આપી તેના પિતાએ લીધેલ ચારિત્ર–કિરણુવેગે પણ પુત્રને રાજ્ય આપીને લીધેલી દીક્ષા—તેમનું હેમગિરિની ગુણામાં રહેવુ કુટ સ`ના જીવનું પાંચમી નરકમાંથી નીકળીને ત્યાં જ સપ` થવું-તેણે મુનિને કરેલ મહાન ઉપસગ મુનિનુ શુભ માને મરણુ–બારમા દેવલોકમાં દેવ થવું–સપનુ દાવાનળમાં દુગ્ધ થવું અને છઠ્ઠી નરકમાં નાકીપણે ઉપજવું. મહાવિદેહ ક્ષેત્રની સુગંધ વિજયમાં શુભકરા નગરી, વતી રાન, લક્ષ્મીવતી રાણી, તેના ઉદરમાં બારમા દેવલાકથી અવી પુત્રપણે ઉપજવું–( છઠ્ઠી ભવ —જન્મ થતાં વજ્રનાભ નામ સ્થાપન—તેને રાજ્ય આપી માતપિતાએ લાંધેલ ચારિત્ર-વજનાભને ચક્રાયુધ નામે પુત્ર-ક્ષેત્રકર જિનનું ત્યાં સમત્રસરવું–વજ્રનાભે તેમની પાસે લીધેલ ચારિત્ર-આકાશમાર્ગે સુચ્છ વિજયમાં આવવું–સપના જીવનુ નરકથી નીકળી તે વિજયમાં ભિલ્લ થવું–મુનિનુ તેની નજરે પડવું—તેણે મારેલ ખાણુ—મુનિનું શુભ માને કાળ કરી મધ્યમ ગ્રેવેયકમાં દેવ થવું– જિલ્લનું સાતમી નરકે નારકી થયું. મહાવિદેહ ક્ષેત્રમાં પુરાણુપુર નગરમાં કુલિશખાડુ રાજા, સુદશના રાણી, તેના ઉદરમાં ચક્રીના જન્મસૂચક ૧૪ સ્વપ્ન સૂચિત ઉપજવુ –( આાઠમા ભવ )–જન્મ થતાં સુવણુ માહુ નામ સ્થાપન—તેને રાજ્ય આપી પિતાએ લીધેલ દીક્ષા—સુવણું બાહુનુ વક્રાશ્વર્ડ અટવીમાં આવી ચડવું–તાપસના આશ્રમમાં પદ્માવતી નામની રાજપુત્રી સાથે મેળાપ તેની સખીએ કહેલા પદ્માવતીનેા વૃત્તાંત–ગાલવસુનિ નામના તાપસના આગ્રહથી પદ્માવતી સાથે સુવણુબાહુએ કરેલ ગાંધવવિવાહ-પદ્મોત્તર વિદ્યાધરનું વૈતાઢયપર લઈ જવા આવવુ–પદ્માવતીએ માતા પાસે માંગેલી પતિ સાથે જવાની આજ્ઞા-માતાએ આપેલી શીખામણુ–સુવણું બાહુનું ચૈતાઢય જવું—માં વિદ્યાધરાના સ્વામીપણું અભિષેકમાંથી પાતાના નગરે આવવું–ચૌદ રત્નાની પ્રાપ્તિ—છ ખંડ સાધીને ચક્રવતી પણે પ્રસિદ્ધ થવુ જગન્નાથ તીથ કરતું ત્યાં પધારવું–ક્રીએ તેમની પાસે લીધેલ ચારિત્ર–તેમનું ક્ષીરવણા અટવીમાં આવવું– જિલ્લના જીવનું નરકમાંથી નીકળીને તે અટવીમાં સિદ્ધ થવુ તેણે મુનિને કરેલા પ્રાણાંત ઉપસગ –મુનિનું શુભ ભાવે મરણુ–દશમા દેવલાકમાં દેવપણે ઉપજવુનસિંહનું મૃત્યુ પામીને ચેથા નરકમાં નારકી થવુ. પૃષ્ઠ ૨૬૦ થી ૨૭૫ ત્રીના સર્પમાં—સિંહના જીવનું નરકથી નીકળી અનેક ભવભ્રમણ કરી એક દરિદ્રી બ્રાહ્મણુના પુત્ર થવુંક્રમ નામ સ્થાપન—તેને થયેલ દુઃખગભિત વૈરાગ્ય-તેણે લીધેલી તાપસી દીક્ષા-તેણે કરવા માંડેલુ પોંચાગ્નિ સાધનરૂપ અજ્ઞાન મુખ્ય. જમૂદ્રીપના ભરતક્ષેત્રમાં વારાણસી નગરી, અશ્વસેન રાજા, વામાદેવી રાણી, તેમની કુક્ષિમાં દશમા દેવલાથી ચ્યવીને પુત્રપણે ઉપજવુ –માતાએ દીઠેલ ચૌદ સ્વપ્ન-પાષ દશમીએ થયેલ જન્મદિમારીએએ કરેલ પ્રસૂતિકમ– ઈંદ્રે કરેલ જન્માત્સવ-ઈંદ્રે કરેલી સ્તુતિ-પિતાએ કરેલ જન્માત્સવ-પાર્થ કુમાર નામ સ્થાપન તેમનું વૃદ્ધિ પામવું– Page #37 -------------------------------------------------------------------------- ________________ અશ્વસેન રાજાની સભામાં પ્રસેનજિત્ રાજાને આવેલ માણસ તેણે કહેલી સર્વ હકીકત–તેમાં પ્રસેનજિત રાજાની પ્રભાવતી નામની પુત્રીનો પાર્શ્વકુમાર ઉપર થયેલ અનુરાગ-તેને સ્વયંવર તરીકે વારાણસી મેકલવાને કરેલા નિશ્ચય-પવન રાજાઓને તે વાતની પડેલી ખબર–તેણે કુશસ્થળને ઘેરો ઘાલ-પ્રસેનજિત રાજાએ મિત્ર પુરૂષતમને અશ્વસેન રાજા પાસે મોકલવો–અશ્વસેન રાજાએ પ્રસેનજિતને સહાય કરવા માટે નીકળવાને કરેલે નિશ્ચય -પાર્શ્વકુમારે જવા માટે કરેલી પિતાની પ્રાર્થના-રાજાએ કરેલો સ્વીકાર–પાશ્વકુમારે કરેલું પુરૂષોત્તમ નામના માણસની સાથે સિન્યસહિત પ્રયાણ-ઈદ્ર મોકલેલા સારથિનું રથ સાથે આવવું–તેણે કરેલી પ્રભુને વિજ્ઞપ્તિપ્રભુએ કરેલે તેને સ્વીકાર–અનુક્રમે કુશસ્થળપુરે પહોંચવું યવનરાજ પાસે મોકલેલ દૂત–તેણે કરેલે દૂતને તિરસ્કાર-તેના વૃહ મંત્રીએ સમજાવવું-ચવનરાજનું કાંધે કહાડે લઈને પાશ્વકુમાર પાસે આવવું-પાર્ષકુમારે આપેલ નિર્ભય વચન–તેનું સ્વસ્થાને જવું–પુરૂષોત્તમે પ્રસેનજિત રાજાને આપેલી ખબર–તેનું પ્રભાવતી સહિત પાકુમાર પાસે આવવું-પ્રભાવતીના પાણિગ્રહણ માટે તેણે કરેલી પ્રાર્થના-પ્રભુએ આપેલે ઉત્તર-પ્રસેનક્તિ રાજાએ પાર્શ્વકુમાર સાથે પ્રભાવતીને લઈને વારાણસી આવવું–અશ્વસેન રાજાએ કરેલી કુશળ પૃચ્છા-પ્રસેનજિત રાજાએ કરેલી પ્રાર્થના–પાશ્વકુમારને આગ્રહ કરીને અશ્વસેન રાજાએ કરાવેલે પ્રભાવતીને સ્વીકાર–પાણિગ્રહણ મહત્સવ-અન્યાદા નગરલેકને પૂજા સામગ્રી સહિત નગર બહાર જતા દેખવાપ્રભુએ કરેલ કારણની પૃચ્છાલોકોએ કમઠ તાપસ આત્માના કહેલા સમાચાર-પ્રભુએ જ્ઞાનવડે જાણેલું તેનું અજ્ઞાનકષ્ટ-પ્રભુનું તેની પાસે બાવવું-અગ્નિમાંથી સપને કઢાવવો-સર્પનું મરણ પામીને ધરણેન્દ્ર થવું–કમઠનું મણ પામીને મેધમાળી દેવ થવું-પ્રભુએ આપેલ વાર્ષિક દાન-દીક્ષા માટે આશ્રમપદ ઉદ્યાનમાં આગમન-પ્રભુએ લીધેલ ચારિત્ર-ઉત્પન્ન થયેલ ચતુર્થ જ્ઞાન-પ્રથમ પારણું–પ્રભુનો વિહાર–મેઘમાળીનું આવવું–તેણે કરેલા અનેક ઉપસર્ગો–છેવટે કરેલી અત્યંત જળવૃષ્ટિ-ધરણેન્દ્રનું ઉપસર્ગ નિવારવા આવવું–ઉપસર્ગનું નિવારણ-પ્રભુની બંને ઉપર સમ દૃષ્ટિ-ધરણેકે મેઘમાળીને કરેલે તિરસ્કાર-તેને આવેલી સદ્દબુદ્ધિ-તેણે માગેલી મા-સમકિતની પ્રાપ્તિ–મેઘમાળી ને ધરણુંકનું સ્વસ્થાને જવું–ભગવંતને થયેલ કેવળજ્ઞાન-સમવસરણની રચના-વનપાળકે આપેલી અશ્વસેન રાજને વધામણીતેનું સહકુટુંબ વાંદવા આવવું–શકે કે તે તેણે કરેલી પ્રભુની સ્તુતિ–પ્રભુએ આપેલી દેશના-તેમાં કહેલું શ્રાવકના બાર તેનું સ્વરૂપ-બાર વ્રતના અતિચાર-પ્રભુના કટુંબે લીધેલી દીક્ષા-ગણધર તથા ચતુર્વિધ સંઘની સ્થાપનાપ્રભુના પણ યક્ષ રોથા માં-પ્રભુને વિહાર–સાગરદત્તનું વૃત્તાંત–તેનું પ્રભુ પાસે આવવું-પાર્શ્વપ્રભુ પાસે તેણે લીધેલી દીક્ષા-બંધુદત્તનું વૃત્તાંત-તેનું પરદેશમાં વ્યાપારાથે નીકળવું-ચિત્રાંગદ વિદ્યાધર સાથે થયેલ મેળાપપ્રિયદર્શના સાથે બંધુદત્તને વિવાહ-બંધુદત્તનું પિતાના નગર તરફ પ્રયાણ-માર્ગમાં ચંડસેન પલ્લીપતિએ પાડેલી ધાડબંધુદત્તનું ભાગી જવું-નપ્રિયદર્શનનું ચંડસેનના હાથમાં પકડાવું-ચંડસેનને તેના પિતા સાથે પૂર્વ સંબંધતેણે પ્રિયનાને બહેન તરીકે રાખવી–બંધુદત્તની શોધમાં ચંડસેનનું નીકળવું અંધુદત્તને તેના મામા સાથે મેળાપધનદત્ત ને તેના મામાનું રાજપુરથી પકડાવું–બંનેનું કેદખાને પડવું-પ્રિયદર્શનાને પુત્ર પ્રસવ-બંધુદત્ત ને તેના મામાને કારાગૃહમાંથી છુટકારો તે બંનેનું ચંડસેનના માણસને હાથે પકડાવું-તેમને દેવી પાસે બલિદાન માટે રજૂ કરવા-મારવાની તૈયારી-પ્રિયદર્શનાનું પુત્ર સાથે ત્યાં આવવું–બંધુદતે બોલેલા નવકાર મંત્રથી ઓળખાણ પડવી–પ્રિયનાને ને તેનો મેળાપ-ચંડસેનનું પ્રતિબોધ પામવું-પુત્રનું બાંધવાનંદ નામ સ્થાપન-બંધુદત્તનું પિતાની નગરીએ આવવું–પાશ્વપ્રભુનું ત્યાં સમવસરવું-બંધુદતે કરેલી પૂર્વભવની પૃચ્છા--પ્રભુએ કહેલ તેને પૂર્વભવ–તેણે પ્રિયદર્શના સહિત પ્રભુ પાસે લીધેલી દીક્ષા-નવનિધિના સ્વામીને નગરે પ્રભુનું સમવસરવું તેણે પૂછેલો પૂર્વભવ–પૂર્વભવ સાંભળી તેણે લીધેલી દીક્ષા–પ્રભુનો પરિવાર-સંમેતગિરિએ પ્રભુનું પધારવું-પ્રભુનું નિવણ-ભાયુષ્યની સંકળના-ચરિત્રની સમાપ્તિ પૃષ્ઠ ૨૯ થી ૩૦૮ નવમું પર્વ સમાપ્ત Page #38 -------------------------------------------------------------------------- ________________ + + +++ +++++++++++++++++++++++ ++++ + श्री त्रिषष्टि शलाका पुरुष चरित्र. पर्व सातमुं સર્ગ ૧ લો) શ્રી રામચંદ્ર, લમણુ તથા રાવણ ચરિત્ર. અંજન જેવી કાંતિવાળા અને હરિવંશમાં ચંદ્ર સમાન એવા શ્રી મુનિસુવ્રત સ્વામી અહંતના તીર્થમાં ઉત્પન્ન થયેલા પદ્મ (રામ) નામે બલદેવ, નારાયણ (લક્ષ્મણ) નામે વાસુદેવ અને રાવણ નામના પ્રતિવાસુદેવનું ચરિત્ર કહેવામાં આવશે. જ્યારે શ્રી અજિતનાથ પ્રભુ વિચરતા હતા, તે સમયે આ ભરતક્ષેત્રમાં રાક્ષસદ્ધપને વિષે લંકાનગરીમાં રાક્ષસ વંશના અંકુરભૂત ઘનવાહન નામે રાજા થયે હતો. એ સબુદ્ધિવાળો રાજા પોતાના પુત્ર મહારાક્ષસને શજ્ય આપી અજિતસ્વામીની પાસે દીક્ષા લઈ મોક્ષે ગયે. મહારાક્ષસ પણ પોતાના દેવરાક્ષસ નામના પુત્રને રાજ્ય સોંપી વ્રત લઈને મોક્ષે ગયે. એવી રીતે રાક્ષસદ્વીપના અસંખ્ય અધિપતિઓ થઈ ગયા પછી શ્રેયાંસ પ્રભુના તીર્થમાં કીર્તિધવી નામે રાક્ષસપતિ થયા. તે અરસામાં વૈતાઢ્ય ગિરિ ઉપર મેઘપુર નામે નગરમાં અતીન્દ્ર નામે વિદ્યાધરોનો પ્રખ્યાત રાજા થયે. તેને શ્રીમતી નામની કાંતાથી શ્રીકંઠ નામે એક પુત્ર અને દેવીના જેવી સ્વરૂપવાન દેવી નામે એક દુહિતા થઈ. રનપુરના રાજા પુત્તર નામના વિદ્યાધરેંદ્ર પિતાના પુત્ર પવોત્તરને માટે તે ચારૂલેચનાની માગણી કરી, પણ અતી તે ગુણવાન અને શ્રીમાન પવોત્તરને એ કન્યા ન આપતાં દૈવયોગથી કીતિધવીને આપી. તેને કીતિધવળ પરણી ગયે એવી ખબર સાંભળી પુત્તર રાજા અતીંદ્ર સાથે તેમજ તેના પુત્ર શ્રીકંઠની સાથે વૈર રાખવા લાગે. એક વખતે શ્રીકંઠ મેરૂપર્વત ઉપરથી પાછે C - 1 Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રીકકે વાનરદ્વીપમાં કરેલ નિવાસ [ પર્વ ૭ મું આવતું હતું, તેવામાં રૂપમાં પડ્યા (લક્ષમી) જેવી પુપત્તર રાજાની પડ્યા નામની દુહિતા તેના જેવામાં આવી. તત્કાળ તે શ્રીકંઠ અને પવાને કામદેવના વિકારસાગરને ઉલ્લાસ કરવામાં દુદ્દિન સમાન ૫રસ્પર અનુરાગ થયે, પદ્માકુમારી સ્નિગ્ધ દષ્ટિથી જાણે સ્વયંવરની માળાને નાખતી હોય તેમ શ્રીકંઠ તરફ પિતાનું મુખકમળ રાખીને ઊભી રહી. તેણને અનુકૂળ અભિપ્રાય જાણી કામાતુર શ્રીકંઠ તેને ઉપાડી લઈને તત્કાળ આકાશમાર્ગે જવા પ્રવર્તે. તે વખતે તેની દાસીઓએ “કઈ પદ્માને હરી જાય છે” એવો પિકાર કરવા માંડ્યો. તે સાંભળી બળવાન પુત્તર રાજા સિન્ય સાથે તૈયાર થઈ શ્રીકંઠની પછવાડે દેડ્યો. શ્રીકંઠ નાસીને કીર્તિધવળને શરણે આવ્યું અને પવાના હરણની બધી વાર્તા તેને જણાવી. પ્રલયકાળે જળવડે સાગરની જેમ સૈન્ય વડે દિશાઓને આચ્છાદન કરતો પુત્તર રાજા તરત ત્યાં આવ્યા. કીતિધવને દૂત મોકલી પુપત્તરને કહેવરાવ્યું કે “વિચાર કર્યા વગર માત્ર ક્રોધવડે કરવા ધારેલે આ તમારો યુદ્ધને પ્રયાસ વ્યર્થ છે, કેમ કે કન્યા કેઈને અવશ્ય આપવાની જ છે, ત્યારે તે કન્યા શ્રીકંઠને સ્વેચ્છાએ વરી છે તેમાં કાંઈ શ્રીકંઠને અપરાધ નથી, માટે તમારે યુદ્ધ કરવું ઉચિત નથી, તમારી દુહિતાનું મન જાણી હવે તે તે વધૂવારના વિવાહનું કૃત્ય કર એગ્ય છે.' પદ્માએ પણ એક દૂતી દ્વારા જણાવ્યું કે-“હે પિતા! શ્રીકંઠે મારું હરણ કર્યું નથી, પણ હું વેચ્છાએ શ્રીકંઠને વરી છું.' દૂની પાસેથી આવા ખબર સાંભળી ક્ષણવારમાં પુપત્તરને કોપ શાંત થશે. પ્રાયઃ વિચારવાનું પુરૂને કેપ સહેલાઈથી શમે છે. પછી પુત્તર શ્રીકંઠ અને પદ્માને ત્યાં મોટા ઉત્સવથી વિવાહ કરીને પિતાને નગરે પાછો ફર્યો. કીતિધવળે શ્રીકંઠને કહ્યું કે-“હે મિત્ર! તમે અહીં જ રહે, કારણ કે વૈતાલ્યગિરિ ઉપર તમારા ઘણા શત્રુઓ છે. આ રાક્ષસદ્વીપની નજીકમાં જ વાયવ્ય દિશાએ ત્રણસો એજન પ્રમાણુ વાનરદ્વીપ છે, તે સિવાય બીજા પણ બર્બરકુલ અને સિંહલ વિગેરે મારા દ્વીપ છે કે જે ભ્રષ્ટ થઈને નીચે આવેલા સ્વર્ગના ખંડ જેવા છે. તેમાંથી એક દ્વીપમાં રાજધાની કરી મારાથી નજીક અવિયુક્ત થઈને તમે સુખે રહે. જો કે તમારે શત્રુઓથી જરા પણ ભય નથી, તથાપિ મારા વિચાગના ભયથી ત્યાં જવાને તમે યોગ્ય નથી.” આ પ્રમાણે કીર્તિધવળે નેહ સહિત કહેવાથી તેના વિગથી કાયર થયેલા શ્રીકંઠે વાનરદ્વીપમાં નિવાસ કરવાને કબુલ કર્યું. પછી કીર્તિધવળે વાનરદ્વીપમાં કિકિંધાગિરિ ઉપર આવેલી કિકિંધા નામની નગરીના રાજ્ય ઉપર શ્રીકંઠને બેસાડ્યો. ત્યાં આસપાસ ફરતા મોટા દેહવાળા અને ફળ ખાનારા ઘણું રમ્ય વાનરાએ શ્રીકંઠ રાજાના જોવામાં આવ્યા. તેઓને માટે અમારી ઘેષણ કરાવી શ્રીકંઠે અન્નપાનાદિ અપાવવા માંડ્યું, એટલે બીજાએ પણ વાનરેને સત્કાર કરવા લાગ્યા. કેમ કે “ઘણા દાવા તથા પ્રજ્ઞા” એવી કહેવત છે. ત્યારથી વિદ્યાધર કૌતુકને લીધે ચિત્રમાં, લેખમાં અને દેવજ છત્રાદિ ચિહેમાં વાનરોનાં ચિત્રોજ કરવા લાગ્યા. વાનરદ્વીપના રાજયથી અને સર્વત્ર વાનરોનાં ચિહેથી ત્યાં રહેલા વિદ્યાધરો વાનર નામથી પ્રસિદ્ધ થયા. શ્રીકંઠને વજકંઠે નામે એક પુત્ર થયે, જે યુદ્ધલીલામાં ઉત્કંઠાવાળે અને સર્વ ઠેકાણે Page #40 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લે.] નવકારમંત્રના પ્રભાવથી એક વાનરનું દેવતા થવું. અકુંઠ પરાક્રમી હતે. એકદા શ્રીકંઠ પિતાના સભાસ્થાનમાં બેઠે હતું, તેવામાં નંદીશ્વર દ્વીપે શાશ્વત અહંતની યાત્રાને માટે જતા દેવતાઓ તેના જેવામાં આવ્યા. તત્કાળ ગ્રામની બહાર આવી માર્ગે ચાલતાં અનેક વાહનોમાં બેઠેલા દેવતાઓની પછવાડે તે પણ ભક્તિવશ થઈને ચાલવા લાગ્યું. વિમાનમાં બેસીને ચાલતાં માર્ગમાં આવેલા ગિરિથી નદીને વેગ અટકી પડે તેમ માનુષેત્તર ગિરિને ઉલંઘતાં તેનું વિમાન ખલિત થઈ ગયું. “પૂર્વ જન્મમાં મેં અલ્પ તપ કરેલું, તેથી મારો નંદીશ્વર દ્વીપે રહેલા અહંતની યાત્રાને મરથ પૂર્ણ થયે નહીં.” એવા વિચારથી નિર્વેદ પામી શ્રીકંઠે તત્કાળ દીક્ષા ગ્રહણ કરી, અને તીવ્ર તપસ્યા કરીને તે સિદ્ધિક્ષેત્રમાં ગયા. શ્રીકંઠની પછી વજકંઠ વિગેરે અનેક રાજાઓ થઈ ગયા, પછી મુનિસુવ્રત પ્રભુના તીર્થમાં ઘનેદધિ નામે રાજા થશે. તે સમયે લંકાપુરામાં તડિત્યેશ નામે રાક્ષસપતિ હતા. તેઓ બંને વચ્ચે પણ ઘાડો નેહ થયે. એક વખતે રાક્ષસપતિ તડિકેશ અંતઃપુર સાથે નંદન નામના શ્રેષ્ઠ ઉદ્યાનમાં ક્રિીડા કરવા ગયે. તડિકેશે ક્રીડા કરવામાં આસક્ત થતાં કઈ વાનરે વૃક્ષ ઉપરથી ઉતરી શ્રીચંદ્રા નામની તેની મુખ્ય રાણીના સ્તન ઉપર નખના ક્ષત કર્યા. તે જોઈ રોષથી કેશને ઊંચા કરતા તડિત્યેશે એક બાણવડે તે વાનરને પ્રહાર કર્યો; કારણ કે સીને પરાભવ પ્રાણુને અસહ્ય છે. બાણના પ્રહારથી વિધુર થયેલે તે વાનર ત્યાંથી જરા જરા ઉછળીને નજીકમાં કોઈ કાર્યોત્સર્ગે રહેલા મુનિ હતા તેમની આગળ જઈને પડ્યો. મુનિએ પરલકના માર્ગમાં પાથેય સમાન નવકારમંત્ર તેને સંભળાવ્યું. તેના પ્રભાવથી મૃત્યુ પામીને તે વાનર અબ્ધિકુમાર નિકાયમાં દેવતા થયો. અવધિજ્ઞાનથી પિતાને પૂર્વ ભાવ જાણી તેણે તરતજ ત્યાં આવી મુનિને વંદના કરી. સાધુ મુનિરાજ સજજનેને વંદનીય છે, તેમાં પણ ઉપકારી તે વિશેષ વંદનીય છે. અહીં તડિકેશના સુભટેએ બીજા વાનરોને પણ મારવા માંડયા, તે જોઈને એ દેવતા કેપથી પ્રજવલિત થયે. તત્કાળ મોટા વાનરોનાં અનેક રૂપ વિકુવી વૃક્ષ અને શિલાઓના સમૂહની વૃષ્ટિ કરતે તે રાક્ષસોને ઉપદ્રવ કરવા લાગ્યું. તે સર્વ દિવ્ય પ્રયોગ જાણી તડિકેશે ત્યાં આવી તેની પૂજા કરીને પૂછ્યું કે “તમે કેણ છે? અને શા માટે ઉપદ્રવ કરે છે?' પૂજાવડે શાંત થયેલા અબ્ધિકુમારે પિતાને વધુ અને નમસ્કારમંત્રના પ્રભાવની વાત કહી બતાવી. પછી લંકાપતિએ તે દેવની સાથે મુનિની પાસે આવીને પૂછ્યું કે “હે પ્રભુ! આ કપિની સાથે મારે વૈર થવાનું શું કારણ છે?” મુનિ બેલ્યા–“શ્રાવસ્તી નગરીમાં દત્ત નામે તું મંત્રીપુત્ર હતા અને આ અબ્ધિકુમાર કાશી નગરમાં લુખ્યક (પારધી) હતે. એક વખતે તું દીક્ષા લઈને કાશીમાં આવતું હતું, તેવામાં તે લુબ્ધકે તને સામે આવતે જે તેથી અપશુકન થયા જાણી તને પ્રહાર કરીને તેણે પૃથ્વી પર પાડી નાખે. ત્યાં મરણ પામીને તું મહેન્દ્રકલ્પમાં દેવતા થયે, ( ૧ ભાતું ૨ ભુવનપતિના દશ ભેદ નિકાયસાએ છે, તેમાં અખ્યિકુમાર અથવા ઉદધિમાર નામે એક નિકાય છે. ૩ ચેથું દેવક. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪] વિજયસિંહ અને કિકિંધિ વચ્ચે થયેલ દારૂણ યુદ્ધ [ પર્વ ૭મું અને ત્યાંથી ચવીને અહી લંકામાં રાક્ષસપતિ થયે છે. એ લુખ્યક નરકમાં જઈ આવીને અહીં વાનર થયો હતો. આ પ્રમાણે તારે વૈર થવાનું કારણ છે.” પછી અસાધારણ ઉપકારી એવા તે મુનિને વંદના કરી લંકાપતિની આજ્ઞા લઈને તે દેવ અંતર્ધાન થઈ ગયા. મુનિએ કહેલા પિતાના પૂર્વ ભવને સાંભળીને તડિકેશ પિતાના સુકેશ નામના પુત્રને રાજ્ય પર બેસાડી દીક્ષા લઈ પરમપદને પામ્યા. રાજા ઘોદધિ પણ કિકિંધિ નામના પિતાના પુત્રને કિષ્કિધા નગરીનું રાજ્ય આપી દીક્ષા લઈ મેક્ષને પ્રાપ્ત થયા. એ સમયે વૈતાઢય ગિરિ ઉપર રથનુપુર નામના નગરમાં અશનિવેગ નામે વિદ્યાધરોને રાજા હતા. તેને જાણે તેના બીજા બે ભુજદંડ હોય તેવા વિજયસિંહ અને વિશુદ્વેગ નામે મહા જયવંત પુત્રો હતા. તેજ ગિરિ ઉપર આદિત્યપુરમાં મંદિરમાળી નામે વિદ્યાધરને રાજા હતા, તેને શ્રીમાળા નામે એક કન્યા હતી. તેના સ્વયંવરમાં મંદિરમાળીએ વિદ્યાધરના રાજાઓને બોલાવ્યા. વિમાનમાં તિમ્ દેવની જેમ તેઓ માંચા ઉપર આવીને બેઠા. પ્રતિહારીએ કહેલા વિધાધરના રાજાઓને રાજકુમારી શ્રીમાળા નીક જેમ જલથી વૃક્ષને સ્પર્શ કરે તેમ દૃષ્ટિથી સ્પર્શ કરવા લાગી. અનુક્રમે બીજા સર્વ વિદ્યાધરોનું ઉલંધન કરી ગંગા નદી જેમ સમુદ્ર પાસે જાય તેમ શ્રીમાલા કિષ્કિધિકુમારની પાસે જઈ ઊભી રહી. ભવિષ્યકાળમાં ભુજલતાના આલિંગનની નિર્દોષ જામીન હેય તેવી વરમાળા તેના કંઠમાં આરોપણ કરી. તે સમયે સિંહની જેમ સાહસને પ્રિય માનતા વિજયસિંહ ભ્રકુટીથી મુખને ભયંકર કરી રોષ લાવી આ પ્રમાણે બે-“સદા અન્યાયના કરનારા આ વિદ્યાધરને મારા રાજ્યમાંથી ચેરને કાઢી મૂકે તેમ પૂર્વે વૈતાઢ્ય ગિરિની રાજધાનીમાંથી કાઢી મૂક્યા છે. તે આ દુર્વિનીત અને કુલાધમને અહીં પાછા કેણે બોલાવ્યા છે? પણ ફિકર નહીં, હવે ફરીવાર ન આવે તેટલા માટે હું તેમને પશુઓની જેમ મારી નાખું છું.” આ પ્રમાણે કહી મહા વીર્યવાન અને યમરાજ જેવો તે વિજયસિંહ આયુધોને ઉછાળતો કિષ્કિધિ રાજાની પાસે તેનો વધ કરવાને આવ્યો એટલે સુકેશ વિગેરે કિષ્કિધિ તરફથી અને બીજા કેટલાક વિજયસિંહ તરફથી દુર પરાક્રમી વિદ્યારે સામસામે યુદ્ધ કરવાને તૈયાર થઈ ગયા. દંતાદંતિ યુદ્ધ કરવાને પ્રવર્તેલા હાથીઓથી આકાશમાં તણખા ઝરવા લાગ્યા, ભાલાભાલી યુદ્ધમાં સ્વાસ્વાર અથડાવા લાગ્યા, અને બાણબાણુ યુદ્ધમાં મહારથીઓ મરવા લાગ્યા અને ખડગખગી યુદ્ધમાં પેદળે પડવા લાગ્યા. થોડીવારમાં બધી ભૂમિ પંકિલ' થઈ ગઈ. આ પ્રમાણે કલ્પાંત કાળની જેમ દારૂણ યુદ્ધ પ્રવત્યુ". ચિરકાળ યુદ્ધ કરી કિષ્કિ ધિના અનુજ બંધુ અંધકે વૃક્ષ પરથી ફળને પાડે તેમ વિજયસિંહના મસ્તકને બાણથી પાડી નાખ્યું. તે વખતે વિજયસિંહના પક્ષના વિદ્યાધરે ત્રાસ પામી ગયા; કેમકે ધણી વિના શૌર્યતા કયાંથી રહે? નાયક વગરનું સૈન્ય હણાયેલું જ છે. પછી શરીરધારી જયલક્ષમી હોય તેવી શ્રીમાળાને લઈ જય મેળવીને કિષ્કિષિ રાજા પરિવાર સહિત કિષ્કિધા નગરીએ આવ્યું. અકસ્માત વાપાતની જેમ પુત્રના વધને વૃત્તાંત સાંભળી ૧. કાદવવાળી Page #42 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લે.] સુકેશના પુત્રોએ લંકાપતિ નિર્ધાતને કરેલ નિગ્રહ, અશનિવેગ વેગથી કિષ્કિધિ ઉપર ચડી આવ્યું. જળવડે મોટા દ્વીપની ભૂમિને નદીનું પૂર વીંટી લે તેમ તેણે પુષ્કળ સૈન્યથી કિષ્કિધા નગરીને વીંટી લીધી. ગુહામાંથી બે સિંહની જેમ સુકેશ અને કિષ્કિધિ અંધક સહિત યુદ્ધ કરવાની ઈચ્છાથી નગરીની બહાર નીકળ્યા. અતિ ક્રોધ પામેલે વીર અશનિવેગ શત્રુઓને તૃણની જેમ ગણતે સર્વ પ્રકારે યુદ્ધ કરવાને પ્રવર્તે. ક્રોધાંધ થયેલા અશનિવેગે રણભૂમિમાં સિંહ જેવા અને વિજયસિંહને હણનારા અંધકના મસ્તકને છેદી નાંખ્યું. પછી પવને આસ્ફાલિત કરેલા વાદળાની જેમ વાનરો અને રાક્ષસનું સિન્ય દશે દિશાઓમાં નાસી ગયું, અને લંકા તથા કિષ્કિન્ધાના પતિ પિતપતાનું અંતઃપુર અને પરિવાર લઈ પાતાળલંકામાં નાસી ગયા. “એવે પ્રસંગે કોઈ ઠેકાણે પલાયન કરવું, તે પણ એક ઉપાય છે.” આરાધર (હાવત)ને મારીને હાથી શાંત થાય તેમ પિતાના પુત્રના હણનારને મારીને રથનુપુર રાજા અશનિવેગ શાંત કેપવાળ થયે. શત્રુઓના નિર્ધાતથી હર્ષ પામેલા અને નવું રાજય સ્થાપન કરવામાં આચાર્ય જેવા તેણે લંકાના રાજ્ય ઉપર નિર્ધાત નામના બેચરને બેસાડયો. પછી અશનિવેગ ત્યાંથી પાછા ફરી અમરાવતીમાં ઇંદ્ર આવે તેમ વૈતાઢયગિરિ પર રહેલા પોતાના રથનુપુર નગરમાં આવ્યો. અન્યદા વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેણે પિતાના પુત્ર સહારને રાજ્ય સોંપીને દીક્ષા ગ્રહણ કરી. પાતાળલંકામાં રહેલા સુકેશને ઈદ્રાણી નામની સ્ત્રીથી માળી, સુમાળી અને માલ્યવાન નામે ત્રણ પુત્રો થયા; અને કિષ્કિધિને શ્રીમાળાથી આદિત્યરાજા અને વડરજા નામે બે પરાક્રમી પુત્રો થયા. એક વખતે કિષ્કિધિ મેરૂ પર્વત પર શાશ્વત અહંતની યાત્રા કરીને પાછે ફર્યો, ત્યાં માર્ગમાં મધુ નામને પર્વત તેના જેવામાં આવ્યું. બીજે મેરૂ હોય તેવા તે પર્વતની ઉપર મરમ ઉધાનમાં ક્રીડા કરવાથી કિષ્કિધિનું મન અધિક વિશ્રાંતિ પામ્યું. તેથી તે પરાક્રમી કિષ્કિધિએ કૈલાસ ઉપર કુબેરની જેમ તે પર્વતની ઉપર નગર વસાવીને પિતાના પરિવાર સાથે ત્યાં નિવાસ કર્યો. સુકેશના વીર્યવંત ત્રણે પુત્રો પોતાના રાજ્યને શત્રુએ હરણ કરેલું જાણી અગ્નિની જેમ ક્રોધથી પ્રજ્વલિત થઈ ગયા. તેઓએ લંકામાં આવી યુદ્ધ કરીને નિર્ધાત ખેચરનો નિગ્રહ કર્યો. ચિરકાળનું વૈર મૃત્યુને માટે થઈ પડે છે. પછી લંકાપુરીમાં માળી રાજા થયે અને કિષ્કિધિના કહેવાથી કિષ્કિધા નગરીમાં આદિત્યરના રાજા થયે. અહીં વૈતાઢ્યગિરિ પર આવેલા રથનૂપુર નગરમાં અશનિવેગ રાજાના પુત્ર સહસ્ત્રાર રાજાની ચિત્તસુંદરી નામે ભાર્યાને મંગળકારી શુભ સવપ્નનું દર્શન થતાં કેઈ ઉત્તમ દેવ ચ્યવીને તેના ગર્ભમાં અવતર્યો. સમય આવતાં ચિત્તસુંદરીને ઇંદ્રની સાથે સંભોગ કરવાને દેહદ થયે. તે દુર્વચ અને દુપૂર હોવાથી તેના દેહની દુર્બળતાનું કારણ થઈ પડયો. સહસ્ત્રાર રાજાએ જ્યારે ઘણા આગ્રહથી પૂછયું, ત્યારે તેણીએ લજજાથી નમ્ર સુખ કરીને તે દેહદની વાર્તા પતિને જણાવી. પછી સહસ્ત્રારે વિદ્યાથી ઇંદ્રનું રૂપ લઈ તેણીને ૧ ન કહી શકાય એવો. ૨ ન પૂર્ણ થાય તે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૬] ઇંદ્રરાજાની સાથે યુદ્ધ કરવા માટે માળી રાજાનું પ્રયાણ. [ પર્વ ૭ મું ઇંદ્રપણું સમજાવી તેને દેહદ પૂર્ણ કર્યો. સમય આવતાં પૂર્ણ પરાક્રમી પુત્રને જન્મ થયે. ઇંદ્રના સંગને દેહદ થયેલ હોવાથી તે પુત્રનું નામ ઇંદ્ર પાડયું. યૌવન વય પ્રાપ્ત થતાં એ વિધાના અને ભૂજાના પરાક્રમી પુત્રને રાજ્ય સોંપી સહસ્ત્રાર રાજા ધર્મપરાયણ થયે. ઇંદ્ર સર્વ વિદ્યાધરના રાજાઓને સાધી લીધા; અને ઇંદ્રના દેહદવડે જન્મવાથી તે પિતાને ઇંદ્ર માનવા લાગ્યું. તેણે ચાર દિગપાળે, સાત સેના તથા સેનાપતિઓ, ત્રણ પ્રકારની પર્ષદા, વજ આયુધ, ઐરાવણ હાથી, રંભાદિક વારાંગના, બ્રહસ્પતિ નામે મંત્રી અને નૈગમેષી નામે પરિસિન્યને નાયક એ પ્રમાણે સર્વ સ્થાપિત કર્યું. એવી રીતે ઇંદ્રના પરિવારના નામને ધરનારા વિદ્યાધરોથી હું ઇંદ્ર છું' એવી બુદ્ધિવડે તેણે અખંડ રાજ્ય કરવા માંડયું. જતિપુરના રાજા મયૂરધ્વજની આદિત્યકતિ નામની સ્ત્રીના ઉદરથી ઉત્પન્ન થયેલા સેમ નામના વિદ્યાધરને પૂર્વ દિશાને દિકપાળ કર્યો, કિષ્કિધાપુરીના રાજા કાલાગ્નિની સ્ત્રી શ્રીપ્રભાના પુત્ર યમ નામે રાજાને દક્ષિણ દિશાને દિપાળ કર્યો, મેઘપુરના રાજા મેઘરથની સ્ત્રી વરૂણના ઉદરથી જન્મેલા વરૂણ નામે વિદ્યાધરને પશ્ચિમ દિશાને દિપાળ કર્યો અને કાંચનપુરના રાજા મુરની સ્ત્રી કનકાવતીના ઉદરથી જન્મેલા કુબેર નામે વિદ્યાધરને ઉત્તમ દિશાને દિગ્યાળ કર્યો. ઈત્યાદિક સર્વ સંપત્તિસહિત ઇંદ્ર રાજા રાજ્ય કરવા લાગ્યો. “હું ઇદ્ર છું” એમ માનતા તે ઇંદ્ર વિદ્યાધરને બીજા હસ્તીને મદાંધી હાથી સહન કરી ન શકે, તેમ માળી રાજા સહન કરી શક્યો નહિ, તેથી અતુલ પરાક્રમી ભાઈઓ, મંત્રીઓ અને મિત્રો સહિત માળી રાજા તેની સાથે યુદ્ધ કરવા ચાલે. “પરાક્રમી પુરૂષને બીજો વિચાર હેતે નથી.” બીજા પણ રાક્ષસવીરે વાનરવીરોને લઈને સિંહ, હાથી, અશ્વ, મહિષ, વરાહ અને વૃષભાદિક વાહન પર બેસી આકાશમાર્ગે ચાલવા લાગ્યા. તે સમયે ગધેડા, શિયાળીઆ અને સારસ વિગેરે તેમની દક્ષિણમાં રહ્યા છતાં ફળમાં વામપણાને ધારણ કરતાં તેઓને શિષ્ટરૂપ થયાં. બીજા પણ અપશુકન અને દુનિમિત્ત થયાં એટલે સુબુદ્ધિમાન સુમાળીએ યુદ્ધ કરવા જતાં વાર્યો પણ ભુજબળથી ગર્વ પામેલો માળી તેનું વચન નહિ માની વૈતાઢ્યગિરિ પર આવ્યા અને તેણે યુદ્ધને માટે ઇંદ્ર વિદ્યાધરને બોલાવ્યો. ઈંદ્ર ઐરાવત પર બેસી હાથમાં વજને ઉછાળતા નૈગમેષી પ્રમુખ સેનાપતિ એથી અને સમાદિક ચાર કપાળેથી પરવાર્યો સતા વિવિધ આયુધને ધારણ કરનારા અનેક સુભટોની સાથે રણક્ષેત્રમાં આવે. આકાશમાં વિઘત્ અરુથી ભયંકર મેઘની જેમ ઇંદ્ર અને રાક્ષસનાં સૈનિકોને પરસ્પર સંઘટ્ટ થશે. કોઈ ઠેકાણે પર્વતના શિખરોની જેમ રથ પડવા લાગ્યા. પવને ઉડાડેલા વાદળાંની જેમ કેઈ ઠેકાણે હાથીએ નાસવા લાગ્યા, કોઈ ઠેકાણે રાહુની શંકા કરાવતા સુભટના મસ્તક પડવાં લાગ્યાં, એક પગ કપાવાથી જાણે બાંધી લીધા હેય તેમ કેટલાક અો ચાલવા લાગ્યા. એ પ્રમાણે ઇંદ્રની સેનાએ ક્રોધથી માળી રાજાની સેનામાં ભંગ પાડ્યો. “કેશરીના પંજામાં આવેલ હસ્તી બળવાન હોય તે પણ શું કરી શકે?” પછી સુમાળી પ્રમુખ વીરોથી વીંટાયેલે રાક્ષસપતિ માળી યુથ સહિત વનહસ્તીની જેમ મોટા સંરંભથી ચડી આવ્યું. એ પરાક્રમી વારે કરાવડે મેઘની જેમ ગદા મુક્કર અને બાણથી Page #44 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લે.] માળી રાજાને પરાજય [૭ ઇંદ્રની સેનાને તત્કાળ ઉપદ્રવિત કરી દીધી, એટલે તત્કાળ લેકપાળ અને સેનાપતિઓ સહિત ઇંદ્ર ઐરાવત પર આરૂઢ થઈ યુદ્ધ કરવાને નજીક આવ્યું. ઇંદ્ર માળી સાથે અને કપાળ વિગેરે સુભટે સુમાળી પ્રમુખની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમની વચ્ચે પ્રાણને સંશય થાય તેવું યુદ્ધ ચિરકાળ પ્રવત્યું. પ્રાયઃ જયાભિલાષીઓને પ્રાણ તૃણુ સમાન હેય છે. દંભ રહિત યુદ્ધ કરતાં ઇંદ્ર મેઘ જેમ વિદ્યુતવડે ઘેને મારે તેમ વીર્યવાન માળીને વાવડે મારી નાંખ્યા. જ્યારે માળી હશે ત્યારે રાક્ષસો અને વાનરો ત્રાસ પામી ગયા. પછી સુમાળીને આશ્રય લઈ તેઓ પાતાળલંકામાં જતા રહ્યા. ઇંદ્ર કૌશિકાની કુક્ષિથી ઉત્પન્ન થયેલા વિશ્રવાના પુત્ર વૈશ્રમણને લંકાનું રાજ્ય આપ્યું અને તે પિતાના પુરમાં પ્રવેશ કર્યો. પાતાળલંકામાં રહેતા સુમાળીને પ્રીતિમતી નામની સ્ત્રીથી રત્નશ્રવા નામે એક પુત્ર થયે. પૌવનવય પ્રાપ્ત થતાં એકદા તે વિદ્યા સાધવાને માટે કુસુમેઘાનમાં આવ્યું. ત્યાં એકાંતમાં અક્ષમાળા ધારણ કરીને જપ કરતે અને નાસિકાના અગ્ર ભાગમાં દષ્ટિ રાખતે તે ચિત્રમાં આલેખેલે હોય તેમ સ્થિર થયે. રત્રશ્રવા આ પ્રમાણે રહ્યો હતો, તેવામાં કઈ નિર્દોષ અંગવાળી વિદ્યાધરની કુમારી પિતાની આજ્ઞાથી તેની સમીપે આવી અને બેલી કે માનવસુંદરી નામે મહા વિદ્યા હું તને સિદ્ધ થઈ છું.” આ પ્રમાણે સાંભળી વિદ્યા સિદ્ધ થયેલી જાણી રશ્રવાએ જપમાળા છોડી દીધી. એટલે પિતાની આગળ પેલી વિદ્યાધરકુમારી લેવામાં આવી. રશ્રવાએ પૂછયું કે “તું કેણ છે? કેમની પુત્રી છે અને શા માટે અહિં આવી છે?” તે બેલી-“અનેક કૌતુકનાં ગ્રહરૂપ કૌતુકમંગળ નામના નગરમાં ભેમબિંદુ નામે એક વિદ્યારે રાજા છે. તેની કોશિકા નામે એક મોટી પુત્રી છે, જે મારી બહેન થાય છે. તેની સાથે યક્ષપુર રાજા વિશ્રવા પડ્યા છે. તેને શ્રમણ નામે એક નીતિમાન પુત્ર છે, જે હાલ ઇંદ્રના શાસનથી લંકાનગરીમાં રાજ્ય કરે છે. હું કૌશિકાની નાની બેન કેકસી નામે છું. મને કોઈ નિમિત્તિયાના કહેવાથી મારા પિતાએ તમને આપી છે. તેથી હું અહીં આવી છું.” પછી સુમાળીપુત્ર રતશ્રવા બંધુઓને બોલાવીને ત્યાંજ તેની સાથે પર, અને પુષ્પક નામના વિમાનમાં બેસીને તેની સાથે ક્રિીડા કરવા લાગે. એક વખતે કૈકસીએ રાત્રિમાં સ્વપ્નને વિષે હાથીના કુંભસ્થળને ભેદવામાં સક્ત એ કેશરીસિંહ મુખમાં પ્રવેશ કરતે જોયે. તેણીએ પ્રાતઃકાળે તે સ્વપ્નની વાર્તા પિતાના સ્વામીને કહી, એટલે રશ્રવાએ કહ્યું કે, “આ સ્વપ્નથી તારે વિશ્વમાં અદ્વિતીય પરાક્રમી પુત્ર થશે.” સ્વપ્ન પ્રાપ્ત થયા પછી તેણે ચિત્યપૂજા કરી, અને તે રતશ્રવાની પ્રિયાએ મહાસારભૂત ગર્ભને ધારણ કર્યો. તે ગર્ભના સદૂભાવથી કકસીની વાણું અત્યંત ક્રૂર થઈ અને સર્વ અંગ શ્રમને જીતે તેવું દઢ થયું. દર્પણ વિદ્યમાન છતાં તેણે પિતાનું મુખ ખગમાં જોવા લાગી. ઇંદ્રને પણ શંકા રહિતપણે આજ્ઞા કરવાને ઈચ્છવા લાગી. હેતુ વિના પણ તેનું મુખ હુંકાર શબ્દ કરવા લાગ્યું. ગુરૂજનને પણ તેણે પિતાનું મસ્તક નમાવવું બંધ કર્યું. શત્રુઓના મસ્તક ઉપર Page #45 -------------------------------------------------------------------------- ________________ દશમુખ [રાવણ] ને જન્મ. [ પર્વ ૭ મું ચિરકાળ ચરણ મૂકવાને ઈચ્છવા લાગી. આ પ્રમાણે ગર્ભના પ્રભાવથી તેણે દારૂણ ભાવ ધારણ કરવા માંડયાં. સમય આવતાં શત્રુઓના આસનને કંપાવનારા અને ચૌદ હજાર વર્ષના આયુષ્યને ધારણ કરનારા પુત્રને તેણે જન્મ આપ્યો. સુતિકાની શય્યામાં ઉછળતો અને અતિ પરાક્રમવાળો તે પુત્ર ચરણકમળને પછાડતે ઊભો થયે; અને પડખે રહેલા કરડીઆમાંથી પૂર્વે ભીમેંદ્ર લાવે નવ માણિકયમય હાર પિતાને હાથે બહાર કાઢ્યો. પછી પોતાની સહજ ચપળતાથી તે બાળકે તે હાર પિતાનાં કંઠમાં નાંખે. તે જોઈ કૈકસી પરિવાર સહિત ઘણે વિસ્મય પામી. તેણે રાશવાને કહ્યું-“હે નાથ! પૂર્વે રાક્ષસેંકે તમારા પૂર્વજ મેઘવાહન રાજાને જે હાર આપે હતે, તમારા પૂર્વજોએ આજ સુધી દેવતાની જેમ જેની પૂજા કરી હતી, નવ મણિયથી રચેલે જે હાર કોઈથી પણ ધારણ કરી શકાતો ન હતો અને નિધાનની જેમ એક હજાર નાગકુમારે જેની રક્ષા કરતા હતા, તે હાર તમારા શિશુએ ખેંચી કાઢીને પિતાના કંઠમાં આરોપણ કર્યો છે.” તે બાળકનું મુખ તે હારના નવ માણિકયમાં પ્રતિબિંબરૂપે સંક્રાંત થયું, તે જોઈને તે જ વખતે રતશ્રવાએ તેનું દશમુખ એવું નામ પાડયું, અને કહ્યું કે મેગિરિ ઉપર ચૈત્યવંદન કરવાને ગયેલા સુમાળી પિતાએ કોઈ મુનિને પૂછ્યું હતું, ત્યારે ચારજ્ઞાનધારી મુનિએ કહ્યું હતું કે “તમારા પૂર્વજને નવ માણિકયને હાર જે વહન કરશે તે અર્ધચક્રી [ પ્રતિવાસુદેવ ] થશે.” ત્યાર પછી કેકસીએ ભાનુ (સૂર્ય)ના સ્વપ્નથી સૂચિત ભાનુકર્ણ નામના એવા બીજા પુત્રને જન્મ આપે, જેનું બીજું નામ કુંભકર્ણ પણ થયું. પછી ચંદ્રના જેવા નખ હેવાથી ચંદ્રનખા અને લેકમાં વિખ્યાત સૂર્પણખા નામે એક પુત્રીને કૈકસીએ જન્મ આપે. કેટલેક કાળ ગયા પછી ચંદ્રના સ્વપ્નથી સૂચિત વિભીષણ નામના એક ઉત્તમ પુત્રને જન્મ આપે. કાંઈક અધિક સેળ ધનુષ્ય ઉંચી કાયાવાળા તે ત્રણે સહેદર ભાઈ એ દિવસે દિવસે પ્રથમ વયને એગ્ય એવી ક્રીડાવડે નિર્ભયપણે સુખે રમવા લાગ્યા. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि राक्षसवंशवानरवंशोत्पत्तिरावण जन्मवर्णनो नाम प्रथमः सर्गः - ૧ રાક્ષસ નામની અંતરનિકાયના ઇંદ્ર. Page #46 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૨ જો. રાવણ દિગ્વિજય. એક વખતે દશમુખે પેાતાના અનુજ બંધુ સાથે આકાશમાં જોયું, તે વિમાનમાં બેસીને આવતા સમૃદ્ધિવાન વૈશ્રવણુ રાજાને દીઠે; એટલે ‘આ કાણુ છે? ' એમ તેણે તેની માતાને પૂછ્યું.. કંકસી એલી–“ મારી માટી એન કૌશિકાના એ પુત્ર છે, વિશ્રવા નામે વિદ્યાધરના રાજાને તે કુમાર છે અને સર્વ વિદ્યાધરાના સ્વામી ઇંદ્ર રાજાનેા એ મુખ્ય સુભટ છે. ઈંદ્રે તારા પિતામહના જ્યેષ્ઠ ખંધુ માળીને મારીને રાક્ષસદ્વીપ સહિત આપણી લંકાનગરી આ વૈશ્રવણને આપી છે. હે વત્સ ! ત્યારથી લ'કાપુરી મેળવવાને મનેરથ મનમાં રાખીને તારા પિત્તા અદ્યાપિ અહી' રહેલા છે. ‘સમ” શત્રુમાં એમ કરવુ' જ યુક્ત છે. ' રાક્ષસપતિ ભીમે દ્રે શત્રુઓના પ્રતીકારને માટે રાક્ષસવંશના અંકુરરૂપ આપણા પૂજના પુત્ર મેઘવાહન રાજાને રાક્ષસદ્વીપ, પાતાળલકા અને રાક્ષસીવિદ્યા સહિત લંકાનગરી આપેલી હતી. એ ઘણા કાળથી ચાલી આવતી આપણા વંશની રાજધાની શત્રુઓએ હરી લેતાં તારા પિતામહ અને તારા પિતા પ્રાણરહિતની જેમ અહીં રહેલા છે, અને રક્ષક વગરના ક્ષેત્રમાં સાંઢડાની જેમ તે લંકામાં આપણા શત્રુએ સ્વેચ્છાએ વિચરે છે, તે તારા પિતાને જીવતાં શલ્ય જેવું છે. હું વત્સ! તે તારા પિતામહના આસન ઉપર અનુબંધુ સાથે બેઠેલા તને આ મંદભાગ્યા કચારે જોશે? અને તારા કારાગ્રહમાં કબજે કરેલા એ લંકાના લુંટારાને જોઈને હું' પુત્રવતીઓમાં શિરામણિ કયારે થઈશ ? હે વત્સ! આકાશપુષ્પની જેવા આવા વ્યંમનારથ કરતી હું મરૂદેશમાં હુંસલીની જેમ પ્રતિદિન ક્ષીણ થતી જાઉં છું, ” માતાનાં આવાં વચન સાંભળી ક્રોધથી ભીષણ મુખ કરતા વિભીષણે કહ્યું- માતા ! ખેદ કરા નહિ, તમે તમારા પુત્રનું પરાક્રમ જાણતા નથી. હે દેવી ! આ ખલવાન આ દેશમુખની આગળ ઇંદ્ર, વશ્રવણ અને બીજા વિદ્યાધરે કેણુ માત્ર છે! સુતેલા સિંહ જેમ ગજે દ્રની ગર્જનાને સહન કરે, તેમ આજ સુધી અજાણ્યા એવા મારા ભાઈ દશમુખે શત્રુઓના હાથમાં રહેલું લંકાનું રાજ્ય સહન કરેલુ છે. આ દશમુખની વાત તે મૂકી દે, પણ આ આય કુંભકણુ પણ ખીજા સુભટાને નિઃશેષ કરવાને સમર્થ છે. વળી હે માતા ! તે કુ ંભકની વાત પણ કરે મૂકે, હું પણ તેની આજ્ઞાથી વજ્રના પાતની જેમ અકસ્માત્ શત્રુએને સહાર કરવાને સમર્થ છું. આ પ્રમાણે સાંભળીને દાંતવડે અધરને ડસતા રાવણ એક્સ્ચે—“ હે માતા! તું વજના જેવી કઠિન જણાય છે કે આવું શલ્ય ચિરકાળ થયાં ધારણ કરે છે. એ ,, C - 2 Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૦] રાવણાદિકનું મંત્રસાધના કરવા જવું. પર્વ ૭ મું. ઇંદ્રાદિક વિદ્યારેને તે હું એક બાહુના બળથીજ હણી નાંખુ, તે પછી શાશસિની વાર્તા તે એક તરફ જ રહે. વસ્તુતાએ તે સઘળાઓ મારે મન તૃણ સમાન છે. જો કે ભુજાના પરાક્રમથી તે શત્રુઓને જીતવાને હું સમર્થ છું, તથાપિ કુળદમાગતે આવેલી વિદ્યાશક્તિ મારે સાધવી જોઈએ, માટે હે માતા! હું મારા અનુજ બંધુઓની સાથે તે નિર્દોષ વિદ્યાને સાધીશ, તેથી આજ્ઞા આપે એટલે હું તેની સિદ્ધિને માટે જાઉં.” આ પ્રમાણે કહી માતાપિતાને નમસ્કાર કરી, તેમણે મસ્તક પર ચુંબન કરેલે રાવણ અનુજ બંધુઓની સાથે ભીમ નામના અરણ્યમાં ગયે. જ્યાં સુતેલા સિંહના નિશ્વાસથી આસપાસનાં વૃક્ષે કંપતાં હતાં, ગાવઠ કેશરી એનાં પુંછડાંના પછાડાથી ભૂમિતળ ફુટી જતું હતું, ઘણું ઘુવડ પક્ષીઓના ધુત્કારથી વૃક્ષે અને ગુહાઓ અતિ ભયંકર લાગતી હતી, અને નાચતા ભૂતના ચરણઘાતથી ગિરિના શિખર પરથી પાષાણે પડતા હતા. દેવતાઓને પણ ભયંકર અને આપત્તિના એક સ્થાનરૂપ એ અરણ્યમાં રાવણે અનુજ બંધુઓની સાથે પ્રવેશ કર્યો. પતસ્વીની જેમ મસ્તક પર જટામુગટને ધારણ કરી, અક્ષસૂત્ર માળા હાથમાં રાખી, નાસિકાના અગ્ર ભાગ ઉપર દષ્ટિ કરી, અને વેત વસ્ત્ર પહેરી તે ત્રણે બંધુઓએ બે પહેરમાં સર્વ વાંચ્છિતને આપનારી અષ્ટાક્ષરી વિદ્યાને સાધી લીધી. પછી જેને દશહજાર કટી જાપ કરવાથી ફલપ્રાપ્તિ થાય છે એ છોડશાક્ષર મંત્ર જપવાને તેઓએ આરંભ કર્યો. એ સમયે જંબુદ્વીપને પતિ અનાદત નામે દેવતા અંતઃપુર સહિત ત્યાં ક્રિીડા કરવા આવ્યું. તેણે એ ત્રણે જણને મંત્ર સાધતા જોયા. તે યક્ષપતિએ તેમને વિદ્યા સાધવામાં વિધ્ધ કરવા સારૂ અનુકૂલ ઉપસર્ગ કરવાને માટે પોતાની સ્ત્રીઓને તેની પાસે મોકલી. તે સ્ત્રીએ તેમને ક્ષેભ કરવાને આવી; પણ તેઓના અતિ સુંદર રૂપથી પિતાના સ્વામીનું શાસન ભૂલી જઈ તેિજ ક્ષોભ પામી ગઈ. તેઓને નિર્વિકારી, સ્થિર આકૃતિવાળા અને મીન રહેલા જોઈ ખરા કામદેવના આવેશથી પરવશ થઈને તેઓ કહેવા લાગી—“અરે! ધ્યાનમાં જડ થઈ ગયેલા વીર! યત્નપૂર્વક અમારી સામે તે જુઓ ! આ દેવીઓ પણ તમને વશ થઈ ગઈ છે, તે એથી બીજી કઈ સિદ્ધિ તમારે જોઈએ છીએ? હવે વિદ્યાસિદ્ધિને માટે કેમ યત્ન કરો છે ? આ કલેશ કરવાની હવે જરૂર નથી, તમે વિદ્યાથી શું કરવાના છે ? અમે દેવીએજ તમને સિદ્ધ થઈ ચુકી છીએ. માટે ત્રણ જગતના રમણીય રમણીય પ્રદેશમાં જઈ દેવ સમાન એવા તમે સ્વેચ્છાએ અમારી સાથે યથારૂચિ ક્રીડા કરે.” આવી રીતે તેઓએ કામનાથી કહ્યું, પરંતુ ઘણા પૈર્યવાન હોવાથી તેઓ ડગ્યા નહિ, એટલે તે યક્ષિણીઓ વિલખી થઈ ગઈ કેમકે “એક હાથે તાળી પડતી નથી.” તે સમયે જંબુદ્વીપ પતિ યક્ષે પિતે ત્યાં આવીને કહ્યું-“અરે મુગ્ધ પુરૂષ! તમે આવું કાષ્ઠચેષ્ટિત કેમ આરંહ્યું છે? હું ધારું છું કે કઈ દુરાત્મા અનાપ્ત પાખંડીએ અકાળ મૃત્યુને માટે તમને આ પાખંડ શિક્ષા આપી લાગે ૧ જેનું વચન પ્રમાણ ન થાય તેવા અપ્રમાણિક. Page #48 -------------------------------------------------------------------------- ________________ સગર્જો, ] મત્રસાધનામાં રાવણાદિની દૃઢતા. | ૧૧ માટે હવે આવે. ધ્યાનના દુરાગ્રહ છેડીને ચાલ્યા જાએ; અથવા માગે, હું પણ કૃપાળુ થઈ ને તમને વાંછિત આપીશ.' આ પ્રમાણે કહ્યા છતાં પણ જ્યારે તેએ મૌન રહ્યા, ત્યારે તે યક્ષ ક્રોધ કરીને મેલ્યું - અરે મૂઢા! મારા જેવા પ્રત્યક્ષ દેવને છે।ડી તમે ખીજાનુ ધ્યાન કેમ કરે છે ? ’ આવી રીતે કર વાણી ખેલતા યક્ષે તેમને ક્ષેાલ કરવાને માટે પેાતાના વાનમ તર સેવકાને ભ્રકુટીની સંજ્ઞાથી આજ્ઞા કરી. તત્કાલ લિલિ શબ્દ કરતા અને બહુ રૂપને ધારણ કરતા તે સેવક પતાનાં શિખરા ઉપાડી ઉપાડીને તેમની આગળ નાંખવા લાગ્યા; કાઈ સ થઈ ચંદનનાં વૃક્ષની જેમ તેમની ક્રૂરતા વીટાવા લાગ્યા, કાઈ સિંહ થઈ તેમની આગળ દારૂણ શબ્દ કરવા લાગ્યા, અને કાઈ રીંછ, ભટ્ટ, ન્હાર, વ્યાઘ્ર અને બિડાળ વિગેરેનાં રૂપ લઈ તેમને ખ્વીવરાવવા લાગ્યા; તથાપિ તેએ જરાપણુ ક્ષેાભ પામ્યા નહિ. પછી તેઓએ કૈકસી, રત્નશ્રવા અને સૂપણુખાનાં રૂપ વિષુવી તેમને ખાંધી તેઓની આગળ નાંખ્યા. તે માયામય રત્નશ્રવા વિગેરે નેત્રમાં અશ્રુ લાવી કરૂણુ સ્વરે આ પ્રમાણે આક્રંદ કરવા લાગ્યા હે વત્સા ! તીય "ચાને જેમ લુબ્ધક હશે તેમ આ નિર્દય પુરૂષષ તમારા જોતાં અમેાને મારે છે, માટે હે વત્સ દેશમુખ! તું ઊભા થા, તારા જેવા એકાંતભક્ત પુત્ર અમારી ઉપેક્ષા કેમ કરે છે? હે પુત્ર! તું ખાલક હતા ત્યારે તે પાતાની મેળે કંઠમાં મહાન હાર પહેર્યાં હતા, તે તારૂ ખાહુબળ અને અહંકાર અત્યારે કયાં ગયાં ? રે કું ભકણુ ! તુ' પણ અમારાં વચનેને કેમ સાંભળતા નથી ? અને ઉદાસીનની જેમ અમારી ટ્વીન થઈ ગયેલાની આવી ઉપેક્ષા કેમ કરે છે? રે પુત્ર વિભીષણુ ! એક ક્ષણવાર પણ તુ ભક્તિવિમુખ થતા નહેાતા, પશુ અત્યારે દુષ્ટ દૈવે તને ફેરવી નાંખ્યો હાય તેમ કેમ જાય છે?” આવી રીતે તેમણે વિલાપ કર્યાં, તથાપિ તે જ્યારે જરા પણ સમાધિથી ચલિત થયા નહિ, ત્યારે પછી યશિક્ષક કરીએ તેમનાં મસ્તકે તેમની આગળ છંદી નાંખ્યાં. આવું તેમની આગળ થતુ. દારૂણ કમ પણ જાણે જોતાંજ ન હોય તેમ ધ્યાનને આધીન ચિત્ત કરીને રહેલા તેએ જરાપણુ ક્ષેાભ પામ્યા નહિ. પછી તેમણે માયા રચીને કુંભકણ અને વિભીષણનાં મસ્તક રાવણની આગળ પાડવાં અને રાવણનુ' મસ્તક તે ખનેની આગળ પાડયું. તે જોઈને ક્રોધ ઉત્પન્ન થવાથી કુંભક અને વિભીષણ જરા Àાભ પામી ગયા; પરંતુ તેનું કારણ માત્ર ગુરૂભક્તિ હતી, કાંઇ તેમનું અપ સત્વ નહેતુ. પરમાને જાણનારા રાવણુ તે તે અનને માટે કાંઈ પણ ચિંતવન નહિ કરતા વિશેષ ધ્યાનનિષ્ઠ થઈ પતની જેમ નિશ્ચળ રહ્યો. તે સમયે આકાશમાં · સાધુ, સાધુ' એવી દેવતાઓની વાણી થઈ. તેથી ચક્તિ થઈને યક્ષસેવકા તત્કાળ ત્યાંથી નાસી ગયા; અને તેજ વખતે ‘ અમે સ તમારે વશ છીએ ’ એમ ઊંચે સ્વરે ખેલતી એક હજાર વિદ્યાએ આકાશને પ્રકાશિત કરતી રાવણની પાસે આવીને ઊભી રહી. પ્રજ્ઞપ્તિ, રાહિણી, ગૌરી, ગાંધારી, નભઃસંચારિણી, કામદાયિની, કામગામિની, અણિમા, લધિમા, અક્ષેાલ્યા, મનઃસ્તંભનકારિણી, સુવિધાના, તપેારૂપા, દહની, વિપુલેાદરી, શુભપ્રદા, ૧ વ્યતર જાતિના દેવે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૨] રાવણને વિવાહેસૂવું [ પર્વ ૭ મું. રરૂપ, દિનરાત્રિવિધાયિની, વજોદરી, સમાકૃષ્ટિ, અદર્શની, અજરામરા, અનલસ્તંભની, તેયસ્તંભની, ગિરિદારણી, અવલેકિની, વનિ, ઘેરા, વીરા, ભુજંગિની, વારિણી, ભુવના, અવંધ્યા, દારૂણી, મદનાશની, ભાસ્કરી, રૂપસંપન્ના, રેશની, વિજયા, જ્યા, વદ્ધની, મોચની, વારાહી, કુટિલાકૃતિ ચિત્તોદ્દભવકરી, શાંતિ, કૌબેરી, વશકારિણી,ગેશ્વરી, બત્સાહી,ચંડા,ભીતિ,પ્રાષિણી, દુનિવાર, જગર્લપકારિણી અને ભાનુમાલિની, ઈત્યાદિક મહાવિદ્યાઓ પૂર્વે કરેલાં સુકૃતવડે મહાત્મા રાવણને થોડા દિવસમાં સિદ્ધ થઈ. સંવૃદ્ધિ, ભણું, સર્વાહારિણી, મગામિની અને ઈંદ્રાણી–એ પાંચ વિદ્યાઓ કુંભકર્ણને સાધ્ય થઈ સિદ્ધાર્થી, શત્રુદમની, નિર્ચાવાતા અને આકાશગામિની-એ ચાર વિદ્યાઓ વિભીષણને સાધ્ય થઈ. જંબુદ્વીપના પતિ અનાદતદેવે આવી રાવણને ખમાવ્યું. “મોટા પુરૂના અપરાધમાં તેમને પ્રણિપાત કર, તેજ તેને મુખ્ય ઉપાય છે.” પ્રથમ કરેલાં વિનાનું પ્રાયશ્ચિત કરવાને ઈચ્છતે હેય તેમ તે બુદ્ધિવાન યક્ષે રાવણને માટે સ્વયંપ્રભ નામે નગર ત્યાં રચાવ્યું. તેઓને થયેલી વિદ્યાસિદ્ધિના ખબર સાંભળી તેમનાં માતપિતા, બેન અને બંધુવ ત્યાં આવ્યો. તેઓએ તેમને સત્કાર કર્યો. માતપિતાની દ્રષ્ટિમાં અમૃતવૃષ્ટિ અને બંધુવર્ગમાં ઉત્સવ ઉત્પન્ન કરતા તે ત્રણે ભાઈઓ ત્યાં સુખે રહેવા લાગ્યા. પછી રાવણે છ ઉપવાસ કરીને દિશાઓને સાધવામાં ઉપયોગી ચંદ્રહાસ નામનું શ્રેષ્ઠ ખન્ન સાધ્યું. તે સમયમાં વૈતાઢયગિરિ ઉપર દક્ષિણ શ્રેણીના આભૂષણભૂત સુરસંગીત નામના નગરમાં મય નામે વિદ્યાધરને રાજા હતા. તેને હેમવતી નામે ગુના ધામરૂપ એક સી હતી. તેની કુક્ષિથી દેદરી નામે એક દુહિતા થઈ હતી. તે યૌવનવતી થતાં તેને પિતા મય વિદ્યાધર તેના વરને માટે વિદ્યાધરકુમારના ગુણગુણને વિચાર કરવા લાગ્યું. જ્યારે તેમાં કઈ એગ્ય વર તેના જેવામાં આવ્યું નહિ, ત્યારે તે તેની ચિંતામાં મગ્ન થઈ ગયે. તેવામાં તેના મંત્રીએ કહ્યું–સ્વામી! ખેદ કરે નહિ, બલવાન અને રૂપવાન એ રત્નશ્રવાને પુત્ર દશાનન તેને રેગ્ય વર છે. પર્વતેમાં મેરૂની જેમ સહસ્ત્ર વિદ્યાને સિદ્ધ કરનાર અને દેવતાઓથી પણ અકંપિત એ રાવણની સદશ વિદ્યાધરોમાં કોઈ પણ રાજકુમાર નથી.” તે સાંભળી “તારી વાત બરાબર છે” એવું કહી હર્ષિત થઈને બાંધવ, સૈન્ય અને અંતપુરના પરિવાર સાથે મંદદરીને પણ લઈ, પ્રથમથી પોતાના આવવાના ખબર આપીને પોતાની પુત્રી રાવણને આપવા માટે મય વિદ્યાધર સ્વયંપ્રભ નગરે આવ્યા. ત્યાં સુમાળી વિગેરે જે ગેલ્વવૃદ્ધ મહાશયે હતા તેઓ રાવણ ને મંદિરને સંબંધ કરવાને કબુલ થયા. પછી શુભ દિવસે સુમાળી અને મય વિગેરેએ તેમને વિવાહ કરાવ્યું. વિવાહત્સવ કરીને મય વિગેરે સર્વ પિતાને નગરે ગયા. રાવણ એ સુંદર રમણીની સાથે ચિરકાળ ક્રીડા કરવા લાગે. એક વખતે રાવણ પડખે લટક્તા મેઘમંડલથી જાણે પાંખેવાળ હોય તેવા મેલરવ નામના પર્વત ઉપર કિડા કરવાને ગયો. ત્યાં ક્ષીરસાગરમાં અપ્સરાની જેમ એક સરેવરમાં Page #50 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ જે.] રાવણે વશ કરેલ એક હજાર મહાવિદ્યાઓ [૧૩ નાન કરતી છ હજાર ચરકન્યાઓ તેને જોવામાં આવી. તે વખતે પદ્મિનીએ જેમ સૂર્યને જુએ તેમ નેત્રકમળને પ્રફુલિત કરતી તેઓ પોતાનો સ્વામી કરવાની ઈચ્છાએ રાવણને અનુરાગથી જેવા લાગી. સ્વલ્પ સમયમાં કામથી અતિ પીડિત થતાં તેઓ લજજા છેડી “તમે અમારા પતિ થાઓ” એમ સ્વતઃ રાવણને પ્રાર્થના કરવા લાગી. તેએામાં સર્વશ્રી અને સુરસુંદરની પુત્રી પદ્માવતી, મને વેગા અને બુધની દુહિતા અશકલતા તથા કનક અને સંસ્થાની પુત્રી વિવૃત્મભા મુખ્ય હતી. તેમને તથા તે સિવાય બીજી પણ જગતપ્રખ્યાત વંશમાં ઉત્પન્ન થયેલી તે સર્વ સરાગી કન્યાઓને રાગી રાવણ તેજ વખત ગાંધર્વવિધિથી પરો. તે કન્યાઓના રક્ષકપુરૂએ જઈને તેમના પિતાને જણાવ્યું કે “તમારી કન્યાઓને પરણી લઈને કંઈક ચાલ્યો જાય છે.” તે સાંભળી અમરસુંદર નામે વિદ્યાધરને ઈંદ્ર તે કન્યાઓના પિતાઓની સાથે ક્રોધ પામીને રાવણને મારવાની ઈચ્છાથી તેની પછવાડે દેડડ્યો. તેને આવતે જોઈ તે સર્વ નવેઢા કન્યાઓએ રાવણને કહ્યું કે-“સ્વામી ! વિમાનને ત્વરાથી ચલાવે, વિલંબ કરે નહીં; કેમકે આ અમરસુંદર વિદ્યાધરને ઇંદ્ર એકલે પણ અજણ્ય છે, તે કનક અને બુધ વિગેરેના પરિવારથી પરવાર્યો સતે આવે છે ત્યારે તે શી વાત કરવી!” તેમની આવી વાણી સાંભળી રાવણ હસીને બોલ્યા- “અરે સુંદરીએ! સર્પોની સાથે ગરૂડની જેમ તેઓની સાથે મારૂં યુદ્ધ જુઓ.” આ પ્રમાણે રાવણુ કહેતું હતું, તેટલામાં તે મહાગિરિપર મેઘની જેમ તે વિદ્યારે શથી દુદન કરતા તેની પાસે આવી પહોંચ્યા. વિર્યથી દારૂ એવા રાવણે અવડે અને ખંડિત કરી તેમને નહીં મારવાની ઈચ્છાથી પ્રસ્થાપન નામના અવડે માહિત કરી દીધા, અને નાગપાશવડે તેમને પશુની જેમ બાંધી લીધા. પછી જ્યારે સર્વ પ્રિયાએએ પિરિક્ષા માગી, ત્યારે રાવણે તેમને છોડી મૂક્યા, એટલે તેઓ પિતપોતાના નગરમાં ચાલ્યા ગયા, અને હર્ષ પામેલા લેકે જેને અઈ આપતા હતા એવો રાવણ તે બાળાઓની સાથે સ્વયંપ્રભ નગરમાં આવ્યું. કુંભપુરના રાજા મહેદરની સુરૂપનયના પત્નીના ઉદરથી ઉત્પન્ન થયેલી વિદ્યુતની માળા જેવી કાંતિવાળી અને પૂર્ણકુંભના જેવા સ્તનવાળી તડિમાળા નામે એક યૌવનવતી પુત્રીને કુંભકર્ણ પર, અને વૈતાઢયગિરિની દક્ષિણ શ્રેણીમાં તિષપુરના રાજા વીરની નંદવતી રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલી પંકજની શેભાને ચારનાર દૃષ્ટિવાળી અને દેવાંગના જેવી પંકજશ્રી નામની કન્યા સાથે વિભીષણ પર. રાવણની સ્ત્રી મંહેદરીએ ચંદ્રના જેવા તેજસ્વી અને અદ્ભુત પરાક્રમી ઇંદ્રજીત નામના એક પુત્રને જન્મ આપે. કેટલેક કાળ ગયા પછી મેઘની જેમ નેત્રને આનંદ આપનાર મેઘવાહન નામના એક બીજા પુત્રને જન્મ આપે. કુંભકર્ણ અને વિભીષણ પિતાનું વૈર યાદ કરી વૈશ્રવણે આશ્રિત કરેલી લંકાને સદા ઉપદ્રવ કરવા લાગ્યા તેથી એક વખતે વૈશ્રવણે દૂત મોકલી સુમાળીને કહેવરાવ્યું કે-“રાવણના અનુજ બંધુ અને તમારા લઘુ પુત્ર કુંભકર્ણ અને વિભીષણને શિખામણ દઈને વાર. એ બંને Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૪] લંકાપતિ વૈશ્રવણને પરાભવ [ પર્વ ૭ મું. વીરમાની અને દુર્મદ બાળકે પાતાળલંકામાં રહેવાથી કુવાન દેડકાની જેમ પોતાની અને બીજાની શક્તિને જાણતા નથી. તેઓ મત્ત થઈ વિજય મેળવવાની ઈચ્છાએ છળ કરી મારી નગરીને ઉપદ્રવ કર્યા કરે છે, પણ ચિરકાળ મેં તેમની ઉપેક્ષા કરી છે. હે સુદ્ર! જે હું તેમને સમજાવીશ નહી તે તારી સાથે તેમને માળીને માર્ગે મોકલી દઈશ, તું તે અમારૂં બળ જાણે છે.” આવાં દૂતનાં વચન સાંભળી મહામનસ્વી રાવણ ક્રોધથી બે -“અરે! એ વૈશ્રવણ કેણુ છે? જે બીજાને કર આપનારે છે અને બીજાના શાસનથી જે લંકા પર શાસન ચલાવે છે, તે છતાં આવું પિતે બેલતાં કેમ લજવાત નથી? અહા! કેવી મોટી ધીઠતા ! તું દૂત છે માટે તને મારતા નથી, તેથી તું અહીંથી ચાલ્યો જા.” આ પ્રમાણે રાવણના કહેવાથી તે હતે તત્કાળ વૈશ્રવણ પાસે જઈને તે બધું વૃત્તાંત કહ્યું. દૂતના ગયા પછી તેની પાછળ તરતજ રાવણ પિતાના સહદને અને સૈન્યને લઈ મોટા ક્રોધથી લંકા સમીપે આવ્યો. આગળ મોકલેલા દૂતે તેને ખબર આપ્યા, એટલે વૈશ્રવણ યુદ્ધ કરવાને માટે મોટી સેના લઈને લંકાપુરીની બહાર નીકળ્યો. થોડા વખતમાં અનિવારિત પ્રસરત પવન જેમ વનભૂમિને ભંગ કરે તેમ રાવણે તેની સેનાનો ભંગ કરી નાંખે. જ્યારે રાવણે તેની સેનાને ભંગ કર્યો ત્યારે પિતાને ભંગ થયેલે માનનારા વૈશ્રવણને ક્રોધાગ્નિ બુઝાઈ ગયે; અને તે વિચાર કરવા લાગે કે-“કમળો છેદાતાં સરોવરની જેમ, દંતભંગ થતાં દંતીની જેમ, શાખાચ્છેદ થતાં વૃક્ષની જેમ, મણિરહિત અલંકારની જેમ, જ્યોત્સનારહિત ચંદ્રની જેમ અને નિર્જળ થયેલા મેષની જેમ શત્રુઓએ માનભંગ કરેલા માની પુરૂષની સ્થિતિને ધિક્કાર છે! પરંતુ તે પુરૂષ જે મુક્તિને માટે યગ્ન કરે તે જરૂર વાસ્તવ સ્થાનને પામે છે. “ડું છેડી દઈ તેના બદલામાં બહુની ઈચ્છા કરનાર પુરૂષ લજજાનું સ્થાન થતું નથી.” માટે અનેક અનર્થને આપનારા આ રાજ્યની મારે જરૂર નથી, હવે હું તે મોક્ષમંદિરના દ્વારરૂપ દીક્ષા ગ્રહણ કરીશ. આ કુંભકર્ણ અને વિભીષણ જે કે મારા અપકારી થયેલા હતા, પણ તે કારણે આવા માર્ગનું દર્શન થવાથી તેઓ મારા ઉપકારી થયા છે. આગળ પણ મારી માસીને પુત્ર હોવાથી રાવણ મારો બંધું છે અને અત્યારે કર્મથી પણ બંધુ છે, કારણ કે તેના તરફથી આ ઉપક્રમ થયા વગર મારી આવી બુદ્ધિ થાત નહિ.” આ વિચાર કરી વૈશ્રવણે શઆદિક છોડી, તત્વનિષ્ઠ થઈ પિતાની મેળે દીક્ષા ગ્રહણ કરી. એ ખબર જાણી રાવણે તેમની પાસે આવી નમસ્કાર કરી અંજલિ જોડીને કહ્યું કે “તમે મારા જયેષ્ઠ બંધુ છે, માટે આ અનુજના અપરાધને ક્ષમા કરો. હિ બાંધવ! તમે નિઃશંક થઈ આ લંકામાં રાજય કરો. અમે અહીંથી બીજે જઈશું. કારણકે પૃથ્વી ઘણું વિશાળ છે.” આ પ્રમાણે રાવણે કહ્યું, તથાપિ તેજ ભવમાં મેક્ષે જનાર તે મહાત્મા વૈશ્રવણ પ્રતિમા ધરી રહ્યા હતા તેથી કાંઈ પણ બોલ્યા નહિ. વૈશ્રવણને નિસ્પૃહ જાણી રાવણે તેમને ખમવી પ્રણામ કરીને લંકાપુરી અને પુષ્પક વિમાન ગ્રહણ કર્યું. પછી વિજયલહમીરૂપ લતામાં પુષ્પ જેવા તે પુષ્પક વિમાનમાં બેસી રાવણ અહંત પ્રતિમાને વાંદવા માટે સમેતગિરિ પર ગયે. ત્યાં પ્રતિમાને વંદના કરીને નીચે ઉતરતાં રાવણે સેનાના Page #52 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૨ જે.] વૈશ્રવણે લીધેલ દીક્ષા-સૂર્યરાજા ને અક્ષરજાનું કારાગ્રહમાં પૂરાવું. [૧૫ કલકલ શબ્દની સાથે એક વનના હાથીની ગર્જના સાંભળી. તે સમયે પ્રહસ્ત નામના એક પ્રતિહારે આવી રાવણને કહ્યું કે-“દેવ! આ હસ્તિરત્ન આપનું વાહન થવાને યોગ્ય છે. પછી જેના દાંત પહેળા અને ઊંચા છે, નેત્ર મધુ પિંગલ વર્ણનાં છે, કુંભસ્થળ શિખર જેવું ઉન્નત છે, મદને ઝરનારી નદીને જે ગિરિ છે અને જે સાત હાથ ઊંચે ને નવ હાથ લાંબે છે. એવા તે વનરાજેદ્રને ક્રીડામાત્રમાં વશ કરી રાવણ તેની ઉપર આરૂઢ થયે. તેના ઉપર બેસવાથી ઐરાવત ઉપર બેઠેલા ઈદ્રના જેવી શોભાને અનુસરતા રાવણે તે હસ્તીનું ભુવનાલંકાર એવું નામ પાડયું, અને તેને ગજ શ્રેણિમાં બાંધી રાવણે તે રાત્રિ ત્યાંજ નિર્ગમન કરી. પ્રાતઃકાળે પરિવાર સાથે રાવણ સભામાં આવીને બેઠે, તેવામાં ઘા વાગવાથી જર્જર થઈ ગયેલે પવનવેગ નામે વિદ્યાધર પ્રતિહારની પાસે આજ્ઞા મંગાવી સભામાં આવી પ્રણામે કરીને બે-“હે દેવ! કન્કિંધિરાજાના પુત્ર સૂર્ય રજા અને રૂક્ષરજા પાતાળલંકામાંથી કિષ્કિધા નગરીએ ગયા હતા. ત્યાં યમની જેવા ભયંકર અને પ્રાણને સંશય કરે તેવા યમરાજાની સાથે તેમને મોટું યુદ્ધ થયું. ચિરકાળ યુદ્ધ કરી છેવટે યમરાજાએ તે બંનેને ચારની જેમ બાંધી લઈને પિતાના કારાગ્રહમાં નાંખ્યા છે, ત્યાં યમરાજા વૈતરણી સહિત નરકાવાસ બનાવી તે બંનેને પરિવાર સાથે છેદનભેદન વિગેરેનાં દુઃખ આપે છે. હે અલંઘનીય આજ્ઞાવાળા દશમુખ! તેઓ તમારા ક્રમે આવેલા સેવકે છે માટે તેમને છેડા, કેમકે તેમને પરાભવ તે તમારે પરાભવજ છે.” તે સાંભળી રાવણ બે -“તમે કહે છે તે નિઃશંક એમજ છે. “આશ્રયના દુર્બળપણથીજ આશ્રિતને પરાભવ થાય છે.” તે દુબુદ્ધિએ પરોક્ષ રીતે મારા સેવકોને બાંધ્યા છે અને કારાગ્રહમાં નાંખ્યા છે, તેનું ફળ હું તેને સત્વર આપીશ.” આ પ્રમાણે કહી અનેક પ્રકારની ઈચ્છાવાળો અને ઉગ્ર ભજવીને ધારણ કરનારે રાવણ સૈન્ય સહિત યમ દિકપાલે પાળેલી કિષ્કિધાપુરીએ આવ્યું. ત્યાં ત્રપુપાન, શિલાફાલન અને પશુ છેદ વિગેરે મહા દુઃખેવાળાં સાત દારૂણ નરકે રાવણના જોવામાં આવ્યાં. તેમાં પોતાના સેવકેને કલેશ પામતા જોઈ સર્પોને ગરૂડ ત્રાસ પમાડે તેમ રાવણે રેષ કરી તેના રક્ષક તરીકે રહેલા પરમધામિકેને ત્રાસ પમાડયો. પછી તે કલ્પિત નરકમાં રહેલા પિતાના સેવકોને અને બીજાઓને પણ સર્વને તેમાંથી છોડાવ્યા. મોટા પુરૂષનું આગમન કેના કેલેશનો છેદ નથી કરતું? પછી ક્ષણમાં તે નરકના રક્ષક કુંફાડા મારતા અને ઊંચા હાથ કરતા યમરાજા પાસે ગયા અને સર્વ સમાચાર તેને કહ્યા. તે સાંભળી યુદ્ધરૂપ નાટકને સૂત્રધાર યમરાજા બીજે યમ હોય તેમ ક્રોધથી રક્ત નેત્ર કરતે યુદ્ધ કરવાને નગરીથી બહાર નીક. સૈનિકે સિનિકેની સાથે, સેનાપતિઓ સેનાપતિઓની સાથે અને ક્રોધી યમરાજ ક્રોધી રાવણની સાથે એમ પરસ્પર યુદ્ધ ચાલ્યું. ઘણીવાર સુધી બાણાબાણી યુદ્ધ કર્યા પછી ઉન્મત્ત હસ્તી ગુંડાદંડને ઊંચા કરીને જેમ દેડે, તેમ યમરાજા દારૂણ દંડ લઈને ( ૧ નરકેની કલ્પના કરીને મુન્હેગારને તપાવેલું સીસું પાવું, પથરની શિલા સાથે પછાડવાં, ફરશીવડે છેદન કરવા વિગેરે દુખે. નરકમાં પરમાધામી દુઃખ આપે છે તેમ અહીં પણ તે નામ આપેલું. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] ચ'દ્રનખા (સૂપ ણખા)નું અપહરણ વેગથી રાવણ ઉપર દોડયો. શત્રુએને નપુÖસકની જેવા ગણુનારા રાવણે ક્ષુરપ્ર ખાણવડે કમળની જેમ તે દંડના ચુરેચુરા કરી નાંખ્યા. ફરીવાર યમરાજે રાવણુને ખાણેાથી ઢાંકી દીધા, એટલે રાવણે સગુણેાને જેમ લેાભ નિવારે તેમ તે સવ માણેાને નિવારણ કરી નાંખ્યાં. પછી એક સાથે ઘણાં માણેાને વર્ષાવતા રાવણે મળનેા નાશ કરનાર જરાની જેમ યમરાજને જજર કરી દીધેા; એટલે યમરાજ સ`ગ્રામમાંથી નાસીને વેગવર્ડ સ્થનુપુરના રાજા ઇંદ્ર વિદ્યાધરને શરણે ગયેા. ઇંદ્રરાજાને નમી અંજલિ જોડીને તે એલ્સે કે- હે પ્રભુ ! મારા યમપણાને હવે હું જળાંજલિ આપું છું. હે નાથ ! રાષથી કે તેાષથી હવે હું યમપણું કરીશ નહિ, કારણ કે અત્યારે યમના યમ જેવા રાવણુ ઉઠેલા છે. તેણે નરકના રક્ષકેાને નસાડી સવ નારકીને છેડાવી દીધા છે; અને તેની પાસે ક્ષાત્રવ્રતરૂપ ધન છે, તેથીજ તેણે મને રણમાંથી જીવતે મૂકયા છે, તેણે વૈશ્રવણને જીતીને લંકાનું રાજ્ય અને તેનું પુષ્પક વિમાન કબજે કર્યું છે, અને સુરસુર જેવા વીર વિદ્યાધરને પણ જીતી લીધા છે. ” યમરાજનાં આવાં વચન સાંભળી ઇંદ્ર વિદ્યાધર ક્રોધ પામ્યા અને યુદ્ધ કરવા તૈયાર થયે; પણુ ખલવાનની સાથે યુદ્ધ કરવામાં લીરૂ એવા કુલમંત્રીઓએ અનેક ઉપાયાથી સમજાવીને તેને અટકાવ્યેા. પછી તેણે ચમરાજને સુરસંગીત નામનું' નગર આપ્યું અને પોતે રથનુપુર નગરમાં રહીને પૂર્વવત્ વિલાસ કરવા લાગ્યા. [ પ અહી. પૂ પરાક્રમી રાવણુ આદિત્યરજાને ક્રિષ્કિંધાપુરી અને ઋક્ષરજાને ઋક્ષપુર આપી દેવતાઓની જેમ મધવેા અને નગરજનેાથી સ્તવાતા લંકા નગરીમાં ગયા. અમરાવતીમાં ઇંદ્રની જેમ લંકામાં રહીને રાવણે પેાતાના પિતામહનું રાજ્ય ચલાવવા માંડ્યુ. ૭ મું. વાનરાના રાજા આદિત્યરજાને ઇંદુમાલિની નામની રાણીથી વાળી નામે એક મહા અલવાન પુત્ર થશે. બાહુબલમાં ઉગ્ર એવા વાળી નિત્ય સમુદ્રાંત જખૂદ્વીપની પ્રદક્ષિણા કરીને સવ ચૈત્યાની વદના કરતા હતા. આદિત્યરજાને સુગ્રીવ નામે ખીન્ને પુત્ર થયેા અને શ્રીમભા નામે તેનાથી નાની પુત્રી થઈ. ઋક્ષરાને હરિકાંતા નામની સ્ત્રીથી નલ અને નીલ નામના એ જગપ્રખ્યાત પુત્રો થયા. રાજા આદિત્યરજા પાતાના મહા બલવાન પુત્ર વાળીને રાજ્ય આપી પાતે દીક્ષા લઈ તપ કરીને મેક્ષે ગયા. વાળીએ સમ્યગ્દષ્ટિ, ન્યાયી, દયાળુ અને મહાપરાક્રમી એવા પેાતાની જેવા પેાતાના લઘુ ખંધુ સુગ્રીવને યૌવરાજ્યપદે સ્થાપન કર્યાં. એક વખતે રાવણુ અંતઃપુર સહિત હાથી ઉપર બેસીને ચૈત્યવંદન કરવા માટે મેરૂફિંગર ઉપર ગયેા હતેા; તેવે વખતે મેઘપ્રભના પુત્ર ખર નામના એક ખેચરે લંકામાં સૂણખાને જોઈ. જોતાંજ પાતે અનુરાગી થઈ એ સાનુરાગી કન્યાનું હરણ કર્યું, અને ત્યાંથી પાતાળલંકામાં ગયેા. ત્યાં રહેલા આદિત્યરજાના પુત્ર ચંદ્રોદરને કાઢી મૂકીને પેાતે તે નગરી કબજે કરી લીધી. ક્ષણવાર પછી મેરૂ ઉપરથી રાવણુ લંકામાં આવ્યો ત્યાં તેણે ચંદ્રનખા (સૂપ ણખા )ના હરણના ખબર સાંભળ્યા, તેથી તત્કાળ ગુસ્સે થયા અને હાર્થીના શિકાર ઉપર કેસરીસિ’હ દોઢ તેમ તે ખર વિદ્યાધરનેા ઘાત કરવાને ચાલ્યેા. તે વખતે મંદોદરીએ ત્યાં આવી રાવણને Page #54 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ એ. ] ખરવિદ્યાધર સાથે સૂર્પનખાનું પાણિગ્રહણ. [૧૭ કહ્યું-“હે માનદ ! આ અનુચિત સમારંભ કેમ કરે છે? જરા વિચાર કરો. કેમકે કન્યા તે અવશ્ય કોઈને આપવી જ પડતુ, તે તે કન્યાજ કદી સ્વેચ્છાએ કેઈ તેના મનગમતા કુલીન વરને વરે તે તેમાં ખોટું શું છે? તે તે ઊલટું સારૂં ગણાય. એ દૂષણને પુત્ર ખરવિદ્યાધર સૂર્પણખાને ગ્ય વર છે, અને તે તમારે એક નિર્દોષ અને પરાક્રમી સુભટ થઈ પડે તે છે, માટે પ્રધાનપુરૂષને એકલી તેની સાથે તેને વિવાહ કરો અને તેને પાતાળલંકાનું રાજ્ય સોંપી તેના ઉપર પ્રસન્ન થાઓ.” આ પ્રમાણે બંને અનુજ બંધુઓએ પણ રાવણને કહ્યું. એટલે મય અને મારીચ નામના બે રાક્ષસ અનુચરોને મોકલી સૂર્પણખાને ખર સાથે પરણાવી દીધી. પછી ખરવિદ્યાધર પાતાળલંકામાં રહી રાવણની આજ્ઞા પાળ સતે ચંદ્રગુપ્તાની સાથે નિર્વિદને ભેગ ભેગવવા લાગ્યો. તેણે ચંદ્રોદરને કાઢી મૂકો હતા તે કાળગે મૃત્યુ પામે તે વખતે તેની અનુરાધા નામે પત્ની ગર્ભિણી હતી તે નાસીને વનમાં જતી રહી. તેણે વનમાં સિંહણ જેમ સિંહને જન્મ આપે તેમ નીતિ પ્રમુખ ગુણેના પાત્ર વિરાધ નામના પુત્રને જન્મ આપે. યૌવનવય પ્રાપ્ત થતાં તે વિરાધ સર્વ કળાસાગરના પારને પામી ગયે, પછી એ મહાભુજ અખલિત વેગે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યો. એ અરસામાં રાવણે પોતાની રાજસભામાં કથાપ્રસંગે વાનરેશ્વર વાળી ઘણે પ્રૌઢ પ્રતાપી અને બળવાન છે.” એવું સાંભળ્યું. તેથી તરત જ સૂર્યની જેમ બીજાના પ્રતાપને નહિ સહન કરનારા રાવણે એક દૂતને શિક્ષા આપી વાળીની પાસે મોકલ્યો. તેણે આવી વાળીને નમસ્કાર કરી ધીર વચને કહ્યું – “હું રાવણને દૂત છું, તેથી તેને કહેવરાવેલે એક સંદેશ સાંભળો-તમારા પૂર્વજ શ્રીકંઠે શત્રુઓથી પરાભવ પામી અમારા શરણ્ય એવા પૂર્વજ કીરિધવળને શરણે આવ્યા હતા. પોતાના શ્વસુરપક્ષના જાણે તેમનું શત્રુઓથી રક્ષણ કરી તેમના વિગથી કાયર થઈ આ વાનરદ્વીપમાં જ તેમને રાખ્યા હતા. ત્યારથી આપણે પરસ્પર સ્વામી સેવકને સંબંધ થયેલો છે, અને એ પ્રમાણે આપણે બંને પક્ષમાં ઘણા રાજાઓ થઈ ગયા છે. એજ અનુક્રમે સત્તરમાં તમારા પિતામહ કિકિંધિ રાજા થયા. તે વખતે સુકેશ નામે મારા પ્રપિતામહ થયા હતા. તેઓની વચ્ચે પણ તેવી રીતનેજ સંબંધ ચાલ્યો હતો. તે પછી અઢારમા સૂર્યરા નામે તમારા પિતા થયા; જેઓ યમરાજાને ત્યાં બંદીખાને પડ્યા હતા તેમાંથી મેંજ છેડાવેલા છે તે સર્વ જન જાણે છે, અને પાછા તેમને મેં કિષ્કિધા નગરીના રાજય ઉપર બેસાર્યા તે પણ પ્રખ્યાત છે. અધુના તેમના વાળી નામે તમે પુત્ર થયા છે તે આપણા પૂર્વથી ચાલ્યા આવતા સ્વામી સેવકના સંબંધિવત્ તમે અમારી સેવા કરો.” દૂતનાં આવાં વચન સાંભળી ગર્વરૂપ અગ્નિના શમી વૃક્ષ જેવા મહા મનસ્વી વાળીએ અવિકારી આકૃતિ રાખી ગંભીર વાણીએ કહ્યું-“રાક્ષસો અને વાનરોના રાજાઓને એટલે કે તમારા અને મારા બંને કુળને આજ દિન સુધી પરસ્પર અખંડિત સનેહસંબંધ છે, તે હું જાણું છું. આપણા પૂર્વજોએ સંપત્તિ અને વિપત્તિમાં પરસ્પર સહાય આપેલી છે, તેનું કારણ માત્ર નેહ છે. કાંઈ સ્વામી સેવકપણું નથી. હે દૂત! સર્વજ્ઞ અહંતદેવ c: 3 Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૮] વાળી સાથે રાવણનું યુદ્ધ [૫ ૭ મું અને સાધુગુરૂ વિના કેઈ બીજે સેવવા યોગ્ય સ્વામી હું જાતે જ નથી, તે તારા સ્વામીને આ મારથ કેમ થયું છે? પિતાને સ્વામી અને અમને સેવક માનનારા તારા રાજાએ કુળકમથી આવેલે સ્નેહસંબંધ આજે ખંડિત કર્યો છે, પરંતુ મિત્રકુળમાં ઉત્પન્ન થયેલા અને પિતાની શક્તિ નહિ જાણનારા તે રાવણની ઉપર હું કાંઈપણ વિપ્રિય કરીશ નહિ, કારણ કે હું કાપવાદથી બીડું છું. જે કદિ તે કાંઈ વિપ્રિય કરશે તે હું તેને પ્રતિકાર કરીશ, પણ પૂર્વના નેહરૂપી વૃક્ષને છેદવામાં અગ્રેસર નહીં થાઉં. હે હત! તારા સ્વામી તેની શક્તિ પ્રમાણે જે કરવું હોય તે ભલે કરે, તું અહીંથી ચાલ્યું જા.આ પ્રમાણે કહી વાળીએ વિદાય કરેલા તે રાવણની પાસે આવી તે સર્વ વૃત્તાંત જણાવ્યું. દ્વતની વાણી સાંભળી જેને ક્રોધાગ્નિ પ્રજવલિત થયેલ છે એ રાવણ મોટું સિન્ય લઈ તત્કાળ કિષ્કિધાપુરી સમીપે આવ્યું. ભજવીર્યથી શોભતે વાળી રાજા પણ તૈયાર થઈને તેની સામે આવ્યું. પરાક્રમી વીરને યુદ્ધના અતિથિ પ્રિય હોય છે. પછી બંને સન્યમાં પાષાણુ પાષાણ વૃક્ષાવૃક્ષી અને ગદગદી યુદ્ધ ચાલ્યું. તેમાં રથ પડતા પાપડ જેમ ચુરાવા લાગ્યા, હાથીએ મૃત્તિકાના પિંડની જેમ મંગાવા લાગ્યા. ઘેડાએ કેળાની જેમ સ્થાને સ્થાને ખંડિત થવા લાગ્યા અને દિલે ચંચા (ચાડીઆ) ની જેમ ભૂમિપર પડવા લાગ્યા. આ પ્રમાણે પ્રાણીઓને સંહાર થતો જોઈ કપીશ્વર વાળીને દયા આવી, તેથી તે વિરે સત્વર રાવણ પાસે આવીને કહ્યું કે-“વિવેકી પુરૂષોને એક સામાન્ય પ્રાણીને પણ વધ કરવો એગ્ય નથી તે હસ્તી વિગેરે પંચેંદ્રિય જીવના વધની તે વાત જ શી કરવી ! જે કે પરાક્રમી પુરૂષને શત્રુઓને વિજય કર ચોગ્ય છે, પરંતુ પરાક્રમી પુરૂષે પિતાની ભુજાએથીજ વિજય ઈચ્છે છે. હે રાવણ! તું પરાક્રમી છે અને વળી શ્રાવક છે, માટે સૈન્યને યુદ્ધ કરાવવું છેડી દે, કારણ કે અનેક પ્રાણીઓને સંહાર થવાથી તે યુદ્ધ ચિરકાળ નરકની પ્રાપ્તિને માટે થાય છે.” આ પ્રમાણે જ્યારે વાળીએ રાવણને સમજાવ્યું, ત્યારે ધર્મને જાણનાર અને સર્વ પ્રકારનાં યુદ્ધમાં ચતુર એવા રાવણે પિતાની જાતે યુદ્ધ કરવાને આરંભ કર્યો, પણ રાવણે જે જે અસ્ત્રો મૂક્યાં છે તે કપીશ્વર વાળીએ અગ્નિના તેજને સૂર્યની જેમ પિતાના અસ્ત્રથી પરાસ્ત કરી નાખ્યાં. પછી રાવણે સર્જાસ્ત્ર અને વરૂણાસ્ત્ર પ્રમુખ મંત્રાઓ મૂકયાં તેને પણ ગરૂડાસ્ત્ર વિગેરે અાથી વાળીએ છેદી નાંખ્યાં. જ્યારે સર્વ શ ને મંત્રાઓ નિષ્ફળ થયાં, ત્યારે દશમુખે મોટા સર્ષની જેવું ભયંકર ચંદ્રહાસ નામનું ખગ ખેંચ્યું. જાણે એક શિખરવાળે ગિરિ હેય અથવા એક દાંતવાળો હાથી હેય તેમ રાવણ તે ખગ ઊંચું કરીને વાળીને મારવા દે. તત્કાળ વાળીએ શાખા સહિત વૃક્ષની જેમ રાવણને ચંદ્રહાસ ખડગ સહિત ડાબે હાથે એક લીલામાત્રમાં ઉપાડી લીધે, અને એક દડાની માફક તેને કાખમાં રાખી કપીશ્વર વાળી અવ્યગ્રપણે ક્ષણવારમાં ચાર સમુદ્ર સહિત પૃથ્વી ફરતે ૧ અઘટિત નુકશાનકારક ક્રિયા Page #56 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ જે.] વાળીએ ગ્રહણ કરેલ દીક્ષા. : [ ૧૯ ફરી આવ્યું અને પછી પાછે ત્યાં આવી લજજાથી જેની ગ્રીવા નમેલી છે એવા રાવણને છોડી દઈ આ પ્રમાણે કહ્યું-“હે રાવણ! વીતરાગ, સર્વજ્ઞ, આપ્ત અને લયપૂજિત એવા અરિહંત દેવ સિવાય બીજો કોઈ પણ મારે નમસ્કાર કરવા યોગ્ય નથી. અંગમાંથીજ ઉઠેલા માનરૂપી શત્રુને ધિકાર છે કે જેનાથી દેહ પામીને મને નમાવવાનું કૌતુક ધરવાથી તું આવી અવસ્થાને પ્રાપ્ત થયા છે, પણ પૂર્વના ઉપકારનું સ્મરણ કરીને મેં તને છોડી મૂક્યો છે અને આ પૃથ્વીનું રાજ્ય આપ્યું છે, માટે તું અખંડ આજ્ઞાએ તેનું પાલન કર. જે હું વિજયની ઈચ્છા કરૂં તે તારે આ પૃથ્વી કયાંથી હોય? કેમકે સિંહાએ સેવેલા વનમાં હરતીઓનું સ્થાન હોયજ નહિ, પણ હું તે હવે માસામ્રાજ્યના કારણભૂત દીક્ષાનેજ ગ્રહણ કરીશ અને આ સુગ્રીવ તારી આજ્ઞા ધારણ કરતે સતે કિષ્કિધા નગરીને રાજા થશે.” આ પ્રમાણે કહી તત્કાળ વાળીએ પિતાના રાજ્ય ઉપર સુગ્રીવને બેસાર્યો, અને પિતે ગગનચંદ્ર મુનિની પાસે જઈ વ્રત ગ્રહણ કર્યું. વિવિધ પ્રકારના અભિગ્રહ ધરી તપને આચરતા અને મુનિની પડિમાને વહેતા વાળી મુનિ ધ્યાનવાન અને મમતારહિત થઈ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. જેમ વૃક્ષને પુષ, પત્ર અને ફળાદિ સંપત્તિમાં પ્રાપ્ત થાય તેમ વાળી ભટ્ટારકને અનુક્રમે અનેક લબ્ધિઓ ઉત્પન્ન થઈ. અન્યદા અષ્ટાપદ ગિરિપર જઈ ભુજાને લાંબી કરીને તે કારોત્સગે રહ્યા છે જેથી તે બાંધેલા હિંચકાવાળા વૃક્ષની જેવા દેખાવા લાગ્યા. એક માસે કાર્યોત્સર્ગ પાળીને તેમણે પારણું કર્યું; એવી રીતે વારંવાર મહિના મહિના સુધી કાયેત્સર્ગ અને પારણું કરવા લાગ્યા. અહીં સુગ્રીવે રાવણને પિતાની બહેન શ્રીપ્રભા પરણાવી, કે જે સુકાઈ ગયેલા પૂર્વ નેહરૂપી વૃક્ષમાં સારણ' જેવી થઈ ચંદ્ર જેવી ઉજજવળ કીર્તિવાળા સુગ્રી વાળીના ચંદ્રરાશિમ નામના પરાક્રમી પુત્રને યુવરાજ પદે સ્થાપન કર્યો. સુગ્રીવે જેની આજ્ઞા માન્ય કરી છે એ રાવણ તેની બહેન શ્રીપ્રભાને પણ સાથે લઈને લંકામાં ગયે. બીજી પણ કેટલીક વિદ્યાધરની રૂપવતી કન્યાઓને રાવણ બલાત્કારે પર. એક દિવસે રાવણ નિત્યક નામના નગરમાં નિત્યાક નામના રાજાની રત્નાવાળી નામની કન્યાને પરણવા ચાલ્યો. માર્ગમાં અષ્ટાપદ ગિરિની ઉપર આવતાં તેનું પુષ્પક વિમાન કિલ્લા પાસે શત્રુઓનું લશ્કર ખલિત થાય તેમ અલિત થયું. સાગરમાં નાંગર નાંખવાથી અટકેલા વહાણની જેમ અને બાંધી લીધેલા હસ્તીની જેમ પોતાના વિમાનને અટકેલું જોઈ રાવણને ઘણે કેપ ચડ્યો. “આ મારા વિમાનને અલિત કરનાર કયે પુરૂષ યમરાજના મુખમાં પેસવાને ઈચ્છે છે?' આ પ્રમાણે કહેતા રાવણે નીચે ઉતરી પર્વતના મસ્તકપર જોયું, તે ત્યાં જાણે પર્વતમાંથી નવીન શિખર થયું હોય તેવા કાર્યોત્સર્ગે રહેલા વાળી મુનિને પોતાના વિમાનની નીચે જોયા, એટલે રાવણે તેમને કહ્યું-“અરે વાળી મુનિ! શું તું અધપિ મારી ૧ પાણીની નીક. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૦] રાવણે ઉપાડેલ અષ્ટાપદ પર્વત. [ પર્વ ૭ મુ. ઉપર ક્રોધ રાખે છે? અને શું આ જગતને છેતરવા માટે દંભ કરીને વ્રત લઈ બેઠે છે? અગાઉ પણ કેઈ પ્રકારની માયાવડે મને ઉપાડીને ફેરવ્યું હતું, પછી “આ મારા કરેલાને બદલે વાળશે” એવી શંકાથી તે તત્કાળ દીક્ષા લીધી હતી; પણ અદ્યાપિ હું રાવણ તેને તે છું, અને મારી ભુજાઓ પણ તેની તેજ છે. હવે મારે વખત આવે છે તે જોઈ લે, હું તારા કરેલાને બદલે વાળું છું; જેમ ચંદ્રહાસ ખરા સહિત મને ઉપાડીને તું ચારે સમુદ્ર ફર્યો હતો, તેમ હવે અત્યારે તને આ પર્વત સહિત ઉપાડીને લવણસમુદ્રમાં નાંખી દઉં છું.” આ પ્રમાણે કહી જેમ સ્વર્ગમાંથી પડેલું વજી પૃથ્વીને ફાડી નાખે તેમ રાવણ પૃથ્વીને ફાડી અષ્ટાપદ ગિરિની નીચે પડે. પછી ભુજાબળથી મત એવા રાવણ એક સાથે સહસ્ત્ર વિદ્યાનું સ્મરણ કરી તે દુર્ધર પર્વતને ઉપાડયો. તે સમયે તેના તડતડાટ શબ્દથી વ્યંતરો ત્રાસ પામવા લાગ્યા, ઝલઝલ શબ્દવડે ચપલ સમુદ્રથી રસાતળ પૂરાવા લાગ્યું, ખડખડ થઈને પડતા પાષાણેથી વનના હસ્તીઓ ક્ષોભ પામવા લાગ્યા અને કડકડાટ શબ્દ કરતા ગિરિનિતંબના ઉપવન માંહેનાં વૃક્ષે ભાંગી પડવા લાગ્યાં. આવી રીતે રાવણે પર્વત ઉપાડ્યો, તે અવધિજ્ઞાનથી જાણી અનેક લબ્ધિરૂપ નદીઓના સાગર અને શુદ્ધ બુદ્ધિવાળા મહામુનિ વાળી આ પ્રમાણે વિચારવા લાગ્યા–“અરે! આ દુર્મતિ રાવણ અદ્યાપિ મારી ઈર્ષાથી અનેક પ્રાણીઓને સંહાર અકાળે કરવા તૈયાર થયે છે, અને ભરતેશ્વરે કરાવેલા આ ચૈત્યને નાશ કરીને ભરતક્ષેત્રના આભૂષણરૂપ આ તીર્થને ઉચછેદ કરવાને યત્ન કરે છે. જે કે હું અત્યારે નિસંગ, પિતાના શરીરમાં પણ નિઃસ્પૃહ, રાગદ્વેષરહિત અને સમતા જળમાં નિમગ્ન છું, તથાપિ આ ચૈત્યના અને પ્રાણીઓના રક્ષણ માટે રાગદ્વેષ ધારણ કર્યા વગર આ રાવણને જરા શિક્ષા આપું.” આ વિચાર કરી ભગવાન વાળીએ પગના અંગુઠા વડે અષ્ટાપદ ગિરિના મસ્તકને જરા દબાવ્યું. તત્કાળ મધ્યાન્હ વખતે દેહની છાયાની પેઠે અને જળની બહાર રહેલા કૂમની પેઠે રાવણનાં ગાત્ર સંકેચ પામી ગયાં, તેના ભુજદંડ ભાંગી ગયાં અને મુખથી રૂધિર વમન કરતે તેમજ પૃથ્વીને રોવરાવતે રાવણ ઊંચે સ્વરે રેવા લાગે. તે દિવસથી તે રાવણ કહેવાશે. તેનું દીન રૂદન સાંભળી દયાળુ મુનિએ તેને છેડી મૂક્યો. કેમકે “આ કાર્ય માત્ર શિક્ષાને માટેજ હતું, ક્રોધથી હતું નહિ.” પછી ગિરિના તળમાંથી નીકળીને પ્રતાપ રાહત થયેલે રાવણ પશ્ચાત્તાપ કરતે વાળી મુનિ પાસે આવ્યું, અને નમસ્કાર કરી અંજલિ જેડીને આ પ્રમાણે બે-“જે પોતાની શક્તિને જાણતા નથી, જે અન્યાયના કરનારા છે અને જે લેભથી જીતાયેલા છે તે સર્વમાં હું ધુરંધર છું. હે મહાત્મા ! હે નિર્લજજ થઈને વારંવાર તમારો અપરાધ કરૂં છું, અને તમે શક્તિવાન છતાં કૃપાળુ થઈને તે સહન કરે છે; હે પ્રભુ! હવે હું માનું છું કે તમે પૂર્વે મારી ઉપર કૃપા કરીને જ પૃથ્વીને છોડી દીધી છે, કાંઈ અસમર્થપણે છોડી દીધી નથી, તથાપિ તે વખતે મારા જાણવામાં એમ આવ્યું નહિ. હે નાથ! જેમ હસ્તીને શિશુ પર્વતને ફેરવવા માટે પ્રયત્ન કરે તેમ મેં અજ્ઞાનથી મારી શક્તિને તળવા માંડી હતી. આજે મારા જાણવામાં આવ્યું કે પર્વત Page #58 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ જો] રાવણે અષ્ટાપદ્મતીર્થે કરેલ ગીતગાન. [૨૧ અને રાકુંડામાં તથા ગરૂડ અને ચાસ પક્ષીમાં જેટલા તફાવત છે તેટલેા તફાવત તમારા અને મારા વચ્ચે છે. હે સ્વામી! મૃત્યુની અણી ઉપર રહેલા એવા મને તમે પ્રાણ આપ્યા છે, મારા જેવા અપકારી ઉપર પણ તમારી આવી ઉપકારબુદ્ધિ છે, માટે તમને નમસ્કાર છે. ” ચ્યા પ્રમાણે દૃઢ ભક્તિએ વાળીમુનિને કહી, ખમાવી અને ત્રણ પ્રદક્ષિણા કરીને રાવણે તેમને નમસ્કાર કર્યાં. આવા તે મુનિના માહાત્મ્યથી હર્ષ પામેલા દેવતાઓએ ‘સાધુ સાધુ' એવા શબ્દા કહીને વાળીમુનિની ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. પછી ફરીવાર વાળીમુનિને પ્રણામ કરી તે પર્યંતના મુગટ જેવા ભરતરાજાના કરાવેલા ચૈત્યની બહાર ચંદ્રહાસ ખડ્ગ વિગેરે શો મૂકી પાતે અંતઃપુર સહિત અંદર જઈ ઋષભાદિક અહંતની અષ્ટપ્રકારી પૂજા કરી. પછી એ મહા સાહસિક રાવણે ભક્તિથી પેાતાની નસેાને ખેંચી તેની તંત્રી કરીને ભુજવીણા વગાડવા માંડી. દશાનન ગ્રામ રાગથી રમ્ય એવી વીણા વગાડતો હતા અને તેના અંતઃપુરની સ્ત્રીઓ સપ્ત સ્વરથી મનેહર ગીત ગાતી હતી, તેવામાં પન્નગપતિ ધરણેંદ્ર તે ચૈત્યની યાત્રા માટે ત્યાં આવ્યા. તેણે પૂજા કરીને પ્રભુને વંદના કરી. તે વખતે અર્હુતના ગુણમય એવા કરણ અને ધ્રુવક વિગેરે ગીતોનું વીણાવš ગાયન કરતા રાવણને જોઈ ધરણેન્દ્રે કહ્યું- હે રાવણુ ! અહતના ગુÀાની સ્તુતિમય આ ગાયન બહુજ સુંદર છે, તે પશુ તારા ભાવ સહિત હાવાથી તારી ઉપર હુ સંતુષ્ટ થયા છું. અહતના ગુણ્ણાની સ્તુતિનું મુખ્ય ફળ તો મેાક્ષ છે, તથાપિ તારી સંસારવાસના હજુ જીણુ થઈ નથી તેથી તને હું શું આપું? તે માગી લે. ' રાવણુ એલ્યા− હૈ નાગેન્દ્ર ! દેવના પણ દેવ, અર્હત પ્રભુના ગુણસ્તવનથી તમે તુષ્ટ થયા, તે તમને ઉચિત છે; કારણ કે તે તમારા હૃદયમાં રહેલી સ્વામીભક્તિનું ચિન્હ છે. પર`તુ જેમ વરદાન આપવાથી તમારી સ્વામિભક્તિના ઉત્કૃષ થાય છે, તેમ વરદાન લેવાથી મારી સ્વામિભક્તિ હીન થાય છે.' નાગેન્દ્રે ફરીવાર કહ્યું-‘ કે માનદ રાવણ ! તને શાખાશ છે! તારી આવી નિઃસ્પૃહતાથી હું વિશેષ સ ંતુષ્ટ થયા છું.' આ પ્રમાણે કહી ધરણેદ્ર અમેજિયા શાક્તિ અને રૂપત્રિકારિણી વિદ્યા રાવણને આપી પોતાને સ્થાને ગયા. પછી રાવણુ ત્યાં રહેલા સવ તીથ કરાને વાંદી નિત્યાલાક નગરે ગયા. ત્યાં રત્નાવળીને પરણીને પાછા લંકામાં આગ્યે. તે સમયે વાળીમુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સુરઅસુરેાએ આવીને કેવળજ્ઞાનને મહાત્સવ કર્યાં. અનુક્રમે ભવાપગ્રાહી કમ`ના` ક્ષય કરીને અનંતચતુષ્ટય જેનાં સિદ્ધ થયા છે એવા વાળીમુનિ પરમપદને પ્રાપ્ત થયા. વૈતાઢયગિરિ ઉપર જ્યંતિઃપુર નગરમાં જ્વલનશિખ નામે એક વિદ્યાધરના રાજા હતા. તેને શ્રીમતી નામે રાણી હતી, જે રૂપસ'પત્તિથી લક્ષ્મી જેવી હતી. તે રાણીને વિશાળ લેાચનવાળી તારા નામે પુત્રી થઈ હતી. એક વખતે તે કન્યા ચક્રાંક નામના વિદ્યાધરરાજાના પુત્ર ૧ નામ, ગાત્ર, વેદની અને આયુ એ ચાર અઘાતિ ક્રમ સંસારના અંત થતાં સુધી રહે છે, તેથી તે સવામાહીં કહેવાય છે. ૨ અનંતજ્ઞાન, અનંતદન, અનંતવીય અને અનંત સુખ. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૨]. તારા ઉપર સાહસગતિને પ્રેમ [પર્વ ૭ મું. સાહસગતિના જોવામાં આવી, એટલે તત્કાળ તે કામપીડિત થયે. તેથી સાહસગતિએ માણસ મોકલી જવલનશિખ પાસે તેની માગણી કરી. તે પ્રમાણે વાનરપતિ સુગ્રીવે પણ માગણી કરી. કેમકે “રત્નના અથી ઘણું હોય છે. સાહસગતિ ને સુગ્રીવ બંને જાતિવાન, રૂપવાન અને પરાક્રમી હતા, તેથી આ કન્યા કેને આપવી?' તેવું તેના પિતાએ કઈ નિમિત્તજ્ઞાનીને પૂછયું. નિમિતીઆએ કહ્યું કે સાહસગતિ અલ્પાયુષ્ય છે અને સુગ્રીવ દીર્ધાયુષ્ય છે. તેથી જવલનશિખે તે કન્યા સગ્રીવને આપી. તે ખબર જાણી અભિલાષા અને વિયેગને લીધે સાહસગતિ દિવસે દિવસે અંગારાથી દાઝેલે હોય તેમ કઈ ઠેકાણે પણ નિવૃત્તિ પામે નહિ. તારાની સાથે ક્રીડા કરતાં સુગ્રીવને અંગદ અને જયાનંદ નામે બે દિગ્ગજ જેવા પરાક્રમી પુત્ર થયા. તારાને અનુરાગી સાહસગતિ મન્મથે મંથન કરેલા આત્માવાળે થયે સતે કામવિકારની તીવ્રતાને સૂચવનારા અનેક પ્રકારના વિચાર કરવા લાગ્યું. છેવટે “બળથી કે છળથી હું તેનું જરૂર હરણ કરીશ.” આ પ્રમાણે ચિંતવીને રૂપનું પરાવર્તન કરે તેવી શેમુવી નામની વિદ્યાનું તેણે સ્મરણ કર્યું, અને પછી તે ચક્રાંક રાજાના પુત્રે ક્ષુદ્રહિમાચલની ગુફામાં રહી તે વિદ્યા સાધવાને આરંભ કર્યો. અહીં સૂર્ય જેમ પૂર્વગિરિના તટમાંથી નીકળે તેમ રાવણ દિગ્વિજય કરવાને માટે લંકાપુરીથી બહાર નીકળે. બીજા દ્વીપમાં રહેનારા વિદ્યારે અને રાજાઓને વશ કરીને તે પાતાળલંકામાં આવ્યું. ત્યાં રહેલા સૂર્પણખાના પતિ અરવિદ્યાધરે મૃદુ ભાષણપૂર્વક ભેટે આપને સેવકની જેમ રાવણની સવિશેષ પૂજા કરી. પછી ઈદ્રરાજાને જીતવાની ઈચ્છાએ ચાલતા રાવણની સાથે તે ખરવિદ્યાધર ચૌદહજાર વિદ્યાધરેથી પરવાર્યો સતે ચાલ્યું. તે વખતે સુગ્રીવ પણ પિતાની સેના લઈને વાયુ પછવાડે અગ્નિની જેમ બળવાન રાક્ષસપતિ રાવણની પછવાડે ચાલે. અસંખ્ય સેનાથી ભૂમિ અને અંતરીક્ષના મધ્ય ભાગને રૂંધી દેતે રાવણ સમુદ્રની પેઠે ઉદ્દબ્રાંત થઈ અખલિતપણે ચાલવા લાગ્યો. આગળ ચાલતાં વિંધ્યગિરિ ઉપરથી ઉતરતી ચતુર કામિનીની જેવી રેવા નદી તેના જવામાં આવી. તે શબ્દ કરતી હંસણીથી જાણે કટિમેખલા બાંધી હેય તેવી દેખાતી હતી, વિશાળ તટભૂમિવડે તે નિતંબથી શેભિત હોય તેવી જણાતી હતી, અતિ બંગુર તરંગોથી કેશને ધારણ કરનારી હોય તેવી દશ્યમાન થતી હતી અને વારંવાર ઉછળતાં માછલાંઓના ફુરણથી જાણે કટાક્ષ મૂકતી હોય તેવી લાગતી હતી. આવી રેવાનદીને તીર ઉપર યુથથી વિંટાયેલા હસ્તિપતિની જેમ રાવણે સૈન્ય સહિત પડાવ કર્યો. ત્યાં રાવણ રેવા નદીમાં સ્નાન કરી, બે ઉજજવળ વસ્ત્ર પહેરી અને સમાધિવડે દઢ આસન કરીને બેઠે, અને મણિમય ૫ટ્ટ ઉપર રત્નમય અહંતબિંબનું સ્થાપન કરી, રેવાના જળથી તેમને સ્નાન કરાવી તેનાં વિકાસી કમળાવડે પૂજન કરવાનો આરંભ કર્યો. એ પ્રમાણે તે પૂજામાં વ્યગ્ર થઈ રહ્યો હતા, તેવામાં સમુદ્રની વેલની જેમ અકસ્માત રેવાનદીમાં મોટું પૂર આવ્યું. ગુલ્મની જેમ વૃક્ષને મૂળમાંથી ઉખેડતું તે જળ નદીના ઉંચા કિનારાની ઉપર પણ પ્રસરવા લાગ્યું. જાણે શક્તિપુટ હોય તેમ આકાશ સુધી ઉછળતી તરંગોની પંક્તિઓ કાંઠાને પાડીને તટ ઉપર Page #60 -------------------------------------------------------------------------- ________________ સગ ૨] રવાનદીના પૂર પ્લાવિત કરેલી રાવણની દેવપૂજા. [૨૩ ગાંધેલા વહાણેને પરસ્પર અથડાવવા લાગી. પાતાળની ગુફા હેય તેવી મોટી કાંઠાની ખીને ઉદરભરિના ઉદરને જેમ ભક્ષ્ય પૂરે તેમ જળના પૂરે પૂરી દીધી. પૂર્ણિમાની ચંદ્રાસ્ના જેમ સર્વ શ્ચિક્રના વિમાનેને આચ્છાદન કરે તેમ તે રેવાનદીએ તેની અંદર રહેલા બેટને ચારે " તરફથી આચ્છાદન કરી દીધા. જેમ મહાવાયુ વેગના આવત્તથી વૃક્ષના પલ્લવેને ઉછાળે તેમ તે જળપૂરે ઉછળતા મોટા ઉર્મિઓથી મને ઉછાળવા માંડયા. તે ફીણવાળા અને કચરાવાળા જળપૂરે વેગથી આવીને રાવણની કરેલી અહંતપૂજાને ધોઈ નાંખી. તે પૂજાને ભંગ રાવણને મસ્તકના છેદથી પણ અધિક લાગ્યો. તત્કાળ કોપ કરીને આક્ષેપપૂર્વક તે બોલી ઉઠ્યો–“અરે! આ દુર જળસમૂહ અતિ વેગથી અહંતની પૂજામાં અંતરાય કરવાને માટે કારણ વગર પૈરી થયેલા એવા કેણે છોડો? શું તે જળ છોડનાર કોઈ મિયાદષ્ટિ અધમ નર છે? વા કોઈ વિદ્યાધર છે? કે સુર અસુર છે?” આ સમયે કઈ એક વિદ્યાધરે આવી રાવણને કહ્યું-“હે દેવ! અહીંથી આગળ જતા એક માહિતી નામે નગરી છે. તેમાં બીજો સૂર્ય હોય તે અને સહસ્ત્ર રાજાઓથી સેવા સહસાથ નામે એક મહાભુજ રાજા છે. તેણે જળક્રીડાના ઉત્સવને માટે આ રેવાનદી ઉપર સેતુબંધ કરીને તેના જળને રોકી લીધું હતું. મોટા પરાક્રમી વીરેને શું અસાધ્ય છે? તે સહસ્ત્રાંશુ રાજા હાથીણુઓની સાથે હાથીની જેમ પિતાની સહસ્ત્ર રાણીઓની સાથે સુખે કરીને જળ ક્રીડા કરે છે. અને તે વખતે ઇંદ્રની જેમ તેની ફરતા લાખો રક્ષક કવચ પહેરી ઊંચા હથીઆર કરીને રેવાનદીના બંને તીર ઉપર ઉભા રહે છે. અપરિમિત પરાક્રમવાળા એ રાજાને એ અપૂર્વ અને અષ્ટપૂર્વ રૂવાબ છે કે તેના સૈનિકે ફક્ત શોભા માટે કે કર્મના સાક્ષી રૂપે જ રહે છે. જ્યારે એ પરાક્રમી વીરે જળક્રીડામાં ઉગ્ર કરાઘાત કરવા માંડ્યા, ત્યારે જળદેવી ક્ષોભ પામી ગઈ અને જળજંતુઓ પલાયન કરી ગયા. હજારે પીઓ સાથે રહેલા તે રાજાએ આ રેવાનદીનું જળ પ્રથમ અત્યંત રૂંધીને પછી સ્વેચ્છાએ છેડી મૂકેલું છે, જેથી ભૂમિ અને આકાશને પ્લાવિત કરતા તે જળપૂરે ઉદ્ધતપણે વેગથી આવીને આ તમારી દેવપૂજાને પણ પ્લાવિત કરી નાખી છે. જુઓ ! આ તે રાજાની સ્ત્રીઓના નિર્માલ્ય રેવાનદીના જળ ઉપર તરે છે, તે તેની નિશાની છે.” આવી તેની વાણી સાંભળીને આહુતિવડે અગ્નિની જેમ રાવણ અધિક ઉદ્દીપ્ત થયે અને બે -“અરે મરવાને ઈચ્છનારા તે રાજાએ કાજળથી દેવદૂષ્ય વસ્ત્રની જેમ પોતાના અંગથી દુષિત એવા જળવડે આ મારી દેવપૂજાને દુષિત કરી છે. માટે હે રાક્ષસસુભટે! મર્યને જેમ માછીમાર બાંધી લાવે તેમ એ પાપી અને વીમાની રાજાને બાંધીને તત્કાળ અહીં લઈ આવે.” રાવણની આવી શીધ્ર આજ્ઞા થતાંજ રેવાનદીના ઉદુભટ તરંગોની જેમ લાખે રાક્ષસવીરે રેવાનદીના કિનારાને અનુસરીને દેડવા લાગ્યા. અને બીજા વનના ગજેંદ્રોની સાથે જેમ ગજેકો યુદ્ધ કરે તેમ તીર ઉપર રહેલા સહસ્ત્રાંશુ રાજાના સૈનિકની સાથે તે નિશાચરે યુદ્ધ કરવા લાગ્યા. મેઘ જેમ કરાઓથી અષ્ટાપદને ઉપદ્રવ કરે તેમ આકાશમાં રહીને વિઘાવડે તેમને મેહિત કરી તેઓ ૧ આઠ પગવાળું સિંહ કરતાં જોરાવર જનાવર. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૪] સહસ્રાંશુ સાથે રાવણનું યુદ્ધ ૭ મું. ઉપદ્રવ કરવા લાગ્યા. પિતાના સિનિકને ઉપદ્રવ પામેલા જોઈ કોધથી અધરને કંપાવતા સહસ્ત્રાંશુએ હાથની સંજ્ઞાથી પોતાની પ્રિયાને આશ્વાસન આપ્યું. અને પોતે ગંગામાંથી ઐરાવત હસ્તી બહાર નીકળે તેમ રેવાનદીમાંથી બહાર નીકળે. તરતજ તેણે ધનુષ્ય ઉપર પણછ ચડાવી, અને રૂના સમૂહને પવન ઉડાડી મૂકે તેમ તે મહાબાહુ સહસ્ત્રાંશુએ બાણથી આકાશમાં રહેલા રાક્ષસવીરોને વિદ્રાવિત કરી નાંખ્યા. પિતાના સૈનિકોને રણમાંથી પાછા વળતાં જોઈ રાવણ ક્રોધાયમાન થયો અને સહસ્ત્રાંશુની ઉપર બાણને વર્ષાવતો સામો આવ્યો. બંને વીર ક્રોધી, ઉગ્ર અને થિર થઈ ચિરકાળ વિવિધ પ્રકારનાં આયુધથી યુદ્ધ કરવા લાગ્યા. છેવટે ભુજના વીર્યથી અજેય એવા માહિતીના રાજા સહસ્ત્રાંશુને જાણીને રાવણે હસ્તીની જેમ તેને વિદ્યાથી મહિત કરીને પકડી લીધે. પિતાને જીતેલે માનતે રાવણ તે મહાવીર્યને જીતીને પણ તેની પ્રશંસા કરતા સંતો અનુસેકપણે તેને પિતાની છાવણીમાં લાવ્યો. જેવામાં રાવણ હર્ષ પામતે આવીને સભામાં બેઠે, તેવામાં શતબાહુ નામે એક ચારણમુનિ આકાશમાંથી ઉતરીને સભામાં આવ્યા. મેઘની સાથે મયૂરની જેવો રાવણ તત્કાળ સિંહાસન ઉપરથી ઉભે થઈ મણિમય પાદુકાને છોડી દઈને તેમની સામે આવ્યો. તેમને અહંતપ્રભુના ગણધર જેવા માનતો રાવણ પાંચ અંગથી ભૂમિનો સ્પર્શ કરતો તેમના ચરણમાં પડ્યો. પછી પિતે અર્પણ કરેલા આસન ઉપર તે મુનિને બેસાર્યા, અને પિત પ્રણામ કરીને તેમની સામે પૃથ્વી ઉપર બેઠો. મૂર્તિમાન વિશ્વાસ હોય તેવા વિશ્વને આશ્વાસન આપવામાં બાંધવરૂપ તે મુનિએ તેને કલ્યાણની માતા જેવી ધર્મલાભરૂપ આશીષ આપી. પછી રાવણે અંજલિ જેડીને એ શ્રેષ્ઠ મુનિને આવવાનું કારણ પૂછ્યું, એટલે તે મુનિ નિર્દોષ વાણીએ બેલ્યા–“હું શતબાહુ નામે માહિષ્મતી નગરીને રાજા હતો. અન્યદા અગ્નિથી સિંહની જેમ હું સંસારવાસથી ભય પામી ગયે; તેથી સહસ્ત્રાંશુ નામના મારા પુત્રને રાજ્ય સેંપી મોક્ષમાર્ગમાં રથ જેવું આ વ્રત મેં ગ્રહણ કરેલું છે.” આટલું અર્ધ બોલતાં રાવણ ગ્રીવા નમાવીને બોલી ઉઠયો-“શું આ મહાભુજ આપ પૂજ્યપાદના પુત્ર છે!” મુનિએ હા કહી, એટલે રાવણ બેલ્ય-“હું દિગ્વિજય માટે ફરતાં આ રેવાનદીને કાંઠે આવ્યો, અને અહીં પડાવ કરી વિકસિત કમલોથી પ્રભુની પૂજા કરી તન્મય થઈ એકાગ્ર મને ધ્યાન કરવા લાગે, તેવામાં આ તમારા પુત્રે પિતાના સ્નાનથી મલીન એવા જળને છેડી મારી પૂજામાં ભંગ કર્યો, તેથી ક્રોધ લાવીને મેં આ કરેલું છે, પરંતુ હું માનું છું કે એ મહાત્માએ આ કાર્ય અજ્ઞાનથી કરેલું હશે, કારણ કે તમારે પુત્ર કદી પણ આવી અહંતની આશાતના કરે નહિ!” આ પ્રમાણે કહી રાવણ સહસ્ત્રાંશુને ત્યાં લાવ્યું. લજજાથી નમ્ર મુખ કરી તેણે મુનિરૂપ પિતાને પ્રણામ કર્યા. રાવણે તેને કહ્યું કે-“હે સહસ્ત્રાંશુ! આજથી તમે મારા ભ્રાતા છે અને તમારી જેમ આ મુનિ મારા પણ પિતા છે, માટે જાઓ, તમારા રાજ્ય ઉપર અધિકાર ચલાવો અને અને બીજી પણ પૃથ્વી ગ્રહણ કરે. અમે ત્રણ ભાઈએ છીએ તેમ રાજલક્ષમીના અંશને Page #62 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૨ જે. ] રાવણે સહસ્ત્રાંશુને કરેલ પરાભવ. [ ૨૫ ભજનારા આજથી તમે અમારા ચોથા ભાઈ છે.” આ પ્રમાણે કહી સહસ્ત્રાંશુને છોડી દીધે; એટલે તેણે કહ્યું કે-“મારે અત્યાર પછી આ રાજ્યનું કે શરીરનું પણ કોઈ કામ નથી. હું તો પિતાએ આશ્રય કરેલા અને સંસારનો નાશ કરનારા વ્રતનેજ આશ્રય કરીશ. એ સાધુઓને માર્ગ પ્રાંતે નિર્વાણને આપે છે. આ પ્રમાણે કહી પિતાને પુત્ર રાવણને સેંપી એ ચરમદેહી સહસ્ત્રાંશુએ પિતાની પાસે વ્રત ગ્રહણ કર્યું. મિત્રતાને લીધે પોતે દીક્ષા ગ્રહણ કર્યાના ખબર અધ્યાના પતિ અનરણ્ય રાજાને કહેવરાવ્યા. તે ખબર સાંભળી અધ્યાના પતિએ વિચાર્યું કે મારા પ્રિય મિત્ર સહસ્ત્રાંશુની સાથે મારે એ સંકેત હતો કે “આપણે સાથે વ્રત ગ્રહણ કરવું. આવી પિતાની પ્રતિજ્ઞા સંભારીને સત્યધનવાળા તેણે પિતાના પુત્ર દશરથ રાજાને રાજય સેંપીને વ્રત ગ્રહણ કર્યું. પછી રાવણ શતબાહ અને સહસ્ત્રાંશુ મુનિને વંદના કરી સહસ્રાંશુના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને આકાશમાર્ગે ચાલે તેવામાં યષ્ટિઓના ઘાતથી જર્જર થઈ ગયેલ નારદ મુનિ “અન્યાય, અન્યાય” એ પોકાર કરતા ત્યાં આવ્યા. તેણે રાવણને કહ્યું“હે રાજા! આ રાજપુર નગરમાં મરૂત્ત નામે રાજા છે, તે દુષ્ટ બ્રાહ્મણના સહવાસથી મિથ્યાદષ્ટિ થઈને યજ્ઞ કરે છે. તે યજ્ઞમાં હેમ કરવા માટે કસાઈઓની જેમ બ્રાહ્મણોએ પાશમાં બાંધીને ભણેલા નિરપરાધી પશુઓ પિકાર કરતા મારા જેવામાં આવ્યા. તેથી આકાશમાંથી નીચે ઉતરી બ્રાહ્મણોથી વીંટાએલા તે મરૂત્તરાજાને મેં દયા લાવીને પૂછયું કે આ શું આરંહ્યું છે?” મરૂતે કહ્યું-“આ બ્રાહ્મણએ કહેલે યજ્ઞ થાય છે, અહીં અંતર્વેદીમાં દેવની તૃપ્તિને માટે પશુઓને હેમવાનાં છે. આ મહા ધર્મ છે અને તે સ્વર્ગને હેતુ કહે છે, માટે આ પશુઓથી આજે હું યજ્ઞ કરીશ.” પછી મેં તેને કહ્યું-“આ શરીર વેદી છે, આત્મા યજમાન છે, તપ અગ્નિ છે, જ્ઞાન વ્રત છે, સમિધ કર્મ છે, ક્રોધાદિક પશુઓ છે, સત્ય યજ્ઞસ્તંભ છે, સર્વ પ્રાણીઓની રક્ષા તે દક્ષિણા છે અને જ્ઞાન, દર્શન, ચારિત્ર-એ ત્રણ રને તે ત્રણ દેવ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર) છે. આ વેદિત યજ્ઞ જે ગવિશેષથી કર્યો હોય તે તે મુક્તિનું સાધન થાય છે. રાક્ષસની જેવા જે લેક છાગ (મેંઢા) વિગેરે પ્રાણીઓના વધવડે યજ્ઞ કરે છે તે મૃત્યુ પામીને ઘેર નરકમાં જાય છે અને ત્યાં ચિરકાળ દુઃખ ભોગવે છે. માટે હે રાજા! તમે ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયા છે, બુદ્ધિમાન અને સમૃદ્ધિમાન છે, તેથી શિકારીઓને કરવા ગ્ય એવા આ પાપમાંથી નિવૃત્ત થાઓ. જે પ્રાણીઓના વધથી સ્વર્ગ મળતું હોય તો પછી આ બધે જીવલેક થોડા દિવસમાં શૂન્ય (ખાલી) થઈ જાય. આવાં મારાં વચન સાંભળી યજ્ઞના અગ્નિ જેવા સર્વ બ્રાહ્મણે ક્રોધથી પ્રજવલિત થઈ હાથમાં દંડ અને પટ્ટક વિગેરે લઈ ઊભા થયા, અને તેઓએ મને મારવા માંડયો. ત્યાંથી નાસીને નદીના પૂરથી પરાભવ પામેલો માણસ જેમ બેટને પામે તેમ હું તમને પ્રાપ્ત થયો છું, અર્થાત્ તમે મને મળ્યા છે. તમારા અવેલેકનથી મારી તે રક્ષા થઈ, પણ જે ૧ એજ ભવમાં મેક્ષે જવાવાળા હોવાથી છેલ્લે દેહ ધારણ કરનારા, C - 4 Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૬] સહસ્રાંશુએ ગ્રહણ કરેલ દીક્ષા. [પર્વ ૭ મું. નિરપરાધી પશુઓને હણવા માટે તે નરપશુએ તૈયાર થયા છે તેની ત્યાં જઈને રક્ષા કરે.” આવાં તેનાં વચન સાંભળી તે સઘળું જોવાની ઇચ્છાએ રાવણ વિમાનમાંથી ઉતરીને યજ્ઞમંડપમાં આવ્યું. મરૂત્ત રાજાએ પાઘ તથા સિંહાસન વિગેરે આપીને તેની પૂજા કરી. પછી રાવણે ક્રોધાયમાન થઈને મરૂત્ત રાજાને કહ્યું કે-અરે! નરકની અભિમુખ થઈને તમે આ યજ્ઞ કેમ કરો છે? ત્રણ જગતના હિતકારી એવા સર્વજ્ઞ પુરૂએ અહિંસાવડે ધમ કહે છે, તે આ પશુહિંસાત્મક યજ્ઞથી તે ધર્મ શી રીતે થાય? તેથી બે લેકનો નાશ કરનાર આ યજ્ઞ કરશે નહિ, જે કરશે તે આ લેકમાં મારા કારાગૃહમાં નિવાસ થશે અને પરલેકે નરકમાં વાસ થશે.” તે સાંભળી મરૂત્ત રાજાએ તત્કાળ યજ્ઞ કરો છોડી દીધે. કેમકે બધા વિશ્વને ભયંકર એવી રાવણની આજ્ઞા અલંઘનીય હતી. પછી રાવણે નારદને પૂછ્યું કે “આવા પશુવધાત્મક ય કયારથી પ્રવર્યા હશે?' નારદ બોલ્યા–ચેદી દેશમાં શક્તિમતી નામે એક વિખ્યાત નગરી છે, જેની આસપાસ નામ સખી હોય તેવી શુક્તિમતી નામની નદી વીંટાએલી છે. તે નગરીમાં સારા આચરણવાળા અનેક રાજાઓ થઈ ગયા પછી મુનિસુવ્રત સ્વામીના તીર્થમાં અભિચંદ્ર નામે સર્વ રાજ્યકર્તાઓમાં શ્રેષ્ઠ રાજા થયે હતો. તેને પુત્ર વસુ નામે થયે, જે મહાબુદ્ધિમાન અને સત્યવચનીપણામાં વિખ્યાત થયા. ક્ષીરકદંબ નામના એક ગુરૂની પાસે તે ગુરૂને પુત્ર પર્વત, રાજપુત્ર વસુ અને હું એમ ત્રણે જણ ભણતા હતા. એક વખતે રાત્રિએ અભ્યાસના શ્રમથી થાકી જઈને અમે ઘરની ઉપર અગાશીમાં સુતા હતા, તેવામાં કઈ બે ચારણશ્રમણમુનિ આકાશમાર્ગે જતાં માંહોમાંહી આ પ્રમાણે બોલ્યા–“આ ત્રણ વિદ્યાર્થીઓમાં એક સ્વર્ગે જશે અને બે નરકે જશે.” આ વાર્તાલાપ ક્ષીરકદંબ ગુરૂના સાંભળવામાં આવ્યો. તેથી તેઓ ખેદ પામીને ચિંતવવા લાગ્યા કે, “અહે! મારા જે ગુરૂ અધ્યાપક છતાં આમાંથી બે શિષ્ય નરકમાં જશે!' પછી અમારામાંથી કોણ સ્વર્ગે જશે અને કણ નરકે જશે તેને નિર્ણય કરવાની જિજ્ઞાસાથી ગુરૂએ અમે ત્રણેને એક સાથે બોલાવ્યા, અને અમે ત્રણેને એક એક પિષ્ટને કુકડે આપીને કહ્યું કે-જયાં કેઈ ન જુએ તેવે ઠેકાણે જઈને આ કુકડાને તમારે મારી નાંખો.” પછી વસુ અને પર્વતે તો કઈક શૂન્ય પ્રદેશમાં જઈ પોતાની આત્મહિત ગતિની માફક તે પિષ્ટના કુકડાને મારી નાંખે. હું એક નગરની બહાર દૂર દેશે જઈ એકાંતમાં રહીને દિશાઓને તો વિચાર કરવા લાગ્યો કે “ગુરૂએ આ બાબતમાં પ્રથમ અમને આજ્ઞા આપી છે કે જ્યાં કઈ જુએ નહિ તેવે સ્થાને આ કુકડાને મારવો; પણ અહીં તે કુકડો પોતે જુએ છે, હું જોઉં છું, આ ખેચરો જુએ છે, કાલે જુએ છે અને જ્ઞાનીઓ પણ જુએ છે, એવું કોઈ સ્થાન નથી કે જ્યાં કોઈ પણ જુએ નહિ, તેથી ગુરૂની વાણુનું તાત્પર્ય એવું જણાય છે કે “આ કુકડાને માર નહિ.” એ પૂજ્યગુરૂ સદા દયાળુ અને હિંસાથી વિમુખ છે, તેથી તેમણે અમારી બુદ્ધિની પરીક્ષા કરવાને માટેજ જરૂર આવી આજ્ઞા આપી હશે.” આવે વિચાર કરી એ કુકડાને હયા વગર હું પાછો આવ્યો અને કુકડાને નહિ હણવાને હેતુ ગુરૂને Page #64 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ જે. ] પશુવધાત્મક યજ્ઞની પ્રવૃત્તિ કયારે થઈ? | [ ૨૭ જણાવ્ય. ગુરૂએ “જરૂર આ શિષ્ય સ્વર્ગે જશે” એ નિશ્ચય કરી ગૌરવવડે મને શાબાશ, શાબાશ, એમ કહી આલિંગન કર્યું. પછી થોડીવારે વસુ અને પર્વત આવ્યા. તેમણે કહ્યું કે “જ્યાં કોઈ ન જુએ તે ઠેકાણે કુકડાને અમોએ મારી નાંખ્યો.' ગુરૂએ ધિક્કારપૂર્વક કહ્યું કે-“રે પાપીઓ! તમે પોતે જતા હતા અને ઉપર ખેચર વિગેરે જતા હતા, છતાં તમે તે કુકડાને કેમ મારી નાંખે?” પછી ખેદથી તેમને ન અભ્યાસ કરાવવાનો વિચાર બંધ કરી ઉપાધ્યાયે ચિંતવ્યું કે “આ વસુ અને પર્વતને અધ્યયન કરાવવાનો મારો પ્રયાસ વ્યર્થ થયો. જેમ જળનું પડવું સ્થાનના ભેદથી મતીપણે પણ થાય છે અને લવણપણે પણ થાય છે, તેમ ગુરૂને ઉપદેશ પાત્ર પ્રમાણે જ પરિણમે છે. પર્વત મારો પ્રિય પુત્ર છે અને વસુ પુત્રથી પણ અધિક છે; તેઓ જ્યારે નરકમાં જવાના છે તે પછી મારે ગૃહવાસમાં રહેવાનું શું પ્રજન છે?” આ નિર્વેદ (વૈરાગ્ય ) પામી ઉપાધ્યાયે તરતજ દીક્ષા લીધી, અને વ્યાખ્યાન (પાઠન) કરાવવામાં નિપુણ એવા પર્વતે પિતાના પિતાનું ગુરૂપદ લીધું. ગુરૂના પ્રસાદથી સર્વ શાસ્ત્રમાં ચતુર થઈ હું ત્યાંથી પિતાને સ્થાનકે ચાલ્યા ગયે, અને રાજાઓમાં ચંદ્ર સમાન અભિચંદ્ર રાજાએ સમય આવતાં વ્રત ગ્રહણ કર્યું, એટલે લક્ષ્મીવડે વાસુદેવ જેવો વસુ રાજા થયું. તે પૃપમાં સત્યવાદી તરીકે પ્રખ્યાત થયું. તેથી તે પ્રખ્યાતિ પાળવાને માટે તે સત્યજ બેલતો હતો. એક વખતે વિધ્યગિરિના નિતંબમાં કઈ શિકારી મૃગયા રમવા આવ્ય; તેણે એક બાણ નાંખતાં તે વચમાં ખલિત થઈ ગયું. બાણની ખલન થવાનો હેતુ જાણવાને તે ત્યાં ગયે, તે તેને આકાશ જેવી નિર્મળ સફટિકની શિલાને સ્પર્શ થયે, તેથી તેણે વિચાર કર્યો કે “ચંદ્રમાં ભૂમિની છાયાની જેમ કોઈ બીજે સ્થાને ચરતો મૃગ આ શિલામાં પ્રતિબિંબિત થયેલે મારા જેવામાં આવ્યું હશે. કારણ કે આ શિલા હાથના સ્પર્શ વિના કાંઈ જણાય તેવી નથી, માટે એ વસુરાજાને ચગ્ય છે.' આમ વિચારી તે શીકારીએ એકાંતમાં જઈને વસુરાજાને તેની જાણ કરી તેથી રાજાએ હર્ષથી તે શિલા ગ્રહણ કરી અને તેને ઘણું ધન આપ્યું. પછી વસુરાજાએ ગુપ્ત રીતે તે શિલાની એક આસનદી કરાવી અને તે વાત ગુપ્ત રાખવાને માટે તેના કારીગરોને મરાવી નાંખ્યા. કારણકે રાજાએ કોઈના મિત્ર હેતા નથી. પછી તે શિલાની વેદી ઉપર ચેદી દેશના રાજા વસુએ પિતાનું સિંહાસન રાખ્યું. તેથી વસુરાજાના સત્યના પ્રભાવથી આ સિંહાસન જમીનથી અધર આકાશમાં રહ્યું છે એમ અબુધ લેકે જાણવા લાગ્યા, અને “સત્યથી સંતુષ્ટ થયેલા દેવતાઓ વસુરાજાની સાંનિધ્ય કરે છે” આવી તેની ઉગ્ર પ્રસિદ્ધિ સર્વ દિશાઓમાં ફેલાણી. તે પ્રસિદ્ધિથી ભય પામીને અનેક રાજાએ તેને વશ થઈ ગયા. કારણકે સાચી કે ખેટી ગમે તેવી પણ પ્રસિદ્ધિ માણસેને જય આપે છે. એક વખતે ફરતો ફરતો હું ત્યાં ગયે. તે વખતે બુદ્ધિમાન શિષ્યોને અશ્વેદની વ્યાખ્યા આપતો પર્વત મારા જેવામાં આવ્યું. તેમાં અનૈષ્ટિરો એ શબ્દને “મેંઢાથી યજ્ઞ કરે” એવો અર્થ તે શીખવતો હતો. તે સાંભળી મેં તેને કહ્યું- “અરે ભાઈ ! બ્રાંતિથી તું આવું કેમ ૧ સિંહાસન મૂકવાની વેદિકા (ઓટલે). Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૮] પશુવધાત્મક યજ્ઞની પ્રવૃત્તિ ક્યારે થઈ? [પર્વ ૭ મું. બેલે છે? આપણું ગુરૂએ તો અજ પદને અર્થ એ બતાવ્યું છે કે ત્રણ વર્ષનું જુનું ધાન્ય કે જે ફરીવાર ઉગતું નથી તે ન કહેવાય છે. કારણકે તેની વ્યુત્પત્તિ એવી છે કે “રાતે તિ મનાઃ ” જે ન ઉત્પન્ન થાય (ઉગે નહીં) તે મા કહેવાય છે. આ પ્રમાણે આપણુ ગુરૂએ બતાવેલી વ્યાખ્યા તું શા હેતુથી ભૂલી ગયે?” પર્વત બોલ્યો કે-મારા પિતા (ગુરુ) એ એવું કહ્યું જ નથી, તેમણે તે મન ને અર્થ “મેઘ' (મું ) જ કહેલ છે, અને નિઘંટુ (કેષ)માં પણ તેમજ છે.” મેં કહ્યું કે “શબ્દના અર્થોની કલ્પના મુખ્ય અને ગૌણ એમ બે પ્રકારની હોય છે, તેમાં ગુરૂએ અહીં ગણુ અર્થ કહે છે. વળી ગુરૂ ધર્મને જ ઉપદેશ કરનાર હોય છે, અને ધર્માત્મક વચન તેજ વેદ કહેવાય છે, માટે છે મિત્ર ! તે બંનેને અન્યથા કરીને તે પાપ ઉપાર્જન કર નહિ.” પર્વત આક્ષેપથી બેલ્થ“અરે ! ગુરૂએ તે મગ શબ્દનો અર્થ મેંઢજ કહે છે, તે છતાં ગુરૂનો ઉપદેશ અને શબ્દનો અર્થ ઉલ્લંઘીને તું અધમ ઉપાર્જન કરે છે? લોકે મિથ્યાભિમાનવાળી વાણી દંડના ભયથી બોલતા નથી, માટે આપણા વચ્ચે પિતપતાના પક્ષનું સ્થાપન કરવામાં જે પેટે ઠરે તેની જિવા છેદવાનું પણ થાઓ; અને આપણ બંનેની વચ્ચે આપણા સહાધ્યાયી અને સત્યવાદી વસુરાજાને પ્રમાણિક કરો.” તે સાંભળી મેં તે પ્રમાણે કબુલ રાખ્યું. કારણ કે સત્યવાદીઓને ક્ષેભ હેતે નથી. આ પ્રતિજ્ઞાની ખબર થતાં પર્વતને તેની માતાએ એકાંતમાં કહ્યું-“હે પુત્ર! “મર એટલે ત્રણ વર્ષનું ધાન્ય” એવું મેં પણ તારા પિતા પાસેથી ઘરનું કામકાજ કરતાં સાંભળ્યું હતું; તેથી તે ગર્વથી જે આ જિહા છેદવાનું પણ કર્યું તે સારું કર્યું નથી. કારણ કે અવિચારિત કાયના કરનારા વિપત્તિનું સ્થાન થઈ પડે છે. પર્વત બે-“હે માતા! હું તે એ પ્રતિજ્ઞા કરી ચુક્યો છું, તેથી હવે જે થયું તે થયું, બીજું થવાનું નથી.” પછી પોતાના પુત્ર પર્વતને પ્રાપ્ત થવાનાં કષ્ટની પીડાથી હૃદયમાં આકુળવ્યાકુળ થતી તેની માતા વસુરાજાની પાસે આવી. કારણ કે પુત્રને માટે પ્રાણુ શું ન કરે? પર્વતની માતાને જઈ વસુરાજા બો–“હે અંબા! આજે તમારા દર્શનથી મારે ક્ષીરકદંબ ગુરૂના દર્શન થયાં છે. કહો, તમારું શું કામ કરૂં? અથવા તમને શું આપું?” તે બેલી-“હે રાજા! મને પુત્રરૂપ ભિક્ષા આપો. હે વત્સ! પુત્ર વિના મારે બીજા ધનધાન્ય શા કામનાં છે!” વસુ બેલ્યો-“માતા! તમારે પુત્ર પર્વત મારે પાળવા ગ્ય છે અને પૂજવા યોગ્ય છે. કારણકે “ગુરૂની જેમ ગુરૂના પુત્રની સાથે પણ વર્તવું જોઈએ” એમ વેદ કહે છે. હે માતા! આજે અકાળે રેષ ધરનારા કાળે તેનું પાનું ઉખેળ્યું છે? મારા ભાઈ પર્વતને કેણુ મારવા ઈચ્છે છે? કહે, તમે કેમ આતુર થઈ ગયાં છે?” આ પ્રમાણે પૂછવાથી તેણે મગ શબ્દની વ્યાખ્યાનું વૃત્તાંત, પુત્રનું પણ અને તેમાં તમારું પ્રમાણિકપણું-એ સર્વ વાત જણાવી પછી પ્રાર્થના કરી કે “હે વત્સ! તારા ભાઈ પર્વતની રક્ષા કરવાને માટે તું Page #66 -------------------------------------------------------------------------- ________________ સગર જો. ] પશુવધાત્મક યજ્ઞની પ્રવૃત્તિ કયારે થઈ? [ ૨૯ હું અત્ર' શબ્દના અર્થ‘મેઢા' એવા કર; કારણ કે મેાટા પુરૂષો પ્રાણથી પણ બીજાના ઉપકાર કરે છે, તે વચનથી કેમ ન કરે ? ” તે સાંભળી વસુરાજા એલ્યે−‘ માતા ! હું મિથ્યા વચન શા માટે એલું? કારણકે સત્યવાદી પુરૂષા પ્રાણના નાશ થાય તેપણુ અસત્ય ખેલતા નથી. પાપથી ભય પામનારા પુરૂષે બીજું પણ અસત્ય ખેલવુ' નહિ, તે આ ગુરૂની વાણીને અન્યથા કરવાવાળી ફૂટ સાક્ષી આપવી, તેની તે શી વાત કરવી !” માતાએ કહ્યું-‘કાં તે ગુરૂના પુત્રનું માન રાખી તેને ખચાવ અથવા સત્યવ્રતનો આગ્રહ રાખી ગમે તે કર.’ આવાં તેનાં સરેષ વચન સાંભળીને વસુએ ગુરૂપુત્રનું માન રાખવાનું કબુલ કર્યું', એટલે ક્ષીરકદ બ ગુરૂની પત્ની હર્ષ પામીને પેાતાને ઘેર આવી પછી હું અને પર્યંત વસુરાજાની પદામાં ગયા. વસુરાજાની સભામાં મધ્યસ્થ ગુણવડે શે।ભનારા સભ્યને અને સત્ અસત્ વાદરૂપ ક્ષીર અને નીરને ભેદ કરવામાં હુંસ જેવા વાદીએ એકઠા મળેલા હતા. વસુ રાજા ગગનમાં ચંદ્રની જેમ પેલી આકાશ જેવી સ્ફાટિક શિલાની વેદીપર રહેલા સિહાસનંપર સભાપતિ થઈને બેઠા હતા. તેમને મે' અને પર્વતે અન્ન શબ્દની વ્યાખ્યાના જે પાતપેાતાના પક્ષ હતા તે કહી સંભળાવ્યો, અને કહ્યું કે− હૈ સત્યવાદી! આમાં જે સત્ય હાય તે કહા, ’ તે વખતે બીજા વૃદ્ધ વિષેાએ રાજાને કહ્યું કે− હું રાજા ! આ વિવાદ તે તમારી ઉપર જ છે. ભૂમિ અને આકાશમાં સૂર્યંની જેમ આ બને વચ્ચે તમે પ્રમાણિક સાક્ષી છે. ઘટ વિગેરે જે દશ દિવ્ય છે તે સત્યથી રહેલા છે, સત્યથી મેઘ વધે છે અને સત્યથી દેવતા સિદ્ધ થાય છે, હે રાજા ! તમારાથી જ આ સ` લેાક સત્યમાં રહેલા છે, તેથી આ વિષે તમને શુ' કહીએ ? જે તમારા સત્ય વ્રતને ચેાગ્ય હાય તે કહેા. ” આવાં વચન સાંભળ્યાં છતાં પણ પેાતાની સત્યપણાની પ્રસિદ્ધિને છોડી દઈને વસુરાજાએ કહ્યુ-‘ગુરુએ મન શબ્દના અર્થોં મે કહ્યો છે.' આવાં વસુરાજાનાં અસત્ય વચનથી ક્રોધ પામીને ત્યાં રહેલા દેવતાઓએ આકાશ જેવા સ્ફાટિકની આસનવેદિકા ચૂર્ણ કરી નાંખી. તત્કાળ વસુરાજા જાણે નરકપાતનું પ્રસ્થાનુ કરતા હાય તેમ પૃથ્વીપર પડી ગયે. અસત્ય વચન ખેલવાથી કાપ પામેલા દેવતાઓએ પાડીને મારી નાંખેલે વસુરાજા મરણ પામીને ધેાર નરકમાં ગયા. વસુને પુત્ર પૃથુરુ, ચિત્રવસુ, વાસવ, શુક્ર, વિભાવસુ, વિશ્વાવસુ, સૂર અને મહાસુર-તે માટે અનુક્રમે પિતાની રાજગાદી ઉપર બેઠા; પણ દેવતાઓએ કેપથી તત્કાળ તેઓને પણ મારી નાંખ્યા. તેથી નવમે સુવસુ નામે પુત્ર ત્યાંથી નાસીને નાગપુર ગયા, અને દશમે ગૃહધ્વજ નામના પુત્ર મથુરાપુરીએ ગયા. પછી પુરજનાએ હાસ્ય કરી પ°તને નગરીની બહાર કાઢી મૂકો, તેને મહાકાળ નામના અસુરે ગ્રહણ કર્યાં. રાવણે પૂછ્યુ’–‘એ મહાકાળ અસુર કાણુ હતા ? ' એટલે નારદ તેની કથા કહેવા ૧ જળ, અગ્નિ, ઘડા, કાશ, વિષ, ભાષા, ચેખા, કુળ, ધમ અને પુત્રને સ્પશ કરવા, આા શ દેવ્ય કહેવાય છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૦] પશુવધાત્મક યજ્ઞની પ્રવૃત્તિ ક્યારે થઈ? [ પર્વ ૭મું લાગ્યા–અહીં ચારણયુગલ નામે એક નગર છે. ત્યાં અધન નામે એક રાજા થયે, તેને દિતિ નામે પ્રિયા હતી. તેને સુલસા નામે એક રૂપવતી દુહિતા થઈ હતી. અધન રાજાએ તેના સ્વયંવરમાં બેલાવવાથી સર્વ રાજાએ ત્યાં આવ્યા, તેઓમાં સગર નામે રાજા સર્વથી અધિક હતું. તે સગરની આજ્ઞાથી મદદરી નામની એક પ્રતિહારી અધન રાજાના આવાસમાં વારંવાર જતી હતી. એક વખતે દિતિ રાણી સુલતાકુમારીની સાથે ગૃહદ્યાનના કદલીગૃહમાં બેઠી હતી, તેવામાં મંદોદરી પણ ત્યાં આવી ચડી. તે બંનેનાં વચન સાંભળવાની ઈચ્છાથી મંદદરી લતાઓમાં સંતાઈ રહી. તે વખતે દિતિએ સુલસાને કહ્યું-વત્સ! તારા આ સ્વયંવરમાં મારા મનમાં એક શલ્ય છે, અને તેને ઉદ્ધાર કરે તારે આધીન છે, માટે તું સારી રીતે મૂળથી તે વાત સાંભળ-શ્રી ત્રાષભસ્વામીને ભરત અને બાહુબલી નામે મુખ્ય બે વંશધર પુત્રો હતા, જેના પુત્ર સૂર્ય અને સેમ થયા હતા. તેમાં તેમના વંશમાં તૃણબિંદ નામે મારો ભાઈ ચેલે છે અને તારા પિતા અધન રાજા સૂર્યના વંશમાં થયેલા છે. અને રાજાની બેન સત્યયશા તૃણબિંદુ રાજાની સ્ત્રી થયેલ છે, અને તેને મધુપિંગ નામે એક પુત્ર થયેલે છે. હે સુંદરી! તને એ મધુપિંગને આપવાની મારી ઇચ્છા છે, અને તારા પિતા તને સ્વયંવરમાં આવેલા રાજાઓમાંથી કોઈ પણ વરને આપવાને ઈ છે છે. હવે સ્વયંવરમાં તું કોને વરીશ તે હું જાણું શકતી નથી. તેથી એક મોટું શલ્ય મારા હૃદયમાં સાલે છે, માટે સર્વ રાજાઓની વચમાં તારે મારા બ્રા/જ (ભત્રીજા) મધુપિંગને વરે એમ કબુલ કર.” આવી પોતાની માતાની શિક્ષા સુલસાએ સ્વીકારી. આ સર્વ વાત ગુપ્ત રીતે સાંભળીને મંદોદરીએ સગરરાજા પાસે નિવેદન કરી. સગરરાજાએ પિતાના પુરોહિત વિશ્વભૂતિને આજ્ઞા કરી, એટલે તત્કાળ તે શીઘ્રકવિએ એક રાજલક્ષણસંહિતા રચી કાઢી. તેમાં તેણે એવું લખ્યું કે જેથી સગર રાજા સર્વ રાજલક્ષણોથી યુક્ત ગણાય અને મધુપિંગ રાજલક્ષણરહિત ઠરે. તે પુસ્તક તેણે પુરાણની જેમ પિટીમાં મૂક્યું. પછી એક વખતે રાજાની આજ્ઞાથી તે પુરોહિતે રાજસભામાં તે પ્રગટ કર્યું. તે વખતે પ્રથમ સગરરાજાએ કહ્યું કે-“આ પુસ્તક વંચાતાં તેમાં બતાવેલા રાજલક્ષણેથી જે રહિત જણાય તે સર્વને વધ કરવા યોગ્ય અને ત્યાજ્ય છે.” પછી જેમ જેમ પુરોહિતે તે પુસ્તક વાંચવા માંડયું તેમ તેમ તેમાં બતાવેલાં લક્ષણ પિતાનામાં નહિ હેવાથી મધુપિંગ લજજા પામવા લાગ્યો. છેવટે મધુપિંગ ત્યાંથી ઉઠી ગયું અને સુલસા સગરરાજાને વરી. તત્કાળ તેમને વિવાહ થયે, અને પછી સર્વે પિતપોતાને સ્થાનકે ગયા. મધુપિંગ અપમાન થવાથી બાળતપ કરીને મૃત્યુ પામ્ય, અને સાઠ હજાર અસુરને સ્વામી મહાકાળ નામે અસુર થશે. તેણે અવધિજ્ઞાનવડે સુલતાના સ્વયંવરમાં પોતાનું અપમાન થવાના કારણભૂત સગરરાજાએ કૃત્રિમ બનાવેલું સર્વ ચરિત્ર જાણ્યું તેથી તેણે વિચાર કર્યો કે “સગરરાજાને અને બીજા રાજાઓને મારી નાંખું.” પછી તે અસુર તેમનું છિદ્ર જેતે Page #68 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ જો.] પશુવધાત્મક યજ્ઞની પ્રવૃત્તિ ક્યારે થઈ? [ ૩૧ ફરવા લાગ્યા. એકવાર તેણે શુક્તિમતી નગરી પાસે શક્તિમતી નદીમાં પર્યંતને જોયે એટલે બ્રાહ્મણને વેશ લઈને તે પર્યંતની પાસે આવ્યેા અને કહ્યું કે-“ હું મહામતિ! હું શાંડિલ્ય નામે તારા પિતાનેા મિત્ર છું. પૂર્વે હું અને તારા પિતા ક્ષીરકબ અને ગૌતમ નામના બુદ્ધિમાન ઉપાધ્યાયની પાસે સાથે ભણ્યા હતા. હમણા નારદે અને ખીજા લેાકેાએ તારુ અપમાન કર્યું, તે વાર્તા સાંભળીને હુ' અહી` આવ્યેા છું. હું મંત્રોથી વિશ્વને મેાહિત કરીને તારા પક્ષની પૂર્તિ કર્યાં કરીશ, ” આ પ્રમાણે કહી તે અસુરે પતની સાથે રહી દુર્ગાંતિમાં પાડવાને માટે ઘણા લેાકેાને કુધર્મોંમાં મેાહિત કરી દીધા, લેાકેામાં સ` ઠેકાણે વ્યાધિ અને ભૂત વિગેરેના દેાષા ઉત્પન્ન કરી પતના મતને નિર્દોષ ઠરાવવા માંડચો. શાંડિલ્યની આજ્ઞાથી તે રાગની શાંતિ કરવા માંડી, અને લેાકેાને ઉપકાર કરી કરીને પેાતાના મતમાં સ્થાપન કરવા માંડચા. સગરરાજાના નગરમાં, અંતઃપુરમાં અને પિરવારમાં પણ તે અસુરે અત્યં'ત દારૂણ રાગે વિકર્યાં. સગરરાજા પણ લેાકેાની પ્રતીતિથી પતને ભજવા લાગ્યે, એટલે તેણે શાંડિલ્યની સાથે રહીને સવ ઠેકાણે રેાગની શાંતિ કરી. પછી શાંડિલ્યના કહેવા પ્રમાણે પવતે લેાકેાને ઉપદેશ આપવા માંડયો કે “ સૌત્રામણ યજ્ઞમાં વિધિવર્ડ સુરાપાન કરવાથી દોષ લાગતા નથી માટે તેમાં સુરાપાન કરવું, ગેાસવ નામના યજ્ઞમાં અગમ્યા સ્ત્રીની સાથે ગમન કરવું, માતૃમેધ યજ્ઞમાં માતાને વધ અને પિતૃમેધ યજ્ઞમાં પિતાનેા વધ તવેદમાં કરવા, તેથી દોષ લાગતા નથી. કાચબાના પૃષ્ઠ ઉપર અગ્નિ મૂકી ‘ગુ་વ્યાય સ્વાહા' એમ બેલી પ્રયત્નથી હુતદ્રવ્યવડે તેમાં હામ કરવા, જો કાચમે ન મળે તે માથે તાળવાળા, પીળા વણુના ક્રિયારહિત અને કુસ્થાનમાં અવતરેલા એવા કેાઈ શુદ્ધ દ્વિજાતી (બ્રાહ્મણાદિ )ના, જળવડે પવિત્ર કરેલા કૂર્માકાર' મસ્તક ઉપર અગ્નિને પ્રક્રિપ્ત કરીને તેમાં આહુતિ નાખવી, જે થઈ ગયેલું છે અને જે થવાનુ છે તે સ` પુરૂષ (ઈશ્વર) જ છે, જે અમૃતના સ્વામી થયેલા (મેક્ષે ગયેલા છે) અને જે અન્નથી નિર્વાહ કરે છે તે સ ઈશ્વર રૂપજ છે. એવી રીતે સ` એક પુરૂષ (ઈશ્વર) રૂપજ છે, તેથી કેણુકાને મારે છે? માટે યજ્ઞમાં ઇચ્છા પ્રમાણે પ્રાણીએની હિંસા કરવી અને યજ્ઞમાં યજમાને માંસનું ભક્ષણ કરવુ', કારણ કે તે દેવતાના ઉપદેશથી કરેલુ છે, અને મંત્રાદિવડે પવિત્રિત છે. ,, આ પ્રમાણે ઉપદેશ આપી સગરરાજાને પેાતાના મતમાં ભેળવી તેણે કુરૂક્ષેત્ર વિગેરેમાં ઘણા યજ્ઞ કરાવ્યા, ઘેાડે થાડે તેનો મત પ્રસરતાં તેણે રાજસુયાદિક યજ્ઞા પણ કરાવ્યા, અને તે અસુરે યજ્ઞના કરનારાઓને, યજ્ઞમાં હોમેલા પ્રાણી કે રાજા વિગેરેને વિમાનપર રહેલા બતાવ્યા; તેથી પ્રતીતિ આવતાં પર્યંતના મતમાં રહીને લેકે પ્રાણીહિંસાત્મક યજ્ઞા નિઃશંકપણે કરવા લાગ્યા. આ બધું જોઈને મેં દીવાકર નામના એક વિદ્યાધરને કહ્યુ કે ‘આ યજ્ઞામાંથી બંધા પશુઆને તારે હરી લેવા. ’ એટલે મારૂ વચન માનીને તે યજ્ઞમાંથી પશુએનુ હરણ કરવા ૧ કાચમાની જેવા આકારવાળા, ૨ જેમાં રાજાના હામ કરવે તે રાજસૂય મા. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૨]. પશુવધાત્મક યજ્ઞની પ્રવૃત્તિ ક્યારે થઈ? [ પ ૭ મું. લાગ્યો. તે પેલા પરમાધાર્મિક અસુરના જાણવામાં આવ્યું, જેથી તેની વિદ્યાને ઘાત કરવાને તે મહાકાળે યજ્ઞમાં ઋષભદેવની પ્રતિમા સ્થાપિત કરવા માંડી, એટલે તે દિવાકર બેચર વિરામ પામી ગયે. પછી હું ઉપાયક્ષીણ થવાથી શાંત થઈને બીજે ચાલ્યા ગયા. પછી તે અસુરે માયાથી યજ્ઞમાં સગરરાજાની ભાવના કરી, અને તત્કાળ સુલસા સહિત સગરરાજાને યજ્ઞના અગ્નિમાં હોમી દીધે. પછી તે મહાકાળ અસુર કૃતાર્થ થઈને પિતાને સ્થાનકે ગયે. ( આ પ્રમાણે પાપના પર્વતરૂપ તે પર્વત થકી યાજ્ઞિક બ્રાહ્મણેએ હિંસાત્મક યજ્ઞ પ્રવર્તાવ્યા છે, તે તમારે અટકાવવા ગ્ય છે.” આવાં નારદનાં વચન અંગીકાર કરી સત્કારપૂર્વક તેને વિદાય કરીને રાવણે મરૂત્તરાજાને ક્ષમા આપી. મરુત્ત રાવણને નમીને બોલ્યો-“હે સ્વામી ! આ કૃપાને ભંડાર કેણુ પુરુષ હતો કે જેણે આ પાપમાંથી અમને તમારી પાસે નિવૃત્ત કરાવ્યા?' આવા તેના પ્રશ્નથી રાવણ નારદની ઉત્પત્તિ કહેવા લાગ્યા – “બ્રહારૂચિ નામે એક બ્રાહ્મણ હતો. તે તાપસ થયે હતો, છતાં તેની કમી નામે સ્ત્રી સગર્ભા થઈ. એક વખતે તેને ઘેર સાધુએ આવ્યા. તેમાંથી એક સાધુ બોલ્યા કે “તમેએ સંસારના ભયથી ગૃહવાસને ત્યાગ કર્યો તે તે બહુ સારું કર્યું, પણ ફરીવાર અને સંગ રાખીને વિષયમાં ચિત્તને લુખ્ય કરે છે, ત્યારે ગૃહવાસથી આ વનવાસ શી રીતે સારે કહેવાય?” તે સાંભળી બ્રહારૂચિએ જિનશાસનને સ્વીકાર કરીને દીક્ષા લીધી, અને તે કૂમી પરમ શ્રાવિકા થઈ મિથ્યાત્વને છેડી ત્યાંજ રહીને તેણે એક પુત્રને જન્મ આપ્યું. તે પુત્ર જન્મસમયે રૂદન કર્યું નહોતું તેથી તેનું નામ નારદ પાડ્યું. એકદા તે કુમી બીજે ગઈ હતી તે સમયે જામક દેવતાએ તેના પુત્રને હરી લીધે. એટલે પત્રકથી તેણે ઇમાળા નામની આ પાસે જઈને દીક્ષા લીધી. જાંભક દેવતાઓએ તે પુત્રને ઉછેર્યો અને શાસ્ત્ર ભણાવ્યાં. પછી અનુક્રમે તેને આકાશગામિની વિદ્યા આપી. શ્રાવકનાં અણુવ્રત ધરતો એ પુત્ર યૌવન વયને પ્રાપ્ત થશે. મસ્તક પર શિખા રાખવાથી એ યતિ કે ગૃહસ્થ ગણાતો નથી. તે નારદ કલહ જેવાને આકાંક્ષી છે, ગીત અને નૃત્યને શેખીન છે, અને હમેશાં કામદેવની ચેષ્ટાથી રહિત છતાં અતિ વાચાલ અને અતિ વત્સલ છે, વીર અને કામુક પુરૂષની વચ્ચે તે સંધિ ને વિગ્રહ કરાવે છે, હાથમાં છત્રી, અક્ષમાળા અને કમંડલુ રાખે છે અને પગમાં પાદુકા પહેરે છે, દેવતાઓએ તેને ઉછેર્યો છે તેથી તે પૃથ્વીમાં દેવર્ષિના નામથી પ્રખ્યાત છે, અને પ્રાયઃ બ્રહ્મચારી અને વેચ્છાચારી છે.” આ પ્રમાણે નારદની વાર્તા સાંભળીને મરૂત્ત રાજાએ પોતે અજ્ઞાનથી કરેલા યજ્ઞના અપરાધને ખમાવ્યું. પછી મરૂન રાજાએ કનકપ્રભા નામની પિતાની કન્યા રાવણને આપી અને રાવણ તેની સાથે પરણ્ય. પવનની જે બળવાન અને મોટા પરાક્રમવાળે રાવણ મરૂત રાજાના યજ્ઞનો ભંગ કરીને ત્યાંથી મથુરા નગરીમાં આવ્યું. મથુરાના રાજા હરિવહન શિવની જેમ ત્રિશૂલધારી મધુ નામના પુત્રની સાથે રાવણની સામે આવ્યો. ભક્તિથી આવેલા હરિવહનની સાથે કેટલીક વાર્તા કર્યા પછી રાવણે પૂછયું કે “આ તમારા પુત્રને ત્રિશૂલનું આયુધ કયાંથી?” Page #70 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ જે.] સુમિત્ર તથા પ્રભવનું વૃત્તાંત. [૩૩ પિતાએ શ્રટીની સંજ્ઞાથી આજ્ઞા આપી, એટલે મધુ મધુરતાથી બે-“આ ત્રિશુલનું આયુધ મારા પૂર્વ જન્મના મિત્ર ચમરે આપેલું છે. એ આપતી વખતે ચમરે કહ્યું હતું કેધાતકીખંડ દ્વીપના ઐરાવત ક્ષેત્રમાં શતદ્વાર નગરને વિષે સુમિત્ર નામે એક રાજપુત્ર અને પ્રભવ નામે એક કુલપુત્ર હતો. આ બંને વસંત અને મદનની જેમ મિત્ર હતા. તેઓ બાલ્યવયમાં એક ગુરૂની પાસે કળાભ્યાસ કરતા હતા, અને અશ્વિનીકુમારની જેમ અવિયુક્તપણે સાથે રહીને ક્રીડા કરતા હતા. જ્યારે સુમિત્રકુમાર યુવાન થઈને તે નગરમાં રાજા થયે, ત્યારે તેણે પિતાના મિત્ર પ્રભાવને પિતાની જે સરખી સમૃદ્ધિવાળો કર્યો. એક વખતે સુમિત્ર રાજા અશ્વથી હરાઈ કઈ મહા અરણ્યમાં ગયે. ત્યાં એક પલ્લી પતિની વનમાળા નામની પુત્રીને પર. તેને લઈ રાજા પિતાના નગરમાં આવ્યું એટલે ઉત્કટ રૂપ યૌવનવાળી તે વનમાળા પ્રભવના જોવામાં આવી. તેનું દર્શન થયું ત્યારથી કામપીડિત થતો પ્રભવ કૃષ્ણપક્ષના ચંદ્રની જેમ દિવસે દિવસે કૃશ થવા લાગ્યું. તેને મંત્રતંત્રથી અસાધ્ય રીતે અતિ કૃશ થતો જાણી રાજા સુમિત્રે કહ્યું “હે બાંધવ! તારા દિલમાં જે ચિંતા કે દુઃખ હોય તે ખુલ્લી રીતે કહી આપ.” પ્રભવે કહ્યું-“હે વિભુ! તે કહી શકાય તેમ નથી, કારણ કે તે મનમાં રહ્યું છે તો પણ કુળને કલંક્તિ કરે છે. જ્યારે રાજાએ અતિ આગ્રહથી પૂછ્યું, ત્યારે તે બે-“તમારી રાણી વનમાળા ઉપરનો અનુરાગ તેજ મારા દેહની દુર્બળતાનું કારણ છે.” રાજાએ કહ્યું-“તારે માટે આ રાજ્યને પણ ત્યાગ કરૂં, તો આ સ્ત્રી કે માત્ર છે! આજેજ એ સ્ત્રી ગ્રહણ કર. આ પ્રમાણે કહી, તેને વિદાય કરીને તેની પછવાડેજ રાત્રિના પ્રારંભમાં સ્વયંદતીની જેમ વનમાળાને તેને ઘેર મેકલી. તેણે આવીને પ્રભાવને કહ્યું–“તમને દુઃખી જોઈને રાજાએ મને તમને સોંપી દીધી છે. માટે હવે મારા જીવન થઈને મને આજ્ઞા આપિ, મારે પતિની આજ્ઞા બળવાન છે. મારા સ્વામી તમારે માટે પ્રાણને પણ છોડી દેવા તૈયાર છે, તે મારા જેવી દાસી કણ માત્ર છે? તે હવે તમે ઉદાસ થઈને કેમ જુએ છે?” પ્રભવ બે -“અરે મને નિર્લજને ધિક્કાર છે ! તે સુમિત્રા મહાસત્વવાન છે કે જેનું મારા ઉપર આવું સૌહુદ છે. બીજાને પ્રાણ અપાય છે પણ પ્રિયા અપાતી નથી, કેમકે તે મહાદુષ્કર છે, તે છતાં એ મિત્રે અત્યારે મારે માટે તેમ પણ કર્યું. પિશુનની જેમ મારી જેવાને કાંઈ નહિ કહેવા યોગ્ય કે નહિ માગવા ચોગ્ય નથી, અને કલ્પવૃક્ષની જેમ તે સુમિત્રના જેવા પુરૂષને કાંઈ પણ નહિ આપવા ગ્ય નથી, માટે હે વનમાળા! તમે મારી માતા તુલ્ય છે તેથી અહીંથી ચાલ્યા જાઓ; અને હવે પતિની આજ્ઞા છતાં પણ આ પાપરાશિ મનુષ્યની સામું જોશે નહિ અને તેને બેલાવશે પણ નહિ.” આ બધાં વચનો ત્યાં ગુપ્ત રીતે આવીને રાજા સાંભળતો હતે; તેથી તે પિતાના મિત્રનું આવું સત્વ જોઈને અત્યંત હર્ષ પામ્યો. પછી પ્રભવે વનમાળાને નમસ્કારપૂર્વક ૧ દુર્જન અથવા ચાડીયા. ૮ - 5 Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૪] નલકુબેરને પકડવા કુંભકર્ણનું જવું [ પર્વ ૭ મું વિદાય કરી ને એક દારૂણ ખડગ ખેંચી પિતાના મસ્તકને છેદવા માંડયું. તે વખતે રાજા સુમિત્રે પ્રગટ થઈ “હે મિત્ર! સાહસ કર નહિ.' એમ કહી તેના હાથમાંથી ખડ્ઝ ખેંચી લીધું. તે વખતે જાણે પૃથ્વીમાં પેસવાને ઇચ્છતો હોય તેમ પ્રભવ લજજાથી નીચું મુખ કરીને ઊભો રહ્યો. સુમિત્રે ઘણી મહેનતે તેને સ્વસ્થ કર્યો. પછી બંને મિત્રો પૂર્વની જેમ મિત્રી રાખીને પાછા રાજ્ય કરવા લાગ્યા. કેટલેક કાળે સુમિત્ર દીક્ષા લઈ મૃત્યુ પામીને ઈશાન દેવલેકમાં દેવ છે. ત્યાંથી ચ્યવીને આ મથુરાના રાજા હરિવહનની માધવી નામની સ્ત્રીના ઉદરથી તું મધુ નામે પરા મી પુત્ર થયો છે. પેલે પ્રભવ ચિરકાળ ભવમાં ભ્રમણ કરી વિવાવસુની જયોતિમંતી નામે સ્ત્રીથી શ્રી કુમાર નામે પુત્ર થયે હતું, અને તે ભાવમાં નિયાણ સહિત તપ કરી કાળગે મૃત્યુ પામીને આ હું ચમક થયે છું. એ પ્રમાણે તારા પૂર્વ ભવને હું મિત્ર છું. આ પ્રમાણે બધું વૃત્તાંત કહી તેણે મને આ ત્રિશૂલ આપેલું છે. આ ત્રિશૂલ બેહજાર જન સુધી જઈ કાર્ય કરીને પાછું આવે છે.” આ પ્રમાણે તેનું વૃત્તાંત સાંભળીને રાવણે ભક્તિ અને શક્તિથી વિરાજિત એવા તે મધુકુમારને પોતાની મનોરમા નામે કન્યા આપી. પછી લંકાના પ્રયાણદિસથી અઢાર વર્ષ ગયાં ત્યારે રાવણ સુવર્ણગિરિ પર રહેલા પાંડુક વનમાં ચૈત્યેની પૂજા કરવાને માટે ગમે; ત્યાં મટી ધામધુમ સાથે સંગીતયુક્ત પૂજાના મહોત્સવ પૂર્વક રાવણે ઉત્કંઠાથી સર્વ ચૈત્યને વંદના કરી. તે વખતે દુલ"ધ્યપુરમાં રહેલા ઇંદ્ર રાજાના પૂર્વ દિપાલ નલકુબેરને પકડવા માટે કુંભકર્ણ વિગેરે રાવણની આજ્ઞાથી ગયા. ત્યાં તે નલકુબરે આશાળી વિદ્યાવડે પિતાના નગરની આસપાસ સે જન પર્યત અગ્નિમય કિલે કરેલ હતું, અને તેમાં એવા અગ્નિમય યંત્રો ગોઠવ્યાં હતાં કે જેમાંથી નીકળતા કણીઆ જાણે આકાશમાં અગ્નિ ઉત્પન્ન કરતા હોય તેવા દેખાતા હતા. તેવા કિલ્લાની અવટુંભ લઈને, કેપથી પ્રજવલિત અગ્નિકુમારની જેમ એ નલકુબર સુભટોથી વિંટાઈને રહ્યો હતો. સૂઈને ઉઠેલા પુરૂષે જેમ ગ્રીષ્મ ઋતુના મધ્યાન્હ કાળના સૂર્યને જોઈ શકે નહીં, તેમ કુંભકર્ણ વિગેરે પણ ત્યાં આવી તે કિલ્લાની સામું જોઈ શક્યા નહીં. “આ દુલ ધ્યપુર ખરેખર દુર્લધ્ય છે એવું ધારી તેઓ ઉત્સાહભંગ થઈન પાછા આવ્યા, અને કેઈક પ્રકારે તેમણે તે ખબર રાવણને પહોંચાડ્યા. તે સાંભળી રાવણ પતે ત્યાં આવ્યો અને તેવો કિલ્લો જોઈ, તેને લેવાના ઉપાયને માટે ચિરકાળ બંધુની સાથે વિચાર કરવા લાગ્યો. તે સમયે રાવણની ઉપર અનુરાગી થયેલી નલકુબરની પત્ની ઉપરંભાએ એક દૂતીને મોકલી, તેણે આવીને રાવણને કહ્યું-“મૂર્તાિમતી જયલક્ષ્મી હોય તેવી ઉપરંભા તમારી સાથે ક્રીડા કરવાને ઈચછે છે, તમારા ગુણેથી તેનું મન તે હરાઈ ગયેલું છે, માત્ર શરીરજ ત્યાં રહેલું છે. હે માનદ! આ કિલ્લાને રક્ષણ કરનારી આશાળી નામની વિદ્યા છે તે ઉપરંભા પોતાના શરીરની જેમ તમારે આધીન કરી દેશે, તેથી તમે આ નગરને નલકુબર સહિત તાબે કરશે. વળી હે દેવ! અહીં સુદર્શન નામે એક ચક્ર તમે સાધ્ય કરશે.” ૧. મેરૂ પર્વત. Page #72 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ જે. ] નલકુબરને થયેલ પરાભવ. ( ૩૫ રાવણે હાસ્ય સાથે વિભીષણની સામું જોયું એટલે “gવમસ્તુ' એમ કહીને તેણે તે પ્રતિકાને વિદાય કરી. પછી રાવણે ક્રોધ લાવીને વિભીષણને કહ્યું-“અરે ! આવું કુળવિરૂદ્ધ કાર્ય તે કેમ સ્વીકાર્યું? રે મૂઢ! આપણા કુળમાં કઈ પુરૂએ રણભૂમિમાં શત્રુઓને પૃષ્ઠ અને પરસ્ત્રીને હૃદય કદિ પણ આપ્યું નથી. અરે વિભીષણ! આવાં વચનથી પણ તે આપણા કુળમાં નવીન કલંક લગાડ્યું છે! તારી આવી મતિ કેમ થઈ કે જેથી તું એવું છે ?” વિભીષણે કહ્યું-“હે આર્ય મહાભુજ ! પ્રસન્ન થાઓ, શુદ્ધ હૃદયવાળા પુરુષોને વાણીમાત્રથી કલંક લાગતું નથી. તે ઉપરંભા ભલે આવે ને તમને વિદ્યા પણ આપે. શત્રુ તમારે વશ થાય, એટલે પછી તમે તેને અંગીકાર કરશે નહીં. વાણની યુક્તિથી તેને છોડી દેજે.” વિભીષણનાં આવાં વચન રાવણે સ્વીકાર્યા, તેવામાં તેને આલિંગન કરવામાં લંપટ એવી ઉપરંભા ત્યાં આવી પહોંચી. પિતાના પતિએ નગરને કિલ્લા રૂપ કરેલી આશાળી વિદ્યા તેણે રાવણને આપી, અને તે સિવાય બીજાં વ્યંતરરક્ષિત અમેઘ શસ્ત્રો પણ આપ્યાં. પછી રાવણે તે વિદ્યાથી તે અગ્નિને પ્રાકાર (કિલ્લે) સંહરી લીધો, અને લશ્કર તથા વાહન સહિત દુલ ધ્યપુરમાં પ્રવેશ કર્યો. તત્કાળ નલકુબર તૈયાર થઈ યુદ્ધ કરવાને આ; પરંતુ હાથી જેમ ચામડાની ધમણને પકડી લે તેમ વિભીષણે તેને સહજમાં પકડી લીધે. સુર અને અસુરોથી અજેય એવું ઇંદ્ર સંબંધી મહા દુર્ધર સુદર્શન ચક્ર રાવણને ત્યાંથી પ્રાપ્ત થયું. પછી નલકુબર નમી પડ્યો, એટલે રાવણે તેને તેનું નગર પાછું સોંપી દીધું. કારણ કે પરાક્રમી પુરુષે જેવા વિજયના અથી હોય છે તેવા દ્રવ્યના અથી લેતા નથી. પછી રાવણે ઉપરંભાને કહ્યું-“હે ભદ્ર! મારી સાથે વિનયથી વર્તનાર અને તારા કુળને ચગ્ય એવા તારા પતિને જ તું અંગીકાર કર; કારણ કે તે મને વિદ્યાદાન કર્યું, તેથી તું તે મારે ગુરુસ્થાને છે, તેમજ પરસ્ત્રીઓને હું માતા અને બેનને ઠેકાણેજ જોઉં છું. તું કાસવજની પુત્રી છે, અને સુંદરીના ઉદરથી ઉત્પન્ન થયેલી છે, તે બને કુળમાં શુદ્ધ એવી તને કલંક ન લાગો.” આ પ્રમાણે કહી તેને નલકુબર રાજાને સોંપી જાણે રીસાઈને પિતાને ઘરે ગયેલી સ્ત્રી નિર્દોષપણે પાછી આવે તેમ તે આવી. રાજા નલકુબરે રાવણને માટે સત્કાર કર્યો. પછી ત્યાંથી રાવણની સેનાની સાથે તે રથનૂપુર નગરે આવ્યા. રાવણને આવેલા સાંભળીને મહા બુદ્ધિમાન સહસ્ત્રાર રાજાએ પોતાના પુત્ર ઈંદ્ર પ્રત્યે સનેહપૂર્વક કહ્યું-“હે વત્સ! તારા જેવા મોટા પરાક્રમી પુત્રે જન્મ લઈને બીજા વંશની ઉન્નતિ ન્યૂન કરી આપણુ વંશને પરમ ઉન્નતિને પમાડ્યો છે. આ બધી બાબત તે એકલા પરાક્રમથી જ કરેલી છે, પરંતુ હવે નીતિને પણ અવકાશ આપવો જોઈએ. કેઈવાર એકાંત પરાક્રમ વિપત્તિને પણ આપે છે. અષ્ટાપદ વિગેરે બલિષ્ઠ પ્રાણીઓ એકાંત પરાક્રમથી વિનાશ પામે છે. આ પૃથ્વી હમેશાં ૧. પૂર્વે સહસ્ત્રાર રાજાએ દીક્ષા લીધાનો અધિકાર આવી ગયા છે, પણ તે આ યુદ્ધ થયા પછીની હકીકત સમજવી. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] ઇંદ્રનું નગર રથનું પુર લેવા રાવણનું આવવું [ પર્વ ૭ મું બલવાનથી પણ અતિ બલવાન વીરોને ઉત્પન્ન કરે છે, માટે “હું સર્વથી વિશેષ પરાક્રમી છું” એ અહંકાર કેઈએ કરવો નહીં. હાલમાં સુકેશ રાક્ષસના કુળમાં સૂર્ય સમાન લંકાપતિ રાવણ નામે એક વીર ઉત્પન્ન થયેલું છે, જે સર્વના વીરત્વને હરનારે છે, પ્રતાપમાં સૂર્ય જેવો છે, અને સહસ્ત્રાંશ જેવા વીરને કબજે કરનારો છે. વળી તેણે લીલામાત્રમાં કૈલાસ' પર્વતને ઉપાડ્યો હતો, મરૂત્તરાજાના યજ્ઞને ભંગ કર્યો હતો અને જંબુદ્વીપના પતિ યક્ષરાજથી પણ તેનું મન #ભ પામ્યું નહોતું. અહંત પ્રભુની પાસે પોતાની ભુજવણવડે ગાયન કરતે જોઈને સંતુષ્ટ થયેલા ધરણે તેને અમેઘ શક્તિ આપી છે, અને પ્રભુ, મંત્ર તથા ઉત્સાહ એ ત્રણે શક્તિથી તે ઉર્જિત છે. વળી જાણે તેની બે ભુજા હેય તેવા તેની સરખા બે ભાઈએ (કુંભકર્ણ અને વિભીષણ) થી તે ઉત્કટ છે. એ રાવણે તારા સેવક વૈશ્રવણને તથા યમને હેલા માત્રમાં ભગ્ન કરી દીધા છે, વાળના ભાઈ વાનરપતિ સુગ્રીવને પિતાને પત્તિ કર્યો છે, અને જેની આસપાસ અગ્નિને દુલ્ય કિલે હતે એવા દુર્ભયપુરમાં પણ પ્રવેશ કરીને તેના અનુજ ભાઈએ નલકુબરને કબજે કર્યો છે. એવો તે વીર રાવણ અત્યારે તારી સામે આવ્યો છે, તે પ્રલયકાળના અગ્નિ જે એ ઉદ્ધત રાવણ પ્રણિપાતરૂપ અમૃતવૃષ્ટિથી શમી જશે, તે સિવાય શાંત થશે નહિ. તારી રૂપવતી નામે સ્વરૂપવતી પુત્રીને રાવણ વેરે આપ, કે જેથી એવો સંબંધ બંધાવાને લીધે તારે તેની સાથે ઉત્તમ સંધિ થશે.” પિતાનાં આવાં વચન સાંભળી ઈંદ્ર કપ કરી બોલ્યા- “હે પિતા! આ વધ કરવા લાયક રાવણને હું મારી કન્યા કેમ કરીને આપું? કારણ કે તેની સાથે આધુનિક વૈર નથી પણ વંશપરંપરાનું વૈર છે. પિતા વિજયસિંહને તેના પક્ષના રાજાએ મારી નાંખ્યા હતા તે સંભાર. તેના પિતામહ માળીને માથું જે મેં કર્યું હતું તે આને માથે પણ કરીશ. એ ભલે આવે, તે કેણ માત્ર છે! તમે સનેહને લીધે ભીરૂ થાઓ નહિ, સ્વાભાવિક ધૈર્યને ધારણ કરે. તમે તમારા પુત્રનું પરાક્રમ ઘણીવાર જોયેલું છે, શું તમે મારા પરાક્રમને જાણતા નથી?” આ પ્રમાણે ઇદ્ર કહેતું હતું, તેવામાં દુર્ધર રાવણે રથનૂપુર નગરે આવીને પિતાની સેનાવડે તે નગરને ઘેરી લીધું. મહા પરાક્રમી રાવણે પ્રથમ દૂત મોકલશે. તે તે મિષ્ટ વચનેવડે ઈંદ્રને કહ્યું – “જે રાજાઓ વિદ્યા અને ભુજાબલથી ગાવિષ્ટ હતા તે સર્વેએ આવીને ભેટ ધરી રાવણની પૂજા કરેલી છે. રાવણની વિસ્મૃતિથી અને તમારી સરલતાથી આટલે કાળ ચાલ્યો ગયો. પરંતુ હવે ભક્તિ બતાવવાને તમારે સમય છે, તેથી તેના પ્રત્યે ભક્તિ બતાવે અથવા શક્તિ બતાવે; જે ભક્તિ અને શક્તિ બંનેથી રહિત થશે તો એમના એમ વિનાશ પામી જશે.” ઇંદ્ર બે –દીન રાજાઓએ તેને પૂજે તેથી તે રાવણુ મત્ત થઈ ગયેલ છે, તેટલા માટે તે મારી પાસેથી પણ પૂજાની વાંચ્છા કરે છે, પરંતુ આટલે કાળ તે રાવણને જેમ તેમ સુખને માટે ગયે, પણ હવે તેને આ કાળરૂપ કાળ આવેલ છે. માટે તું જઈને તારા સ્વામીને ૧. અષ્ટાપદ પર્વત. Page #74 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ જે.] રાવણ તથા ઇદ્ર વચ્ચે થયેલું દારૂણ યુદ્ધ. [ ૩૭. કહે કે તે ભક્તિ અથવા શક્તિ બતાવે; જે શક્તિ અને ભક્તિએ રહિત થશે તે તે સત્વર વિનાશ પામી જશે.” તે આવીને રાવણને તે પ્રમાણે કહ્યું, એટલે રાવણ કે પથી ભયંકર થઈમેટા ઉત્સાહથી સર્વ સૈન્યની સાથે તૈયાર થઈ ગયે. ઇંદ્ર પણ તૈયાર થઈને ઉતાવળે રથનૂપુર નગરમાંથી બહાર નીકળે. કેમકે વીર લેકે બીજા વીરના અહંકારને કે આડંબરને સહન કરી શકતા નથી, પછી સામતેની સાથે સામંતે, સૈનિકની સાથે સૈનિકો અને સેનાપતિઓની સાથે સેનાપતિઓ-એમ બંને સૈન્યનું પરસ્પર યુદ્ધ શરૂ થયું. શસ્ત્રોને વર્ષાવતા બંને સિન્ય વચ્ચે સંવત અને પુષ્પરાવર્ત મેઘની જેમ માટે સંફેટ થઈ પડ્યો. પછી “આ બિચારા મસાલાના જેવા સૈનિકોને મારીને શું કરવું?’ એમ કહેતે રાવણ ભુવનાલંકાર નામના ગજેંદ્ર ઉપર ચડી અને પશુછ ઉપર ધનુષ ચડાવી ઐરાવણ હસ્તી ઉપર રહેલા ઇંદ્રની સામે આવ્યું. રાવણ અને ઇંદ્રના હાથીઓ પરસ્પર મુખમાં સૂંઢ વીંટાળીને જાણે નાગપાશ રચતા હોય તેમ સામસામા મળ્યા. બંને મહા બલવાન ગજેદ્રો દાંતે દાંતે પરસ્પર પ્રહાર કરી અરણિ કાષ્ટના મથનની જેમ તેમાંથી અગ્નિના તણખા ઉડાડવા લાગ્યા. માંહોમાંહે દાંતના આઘાતથી, વિરહિણી સ્ત્રીના હાથમાંથી નીકળી પડે તેમ સુવર્ણ વલયની શ્રેણ તેમાંથી નીકળીને પૃથ્વી પર પડવા લાગી. પરસ્પર દાંતના ઘાતથી છેદાઈ ગયેલા શરીરમાંથી, ગંડસ્થળમાંથી મદધારાની જેમ રૂધિરની ધારા ઝરવા લાગી. તે અવસરે રાવણ અને ઇંદ્ર પણ ક્ષણવાર શલ્યથી, ક્ષણવાર બાણોથી અને ક્ષણવાર મુદૂગરથી બીજા બે હાથી હોય તેમ સામસામા પ્રહાર કરવા લાગ્યા. એ બંને મહા બળવાન હતા, તેથી તેઓ એક બીજાનાં અને અવડે ચૂર્ણ કરતા હતા. એમ પૂર્વ અને પશ્ચિમ સાગરની જેમ તેમાંથી એક પણ હીન થયે નહીં. ને રણરૂપ યજ્ઞમાં દીક્ષિત થયેલા તે બંને બાધ્ય અને બાધતાને કરનારા ઉત્સર્ગ તથા અપવાદ માર્ગની જેમ મંત્રાસ્ત્રોથી એક બીજાનાં અસ્ત્રને તત્કાળ બાધ કરતા સતા યુદ્ધ કરવા લાગ્યા. જ્યારે ઐરાવણ અને ભુવનાલંકાર–એ બંને હાથી એક ડીંટમાં રહેલાં બે ફળની જેમ ગાઢપણે મળી ગયા, ત્યારે છળને જાણનાર રાવણ પિતાના હાથી ઉપરથી ઉછળીને ઐરાવણ ઉપર કુદી પડ્યો, અને તેના મહાવતને મારી નાંખીને મોટા હાથીની જેમ ઇંદ્રને બાંધી લીધે. પછી મધપુડાને ભમરીઓની જેમ રાક્ષસવીરોએ હર્ષથી ઉગ્ર કોલાહલ કરીને ચારે તરફથી તે હાથીને ઘેરી લીધે, અર્થાત્ તેની ફરતા ફરી વળ્યા. જ્યારે રાવણે ઇંદ્રને પકડી લીધે, ત્યારે તેનું સર્વ સૈન્ય ઉપદ્રવિત થઈ ગયું. કારણ કે “સ્વામી છતાતાં સિન્ય પણ છતાય છે.” પછી રાવણ ઐરાવણહસ્તી સહિત ઇંદ્રને પોતાની છાવણીમાં લઈ ગયો અને પિતે વૈતાઢ્યની બંને શ્રેણીઓને નાયક થશે. ત્યાંથી પાછા ફરીને રાવણ તત્કાળ લંકામાં ગયે અને કાષ્ઠના પાંજરામાં પોપટને નાખે તેમ ઇંદ્રને કારાગૃહમાં નાંખે. આ ખબર પડતાં ઇંદ્રને પિતા સહસ્ત્રાર દિકપાલ સહિત લંકામાં આવ્યું, અને રાવણને નમસ્કાર કરી એક પાળાની જેમ અંજલિ જેડીને બોલ્ય-“જેણે એક પાષાણના ખંડની જેમ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] રાવણના કારાગ્રડમાંથી ઈંદ્રની મુક્તિ. [પર્વ ૭ મું કૈલાસ પર્વતને ધારણ કર્યો હતે એવા તમારી જેવા પરાક્રમી વીરથી છતાતાં અમને જરા પણ લજજા આવતી નથી, તેમજ તમારી જેવા વીરની પાસે યાચના કરવાથી પણ અમને બીલકુલ લજાવું પડે તેમ નથી, માટે હું યાચના કરું છું કે ઇંદ્રને છેડી દે અને મને પુત્રભિક્ષા આપો.” રાવણ બોલ્ય-“જે એ ઈંદ્ર તેના દિક્પાલ અને પરિવાર સહિત નિરંતર આ પ્રમાણેનું કામ કરવું કબુલ કરે તે હું તેને છોડું. સાંભળ મારી આ લંકાપુરીને ક્ષણે ક્ષણે વાસગૃહની ભૂમિની જેમ તૃણ કાષ્ઠ વિગેરે કચરાથી રહિત કરે, નિત્ય પ્રાતઃકાળે મેઘની જેમ આ નગરીમાં દિવ્ય સુગંધી જળવડે સિંચન કરે, અને સર્વ દેવાલમાં માળીની જેમ પુછપને ચુંટી અને ગુંથીને તેની માળાઓ પૂરી પાડે. આ પ્રમાણે નિત્યકાર્ય કરતે સતો આ તમારો પુત્ર ફરીથી રાજ્યનું ગ્રહણ કરો અને મારા પ્રાસાદથી આનંદ પામે.” પછી “તે પ્રમાણે મારે પુત્ર કરશે” એવું જ્યારે સહસ્ત્રારે કબુલ કર્યું ત્યારે રાવણે પિતાના બંધુની જેમ સત્કાર કરી ઇદ્રને છોડી મૂક્યો. પછી ઇંદ્ર રથનપુરમાં આવીને મોટા ઉદ્દેશથી રહેવા લાગે. કેમકે તેજસ્વી પુરૂષને નિસ્તેજ થવું તે મૃત્યુથી પણ દુસહ છે. એવામાં નિવણસંગમ નામે એક જ્ઞાની મુનિ ત્યાં સાસર્યા. તે સાંભભી ઇંદ્ર તેમને વાંદવા આવ્યું. ઇ પૂછયું-“ભગવન ! કથા કર્મથી આ રાવણના તિરકારને હું પ્રાપ્ત થયે તે કહે.” મુનિ બેલ્યા- “અરિંજય નામના નગરમાં પૂર્વે જવલનસિંહ નામે એક વિદ્યાધરનો રાજા હતા. તેને વેગવતી નામે પ્રિયા હતી. તેઓને એક અહિલ્યા નામે રૂપવતી દુહિતા થઈ. તેના સ્વયંવરમાં વિદ્યાધરોના સર્વ રાજાઓ એકઠા થયા. તેમાં ચંદ્રાવત નગરને રાજા આનંદમાળી અને સૂર્યાવત નગરને સ્વામી તડિત્રભ પણ આવ્યા હતા. તે તડિપ્રભ તું પિતજ હતા. તમે બન્ને સાથે આવ્યા હતા, તે છતાં તારો ત્યાગ કરીને અહિલ્યા સ્વેચ્છાએ આનંદમાળીને વરી, તેથી તારે પરાભવ થશે. ત્યારથી “હું છતાં અહિલ્યા તેને કેમ વરે?” એવી આનંદમાળીની ઉપર ઈર્ષ્યા થઈ એકદા આ સંસારપર વૈરાગ્ય થવાથી આનંદમાળીએ દીક્ષા લીધી અને તીવ્ર તપસ્યા કરતે સતો તે મહર્ષિઓની સાથે વિહાર કરવા લાગે. એક વખતે વિહાર કરતે કરતે તે રથાવર્ત નામના ગિરિ ઉપર આવ્યો અને ધ્યાનમાં સ્થિત થયે. ત્યાં તે તારા જેવામાં આવ્યું, એટલે તને અહિલ્યાના સ્વયંવરનું મરણ થયું; તેથી તે તત્કાળ તેને બાંધી લીધો અને અનેક પ્રકારના પ્રહાર કર્યા, તથાપિ તે પર્વતની જેમ જરા પણ ધ્યાનથી ચલિત થયા નહિ. તે વખતે કલ્યાણ ગણધર નામે તેના ભાઈ જે સાધુઓમાં અગ્રણી હતા અને જે તેની સાથે જ હતા તેણે તને તેમ કરતો જોઈને વૃક્ષ પર વિદ્યુતની જેમ તારી ઉપર તેજલેશ્યા મૂકી. તે સમયે તારી પત્ની સત્યશ્રીએ ભક્તિવચનથી તે મુનિને શાંત કર્યા, તેથી તેમણે તેજલેશ્યા પાદી સંહરી લીધી, જેથી તું દગ્ધ થયે નહિ; પણ મુનિતિરસ્કારના પાપથી કેટલાએક Page #76 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૨ જે.] ઇદ્રનું ક્ષે જવું. રાવણની પ્રતિજ્ઞા. [૩૯ ભવમાં પરિભ્રમણ કરી, કેઈક ભવમાં શુભકર્મ ઉપાર્જન કરી તું આ સહસ્ત્રારને પુત્ર ઇદ્ર થયેલ છે. આ રાવણુથી તારો જે પરાભવ થયો તે મહામુનિને તિરસ્કાર અને પ્રહાર કરવાના કર્મનું ફળ તને પ્રાપ્ત થયેલું છે. ઇંદ્રથી માંડીને એક કીડા સુધી સર્વને લાંબે કાળે પણ તેનાં કરેલાં કર્મ અવશ્ય ફળ આપે છે, એવી સંસારની સ્થિતિ છે. આ પ્રમાણે પિતાને પૂર્વ વૃત્તાંત સાંભળી ઈંદ્ર પિતાના પુત્ર દત્તવીર્યને રાજ્ય આપીને દીક્ષા લીધી અને ઉગ્ર તપ કરીને મોક્ષે ગયા. અન્યદા રાવણ સ્વર્ણતુંગ ગિરિ ઉપર જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા અનંતવીર્ય નામના મુનિને વંદના કરવા ગયે. વંદના કરીને રાવણ યંગ્ય સ્થાને બેઠે અને કર્ણને અમૃતની નીક જેવી તેમની ધર્મદેશના સાંભળી. દેશનાને અંતે રાવણે પૂછ્યું – “મારૂં મરણ શા કારણથી અને કેનાથી થશે?” ભગવાન મહર્ષિ બોલ્યા-હે રાવણ! ભવિષ્યમાં થનારા વાસુદેવને હાથે પરસ્ત્રીને દેષથી પ્રતિવાસુદેવ એવા તારૂં મૃત્યુ થશે.” તે સાંભળી રાવણે તત્કાળ તેજ મુનિની પાસે એવો અભિગ્રહ લીધે કે “મને નહિ ઈચ્છતી પરસ્ત્રીની સાથે હું કદિ પણ રમીશ નહિ.” પછી જ્ઞાનરત્નના સાગર એવા તે મુનિને વંદના કરીને રાવણ પુષ્પક વિમાનમાં બેસી પિતાની નગરીમાં આવ્યું, અને પિતાના નગરની સ્ત્રીઓના નેત્રરૂપ નીલકુમુદને હર્ષ વૈભવ આપવામાં ચંદ્ર સમાન થયે. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरूषचरिते महाकाव्ये सप्तमे पर्वणि रावणदिग्विजयो नाम द्वितीयः सर्गः ॥ २ ॥ ttttttt સર્ગ ૩ જ. tttttttttt હનુમાનની ઉત્પત્તિ અને વરૂણનું સાધન વૈતાથગિરિ ઉપર આવેલા આદિત્યપુર નામના નગરમાં પ્રહલાદ નામે એક રાજા હતો. તેને કેતુમતી નામે પ્રિયા હતી. તેમને પવનંજય નામે એક પુત્ર થયે, જે બળથી અને આકાશગમનથી પવનના જે વિજયી હતો. તે સમયમાં ભરતક્ષેત્રને વિષે સમુદ્રને કિનારે આવેલા દંતી પર્વતની ઉપર માહેદ્રપુર નગરમાં મહેંદ્ર નામે એક વિદ્યાધરનો રાજા હતો. તેને હૃદયસુંદરી નામે પત્ની હતી. તેમને અરિંદમ વિગેરે સો પુત્રની ઉપર અંજનાસુંદરી નામે એક પુત્રી થઈ હતી. જ્યારે તે બાળા ઉત્કટ યૌવનને પ્રાપ્ત થઈ ત્યારે તેના પિતાને Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૦] હનુમાનની ઉત્પત્તિ અને વરૂણનું સાધન. [ પર્વ ૭મું વરની ચિંતા થતાં મંત્રીઓ તેને લાયક એવા હજારે યુવાન વિદ્યાધરોના નામ આપવા લાગ્યા. પછી મહેંદ્રની આજ્ઞાથી તે મંત્રીઓએ અનેક વિદ્યાધરનાં કુમારના યથાવસ્થિત સ્વરૂપ પટ ઉપર જુદા જુદા આલેખી મંગાવીને બતાવવા માંડયા. એક વખતે કોઈ મંત્રીએ વિદ્યાધરપતિ હિરણ્યાક્ષ અને તેની પત્ની સુમનાના ઉદરથી ઉત્પન્ન થયેલા વિદ્યુ—ભ નામના વિદ્યાધરનું અને પ્રહૂલાદ રાજાના પુત્ર પવનંજયનું મનહર સ્વરૂપ ચિત્રમાં આલેખીને મહેંદ્ર રાજાને બતાવ્યું. તે બન્ને રૂપ જેઈમહેદ્ર મંત્રીને પૂછ્યું કે આ બન્ને સરખા રૂપવાન અને કુલીન છે, તેથી તે બનેમાંથી કુમારી અંજનાસુંદરી માટે કર્યો વર પસંદ કરે?' મંત્રી બે -“હે સ્વામી! આ વિદ્યુત જેવી પ્રભાવાળો વિદ્યુભ અઢાર વર્ષનું આયુષ્ય પૂરું કરી મોક્ષે જવાનું છે, એવું નિમિતિઆઓએ મને પ્રથમ સ્પષ્ટ કહેલું છે, અને આ પ્રહૂલાદને પુત્ર પવનંજય દીર્ઘ આયુષ્યવાળે છે, તેથી પવનંજય યોગ્ય વર છે, માટે અંજનાસુંદરી તેને આપે.” એ સમયમાં સર્વ વિદ્યાધરેંદ્રો પિતપતાને પરિવાર લઈ મોટી સમૃદ્ધિ સાથે નંદીશ્વરદ્વીપે યાત્રાને માટે જતા હતા, તેમાં મહેંદ્ર રાજાને આવેલા જોઈ પ્રહૂલાદે કહ્યું કે-“તમારી પુત્રી અંજનાસુંદરી મારા પુત્ર પવનંજયને આપ.” મહે તે વાત સ્વીકારી. કારણ કે પ્રથમથી જ એ વિચાર તેના હૃદયમાં હતો; પ્રહૂલાદની પ્રાર્થના તો નિમિત્ત માત્રજ હતી. પછી “આજથી ત્રીજે દિવસે માનસ સરોવરની ઉપર વિવાહ કર ” એમ કરાવી તે બને પોતપોતાને સ્થાનકે ગયા. પછી મહેંદ્ર અને પ્રહૂલાદે આહ્લાદ સહિત સર્વ સ્વજનને લઈને માનસ સરોવરને કિનારે જઈ નિવાસ કર્યો. તે પ્રસંગે પવનંજયે પ્રહસિત નામના પિતાના મિત્રને પૂછયું કે-“અંજનાસુંદરી કેવી છે? તે તમે જોઈ છે?” પ્રહસિત હસીને બે “મેં તેને જોઈ છે. અંજનાસુંદરી રંભાદિક અપ્સરાઓ કરતાં પણ અધિક સૌંદર્યવાન છે, તેનું નિરૂપમ રૂપ જેવું દૃષ્ટિથી જેવાય તેવું વાચાળ માણસથી પણ વચનવડે કહી શકાય તેમ નથી.” પવનંજય બે– મિત્ર! હજુ વિવાહને દિવસ દૂર છે અને મારે આજે જ તે સુંદરીને દષ્ટિગોચર કરવાની ઈચ્છા છે, તો તે કાર્ય શી રીતે કરવું? વહાલી સ્ત્રીમાં ઉત્કંઠિત થયેલા પુરૂષને એક ઘડી દિવસ જેવી અને એક દિવસ માસ જે થઈ પડે છે, તે મારા આ ત્રણ દિવસ શી રીતે જશે?” પ્રહસિત બોલ્ય-“મિત્ર! સ્થિર થા, રાત્રિએ આપણે અનુલક્ષિત થઈને ત્યાં જઈશું અને તે કાંતાને જોઈશું.” પછી તે રાત્રે પવનંજ્ય પ્રહસિતને સાથે લઈ ત્યાંથી ઉઠીને અંજનાસુંદરી તેના મહેલને સાતમે માળે રહેલી હતી ત્યાં આવ્યા. રાજસ્પર્શની જેમ ગુપ્ત રહીને પવનંજય મિત્રની સાથે તે અંજનાસુંદરીને સારી રીતે નિરખવા લાગ્યો. તે વખતે વસંતતિલકા નામની તેની સખી અંજનાસુંદરીને કહેતી હતી કે “સખી! તને ધન્ય છે કે પવનંજય જે પતિ પામી.” તે સાંભળીને મિશ્રકા નામે બીજી સખી બોલી ઉઠી ૧. કોઈ ન ઓળખે તેવી રીતે. ૨. ગુપ્ત રાજપુરૂષ. Page #78 -------------------------------------------------------------------------- ________________ સગ પવનંજય સાથે અંજનાસુંદરીનું પાણિગ્રહણ [૪૧ અરે સખી! વિલ્યભ જેવા ઉત્તમ વરને મૂકી બીજા વરના શા વખાણ કરે છે.' વસંતતિલકાએ કહ્યું-“અરે મુગ્ધા! તું કાંઈ પણ જાણતી નથી. વિધુત્રભ અલ્પ આયુષ્યવાળે છે, તેથી તે આપણી સ્વામિનીને કેમ ચગ્ય થાય?' મિશ્રક બેલી-“સખી! તું મંદબુદ્ધિવાળી લાગે છે, અમૃત થવું હોય તે પણ તે શ્રેષ્ઠ છે અને વિષ ઘણું હોય તે પણ તે કશા કામનું નથી.” આ પ્રમાણે તે બંને સખીઓનો પરસ્પર આલાપ સાંભળી પવનંજય વિચારવા લાગ્યો કે “તે વિઘ—ભ અંજનાસુંદરીને પ્રિય જણાય છે, તેથી તે આ બીજીને બોલતાં અટકાવતી નથી.” આ પ્રમાણે ચિંતવી અંધકારમાં જેમ અકસ્માત નિશાચર પ્રગટ થાય તેમ પવનંજય ક્રોધથી પગ ખેંચીને પ્રગટ થયા અને બે કે-એ વિધુત્રને વરવાનું અને તેની સાથે વરાવવાનું જેને ઠીક લાગ્યું છે તે બંનેનું મસ્તક છેદી નાખું.” એમ બોલતે પવનંજય રાષથી તે તરફ ચાલ્યું, એટલે તેના બાહુદંડને પકડી રાખી પ્રહસિત બે -“અરે મિત્ર! શું તું નથી જાણતા કે સ્ત્રી અપરાધી હોય તે પણ ગાયની જેમ વધ કરવાને લાયક નથી? તેમાં પણ આ અંજનાસુંદરી તે નિરપરાધી છે. તે માત્ર લજજાને લીધે તેની સખીને બોલતાં અટકાવતી નથી, તે ઉપરથી તે કાંઈ અપવાદવાળી કરતી નથી. આ પ્રમાણે કહી પ્રહસિતે અત્યાગ્રહપૂર્વક તેને અટકા, એટલે પવનંજય ત્યાંથી ઉઠી પિતાના આવાસમાં આવ્યું, અને ત્યાં આખી રાત દુઃખિતહદયે જાગૃતપણે જ વ્યતીત કરી. પ્રાતઃકાળે તેણે પિતાના મિત્ર પ્રહસિતને કહ્યું કે-“મિત્ર! આ સ્ત્રી પરણવી કશા કામની નથી, કારણ કે એક સેવક પણ ને વિરક્ત હોય તે તે આપત્તિને માટે થાય છે, તે સ્ત્રીની શી વાત કરવી! માટે ચાલે, આપણે આ કન્યાને તજી દઈને અહીંથી આપણી નગરીએ જઈએ. કેમકે જે પિતાના આત્માને રૂચે નહિ તે સ્વાદિષ્ટ ભજન હોય તે પણ શા કામનું !” આ પ્રમાણે કહીને પવનંજય ચાલવા લાગ્યો, એટલે પ્રહસિત તેને પકડી રાખીને સામ વચને સમજાવવા લાગ્યો કે-“પોતે કબુલ કરેલા કાર્યનું પણ ઉલ્લંઘન કરવું તે મહાન પુરૂષને ઘટિત નથી, તે જે કાર્ય અનુશંય એવા ગુરૂજનોએ કબુલ કરેલું હોય તેનું ઉલ્લંઘન કરવાની તે વાતજ કેમ થાય! ગુરૂજન મૂલ્યથી વેચી દેવા પ્રાસાદથી આપી દે, તે પણ તે પુરૂષને પ્રમાણ છે, તેને માટે બીજી ગતિ જ નથી. વળી આ અંજનાસુંદરીમાં તે એક લેશમાત્ર દેશ નથી. વળી સહુદુજનનું હૃદય તેવા દેષના આરોપથી દૂષિત થાય તેમ છે, તેમજ તારા અને તેના માતાપિતા મહાત્મા તરીકે પ્રખ્યાત છે, તે છતાં હે ભ્રાતા! તું સ્વછંદવૃત્તિએ અહીંથી ચાલ્યા જવાને વિચાર કરતાં કેમ લજજા પામતે નથી? તારે શું તેઓને લજિત કરવા છે?” આ પ્રમાણે પ્રહસિતના કહેવાથી પવનંજય જરા વિચાર કરીને હૃદયમાં શલ્ય છતાં પણ ત્યાં રહ્યો. પછી નિર્ણય કરેલ દિવસે પવનંજય અને અંજનાસુંદરીને પાણિગ્રહણને મહત્સવ થયે તે તેના માતાપિતાના નેત્રરૂપ કુમુદને ચંદ્ર જેવો આહૂલાદકારી લાગે, c-6 Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૨]. રાવણને સહાય કરવા પવનંજ્યનું પ્રયાણ [પર્વ ૭ મું. પછી મહેન્દ્ર નેહથી પૂજેલે પ્રહૂલાદ સર્વ સ્વજનની સાથે તે વપૂવરને લઈને હર્ષથી પિતાની નગરીએ આવ્યું. ત્યાં પ્રહૂલાદે અંજનાસુંદરીને પૃથ્વી પર રહેલા વિમાનની જે એક સાત માળનો સુંદર મહેલ રહેવાને આપે; પરંતુ પવનંજયે તો વાણીથી પણ અંજનાસુંદરીની સંભાળ લીધી નહિ. કારણ કે માની પુરૂષે પિતાના અપમાનને જેમ તેમ ભુલી જતા નથી, અંજનાકુમારી ચંદ્ર વિનાની રાત્રિની જેમ પવનંજય વિના નેત્રાકૃવડે અંધકારવાળું મુખ કરી અસ્વસ્થતાના પાત્રભૂત થઈને રહેવા લાગી. વારંવાર પલંગ પર બંને પડખાને પછાડતી એ બાળાની રાત્રિઓ વર્ષના જેવી લાંબી થઈ પડી. અનન્ય મનવાળી અંજનાસુંદરી બે જાનુ વચ્ચે મુખકમળ રાખીને પતિનું જ આલેખન કરતી દિવસેને નિગમન કરવા લાગી. સખીઓ તેને વારંવાર મીઠે વચને બોલાવતી, તથાપિ હેમંતઋતુમાં કોયલની જેમ તે પિતાનું મૌનપણું છોડતી નહતી. એવી રીતે કેટલોક કાળ વ્યતીત થતાં એક વખતે રાક્ષસપતિ રાવણના દૂતે આવી પ્રહૂલાદ રાજાને કહ્યું- “ દુર્મતિ વરૂણ રાવણની સાથે નિરંતર વૈર ધરાવ્યા કરે છે અને પ્રણિપાતને સ્વીકારતા નથી. જ્યારે તેની પાસે નમસ્કાર કરવાની યાચના કરી, ત્યારે અહંકારને માટે ગિરિ અને અનિષ્ટ વચને બેલનાર એ વરૂણ નેત્રથી પિતાના ભુજદંડને તો આ પ્રમાણે બો -“અરે, એ રાવણ કોણ છે? અને તેનાથી શું થવાનું છે? હું ઇંદ્ર, વૈશ્રવણુ, નલકુબેર, સહસ્રાંશુ, મરૂત્ત, યમરાજ કે કૈલાસગિરિ નથી, તો વરૂણું છું. કદી દેવતાધિષિત રત્નથી એ દુર્મતિ રાવણ ગર્વિષ્ટ થયું હોય તે તે ભલે અહીં આવે, તેના ચિરકાળથી એકઠા થયેલા ગર્વને હું ક્ષણવારમાં હરી લઈશ.” આવાં તેનાં વચન સાંભળી રાવણે ક્રોધ પામી તેના ઉપર ચડાઈ કરી, અને સમુદ્રની વેળા કાંઠાના ગિરિને જેમ રૂંધે તેમ તેના નગરને લશ્કરવડે સંધી દીધું; એટલે વરૂણ યુદ્ધ કરવા માટે રાતાં નેત્રવાળે થઈ રાજીવ અને પુંડરીક વિગેરે પુત્રોથી પરવર્યો સત નગરની બહાર નીકળે અને યુદ્ધ કરવા લાગ્યો. તે મોટા સંગ્રામમાં વરૂણના વીરપુત્રો મહા યુદ્ધ કરી ખરદૂષણને બાંધીને તેના નગરમાં લઈ ગયા. પછી રાક્ષસના સિન્યમાં ભંગાણ પડ્યું, એટલે વરૂણ પણ પિતાના આત્માને કૃતાર્થ માનતે પિતાની નગરીમાં પેઠે. પછી રાવણે વિદ્યાધરના પ્રત્યેક રાજાને બેલાવવાને દૂતે મોકલ્યા; જેમાં મને તમારે માટે મોકલેલે છે.” આ પ્રમાણે ફતનાં વચન સાંભળી પ્રહૂલાદ રાજા રાવણને સહાય કરવા માટે ત્યાં જવા તૈયાર થવા લાગ્યું, એટલે પવનંજયે આવીને કહ્યું કે “હે તાત! તમે અહીં જ રહે, હું જઈને તે રાવણના મારથને પૂર્ણ કરીશ, હું તમારો પુત્ર છું.” આ પ્રમાણે કહી આગ્રહથી પિતાની સંમતિ લઈ અને બધા લોકોને બોલાવી પવનંજય ત્યાં જવા ચાલે. પતિની આ યાત્રાના ખબર લેકે ના મુખેથી સાંભળીને સતી અંજનાસુંદરી ઉત્કંઠિત થઈ આકાશના શિખરથી દેવી ઉતરી આવે તેમ પ્રાસાદ ઉપરથી નીચે ઉતરી. પિતાના પતિને જોવાને માટે Page #80 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ જે.] પવન જયને અંજનાસુંદરીની વિજ્ઞપ્તિ, [ ૪૩ પુતળીની જેમ સ્તંભને ટેકે। દઈ અનિમેષ નેત્રે અને અસ્વાસ્થ્યથી પીડિતહૃદયે ઊભી રહી. દ્વારના સ્તંભને આધારે જેનું શરીર રહેલુ હતુ, ખીજના ચંદ્ર જેવી જે કુશ લાગતી હતી, શિથિલ કેશવડે જેનુ લલાટ 'કાયેલું હતું, નિત...અભાગ ઉપર જેની શિથિલ થયેલી ભુંજલતા લટકતી હતી. જેના અધરપāવ તાંબુલના રંગ વગરના ધૂસરા લાગતા હતા, અમ્રજળથી જેનું સુખ ધાવાતું હતું અને જેનાં નેત્રમાંથી અંજન ચાલ્યુ' ગયું હતુ એવી અંજનાને પેાતાની સન્મુખ ઊભેલી પવન જચે ચાલતી વખતે જોઈ. તેને જોતાંજ તેણે વિચાયું કે-“ અહે ! આ દુષ્ટ બુદ્ધિશાળી સ્ત્રીનું નિર્લજ્જપણુ' અને નિભ યપણું. કેવુ છે! અથવા તેનું દુનપણું પહેલાંથીજ મારા જાણવામાં આવ્યુ છે, પણ માત્ર માતાપિતાની આજ્ઞાના ઉલ્લુંઘનના ભયથી જ મારે તેને પરણવી પડી છે.' તે વખતે અજના તેના ચરણમાં પડી જિલે જોડીને ખેલી કે-“ હે સ્વામી ! તમે બધાની સંભાળ લીધી, બધાની સાથે હળ્યા મળ્યા અને મારી જરા પણ સંભાળ લીધી નથી; તથાપિ હું વિજ્ઞપ્તિ કરૂ છું કે તમે મને ભૂલી જશે નહિ. પુનઃ વહેલા પધારજો અને તમારે માગ સુખાકારી થશે. ” આ પ્રમાણે ખેલતી દીન થઈ ગયેલી શુદ્ધ ચિરત્રવાળી સતીની પણ અવગણના કરીને પવન જય વિજયને માટે ચાલ્યું ગયે. પતિએ કરેલી અવજ્ઞાથી વિયાગપીડિત એ બાળા અ'તઃગૃહમાં જઈને જલદી ભેદાયેલા નદીના તટની જેમ પૃથ્વીતળ ઉપર પડી. પવન’જય ત્યાંથી ઉડીને માનસરેાવરે ગયે, અને ત્યાં પ્રદેાષકાલે નિવાસ કર્યાં. ત્યાં એક પ્રાસાદ વિષુવીને તે તેમાં રહ્યો. કારણ કે “ વિદ્યાધરેની વિદ્યાસ મનેરથને સિદ્ધ કરે છે. તે મહેલમાં પવન જય પલ'ગપર બેઠા હતા, તેવામાં નજીક આવેલા માનસ સરૈાવરના કિનારા ઉપર પ્રિયવિયેાગથી પીડિત એક ચક્રવાકી તેના જોવામાં આવી. તે પક્ષિણી પ્રથમ ગ્રહણ કરેલી મૃણાળલતાને પણ ખાતી ન હતી, શીતળ છતાં જાણે ઉકળેલુ હાય તેવા જળથી તે પરિતાપ પામતી હતી. અગ્નિવાળાની જેમ ચંદ્રિકાથી પણ તે દુભાતી હતી, અને કરૂણુસ્વરે આક્રંદ કરતી હતી. એવી તે ખાળાને જોઈ પવન જય વિચારવા લાગ્યે કે- આ ચક્રવાકીએ આખા દિવસ તપેાતાના પતિની સાથે ક્રીડા કરે છે, તે છતાં માત્ર રાત્રિએ તેમને વિરહ તે સહન કરી શકતી નથી; તે વિવાહ પછી તરતજ જેને મેં ત્યાગ કર્યાં છે, અને પરસ્ત્રીની જેમ મે' જેને કદાપિ ખેાલાવી પણ નથી, તેમજ અહીં આવતી વખતે પણ મે' જેની સંભાળ લીધી નથી; અરે! જે પ°ત જેવા દુઃખના ભારવડે મૂળથીજ દખાયેલી છે અને જેણે મારા સમાગમનુ કિંચિત્ પણ સુખ જોયુ નથી તે અંજનાનુ શુ થયુ' હશે ? અરે! મારા એવા અવિવેકને ધિક્કાર છે! તે બિચારી મારાથી અપમાનિત થયેલી જરૂર મરી જશે, તેની હત્યાના પાપથી દ્રુમુ ખ થયેલેા હું પછી કચાં જઈશ ? ” આ પ્રમાણે ચિંતવી તેણે તે સ` પેાતાના પ્રિયમિત્ર પ્રહસિતને જણાવ્યું. કારણ કે મિત્ર વિના પેાતાના દુઃખને જણાવવાનું બીજુ કોઈ પાત્ર નથી, પ્રહસિતે કહ્યું- લાંએ કાળે પણ જાણવામાં આવ્યું તે સારૂ થયુ; પણ તે ખાળા વિચાગી સારસ પક્ષિણીની જેમ અત્યારે જીવતી હશે કે નહિ. હે મિત્ર! કદી તે જીવતી હાય તે અદ્યાપિ તેનું આશ્વાસન કરવું ,, તારા Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૪] પવનંજયનું પ્રહસિત સહિત અંજનાના મહેલમાં આવવું. [ પર્વ ૭ મું. તારે યુક્ત છે, તેથી તેની પાસે જઈ પ્રિયવચને તેની આજ્ઞા મેળવીને સ્વાર્થને માટે તારે પાછું અહીં આવવું.” આ પ્રમાણે હૃદયની જેમ ભાવી સંભાવના કરનાર તે મિત્રની પ્રેરણાથી પવનય તેને સાથે લઈ ત્યાંથી ઉડીને અંજનાસુંદરીના મંદિરમાં આવ્યો અને ગુપ્તપણે દ્વાર ઉપર ઉભે રહ્યો. પ્રથમ પ્રહસિત આગળ થઈને તેના ઘરમાં પેકે. તે વખતે અંજનાસુંદરી અલ્પ જળમાં રહેલી માછલી જેમ પલંગ ઉપર તરફડતી હતી, હિમવડે કમલિની પીડાય તેમ ચંદ્રની સ્નાથી તે પીડાતી હતી, હદયના અંતરતાપથી તેના હારનાં મોતી કુટી જતાં હતાં, લાંબા નિઃશ્વાસથી તેના કેશની શ્રેણી ચપળ થતી હતી, અસહ્ય પીડાવડે પછડાતી ભુજાઓથી મણિનાં કંકણે ભાંગી જતાં હતાં. વસંતતિલકા સખી તેને વારંવાર ધીરજ આપતી હતી, અને જાણે કાષ્ઠમય હોય તેમ તેની દૃષ્ટિ અને ચિત્ત શૂન્ય થઈ ગયાં હતાં. આવી સ્થિતિમાં રહેલી અંજનાસુંદરી પ્રહસિતના જોવામાં આવી. પ્રહસિતને વ્યંતરની જેમ અકસ્માત પિતાના મહેલમાં આવેલ જોઈ “અહિં કોણ આવ્યું?” તેમ ભય પામતી તે બાળા ધીરજ લાવીને બેલી-“અરે! તમે કેણ છો? અને પરપુરૂષ છતાં અહીં કેમ આવ્યા છે ? અથવા મારે તે જાણવાની જરૂર નથી, તમે આ પરસ્ત્રીને ઘરમાંથી જતા રહો. હે વસંતતિલકા! આ પુરૂષને ભુજથી પકડીને બહાર કાઢ. હું ચંદ્રના જેવી નિર્મળ છું તેથી તેને જોવાને પણ રોગ્ય નથી. મારા પતિ પવનંજય સિવાય આ મારા સ્થાનમાં કઈ બીજાને પ્રવેશ કરવાને અધિકાર નથી. તું શું જોઈ રહી છે?” તે સાંભળી પ્રહસિત નમસ્કાર કરીને બોલ્યો“સ્વામિની! ચિરકાળે ઉત્કંતિ થઈને આવેલા પવનંજયના સમાગમની તમને વધામણું છે. કામદેવના મિત્ર વસંતની જેમ હું તેને પ્રહસિત નામને મિત્ર તમારી આગળ આવ્યો છું, મારી પછવાડે તમારા પતિ આવેલા જ છે એમ જાણી લેજે.” અંજના બેલી-“અરે પ્રહસિત! વિધિએજ મારું હાસ્ય કરેલું છે, તે તમે મને શા માટે હસે છે? આ મકરીને સમય નથી, અથવા એમાં તમારે દેષ નથી. મારા પૂર્વ કર્મને જ દોષ છેનહિં તે તે કુળવાન પતિ મારે શા માટે ત્યાગ કરે? પાણિગ્રહણથી માંડીને પતિએ ત્યાગ કરેલી એવી મને આજે બાવીસ વર્ષ વીતી ગયાં છે, તથાપિ હું પાપિણી અદ્યાપિ જીવું છું.” આ પ્રમાણેનાં તેનાં વચને સાંભળી તેના દુઃખને ભાર જેની ઉપર આવેલું છે એ પવનંજય અંદર પ્રવેશ કરીને અશ્રુથી ગદ્ગદ્ વાણુંએ આ પ્રમાણે બે-“હે પ્રિયા ! મૂર્ખ છતાં પિતાને ડાહ્યો માનનારા એવા મેં વિવાહથી માંડીને તારા જેવી નિર્દોષ ને દેષિત ગણી ત્યાગ કરેલી છે. મારા દેષથી તું આવી દુસહ દુર્દશાને પ્રાપ્ત થઈ છે અને થોડા વખતમાં મૃત્યુ પણ પામી જાત. પણ મારા ભાગ્યને તું જીવતી રહી છે. આ પ્રમાણે બોલતા પિતાના પતિને એળખીને લજજાવતી બાળા પલંગની ઈસને ટેકે લઈ સુખ નીચું રાખીને ઊભી થઈ. પછી હસ્તી જેમ લતાને પકડે તેમ વલયાકાર ભુજાએ તેને પકડી લઈને પવનંજય પલંગ ઉપર બેઠે. પવનંજયે ફરીથી કહ્યું-“હે પ્રિયા! શુદ્ર બુદ્ધિવાળા મેં તારા જેવી નિરપરાધી સ્ત્રીને ખી કરી છે તે ક્ષમા કરજે.' પતિનાં આવાં વચન સાંભળી અંજના બેલી-અનાથ ! એવું Page #82 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ એ. અંજનાસુંદરીના તેની સાસુએ કરેલ તિરસ્કાર [ ૪૫ ઓલેા નહિ; હું તમારી સદાની દાસી છું, તેથી મારી ક્ષમા માગવી તે અનુચિત છે.' પછી પ્રહેસિત અને વસંતતિલકા બહાર આવ્યાં. કારણ કે જ્યારે દ ંપતિ એકાંતમાં મળે ત્યારે ચતુર પાસવાના' ત્યાં રહેતા નથી.” પછી અંજના અને પવન જય સ્વેચ્છાએ રમવા લાગ્યા, અને રસના આવેશમાં આખી રાત્રી એક પહેારની જેમ વીતી ગઈ. રાત્રિ વીતીને પ્રભાત થયેલ જોઈ પવન'જયે કહ્યું કે− હૈ કાંતા! હું વિજય કરવા માટે જઈશ, નહિ તે ગુરૂજનને ખબર પડશે. હે સુંદરી! હવે પછી ખેદ કરશેા નહિ, અને હુ' રાવણનું કાર્ય કરીને આવું ત્યાં સુધી સખીઓની સાથે સુખે કાળ નિગČમન કરો.' અંજના ખાલી–“તમારા જેવા બળવાન વીરને તે કાય્ તા સિદ્ધજ થયેલું છે; પરંતુ જે મને જીવતી જેવા ઈચ્છતા હૈ। તેા અથ સાધીને સત્વર પાછા પધારો. વળી હુ આજે ઋતુસ્નાતા હતી; તેથી કદિ જો મને ગ રહેશે તેા દુજ ન લેાકેા તમારી ગેરહાજરીમાં મારી નિંદા કરશે. ” પવન જયે કહ્યું– હે માતિની ! હું... સત્વર પાછા આવીશ. મારા આવવાથી નીચ લેાકેાને તારા અપવાદ ખોલવાના અવકાશજ મળશે નહિ, અથવા મારા સમાગમને સૂચવનારી આ મારા નામથી અ`કિત મુદ્રિકા લે, તેવા સમય આવે તે તે પ્રકાશિત કરજે.' એવી રીતે કહી મુદ્રિકા આપીને પત્રનંજય ત્યાંથી ઉડી માનસ સરાવરના તટ ઉપર રહેલી પેાતાની છાવણીમાં આન્ગે. પછી દેવતાની જેમ સૈન્યની સાથે આકાશમાર્ગે ચાલી તે લંકાપુરીમાં આવ્યા, અને રાવણુને પ્રણામ કર્યા. ત્યારપછી કાંતિવર્ડ તરૂણ સૂર્યની જેમ પ્રકાશતા રાવણુ પશુ સેનાની સાથે પાતાળમાં વરૂણુની સામે યુદ્ધ કરવા ગયા. _"c અહી તે દિવસથી અંજનાસુ દરીએ ગર્ભ ધારણ કર્યાં; તેથી તેનાં સર્વ અવયવે વિશેષ સૌંદર્યાંથી ચાલવા લાગ્યાં. સુખપર ગાલની ચાભા પાંડુવણી થઈ, સ્તનનાં મુખ શ્યામ થયાં, ગતિ અત્યંત મંદ થઈ, અને નેત્ર વિશાળ ને ઉજજ્વળ થયાં. તે સિવાય ખીજા પણ ગનાં લક્ષણા તેના શરીર ઉપર સ્પષ્ટ જણાવા લાગ્યાં. તે જોઈને કેતુમતી નામે તેની સાસુ તિરસ્કારથી ખોલી અરે પાપિણી ! અને કુળને કલંક આપનારૂ' આ કા" તેં શું કર્યું ? પતિ દેશાંતર છતાં તુ ગર્ભિણી કેમ થઈ ? મારા પુત્ર તારી અવજ્ઞા કરતા, ત્યારે હું જાણતી કે તે અજ્ઞાનથી તને કૃષિત ગણે છે, પણ તુ’વ્યભિચારિણી છે તે આજ સુધી મારા જાણવામાં નહાતું. ” આવી રીતે જ્યારે સાસુએ તેના તિરસ્કાર કર્યાં, ત્યારે અંજનાસુ દરીએ નેત્રમાં અશ્રુ લાવીને પતિસમાગમના ચિન્હરૂપ મુદ્રિકા તેને બતાવી. તે છતાં પણ લજ્જાથી નમ્ર મુખ કરી રહેલી અંજનાને તેની સાસુએ ફરીવાર તિરસ્કારથી કહ્યુ કે “ અરે દુષ્ટા ! જે તારા પતિ તારૂ નામ લેતે નહિ તેની સાથે તારા સૌંગમ શી રીતે થાય ? માટે માત્ર મુદ્રિકા બતાવી અમને શા માટે છેતરે છે ? વ્યભિચારિણી સ્ત્રીઓ એવા છેતરવાના પ્રકારેા ઘણા જાણે છે. હું સ્વચ્છંદચારિણી! તું આજેજ મારા ઘરમાંથી નીકળીને તારા પિતાને ઘેર જા, અહી ૧ પાસે રહેનારા મિત્ર, સુખી, દાસ દાસી વિગેરે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૬] પિતાને ત્યાંથી પણ અંજનાને થયેલ તિરસ્કાર [૫ ૭ મું. ઊભી રહે નહિ. મારું સ્થાન તારા જેવીને રહેવા ચોગ્ય નથી.” આ પ્રમાણે અંજનાને તિરસ્કાર કરી રાક્ષસીની જેવી નિર્દય કેતુમતીએ તેને તેના પિતાને ઘેર મૂકી આવવા માટે સેવક પુરૂષને આજ્ઞા કરી. તેઓ અંજનાને વસંતતિલકા સહિત વાહનમાં બેસારી મહેન્દ્ર નગરની સમીપે લઈ ગયા, અને ત્યાં નેત્રમાં અછુ લાવી તેને વાહનમાંથી ઉતારી, પછી માતાની જેમ નમસ્કાર કરી અને તેને ખમાવીને તેઓ પાછા ગયા. ઉત્તમ સેવકે સ્વામીના પરિવાર ઉપર પણ સ્વામીની સમાન વૃત્તિવાળા હોય છે. તે સમયે જાણે તેના દુખથી દુઃખી થયો હોય તેમ સૂર્ય અસ્ત પામી ગયે. કારણ કે સપુરૂષ સજનની વિપત્તિ જોઈ શકતા નથી. પછી ત્યાં અંજનાએ ઘુવડ પક્ષીના ઘેર ઘુત્કારથી, ફાઉડીઓના ફેકારથી, નાહારના આક્રંદથી, શીકારી પ્રાણીઓના વિવિધ શબ્દોથી અને રાક્ષસેના સંગીતની જેવા પિંગળાના કોલાહલથી જાણે પોતાના કાન કુટી ગયા હોય તેમ આખી રાત્રિ જાગ્રતપણેજ નિગમન કરી. પ્રાતઃકાળે તે દીન બાળા લજજાથી સંકેચ પામતી સતી ભિક્ષુકીની જેમ પરિવારહિત, પિતાના ગૃહદ્વાર પાસે હળવે હળવે આવી. તેને અચાનક આવેલી જોઈ પ્રતિહારી સંભ્રમ પામી ગયે.. પછી વસંતતિલકાના કહેવાથી તેની તેવી અવસ્થા તેણે રાજાની પાસે નિવેદન કરી. તે જાણું રાજાનું મુખ નમ્ર અને શ્યામ થઈ ગયું. તે વિચારમાં પડ્યો કે “અહા! વિધિના વિપાકની પેઠે સ્ત્રીઓનું ચરિત્ર પણ અચિંત્ય છે. આ કુલટા અંજના મારા કુળને કલંકિત કરવાને માટે મારે ઘેર આવી છે, પરંતુ અંજનને લેશ પણ ઉજજવળ વસ્ત્રને દુષિત કરે છે. આ પ્રમાણે રાજા ચિંતવતું હતું, તેવામાં તેને પ્રસન્નકીતિ નામે નીતિમાન પુત્ર અપ્રસન્નમુખે કહેવા લાગ્યો–“આ દુષ્ટાને સત્વરે અહીંથી કાઢી મૂકે, તેણે આપણા કુળને દૂષિત કર્યું છે, સર્ષે સેલી આંગળીને બુદ્ધિમાન પુરૂષ શું નથી છેદી નાંખતે?” તે વખતે મત્સાહ નામને એક મંત્રી બે-“દુહિતાઓને સાસુ તરફથી દુઃખ ઉત્પન્ન થાય ત્યારે પિતાના ઘરનું જ શરણ હોય છે. હે પ્રભુ! કદી તેની સાસુ કેતુમતીએ કૂર થઈને આ નિર્દોષ બાળા ઉપર કઈ ખટે દેષ ઉત્પન્ન કરીને કાઢી મૂકી હશે તે શી ખબર? માટે જ્યાં સુધી આ સદેષ છે કે નિર્દોષ છે એવી સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી તેનું ગુપ્ત રીતે પાલન કરો. એને પિતાની પુત્રી જાણીને એના ઉપર એટલી કૃપા કરે.” રાજાએ કહ્યું- “સર્વ ઠેકાણે સાસુ તે એવી હોય છે, પણ વધૂઓનું આવું ચરિત્ર કઈ ઠેકાણે હેય નહિ. આપણે પ્રથમથી સાંભળ્યું છે કે આ અંજના પવનંજયને શ્રેષ્ય હતી, અર્થાત પવનંજયને તેની સાથે પ્રીતિભાવ નહોતે, તે પવનંજય થકી તેને ગર્ભ શી રીતે સંભવે? માટે આ સર્વથા દેશવતી છે. તેની સાસુએ તેને કાઢી મૂકી તે સારું જ કર્યું છે, માટે અહીંથી પણ કાઢી મૂકે, તેનું મુખ આપણે શું નહિ.” આવી રાજાની આજ્ઞા થતાં જ દીનમુખે આકંદ કરતા લોકોએ કષ્ટથી જોયેલી તે અંજનાને દ્વારપાળે કાઢી મૂકી. સુધા અને તુષાથી પીડિત, શ્રાંત થયેલી, નિઃશ્વાસ નાંખતી, અશ્રુ વર્ષાવતી, દર્ભથી વિંધાયેલા પગમાંથી Page #84 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ જો. મુનિએ કહેલ અંજનાને પૂર્વભવ. નીકળેલા રૂધિરવડે ભૂમિતળને રંગતી, પગલે પગલે ખલિત થતી અને વૃક્ષે વૃક્ષે વિશ્રામ લેતી અંજના દિશાઓને પણ રેવરાવતી સખીની સાથે ત્યાંથી ચાલી નીકળી. જે જે નગરમાં કે ગામમાં તે જતી ત્યાં પ્રથમથી આવેલા રાજપુરૂષ તેને રહેવા દેતા નહીં; તેથી તે કોઈ પણ જગ્યાએ સ્થિતિ કરી શકી નહિ. ચારે તરફ ભટક્તી તે બાળા અનુક્રમે એક મહાઅટીમાં આવી પહોંચી. ત્યાં પર્વતના કુંજમાં એક વૃક્ષની નીચે બેસીને તે વિલાપ કરવા લાગી“અહા! હું મંદ ભાગ્યવાળીને ગુરૂજનોથી પણ અપરાધનું વિવેચન થયા સિવાય પ્રથમથી જ દંડ થયે. હે કેતુમતી સાસુ! તમે કુળને કલંક લાગવા ન દીધું તે સારું કર્યું. હે પિતા! તમે પણ સંબંધીના ભયથી સારું વિચાર્યું. દુઃખિત નારીઓને આશ્વાસનનું કારણ માતા છે. માતા! તમે પણ પતિના છંદને અનુસરીને મારી ઉપેક્ષા કરી. હે ભાઈ! પિતા જીવતાં તારો કોઈ દોષ નથી. હે નાથ! એક તમે દૂર રહેતાં મારે સર્વે જ શત્રુ થયા. હે પ્રિય! સર્વથા પતિ વિનાની સ્ત્રી એક દિવસ પણ આવશે નહિ, કે જેવી રીતે મંદભાગ્યમાં શિરોમણિ એવી હું હજુ જીવું છું !” આ પ્રમાણે વિલાપ કરતી અંજનાને તેની સખીએ સમજાવીને આગળ ચલાવી; ત્યાં એક ગુફાની અંદર ધ્યાન કરતા અમિતગતિ નામના એક મુનિ તેમને જોવામાં આવ્યા. તે ચારણ શ્રમણ મુનિને નમસ્કાર કરીને તે બંને સ્ત્રીઓ વિનયપૂર્વક તેમની પાસે બેઠી, એટલે મુનિએ પણ ધ્યાન સમાપ્ત કર્યું અને પિતાને દક્ષિણ કર ઉંચે કરીને મરથ અને કલ્યાણરૂપ મોટા આરામમાં નીક જેવી ધર્મલાભરૂ૫ આશિષ આપી. પછી વસંતસેનાએ ભક્તિથી નમસ્કાર કરીને અંજનાનું બધું દુઃખ મૂળથી મુનિને કહી બતાવ્યું, અને આ અંજનાના ગર્ભમાં કેણ છે? અને કયા કર્મથી અંજનાને આવી દશા પ્રાપ્ત થઈ છે? આ પ્રમાણે પૂછ્યું, એટલે મુનિ બેલ્યા–“આ જમ્બુદ્વીપના ભરતક્ષેત્રને વિષે અંદર નામના નગરમાં પ્રિયનંદી નામે એક વણિક રહેતે હતો. તેને જયા નામની સ્ત્રીથી ચંદ્રની જેમ કળાને નિધિ અને જેને દમ (ઈન્દ્રિયદમન) પ્રિય છે એ દમયંત નામે એક પુત્ર થશે. એક વખતે તે ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયે, ત્યાં સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર એવા એક મુનિરાજના તેને દર્શન થયાં. તેણે તેમની પાસેથી શુદ્ધ બુદ્ધિએ ધર્મ સાંભળ્યો, અને પ્રતિબંધ પામીને સમતિ તથા બીજા વિવિધ નિયમો ગ્રહણ કર્યા. ત્યારથી તેણે મુનિઓને યોગ્ય અને અનિંદિત દાન આપવા માંડયું. તપ અને સંયમમાંજ એક નિષ્ઠા રાખતા તે કાળક્રમે મૃત્યુ પામી બીજા દેવલેકમાં પરમદ્ધિક દેવતા છે. ત્યાંથી ચ્યવને આ જંબૂદ્વીપમાં મૃગાંકપુરના રાજ, વીરચંદ્રની પ્રિયંગુલક્ષ્મી નામની રાણીથી પુત્રપણે અવતર્યો. તે સિંહચંદ્ર એવા નામથી વિખ્યાત થઈ જૈનધર્મને સ્વીકારી કર્મચગે મૃત્યુ પામીને દેવપણાને પ્રાપ્ત થશે. ત્યાંથી વીને આ વિતાઢય ગિરિપર આવેલા વારૂણ નામના નગરમાં સુકંઠ રાજા અને કનકેદારી રાણીને સિંહવાહન નામે પુત્ર થયો. ચિરકાળ રાજ્ય ભેગવી શ્રી વિમલપ્રભુના તીર્થમાં લક્ષ્મીધાર Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪૮] અંજનાને પૂર્વ ભવ. [પર્વ ૭મું. મુનિની પાસે તેણે વ્રત ગ્રહણ કર્યું. દુસ્તપ તપસ્યા કરી મૃત્યુ પામીને તે લાંતક દેવલોકમાં દેવતા થયે. ત્યાંથી ચ્યવને આ તારી સખી અંજનાના ઉદરમાં આવ્યું છે. એ પુત્ર ગુણનું સ્થાન, મહા પરાક્રમી, વિદ્યાધરને રાજા, ચરમદેહી અને પાપરહિત મનવાળો થશે, હવે તારી સખીને પૂર્વ ભવ સાંભળ. કનકપુર નગરમાં કનકરથ નામે એક મહારથીઓમાં શિરોમણિ રાજા હતા. તેને કનકેરી અને લક્ષ્મીવતી નામે બે પત્નીઓ હતી; તેમાં લહમવતી અત્યંત શ્રદ્ધાળુ શ્રાવિકા હતી. તે પિતાના ગૃહત્યમાં રત્નમય જિનબિંબને સ્થાપિત કરીને બન્ને કાળ તેની પૂજા અને વંદના કરતી હતી. કનકેદરીને તે વિષે ઈર્ષ્યા થવાથી તે દુષ્ટ હદયની બીએ એક વખતે તે જિનબિંબ હરી લઈ અપવિત્ર ઉકરડામાં સંતાડી દીધું. તે વખતે જયશ્રી નામે એક સાધ્વી વિહાર કરતાં કરતાં ત્યાં આવ્યાં. તે તેને પ્રતિમા સંતાડતી દેખીને ત્યાં–અરે ભલી સ્ત્રી ! આ તે શું કર્યું? આ ભગવંતની પ્રતિમાને અહીં નાખવાથી તેં તારા આત્માને સંસારનાં અનેક દુઃખને પાત્ર કર્યો.” શ્રી સાથ્વીના આ પ્રમાણે કહેવાથી કનકાદરીને પશ્ચાત્તાપ થયે. તેથી તત્કાળ તે પ્રતિમા ત્યાંથી લઈ શુદ્ધ કરી ખમાવીને જે સ્થાને હતી ત્યાં મૂકી દીધી. ત્યારથી તે સમક્તિધારી થઈને જૈનધર્મને પાળવા લાગી. અનુક્રમે આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામીને સૌધર્મ કલ્પમાં દેવી થઈ. ત્યાંથી ચ્યવીને આ તારી સખી મહેંદ્ર રાજાની પુત્રી થઈ. તેણે અહંતની પ્રતિમા દુસ્થાને નાંખી હતી તેનું આ ફળ તેને પ્રાપ્ત થયેલું છે. તું તે ભવમાં તે કર્મ કરવામાં તેને અનુમોદન કરનાર અને મદદગાર હતી, તેથી તું પશુ તેની સાથે તેનું ફળ ભેગવે છે. પણ હવે તે દુષ્ટ કર્મનું ફળ પ્રાયઃ ભોગવી લીધું છે, માટે હવે ભવે ભવે શુભ ફળને આપનાર જિનધર્મને ગ્રહણ કરે. અહીંથી આ સ્ત્રીને માને અકસ્માત આવીને તેને પોતાને ઘેર લઈ જશે, અને થોડા સમયમાં તેને તેના પતિની સાથે પણ મેલાપ થશે.” આ પ્રમાણે કહી તે બને સ્ત્રીઓને આહત ધર્મમાં સ્થાપિત કરીને તે મુનિ ગરૂડની જેમ આકાશમાં ઉડી ગયા. તેવામાં ત્યાં આવતે એક યુવાન સિંહ તેમના જોવામાં આવ્યું. પિતાના પુચ્છના પછાડવાથી જાણે પૃથ્વીને ફાડતા હોય તે તે દેખાતો હતો. મોટા બુકાર દવનિથી દિશાઓના કુંજને પુરી દેતો, હાથીઓના રૂધિરથી વિકરાળ હતો, ને દીપક જેવાં ચકચકિત હતાં, દાઢે વજન કંદ જેવી હતી, દાંત કરવતના જેવા ક્રૂર હતા, કેશવાળ અગ્નિની જવાળા જેવી હતી, નખ લેહના અંકુશ જેવા હતા અને તેનું ઉરાસ્થળ શિલા જેવું હતું. આવા સિંહને જોતાંજ તે બન્ને સ્ત્રીઓ જાણે ભૂતળમાં પેસવાને ઇચ્છતી હોય તેમ જમીન તરફ જતી સતી કંપવા લાગી, અને ભય પામેલી હરિણીની જેમ હવે ક્યાં જવું? એવા ભયથી સ્થિર થઈ ગઈ, તેવામાં તે ગુહાના અધિપતિ મણિચૂળ નામના ગંધર્વે અષ્ટાપદ પ્રાણીનું રૂપ લઈ તે સિંહને મારી નાખ્યું. પછી અષ્ટાપદનું રૂપ સંહરી લઈ પિતાનું મૂળ ૧ છેલ્લું જેનું શરીર છે એ અથાત તેજ ભવમાં મેક્ષે જનારે. Page #86 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ જે.] અંજનાનું તેના મામા સાથે જવું. [ ૪૯ સ્વરૂપ ધારણ કરી તેણે એ બન્ને સ્ત્રીઓના હર્ષને માટે પોતાની પ્રિયા સહિત અહંત ગુણની સ્તુતિ કરવા માંડી. પછી તે સ્ત્રીઓએ તેનું સાનિધ્ય છોડયું નહિ. બન્ને જણ તે ગુફામાંજ. રહી, અને ત્યાં મુનિસુવ્રત પ્રભુની પ્રતિમાનું સ્થાપન કરીને નિરંતર તેનું પૂજન કરવા લાગી. એક દિવસે સિંહણ જેમ સિંહને જન્મ આપે, તેમ અંજનાએ ચરણમાં વજ અંકુશ અને ચક્રના ચિન્હવાળા એક પરાક્રમી પુત્રને જન્મ આપે. વસંતતિલકાએ હર્ષિત થઈ અન્ન જળ વિગેરે લાવીને તેનું પ્રસૂતિકર્મ કર્યું. તે વખતે પુત્રને ઉત્સંગમાં લઈ દુઃખી અંજના મુખપર અશુ લાવીને તે ગુહાને રૂદન કરાવતી સતી વિલાપ કરવા લાગી-“હે મહાત્મા પુત્ર! આવા ઘોર વનમાં તારો જન્મ થવાથી પુણ્ય વગરની હું રાંક સ્ત્રી તારે જન્મોત્સવ શી રીતે કરૂં?” આ પ્રમાણે રૂદન કરતી અંજનાને જેઈ પ્રતિસૂર્ય નામના એક ખેચરે તેની પાસે આવી મધુર વાણીએ તેને દુઃખનું કારણ પૂછયું, એટલે તેની સખીએ આંખમાં આંસુ લાવીને વિવાહથી માંડીને પુત્રના જન્મ સુધીનું અંજનાના દુઃખનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી તેની આંખમાં પણ આંસુ આવ્યાં. પછી તે બે-“હે બાળા! હું હનુપુરને રાજા છું. પિતા ચિત્રભાનુ અને માતા સુંદરીમાળાને હું પુત્ર છું. માનસ વેગા નામની તારી માતાને હું ભાઈ થાઉં છું. સારા ભાગ્યે તને જીવતી જોઈને હું ખુશી થ છું; તે હવે તું આશ્વાસિત થા.” તે પિતાને માતુલ (મામા) છે, એવું જાણું અંજના અધિક અધિક રૂદન કરવા લાગી. “ઇષ્ટજનના અવલોકન સમયે પ્રાયઃ ફરીને દુખ ઉત્પન્ન થાય છે.” તેને રૂદન કરતી નિવારીને પ્રતિસૂર્યો પિતાની સાથે આવેલા કોઈ દૈવજ્ઞ (જોષી)ને તે પુત્રના જન્મ વિષે પૂછયું. દૈવરે કહ્યું-“આ કુમાર શુભ ગ્રહના બળવાળા લગ્નમાં જન્મેલે છે, તેથી પુણ્યવાન છે, તે અવશ્ય માટે રાજા થશે, અને આ ભવમાંજ સિદ્ધિને પામશે. આજે ચૈત્રમાસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ છે, શ્રવણ નક્ષત્ર છે અને રવિવાર છે. સૂર્ય ઉંચને થઈ મેષ રાશિમાં આવ્યો છે, ચંદ્ર મકરને થઈ મધ્ય ભવનમાં રહે છે, મંગલ મધ્યમ થઈ વૃષભ રાશિમાં છે, બુધ મધ્યપણે મીન રાશિમાં આવ્યો છે, ગુરૂ ઉંચને થઈ કર્ક રાશિમાં રહ્યો છે, શુક્ર ઉંચને થઈ મીન રાશિમાં છે, શનિ પણ મીન રાશિમાં છે, મીનલગ્નને ઉદય છે અને બ્રહ્મ ગ છે, તેથી સર્વ રીતે શુભ છે.” પછી પ્રતિસૂર્ય પુત્ર અને સખી સહિત પિતાની ભાણેજને ઉત્તમ વિમાનમાં બેસારીને પિતાના નગર તરફ લઈ ચાલે. માર્ગે જતાં વિમાન ઉપર લટકતા ઉંચા રત્નમય ઝુમખાની ઘુઘરીઓને લેવાની ઈચ્છાથી તે બાળક માતાના ઉલ્લંગમાંથી ઉછળે. તેથી આકાશમાંથી વજની જેમ તે નીચેના પર્વત ઉપર પડ્યો. તેના પડવાના આઘાતથી તે ગિરિના ચૂરેચૂરા થઈ ગયા. પુત્રના પડી જવાથી તત્કાળ અંજના પિતાના હાથથી હદયને કુટવા લાગી. પ્રતિસૂર્યે તરતજ બાળકની પછવાડે જઈ તેને અક્ષત અંગે ઉપાડી લીધે. અને નાશ પામેલા નિધાનની જેમ 1c - 7. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૦] અંજનાને શોધવા પવનંજયનું નીકળવું. [૫ ૭ મું. પાછો લાવીને અંજનાને સેં. પછી મનની જેવા વેગવાળા વિમાન વડે પ્રતિસૂર્ય, જેમાં મહત્સવ થઈ રહ્યો છે એવા હનુપુર નગરમાં શીઘ આવી પહોંચે. ત્યાં અંજનાને તેણે હર્ષથી પોતાના ઘરમાં ઉતારી. જાણે કુળદેવી આવી હોય તેમ માનીને તેના સર્વ અંતઃપુરે તેની પૂજા કરી. જન્મતાંજ હનુપુર નગરમાં પ્રથમ આવ્યું, તેથી માતુલ પ્રતિસૂર્યો અંજનાના પુત્રનું હનુમાન એવું નામ પાડ્યું. તેના વિમાનમાંથી પડવા વડે પર્વત ચૂર્ણ થઈ ગયે, તેથી તેણે તેનું શ્રીશૈલ એવું બીજું પણ નામ પાડ્યું. માનસ સરોવરના કમલવનમાં રાજહંસના શિશુની જેમ હનુમાનકુમાર યથાસુખે કીડા કરતો ત્યાં મોટો થવા લાગ્યો. અને જે દેષ કેતુમતી સાસુએ પિતાની ઉપર આરોપણ કરે છે તે હવે કેવી રીતે ઉતરશે ?' તેની નિરંતર ચિંતા કરતી અંજના શલ્ય સહિત હેય તેમ રહેવા લાગી. અહીં રાવણની મદદે ગયેલા પવનંજયે સંધિ કરીને ખર દૂષણને વરૂણ પાસેથી છોડાવ્યા અને રાવણને સંતેષ પમાડ્યો. પછી રાવણ પરિવાર સાથે લંકામાં ગયે, અને પવનંજય તેની રજા લઈ પિતાના નગરમાં આવ્યું. માતાપિતાને પ્રણામ કરી તે અંજનાના વાસગૃહમાં આવ્યું. ત્યાં અંજનારહિત તે વાસગૃહ જયસ્નારહિત ચંદ્રના જેવું નિસ્તેજ જોવામાં આવ્યું. ત્યાં રહેલી કેઈ એક સ્ત્રીને તેણે પૂછ્યું કે “નેત્રને અમૃતાંજન જેવી મારી પ્રિયા અંજના કયાં છે?” તેણે કહ્યું કે “તમે રણયાત્રામાં ગયા પછી કેટલેક દિવસે ગર્ભસંભવના દેષથી તમારી માતા કેતુમતીએ તેને કાઢી મૂકી છે, અને પાપી સેવક પુરૂષે તમારી માતાના હુકમથી મહેંદ્ર નગરની નજીકના અરયમાં હરિણીની જેમ ભયાકુલ એવી તે બાળાને મૂકી આવ્યા છે.” તે સાંભળતાંજ પવનંજ્ય પવનવેગે પારેવાની જેમ પ્રિયાને મળવાને ઉત્સુક થઈ પિતાના સાસરાના નગરમાં આવ્યું. ત્યાં પણ પ્રિયાને જોઈ નહીં, ત્યારે તેણે કઈ સ્ત્રીને પૂછયું કે “અહીં મારી પ્રિયા અંજના આવી હતી કે નહિં?” તે સ્ત્રીએ કહ્યું “હા! તે વસંતતિલકા સાથે અહીં આવી હતી, પણ તેની ઉપર આવેલા વ્યભિચારના દેષથી તેના પિતાએ તેને કાઢી મૂકેલી છે.” તે વચનથી જાણે વાથી હણુ હોય તે થઈ પવનંજય પ્રિયાને શોધવા માટે પર્વત અને વન વિગેરેમાં ભમવા લાગે. કોઈ ઠેકાણે જ્યારે તેને પિતાની પ્રિયાના ખબર મળ્યા નહિ, ત્યારે શાપથી ભ્રષ્ટ થયેલા દેવની જેમ ખેદ પામી તેણે પિતાના પ્રહસિત નામના મિત્રને કહ્યું, “હે મિત્ર! તું જઈને મારાં માતાપિતાને કહે કે બધી પૃથ્વીમાં ભટકતાં હજુ સુધી મેં કઈ ઠેકાણે અંજનાસુંદરીને જોઈ નહીં, હજુ ફરીવાર અરણ્યમાં જઈ તે બિચારીને શોધ કરીશ. જે મળશે તે સારૂ, નહિ તે છેવટ હું અગ્નિમાં પ્રવેશ કરીશ.” પવનંજયના કહેવાથી પ્રહસિતે તત્કાળ આદિત્યપુરમાં આવી પ્રહૂલાદ અને કેતુમતીને તે સંદેશો કહ્યો. તે સાંભળીને કેતુમતી જાણે હદયમાં પાષાણથી હણાઈ હોય તેમ મૂર્શિત થઈને પૃથ્વી પર પડી. થોડીવારે સંજ્ઞા મેળવીને તે બેલી કે-“હે કઠિન હૃદયવાળા પ્રહસિત! મરવાને નિશ્ચય કરનારા તારા તે પ્રિય મિત્રને વનમાં એકલે મૂકીને તું અહીં કેમ આ ? અથવા Page #88 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ જો.] પત્નીવિચાગથી પવન જચે ખળી મરવાની કરેલી તૈયારી. ( ૧૧ પાપિણીએ વિચાર્યા વગર અંજના જેવી ખરેખર નિર્દોષ સ્ત્રીને કાઢી મૂકી તે કેવું ખરાખ કયુ" છે? એ સાધ્વી ઉપર દોષ આરેપણુ કરવાનું મને અહી' જ પૂર્ણ ફળ મળ્યું છે. અતિ ઉગ્ર પાપ અને પુણ્યનું ફળ અહીં જ મળે છે. ” આ પ્રમાણે રૂદન કરતી કેતુમતીને નિવારીને 'જનાને શેાધવા નીકળેલા પવન જયની જેમ પ્રત્લાદ રાજા પવન'જયને શેાધવા ચાલ્યા. અંજના અને પવન'જયની શેાધને માટે પ્રહ્લાદે પેાતાના મિત્ર એવા સર્વ વિદ્યાધર રાજાએની પાસે અનેક ફ્તાને મેકલ્યા. અને પેાતે અનેક વિદ્યાધરાની સાથે પુત્ર અને પુત્રવધૂને શોધતા શોધતા ત્વરાથી ભુતવન નામના વનમાં આવ્યા. ત્યાં એક ચિતા રચીને તેમાં અગ્નિ પ્રજ્વલિત કરતા પવન જય તેમના જોવામાં આન્યા. પછી ચિતાની પાસે ઊભા રહી પવન'જય બેન્ચે કે હું વનદેવતાઓ! વિદ્યાધરાના રાજા પ્રહૂલાદ અને કેતુમતીને! હું. પુત્ર છું. અજના નામે એક મહાસતી મારી પત્ની હતી, તેની સાથે વિવાહ કર્યો ત્યારથી મેં દૃષ્ટબુદ્ધિએ એ નિર્દોષ સ્ત્રીને દુઃખી કરી છે. તેના ત્યાગ કરીને સ્વામીના કાર્યને માટે હું રણયાત્રાએ જતા હતા, તેવામાં દૈવયેાગે તેને નિર્દોષ જાણીને પાછે તેની પાસે આળ્યે, અને તેની સાથે સ્વેચ્છાએ ક્રીડા કરી મારા આન્યાની નિશાની આપી, હું માતાપિતાથી અજ્ઞાત રહી પાછે મારા કટકમાં આવ્યેા. તેજ દિવસે તે કાંતાને ગર્ભ રહ્યો. મારા દોષને લીધે તેની પર દોષની શંકા રાખતા વિડલાએ તેને કાઢી મૂકી; તે અત્યારે કયાં હશે તે કાંઈ જણાતું નથી. તે આગળ અને હમણા નિર્દષિ જ છે તે છતાં મારા અજ્ઞાનદોષથી દારૂણ દાને પ્રાપ્ત થઈ છે. અરે! મારા જેવા અપંડિત (મૂખ) પતિને ધિક્કાર છે! મે' બધી પૃથ્વીમાં ભટકીને તેના શેાધ કર્યાં, તથાપિ રત્નાકરમાં રત્નની જેમ મને મદભાગ્યને તે પ્રાપ્ત થઈ નથી; માટે આજે હું મારા શરીરને અગ્નિમાં હેમુ છું. કેમકે જો જીવતો રહુ' તો યાવજ્જીવિત આ વિરહાનળ હું' સહન કરી શકું તેમ નથી. માટે હે દેવતાએ! ને તમે મારી કાંતાને જુએ તે તેને આ ખબર આપો કે તારા પતિએ તારા વિષેાગથી અગ્નિમાં પ્રવેશ કર્યાં છે. ” આ પ્રમાણે કહીને જેમાં અગ્નિ પ્રજ્વલિત થયેા છે એવી તે ચિતામાં ઝંપાપાત કરવાને પવન જચે ઉછાળા માર્યાં, તે વખતે તેના સર્વ વચને જેણે સાંભળ્યાં છે એવા પ્રહ્લાદે અતિ સભ્રમથી ઉતાવળે તેની પાસે આવી તેને બે હાથ વડે પકડીને છાતી સાથે દબાવ્યેા. · પ્રિયાના વિયેાગની પીડાના ઉપાયરૂપ મૃત્યુમા મને આ શું વિન્ન થયુ?” એમ પવન જચે ઉંચે સ્વરે કહ્યુ', એટલે પ્રહ્લાદ અશ્રુ લાવીને ખેલ્યા- નિર્દોષ પુત્રવધૂને કાઢી મૂકવામાં ઉપેક્ષા રાખનાર આ તારા પાપી પિતા પ્રત્લાદ છે. વત્સ ! તારી માતાએ પ્રથમ એક અવિચારી કામ કર્યુ છે, હવે તું તેવું ખીજું કામ કર નહિ, સ્થિર થા, તુ બુદ્ધિમાન છે. હે વત્સ! તારી વધૂની શેાધ કરવાને મેં હજારો વિદ્યાધરાને આજ્ઞા કરી છે; માટે તેના આગમનની રાહ જે. ' હવે વિદ્યાધરાને શેાધને માટે મેાકલ્યા હતા, તેએમાંથી કેટલાક પલન‘જય અને અંજનાને Page #89 -------------------------------------------------------------------------- ________________ પર ] પવનંજય ને અંજનાને મેળાપ. [ પર્વ ૭ મું. શોધ કરતાં કરતાં હનુપુરમાં આવ્યા. તેઓએ ત્યાં પ્રતિસૂર્ય અને અંજનાને ખબર આપ્યા કે “અંજનાના વિરહદુઃખથી પવનંજયે અગ્નિમાં પ્રવેશ કરવાની પ્રતિજ્ઞા કરેલી છે.” તેમના પાસેથી તેવું દુઃશ્રવ વચન સાંભળી જાણે વિષપાન કર્યું હોય તેમ અંજના “અરે હું મારી ગઈ" એમ બેલતી મૂછ ખાઈને પૃથ્વી પર પડી. ચંદનજળથી સિંચન કરતા અને પંખાથી પવન વીંઝતાં એ બાળ સંજ્ઞા પામી. તે ઊઠીને દીનવચને રૂદન કરવા અને બોલવા લાગી કે-“પતિવ્રતા સ્ત્રીઓ પતિના શોકથી અગ્નિમાં પ્રવેશ કરે છે, કારણકે પતિ વિના તેઓનું જીવિત માત્ર દુઃખને માટે જ થાય છે, પણ જે શ્રીમંત પતિઓ હજારો સ્ત્રીઓના ભોગવનારા છે તેઓને તો પ્રિયાને શેક ક્ષણિક હેવો જોઈએ; તે છતાં તેમને અગ્નિમાં પ્રવેશ કરવાનું શું કારણ? હે નાથ! મારે વિરહે તમે અગ્નિમાં પ્રવેશ કરે અને તમારે વિરહ છતાં હું ચિરકાળ જીવતી રહે, તે કેટલું બધું વિપરીત કહેવાય? અથવા મહાસત્વવાળા તે અને અલ્પ સત્વવાળી હું, તેઓની વચ્ચે નીલમણિ અને કાચની જેટલા અંતરની અત્યારે ખબર પડી. આ બાબતમાં સારાં સાસુસસરાને કે મારાં માતાપિતાને કાંઈ દેવ નથી, માત્ર હું મદભાગ્યવાળીના કર્મને જ દેષ છે.” આ પ્રમાણે રૂદન કરતી અંજનાને સમજાવી પુત્ર સહિત તેને સાથે લઈ પ્રતિસૂર્ય એક ઉત્તમ વિમાનમાં બેસી પવનંજયને શોધવા ચાલ્યું. તે ફરતે ફરતો ભૂતવનમાં આવ્યું. દરથી પ્રહસિતે અશ્રુવાળા ને તેને જે, એટલે અંજના સહિત આવતા પ્રતિસૂર્યની ખબર તેણે તત્કાળ પ્રહૂલાદ અને પવનંજયને વિનયપૂર્વક કહી. પ્રતિસૂર્ય અને અંજનાએ વિમાનમાંથી ઉતરી ભક્તિથી પૃથ્વી પર મસ્તક નમાવી દૂરથીજ પ્રહૂલાદને નમસ્કાર કર્યો. પછી પ્રતિસૂર્યને આલિંગન કરી પિતાના પૌત્ર હનુમાનને ઉત્સગ પર બેસારી પ્રહૂલાદે આહ્લાદ પામીને સંભ્રમથી કહ્યું-“હે ભદ્ર! આ દુઃખસમુદ્રમાં કુટુંબ સહિત ડુબી જતાં એવા મારે ઉદ્ધાર કરનારા તમે છે, તેથી મારા સર્વ સંબંધીઓમાં તમે અગ્રેસર બંધુ છે. મારા વંશની પૂર્વભૂત શાખા અને સંતતિના કારણભૂત આ મારી પુત્રવધૂને મેં દેવ વિના ત્યજી દીધી હતી તેની તમે રક્ષા કરી, તે ઘણું સારું કર્યું છે.” પિતાની પ્રિયાને જોઈ તત્કાલ પવનજય સમુદ્રની જેમ દુઃખની ભરતીથી નિવૃત્ત થયે; અને શેકાગ્નિ શાંત થવાથી તે અત્યંત ખુશી થયે. સર્વ વિદ્યાધરીએ વિદ્યાના સામર્થ્યથી ત્યાં આનંદસાગરમાં ચંદ્રરૂ૫ માટે ઉત્સવ કર્યો. પછી તેઓ પોતાના વિમાનેથી આકાશને તારાવાળું કરતાં હર્ષથી હનુપુરમાં ગયા. મહેંદ્ર રાજા પણ માનસવેગા સહિત ત્યાં આવ્યું, અને કેતુમતી દેવી તથા બીજા સર્વ સંબંધીઓ પણ ત્યાં આવી મળ્યા. એક બીજાના સંબંધી અને બંધુરૂપ ત્યાં મળેલા વિદ્યાધરના રાજાઓએ પરસપર મળીને પૂર્વના ઉત્સવથી પણ અધિક ઉત્સવ કર્યો. પછી પરસ્પરની રજા લઈ સર્વે પિતપતાના સ્થાને ગયા, અને પવનંજય પિતાની પ્રિયા અંજના અને કુમાર હનુમાનની સાથે ત્યાં રહ્યો. કુમાર હનુમાન પિતાના મનોરથની સાથે માટે થયે અને તેણે સર્વ કળા અને વિદ્યા Page #90 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ . ] વરૂણને પરાજય-રાવણને જય [ ૫૩ સાધી લીધી. શેષનાગની જેવી લાંબી ભુજાવાળા, અસ્ત્રશાસ્ત્રમાં પ્રવીણ અને કાંતિવડ સૂર્ય જે હનુમાન અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થશે. આ સમયમાં ક્રોધીઓમાં શ્રેષ્ઠ અને બળના પર્વત જેવો રાવણ સંધીમાં કાંઈ દૂષણ ઉત્પન્ન કરીને વરૂણને જીતવા ચાલ્યો. દૂતો મોકલીને તેડાવેલા વિદ્યાધર વૈતાઢયગિરિના કટક જેવું કટક તૈયાર કરીને ત્યાં જવા ચાલ્યા. પવનજ્ય અને પ્રતિસૂર્ય પણ ત્યાં જવાને તૈયાર થયા. તે વખતે અવષ્ટભ આપવામાં ગિરિ જે હનુમાન આ પ્રમાણે બે–“હે પિતાઓ! તમે બંને અહીંજ રહે, હું એકલેજ શત્રુઓને જીતી લઈશ. તીક્ષ્ણ હથિયાર પાસે છતાં બાહુથી કાણુ યુદ્ધ કરે? હું બાળક છું એવું ધારી મારી ઉપર અનુકંપા લાવશે નહિ; કારણ કે આપણું કુળમાં જન્મેલા પુરૂષોને પરાક્રમને અવસર આવે ત્યારે વયનું પ્રમાણ રહેતું નથી.” એવી રીતે કરી અતિ આગ્રહથી તેમને રોકી, પિતાને જવા માટે તેમની રજા મેળવી. તેઓએ જેના મસ્તપર ચુંબન કરેલું છે એવા હનુમાને પ્રસ્થાનમંગળ કર્યું. એ દુર્વાર પરાક્રમી હનુમાન મોટા સામંતે, સેનાપતિઓ અને સેંકડો સેનાથી પરવાર્યો સતે રાવણની છાવણીમાં આવ્યું. જાણે મૂર્તિમાન વિજય હાય તેવા હનુમાનને આવતો અને પ્રણામ કરતો જોઈ રાવણે હર્ષથી તેને પોતાના ઉત્સંગમાં બેસાર્યો. પછી રાવણ વરૂણની નગરી પાસે જઈ યુદ્ધ કરવા ઊભે રહ્યો, એટલે વરૂણ અને તેના પરાક્રમી સો પુત્રો યુદ્ધ કરવા માટે નીકળ્યા. વરૂણના પુત્રો રાવણની સાથે યુદ્ધ કરવા લાગ્યા અને વરૂણ, સુગ્રીવ વિગેરે વીરેની સાથે યુદ્ધ કરવા લાગે. મેટા પરાક્રમી અને રાતા નેત્રવાળા વરૂણના પુત્રોએ ડુક્કરને જાતિવંત શ્વાન ખેદ પમાડે તેમ રાવણને યુદ્ધમાં મુંઝવી દીધું. તે સમયે ગજેન્દ્રોની સામે કેસરીકિશોરની જેમ ક્રોધથી દુર્ધર એવા દારૂણ હનુમાને પશુઓની જેમ પિતાની વિદ્યાના સામર્થ્યથી વરૂણના પુત્રોને બાંધી લીધા. તે જોઈ માર્ગમાં વૃક્ષેને હાથી પ્રજાવે તેમ સુગ્રીવ વિગેરેને કંપાવતે વરૂણુ ક્રોધથી હનુમાન ઉપર દેડી આવ્યું. બાણોની શ્રેણીને વર્ષાવતા રાવણે નદીના વેગને પર્વત રોકે તેમ વરૂણને વચમાંજ ખલિત કર્યો, તેથી જેમ વૃષભ સાથે વૃષભ અને હાથી સાથે હાથી લડે, તેમ ક્રોધોધ વરૂણની સાથે રાવણે ઘણીવાર યુદ્ધ ચલાવ્યું. છેવટે છળને જાણનારા સવણે સર્વ બળથી વરૂણને આકુળ વ્યાકુળ કરી ઉછળીને ઇંદ્રને બાંધી લીધો હતો તેમ તેને બાંધી લીધે. “સર્વ ઠેકાણે છળ બલવાન છે.” પછી જય જય નાદથી દિશાઓના મુખને શબ્દાયમાન કરતા વિશાળ સ્કંધવાળે રાવણ પિતાની છાવણીમાં આવ્યો, અને પુત્ર સહિત વશ થઈને રહેવા કબુલ થયેલા વરૂણને રાવણે છોડી મૂક્યો. મહાત્માઓને કેપ પ્રણિપાત ખુધીજ હોય છે. વરૂણે સત્યવતી નામની પિતાની પુત્રી હનુમાનને આપી, કેમકે “પિતાની જાતે જેનું બળ જેલું છે એ જામાતા મળવો દુર્લભ છે.” શવણ ત્યાંથી લંકામાં આવે અને ચંદ્રણખા (સૂ )ની અનંગકુસુમા નામની Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૪] રામ લક્ષ્મણની પૂર્વ વંશાવળી. [પર્વ ૭ મું. પુત્રી તેણે હર્ષથી હનુમાનને આપી. સુગ્રીવે પરાગ, નલે હરિમાલિની અને બીજાઓએ પણ પિતાની હજારો દુહિતા હનુમાનને આપી. રાવણે હર્ષથી દઢ આલિંગન કરી વિદાય કરેલ પરાક્રમી હનુમાન હનુપુર ગયે, અને બીજા પણ જે વાનરપતિ (સુગ્રીવ) વિગેરે વિદ્યાધર હતા તે પણ હર્ષ સહિત પિતાપિતાનાં નગરે ગયા. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि हनुमदुत्पत्तिवरुणसाधनो नाम ततीयः सर्गः ॥ ३ ॥ tetter territtent સર્ગ ૪ થો રામ લક્ષ્મણની ઉત્પત્તિ, વિવાહ અને વનવાસ મિથિલા નગરીમાં હરિવંશને વિષે વાસવકેતુ નામે એક રાજા હતું, તેને વિપુલા નામે સ્ત્રી હતી. તેને પૂર્ણ લક્ષ્મીવાળો અને પ્રજાને જનક સમાન જનક નામે એક પુત્ર થયો. અનુક્રમે તે રાજા થયો. એ સમયમાં અયોધ્યા નગરીમાં શ્રી હષભ ભગવાનના રાજ્ય પછી ઈવાકુવંશની અંતર્ગત રહેલા સૂર્યવંશમાં અનેક રાજાઓ થયા, જેમાંથી કેટલાક ક્ષે ગયા અને કેટલાક સ્વર્ગે ગયા. તે વંશમાં વશમા અહંતનું તીર્થ પ્રવર્તતાં એક વિજય નામે રાજા થશે. તેને હિમચૂલા નામે પ્રિયા હતી. તેઓને વજુબાહુ અને પુરંદર નામે બે પુત્રો થયા. તે સમયમાં નાગપુરમાં લિવાહન રાજાને તેની ચૂડામણિ નામની રાણીથી મનેરમા નામે એક પુત્રી થઈ હતી. જ્યારે તે યૌવનવતી થઈ ત્યારે રોહિણીને ચંદ્રની જેમ વાકાહુ તેને મોટા ઉત્સવથી પર. ઉદયસુંદર નામને તેને સાથે ભક્તિથી જેની પછવાડે આવેલ છે. એવો વળબાહુ મનેરમાને લઈને પિતાના નગર તરફ ચાલ્યો. આગળ ચાલતાં માગમાં એક ગુણસાગર નામના મુનિ તેમના જેવામાં આવ્યા. તે ઉદયાચલ ઉપર રહેલા સૂર્યની જેમ વસંતગિરિપર તપતેજથી પ્રકાશિત થઈ રહેલા હતા. તે મુનિ આતાપના કરતાં ઊંચું જોઈ રહેલા હતા, તેથી જાણે મોક્ષમાર્ગને જતા હોય તેમ દેખાતા હતા. મેધને જોતાં મયૂરની જેમ તેને જોતાંજ વબાહુને હર્ષ ઉત્પન્ન થયે. તેથી તત્કાળ પિતાના વાહનને ઊભું રાખીને તે બા–“અહા! કેઈ આ મહાત્મા મુનિ વંદન કરવા લાગ્યા છે. તે ચિંતામણિ રત્નની જેમ ઘણા પુણ્યથી જોવામાં આવ્યા છે.” તે સાંભળી તેના સાળા ઉદયસુંદરે ઉપહાસ્યમાં કહ્યું કે કુમાર! કેમ દીક્ષા લેવાની ઈચ્છા છે?' વબાહુ બે-“હા, તેમ કરવાને મારું મન છે.' Page #92 -------------------------------------------------------------------------- ________________ [૫૫ સર્ગ ૪ ] રામ લક્ષમણુની પૂર્વ વંશાવળી. હદયસુંદર ફરીવાર મશ્કરીમાં કહ્યું- હે રાજા! જો તમારું મન હોય તે વિલંબ કરે નહિ, હું તમને સહાય આપીશ.” વાજબાહુએ કહ્યું-“મર્યાદાને સમુદ્ર ન તજે તેમ તમે તમારી પ્રતિજ્ઞાને ત્યાગ કરશે નહિ.” તેણે “બહુ સારું' એમ કહ્યું. તત્કાળ વજબાહુ જેમ મેહ ઉપરથી ઉતરે તેમ વાહન ઉપરથી ઉતરી પડ્યો, અને ઉદયસુંદર વિગેરેથી પરવાર્યો સતે વસંતશૈલ ઉપર ચડ્યો. તેને દઢ વિચાર જાણી ઉદયસુંદર બે -“સ્વામી! તમે દીક્ષા લેશે નહિ. મારા આ ઉપહાસ્ય વચનને ધિક્કાર છે! આપણા બંનેની વચ્ચે દીક્ષા વિષે ફક્ત મશ્કરીનાં જ વચને હતાં, તે તે વચનને ઉલ્લંઘન કરવામાં કાંઈ દેષ નથી. પ્રાયઃ વિવાહનાં ગીતની જેમ ઉપહાસ્યનાં વચને સત્ય હેતાં નથી. તમે અમને સર્વ પ્રકારની આપત્તિઓમાં સહાયકારી થશે, એવા અમારા કુળના મનોરથને દીક્ષા લઈને અકસ્માત્ તમે ભાંગશો નહિ. હજુ આ તમારે હાથે વિવાહની નિશાનીરૂપ માંગલિક કંકણ છે, તે સહસા તે વિવાહથી પ્રાપ્ત થનારા ભોગને કેમ છેડી શો છે? હે સ્વામી! તેમ કરવાથી મારી બેન મનેરમા સાંસારિક સુખના સ્વાદથી ઠગાઈ જશે, અને તમે જ્યારે તૃણની જેમ તેને ત્યાગ કરી દેશે ત્યાર પછી તે કેવી રીતે જીવી શકશે?” વજુબાહુ કુમાર બે -“હે ઉદયસુંદર! માનવજન્મરૂપી વૃક્ષનું સુંદર ફળ ચારિત્ર જ છે. વળી સ્વાતી નક્ષત્રના મેઘનું જળ જેમ છીપમાં મોતીરૂપ થાય છે તેમ તમારાં મશ્કરીનાં વચન પણ મને પરમાર્થરૂપ થયાં છે. તમારી બેન મનેરમાં કુળવાન હશે તે તે મારી સાથે દીક્ષા ગ્રહણ કરશે, નહિ તો તેને માર્ગ કલ્યાણકારી થાઓ; પણ મારે તે હવે ભેગથી સર્યું. હવે તું મને વ્રત લેવાની આજ્ઞા આપ, અને મારી પછવાડે તું પણ વત ગ્રહણ કર; કેમકે પિતાની પ્રતિજ્ઞા પાળવી તેજ ક્ષત્રિઓને કુળધર્મ છે.” આ પ્રમાણે ઉદયસુંદરને પ્રતિબંધ આપીને વાજબાહુ ગુણરૂપ રત્નના સાગર ગુણસાગર નામના મુનિની પાસે આવ્યા, તરત જ વજબાહુએ તેમની પાસે દીક્ષા લીધી, એટલે તેની પછવાડે ઉદયસુંદર, મનેરમાં અને બીજા પચીશ રાજકુમારોએ દીક્ષા લીધી. વજુબાહુએ દીક્ષા લીધી એવા ખબર સાંભળી “એ બાળક છતાં ઉત્તમ છે, અને હું વૃદ્ધ છતાં ઉત્તમ નથી.” એમ વિચારતાં વિજયરાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયે; તેથી તેણે પુરંદર નામના લઘુ પુત્રને રાજ્ય ઉપર બેસારીને નિર્વાણુમેહ નામના મુનિની પાસે દીક્ષા લીધી. અનુક્રમે પુરંદરે પણ પિતાની પૃથિવી નામની રાણીની કુક્ષીથી ઉત્પન્ન થયેલા કીતિધર નામના પુત્રને રાજ્ય સેંપીને ક્ષેમકર નામના મુનિ પાસે દીક્ષા લીધી. દીતિધર રાજા ઇંદ્રાણી સાથે ઈંદ્રની જેમ સહદેવી નામની પત્નીની સાથે વિષયસુખ ભેગવવા લાગ્યો. એકદા તેને દીક્ષા લેવાની ઈચ્છા થઈ, એટલે મંત્રીઓએ તેને કહ્યું કે-“જ્યાં સુધી પુત્ર ઉત્પન્ન થયે નથી ત્યાં સુધી તમારે વ્રત લેવું ગ્ય નથી. જો તમે અપુત્રપણુમાં વ્રત લેશે તે આ પૃથ્વી અનાથ થઈ જશે, માટે હે સ્વામી! પુત્ર ઉત્પન્ન થાય ત્યાં સુધી રાહ જુઓ.” મંત્રીઓએ આ પ્રમાણે કહેવાથી Page #93 -------------------------------------------------------------------------- ________________ સુકોશળ રાજાએ લીધેલ દીક્ષા. [[પર્વ ૭ મું. દીતિધર રાજા દક્ષા ન લેતાં ગૃહવાસમાં રહ્યો. કેટલેક કાળ ગયા પછી તેને સહદેવી રાણીથી મુકેશલ નામે પુત્ર થયે. તેને જન્મ થતાં જ “આ બાલપુત્ર જન્મેલે જાણી મારા પતિ દીક્ષા લેશે” એવું ધારી સહદેવીએ તેને ગોપવી દીધું. તે બાલક ગુપ્ત છતાં રાજાના જાણવામાં આવી ગયે. કેમકે “ઉદય પામેલા સૂર્યને ગોપવવાને કોણ સમર્થ છે?” પછી સ્વાર્થ કુશળ એવા કીતિધર રાજાએ સુકેશલ કુમારને રાજ્ય ઉપર બેસારીને વિજયસેન મુનિની પાસે દીક્ષા લીધી. તીવ્ર તપસ્યા કરતા અને અનેક પરીષહાને સહન કરતા તે રાજર્ષિ ગુરૂની આજ્ઞા પામીને એકાકી વિહાર કરવા લાગ્યા. એક વખતે કીર્તિધર મુનિ માપવાસી હેવાથી પારણાની ઈચ્છાએ સાકેત નગરમાં આવ્યા. ત્યાં મધ્યાન્હ વખતે ભિક્ષાને માટે તે ભમવા લાગ્યા. રાજમહેલ ઉપર રહેલી સહદેવીએ તેમને જોયા, એટલે તેણે વિચાર્યું કે-“પૂર્વે આ પતિ દીક્ષિત થયા તેથી હું પતિરહિત તે થઈ છું, હવે મારો પુત્ર સુકેશલ જે એમને જોઈને દીક્ષા લેશે તે હું પુત્રવગરની થઈશ, અને આ પૃથ્વી ધણી વગરની થઈ જશે, માટે આ રાજ્યની કુશળતા રહેવા સારૂ આ મુનિ મારા પતિ છે, વ્રતધારી છે અને નિરપરાધી છે, તે છતાં પણ તેને નગરમાંથી કાઢી મૂકાવવા જોઈએ.” આ વિચાર કરીને સહદેવીએ બીજા વિશધારીઓની પાસે તેને નગરની બહાર કાઢી મૂકાવ્યા. જેમનું મન લેભથી પરાભવ પામ્યું હોય છે તેને ચિરકાળ વિવેક રહેતેજ નથી. તે વ્રતધારી સ્વામીને નગરની બહાર કાઢી મૂકેલા જાણી સુકેશલની ધાત્રીમાતા છુટે મુખે રોવા લાગી. રાજા સુકેશલે તેને પૂછયું કે “તું કેમ રૂએ છે. ત્યારે તેણે શેકયુક્ત ગદ્ગદ્ અક્ષરે કહ્યું-“હે વત્સ! જ્યારે ‘તમે બાળક હતા ત્યારે તમારા પિતાએ તેમને રાજ્ય ઉપર બેસારીને દીક્ષા લીધી હતી. તેઓ હમણા ભિક્ષાને માટે આપણા નગરમાં આવ્યા હતા. તેમનું દર્શન થતાંજ તમે વ્રત ગ્રહણ કરશે એવી શંકાથી તમારી માતાએ તેમને નગર બહાર કાઢી મૂકાવ્યા છે. એ દુઃખથી હું રૂદન કરૂં છું.” તે સાંભળતાંજ સુકોશલ વિરક્ત થઈ પિતાની પાસે આવ્યો અને અંજલિ જેડી વતની યાચના કરી. તે વખતે તેની પત્ની ચિત્રમાળા ગર્ભિણી હતી, તે મંત્રીઓની સાથે આવીને કહેવા લાગી-“હે સ્વામી! આ અનાથ રાજ્યને ત્યાગ કરવાને તમે યોગ્ય નથી.” રાજા સુકેશલે કહ્યું કે “તારા ગર્ભમાં જે પુત્ર છે તેને મેં રાજ્ય ઉપર અભિષેક કરેલ છે. કેમ કે ભવિષ્ય કાળમાં પણ ભૂતકાળને ઉપચાર થાય છે. એ પ્રમાણે કહી સર્વ લેકની સંભાવના કરી ચુકેશલે પિતાની પાસે દીક્ષા ગ્રહણ કરી અને મહા આકરી તપસ્યા કરવા લાગ્યા, મમતારહિત અને કષાયવર્જિત એ પિતા પુત્ર મહામુનિ થઈ પૃથ્વીતળને પવિત્ર કરતાં સાથેજ વિહાર કરવા લાગ્યા. પુત્રના વિયોગથી સહદેવીને ઘણે ખેદ થયે; તેથી આ ધ્યાનપરાયણપણે મૃત્યુ પામીને તે કઈ ગિરિની ગુફામાં વાઘણ થઈ. કીર્તિધર અને સુકેશલ મુનિ કે જે મનને દમન કરનારા, પિતાના શરીરમાં પણ નિઃસ્પૃહ અને સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર હતા તેઓ ચાતુર્માસ નિગમન કરવાને માટે એક ૧ અબા. Page #94 -------------------------------------------------------------------------- ________________ સગ ૪ ચેક ] સુકેાશલ મુનિને વાઘણુના ઉપસ, [ ૫૭ પતની ગુફામાં સ્થિર આકૃતિ કરીને રહ્યા. જ્યારે કાર્ત્તિક માસ આવ્યા, ત્યારે તે અને મુનિ પારણાને માટે ચાલ્યા; ત્યાં માર્ગોમાં યમદૂતી જેવી પેલી દુષ્ટ વ્યાઘ્રીએ તેએને દીઠા. તત્કાળ તે વ્યાઘ્રી મુખ ફાડીને સામી દોડી આવી. “ દુહૃદ અને સુહૃદ જનાનુ દૂરથી આગમન સરખુ જ હાય છે. ” વ્યાધી નજીક આવીને ઉપર પડવા તૈયાર થઈ, એટલે તે મુનિએ ધધ્યાનમાં તત્પર થઈને ત્યાંજ કાચેત્સગે રહ્યા. તે વ્યાધ્રી પ્રથમ વિદ્યુતની પેઠે સુકેશલ સુનિ ઉપર પડી અને દૂરથી દોડીને પ્રહાર કરવા વડે તેમને પૃથ્વીપર પાડી નાંખ્યા. પછી નખરૂપ અંકુશથી તેના ચને ચટચટ શબ્દ કરતુ ફાડી નાંખ્યું, અને મરૂદેશની વટેમાર્ગુ સ્ત્રી જેમ અતિ તૃષાત પણે પાણી પીએ તેમ તે રૂધિરપાન કરવા લાગી. રાંક સ્ત્રી જેમ વાલુ ક ખાય તેમ દાંતથી તડતડ તેાડીને માંસ ખાવા લાગી; અને ઈક્ષુદંડ (શેરડી )ને જેમ હાથિણી પીલી નાંખે તેમ તે કટકટ કરતી કઠોર અસ્થિઓને દાંતરૂપ યંત્રના અતિથિ કરવા લાગી. પરંતુ ‘આ વાઘણુ મને કક્ષયમાં સહાયકારી છે' એમ માની મુનિ જરા પણ ગ્લાનિ પામ્યા નહી, પરંતુ ઉલટા રોમાંચક ચુકને ધરવા લાગ્યા. વ્યાઘ્રીએ આ પ્રમાણે ભક્ષણ કરાતા સુકેશલ મુનિ શુકલધ્યાન વડે તત્કાળ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીને મેક્ષે ગયા, તેવીજ રીતે કીતિધર મુનિ પણ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી અનુક્રમે અદ્વૈત સુખના સ્થાનરૂપ પરમપદને પ્રાપ્ત થયા. અહી સુકેાશલ રાજાની સ્ત્રી ચિત્રમાલાએ એક કુલનંદન પુત્રને જન્મ આપ્યા. તેનુ હિરણ્યગલ નામ પાડયું; કારણ કે તે ગર્ભમાંથીજ રાજા થયેા હતા. જ્યારે તે યૌવનવયને પ્રાપ્ત થયા, ત્યારે મૃગાવતી નામે એક મૃગાક્ષી સ્ત્રીને પરણ્યા. તે મૃગાવતી રાણીથી હિરણ્યગર્ભ રાજાને જાણે ખીન્ને હિરણ્યગર્ભ` હાય તેવા નઘુષ નામે પુત્ર થયા. એક વખતે હિરણ્યગર્ભને પેાતાના મસ્તકપર ત્રીજીવયનું જાણે જામીન હાય તેવું એક પળી જોવામાં આવ્યું; તેથી તત્કાળ વૈરાગ્ય ઉત્પન્ન થતાં નઘુષને પેાતાના રાજ્ય ઉપર બેસારી તેમણે વિમલ મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. નામાં સિંહ જેવા નઘુષને સિંહિકા નામે એક પત્ની હતી, તેની સાથે ક્રીડા કરતા નઘુષરાજા પિતાનું રાજ્ય ચલાવવા લાગ્યું. એક વખતે નષ રાજા પેાતાની પત્ની સિકિાને રાજ્યમાં મૂકીને ઉત્તરાપથના રાજાઓને જીતવા ગયેા. તે વખતે દક્ષિણાપથના રાજાઓએ જાણ્યું કે ‘અત્યારે નષ રાજ્યમાં નથી, માટે આપણે ચાલા તેનું રાજ્ય લઈ લઈ એ. ’ આમ વિચારી તેએએ અચેાધ્યા પાસે આવીને ઘેરે નાંખ્યા. “ શત્રુએ છળનિષ્ઠજ હાય છે. તે વખતે સિ`હિકા રાણીએ પુરૂષની જેમ તેએની સામે થઈ તેઓને જીતીને "" 26 નસાડી મૂકયા. “ શું સિ'હુણ હાથીને મારતી નથી ? ” નષ રાજા ઉત્તરાપથના રાજાઓને જીતીને અચેાધ્યામાં આવતાં તેણે પેાતાની પત્નીએ ૧ વૃદ્ધવસ. C - 8 Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫૮] નઘુષ રાજાએ સિંહિકાને કરેલ ત્યાગ. તેણે બતાવેલું સતીપણું. [ પર્વ મું કરેલા દક્ષિણાપથના રાજાઓના વિજ્યનું વૃત્તાંત સાંભળ્યું. તત્કાળ તે વિચારવા લાગે કે“અહા ! મારા જેવા પરાક્રમીને પણ આ કામ કરવું દુષ્કર છે, તે આ સ્ત્રીએ તે કામ શી રીતે કર્યું? માટે જરૂરી તેમાં તેની સ્પષ્ટ ધષ્ટતા જણાય છે. મહાકુળમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓને તેવું કામ કરવું ઉચિત નથી, માટે જરૂર આ સ્ત્રી અસતી હેવી જોઈએ. સતી સ્ત્રીઓને તો પતિજ દેવ હોય છે, તેથી તેઓ પતિસેવા વિના બીજું કાંઈ જાણતી જ નથી, તો આવું કામ તો કેમજ કરે?” આ પ્રમાણે ચિત્તમાં નિશ્ચય કરીને તેણે ખંડિત પ્રતિમાની જેમ એ અતિ પ્યારી સિંહિકાને તજી દીધી. એકદા નઘુષ રાજાને દાહજવર ઉત્પન્ન થયે. તે દુષ્ટ શત્રુની જેમ સેંકડો ઉપચારોથી પણ શાંત થયો નહિ. તે સમયે સિંહિકા પિતાનું સતીપણું જણાવવાનું અને પતિની દાહજવરની પીડા-શમાવવાને જળ લઈને તેની સમીપ આવી. પછી તે સતીપણાને જણાવતી સતી બેલી કે-“હે નાથ! તમારા વિના બીજા કોઈ પુરૂષને મેં ક્યારે પણ જે ઈચ્છયો ન હોય તે આ જળસિંચનથી તમારો જવર અત્યારે જ ચાલ્યો જજે.” આ પ્રમાણે કહીને તેણે સાથે લાવેલા જળથી પિતાના પતિ ઉપર અભિષેક કર્યો, તેથી તત્કાળ જાણે અમૃતથી સિંચા હોય તેમ તે રાજા વરમુક્ત થઈ ગયું. દેવતાઓએ સિંહિકા ઉપર પુષ્પવૃષ્ટિ કરી, અને ત્યારથી રાજાએ પણ તેને પૂર્વવત માનપૂર્વક સ્વીકાર કર્યો. કેટલેક કાળ ગયા પછી નઘુષ રાજાને સિંહિકાદેવીથી દાસ નામે પુત્ર થશે. તે ચગ્ય વયને થતાં તેને રાજ્યપર બેસારીને નઘુષ રાજાએ સિદ્ધિ (મેક્ષ)ના ઉત્તમ ઉપાયરૂપ દીક્ષા ગ્રહણ કરી. સદાસ રાજાના રાજ્યમાં અહંતોના અઠ્ઠાઈ ઉત્સવમાં મંત્રીઓએ પૂર્વ રાજ્યની જેમ અમારી ઘોષણા કરાવી, અને તેઓએ સદાસને પણ કહ્યું કે-“હે રાજા! તમારા પૂર્વજો અહંતના અઠ્ઠાઈ ઉત્સવમાં માંસ ખાતાં નહિ, માટે તમે પણ ખાશે નહિ.” દાસે તે વાત સ્વીકારી, પણ તેને સદા માંસજન પ્રિય હતું, તેથી તેણે રસઈઆને આજ્ઞા કરી કે “તારે ગુપ્ત રીતે અવશ્ય માંસ લાવવું.' તે સમયે મંત્રીઓએ અમારી ઘોષણા ચલાવેલી હતી, તેથી રસેઈઆને કઈ ઠેકાણેથી માંસ મળ્યું નહિ. “કઈ પણ માણસ આકાશપુષ્પની જેમ અસત્ વસ્તુને મેળવી શકતું જ નથી.” “આમ તેમ ફરતાં કેઈ સ્થાનકેથી પણ મને માંસ મળતું નથી અને રાજાની આજ્ઞા છે, તે હવે મારે શું કરવું?' એમ વિચારતાં રઈઆએ એક મરેલું બાળક જોયું. રઈઆએ તે મૃત બાળકનું માંસ લઈ તેને સુધારી સોદાસને આપ્યું. તે માંસને ખાતો ખાતો દાસ તેનું વર્ણન કરવા લાગ્યું કે “અહો ! આ માંસના રસ અતિ તૃપ્તિ કરે તેવો છે.” તેણે રસોઈઆને પૂછ્યું “આ માંસ મને અપૂર્વ લાગે છે, માટે આ કયા જીવનું માંસ છે તે કહે.' તેણે કહ્યું – “આ નરમાંસ છે.” રાજા બોલ્ય“હવેથી પ્રતિદિન આવું નરમાંજ સુધારીને મને ખાવા આપજે.' પછી રસઈઆએ રાજાને માટે પ્રતિદિન નગરનાં બાલકનું હરણ કરવા માંડયું. “અન્યાયનું કારણ હોય તે પણ Page #96 -------------------------------------------------------------------------- ________________ | [૫૯ સગ ૪ ] સોદાસનું પરમ શ્રાવક થવું ને દીક્ષા લેવી રાજાની આજ્ઞા હોય તો ભય લાગતો નથી.” આવી રીતે રાજાને દારૂણ કર્મ કરનારે જાણીને ગૃહમાં ઉત્પન્ન થયેલા સર્ષની જેમ મંત્રીઓએ તેને પદભ્રષ્ટ કરી અરણ્યમાં કાઢી મૂક્યો, અને તેના પુત્ર સિંહરથને રાજ્ય ઉપર બેસાર્યો. દાસ નરમાંસને ખાતો પૃથ્વીમાં ઉશૃંખલપણે ભટકવા લાગ્યું. એક વખતે સોદાસે દક્ષિણાપથમાં ભમતાં ભમતાં એક મહર્ષિને દીઠા, એટલે તેમને ધર્મ પૂછો. તેને બેધને યોગ્ય જાણી તે મહા મુનિએ મધમાંસને પરિહાર જેમાં પ્રધાનપણે રહેલે છે એ અહંત ધર્મ કહ્યો. તે ધર્મ સાંભળી સેદાસ ચકિત થઈ ગયો, અને પ્રસન્ન હૃદયવાળે થઈ તરતજ પરમ શ્રાવક થશે. તે અરસામાં મહાપુર નગરને રાજા અપુત્ર મૃત્યુ પામ્ય, ત્યાં મંત્રીઓએ કરેલા પાંચ દિવ્યવડે સદાસને અભિષેક થતાં તે ત્યાંને રાજા થયે. દાસે પિતાના પુત્ર સિંહરથ પાસે એક દૂત મોકલીને કહેવરાવ્યું કે “તું સદાસની આજ્ઞા માન્ય કર.” દૂતે જઈ તે પ્રમાણે કહ્યું, એટલે સિંહરશે તે દૂતને તિરસ્કાર કરીને કાઢી મૂક્યો. તેણે આવીને સદાસને જે બન્યું હતું તે યથાર્થ કહી આપ્યું. પછી સિંહરથ ઉપર દાસ અને સદાસ ઉપર સિંહરથ એમ બનેએ યુદ્ધ કરવા માટે ચડાઈ કરી. માર્ગમાં બન્નેના સિન્ય એકઠાં થયાં એટલે યુદ્ધ શરૂ થયું. છેવટે સદાસે સિંહરથને જીતી લઈ હાથે પકડી તેને બને રાજ્ય આપીને પિતે દીક્ષા લીધી. સિંહરથને પુત્ર બ્રહારથ થશે. તે પછી અનુક્રમે ચતુર્મુખ, હેમરથ, શતર, ઉદયપૃથુ, વારિરથ, ઈન્દુરથ, આદિત્યરથ, માંધાતા, વીરસેન, પ્રતિમન્યુ, પવબંધુ, રવિન્યુ, વસંતતિલક, કુબેરદત્ત, કુંથુ, શરમ, દ્વિરદ, સિંહદર્શન, હિરણ્યકશિપુ, પંજસ્થળ, કાકુસ્થળ અને રઘુ વિગેરે અનેક રાજાઓ થયા. તેમાં કેટલાક ક્ષે ગયા અને કેટલાક સ્વર્ગે ગયા. પછી શરણાથી ને શરણ કરવા ગ્ય અને સનેહીઓના ઋણમાંથી મુક્ત રહેનાર અનરણ્ય નામે રાજા સાકેતનગર (અયોધ્યા) માં થયે. તેને પૃથ્વીદેવીના ઉદથી અનંતરથ અને દશરથ નામે બે પુત્રો થયા. તે અનરણ્ય રાજાને સહસ્ત્રકિરણ નામે એક મિત્ર હતા, તેણે રાવણ સાથે યુદ્ધમાં વિરાગ્ય ઉત્પન્ન થવાથી દીક્ષા લીધી. તેની સાથેની દઢ મિત્રતાથી અનરણ્ય રાજાએ માત્ર એક માસના થયેલા નાના પુત્ર દશરથને રાજ્યલક્ષ્મી સેંપીને અનંતરથ પુત્ર સહિત દીક્ષા લીધી. અનુક્રમે અનરણ્ય રાજર્ષિ ક્ષે ગયા, અને અનંતરથ મુનિ તીવ્ર તપસ્યા કરતા સતા પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. - દશરથ ક્ષીરકંઠ બાલ્યાવસ્થામાં રાજા થયે, પરંતુ વયે અને પરાક્રમે સાથે જ વૃદ્ધિ પામે. તેથી નક્ષત્રમાં ચંદ્ર, ગ્રહમાં સૂર્ય અને પર્વતેમાં મેરૂની જેમ અનેક રાજાઓની મધ્યમાં શેભવા લાગ્યા. જ્યારે દશરથ રાજા રાજ્યના સ્વામી થયા, ત્યારે લોકોને પરચક્ર વિગેરેથી થતા ઉપદ્ર આકાશપુષ્પની જેમ અદષ્ટપૂર્વ થઈ ગયા. યાચકને ઈચ્છા પ્રમાણે દ્રવ્ય અને આભૂષણે વિગેરેનું અનર્ગલ દાન દેવાથી તે રાજા મઘાંગ વિગેરે દશ પ્રકારનાં કલ્પવૃક્ષ ઉપરાંત Page #97 -------------------------------------------------------------------------- ________________ ૬] દશરથ રાજા ને રાજ્ય [ પર્વ ૭ મું અગ્યારમું કલ્પવૃક્ષ ગણાવા લાગ્યા. પિતાના વંશના કમથી આવેલા સામ્રાજ્યની જેમ આહંત ધર્મને પણ તે સર્વદ અપ્રમત્તપણે ધારણ કરવા લાગે. દશરથ રાજા યુદ્ધમાં જયશ્રીની જેમ દર્ભસ્થળ (કુશસ્થળ) નગરના રાજા મુકેશલની અમૃતપ્રભા નામની રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલી અપરાજિતા નામની એક રૂપલાવણ્યવતી પવિત્ર કન્યા પરણ્યા. ત્યારપછી રહિણીને ચંદ્ર પરણે તેમ કમલસંકુલ નગરના રાજા સુબંધુ તિલકની મિત્રાદેવી રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલી કિકેયી નામની કન્યાને પરણ્યા. તે કૈકેયીના મિત્રાબુ, સુશીલા અને સુમિત્રા એવાં બીજાં નામ પણ હતાં. ત્યાર પછી પુણ્ય, લાવણ્ય અને સૌંદર્યથી જેનું ઉત્તમ અંગ છે એવી સુપ્રભા નામની અનિંદિત રાજપુત્રીને પણ પરણ્યા. વિવેકી જનમાં શિરોમણિરૂપ દશરથ રાજા ધર્મ અર્થને બાધા કર્યા વગર તે ત્રણે રાજકન્યાઓની સાથે વિષયસુખ ભેગવવા લાગ્યા. એ સમયમાં અર્ધ ભરતક્ષેત્રના રાજ્યને ભેગવનારા રાવણે સભામાં બેઠે સતે કેઈ ઉત્તમ નૈમિત્તિકને પૂછયું કે-“હે નિમિત્તજ્ઞ! દેવતા અમર કહેવાય છે, પણ તેઓ નામનાજ અમર છે; પરમાર્થે અમર નથી; જે કઈ સંસારવતી પ્રાણી છે તેનું મૃત્યુ અવશ્ય થવાનું હોય છે, તે મારું મૃત્યુ સ્વપરિણામથી છે કે બીજાથી છે તે નિઃશંકપણે કહે; કેમકે આપ્ત પુરૂષો ફુટભાષી જ હોય છે. નિમિત્તિઓએ કહ્યું- હવે પછી થનારી જાનકી (જનકરાજાની પુત્રી)ના કારણને લીધે દશરથ રાજાના હવે પછી થનારા પુત્રથી તમારું મૃત્યુ થશે.' આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળીને વિભીષણ બોલે કે-“આ નિમિત્તિઓનું વચન છે કે નિરંતર સત્યજ હોય છે પણ આ વખત તો હું તેને સત્વર અસત્ય કરી દઈશ; કારણ કે તે કન્યાના અને વરના પિતા થનારા જનક તથા દશરથ કે જે બને આ અનર્થના બીજરૂપ છે તેમને જ હું હણ નાંખીશ, એટલે આપણું કલ્યાણ થશે. જ્યારે તેઓને મારી નાંખવાથી તેમની પુત્રપુત્રીની ઉત્પત્તિજ બંધ થઈ જશે, ત્યારે પછી આ નિમિત્તિઓનું વચન મિથ્યા થશે, એમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી.” આ પ્રમાણે વિભીષણના હિંમતનાં વચન સાંભળી બહુ સારૂં” એમ રાવણે કહ્યું, એટલે વિભીષણ પિતાને ઘેર આવ્યા. આ સર્વ વૃત્તાંત ત્યાં સભામાં બેઠેલા નારદે સાંભળ્યું, તેથી તરતજ તે દશરથ રાજાની પાસે આવ્યા. રાજા દશરથ તે દેવર્ષિને આવતાં જોઈ દૂરથીજ ઊભે થયે, અને નમસ્કાર કરી તેમને ગુરૂ સમાન ગીરવતાથી બેસાર્યા. પછી દશરથે પૂછ્યું કે, “તમે ક્યાંથી આવે છે ?” નારદે કહ્યું કે-“શ્રી સીમંધર પ્રભુને સુર અસુરએ કરેલું નિષ્ક્રમણત્સવ જેવા હું ૧ એનું બીજું નામ કૌશલ્પા હતું. ૨ આનું પ્રસિદ્ધ નામ સુમિત્રા હતું, કે જે લક્ષ્મણની માતા થયેલી છે. 5 દીક્ષા લેવા માટે નીકળતાં થો ઉત્સવ [ સીમંધર પ્રભુએ મુનિસુવ્રત અને નમિનાથના અંતરમાં દીક્ષા લીધી છે તે આ સમય સમજવો]. Page #98 -------------------------------------------------------------------------- ________________ સગ ૪ થા] કૈંકેયીના સ્વયંવર—દશરથનું ત્યાં આવવુ’. [ ૬૧ પૂવિદેહક્ષેત્રમાં પુંડરી કણી નગરીને વિષે ગયા હતા, અને તે મહેાત્સવ જોઈને મેઉપર ગયા હતા. ત્યાં અનેક તીર્થંકરાને વાંઢીને પછી લંકાનગરીમાં ગયા. ત્યાં શાંતિગૃહમાં રહેલા શાંતિનાથને નમીને રાવણુની રાજસભામાં ગર્ચા. ત્યાં કેઈ નિમિત્તિઆએ રાવણના વધ જાનકીને નિમિત્તે તમારા પુત્રથી કહ્યો તે મારા સાંભળવામાં આવ્યે, અને તે સાંભળીને વિભીષણે તમને અને રાજા જનકને મારી નાંખવાની પ્રતિજ્ઞા કરી, પણ મેં સાંભળી. હવે તે મહાભુજ અલ્પ સમયમાં જ અહી` આવી પુગશે. આ સર્વાં વૃત્તાંત જાણી તમારી સાથેની સામિકપણાની પ્રીતિને લીધે લકાપુરીથી હું સંભ્રમ સહિત ઉતાવળેા અહીં તમને તે વાત કહેવાને આવ્યા છું. તે સાંભળી દશરથે નારદને પૂજા કરીને વિદાય કર્યાં. ત્યાંથી જનક રાજા પાસે જઇને નારદે તેમને પણ એ વૃત્તાંત જણાબ્યા, રાજા દશરથે મત્રીઓને ખેાલાવી આ વૃત્તાંત કહી તેમને રાજ્ય સાંપીને ચેાગીની જેમ કાળવ’ચના કરવાને માટે ત્યાંથી ચાલી નીકળ્યા. મંત્રીઓએ શત્રુને મેહ ઉપજાવવા માટે દશરથ રાજાની એક લેખ્યમય મૂત્તિ કરાવીને રાજ્યગ્રહની અંદર અંધારામાં સ્થાપિત કરી. જનક રાજાએ પણ દશરથની જેમ કર્યું, અને તેના મંત્રીએએ પણ દશરથના મંત્રીઓની જેમજ કર્યુ. પછી દશરથ અને જનક રાજા અલક્ષ્યપણે પૃથ્વીમાં ફરવા લાગ્યા. વિભીષણુ કાપથી અયાયામાં આવ્યા અને ત્યાં અંધકારમાં રહેલી દશરથની લેપ્યમય મૂર્ત્તિના મસ્તકને તેણે ખડગથી છેદી નાંખ્યું. તે વખતે મધા નગરમાં કોલાહલ થઈ રહ્યો, અંતઃપુરમાં માટે આ વિન થયા, સામત રાજાએ અંગરક્ષક સહિત તૈયાર થઈ ને ત્યાં દોડી આવ્યા, અને ગૂઢ મત્રવાળા મંત્રીએ રાજાની સર્વ પ્રકારની ઉત્તરક્રિયા કરી. દશરથ રાજાને મૃત્યુ પામેલા જાણી વિભીષણ લંકા તરફ ચાલ્યા ગયા. એકલા જનક રાજાથી કાંઈ થઈ શકે તેમ નથી એવું ધારી તેણે જનકને માર્યાં નહિ. મિથિલ અને ઈક્ષ્વાકુ વ'શના રાજા જનક અને દશરથ પરસ્પર સાથે રહી, એક અવસ્થાના મિત્ર થઈ પૃથ્વીપર ફરવા લાગ્યા. તેઓ ફરતાં ફરતાં ઉત્તરાપથમાં આવ્યા. ત્યાં કૌતુકમંગળ નગરના રાજા શુભમતિની પૃથ્વીશ્રી રાણીના ઉદરથી જન્મેલી, દ્રોણમેઘની એન કૈકેચી નામની કન્યાના સ્વયંવરની વાર્તા સાંભળીને તે મને તે સ્વયંવરમ’ડપમાં ગયા. ત્યાં હરિવાહન વિગેરે રાજાએ આવ્યા હતા, તેએની વચમાં કમલ ઉપર બે હુઇસ એસે તેમ તેઓ ઊંચે આસને બેઠા. રત્નાલંકારથી વિભૂષિત થઈને કન્યારત્ન કૈકેયી જાણે સાક્ષાત્ લક્ષ્મી હાય તેમ તે સ્વયંવરમ`ડપમાં આવી. પ્રતિહારીના હાથના ટેકે લઈ દરેક રાજાને જોતી જોતી તે, નક્ષત્રાને ચંદ્રલેખા ઉલંધન કરે તેમ ઘણા રાજાઓનું ઉãધન કરી ગઈ. અનુક્રમે તે સમુદ્ર પાસે ગંગાની જેમ દશરથ રાજાની પાસે આવી. ત્યાં બેસારૂને ઉતારીને નાવિકા જેમ જલમાં ઊભી રહે તેમ તે ઊભી રહી. પછી તત્કાળ રામાંચિત દેડવાળી કૈકેયીએ મેાટા હુ થી પેાતાની ભુજલતાની જેમ દશરથના કંઠમાં વરમાળા આરેાપણ કરી. તે જોઈને હરવાહન વિગેરે માની રાજાએ પેાતાના તિરસ્કાર થયેલા માની પ્રજ્વલિત અગ્નિની જેમ કાપથી પ્રજ્વલિત Page #99 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ] દશરથ રાજાને વિજય [ પત્ર ૭ મુ’ થઈ ગયા. * આવરાક અને કાપડી જેવા એકાકી રાજાને આ કૈકેયી વરી છે; પણ આપણે તેને ખુચાવી લઈશું તે તે પાછી શી રીતે પડાવી શકશે?’ આ પ્રમાણે ઘણા આડંબરથી ખેલતા તે સર્વ રાજાએ પેાતપેાતાની છાવણીમાં જઈ ને સર્વ પ્રકારે તૈયાર થયા. માત્ર શુભમતિ રાજા દશરથના પક્ષમાં હતા, તે ચતુરંગ સેના લઈ મેાટા ઉત્સાહથી યુદ્ધ કરવાને સજ્જ થયેા. એ સમયે એકાકી દશરથે કેકેચીને કહ્યું–“ પ્રિયા ! જો તું સારથી થા તે હું આ શત્રુઓને મારી નાંખું, ” તે સાંભળી કૈકેયી ઘેાડાની રાશ લઈને એક મેટા રથ ઉપર આરૂઢ થઈ; કારણ કે તે બુદ્ધિમતી રમણી ખેતેર કળાઓમાં પ્રવીણુ હતી. પછી રાજા દશરથ ધનુષ્ય, ભાથા અને કત્રચને ધારણ કરીને રથ ઉપર ચડયા. જો કે તે એકાકી હતા, પણ શત્રુઓને તૃણની જેમ ગણવા લાગ્યા. ચતુર કૈકેયીએ હરિવાહન પ્રમુખ સ રાજાએના રથેાની સાથે સમકાળે પ્રત્યેકની સન્મુખ પેાતાના રથ વેગથી ચાજી દેવા માંડચો; એટલે ખીન્ને ઇંદ્ર હાય તેવા અખંડ પરાક્રમવાળા શીઘ્રવેધી દશરથે શત્રુએના એકેએક રથને ખ`ડિત કરી નાંખ્યા. એ પ્રમાણે દશરથ રાજા સ ભૂપતિને પરાજિત કરીને પછી જંગમ પૃથ્વી જેવી કૈકેયીને પરણ્યા. પછી રથી દશરથે તે નવાઢા રમણીને કહ્યું –“ હે દેવી ! હું તારા સારથીપણાથી પ્રસન્ન થયા છું, માટે વરદાન માગ. ” કૈકેયી ખાલી—“સ્વામી! જ્યારે સમય આવશે ત્યારે હું વરદાન માગીશ, ત્યાં સુધી એ વરદાન તમારી પાસે મારી થાપણુરૂપે રહેા. ” રાજાએ તેમ કરવાને કબુલ કર્યું. પછી હઠથી હરી લીધેલા શત્રુએના બેસુમાર સૈન્ય સાથે, લક્ષ્મીની જેમ કૈકેયીને લઈને અસબ્ય પરિવારવાળે દશરથરાજા રાજગૃહ નગરે ગયા, અને જનક રાજા પોતાની મિથિલા નગરીમાં ગયે. સમયને જાણનારા બુદ્ધિમાન પુરૂષો ચગ્ય રીતેજ રહે છે, જેમ તેમ રહેતા નથી. રાજા દશરથ મગધપતિને જીતી લઈ ને રાજગૃહ નગરેજ રહ્યો, રાવણની શકાથી અયેય્યામાં ગયાજ નહિ. પછી અપરાજિતા વિગેરે પેાતાના અંતઃપુરને ત્યાં ખેલાવ્યું. પરાક્રમી વીરેશને સવ ઠેકાણે રાજ્ય છે. પેાતાની ચારે રાણીએની સાથે ક્રીડા કરતા રાજા દશરથ રાજગૃહ નગરીમાં ચિરકાળ રહ્યો. રાજાઆને સ્થાપાર્જિત ભૂમિ વિશેષ પ્રીતિ આપે છે. અન્યદા અપરાજિતા પટ્ટરાણીએ રાત્રિના શેષ ભાગે ખલભદ્રના જન્મને સૂચવનાર, હાથી, સિ'હું, ચદ્ર અને સૂર્ય એ ચાર સ્વપ્નોયાં. તે વખતે કેાઈ મહદ્ધિ કદેવ બ્રહ્મદેવલે કમાંથી ચ્યવીને સરસીમાં હુંસની જેમ તે અપરાજિતાના ઉદરમાં અવતર્યાં. અનુક્રમે વણુથી પુંડરીક કમળને અનુસરતા અને મનુષ્યેામાં પુંડરીક જેવા સંપૂર્ણ લક્ષણવાળા એક પુત્રને અપરાજિતાએ જન્મ આપ્યું.. પૂર્ણ ચંદ્રના દર્શનથી સમુદ્રની જેમ તે પ્રથમ અપચરત્નના મુખકમળના દનથી રાજા અત્યંત હર્ષ પામ્યા. રાજાએ તે વખતે ચિંતામણી રત્નની જેમ યાચકાને વાંચ્છિત દાન આપવા માંડયું. પુત્ર ઉત્પન્ન થતાં આપેલુ દાન અક્ષય થાય છે” એવી લેાકક્તિ છે. તે સમયે લેાકેાએ એવા મહેાત્સવ કર્યાં કે જેથી રાજા દશરથ કરતાં પણ તેમને અતિ હર્ષ જણાઈ આવ્યેા. નગરજને રાજાના દરબારમાં ર્વા, પુષ્પ અને ફળાદિથી યુક્ત Page #100 -------------------------------------------------------------------------- ________________ સુગ ૪ થા] રામ-લક્ષ્મણના જન્મ [ ૬૩ મંગળમય પૂર્ણ પાત્રા લાવવા લાગ્યા, નગરમાં સ` ઠેકાણે મધુર ગીત ગવાવા લાગ્યાં; કેસરના છંટકાવ થવા લાગ્યા, અને તેરણાની શ્રેણીએ ખંધાવા લાગી. તે પ્રભાવિક પુત્રના પ્રભાવથી રાજા દશરથને અનેક રાજાએાની તરફથી પણ અણુધાર્યાં ભેટણાં આવવા લાગ્યાં. રાજા દશરથે પદ્મા—લક્ષ્મીને નિવાસ કરવાના પદ્મ (કમળ) રૂપ તે પુત્રનુ પદ્મ એવુ' નામ પાડ્યુ, અને લેાકમાં તે રામ એવા નામથી પ્રખ્યાત થયું. ત્યાર પછી અન્યદા રાણી સુમિત્રાએ રાત્રિના શેષ ભાગે વાસુદેવના જન્મને સૂચવનારાં હાથી, સિદ્ધ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, લક્ષ્મી અને સમુદ્ર એ સાત સ્વપ્ન જોયાં. તે સમયે એક પરમદ્ધિક દેવ દેવલાકમાંથી ચ્યવીને સુમિત્રા દેવીના ઉદરમાં અવતર્યાં. સમય થતાં વર્ષાઋતુના મેઘની જેવા વણુ વાળા અને સંપૂર્ણ લક્ષણને ધરનારા એક જગન્મિત્ર પુત્રરત્નને તેણે જન્મ આપ્યા. તે સમયે દશરથ રાજાએ શ્રીમત્ અંતના સર્વાં નગરચૈત્યેામાં સ્નાત્રપૂર્વક અષ્ટપ્રકારી પૂજા રચાવી. હ` પામેલા રાજાએ કારાગૃહમાં પૂરેલા શત્રુઓને પણ છેડી મૂકયા. ઉત્તમ પુરૂષના જન્મ થતાં કાણુ સુખે ન જીવે? તે વખતે માત્ર પ્રજા સહિત દશરથ રાજાજ એકલા ઉચ્છ્વાસ પામ્યા હતા, એટલું જ નહિ પણ દેવી પૃથ્વી પણ તત્કાળ ઉછ્વાસને પામી હતી. જેવી રીતે રામના જન્મ વખતે રાજાએ ઉત્સવ કર્યાં હતા, તેથી પણ અધિક ઉત્સવ આ વખતે કર્યાં. કારણ કે “ ”માં કાણુ તૃપ્તિ પામે ? ” દશરથ રાજાએ તે પુત્રનુ નારાયણ એવું નામ પાડ્યુ, પણ લેકેમાં તે લક્ષ્મણ એવા ખીજા નામથી પ્રખ્યાત થયા. પયપાન કરનારા તે બંને કુમારે। અનુક્રમે પિતાની દાઢીમૂછના કેશને આકષ ણુ કરવાની શિક્ષાને આપનાર ખાલ્યવયને પ્રાપ્ત થયા. ધાત્રીમાતાએએ લાલિત કરેલા તે બંને કુમારને રાજા દશરથ પાતાના ખીજા બે ભુજદંડ હાય તેમ વાર વાર જોવા લાગ્યા. સ્પર્શથી જાણે અંગમાં અમૃતને વર્ષાવતા હાય તેમ તેએ સભામાં એક ઉત્સંગમાંથી બીજા ઉત્સગમાં એમ વારવાર સંચરવા લાગ્યા. અનુક્રમે મેાટા થતાં તે ખન્ને પુત્રો નીલાંખર અને પીતાંબર ધારણ કરીને ચરણપાતથી પૃથ્વીતળને કપાવતા ચાલવા લાગ્યા. જાણે મૂર્તિમાન એ પુણ્યરાશિ હાય તેમ તેઓએ માત્ર કળાચાય ને સાક્ષી રાખીનેજ સર્વ કળાએ સપાદન કરી. લીલામાત્રમાં સુષ્ટિના પ્રહારથી ખરફની જેમ તે મહા પરાક્રમી વીરા માટા પ°તેને પણુ ચણુ કરી નાંખતા હતા. જ્યારે તેઓ કસરતશાળામાં રહ્યા સતા ધનુષ્યને પણુચ ઉપર ચડાવતા, ત્યારે સૂર્ય પણ પેાતાને વધ થશે એવી શંકાથી કપાયમાન થતા હતેા. તેએ પાતાના માત્ર ભુજાખળથી પણ ત્રુએના બળને તૃણુ સમાન ગણતા હતા. રાજા દશરથ તે ખનેની શસ્ત્ર અને અસ્ત્રોમાં સંપૂર્ણ કુશળતાથી તથા અપાર ભુજાના ખળથી પેાતાને દેવાસુરેાથી પણ અજય્ય માનવા લાગ્યા, અન્યદા તે કુમારેાના પરાક્રમથી ધીરજનુ' અવલંબન કરીને રાજા દશરથ ઇક્ષ્વાકુ રાજાઓની રાજધાની અયેાધ્યા નગરીમાં આવ્યા. ત્યાં દુશામાંથી મુક્ત થયેલા તે, વાદળામાંથી નીકળેલા સૂર્યાંના જેવા પ્રતાપથી પ્રકાશતા સતેા રાજ્ય કરવા લાગ્યા. અન્યા કૈકેયી રાણીએ શુભ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૬૪]. ભરત-શત્રુનને જન્મ [પર્વમું વપ્નથી સૂચિત અને ભરતક્ષેત્રના આભૂષણરૂપ ભરત નામના પુત્રને જન્મ આપે. સુપ્રભાએ પણ જેની ભુજાનું પરાક્રમ શત્રુધ છે એવા શત્રુઘ નામના કુળનંદન પુત્રને જન્મ આપે. નેહથી રાતદિવસ અવિયુક્ત રહેતા ભરત અને શત્રુઘ પણ જાણે બીજા બળદેવ અને વાસુદેવ હેય તેમ શોભતા હતા. રાજા દશરથ ચાર ગજદંતકૃતિ પર્વતેથી જેમ મેરૂગિરિ શેલે છે તેમ ચાર પુત્રોથી શોભવા લાગ્યા. આ જ બુદ્વીપના ભરતક્ષેત્રને વિષે દારૂ નામના ગામમાં વસુભૂતિ નામે એક બ્રાહ્મણ રહેતું હતું. તેને અનુકશા નામની સ્ત્રીથી અતિભૂતિ નામે એક પુત્ર થશે. અતિભૂતિને સરસા નામે પત્ની થઈ. એક વખતે કયા નામના એક બ્રાહ્મણે તેના ઉપર રાગ થવાથી છળવડે તેનું હરણ કર્યું. કામાતુર મનુષ્ય શું ન કરે? અતિભૂતિ તેને શોધવાને ભૂતની જેમ પૃથ્વી પર ભમવા લાગ્યા, અને તે પુત્ર અને પુત્રવધૂને માટે તેમની પછવાડે અનુકશા અને વસુભૂતિ પણ કરવા લાગ્યા. બધે અટન કરતાં પણ તેઓને પુત્ર અને પુત્રવધૂને પત્તો લાગ્યા નહિ. આગળ ચાલતાં એક મુનિ તેમના જેવામાં આવ્યા, એટલે તેમણે ભક્તિથી વંદના કરી. તેમની પાસેથી ધર્મ સાંભળીને બન્ને જણાએ વ્રત ગ્રહણ કર્યું. ગુરૂની આજ્ઞાથી અનુકશા કમલશ્રી નામની એક આર્યા પાસે રહી. કાળગે મૃત્યુ પામીને તેઓ સૌધર્મ દેવલોકમાં દેવતા થયા. એક દિવસ પણ વ્રત આરાધ્યું હોય તે સ્વર્ગ સિવાય બીજી ગતિ થતી નથી. વસુભૂતિ ત્યાંથી ચ્યવને વૈતાઢ્ય પર્વત ઉપર સ્થનૂપુર નગરને ચંદ્રગતિ નામે રાજા થશે. અનુકશા પણ ત્યાંથી ચ્યવીને વિદ્યાધરપતિ ચંદ્રગતિની પુષ્પવતી નામે પવિત્ર ચરિત્રવાળી સતી સ્ત્રી થઈ. પેલી સરસા કે સાધ્વીને જોઈ, દીક્ષા લઈ મૃત્યુ પામીને ઈશાન દેવલોકમાં દેવીપણે ઉત્પન્ન થઈ સરસાના વિરહથી પીડિત એ અતિભૂતિ મૃત્યુ પામી સંસારમાં ચિરકાળ ભમી અન્યદા એક હંસને શિશુ થા. એક વખતે બાજ પક્ષીએ તેને ભક્ષણ કરવા માટે ઉપાડ્યો. તેમાંથી ખલના પામતાં તે કઈ મુનિની પાસે પડ્યો. કંઠે શ્વાસ આવેલ હોવાથી મુનિએ તેને નમસ્કારમંત્ર આપ્યું. તે મંત્રના મહા પ્રભાવથી મૃત્યુ પામીને તે કિન્નરજાતિના વ્યંતરમાં દશ હજાર વર્ષના આયુષ્યવાળે દેવતા થયે. ત્યાંથી ચ્યવીને વિદગ્ધ નામના નગરમાં પ્રકાશસિંહ રાજાની પ્રવરાવળી રાણીથી કંડલમંડિત નામને પુત્ર થયે. પેલે કયાન ભેગાસક્તપણે મરણ પામી ચિરકાળ ભવાટવીમાં ભમી ચપુર નગરના રાજા ચકવાના પુરહિત ધૂમ્રકેશની સ્વાહા નામની સ્ત્રીના ઉદરથી પિંગલ નામને પુત્ર થયો. તે પિંગલ ચક્રવજ રાજાની અતિસુંદરી નામની પુત્રીની સાથે એક ગુરૂની પાસે ભણતે. હતે. કેટલેક કાળ જતાં તે બંનેની વચ્ચે પરસ્પર અનુરાગ થયો. તેથી એક વખતે પિંગલ છળથી અતિસુંદરીનું હરણ કરીને વિદગ્ધ નગરે ચાલ્યા ગયે. કળાવિજ્ઞાન વિનાને પિંગલ તૃણુકાષ્ઠાદિ વેચીને પિતાની આજીવિકા ચલાવવા લાગે. “નિર્ગુણીને તેજ ચોગ્ય છે.” ત્યાં રહેલી અતિસુંદરી રાજપુત્ર કુંડલમંડિતના જોવામાં આવી, એટલે તત્કાળ તેમને પરસ્પર Page #102 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪ ] ચંદ્રગતિને પ્રાપ્ત થયેલ જનકને પુત્ર [ ૬૫ અનુરાગ ઉત્પન્ન થયે. રાજપુત્ર કુંડલમંડિતે તેનું હરણ કર્યું, પરંતુ પિતાના ભયથી તે કેઈ દુર્ગા દેશમાં એક પલ્લી (નેહડ) કરીને તેની સાથે રહ્યો. અતિસુંદરીના વિરહથી પિંગલ ઉન્મત્ત થઈને પૃથ્વી પર ભમવા લાગે. એક વખતે ભમતાં ભમતાં આર્યગુપ્ત નામના આચાર્ય તેના જવામાં આવ્યા. તેમની પાસેથી ધર્મ સાંભળીને તેણે દીક્ષા લીધી, પણ તેણે અતિસુંદરીને પ્રેમ જરા પણ છેડ્યો નહિ. પેલે કુંડલમંડિત પલ્લીમાં રહ્યો સત શ્વાનની જેમ છળ કરીને દશરથ રાજાની ભૂમિને લુંટવા લાગ્યા. બાલચંદ્ર નામને એક સામંત દશરથ રાજાની આજ્ઞાથી તેને ભૂલાવે ખવરાવી, પકડી બાંધીને તેમની પાસે લઈ આવ્યો. કેટલેક કાળે દશરથ રાજાએ કુંડલમંડિતને પાછળ છોડી મૂક્યો. “જયારે શત્રુ દીન અને ક્ષીણ થઈ જાય ત્યારે મોટા પુરૂષને કેપ શમી જાય છે.” પછી કુંડલમંડિત પિતાના રાજ્યને માટે પૃથ્વી પર ભમવા લાગ્યા. અન્યદા મુનિચંદ્ર નામના કેઈ મુનિ પાસેથી ધર્મ સાંભળીને તે શ્રાવક થશે. રાજ્યની ઈચ્છાએ મૃત્યુ પામીને તે મિથિલા નગરીમાં જનક રાજાની સ્ત્રી વિદેહાના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયે. પેલી સરસા જે ઈશાન દેવલોકમાં દેવી થઈ હતી તે એક પુરોહિતની વેગવતી નામે પુત્રી થઈ તે તે ભવમાં દીક્ષા લઈ મૃત્યુ પામીને બ્રાદેવલેકમાં ગઈ. ત્યાંથી ચ્યવીને વિદેહા રાણીના ઉદરમાં કંડલમંડિતના જીવની સાથેજ પુત્રીપણે ઉત્પન્ન થઈ. સમય આવતાં વિદેહાએ પુત્ર અને કન્યાના યુગલને જન્મ આપે. તેજ સમયે પેલા પિંગલ મુનિ મૃત્યુ પામીને સૌધર્મ કપમાં દેવતા થયા, તેણે અવધિજ્ઞાનથી પિતાને પૂર્વભવ જે. એટલે પિતાના પૂર્વભવના વૈરી કુંડલમંડિતને જનક રાજાના પુત્રરૂપે જન્મતે દીઠે. પૂર્વ જન્મના વૈરથી કેપ કરીને તેને જન્મતાંજ હરી લીધું. પછી તેણે વિચાર્યું કે “આને શિલાતળ ઉપર અફળાવી હણી નાખુ? પણ ના, મેં પૂર્વભવે દુષ્ટ કર્મ કરેલું, તેનું ફળ મેં અનેક ભવમાં ચિરકાળ અનુભવેલું છે, દેવગે મુનિપણું પ્રાપ્ત કરી હું આટલી ભૂમિકા સુધી આવ્યો છું; તે આ બાળકની હત્યા કરીને પાછો અનંતભવ પરિભ્રમણ કરનારો શા માટે થાઉં?” આ પ્રમાણે વિચારી તે દેવે કુંડલાદિક આભૂષણેવડે તે બાળકને શણગારી, પડતા નક્ષત્રની કાંતિના મને આપતા તે બાળકને ઉપાડીને વૈતાત્યગિરિની દક્ષિણ શ્રેણીમાં રથનપુર નગરના નંદને ધ્યાનમાં શય્યા પર મૂકે તેમ હળવેથી મૂક્યો. આકાશમાંથી પડતી તે બાળકની કાંતિને જોઈને આ શું થયું? એમ સંભ્રમ પામેલે ચંદ્રગતિ રાજા તેના પડવાને અનુસારે નંદન વનમાં ગયે. ત્યાં દિવ્ય અલંકારે ભૂષિત તે બાળકને તેણે દીઠે. તરતજ તે અપુત્ર વિદ્યાધરપતિ ચંદ્રગતિએ તેને પુત્રપણે માનીને ગ્રહણ કર્યો, અને રાજમહેલમાં આવીને પિતાની પ્રિયા પુષ્પવતીને અર્પણ કર્યો. પછી નગરમાં આવી આઘેષણ કરાવી કે “આજે ગુઢગર્ભા દેવી પુષ્પવતીએ એક પુત્રને જન્મ આપે છે.” રાજાએ અને નગરજનેએ તેને જન્મોત્સવ કર્યો. પ્રથમના ભામંડલના સંબંધથી તેનું નામ ભામંડલ પાડયું. * કાંતિસમૂહ. C - 9 Page #103 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ] મ્લેચ્છ રાજાઓના ઉપદ્રવ [ પ ૭ સુ' પુષ્પવતી અને ચ'દ્રગતિના નેત્રરૂપ કુમુદમાં ચંદ્ર જેવા તે ખાળક ખેચરીએના હાથે લાલિત થતા વૃદ્ધિ પામવા લાગ્યું. અહી' જ્યારે પુત્રનું હરણ થયું. ત્યારે રાણી વિદેહાએ કરૂણ સ્વરે રૂદન કરી પેાતાના કુટુંખીને શેકસાગરમાં મગ્ન કરી દીધા. રાજા જનકે તેની શોધ કરવા માટે પ્રત્યેક દિશામાં તે માકલ્યા; પરંતુ લાંબે કાળે પણ તેના ખખર કેઈ ઠેકાણેથી મળ્યા નહિ. જનક રાજાએ આ પુત્રીમાં અનેક ગુણરૂપ ધાન્યના અંકુરા છે' એવુ ધારી તે યુગલીકપણે જન્મેલી પુત્રીનુ` સીતા એવુ' નામ પાડ્યું. કેટલેક કાળે તેમનેા શેક મંદ પડી ગયે. કારણ કે આ સંસારમાં માસ ઉપર શાક અને હર્ષ આવે છે અને જાય છે. સીતા કુમારી રૂપલાવણ્યની સૌંપત્તિ સાથે વૃદ્ધિ પામવા લાગી. હળવે હળવે તે ચંદ્રલેખાની જેમ કળા પૂર્ણ થઈ ગઈ, અનુક્રમે એ કમળાક્ષી ખાળા ચૌવનવયને પ્રાપ્ત થતાં ઉત્તમ લાવણ્યમય લહરીઓની સરિતા થઈ સતી લક્ષ્મીની જેવી દેખાવા લાગી. તેને જોઈને ‘આને ચેાગ્ય વર કાણુ થશે ?' એમ જનક રાજા રાતદિવસ ચિ'તા કરવા લાગ્યા. તેણે પેાતાના મંત્રીએની સાથે વિચાર કરીને પેાતાના ચક્ષુએ અનેક રાજાએના કુમારીને જોયા, પણ તેમાંથી કોઈ તેને રૂચિકર થયે નહિ. તે સમયે અખબર દેશના આતરંગતમ વિગેરે દૈત્ય જેવા ઘણા મ્લેચ્છ રાજાએ આવીને જનકની ભૂમિ ઉપર ઉપદ્રવ કરવા લાગ્યા. કલ્પાંત કાળના સમુદ્રજળની જેમ તેમને નિરોધ કરવાને અસમર્થ એવા જનકે દશરથ રાજાને ખેલાવવા માટે એક દૂત મેાકલ્યા. મેટા મનવાળા દશરથે તે આવેલા તને સસ’ભ્રમથી લાવી પેાતાની પાસે બેસારીને જે કાય માટે આવ્યે હોય તે કહેવા કહ્યું. ત ખેલ્યુંા– ” હે મહાભુજ ! મારા સ્વામીને અનેક આપ્ત પુરૂષા છે, પણ આત્માની જેમ તેએના હૃદયમિત્ર તે એક તમેજ છે, રાજા જનકને સુખદુ:ખમાં ગ્રહણ કરવા ચેાગ્ય તમેજ છે. અધુના તેઓ વિધુર છે તેથી તેઓએ કુળદેવતાની જેમ તમારૂ સ્મરણ કર્યું છે. વૈતાઢગિરિની દક્ષિણમાં અને કૈલાસ' પતની ઉત્તરમાં ભયંકર પ્રજાવાળા ઘણા અનાય જનપદે છે. તેએામાં ખખ`રકુળના જેવા અખર નામે દેશ છે. તે દારૂણ આચારવાળા પુરૂષાથી અત્યંત દારૂણ છે. તે દેશના આભૂષણરૂપ મયૂરસાલ નામે નગર છે. તેમાં આતરંગતમ નામે અતિદારૂણ મ્લેચ્છ રાજા છે. તેના હજારેા પુત્રો રાજા થઈ ને જીકે, મંકન અને કાંબાજ વિગેરે દેશેાને ભેગવે છે. હમણાં તે આતરંગતમ રાજાએ અક્ષય અÀાહિણી (સેના )વાળા તે સર્વ રાજાએ સહિત આવીને જનક રાજાની ભૂમિને ભાંગી નાંખી છે. તે દુરાશયાએ પ્રત્યેક સ્થાને ચત્યેના નાશ કર્યાં છે. તેઓને જન્મ પત પહેાંચે તેટલી સ'પત્તિ મેળવવા કરતાં પણ ધર્માંમાં વિઘ્ર કરવુ... વિશેષ ઈષ્ટ છે; માટે અત્યંત ઈષ્ટ એવા ધર્મનું અને જનક રાજાનુ તમે રક્ષણ કરે. તે તેના તમે પ્રાણુરૂપ છે. ” આ પ્રમાણેનાં ડૂતનાં વચન સાંભળીને તત્કાળ દશરથ રાજાએ યાત્રાભેરી વગડાવી. સત્પુરૂષા સત્પુરૂષાની ૧ પવત વિશેષ ૨ દેશા. Page #104 -------------------------------------------------------------------------- ________________ સગ ૪ ] રામનું પરાક્રમ [ ૬૭ રક્ષા કરવામાં કદી વિલંબ કરતા નથી. તે વખતે રામે આવીને પિતા પ્રત્યે કહ્યું કે“હે પિતા! પ્લેચ્છ લેકેને ઉછેદ કરવાને માટે તમે જાતે જશે, ત્યારે અનુજબંધુ સહિત આ રામ અહીં શું કરશે? પુત્રના નેહને લીધે તમે અમને અસમર્થ ગણે છે, પણ ઈક્વાકુવંશના પુરૂષોમાં જન્મથી જ પરાક્રમ સિદ્ધ છે, માટે હે પિતા ! તમે પ્રસન્ન થઈને વિરામ પામે, અને સ્વેચ્છાને ઉછેદ કરવાની મને આજ્ઞા આપે. થોડા કાળમાં તમે આપના પુત્રની જયવાર્તા સાંભળશે.” આ પ્રમાણે કહી મહા પ્રયત્ન રાજાની આજ્ઞા મેળવી રામ પોતાના અનુજબંધુઓ સહિત મોટી સેના લઈને મિથિલાપુરીએ ગયા. જેમ મોટા વનમાં ચમૂર, હાથી, શાલ અને સિંહ દેખાય તેમ તેણે નગરીના પરિસર ભાગમાં પ્લેચ્છ સુભટોને દીઠા. જેમની ભુજાઓમાં રણ કરવાની કડુ (ખરજ) આવે છે અને જેઓ પિતાને વિજયી માને છે એવા તે સ્વેચ્છે તત્કાળ તે મહા પરાક્રમી રામને ઉપદ્રવ કરવા લાગ્યા. રજને ઉડાડનાર મહાવાયુ જેમ જગતને અંધ કરે, તેમ તેઓએ ક્ષણવારમાં રામના સિન્યને અવડે આંધળું કરી દીધું. તે વખતે શત્રુઓ અને તેમનું સૈન્ય પિતાની જીત માનવા લાગ્યું, જનક રાજા પિતાનું મરણ માનવા લાગ્યો અને લેકે પિતાને સંહાર ધારવા લાગ્યા, એટલામાં તો હર્ષ માનતા રામે ધનુષને પણછ ઉપર ચડાવ્યું, અને રણનાટકના વાછત્રરૂપ તેને ટંકાર શબદ કર્યો. પછી પૃથ્વીપર રહેલા દેવની જેમ બ્રગુટીના ભંગને પણ નહિ કરતા રામે મૃગેને શિકારીની જેમ તે ધનુષ્યવડે કટી સ્કેચ છોને વીંધી નાખ્યા. “આ જનક રાજા રાંક છે, તેનું સૈન્ય એક સસલા જેવું છે, અને તેની સહાય કરવાને આવેલું સૈન્ય તે પ્રથમથી જ દીનતાને પામી ગયું છે; પણ અરે ! આ બાણે આકાશને આચ્છાદન કરતાં ગરૂડની જેમ અહીં આવે છે તે કેનાં હશે?” તેમ પરસ્પર બેલતા આતરંગાદિક પ્લેચ્છ રાજાએ કેપ અને વિસ્મય પામી નજીક આવીને રામની ઉપર એક સાથે અસ્ત્રવૃષ્ટિ કરવા લાગ્યા. દુરાપાતિ, દઢઘાતિ અને શીદ્યવેધી રાઘવે (રામે) હાથીઓને અષ્ટાપદની જેમ તે સ્વેચ્છને હલામાત્રમાં ભગ્ન કરી દીધા. ક્ષણવારમાં તે મ્લેચ્છ કાકપક્ષીની જેમ દશે દિશામાં નાસી ગયા, એટલે જનકરાજા અને જનપદના લેકે સર્વ સ્વસ્થ થયા. રામનું પરાક્રમ જોઈને હર્ષ પામેલા જનકરાજાએ પિતાની પુત્રી સીતા રામને આપી. રામના આવવાથી જનકને પુત્રી માટે વરની પ્રાપ્તિ અને સ્વેચ્છને વિજય એ બે કામ સિદ્ધ થઈ ગયાં. એ સમયમાં લેક પાસેથી જાનકીના રૂપનું વિશેષ વર્ણન સાંભળી તેને જોવા માટે નારદ ત્યાં આવ્યા, અને તેણે કન્યાગ્રહમાં પ્રવેશ કર્યો. પીળાં નેત્રવાળા, પીળા કેશને ધરનારા, મોટા ઉદરવાળા, હાથમાં છત્રી અને દંડને રાખનારા, કેપીન માત્રને પહેરનારા, કૃશ શરીરવાળા અને જેના માથા પર વાળ ઊડી રહ્યા છે એવા ભયંકર નારદને જોઈ સીતા ભય પામી ગઈ. તેથી કંપતી કંપતી “હે મા !” એમ બેલતી ગર્ભાગારમાં પેસી ગઈ. તે સાંભળીને તત્કાળ ૧ લંગોટી. .૨ અંદર ઓરડે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૬૮]. ભામંડલને સીતા માટે થયેલ આસક્તિ [ પર્વ ૭ મું દેડી આવેલ દાસીઓએ અને દ્વારપાળોએ કોલાહલ કરીને કંઠ, શિખા અને બાહુવડે નારદને પકડી લીધા. તેમના કલકલ શબ્દથી યમદૂતની જેવા શસ્ત્રધારી રાજપુરૂષે “એને મારે, મારો” એમ બોલતાં દોડી આવ્યા. નારદ તે સર્વથી ક્ષેભ પામી તેમની પાસેથી માંડમાંડ છુટી, ઊડીને વૈતાઢયગિરિ પર આવ્યા. પછી તેમણે વિચાર્યું કે “વ્યાધ્રીઓ પાસેથી ગાયની જેમ હું તે દાસીઓ પાસેથી માંડમાંડ જીવતે છુટીને ભાગ્યબળથી જ્યાં ઘણું વિદ્યાધરના રાજાઓ રહે છે એવા આ વૈતાઢયગિરિ ઉપર આવી પહોંચે છું. આ ગિરિની દક્ષિણ શ્રેણીમાં ઇંદ્રના જે પરાક્રમી ભામંડલ નામે ચંદ્રગતિને યુવાન પુત્ર છે, તે એક પટ ઉપર સીતાને આલેખી તેને બતાવું, જેથી તે બલાત્કારે તેનું હરણ કરશે, એટલે તેણે મારી ઉપર જે કર્યું તેને બદલે મળશે. આ વિચાર કરીને નારદે ત્રણ જગતમાં નહિ જોવામાં આવેલું એવું સીતાનું સ્વરૂપ પટ ઉપર આલેખીને ભામંડલને બતાવ્યું. તે જોતાંજ ભૂતની જેમ કામદેવે ભામંડલના શરીરમાં પ્રવેશ કર્યો. તેથી વિંધ્યાચલમાંથી ખેંચી લાવેલા હાથીની જેમ તેને નિદ્રા પણ આવી નહીં. તેણે મધુર ભેજન ખાવું બંધ કર્યું, પીવા ગ્ય પીવું બંધ કર્યું, અને ધ્યાનસ્થ યેગીની જેમ મૌન ધરીને રહેવા લાગે. ભામંડલને આ વિધુર જોઈ રાજા ચંદ્રગતિએ પૂછ્યું કે-“હે વત્સ! તને શું માનસિક પીડા પડે છે કે શરીરમાં કોઈ વ્યાધિ થયો છે? અથવા શું કેઈએ તારી આજ્ઞાને ભંગ કર્યો છે? અથવા બીજું કાંઈ તારા દુઃખનું કારણ છે? જે હોય તે કહે.” પિતાને આ પ્રશ્ન સાંભળી ભામંડલ કુમાર લજજાથી બન્ને પ્રકારે નમ્ર મુખ ધરી રો. કેમકે “કુલીન પુત્રો ગુરૂજનને તેવું કહેવાને કેમ સમર્થ થાય?” પછી ભામંડલના મિત્રોએ “નારદે આણેલી ચિત્રલિખિત સ્ત્રીની કામના (ઈચ્છા) ભામંડલના દુઃખનું કારણ છે” એમ કહ્યું, એટલે રાજાએ નારદને રાજગૃહમાં એકાંતે બોલાવીને પૂછ્યું કે-“તમે જે ચિત્રલિખિત આ બતાવી તે કોણ છે? અને કેની પુત્રી છે?” નારદે કહ્યું કે-“જે મેં ચિત્રમાં આલેખીને બતાવી છે તે કન્યા જનક રાજાની પુત્રી છે અને તેનું નામ સીતા છે. જેવી તે રૂપમાં છે, તેવી ચિત્રમાં આલેખવાને હું કે બીજે કંઈ પણ મનુષ્ય સમર્થ નથી, કેમ કે મૂર્તિ વડે તે લેકેત્તર સ્ત્રી છે. તે સીતાનું જેવું રૂપ છે તેવું રૂપ દેવીઓમાં, નાગકુમારીઓમાં કે ગંધર્વોની સ્ત્રીઓમાં પણ નથી, તે માનવીરીની તે વાત જ શી કરવી! તેના રૂપની જેવા યથાર્થ રૂપને વિકુર્વિવાને દેવતાઓ, અનુસરવાને દેવનટ અને રચવાને પ્રજાપતિ પણ સમર્થ નથી. તેની આકૃતિમાં તથા વચનમાં જે માધુર્ય છે અને તેના કંઠમાં અને હાથપગમાં જે રક્તતા છે તે અનિર્વચનીય જ છે. જેવી રીતે તેના યથાર્થ રૂપને આલેખવાને હું સમર્થ નથી, તેવી રીતે તેના રૂપનું વર્ણન કરવાને પણ હું સમર્થ નથી; તથાપિ હું તમને પરમાર્થ પણે કહું છું કે “એ સ્ત્રી ભામંડલને યોગ્ય છે' એવું મનમાં વિચારીને યથાબુદ્ધિ તેને પટમાં આલેખીને મેં તેમને બતાવેલ છે.” ૧ અંતરથી અને બાહ્યથી. Page #106 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪ ]. સીતાનો સ્વયંવર આ પ્રમાણેની તેની હકીકત સાંભળીને રાજા ચંદ્રગતિએ “વત્સ! એ તારી પત્ની થશે” એમ ભામંડલને આશ્વાસન આપી નારદને વિદાય કર્યા. પછી રાજાએ ચપલગતિ નામના એક વિદ્યાધરને આજ્ઞા કરી કે “જનકરાજાનું અપહરણ કરીને સત્વરે અહીં લઈ આવ.” તત્કાળ તેણે રાત્રિએ ત્યાં જઈ જનકરાજાને ગુપ્ત રીતે હરી લાવીને ચંદ્રગતિને અર્પણ કર્યો. રથનપુરના રાજા ચંદ્રગતિએ બંધુની જેમ જનક રાજાને આલિંગન કરી પાસે બેસારીને સ્નેહથી આ પ્રમાણે પૂછ્યું કે “લોકોત્તર ગુણવાળી સીતા નામે તમારી પુત્રી છે અને રૂપસંપત્તિથી પરિપૂર્ણ ભામડલ નામે મારો પુત્ર છે, તે બન્નેને વધૂવરપણે ઉચિત સંગ થાઓ, અને આપણું બંનેને તે સંબંધવડે સૌહદ થાઓ.” તેની આવી માગણી સાંભળીને જનકરાજા બોલ્યા કે એ પુત્રી મેં દશરથના પુત્ર રામને આપી દીધેલી છે, તેથી હવે બીજાને શી રીતે અપાય ? કેમ કે કન્યા એકજવાર અપાય છે.” ચંદ્રગતિ બેલ્યો “હે જનક! જે કે હું તે સીતાને હરવાને સમર્થ છું પણ નેહવૃદ્ધિ કરવાને માટે જ તમને અહીં બેલાવીને મેં તમારી પાસે તેની યાચના કરી છે. જો કે તમે તમારી પુત્રી રામને માટે કપી છે, તથાપિ તે રામ જે અમારો પરાજય કરશે તે તેને પરણી શકશે. માટે દુસહ તેજવાળા વાવત અને અણુવાવર્ત નામે બે ધનુષ્ય જે કે સહસ્ત્ર યાથી અધિષિત છે અને દેવતાની આજ્ઞાથી ગેત્રદેવતાની જેમ સદા અમારા ઘરમાં પૂજાય છે તે ભાવી એવા બળદેવ અને વાસુદેવને ઉપગી થવાનાં છે તે તમે લઈ જાઓ. જે તે બે ધનુષ્યમાંથી એકને પણ તે રામ ચઢાવશે તે તેનાથી અમે પરાજિત થઈ ગયા એમ સમજવું. પછી તે તમારી પુત્રી સીતાને સુખે પરણે” આવી પ્રતિજ્ઞા બળાત્કારે જનકરાજા પાસે કબુલ કરાવી તેણે જનકને મિથિલામાં પહોંચાડ્યો, અને પોતે પણ પુત્રપરિવાર સહિત ત્યાં જઈ, બંને ધનુષ્ય જનકના દરબારમાં મૂકી નગરીની બહાર ઉતર્યો. જનકે રાત્રિમાં બનેલું આ બધું વૃત્તાંત પિતાની મહારાણી વિદેહાને કહ્યું, જે તત્કાળ તેના હૃદયમાં શલ્યરૂપ થઈ ગયું. વિદેહ રૂદન કરીને બોલવા લાગી કે-“હે દેવ! તું અત્યંત નિર્દય છે. તેં મારા એક પુત્રને હરી લીધું છે, તેથી પણ તૃપ્ત ન થતાં આ એક પુત્રીને પણ હરી લેવા ધારે છે! આ લેકમાં પુત્રીને માટે વેચ્છાથી વર ગ્રહણ કરાય છે, બીજાની ઈચ્છા પ્રમાણે ગ્રહણ કરાતા નથી, પણ મારે તે દૈવયેગે બીજાની ઈચ્છા પ્રમાણે વર ગ્રહણ કરવાનો વખત આવ્યે છે. બીજાની ઈચ્છાથી પ્રતિજ્ઞા કરેલ આ ધનુષ્યનું આરોપણ જે રામ કરી શકે નહિ અને કેઈ બીજે કરે તે જરૂર મારી પુત્રીને અનિષ્ટ વરની પ્રાપ્તિ થાય માટે હવે શું કરવું?” વિદેહાનો આ વિલાપ સાંભળી જનકરાજા બેલ્યા–“હે દેવી! તમે ભય પામે નહિ, મેં એ રામનું બળ જોયેલું છે. આ ધનુષ્ય તેને એક લતા જેવું છે.” વિદેહાને એવી રીતે સમજાવી જનકે બીજે દિવસે પ્રભાતમાં માંચાઓથી મંડિત એવા મંડપમાં તે બંને ધનુષ્યરત્નને પૂજા કરીને સ્થાપન કર્યા. સીતાના સ્વયંવરને માટે જનક રાજાએ બોલાવેલા વિદ્યાધરાના અને મનુષ્યના રાજાએ આવી આવીને મંચ ઉપર બેઠા Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ] સીતાએ રામના કંઠમાં આપેલ સ્વયંવરમાળા [ પર્વ ૭ મું પછી જાનકી દિવ્ય અલંકારોને ધારણ કરીને સખીઓથી પરવારી સતી જાણે ભૂમિ પર ચાલતી દેવી હોય તેમ તે મંડપમાં આવી. લોકોનાં નેત્રને અમૃતની સરિતા જેવી તે જાનકી રામને મનમાં ધારી ધનુષ્યની પૂજા કરીને ત્યાં ઊભી રહી. નારદના કહેવા પ્રમાણે જ તે સીતાના રૂપને જોઈને કુમાર ભામંડલને કામદેવ પ્રહાર કરવા લાગ્યો. તે વખતે જનકના એક દ્વારપાલે ઊંચા હાથ કરીને કહ્યું કે-“હે સર્વ ખેચરો અને પૃથ્વીચારી રાજાઓ! તમને જનક રાજા કહે છે કે જે આ બે ધનુષ્યમાંથી એક ધનુષ્યને ચઢાવે તે મારી પુત્રીને પરણે.” આ પ્રમાણે સાંભળી પરાક્રમી ખેચ અને ભૂચર રાજાએ ધનુષ્ય ચઢાવવા માટે ધનુષ્યની પાસે એક પછી એક આવવા લાગ્યા, પરંતુ ભયંકર સર્પોથી વીંટાએલા અને તીવ્ર તેજવાળા તે બંને ધનુષ્યને સ્પર્શ કરવાને પણ કોઈ સમર્થ થયું નહિ, તે ચઢાવવાની તે વાત જ શી કરવી ! ધનુષ્યમાંથી નીકળતા તણખાની અનેક જવાલાએથી દગ્ધ થયેલા તેઓ લજજાથી અધમુખ થઈને પાછા નિવૃત્ત થતા હતા. પછી જેના કાંચનમય કુંડલ ચલાયમાન થઈ રહ્યા છે એવા દશરથકુમાર રામ ગજેદ્રની લીલાએ ગમન કરતાં તે ધનુષ્યની પાસે આવ્યા. તે સમયે ચંદ્રગતિ વિગેરે રાજાઓએ ઉપહાસ્યથી અને જનકે શંકાથી જોયેલા લક્ષ્મણના જયેષ્ઠ બંધુ રામે નિઃશંકપણે વજને ઈંદ્ર સ્પર્શ કરે તેમ જેની ઉપરથી સર્પ અને અગ્નિજવાળા શાંત થઈ ગયેલ છે એવા વાવત્ત ધનુષ્યને કરવડે સ્પર્શ કર્યો. પછી ધનુષ્યધારીઓમાં શ્રેષ્ઠ એવા રામે લેઢાની પીઠ ઉપર રાખી બરૂની જેમ નમાવીને તે ધનુષ્યને પણછ ઉપર ચઢાવ્યું, અને તેને કાન સુધી ખેંચીને એવું આસફાલન કર્યું કે જેથી પિતાની કીર્તિના પટ જેવું તે ધનુષ્ય શબ્દથી ભૂમિ અને અંતરીક્ષના ઉદરને પૂર્ણ કરતું ગાજી ઉઠયું. તત્કાલ સીતાએ વયમેવ રામના કંઠમાં સવયંવરમાળા નાંખી અને રામે ધનુષ્ય ઉપરથી પણછને ઉતારી નાંખી. પછી લક્ષમણે પણ રામની આજ્ઞાથી તત્કાલ અવાવર્ત ધનુષ્ય ચઢાવ્યું તેને લેકે વિમયથી જોઈ રહ્યા. તેનું આસ્ફાલન કરતાં તેણે નાદથી દિશાઓનાં મુખને બધિર કરી નાંખ્યાં. પછી પણછને ઉતારીને તેને પાછું તેના સ્થાન ઉપર મૂકી દીધું. તે વખતે ચકિત અને વિસ્મિત થયેલા વિદ્યાધરોએ દેવકન્યા જેવી અદ્ભુત પિતાની અઢાર કન્યાએ લક્ષ્મણને આપી. ચંદ્રગતિ વિગેરે વિદ્યાધરોના રાજાઓ વિલખા થઈને તપી ગયેલા ભામંડલ સહિત પિતપતાને સ્થાનકે ગયાં. જનક રાજાએ મોકલેલા સંદેશાથી તત્કાળ દશરથ રાજા ત્યાં આવ્યા, અને રામ અને સીતાને મોટા ઉત્સવથી વિવાહ કર્યો. જનકના ભાઈ કનકે સુપ્રભા રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલી ભદ્રા નામની પુત્રી ભરતને આપી. પછી દશરથ પુત્રો અને વધુઓની સાથે નગરજને જેમાં ઉત્સવ કરી રહ્યા છે એવી અધ્યા નગરીમાં આવ્યા. એકદા દશરથ રાજાએ મોટી સમૃદ્ધિથી ચેત્યમહત્સવ અને શાંતિસ્નાત્ર કરાવ્યાં. પછી રાજાએ સ્નાત્રજળ અંતઃપુરના અધિકારી વૃદ્ધ પુરૂષની સાથે પ્રથમ પિતાની પટ્ટરાણીને કહ્યું અને પછી દાસીઓ દ્વારા બીજી રાણીઓને સ્નાત્રજળ મોકલાવ્યું. યૌવનવયને લીધે શીવ્ર Page #108 -------------------------------------------------------------------------- ________________ સગ ૪ થા. ભામ'ડલ એ જનકપુત્ર છે એવુ' પ્રદર્શિત થવુ [૧ ચાલનારી દાસીએએ ઉતાવળે આવીને બીજી રાણીઓને સ્નાત્રજળ પહેાંચાડયુ' એટલે તેમણે તત્કાળ તેનું વંદન કર્યું. પેલા 'તઃપુરના અધિકારી વૃદ્ધપણાને લીધે શનિની જેમ મંદમ - ચાલતા હતા તેથી પટ્ટરાણીને સ્નાત્રજળ તરત મળ્યું નહીં; એટલે તે વિચારવા લાગી કે ‘રાજાએ બધી રાણીઆની ઉપર જિને દ્રનુ સ્નાત્રજળ માકલીને પ્રસાદ કર્યાં, અને હું' પટ્ટરાણી છતાં મને મેકલાવ્યું નહિ; માટે મારા જેવી મંદભાગ્યાને જીવીને શુ કરવુ છે? માનના ધ્વંસ થયા છતાં જીવવુ તે મરણુથી પણ વિશેષ દુઃખરૂપ છે. ’ આ પ્રમાણે વિચારી મરવાના નિશ્ચય કરીને એ મનસ્વિનીએ અંદરના ખંડમાં જઈ વસ્રવડે ફ્રાંસે ખાવાના આરંભ કર્યાં, તેટલામાં રાજા દશરથ ત્યાં આવી ચડ્યા. તેને તેવી સ્થિતિમાં જોઈ, તેના મરણેાન્મુખપણાથી ભય પામી રાજાએ તેને પેાતાના ઉત્સંગમાં એસારીને પૂછ્યું કે-‘ પ્રિયા ! શું અપમાન થવાથી તેં આવું દુઃસાહસ આરંભ્યું છે? દેવચેગે મારાથી તે કાંઈ તારૂં અપમાન નથી થયુ?' તે ગદ્ગદ્ સ્વરે ખેલી-‘તમે બધી રાણીઓને જિનસ્નાત્રનુ જળ મેકલાવ્યુ અને મારે માટે મેાકલાળ્યુ નહી'. આ પ્રમાણે જેવી તે કહેતી હતી, તેવામાં પેલે વૃદ્ધ કંચુકી ‘આ સ્નાત્રજળ રાજાએ મેકલાવ્યુ` છે’ એમ ખેલતે ત્યાં આવ્યેા. રાજાએ તે પવિત્ર જળથી તરતજ પટ્ટરાણીના મસ્તકપર અભિસિચન કર્યું. પછી તે કંચુકીને રાજાએ પૂછ્યું' કે-‘તું . આટલા મેડા કેમ આન્ગેા ? ’કંચુકી બેલ્યું– સ્વામી ! સવ કાર્યોંમાં અસમથ એવી મારી વૃદ્ધાવસ્થાનાજ આમાં અપરાધ છે, આપ સ્વયમેવ મારી સામુ જુએ.' રાજાએ તેની સામે જોયું તે તે મરવાને ઈચ્છતા હોય તેમ પગલે પગલે સ્ખલિત થતા હતા, મુખમાંથી લાળ પડતી હતી, દાંત પડી ગયા હતા, મુખ ઉપર વળીઆ પડડ્યા હતા, સવ અંગમાં શ્વેત રામ થઈ ગયા હતા, બ્રગુટીના વાળથી નેત્ર ઢંકાઈ ગયાં હતાં, માંસ અને રૂધિર સુકાઇ ગયાં હતાં અને સર્વ અંગ ધ્રુજતાં હતાં. આવા તે ક ંચુકીને જોઈને રાજાને વિચાર થયા કે જ્યાં સુધી મારી એવી સ્થિતિ થઈ નથી ત્યાં સુધીમાં મારે મેાક્ષને માટે પ્રયત્ન કરી લેવા જોઈએ.' આવા મનોરથથી રાજા વિષયેાથી પરાસ્મુખ થઈ ગયા, અને એ પ્રમાણે સ`સાર પર વૈરાગ્યવાળા ચિત્તથી તેણે કેટલેાક કાળ નિગમન કર્યાં. ܐ એકદા સત્યભૂતિ નામે ચતુર્ગાની મહામુનિ સંઘની સાથે તે નગરીએ સમેટસર્યાં. તેના ખખર સાંભળી રાજા દશરથ પુત્રાદિક પરિવાર સાથે ત્યાં જઈ તેમને વંદના કરીને દેશના સાંભળવાની ઇચ્છાએ તેમની સમીપે બેઠા. તે સમયે વૈતાઢયગિરિથી વિદ્યાધરના અનેક રાજાએ સહિત રાજા ચંદ્રગતિ સીતાની અભિલાષાથી તપ્ત એવા ભામંડલને સાથે લઈ રથાવત્ત ગિરિપરના અહુ તેને વંદના કરીને પાછા ફરતાં આકાશમાગે ત્યાં આવી ચડયો. સત્યભૂતિ મુનિને ત્યાં સમવસરેલા જોઈ તે આકાશમાંથી નીચે ઉતર્યાં, અને તેમને વંદના કરીને તે પણ દેશના સાંભળવા બેઠા. ભામંડલને સીતાના અભિલાષના સંતાપ છે તે જાણી લઈ સત્યવાદી સત્યભૂતિ સૂરિએ સમયને ચેાગ્ય દેશના આપી, તેમાં પ્રસંગેાપાત તેમને Page #109 -------------------------------------------------------------------------- ________________ દશરથ રાજાને પૂર્વ ભવ [૫૭ સુ’ ૭૨ ] પાપમાંથી નિવૃત્ત થવાને માટે ચંદ્રગતિ અને પુષ્પવતીના તથા ભામડલ અને સીતાના પૂર્વ ભવે કહી સ’ભળાવ્યા. તેમાં સીતા અને ભામ'ડલનુ' જુગલીઆપણે ઉત્પન્ન થવુ' અને ભામડલનું જન્મતાંજ અપહરણ થવુ' ઇત્યાદિ વૃત્તાંત યથાર્થ પણે જણાવ્યેા. તે સાંભળતાંજ ભામંડલને જાતિસ્મરણુ થયુ., એટલે તત્કાળ મૂતિ થઈને તે પૃથ્વીપર પડી ગયા. ઘેાડી વારે સ'જ્ઞા મેળવીને ભામડલે પેાતાના પૂર્વ ભવનું વૃત્તાંત સત્યભૂતિ મુનિએ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે બધું પેાતાની મેળે કહી આપ્યું. તત્કાળ ચંદ્રગતિ વગેરે પરમ સંવેગને પ્રાપ્ત થયા, અને સમુદ્ધિવાળા ભામંડલે સીતાને મહેન જાણીને નમસ્કાર કર્યાં. ‘ જન્મતાંજ જેનું હરણ થયું હતુ તેજ આ મારા સહેાદર ભાઈ છે.' એમ જાણીને હું પામતી મહાસતી સીતાએ તેને આશીષ આપી. પછી તત્કાળ જેને સૌદપણું ઉત્પન્ન થયુ' છે એવા વિનીય ભામંડલે લલાટવડે પૃથ્વીને સ્પર્શ કરીને રામને પણુ નમસ્કાર કર્યાં. પછી ચંદ્રગતિએ ઉત્તમ વિદ્યાધરાને મેાકલીને વિદેહા અને જનકરાજાને ત્યાં તેડાવ્યા અને ‘જન્મતાંજ જેનું હરણ થયું હતું તે આ ભામંડલ તમારા પુત્ર છે. ' ઇત્યાદિ સવ વૃત્તાંત જણાવ્યુ. તે વચન સાંભળીને મેઘગર્જનાથી મયૂરની જેમ જનક અને વિદેહા હુ પામ્યાં, અને વિદેહાના સ્તનમાંથી દુધ ઝરવા લાગ્યું. પેાતાના ખરા માતાપિતાને એળખીને ભામડલે નમસ્કાર કર્યાં, એટલે તેઓએ તેને મસ્તકમાં ચુંબન કરી હર્ષાશ્રુના જળથી ન્યુવરાજ્યેા. તે વખતે રાજા ચંદ્રગતિએ સંસારથી ઉદ્વેગ પામી ભામંડલને રાજ્યપર સ્થાપીને સત્યભૂતિ મુનિની પાસે દીક્ષા લીધી. પછી ભામડલ સત્યભૂતિ અને ચંદ્રગતિ મુનિ, જનક અને વિદેહા ( માતાપિતા ), દશરથરાજા, સીતા અને રામને નમીને પેાતાના નગરમાં ગયે. રાજા દશરથે સત્યભૂતિ મહિષને પેાતાના પૂર્વ ભવા પૂછ્યા, એટલે મુનિ કહેવા લાગ્યા કે “ સેનાપુરમાં ભાવન નામના કોઈ મહાત્મા વણિકને દિપિકા નામની પત્નીથી થયેલી ઉપાસ્તિ નામે એક કન્યા હતી. તે ભવમાં સાધુએની સાથે પ્રત્યેનીકપણે વત્તવાથી તેણે તિય ચ વિગેરે મહા કષ્ટકારી ચેાનિએમાં ચિરકાળ પરિભ્રમણ કર્યું.... અનુક્રમે વગપુરમાં ધન્ય નામના વિણકની સુંદરી નામની પત્નીથી વરૂણૢ નામે પુત્ર થશે. તે ભવમાં પ્રકૃતિથીજ ઉદાર એવે! તું નિરંતર સાધુઓને શ્રદ્ધાપૂર્ણાંક અધિક દાન આપતા હતા. ત્યાંથી કાળધમ પામીને તું ધાતકીખંડ દ્વીપમાં ઉત્તરકુરૂક્ષેત્રને વિષે જુગાલીઆપણે ઉત્પન્ન થયે; ત્યાંથી દેવપણાને પ્રાપ્ત થયા. ત્યાંથી ચ્યવાને પુષ્કલાવતી વિજયમાં પુષ્કલા નગરીના રાજા નંદ્યાય અને પૃથ્વી દેવીને તું ન ંદિવર્દૂન નામે પુત્ર થયા. ન દિર્ઘષ રાજા તને-ન દિવદ્ધનને રાજ્ય ઉપર બેસારી યશેાધર મુનિની પાસે દીક્ષા લઈ કાળધર્મ પામીને ત્રૈવેયકમાં દેવપણે ઉત્પન્ન થયા. તું નંદિવન્દ્વન શ્રાવકપણું પાળી મૃત્યુ પામીને બ્રહ્મ દેવલેાકમાં દેવતા થયેા. ત્યાંથી ચ્યવીને પ્રત્યગ વિદેહમાં વૈતાઢય ગિરિની ઉત્તર શ્રેણીના આભૂષણરૂપ શિશિપુર નામના નગરમાં ખેચરપતિ રત્નમાળીની વિદ્યુદ્ઘતા નામની સ્ત્રીથી સૂર્યંજય નામે તું મા Page #110 -------------------------------------------------------------------------- ________________ [[ ૭૩ સર્ગ ૪ ] દશરથ રાજાને પૂર્વ ભાવ. પરાક્રમી પુત્ર થશે. એક વખતે રત્નમાળી ગવ પામેલા વિદ્યાધરપતિ વજનયનને જીતવાને માટે સિંહપુર ગયે. ત્યાં તેણે બાલ, વૃદ્ધ, સ્ત્રી, પશુ અને ઉપવન સહિત બધા સિંહપુરને દહન કરવા માંડ્યું. તે વખતે ઉપમન્યુ નામના તેના પૂર્વ જન્મના પુરોહિતને જીવ જે સહસ્ત્રાર દેવલોકમાં દેવ થયે હતે તેણે આવીને કહ્યું-“હે મહાનુભાવ! આવું ઉગ્ર પાપ કર નહિ, તું પૂર્વ જન્મમાં ભૂરિનંદન નામે રાજા હતા. તે વખતે તે વિવેકથી માંસભેજન ન કરવું એવી પ્રતિજ્ઞા લીધી હતી, પછી ઉપમન્યુ નામના પુરોહિતના કહેવાથી તે તે પ્રતિજ્ઞા માંગી હતી. એક વખતે ઉપમન્યુ પુરોહિતને સ્કંદ નામના એક પુરૂષે મારી નાંખે ત્યાંથી તે હાથી થયે. તે હાથીને ભૂરિનંદન રાજાએ પકડી લીધો. એકદા યુદ્ધમાં તે હાથી મૃત્યુ પામ્ય, અને ભૂરિનંદન રાજાની ગાંધારી નામની પત્નીના ઉદરથી અરિસૂદન નામે પુત્રપણે ઉત્પન્ન થયે. ત્યાં જાતિસ્મરણાને ઉત્પન્ન થતાં તેણે રિક્ષા લીધી. ત્યાંથી મૃત્યુ પામીને આ હું સહસ્ત્રાર' દેવકમાં દેવતા થયેલ છું. રાજા ભૂરિનંદન મૃત્યુ પામીને એક વનમાં અજગર થયે. ત્યાં દાવાનળથી દગ્ધ થઈને બીજી નરકભૂમિમાં ગયે. પૂર્વના સ્નેહને લીધે મેં નરકમાં જઈને તેને પ્રતિબંધ આપે. ત્યાંથી નીકળીને તું રત્નમાળી રાજા થયે છે. જેમ પૂર્વભવે માંસના પચ્ચખાણુનો ભંગ કર્યો હતો, તેમ અનંત દુઃખદાયક પરિણામવાળે આ નગરદાહ તું કર નહિ.” આ પ્રમાણે પોતાને પૂર્વભવ સાંભળી રત્નમાળી યુદ્ધમાંથી નિવૃત્ત થયે; અને તારા (સૂર્ય જ્યના) સૂર્યનંદન નામના પુત્રને રાજ્ય ઉપર બેસારીને તત્કાળ સૂર્ય જય પુત્ર સહિત તિલકસુંદર નામના આચાર્યની પાસે દીક્ષા લીધી. બંને જણ મુનિ પણામાં મૃત્યુ પામી મહાશુક્ર દેવલેકમાં દેવતા થયા. ત્યાંથી ચવીને સૂર્ય જય તે તું દશરથ થશે, અને રત્નમાળી ચ્યવને આ જનકરાજા થયે. પરેશહિત ઉપમન્યુ સહસ્ત્રાર દેવકથી અવીને આ જનકનો અનુજ બંધુ કનક થયે, અને નંદિવર્ધ્વનના ભવમાં તારા પિતા નંદિઘોષ હતો તે પ્રવેયકમાંથી અવીને આ હું સત્યભૂતિ થ છું.” આ પ્રમાણે પિતાને પૂર્વ ભવ સાંભળીને દશરથ રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયે; તેથી તત્કાળ તેમને વાંદી દીક્ષા લેવાની ઈચ્છાએ રાજ્યભાર રામને માથે મૂકવા માટે રાજમહેલમાં આવ્યું. દીક્ષા લેવામાં ઉત્સુક એવા તેણે રાણીઓ, પુત્રો અને મંત્રીઓને બોલાવી યથાયોગ્ય રીતે સૌની સાથે સુધારસ સમાન આલાપ કરીને રજા માંગી. તે વખતે ભરતે નમસ્કાર કરીને કહ્યું કે-“હે પ્રભુ! તમારી સાથે હું પણ સર્વવિરતિ ગ્રહણ કરીશ, તમારા વિના હું ઘરમાં રહીશ નહિ. હે સ્વામી! અન્યથા મને અત્યંત દુઃખદાયક બે કષ્ટ થશે. એક તમારે વિરહ અને બીજે આ સંસારને તાપ.” ભરતનાં આવાં વચન સાંભળીને “જે આ પ્રમાણે નિશ્ચય થશે તો પછી મારે પતિ કે પુત્ર કાંઈ પણ રહેશે નહિ” એવા વિચારથી ભય પામીને ૧ આઠમું દેવલોક. ૨ સાતમું દેવલેક, 1c - 10 Page #111 -------------------------------------------------------------------------- ________________ ૭૪] રમે વનવાસ કરવાની દર્શાવેલી ઈચ્છા. [પર્વ ૭ મું ઉકેયી બલી-“હે સ્વામી! તમને યાદ છે? મારા સ્વયંવરના ઉત્સવમાં મેં તમારું સારથીપણું કર્યું હતું, ત્યારે તમે મને એક વરદાન માગવાને કહ્યું હતું. હે નાથ! તે વરદાન અત્યારે આપો કેમકે તમે સત્ય પ્રતિજ્ઞાવાળા છે અને મહાત્માઓની પ્રતિજ્ઞા પાષાણુમાં કતરેલી રેખા જેવી હોય છે. દશરથરાજા બોલ્યા કે-“મેં જે વચન આપ્યું છે તે મને યાદ છે, માટે એક વ્રત લેવાના નિષેધ સિવાય જે મારે આધીન હોય તે તું માગી લે.” તે વખતે કૈકેયીએ યાચના કરી કે-“હે સ્વામી! જે તમે પોતે દીક્ષા લેતા હે તે આ બધી પૃથ્વી મારા પુત્ર ભરતને આપો.” તરતજ દશરથ રાજા બોલ્યા કે “આ પૃથ્વી હમણાંજ લઈ લે.' એમ કહી લક્ષમણ સહિત રામને બોલાવીને તેમણે રામ પ્રત્યે આ પ્રમાણે કહ્યું-“હે વત્સ! પૂર્વે મારું સારથીપણું કરવાથી પ્રસન્ન થઈને મેં કૈકેયીને એક વરદાન આપેલું હતું, તે વરદાન અત્યારે ભરતને રાજ્ય આપવાને માટે તે મારી પાસે માગી લે છે. રામ હર્ષ પામીને બહયા–“મારી માતાએ મહા પરાક્રમી મારા ભાઈ ભરતને રાજ્ય મળવાનું વરદાન માગ્યું તે બહુ સારું કર્યું. હે પિતા! મારી ઉપર પ્રસાદ કરીને તમે આ વિષે મને પૂછે છે, તથાપિ લેકમાં તે અવિનયની સૂચનાનું કારણ થાય તેથી મને દુઃખ કરે છે. જે તાત સંતુષ્ટ થયા છે તે આ રાજ્ય ગમે તેને આપ તેમાં હું કે જે એક તમારા પાળા જે હું તેને નિષેધ કરવામાં કે સંમતિ આપવામાં કાંઈ પણ સત્તા નથી. ભરત છે તે હું જ છું, અમે બંને તમારે સરખા છીએ, માટે મોટા હર્ષથી ભરતને રાજ્ય ઉપર અભિષેક કરે.” આવાં રામનાં વચન સાંભળી દશરથ રાજા પ્રીતિ અને વિસ્મય પામી ગયા. પછી તે પ્રમાણે કરવા મંત્રીઓને આજ્ઞા આપવા લાગ્યા, તેવામાં ભરત બેલ્યો-“હે સ્વામી! તમારી સાથે વ્રત લેવાને માટે મેં પ્રથમજ પ્રાર્થના કરેલી છે, તેથી તે કોઈના વચનથી અન્યથા કરવાને તમે યોગ્ય નથી.” દશરથે કહાં-“હે વત્સ! મારી પ્રતિજ્ઞા વ્યર્થ કર નહિ, તારી માતાને મેં પૂર્વે વરદાન આપ્યું હતું અને તેણે તે ચિરકાળ થાપણ કરીને રાખ્યું હતું, તે આજે તને રાજ્યદાન આપવાને માટે તેણે માગી લીધું છે માટે હે પુત્ર! મારી અને તારી માતાની આજ્ઞાને અન્યથા કરવાને તું ચગ્ય નથી.” પછી રામે ભરતને કહ્યું-“હે ભ્રાતા ! જો કે તમારા હૃદયમાં રાજ્યપ્રાપ્તિને કિંચિત પણ ગર્વ નથી, તથાપિ પિતાનાં વચનને સત્ય કરવાને માટે તમે રાજ્ય ગ્રહણ કરે.” રામનાં આવાં વચન સાંભળી ભારતે અશ્રુભરિત ને રામના ચરણમાં પડી અંજલિ જોડીને ગદ્ગદ્ સવરે કહ્યું- પૂજ્ય બંધુ! પિતાશ્રીને અને તમારા જેવા મહાત્માઓને મને રાજ્ય આપવું તે એગ્ય છે, પણ મારા જેવાએ તે ગ્રહ કરવું યોગ્ય નથી. શું હું રાજા દશરથને પુત્ર નથી? કે શું હું તમારા જેવા અને અનુજ બંધુ નથી? કે જેથી હું ગર્વ કરૂં અને ખરેખર માતુમુખે ગણાઉં.' તે સાંભળી રામે દશરથ રાજાને કહ્યું-“હું અહીં છતાં ભારત રાજ્ય ગ્રહણ કરશે નહિ, માટે હું વનવાસ કરવાને જાઉં છું.” આ પ્રમાણે પિતાની આજ્ઞા લઈ ભક્તિથી નમીને, રામ Page #112 -------------------------------------------------------------------------- ________________ [ ૭૫ સર્ગ ૪ ] દશરથ રાજાને વારંવાર પૂછ. હાથમાં ધનુષ્ય અને ભાથાં લઈને ચાલી નીકળ્યા, અને ભરત ઊંચે સ્વરે રૂદન કરતા રહ્યા. વનવાસને માટે જતા રામને જોઈ અત્યંત સહકાતર એવા દશરથ રાજા વારંવાર મૂછ પામવા લાગ્યા. રામે ત્યાંથી નીકળી પોતાની માતા અપરાજિતાની પાસે આવીને કહ્યું-“હે માતા! જે હું તમારો પુત્ર છું તેજ તમારે ભરત છે. પિતાની પ્રતિજ્ઞા સત્ય કરવાને માટે મારા પિતાએ તેને રાજ્ય આપ્યું, પણ હું અહીં છતાં તે રાજ્ય લેતા નથી, તેથી મારે વનમાં જવું યંગ્ય છે. મારી ગેરહાજરીમાં તમે વિશેષ પ્રસાદવાળી દષ્ટિથી ભરતને જેજે, અને કદિ પણ મારા વિયેગથી કાતર થશે નહિ.” રામની આવી વાણી સાંભળી દેવી મૂછ પામી પૃથ્વી પર પડી ગયાં, એટલે દાસીઓએ ચંદનના જળનું સિંચન કર્યું, તેથી સ્વસ્થ થઈને બોલ્યા- “અરેમને સ્વસ્થ કરીને તેણે જીવાડી? મને મૂછજ સુખમૃત્યુને માટે છે, કેમકે હું જીવતી રહી સતી રામને વિરહ કેમ સહન કરીશ? અરે ! કૌશલ્યા! તારે પુત્ર વનમાં જશે અને પતિ દીક્ષા લેશે, તેવું સાંભળ્યા છતાં તું ફાટી પડતી નથી, તેથી ખરેખર તું વમય છે.” રામે ફરીથી કહ્યું-“હે માતા! તમે મારા પિતાના પત્ની થઈને પામર ીઓને યોગ્ય એવું આ શું કરે છે? સિંહણને પુત્ર વનમાં અટન કરવાને એક જાય છે, તથાપિ સિંહણ સ્વસ્થ થઈને રહે છે, જરા પણ ગભરાતી નથી. હે માતા ! જે પ્રતિજ્ઞા કરેલું વરદાન છે તે મારા પિતાને માથે ત્રણ છે. જે હું અહીં રહું અને ભરત રાજ્ય ન લે તે પછી પિતાનું અનુણ્ય (અણુરહિતપણું) શી રીતે થાય?” આ પ્રમાણે યુક્તિવાળાં વચનેવડે કૌશલ્યાને સમજાવીને અને બીજી માતાઓને નમસ્કાર કરીને રામ બહાર નીકળ્યા. પછી સીતાએ દૂરથી દશરથ રાજાને નમી અપરાજિતા દેવીની પાસે આવી રામની સાથે જવાની આજ્ઞા માગી. એટલે જાનકીને ઉત્સંગમાં બેસારીને નેત્રના ઉષ્ણ અજલવડે બાળાની જેમ હવરાવતી અપરાજિતા બલી-“વત્સ! વિનીત રામચંદ્ર પિતાની આજ્ઞાથી વનમાં જાય છે, તે તે નરસિંહ પુરૂષને દુષ્કર નથી, પણ તું તો જન્મથીજ ઉત્તમ વાહનોમાં લાલિત થયેલી છે, તેથી પગે ચાલવાની વ્યથાને કેમ સહન કરી શકીશ? સુકુમારપણાથી કમલના ઉદર જેવું તારું અંગ છે, તે જ્યારે તાપ વિગેરેથી કલેશ પામશે, ત્યારે રામને પણ કલેશ થઈ પડશે; માટે પતિની સાથે અનુગમન કરવામાં તેમજ અનિષ્ટ કષ્ટ સહેવામાં હું નિષેધ કે આજ્ઞા કાંઈ પણ કરવાને ઉત્સાહ ધરતી નથી.” તે સાંભળી શેકરહિત સીતા પ્રાતઃકાળના કમળની જેવું પ્રફુલ્લિત મુખ કરી અપરાજિતાને નમીને બોલી-“હે દેવી! તમારા ઉપરની મારી ભક્તિ મને માર્ગમાં કુશલકારી થશે, માટે મેઘની પાછળ વિધુતની જેમ હું રામની પાછળ જાઉં છું.' એ પ્રમાણે કહદ કરશલ્પાને ફરહદ નખીને વિશ્વ બજાજ આત્મારામની જેમ રામનું જ ધ્યાન કરતી સીતા બહાર નીકળી. તે વખતે “અહો ! આવી અત્યંત પતિભક્તિથી જાનકી પતિને દેવ તુલ્ય માનનારી સ્ત્રીઓમાં આજે દષ્ટાંતરૂપ થઈ પડી છે. એ ઉત્તમ સતી કષ્ટથી કિંચિત્ પણ ભય પામતી નથી. અહા ! તે આવા અત્યુત્તમ શીલથી Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ] રામ તથા સીતાની પાછળ લમણનું ગમન. [પર્વ છે મેં પિતાના બંને કુળને પવિત્ર કરે છે.” આ પ્રમાણે શોકથી ગદ્ગદ્ વાણીવડે વર્ણન કરતી નગરસ્ત્રીઓ વનમાં જતી સીતાને મહા કષ્ટ જોઈ શકી. રામ વનવાસ કરવાને નીકળ્યા” એવા ખબર સાંભળી લક્ષ્મણને ક્રોધાગ્નિ પ્રજવલિત થયે, તે હદયમાં આ પ્રમાણે વિચારવા લાગે કે મારા પિતા દશરથ પ્રકૃતિથી જ સરલ છે અને સ્ત્રીએ સ્વાભાવિક રીતે સરલ હતી જ નથી; નહિ તે કૈકેયી ચિરકાળ પર્યત વરદાન રાખી મૂકીને આ વખતે કેમ માગી લે! પિતા દશરથે ભરતને રાજ્ય આપ્યું, અને પોતાની ઉપરથી અણ ઉતારી પિતૃઓનો ત્રાણુનો ભય દૂર કર્યો. હવે હું નિર્ભય થઈ મારા ક્રોધને વિરામ પાડવા માટે એ કુળાધમ ભરત પાસેથી રાજ્ય હરી લઈને પાછું તે રામને સેંપી દઉં? પરંતુ એ રામ મહા સત્યવાન છે, તેથી તૃણવત ત્યજી દીધેલા રાજ્યને તે પાછું લેશે નહિ, અને તેમ કરવાથી પિતાને પણ દુઃખ થશે, માટે પિતાને તે દુઃખ ન થવું જોઈએ, તેથી ભરત ભલે રાજા થાય, હું એક પાળાની જેમ રામની પછવાડે વનમાં જઈશ.” આ પ્રમાણે વિચારી સૌમિત્રિ પિતાની રજા લઈને પિતાની માતા સુમિત્રાને પૂછવા ગયે. ત્યાં જઈ તેને પ્રણામ કરીને બે -“હે માતા ! રામ વનમાં જાય છે, તેથી તેમની પછવાડે હું પણ જઈશ, કેમકે સમુદ્ર વિના મર્યાદાની જેમ રામ વિના લક્ષ્મણ રહેવાને સમર્થ નથી.” આવાં પુત્રનાં વચન સાંભળી માંડમાંડ ધીરજ રાખીને સુમિત્રા બેલી-વત્સ! તને સાબાશ છે, મારો પુત્ર હોય તે જયેષ્ઠ બંધુને જ અનુસરે. પણ હે વત્સ! રામચંદ્ર મને નમસ્કાર કરીને કયારના ગયા છે, તેથી તારે છેટું પડી જશે, માટે હવે તું વિલંબ કર નહિ.” આવાં માતાનાં વચન સાંભળી “માતા! તમને ધન્ય છે, તમે જ ખરેખરાં મારાં માતા છે.' એમ કહી તેમને પ્રણામ કરીને લક્ષમણ અપરાજિતા (કૌશલ્યા) ને પ્રણામ કરવા ગયે. તેમને પ્રણામ કરીને લક્ષમણુ બે-માતા! મારા આર્યબંધુ એકાકી વનમાં ગયા છે, તેથી તેમની પછવાડે જવાને હું ઉત્સુક છું, માટે તમારી રજા લેવા આવ્યો છું.” કૌશલ્યા નેત્રમાં અશ્રુ લાવીને બેલ્યાં-“વત્સ! હું મંદભાગ્યા મારી ગઈ છું, કારણ કે તું પણ મને છેડીને વનમાં જાય છે. તે લક્ષમણ! રામના વિરહથી પીડિત એવી મને આશ્વાસન આપવાને તું એક તે અહીં જ રહે, પ્રયાણ કર નહિ.' લમણે કહ્યું-“હે માતા! તમે રામની માતા છે. અર્ધ રાખે નહિ. મારા બંધુ દૂર ચાલ્યા જાય છે, માટે હું સત્વર તેમની પછવાડે જઈશ. તેથી હે દેવી! મને વિધ્ર કરો નહિ. હું સદા રામને આધીન છું.” આ પ્રમાણે કહી પ્રણામ કરીને લક્ષ્મણ ધનુષ્યભાથા લઈ સત્વર રામસીતાની પછવાડે દેડી પુગ્યા. પછી જેમનાં મુખકમળ પ્રફુલ્લિત છે એવાં એ ત્રણે વિકાસ માટે ઉપવનમાં જાય તેમ વનવાસને માટે ઉદ્યમી થઈનગરીમાંથી બહાર નીકળ્યાં. જ્યારે પ્રાણની જેમ રામ, લક્ષમણ અને સીતા નગરની બહાર નીકળ્યાં, ત્યારે નગરીનાં નર તથા નારીઓ મહા કષ્ટકારી દશાને પામી ગયાં. નગરજને મોટા રાગથી તેઓની પછવાડે ૧ સુમિત્રાનો પુત્ર લક્ષ્મણ. Page #114 -------------------------------------------------------------------------- ________________ સગ ૪ ] રામનું વનવાસગમન. [૭૭ વેગવડે દેડવા લાગ્યા, અને ક્રર કેકેયીના અત્યંત અપવાદ બલવા લાગ્યા. રાજા દશરથ પણ અંતઃપુરના પરિવાર સહિત નેહરૂપ દેરીથી ખેંચાઈને રૂદન કરતા સતા તત્કાળ રામની પછવાડે ચાલ્યા. જ્યારે રાજા અને સર્વ પ્રજાજન રામની પછવાડે બહાર નીકળ્યા ત્યારે બધી અયોધ્યાપુરી જાણે ઉજજડ હોય તેવી દેખાવા લાગી. રામે પિતા અને માતાઓને વિનય ભરેલી વાણીવડે સમજાવીને માંડમાંડ પાછા વાળ્યા, અને ઘટિત વચનોથી પુરજનેને પણ વિસર્જન કરીને સીતા લક્ષ્મણ સહિત ત્વરાથી આગળ ચાલ્યા. માર્ગમાં ગામે ગામ અને શહેરે શહેર ગ્રામના વૃદ્ધ પુરૂષે તેમને રહેવાની પ્રાર્થના કરતા હતા, પણ રામ કોઈ ઠેકાણે રકાતા નહોતા. અહીં ભરત રાજ્ય અંગીકાર કર્યું નહિ, પણ ઉલટા બંધુના વિરહને સહન કરવામાં અસમર્થ એવા તેણે પોતાની માતા કૈકેયીની ઉપર કેટલાક આક્રોશ કર્યા. તેથી રાજા દશરથે દીક્ષા લેવાને ઉત્સુક થઈ રાજ્ય લેવાને માટે લક્ષ્મણ સહિત રામને પાછા લાવવા માટે સામતે અને મંત્રીઓને મોકલ્યા. રામ પશ્ચિમ દિશામાં જતા હતા, તેમની પછવાડે તેઓ ત્વરાથી ચાલ્યા, અને તેમની ભેળા થઈને રાજાની આજ્ઞાપૂર્વક તેમને પાછા આવવાની વિજ્ઞપ્તિ કરી. તે દીન થઈ ગએલા મંત્રીઓએ અને સામંતોએ ઘણી પ્રાર્થના કરી, પરંતુ રામ પાછા વળ્યા નહિ. કેમકે મહાન પુરૂષની પ્રતિજ્ઞા પર્વતની જેમ ચલાયમાન થતી નથી. રામે તેમને વારંવાર પાછા વાળવા માંડ્યાં, પણ રામની પાછા વળવાની આશાએ તેઓ સાથે સાથે જ ચાલ્યા. અનુક્રમે રામ, લક્ષ્મણ અને જાનકી આગળ ચાલતાં શિકારી પ્રાણુઓના સ્થાન રૂપ એક નિર્માનુષ્ય અને ઘાટા વૃક્ષવાળી પરિયાત્રા અટવામાં આવી પહોંચ્યા. ત્યાં માર્ગમાં ગંભીર આવર્ત વડે ભયંકર અને વિશાળ પ્રવાહવાળી ગંભીરા નામે એક નદી આવી. તેને કઠે ઊભા રહીને રામે સામતેને કહ્યું કે “તમે આ ઠેકાણેથી નિવૃત્ત થાઓ, કારણ કે હવે અહીંથી આગળ ઘણે કચ્છકારી માર્ગ આવશે. અમારા કુશળ સમાચાર પિતાને કહેજે, અને હવેથી ભારતને મારી જેમ અથવા પિતાની જેમ ગણીને તેની સેવા કરજે.” “રામના ચરણને અયોગ્ય એવા અમને ધિક્કાર છે!” એમ કહીને ઘણું રૂદન કરતા અને અશ્રુથી વસ્ત્રને ભીંજવતા તે સામંતે માંડ માંડ પાછા વળ્યા. પછી તટ ઉપર રહેલા સામંતેએ સાથુ દષ્ટિએ જોયેલા રામ, સીતા લક્ષ્મણ સાથે તે દુસ્તર સરિતાને ઉતરી ગયા. રામ જ્યારે દષ્ટિમાર્ગને ઉલ્લંઘન કરી ગયા ત્યારે સામંતાદિક સર્વે હૃદયમાં મહા કષ્ટ પામતાં પાછા વળીને અયોધ્યામાં આવ્યા અને સર્વ વૃત્તાંત તેમણે દશરથ રાજાને જણાવ્યું. તે સાંભળીને રાજાએ ભરતને કહ્યું-“હે વત્સ! રામ લક્ષમણ તે પાછા આવ્યા નહિ, માટે હવે તું રાજય ગ્રહણ કર, મારી દીક્ષામાં વિદનરૂપ થા નહીં.” ભરતે કહ્યું-“હે તાત! હું કદીપણ રાજ્ય ગ્રહણ કરીશ નહિ, હું જાતે જઈને મારા અગ્ર બંધુને પ્રસન્ન કરી પાછા તેડી લાવીશ.” તે સમયે કૈકેયી પણ ત્યાં આવી દશરથ રાજાને કહેવા લાગી કે-“હે સ્વામી! તમે તે તમારી સત્ય પ્રતિજ્ઞા પ્રમાણે ભરતને રાજ્ય આપ્યું, ૧ વિભાટવી. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૭૮] રામને બેલાવવા કૈકેયી તથા ભરતનું જવું. [૫ ૭ મું. પણ એ તમારો વિનયી પુત્ર રાજ્યને ગ્રહણ કરતું નથી અને તેની બીજી માતાઓને તેમજ મને પણ મહત્વ દુઃખ પ્રાપ્ત થયું છે. આ બધું વગરવિચાર્યું કરનારી અને પાપીણી એવી મેં જ કર્યું છે. અરે! તમે સપુત્ર છતાં આ રાજય અત્યારે રાજા વગરનું થઈ ગયું છે. વળી કૌશલ્યા, સુમિત્રા અને સુપ્રભાનું દુઃશ્રવ રૂદન સાંભળતાં મારૂં હદય પણ ફાટી જાય છે. હે નાથ! હું ભારતની સાથે જઈ વત્સ રામ અને લક્ષ્મણને પાછા લઈ આવીશ, તેથી મને ત્યાં જવાની આજ્ઞા આપ.” રાજા દશરથે હર્ષ થી આજ્ઞા આપી, એટલે કેકેયી ભરત અને મંત્રીઓની સાથે ત્વરાથી રામની પછવાડે ચાલી. કેકેયી અને ભરત છ દિવસે જયાં રામ વિગેરે હતા ત્યાં પહોંચ્યા. ત્યાં એક વૃક્ષ તળે જાનકી, રામ અને લક્ષ્મણને બેઠેલા જોયા. તેમને જોતાંજ કેકેયી રથમાંથી ઉતરી; અને “હે વત્સ! હે વત્સ!' એમ બેલતી પ્રણામ કરતા એવા રામના મસ્તકપર ચુંબન કરવા લાગી. સીતા અને લક્ષ્મણ પણ તેના ચરણકમળમાં નમ્યા. તેમને બાહુથી દબાવી તે તારસ્વરે રૂદન કરવા લાગી. ભરતે નેત્રમાં અશ્રુ લાવીને રામના ચરણમાં પ્રણામ કર્યો, અને તત્કાળ મૂર્શિત થઈ ગયે. કેમકે સ્નેહ છે તે મહા વિષ તુલ્ય છે. પછી જ્યારે રામચંદ્ર તેને સારી રીતે સમજાવ્યું, ત્યારે ભારત વિનયપૂર્વક બે કે-“હે આર્યબંધુ! અભક્તની જેમ મારો ત્યાગ કરીને તમે અહીં કેમ આવ્યા? “ભારત રાજ્યના અથી છે” એ માતાના દેષથી મને જે અપવાદ લાગે છે તે તમે વનમાં મને સાથે લઈ જઈને ટાળી નાખે અથવા તે હે ભ્રાતા ! અહીંથી પાછા વળી અયોધ્યામાં આવે અને રાજ્યલક્ષમી ગ્રહણ કરે. તેમ કરવાથી મારૂં કૌલીનશલ્ય દૂર થઈ જશે. આપ રાજા થશે એટલે આ જગન્મિત્ર સામિત્રી [ લક્ષમણ ] તમારા મંત્રી થશે, આ માણસ (હું ભરત) તમારો પ્રતિહાર થઈને રહેશે અને શત્રુઘ્ન છત્ર ધરનાર થશે.” ભરતે આમ કહ્યા પછી કૈકેયી બેલી–“હે વત્સ! આ જાતાનું વચન માન્ય કરે, કેમકે તમે સદા બ્રાતૃવત્સલ છે. આ વિષયમાં તમારા પિતાને દેષ નથી અને ભરતને પણ દેષ નથી, માત્ર સ્ત્રીસ્વભાવને લીધે સુલભ એવો આ કૈકેયીને જ દોષ છે. સ્ત્રીઓમાં કુટિલતા વિગેરે જે જે જુદા જુદા દે હોય છે તે સર્વે દેની ખાણરૂપ મારામાં રહેલા છે. પતિને, પુત્રને અને તેમની માતાઓને અત્યંત દુઃખ ઉત્પન્ન કરનારૂં જે કર્મ મેં કર્યું છે તેને માટે મને ક્ષમા કરે; કારણકે તમે પણ મારા પુત્ર છે.” આ પ્રમાણે આંખમાં અશ્રુ લાવીને કૈકેયીએ કહ્યું, એટલે રામ બોલ્યા-“હે માતા! હું દશરથ જેવા પિતાને પુત્ર થઈ પ્રતિજ્ઞા કેમ ત્યાગ કરૂં? પિતાએ ભરતને રાજ્ય આપ્યું અને તેમાં હું સંમત થયે, તે અમે બન્ને જીવતાં એ વાણી અન્યથા કેમ થાય? માટે અમારા બન્નેના આદેશથી ભરત રાજા થાઓ. પિતાની જેમ મારી આજ્ઞા પણ ભરતને ઉલ્લંઘન કરવા યોગ્ય નથી.” આ પ્રમાણે કહી રામે સીતાના લાવેલા જળવડે સર્વ સામે તેની સાક્ષીએ ત્યાં જ ૧ કુલિનપણને નાશ કરનારું-અધમ કુળ બતાવનાર સભ્ય. Page #116 -------------------------------------------------------------------------- ________________ સગ પ મ ] રામે વનમાં કરેલ ભરતને રાજ્યાભિષેક [ ૭૯ ભરતને રાજ્યાભિષેક કર્યો. પછી કૈકેયીને પ્રણામ કરી, ભરતને બોલાવી, તેઓને અધ્યા તરફ વિદાય કરીને રામચંદ્ર દક્ષિણ દિશામાં ચાલ્યા. ભરત અધ્યામાં આવ્યા, અને પિતા તથા વડીલ બ્રાતાની આજ્ઞાથી તેમણે અખંડ શાસનવાળા રાજયને ભાર અંગીકાર કર્યો. પછી રાજા દશરથે મહામુનિ સત્યભૂતિની પાસે મોટા પરિવાર સહિત દીક્ષા લીધી. પિતાના પૂજ્ય બંધુના વનવાસથી હૃદયમાં દુઃખ પામતા સદ્દબુદ્ધિવાળા ભરત અરિહંતની પૂજામાં ઉદ્યમી થઈને એક પહેરેગીરની જેમ રાજયરક્ષા કરવા લાગ્યા. સીતા અને લક્ષમણ સાથે ગમન કરતા પૃથ્વીના દેવ સમાન રામચંદ્ર માર્ગમાં આવેલા ચિત્રકૂટ પર્વતને ઉલ્લંઘન કરી કેટલેક દિવસે અવંતિ દેશના એક ભાગમાં આવી પહોંચ્યા. इत्याचार्यश्रहिमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि रामलक्ष्मणोत्पत्तिपरिणयवनगमनो नाम चतुर्थः सर्गः ॥४॥ સીતાહરણ માર્ગમાં શાંત થયેલા જાનકીને વિશ્રામ આપવાને માટે યક્ષપતિ કુબેરની જેમ રામચંદ્ર એક વડની નીચે બેઠા. તે પ્રદેશને સર્વ તરફ જઈને રામે લક્ષ્મણને કહ્યું- આ પ્રદેશ કેઈન ભયથી હમણાં જ ઉજજડ થઈ ગયેલું લાગે છે. જુઓ, હજુ જેએની નીકે સુકાઈ ગઈ નથી એવા આ ઉદ્યાને, ઈક્ષુદંડ સહિત આ ઈના વાઢે અને અન્નથી ભરપૂર ખળાઓ આ દેશ તરતમાં જ ઉજજડ થયાનું કહી આપે છે. તે સમયે કઈ પુરૂષ ત્યાં થઈને જતું હતું તેને રામે પૂછયું-“હે ભદ્ર! આ દેશ શા કારણથી ઉજજડ થયે છે? અને તું કઈ તરફ જાય છે?' તે બે-“આ અવંતિ દેશ છે, તેમાં અવંતિ નામે નગરીમાં શત્રુઓને સિંહની જે દુસહ સિંહદર નામે રાજા છે. તે રાજાના તાબાના આ દેશમાં દશાંગપુર નગરમાં તે નગરનો નાયક વજકર્ણ નામે એક બુદ્ધિમાન સિદર રાજાને સામંત રાજા રાજ્ય કરે છે. એક વખતે તે વજકર્ણ વનમાં મૃગયા રમવાને ગયે. ત્યાં પ્રીતિ વધારનારા પ્રતિવર્ધન નામના એક મહામુનિને કાત્સર્ગે રહેલા તેણે જોયા એટલે તેણે પૂછયું-આવા ઘર અરયમાં વૃક્ષની જેમ તમે કેમ રહેલા છે?' મુનિએ કહ્યું-“આત્મહિતને માટે.” વાકણે ફરીથી પૂછયું કે-“ખાનપાનવજિત એવા આ અરણયમાં તમારું આત્મહિત શું થાય છે?' આવા Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] વજ્રણે સ્વીકારેલ શ્રાવકપણું. [ પ ૭ મુ', બુદ્ધિમાન તેના પ્રશ્નથી તેને ચેષ્ય જાણી મુનિએ આત્મહિતકારક ધમ કહ્યો, તેથી તત્કાળ વાકણે શ્રાવકપણું સ્વીકાર્યું, અને એવા દૃઢ અભિગ્રહ લીધા કે ‘ અતદેવ અને જૈન મુનિ વિના ખીજા કાઈને હું' નમીશ નહિ.' પછી મુનિને વંદના કરીને વજાકણું દશાંગપુરમાં ગયા. શ્રાવકપણું પાલતા સતા એકદા તેણે વિચાર કર્યો કે ‘દેવ ગુરૂ વિના ખીજા કાઈ ને નમસ્કાર કરવા નહિ એવા મારે અભિગ્રહ છે, તેથી જો હું સિ ંહૈાદર રાજાને નમીશ નહિ તે તે મારે વૈરી થશે. ’ આવે। વિચાર કરી એ બુદ્ધિમાન સામંતે પાતાની મુદ્રિકામાં મુનિસુવ્રતસ્વામીની મણિમય પ્રતિમા સ્થાપન કરી. પછી પેાતાની અંગુલીમાં રહેલા પ્રભુના મિંખને નમન કરીને તે સિ'હૈાદર રાજાને છેતરવા લાગ્યા. “ અતિ બલવાન પુરૂષની આગલ માયાના ઉપાય જ ચાલે છે. ” વાકના આવા કપટનું વૃત્તાંત કેાઈ ખળ પુરૂષે સિડાદર રાજાને કહી દીધું. કેમ કે ખળ પુરૂષો સવને હાનિ કરનારા હાય છે. વાકણુ ના કપટવૃત્તાંતને જાણીને મેટા સર્પની જેમ નિશ્વાસ નાખતા સિંહાદર તત્કાળ વાકણુની ઉપર ગુસ્સે થયા. તે ખબર કેાઈ પુરૂષ આવીને વકણ ને જણાવી. વાકણે તે પુરૂષને પૂછ્યું કે-‘ મારી ઉપર તેના કેપ થયા છે એવુ' તેં શી રીતે જાણ્યુ ?' એટલે તે પુરૂષે કહ્યું-“કુંદનપુર નગરમાં સમુદ્રસંગમ નામે એક શ્રાવક વણિક રહે છે. તેને યમુના નામે પત્ની છે, તેમના વિઘુંગ નામે હુ પુત્ર છું. હું અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયા એટલે કેટલાક કરીયાણાં લઈ ક્રયવિક્રય કરવાને માટે ઉજ્જયિની નગરીએ ગયા. ત્યાં કામલતા નામની એક મૃગલાચના વેશ્યા મારા જોવામાં આવી. તેને જોતાં જ હું કામદેવના ખાણુનું સ્થાન થઈ પડયો. ‘ તેની સાથે હું એક રાત્રિજ રહીશ' એવા વિચારથી મે` તેને સમાગમ કર્યાં; પરંતુ પાસથી મૃગલાની જેમ હું” તેના રાગથી દૃઢ બંધાઈ ગયા. તેથી જન્મથી કષ્ટ ભાગવી લેાગવીને મારા પિતાએ જે ધન ઉપાર્જન કરેલુ હતુ. તે મે' તે વેશ્યાવશ થઈને છ માસમાં ઉડાવી દીધું. એક વખતે કામલતા વેશ્યાએ મને કહ્યુ` કે સિંહૈાદર રાજાની પટ્ટરાણી શ્રીધરાને જેવા કુંડળ છે તેવા કુંડળ મને લાવી આપ.' આ વખતે મેં વિચાર કર્યાં કે‘ મારી પાસે દ્રવ્ય નથી, તે તેવાં કુંડળ કચાંથી કરાવું? માટે હું તેના જ કુંડળ ચારી લાવું.' એવેા વિચાર કરીને હું રાત્રે સાહસિક થઈ ખાતર પાડીને રાજાના મહેલમાં પેઠે. તે વખતે રાણી શ્રીધરા રાજાને પૂછતી હતી તે મારા સાંભળવામાં આવ્યું કે- હે નાથ ! આજે ઉદ્વેગીની જેમ તમને નિદ્રા કેમ આવતી નથી ? ? સિંહાદર ખેલ્યે –‘ દેવી! જ્યાં સુધી મને પ્રણામ નહિ કરનાર વજ્રકને મારૂં' નહિ, ત્યાં સુધી મને નિદ્રા કચાંથી આવે ? હે પ્રિયા ! પ્રાતઃકાળે મિત્ર, પુત્ર અને ખાંધવા સહિત એ વાકણું ને હું મારીશ, ત્યાં સુધી આ રાત્રિ મારે જાગ્રતપણે જ નિગમન થાએ, ' આવાં તેનાં વચને સાંભળી તમારી ઉપર સાધી પણાની પ્રીતિને લીધે કુંડળની ચારી છેાડી દઈ ને તરત જ ત્યાંથી નીકળી અહીં તમને કહેવાને માટે ત્વરાથી આવ્યેા છે. " "" આ ખખર સાંભળી વકણે તરત જ પોતાની નગરી તૃણુ અને અન્નથી અધિક પૂ કરી દીધી. તેવામાં તે ઘેાડી વારે આકાશમાં પરચક્રથી ઉડતી રજ તેના જોવામાં આવી, Page #118 -------------------------------------------------------------------------- ________________ સગ ૫ ] લક્ષ્મણે સિંહદરને કરેલ પરાભવ. [૮૧ ક્ષણવારમાં તે ચંદનનાં વૃક્ષોને સર્પો ઘેરી લે તેમ સિંહેદરે પુષ્કળ સૈન્યથી દશાંગપુરને ઘેરી લીધું. પછી એક દૂત એકલી વાકર્ણને કહેવરાવ્યું કે “હે કપટી! તે પ્રણામ કરવામાં માયા રચીને મને ચીરકાળ છેતર્યો છે, માટે હવે અંગુલીમાં તે મુદ્રિકા પહેર્યા વગર આવીને મને પ્રણામ કર, નહિ તે કુટુંબ સહિત તને યમસદનમાં પહોંચાડીશ.” વાકણે ઉત્તર કહેવરાવ્ય કે-“મારે અહંત અને સાધુ વિના બીજા કેઈને પ્રણામ કરે નહિ એ અભિગ્રહ છે, તેથી હું એમ કરું છું. મને કાંઈ પરાક્રમનું અભિમાન નથી પણ ધર્મનું અભિમાન છે, માટે એક નમસ્કાર સિવાય મારું જે કાંઈ છે તે સર્વ યથારૂચિ આપ ગ્રહણ કરે અને મને એક ધર્મકાર આપ, જેથી હું ધર્મને માટે અહીંથી બીજે ચાલ્યું જાઉં. ધર્મ જ મારૂં ધન થાઓ.” વાકણે આ પ્રમાણે કહેવરાવ્યું, તથાપિ સિંહદરે તે માન્યું નહિ, કેમકે માની પુરો ધર્મ અને અધમને ગણતા નથી. ત્યારથી સિંહદર, વાકર્ણ સહિત તે નગરને રૂંધીને બહાર રહ્યો છે, અને તેના ભયથી સર્વ પ્રદેશ ઉજજડ થઈ ગયો છે. એ રાજવિગ્રહ જોઈને હું પણ કુટુંબ સહિત અહીં નાસી આવ્યું હતું. અહીં આજે કેટલાંક ઘરો બળી ગયાં. તે સાથે મારી જીણું ઝુંપડી બળી ગઈ તેથી મારી દૂર સ્ત્રીએ આ ધનાઢનાં શૂન્ય ગૃહમાંથી ઘરની સામગ્રી એરી લાવવાને માટે મને મોકલ્યો છે. દૈવગે તેનાં દુર્વચનનું પણ મને શુભ ફળ મળ્યું, કે જેથી તમારી જેવા દેવ સમાન પુરૂષના મને દર્શન થયાં.” આ પ્રમાણે એ દરિદ્રી પુરૂષે રામને સર્વ વૃત્તાંત કહી બતાવ્યું, તેથી કરૂણાનિધિ રઘુવંશી રામે તેને એક રત્ન સુવર્ણમય સૂત્ર આપ્યું. પછી તેને વિદાય કરીને રામ દશાંગપુર પાસે આવ્યા, અને નગર બહારના ત્યમાં ચંદ્રપ્રભ પ્રભુને નમસ્કાર કરીને ત્યાં રહ્યા. પછી રામની આજ્ઞાથી લક્ષ્મણ દશાંગપુરમાં પ્રવેશ કરીને વજકર્ણની પાસે ગયા. “અલક્ષ્ય પુરૂષોની સ્થિતિ એવી જ હોય છે. આકૃતિ ઉપરથી તેમને ઉત્તમ પુરૂષ જાણીને વજકણે કહ્યું-“મહાભાગ! મારા ભેજન અતિથ્યને ગ્રહણ કરે.” લમણે કહ્યું–મારા પ્રભુ રામ પિતાની સ્ત્રી સાથે બહારના ઉદ્યાનમાં રહેલા છે, તેથી પ્રથમ તેમને ભેજન કરાવીને પછી હું જમીશ.” વાકણે તરત જ લક્ષ્મણની સાથે ઘણું શાક વિગેરેવાળું ભજન રામને માટે ઉધાનમાં મેકલાવ્યું. ભેજન કર્યા પછી રામે શિક્ષા આપીને મોકલેલે લક્ષ્મણ અવંતિપતિ સિંહેદરની પાસે આવ્યા. ત્યાં આવીને મિષ્ટ વચને કહ્યું કે “સર્વ રાજાઓને દાસ જેવા કરનાર, દશરથ રાજાના પુત્ર ભરત રાજા તમને વજકર્ણની સાથે વિરોધ કરવાનો નિષેધ કરે છે.” તે સાંભળી સિંહેદર બે-“ભરત રાજા જે પોતાના ભક્તિમાન સેવક હોય તેમની ઉપર પ્રસાદ કરે છે, બીજાની ઉપર કરતા નથી, તેવી રીતે આ મારો દુષ્ટ સામંત વાકણું મને નમતે નથી; તે કહે હું તેની ઉપર શી રીતે પ્રસાદ કરૂં?' લક્ષ્મણે ફરીથી કહ્યું– એ વાકર્ણ તમારે વિષે અવિનયી નથી, પણ ધર્મના અનુરોધથી, તેણે બીજાને પ્રણામ ન કરવાની C - 11 Page #119 -------------------------------------------------------------------------- ________________ ૮૨]. સિંહદર ને વાકર્ણ વચ્ચે કરાવેલ સંધિ. [પર્વ ૭ મું પ્રતિજ્ઞા લીધી છે, માટે તમે વજકર્ણ ઉપર કે૫ કરો નહિ. રાજા ભરતનું શાસન તમારે માન્ય કરવા યોગ્ય છે, કારણ કે એ ભરત રાજા સમુદ્રાંત પૃથ્વી ઉપર શાસન કરનાર છે.” આવાં લક્ષમણુનાં વચન સાંભળી સિંહદર ક્રોધથી બે-એ ભરત રાજા કેણ છે? કે જે વાકર્ણના પક્ષમાં રહી વાતુલ થઈને મને આ પ્રમાણે કહેવરાવે છે. તે સાંભળતાં જ લક્ષ્મણનાં નેત્ર કોપથી લાલ થઈ ગયાં. અને હોઠ ફરકવા લાગ્યા. તે બેલ્યા-મૂઢ! તું ભરત રાજાને જાણતા નથી ? લે, હવે તેને તે સત્વર ઓળખાવું. ઊઠ, યુદ્ધ કરવાને સર્વ રીતે તૈયાર થા. ચંદનઘોની જેમ તું હજુ મારી ભુજારૂપ વાથી તાડિત થ નથી.” તે સાંભળતાં જ ભસ્મથી ઢંકાયેલા અગ્નિને સ્પર્શ કરવાને બાળક તૈયાર થાય તેમ સિંહદર રાજા સૈન્ય સહિત લક્ષમણને હણવાને તૈયાર થયે. લક્ષમણ પોતાની ભુજાથી કમળના નાળવાની જેમ હાથીનું બંધસ્થાન (ખીલે) ઉખેડીને દંડ ઉંચે કરી રહેલા યમરાજની જેમ તે આલાનથંભવડે શત્રુઓને મારવા લાગ્યા. પછી એ મહાભુજે ઉછાળો મારીને હાથી ઉપર બેઠેલા સિંહેદરને પશુની જેમ તેના જ વસ્ત્રવડે કંઠમાંથી બાંધી લીધે. દશાંગપુરના લેકે આશ્ચર્યથી જોઈ રહ્યા, અને લક્ષમણ સિંહદરને ગાયની જેમ ખેંચીને રામની પાસે લઈ ગયા. રામને જેઈ સિંહદરે નમસ્કાર કરીને કહ્યું-“હે રઘુકુળનાયક! તમે અહીં આવ્યા છે, તે મારા જાણવામાં આવ્યું નહતું. અથવા હે દેવ! મારી પરીક્ષાને માટે તમે આ કર્યું હશે, પણ જો તમે બળ બતાવવા તત્તર થાઓ તે પછી અમારે જીવવાથી સર્યું, અર્થાત અમે જીવી શકીએ જ નહીં. હે નાથ ! મારા આ અજ્ઞાત દેષને ક્ષમા કરો, અને જે કર્તવ્ય હોય તે બતાવે. કેમકે શિષ્ય ઉપર ગુરૂની જેમ સેવક ઉપર સ્વામીને કેપ માત્ર શિક્ષાને માટે જ હોય છે.” રામે કહ્યું – “વાકર્ણની સાથે સંધિ કરે.” તે વાણીને સિંહદરે તથતિ (તેમજ) કહીને સ્વીકારી લીધી. પછી રામચંદ્રની આજ્ઞાથી વાજીકર્ણ ત્યાં આવ્યો, અને વિનયથી રામની આગળ ઊભે રહી અંજલિ જેડીને બે-“સ્વામી શ્રી ઋષભદેવના વંશમાં તમે બલભદ્ર અને વાસુદેવ ઉત્પન્ન થયા છે, એમ અમે સાંભળ્યું હતું. આજે સારા ભાગે તમારા બન્નેના અમને દર્શન થયા છે. ચિરકાળે તમે ઓળખવામાં આવ્યા છે. તમે બંને મહાભુજ સર્વ ભરતાદ્ધના નાથ છે. હું અને બીજા રાજાઓ તમારાજ કિંકરે છીએ. હે નાથ! આ મારા પ્રભુ સિંહદરને છેડી મૂકે, અને હવેથી તેને એવી શિક્ષા આપો કે જેથી તે બીજાને નહિ પ્રણામ કરવાના મારા દઢ અભિગ્રહને સદા સહન કરે. “અહંત દેવ અને સાધુ ગુરૂ વિના બીજાને નમસ્કાર કર નહીં' એ દઢ અભિગ્રહ પ્રીતિવર્લ્ડન નામના મુનિ પાસે મેં ગ્રહણ કરેલ છે.” બ્રગુટીની સંજ્ઞાથી સિંહોદરે રામની તે વાત સ્વીકારી, એટલે સૌમિત્રિએ-લક્ષમણે મુક્ત કરેલે સિંહદર રાજા વજકર્ણને આલિંગન દઈને મ.- પછી તેણે રામની સાક્ષીએ પરમ પ્રીતિથી પિતાનું અધ રાજ્ય સહેદર બંધુની જેમ વાકર્ણને આપ્યું. દશાંગપુરના રાજા વાકણે ઉજયિનીના રાજા સિંહોદર પાસેથી શ્રીધરાનાં કુંડળ માગી લઈને વિદંગને આપ્યાં. વાકણે પિતાની આઠ કન્યાઓ અને Page #120 -------------------------------------------------------------------------- ________________ [ ૮૩ સગ ૫ મે ]. કલ્યાણમાળાનું સ્ત્રીપણે પ્રગટ થવું. સામત સહિત સિંહોદરે ત્રણ કન્યાઓ લક્ષ્મણને આપી. તે વખતે લક્ષમણે તેમને કહ્યું કે “હમણું આ કન્યાઓને તમારી પાસે રાખે, કારણ કે હમણું રાજય ઉપર પિતાએ ભરતને બેસાર્યા છે, તેથી જે સમયે હું રાજ્યને ગ્રહણ કરીશ, ત્યારે તમારી કન્યાઓનું પાણિગ્રહણ કરીશ. હમણાં તે અમારે મલયાલ ઉપર જઈને રહેવું છે.” બહુ સારૂં, એમ કહી વજકર્ણ અને સિંહદરે તેમ કરવા કબુલ કર્યું. પછી રામે વિદાય કરેલા તેઓ પિતપિતાને નગરે ગયા. • રામ ત્યાં રાત્રિવાસે રહીને સવારે સીતા અને લક્ષમણ સહિત ત્યાંથી ચાલતાં કઈ નિર્જળ પ્રદેશમાં આવી ચડયા. ત્યા સીતા તૃષાતુર થવાથી તેમને કોઈ વૃક્ષની નીચે વિશ્રાંતિ લેવા બેસારીને રામની આજ્ઞાથી લક્ષ્મણ જળ લેવા ચાલ્યા. આગળ ચાલતાં અનેક કમળથી મંડિત અને પ્રિય મિત્રની જેવું વલલભ તેમજ આનંદજનક એક સરેવર તેમના જેવામાં આવ્યું. ત્યાં કુબેરપુરને કલ્યાણમાળા નામે રાજા ક્રીડા કરવા આવ્યો હતો, તેણે લક્ષ્મણને દીઠા. તત્કાળ અતિ દુરાત્મા કામદેવના બાણેથી તે ભૂદાઈ ગયે. તેણે લક્ષ્મણને નમસ્કાર કરીને કહ્યું કે “તમે મારે ઘરે ભેજનને માટે અતિથિ થાઓ.” તેના શરીરમાં કામવિકારનાં ચિહે અને સ્ત્રીનાં લક્ષણે જોઈ લક્ષ્મણ વિચાર કરવા લાગ્યા કે “આ જાતે સ્ત્રી છે, પણ કોઈ કારણને લઈને તેણે પુરૂષને વેષ ધારણ કર્યો જણાય છે. આ વિચાર કરી લમણ બેલ્યા–અહીંથી નજીકમાં મારા પ્રભુ સ્ત્રી સાથે છે, તેથી તેમના વિના ભેજન કરીશ નહિ.” પછી તે કલ્યાણમાળાએ પિતાના ભદ્રિક આકૃતિવાળા અને પ્રિય બોલનારા પ્રધાનપુરૂષને એકલી પ્રાર્થના કરાવીને સીતા સહિત રામને પિતાને ત્યાં બેલાવ્યા. ભદ્ર બુદ્ધિવાળા તેમણે રામભદ્રને અને સીતાને નમસ્કાર કર્યો, અને તત્કાળ તેમને માટે એક પટકુટી ઊભી કરાવી. રામે તેમાં રહીને સ્નાનજન કર્યું. પછી બીજા પરિવારને છેડી કલ્યાણમાળા સ્ત્રીને સ્પષ્ટ વેષ લઈ એક મંત્રીની સાથે ત્યાં આવી. લજજાથી નમ્ર મુખવાળી તે સ્ત્રીને રામે કહ્યું-“હે ભદ્ર! પુરૂષને વેષ લઈને તું તારા સ્ત્રીભાવને કેમ ગોપવે છે?” કુબેરપતિએ કહ્યું-“આ કુબેરપુરમાં વાલિખિલ્ય નામે રાજા હતો, તેને પૃથ્વી નામે પ્રિયા હતી. એક વખતે રાણું ગર્ભાિશું થઈ, તેવામાં મ્લેચ્છ લેકે એ લડાઈ કરી અને વાલિખિલ્ય રાજાને બાંધીને લઈ ગયા. ત્યારપછી પૃથ્વીદેવીને પુત્રીને પ્રસવ થયે. પણ બુદ્ધિશાળી સુબુદ્ધિ નામના મંત્રીએ નગરમાં “રાણીને પુત્રને પ્રસવ થયે છે” એવી આઘોષણા કરાવી. પુત્રજન્મના ખબર જાણી અહીંના મુખ્ય રાજા સિંહેદરે કહેવરાવ્યું કે “જ્યાં સુધી વાલિખિલ્ય રાજા આવે ત્યાં સુધી એ બાળકજ રાજા થાઓ.” અનુક્રમે હું પુરૂષને વેષ ધારણ કરતી મોટી થઈ છું. અદ્યાપિ માતા અને મંત્રી જન વિના મને કોઈએ આપણે જાણું નથી. કલ્યાણમાળાના નામથી પ્રખ્યાત થઈને હું રાજ્ય કરૂં છું. મંત્રીઓના મંત્ર (વિચાર) સામર્થ્યથી ટામાં પણ સત્યતા પ્રવ છે.” મારા પિતાને છેડાવવા માટે હું સ્વેચ્છને ઘણું ધન આપું છું, તેઓ દ્રવ્ય લઈ જાય Page #121 -------------------------------------------------------------------------- ________________ પિતાના પિતાને મુક્ત કરાવવા કલ્યાણમાળાની વિનંતી. [પર્વ ૭ મું છે પણ મારા પિતાને છોડતા નથી. માટે હે કૃપાળુ ! તમે પ્રસન્ન થાઓ, અને પૂર્વે જેમ સિંહેદર રાજા પાસેથી વજકર્ણને છોડાવ્ય, તેમ મારા પિતાને પણ છેડા.” રામે કહ્યું – અમે તારા પિતાને લેક પાસેથી છેડાવીને લાવીએ, ત્યાં સુધી તું પુરૂષવેષ ધારણ કરીને કાયમ પ્રમાણે રાજય ચલાવજે.” કલ્યાણમાળાએ કહ્યું કે “મટી મહેરબાની” પછી તેણે પાછો પુરૂષવેષ ધારણ કર્યો. પછી સુબુદ્ધિ મંત્રી બે-આ કલ્યાણમાળાના પતિ લક્ષ્મણ થાઓ.” મે કહ્યું-“અત્યારે પિતાના આદેશથી અમે દેશાંતરમાં જઈએ છીએ, તેથી જ્યારે પાછા આવશું ત્યારે લક્ષ્મણ તેને પરણશે.” આ પ્રમાણે કબુલ કરી રામ ત્રણ દિવસ ત્યાં રહ્યા પછી પાછલી રાત્રિએ જ્યારે સર્વે જન નિદ્રામાં હતા, ત્યારે સીતા અને લક્ષ્મણ સહિત રામચંદ્ર ત્યાંથી ચાલી નીકળ્યા. પ્રાતઃકાળે રામ, સીતા અને લક્ષમણને જોયા નહીં, એટલે કલ્યાણમાળા કચવાતે મને પિતાના નગરમાં ગઈ અને પ્રથમની જેમ રાજ્ય કરવા લાગી. અનુક્રમે રામ નર્મદા નદી પાસે આવ્યા, અને તે ઉતરીને વટેમાર્ગુઓએ વાર્યા તે પણ વિંધ્યાટવીમાં પઠા. ત્યાં દક્ષિણ દિશામાં એક કંટકીના વૃક્ષ ઉપર રહેલા પક્ષીઓ વિરસ શબ્દ કર્યા અને ક્ષીરના વૃક્ષ ઉપર રહેલા એક બીજા પક્ષીઓ મધુર શબ્દ કર્યો, પરંતુ તે સાંભળીને રામને હર્ષ કે શેક કાંઈ યે નહિ. કારણકે શકુન કે અપશકુનને દુર્બળ લોકોજ ગણે છે. આગળ ચાલતાં ઊંચા હથી આરવાળું, અસંખ્ય હાથી, રથ અને અશ્વોથી ભરપૂર પ્લેચ્છ લેકેનું સૈન્ય દેશને ઘાત કરવાને માટે નીકળેલું તેમના જેવામાં આવ્યું. તે સિન્યમાં રહેલે એક યુવાન સેનાપતિ સીતાને જોઈને કામાતુર થઈ ગયે; તેથી એ સ્વછંદચારીએ તત્કાળ પિતાના તાબાના સ્વેચ્છાને ઊંચે સ્વરે આજ્ઞા કરી કે-“અરે! આ બન્ને પથિકને હાંકી કાઢીને અથવા મારી નાંખીને આ સુંદર સ્ત્રીને લઈ આવે.” આજ્ઞા થતાંજ તેઓ સેનાપતિ સહિત બારું અને પ્રાસ વિગેરે તીર્ણ આયુધથી પ્રહાર કરતાં રામ ઉપર દેડી આવ્યા. તે વખતે લક્ષ્મણે રામચંદ્રને કહ્યું-આર્ય! જ્યાં સુધી શ્વાનની જેમ આ મ્લેચ્છને હું હાંકી કાઢું ત્યાં સુધી તમે સીતા સાથે અહીં જ રહે.” આ પ્રમાણે કહી લક્ષ્મણે ધનુષ્ય ચડાવીને તેનો નાદ કર્યો. તે નાદમાત્રથીજ સિંહનાદથી હસ્તીઓની જેમ પ્લેચ્છ ત્રાસ પામી ગયા. “જેના ધનુષ્યનો નાદ આવે અસહ્યા છે તેના બાણને સહન કરવાની તે વાતજ શી કરવી?” એમ વિચારતો પ્લેચ્છરાજા તત્કાળ રામની પાસે આવ્યું, શો છેડી દઈ રથમાંથી ઊતરીને તેણે દીનમુખે રામભદ્રને નમસ્કાર કર્યો. તે વખતે લમણે ક્રોધથી તેની સામું જોયું. મ્લેચ્છપતિ બોલ્યો-“હે દેવ! કૌશાંબીપુરીમાં વૈશ્વાનર નામે એક બ્રાહ્મણ રહે છે. તેને સાવિત્રી નામે પત્ની છે. તેમને રૂદ્રદેવ નામે હું પુત્ર છું. હું જન્મથી જ ક્રૂર કર્મ કરનારે, ચાર અને પરસ્ત્રીલંપટ થયે છું. કોઈ એવું કુકર્મ નથી કે જે મેં પાપીએ નહિ કર્યું હોય! એક વખતે ખાત્ર પાડતાં ખાવમુખેજ રાજપુરૂષોએ મને પકડ્યો, અને રાજાની આજ્ઞાથી મને શૂલીપર ચડાવવા લઈ ચાલ્યા. કસાઈના ઘરમાં રહેલા ઘેટાંની જેમ શુલીની પાસે દીન થઈને ઊભા રહેલા મને એક શ્રાવક વણિકે દીઠે, તેથી તેણે Page #122 -------------------------------------------------------------------------- ________________ સ૫ મે] સ્વેચ્છા પાસેથી મુક્ત કરાયેલ વાલિખિલ્ય રાજા. [ ૮૫ દંડ આપીને મને છોડાવ્યેા. ‘હવે ફરીવાર ચારી કરીશ નહી.' એમ કહી એ મહાત્મા વિષ્ણુકે મને વિદાય કર્યાં, અને ત્યારથી મે તે દેશના ત્યાગ કર્યાં. અનુક્રમે ભમતા ભમતા હું આ પટ્ટીમાં આવી ચડયો, અને કાક એવા નામથી વિખ્યાત થઈ પણીપતિના પદને પામ્યા. અહીં રહીને લુંટારાઓની મદદથી હું... મેટા શહેર વિગેરેને લૂટું છું, અને સ્વયમેવ જઈ રાજાઓને પણ પકડી લાવું છું. હે સ્વામી! આજે વ્યંતરની જેમ હું તમારે વશ થયા છું; માટે મને આજ્ઞા આપે કે તમારા કિ ંકર હું તમારૂં શું કામ કરૂ? મારા અવિનયને ક્ષમા કરો.” રામે તે કરાતપતિને કહ્યુ કે · વાલિખિલ્ય રાજાને છેડી દે.' તત્કાળ તેણે વાલિખિલ્યને છેડી દીધા, એટલે તેણે આવીને રામને પ્રણામ કર્યાં. રામની આજ્ઞાથી તે કાકે વાલિખિત્ય રાજાને તેના કૂખર નગરમાં પહોંચાડયો. ત્યાં તેણે પેાતાની પુત્રી કલ્યાણમાળાને પુરૂષના વેષે જોઈ. પછી કલ્યાણમાળાએ અને વાલિખિલ્યે પરસ્પર રામલક્ષ્મણના બધા વૃત્તાંત એક ખીજાને કહ્યો. " કાક પેાતાની પલ્લીમાં પાો આળ્યે, અને રામ ત્યાંથી આગળ ચાલ્યા, અનુક્રમે વિંધ્યાટવીનું અતિક્રમણ કરીને તાપી નદી પાસે આવ્યા. પછી તાપીને ઉતરી આગળ ચાલતાં તે દેશના પ્રાંત ભાગ ઉપર આવેલા અરૂણ નામના એક ગ્રામમાં આવ્યાં. ત્યાં સીતા તરસ્યા થયાં એટલે રામ લક્ષ્મણને સાથે લઈને એક કપિલ નામના ક્રોધી અગ્નિહેાત્રી બ્રાહ્મણને ઘેર ગયા, તેની સુશર્મા નામની સ્રીએ તેમને જુદા જુદા આસને આપ્યાં અને શીતળ તેમ જ સ્વાદિષ્ટ જળનું પાન કરાવ્યું. તે સમયે પિશાચના જેવા દારૂણ કપિલ બહારથી ઘરે આવ્યે; એટલે તેમને બેઠેલાં જોઈ રાષ કરીને પેાતાની સ્ત્રીને કહેવા લાગ્યા−રે પાપિણી! તે આ મલીન લોકેાને મારા ઘરમાં પ્રવેશ કરવા કેમ દ્વીધા ? તેં મારા અગ્નિહેાત્ર અપવિત્ર કર્યાં. ’ આ પ્રમાણે કહીને આક્રોશ કરતા એ ક્રૂર વિપ્રને ક્રોધવડે હાથીની જેમ પકડીને લક્ષ્મણુ આકાશમાં ભમાડવા લાગ્યા. રામે કહ્યું- હું માનદ ! એક કીડા જેવા અને રાડો પાડતા આ અધમ બ્રાહ્મણ ઉપર કેપ શેા કરવેા ? માટે તેને છેડી દે; આવી આજ્ઞા થતાંજ લક્ષ્મણે તે બ્રાહ્મણને ધીમે રહીને છાડી દીધા. પછી સીતા અને લક્ષ્મણ સહિત રામ તેના ઘરમાંથી નીકળીને આગળ ચાલ્યા. C અનુક્રમે તેઓ એક બીજા મેાટા અરણ્યમાં આવ્યા, ત્યાં કાજળના જેવા શ્યામ મેઘના સમય (વર્ષાઋતુ) આવ્યેા વરસાદ વÖવાથી રામ એક વડના વૃક્ષ નીચે રહ્યા અને ખેલ્યા કે આ વડની નીચેજ આપણે વર્ષાકાળ નિ`મન કરશું.' તે વચન સાંભળી તે વડ ઉપર રહેનારા તે વડના અધિષ્ઠાયક ભિકણું નામે યક્ષ ભય પામી ગયેા, એટલે તે પેાતાના પ્રભુ ગાકણ્ યક્ષની પાસે ગયે. તેણે પ્રણામ કરીને ગાક ને કહ્યું- હે સ્વામી ! કઈ દુઃસહ તેજવાળા પુરૂષાએ આવીને મને મારા નિવાસરૂપ વડના વૃક્ષમાંથી કાઢી મૂકયો છે. માટે હે પ્રભુ ! શરણરહિત એવા મારૂં રક્ષણ કરે; કેમકે તેએ મારા નિવાસવાળા વડ વૃક્ષની નીચે આખી વર્ષાઋતુ સુધી રહેવાના છે.' વિચક્ષણ ગેાકણું અધિજ્ઞાનથી જાણીને કહ્યુ` કે- જે પુરૂષ! તારે ઘેર આવેલા છે તે આઠમા ખળભદ્ર અને વાસુદેવ છે, માટે તેઓ તે પૂજવાને Page #123 -------------------------------------------------------------------------- ________________ કપિલ તથા તેની પત્નિનું રામ પાસે આવવું. [ પર્વ ૭ મું. યોગ્ય છે. આ પ્રમાણે કહીને તે કર્ણ યક્ષ રાત્રિએ તેની સાથે ત્યાં ગયે અને રાત્રિમાંજ નવ જન વિસ્તારવાળી, બાર જન લાંબી, ધનધાન્યથી પૂરિત, જેને કિલે અને અંદરના પ્રાસાદે ઊંચા છે અને જેની બજારે વિવિધ વસ્તુઓથી પૂર્ણ છે એવી રામપુરી નામે એક નગરી ત્યાં બનાવી. પ્રાત:કાળે મંગળશબ્દથી બોધ પામેલા રામે તે વીણાધારી પક્ષને અને મટી અદ્ધિવાળી નગરીને જોઈ. અકસ્માત્ બની ગયેલી નગરીને જોઈને વિસ્મય પામેલા રામચંદ્રને યક્ષે કહ્યું- હે સ્વામી! તમે મારા અતિથિ છે, હું ગેક નામે યક્ષ છું, અને આ નગરી મેં તમારા માટે રચેલી છે. તમે જ્યાં સુધી અહીં રહેશે ત્યાં સુધી રાતદિવસ પરિવાર સહિત હું તમારી સેવા કરીશ, માટે તમે અહીં રૂચિ પ્રમાણે સુખેથી રહો.” એવી રીતની તેની પ્રાર્થનાથી અનેક યક્ષેથી સેવાતા રામ અને લક્ષ્મણ ત્યાં સુખેથી રહ્યા. એક વખતે પેલે કપિલ બ્રાહ્મણ સમિધ વિગેરે લેવાને માટે હાથમાં કુહાડે લઈને ભમ ભમતો તે મોટા અરણ્યમાં આવ્યો. ત્યાં તે નવીન નગરી જોઈને વિસ્મયથી વિચાર કરવા લાગે કે“આ તે માયા હશે? ઇંદ્રજાળ હશે? કે ગંધર્વપુર હશે? ” એવો વિચાર કરે છે તેવામાં ત્યાં સુંદર વેષ ધારણ કરીને માનુષી રૂપે ઊભી રહેલી એક યક્ષિણ તેના જોવામાં આવી. તેને જોઈ કપિલે પૂછ્યું કે-“આ નવીન નગરી કોની છે?” તે બોલી-“ગોકર્ણ નામના યક્ષે રામ, લક્ષમણ અને સીતાને માટે આ રામપુરી નામે નવીન નગરી વસાવી છે. અહીં દયાનિધિ રામ દીનજનોને દાન આપે છે, અને જે જે દુઃખી અહીં આવે છે તે સર્વે કૃતાર્થ થઈને જાય છે.” આ પ્રમાણેની હકીકત સાંભળી કપિલ સમિધને ભારે ભૂમિ પર નાંખી તેના ચરણકમળમાં પડીને બે -“હે ભદ્ર! મને કહે, તે રામના મારે શી રીતે દર્શન થાય?” યક્ષિણી બેલી-“આ નગરીને ચાર દ્વાર છે, અને દરેક દ્વાર ઉપર યક્ષે નિત્ય રક્ષા કરવા ઊભા રહે છે, તેથી અંદર પ્રવેશ કરે દુર્લભ છે; પરંતુ તેના પૂર્વ દ્વાર પાસે એક જિનચૈત્ય છે, તેમાં પ્રવેશ કરી શ્રાવક થઈ યથાવિધિ વંદના કરી જે નગરી તરફ જઈશ તે તારો પ્રવેશ થઈ શકશે.” તેની વાણીથી દ્રવ્યને અથી કપિલ જૈન સાધુઓની પાસે ગયે અને તેમને વંદના કરીને તેમની પાસેથી જૈનધર્મ સાંભળ્યો. તે લઘુકમી હોવાથી તત્કાળ પ્રતિબંધ પામીને શુદ્ધ શ્રાવક થઈ ગયે, અને પિતાને ઘેર આવી પોતાની પત્નીને ધર્મ સંભળાવીને તેને શ્રાવિકા કરી. પછી જન્મના દારિદ્રથી દગ્ધ થયેલાં તે દંપતી રામની પાસેથી ધન મેળવવાની ઈચ્છાએ રામપુરી આવ્યાં. ત્યાં પ્રથમ પૂર્વ દ્વાર પાસે રહેલા ચૈત્યમાં દેવવંદન કરીને તેમણે રામપુરીમાં પ્રવેશ કર્યો. અનુક્રમે રાજગૃહમાં પ્રવેશ કરતા જ રામ, સીતા અને લક્ષમણને કપિલે ઓળખ્યા, એટલે પોતે તેમની ઉપર જે આક્રોશ કરેલા તેનું તેને સમરણ થઈ આવ્યું. તેથી તે ભય પામીને નાસી જવાનો વિચાર કરવા લાગ્યું. તેને ભયબ્રાંત થયેલ જોઈને લક્ષ્મણ દયા લાવીને બેલ્યા-“હે દ્વિજ ! તું ભય પામીશ નહિ. તું જે યાચક થઈને આવ્યો હોય તો અહીં આવ અને જે જોઈએ તે માગી લે.” તે સાંભળી કપિલ નિઃશંક થઈને રામની પાસે આવ્યું, અને Page #124 -------------------------------------------------------------------------- ________________ સર્ગ પ મ ] લક્ષ્મણ અને મહીધર રાજાની પુત્રી વનમાળાને મેળાપ. [ ૮૭ આશીષ આપીને યક્ષેએ આપેલા આસન ઉપર બેઠે. પછી “તું ક્યાંથી આવે છે?” એમ રામે પૂછ્યું એટલે તે બે-“હું અરૂણ ગામને નિવાસી બ્રાહ્મણ છું, શું તમે મને નથી એળખતા? જ્યારે તમે મારા અતિથિ થયા હતા, ત્યારે મેં તમને દુર્વચને કહીને તમારી ઉપર આક્રોશ કર્યો હતે, તથાપિ તમે દયાળુ થઈને મને આ આર્ય પુરુષથી છેડા હતો.' પેલી સુશમાં બ્રાહ્મણી પૂર્વનું વૃત્તાંત જણાવી સીતાની પાસે આવી દીન વચને આશીષ આપીને બેઠી. પછી તે બ્રાહ્મણને રામે ઘણું ધન આપી કૃતાર્થ કરીને વિદાય કર્યો, એટલે તે પિતાના ગામમાં ગયે. ત્યાં તે કપિલ બ્રાહ્મણે યથારૂચિ દાન આપી નંદાવર્તસ નામના સૂરિની પાસે દીક્ષા લીધી. જ્યારે વર્ષાઋતુ વીતી ગઈ ત્યારે રામને ત્યાંથી જવાની ઈચ્છા થઈ, એટલે ગોકર્ણ યક્ષે વિનયથી અંજલિ જોડીને કહ્યું-“હે સ્વામી! તમે અહીંથી જવાને ઈચ્છો છે, તે તમારી ભક્તિ કરતાં મારે કોઈ પણ અપરાધ થયેલ હોય તો ક્ષમા કરજે, અને મારી ઉપર પ્રસન્ન થજે. હે મહાભુજ! તમારી યોગ્યતા પ્રમાણે પૂજા કરવાને કોઈ પણ સમર્થ નથી.” એમ કહી તેણે સ્વયંપ્રભ નામનો એક હાર રામને અર્પણ કર્યો, લક્ષ્મણને દિવ્ય રત્નમય બે કુંડળો આપ્યાં, અને સીતાને ચૂડામણિ તથા ઈચ્છા પ્રમાણે વાગતી એક વણા આપી. પછી રામ તે યક્ષનું સન્માન કરી ત્યાંથી સ્વેચ્છાએ ચાલ્યા, એટલે યક્ષે પિતે રચેલી તે નગરી સંહરી લીધી. રામ, લક્ષ્મણ અને જાનકી પ્રતિદિન ચાલતાં, કેટલાંક અરનું ઉલ્લંઘન કરીને એકદા સંધ્યાવખતે વિજયપુરની પાસે આવ્યાં, અને તે નગરની બહારના ઉધાનમાં દક્ષિણ દિશાએ એક ગૃહ જેવા મોટા વડના વૃક્ષની નીચે તેઓએ નિવાસ કર્યો. તે નગરને મહીધર નામે રાજા હતો, ઈંદ્રાણી નામે તેને પત્ની હતી, અને તેનાથી વનમાળા નામે એક પુત્રી થઈ હતી. તે વનમાળાએ બાલ્યવયમાંથીજ લક્ષ્મણની ગુણસંપત્તિ અને રૂ૫સંપત્તિ સાંભળી હતી; તેથી તેના સિવાય બીજા કોઈ વરને ઈચ્છતી નહતી. જ્યારે રાજા દશરથે દીક્ષા લીધી અને રામ લક્ષમણ વનમાં નીકળ્યા ત્યારે એ ખબર સાંભળીને મહીધર રાજા બહુ ખેદ પામ્યા. પછી ચંદ્રનગરના રાજા વૃષભના પુત્ર સુરેદ્રરૂપની સાથે તેણે વનમાળાને સંબંધ કર્યો. તે ખબર સાંભળી વનમાળા મરવાનો નિશ્ચય કરી જે રાત્રિએ રામ લક્ષ્મણ ત્યાં આવ્યા તેજ રાત્રિએ એકલી નગર બહાર નીકળી, અને દેવગે તેજ ઉદ્યાનમાં આવી ચડી. પ્રથમ તે ઉદ્યાનમાં રહેલા ચક્ષાયતનમાં પ્રવેશ કરીને તેણે વનદેવતાની પૂજા કરી અને કહ્યું કે-“જન્માંતરમાં પણ લક્ષમણું મારા પતિ થાઓ.” ત્યાર પછી ત્યાંથી નીકળીને પેલા વડની પાસે આવી. તેને સૂઈ ગયેલાં રામ અને સીતાના પહેરેગીર તરીકે જાગતા લક્ષ્મણે દીઠી. તેને જોઈને લક્ષ્મણ વિચારવા લાગ્યા કે-“શું આ વનદેવી હશે? વા આ વડ વૃક્ષની અધિષ્ઠાત્રી હશે કે કોઈ બીજી યક્ષિણી હશે?” તેવામાં તે બોલી કે-“આ ભવમાં લક્ષમણ મારા પતિ થયા નહિ, તે જે મારી તેમના પર ખરી ભક્તિ હોય તે ભવાંતરમાં પણ તેજ મારા પતિ થજે.” આ પ્રમાણે કહી Page #125 -------------------------------------------------------------------------- ________________ ૮૮] મહીધર રાજાની સભામાં અતિવીર્ય રાજાના દ્વતનું આવવું. [ પર્વ ૭ મું ઉત્તરીય વાવડે કંઠયાશ રચી વડની શાખા સાથે બાંધીને તે પિતાના શરીરને લટકાવવા લાગી; તે વખતે “હે ભદ્ર! તું સાહસ કરીશ નહી, હું પોતેજ લક્ષમણ છું.' એમ બેલતા લક્ષમણે ત્યાં જઈ પાશ દૂર કરીને તેને નીચે ઉતારી. રાત્રિના શેષ ભાગે જ્યારે રામ સીતા જાગ્રત થયાં ત્યારે લમણે તે વનમાળાને સર્વ વૃત્તાંત તેમને જણાવ્યું. તત્કાળ વનમાળાએ લજજાથી મુખ ઢાંકી સીતા અને રામના ચરણકમળમાં નમસ્કાર કર્યો. અહીં મહીધર રાજાની આ ઈંદ્રાણીએ રાજમહેલમાં જ્યારે વનમાળાને જોઈ નહિ ત્યારે કરણ સ્વરે પિકાર કર્યો, તેથી મહીધર રાજા વનમાળાને શોધવા માટે નીકળે. આમ તેમ ભકટતાં તેણે તે વનમાં વનમાળાને બેઠેલી જોઈ એટલે “આ રાજપુત્રીને ચેરને મારે” એમ બેલતા સૈનિકે શસ્ત્રો ઊંચા કરીને દેડડ્યા. તેને આવતાં જોઈ લક્ષમણુ ક્રોધથી ઊભા થયા, અને લલાટ પર ભ્રકુટીની જેમ તેણે પણ પણુછને ધનુષ્ય ઉપર ચડાવી. પછી શત્રુઓના અહંકારને હરી લે તે ટંકાર શબ્દ કર્યો. ટંકારના નાદથી જ કેટલાક સુભટો ક્ષેભ પામી ગયા, કેટલાક ત્રાસ પામ્યા અને કેટલાક પડી ગયા. માત્ર મહીધર રાજા એકલે આગળ ઊભે રહ્યો, તેણે લક્ષ્મણને જોયા એટલે તેમને ઓળખીને તે બે કે-“હે સૌમિત્રિ! ધનુષ ઉપરથી પણછ ઉતારી લે, મારી પુત્રીના પુણ્યથીજ તમે અહીં પ્રાપ્ત થયા છે.” તત્કાળ લક્ષ્મણે ધનુષ્ય ઉપરથી પણછ ઉતારી નાંખી, એટલે મહીધર રાજા સ્વસ્થ થશે. પછી ત્યાં રામને જોઈ રથમાંથી ઉતરીને તેણે પ્રણામ કર્યા અને કહ્યું કે-“તમારા ભાઈ લક્ષ્મણને માટે પ્રથમથી જ તેનાપર અનુરાગવાળી આ મારી પુત્રીને મેં પૂર્વે કપેલી હતી. મારા ભાગ્યને તેમને હમણા સમાગમ થયો છે. લક્ષ્મણ જેવા જામાતા અને તમારા જેવા સંબંધી મળવા બહુ દુર્લભ છે.” આ પ્રમાણે કહી મોટા સન્માનપૂર્વક મહીધર રાજા જાનકી, રામ અને લક્ષમણુને પોતાને ઘેર લઈ ગયે. રામ વિગેરે ત્યાં રહેલા હતા તેવામાં એક દિવસ સભામાં બેઠેલા મહીધર રાજા પાસે અતિવીર્ય રાજાને દૂત આવીને કહેવા લાગ્યું કે-“નંદ્યાવર્ત પુર રાજા અતિવીર્ય જે વીર્યનો સાગર છે તેમણે ભરતરાજાની સાથે વિગ્રહ થવાથી તમને પિતાની સહાય કરવા બેલાવેલા છે. દશરથના પુત્ર ભરતરાજાના સૈન્યમાં ઘણું રાજાઓ આવેલા છે, તેથી મહાબળવાન અતિવીર્ય રાજાએ તમને તેડાવ્યા છે.” તે સમયે લમણે પૂછ્યું કે-“નંદાવર્તપુરના રાજા અતિવીર્યને ભરત રાજા સાથે વિરેાધ થવાનું કારણ શું છે?” દૂત બોલ્યો કે-“મારા સ્વામી અતિવીર્ય ભરતરાજા પાસેથી ભક્તિને ઈચ્છે છે, ભરત તેમની ભક્તિ કરતા નથી એ વિરોધનું કારણ છે.” તે સાંભળીને રામે દૂતને પૂછયું –“હે દૂત! અતિવીર્ય રાજાની સાથે યુદ્ધ કરવાને શું ભારત રાજા સમર્થ છે કે જેથી તે તેની સેવા કરવાને કબુલ કરતો નથી?' તે કહ્યું-“અતિવીર્ય ઘણા બળવાન છે અને ભરતરાજા પણ સામાન્ય નથી, તેથી તે બન્નેમાંથી કેન વિજય થશે તે સંશય છે. આ પ્રમાણે કહેતા હતને “હું સત્વર આવું છું” એમ કહીને મહીધર રાજાએ Page #126 -------------------------------------------------------------------------- ________________ સગ ૫ મે ] અતિવીય રાજાના પરાભવ, [ ૮૯ તેને વિદાય કર્યાં. પછી તેણે રામચંદ્રને કહ્યું- અહે ! અલ્પબુદ્ધિવાળા તે અતિવીની કેવી અજ્ઞાનતા છે કે જે મને ભરતની સાથે યુદ્ધ કરવાને મેલાવે છે, માટે હવે ભરત સાથેનુ સૌદપણું અને તેની સાથેનું દુશ્મનપણું જણાવ્યા વગર મેાટી સેના સાથે ત્યાં જઈ ભરતના શાસનની જેમ હું તેને હણી નાંખીશ.' રામ ખેાલ્યા‘રાજન! તમે અહીં જ રહેા. તમારા સૈન્ય અને પુત્રા સહિત હું ત્યાં જઈશ અને યથાયેાગ્ય કરીશ.' મહીધરે તેમ કરવાને કબુલ કર્યું, એટલે તેના પુત્રને અને સૈન્યને સાથે લઇ ને રામચંદ્ર, લક્ષ્મણુ તથા સીતા સહિત નધાવતા પુર સમીપે ગયા. રામે તે નગરના ઉદ્યાનમાં સૈન્યનો પડાવ નાંખ્યા. તે વખતે ક્ષેત્રના અધિષ્ઠાયક દેવતાએ આવી રામભદ્રને કહ્યું કે-‘હું મહાભાગ ! તમારી શી ઇચ્છા છે ? જે હોય તે કહે. હુ. તે કરવાને તૈયાર છું.' રામે કહ્યું- શું કરવાનુ છે ?' ત્યારે દેવતા ખેલ્યું– “ જો કે ખીજું બધું ચેાગ્ય છે, તથાપિ એક ઉપકાર હું કરૂ છું, તે એ કે ‘ રાજા અતિવીય સ્ત્રીએથી જીતાયેા ’ એવી તેની અપકીતિ ફેલાવવાને માટે હું સૈન્ય સહિત તમારૂં કામિક સ્ત્રીનું રૂપ કરી દઉ' છું. ” આ પ્રમાણે કહીને તેણે તત્કાળ બધું સૈન્ય સ્ત્રીરાજ્ય હોય તેમ સ્ત્રીરૂપે કરી નાંખ્યું. રામ અને લક્ષ્મણ પણ સુંદર સ્ત્રી થઈ ગયા. પછી રામ સૈન્ય સહિત રાજમંદિર પાસે આવ્યા, અને ‘ મહીધર રાજાએ તેમને સહાય કરવાને આ સૈન્ય મેકલ્યું છે' એમ દ્વારપાળદ્વારા અતિવીય રાજાને જણાવ્યું, અતિવીય મત્સ્યેા કે- મહીધર રાજા પેાતે આવ્યા નહીં, તે બહુમાની અને મરવાને ઇચ્છતા એવા તે રાજાના સૈન્યથી પણુ સયું, હું એકલા ભરતને જીતી લઇશ, મારે સહાયની શી જરૂર છે? માટે એ અપકીર્તિ કરનારા તેના સૈન્યને સત્વર પાછું કાઢી મૂકે. ' તે વખતે કેઈ માણુસ D– દેવ ! મહીધર રાજા કેવળ પેાતે આવ્યેા નથી એટલું જ નહી પણ તેણે તમારૂ હાસ્ય કરવાને સૈન્ય પણ સ્ત્રીઓનું મેાકલ્યુ છે. ' તે સાંભળીને નંદ્યાવતપુરના રાજા અતિવીય ને ઘણા ક્રોધ ચડયો, તેથી રામ વિગેરે સવ સ્રીરૂપે રાજદ્વાર પાસે આવીને ઊભા રહ્યા હતા તેને માટે પેાતાના સેવકને તેણે આજ્ઞા કરી કે ‘ આ સ્ત્રીઓને દાસીએની જેમ ગ્રીવાએ પકડી પકડીને આપણા નગરની બહાર કાઢી મૂકે, ' તત્કાળ તેના મહાપરાક્રમી સામતે સેવકા સહિત ઉઠી તે શ્રીસૈન્યને ઉપદ્રવ કરવા પ્રવર્ત્યા. એટલે લક્ષ્મણે એક હાથવડે હાથીને ખાંધવાનો આલાનસ્તંભ ઉખેડી તેનેજ આયુધ કરી તેનાવડે સર્વાંને ભૂમિપર પાડી દીધા. સામંતેાના ભંગથી અતિવીય ને ઘણા ક્રોધ ચડયો, તેથી એક ભય'કર ખગ ખેંચીને તે પાતે યુદ્ધ કરવા સામે ઊઠયો. તરતજ લક્ષ્મણે તેનું ખડ્ગ ખેંચી લઇને તેને કેશ પકડીને ખેંચે અને તેનાજ વસ્ત્રથી તેને બાંધી લીધે।. પછી મૃગને વાઘ પકડે તેમ પકડીને તેને નરવ્યાઘ્ર લક્ષ્મણુ, ત્રાસ પામવાથી ચપલ લેાચનવાળા નગરજનોએ જોવાતા સતા લઈ ચાલ્યા. તે વખતે દયાળુ સીતાએ તેને ડાન્યા, અને લક્ષ્મણે તેની પાસે ભરતની સેવા કરવાનું કબુલ કરાવ્યું. પછી ક્ષેત્રદેવતાએ C - 12 Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૦] રામ આદિનું વિજયપુરથી નીકળવું. [ પ ૭ મું. સર્વનું સ્વરૂપ સંહરી લીધું; એટલે અતિવી રામ લક્ષમણુને ઓળખ્યા, તેથી તેમની અનેક પ્રકારે સેવાભક્તિ કરી. પછી એ માની રાજાને પિતાના માનને માટે વિચાર આવ્યું અને પોતાનું માન વંસ પામેલ જાણવાથી વૈરાગ્ય ઉત્પન્ન થયે; એટલે “હું શું બીજા કેઈની સેવા કરૂં?’ એમ હૃદયમાં અહંકાર ધરતે તે દીક્ષા લેવાનો અથ બન્યા. તત્કાળ તેણે પોતાના પુત્ર વિજયરથને રાજયપર બેસાર્યો. તે વખતે “તમે મારે બીજા ભરત જેવા છે, માટે ખુશીથી પૃથ્વી પર રાજ્ય કરે, દીક્ષા લે નહિ.” એમ રામે કહ્યું, પણ એ મહા માનવાળા અતિવયે તત્કાળ દીક્ષા લીધી. તેના પુત્ર વિજયરથે રતિમાળા નામની પિતાની બેન લક્ષ્મણને આપી, લક્ષ્મણે તેને ગ્રહણ કરી. ત્યાંથી રામ સિન્ય સહિત વિજયપુર ગયા અને વિજયરથ ભરતની સેવા કરવાને અધ્યાએ ગએ. ગૌરવતાના ગિરિરૂપ ભરતે તે વૃત્તાંત જાણું, આવેલા વિજયરથને સત્કાર કર્યો. સરૂ ભક્તવત્સલ હોય છે. પછી વિજયે રતિમાળાથી નાની વિજયસુંદરી નામની એક પિતાની સારભૂત બેન હતી તે ભરતને આપી. તે સમયે અતિવીર્ય મુનિ વિહાર કરતા કરતા ત્યાં પધાર્યા. ભરતરાજાએ અનેક રાજાઓ સાથે સામા જઈ વંદના કરીને ખમાવ્યા. પછી ભારતે પ્રસન્ન થઈને વિદાય કરેલે વિજયરથ આનંદથી નંદ્યાવર્ત પુરે ગયે. અહીં રામચંદ્ર મહીધર રાજાની આજ્ઞા લઈને જવાને તૈયાર થયા, તે વખતે જવાની ઈચ્છાવાળા લક્ષમણે પણ વનમાળાની રજા માગી. વનમાળા અશ્રુ પૂર્ણ નયન કરીને બેલી પ્રાણેશ! તે વખતે મારા પ્રાણની રક્ષા શા માટે કરી ? જે હું તે વખતે મૃત્યુ પામી હેત તે મારું સુખમૃત્યુ થાત, કેમકે તમારા વિરહનું આ અસહ્ય દુઃખ મારે સહન કરવું પડત નહિ. હે નાથ! હમણાં જ મને પરણીને તમે મને સાથે , નહિ તે તમારા વિચાગનું છળ પામીને યમરાજ મને લઈ જશે.” લમણુ બેલ્યા-“હે મનસિવની! હમણાં હું મારા વડીલ બંધુ રામની સેવા કરવામાં તત્પર છું, તમે સાથે આવીને મારી ભ્રાતૃસેવામાં વિનકારી થાઓ નહિ. હે વરવણિની! મારા ચેક બંધુને ઈચ્છિત સ્થાને પહોંચાડીને તરત જ તારી પાસે આવી તને લઈ જઈશ; કેમકે તારો નિવાસ મારા હૃદયમાં છે. હે માનિની ! ફરીવાર અહીં આવવાની પ્રતીતિને માટે તારે જે ઘોર શપથ આપવા હેય તે તેવા શપથ લેવાને હું તૈયાર છું.” પછી વનમાળાની ઈચ્છાથી લક્ષ્મણે “જે હું ફરીવાર અહીં ન આવે તે મને રાત્રિભૂજનનું પાપ લાગે” એવા શપથ (ગન) લીધા. પછી રાત્રીના શેષ ભાગે રામ, સીતા અને લક્ષમણ સહિત ત્યાંથી આગળ ચાલ્યા. અનુક્રમે કેટલાંક વને ઉલ્લંઘન કરીને ક્ષેમાંજળિ નામે નગરીની પાસે આવ્યા. બહારના ઉદ્યાનમાં લક્ષ્મણે આણેલાં અને સીતાએ સુધારેલાં વનફળ વિગેરેને રામે આહાર કર્યો. પછી રામની આજ્ઞા લઈને લક્ષમણે તે નગરીમાં પ્રવેશ કર્યો, ત્યાં ઊંચે સ્વરે થતી એક ઉદૂષણ તેના સાંભળવામાં આવી કે “જે પુરૂષ આ નગરીના રાજાની શક્તિને પ્રહાર સહન કરશે તેને રાજા પિતાની કન્યા પરણાવશે. ” તે સાંભળી લમણે આવી ઉદ્દઘોષણા કરાવવાના હેતુ વિષે એક પુરૂષને પૂછ્યું, Page #128 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૫ મે ] જિતપન્નાનું લક્ષમણને વરવું. [ ૯૧ એટલે તેણે કહ્યું-“અહીં શત્રુદમન નામે એક પરાક્રમી રાજા છે. તેને કન્યકાદેવી નામે રાણીની કુક્ષીથી ઉત્પન્ન થયેલી જિતપદ્યા નામે એક કન્યા છે. તે કમળલોચના બાળ લક્ષ્મીનું સ્થાન છે. તેના વરના બળની પરીક્ષા કરવા માટે રાજાએ આ આરંભ કરે છે; પરંતુ તે વર મળતો નથી, તેથી દરાજ ઉષણા થયા કરે છે.” આ પ્રમાણે તે પુરૂષ પાસેથી હકીકત સાંભળીને લક્ષ્મણ તે રાજાની સભામાં ગયા. રાજાએ પૂછયું- તમે ક્યાં રહે છે ? અને કયાંથી આવે છે ?” લક્ષ્મણ બેલ્યા–“હું ભરતરાજાને દૂત છું, કેઈ કાર્યને અર્થે અહીંથી જતું હતું, તમારી કન્યાના ખબર સાંભળી તેને પરણવાને માટે હું આવ્યો છું.' રાજાએ પૂછયું કે-“તમે મારી શક્તિનો પ્રહાર સહન કરશે? 'લક્ષ્મણ બેલ્યા–“એક પ્રહાર તે શું પણ પાંચ પ્રહાર સહન કરીશ. ” તે સમયે જિતપદ્મા રાજકન્યા ત્યાં આવી, તે લક્ષ્મણને જોતાંવેંત જ કામાતુર થઈ ગઈ; તેથી તેનાપર અનુરાગી થઈને રાજાને વારવા લાગી, તથાપી રાજાએ પાંચ દુસહ શક્તિઓના પ્રહાર લક્ષ્મણની ઉપર કર્યા. લક્ષ્મણે બે પ્રહાર હાથ ઉપર, બે કાખમાં અને એક દાંત ઉપર-એમ પાંચ શક્તિપ્રહાર જિતપદ્માના મનની સાથે ગ્રહણ કર્યા, એટલે જિતપદ્માએ તરતજ લક્ષ્મણના કંઠમાં સ્વયંવરમાળા નાંખી. રાજાએ પણ કહ્યું કે-“આ કન્યાને ગ્રહણ કરો. ” લક્ષમણ બોલ્યા-“મારા મોટા ભાઈ રામચંદ્ર બહાર ઉઘાનામાં છે, તેથી હું સર્વદા પરતંત્ર છું. ” રાજા શત્રદમને એ બંને રામ લક્ષ્મણ છે એમ જાણી રામની પાસે જઈને તેમને નમસ્કાર કર્યા અને પિતાને ઘેર તેડી લાવ્યા. પછી ત્યાં તેમની મેટી ધામધૂમથી પૂજા કરી. “એક સામાન્ય અતિથિ પણ પૂજવા ગ્યા છે, તો પછી ઉત્તમ પુરૂષની તે વાત જ શી કરવી.” તેમને સત્કાર ગ્રહણ કરી રામ ત્યાંથી ચાલ્યા, તે વખતે સૌમિત્રિએ ( લમણે) કહ્યું-“જ્યારે હું પાછો વળીશ ત્યારે તમારી પુત્રીની સાથે પરણીશ.” ત્યાંથી રાત્રિના પ્રાંત ભાગે નીકળેલા રામ સાયંકાળે વંશશૈલ્ય નામના ગિરિના તટ ઉપર રહેલા વંશસ્થળ નામના નગર પાસે આવી પહોંચ્યા. ત્યાં રાજાને અને સર્વ લોકોને તેમણે ભયભીત સ્થિતિમાં જોયા, તેથી રામે એક પુરૂષને તેમના ભયનું કારણ પૂછ્યું. તે પુરૂષે કહ્યું અહીંઆ ત્રણ દિવસથી રાત્રે આ પર્વત ઉપર ભયંકર દવનિ થાય છે, તે ભયથી સર્વ જન બીજે સ્થળે જઈને રાત્રિ નિગમન કરે છે અને પ્રાતઃકાળે પાછા અહીં આવે છે. એવી રીતે નિત્ય લોકોની મહા કષ્ટકારી સ્થિતિ વતે છે.” તે સાંભળી લમણુની પ્રેરણાથી અને કૌતુકથી રામ તે ગિરિ ઉપર ચડ્યા. ત્યાં બે મુનિ કાગે રહેલા તેમના જેવામાં આવ્યા. રામ, લક્ષમણ અને સીતાએ તેમને ભક્તિથી વંદના કરી. પછી તેમના આગળ રામે ગોકર્ણ યક્ષે આપેલી વીણા વગાડવા માંડી, લક્ષ્મણે ગ્રામ અને રાગથી મનોહર એવું ગાયન કર્યું અને સીતાદેવીએ અંગહારથી વિચિત્ર નૃત્ય કર્યું. તે સમયે સૂર્ય અસ્ત પામ્ય અને રાત્રિ વૃદ્ધિ પામી, તેવામાં અનેક વેતાળને વિકુવીને અનલપ્રભ નામે એક દેવ ત્યાં આવ્યું, અને પોતે પણ વેતાળનું રૂપ લઈ અટ્ટહાસ્ય કરતે અને આકાશને ફેડી નાંખે તેવા શબ્દ કરતે તે દુરાશય Page #129 -------------------------------------------------------------------------- ________________ ૯૨] કુલભૂષણ અને દેશભુષણ મુનિઓને પૂર્વભવ. [ પર્વ ૭ મું તે બંને મહર્ષિઓને ઉપદ્રવ કરવા લાગ્યા. તત્કાળ રામલક્ષમણ બંને સીતાને મુનિ પાસે મૂકીને કાળરૂપ થઈ તે વેતાળને મારવાને ઉદ્યત થયા. તેજ વખતે તેમના તેજના પ્રસારને સહન કરવાને અસમર્થ થઈ તે દેવ ત્યાંથી પોતાને સ્થાનકે ચાલ્યા ગયે, અને બને મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તરત જ દેવતાઓએ આવી તેમના કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો. પછી રામે બંને મુનિને વંદના કરીને ઉપસર્ગ થવાનું કારણ પૂછ્યું, એટલે કુળભૂષણ નામના મુનિ બોલ્યા પવિની નામની નગરીમાં વિજયપર્વત રાજા હતા. તેને અમૃતસ્વર નામે એક દૂત હતા, તેને ઉપયેગા નામની પત્નીથી ઉદિત અને મુદિત નામે બે પુત્ર થયા હતા. અમૃતસ્વર દૂતને વસુભૂતિ નામે એક બ્રાહ્મણ મિત્ર હતો. તેની ઉપર ઉપગા આસક્ત થવાથી તે પિતાના પતિ અમૃતસ્વરને મારી નાંખવાને ઇચ્છતી હતી. એક વખતે રાજાની આજ્ઞાથી અમૃતસ્વરને વિદેશ જવું પડ્યું; તેની સાથે વસુભૂતિ પણ ગયે અને માર્ગમાં કેઈ છળ કરીને તેણે અમૃતસ્વરને મારી નાંખે. વસુભૂતિ પાછા નગરીમાં આવી કેને કહેવા લાગ્યો કે “અમૃતસ્વરે કઈ કાર્યને માટે મને પાછું વાળે છે.” પછી તેણે ઉપયોગાને કહ્યું કે “આપણું સંભેગમાં વિદ્ધ કરનાર અમૃતસ્વરને મેં માર્ગમાં છળથી મારી નાખે છે.” ઉપયેગા બેલી-એ કામ તમે સારું કર્યું, હવે આ પુત્રોને પણ મારી નાંખે. પછી આપણે નિમક્ષિકપણું થશે. વસુભૂતિએ તેમ કરવું કબુલ કર્યું. દેવગે તેમને આ વિચાર વસુભૂતિની સ્ત્રીએ સાંભળે; તેથી ઈર્ષ્યાને લીધે તેણે એ વૃત્તાંત અમૃતસ્વરના પુત્ર મુદિત અને ઉદિતને જણાવ્યું. તત્કાળ ઉદિતે ક્રોધથી વસુભૂતિને મારી નાંખ્યું. ત્યાંથી મૃત્યુ પામી વસુભૂતિ નલપલીમાં શ્લેષ્ણપણે ઉત્પન્ન થયે. એક વખતે મતિવદ્ધન નામના મુનિની પાસેથી ધર્મ સાંભળીને રાજાએ દીક્ષા લીધી, તે સાથે મુદિત અને ઉદિતે પણ દીક્ષા લીધી. અન્યદા ઉદિત અને મુદિત મુનિ સમેતશિખર ઉપરનાં ચિત્યને વંદન કરવાને માટે ચાલતાં માર્ગમાં ભૂલા પડવાથી પિલી નવપલ્લીમાં આવી ચડ્યા. ત્યાં વસુભૂતિને જીવ જે ઑરછ થયો હતે તેણે તે બંને મુનિઓને યા; તેથી તત્કાળ પૂર્વભવના વૈરને લીધે તે તેમને મારવાને દેડક્યો, તેને સ્વેચ્છરાજાએ અટકાવ્યું. કારણ કે તે સ્વેચ્છાપતિ પૂર્વભવમાં પક્ષી હતા, અને આ ઉદિત અને મુદિત બને ખેડુત હતા. તે વખતે તેમણે તે પક્ષીને કઈ શિકારી પાસેથી છેડાવ્યું હતું, તેથી તે સ્વેચ્છપતિએ અહીં તેમની રક્ષા કરી. પછી તે મુનિઓએ સંમેતગિરિ જઈને ત્યાંનાં ચૈત્યને વંદના કરી અને ચિરકાળ પૃથ્વી પર વિહાર કર્યો. પ્રાતે અનશન કરી મૃત્યુ પામીને તે બંને મુનિ મહાશુક્ર દેવલેકમાં સુંદર અને મુકેશ નામે મહદ્ધિક દેવતા થયા. વસુભૂતિને જીવ જે મ્લેચ્છ હતું તે અનેક ભવભ્રમણ કરી કેઈક પુણ્યયોગે મનુષ્યભવ પામે. તે ભવમાં તે તાપસ થશે. ત્યાંથી મૃત્યુ પામીને તે જતિષ્ક દેવતામાં ધૂમકેતુ નામે મિથ્યાદછી દુષ્ટ દેવ થશે. ઉદિત અને ૧ વચ્ચે અડચણ કરનાર રહિતપણું. Page #130 -------------------------------------------------------------------------- ________________ સર્ગ પ મ ] કુલભૂષણ અને દેશભૂષણ મુનિએ પૂર્વભવ. [ ૯૩ મુદિતના જીવ મહાશક દેવલેકમાંથી ચવી આ ભરતક્ષેત્રમાં રિષ્ઠપુર નામના મોટા નગરમાં પ્રિયંવદ નામના રાજાની પદ્માવતી સ્ત્રીના ઉદરથી રત્નરથ અને ચિત્રરથ નામના બે વિખ્યાત પુત્રો થયા, ધૂમકેતુ પણ જતિષીમાંથી ચ્યવી તેજ રાજાની કનકાભા નામની દેવીના ઉદરથી અનુદ્ધર નામે પુત્ર થયો. તે પિતાના સાપન્ન બંધુ રત્નરથ અને ચિત્રરથની ઉપર મત્સર રાખવા લાગ્યો, પણ તેઓ તેની પર મત્સર રાખતા નહિ. રત્નરથને રાજ્યપદ અને ચિત્રરથને તથા અનુદ્ધરને યુવરાજપદ આપી પ્રિયંવદ રાજાએ દીક્ષા લીધી, અને માત્ર છ દિવસ વ્રત પાળી મૃત્યુ પામીને તે દેવતા થયે. રાજયનું પાલન કરતા રત્નરથને એક રાજાએ શ્રીપ્રભા નામની પિતાની કન્યા આપી. તે કન્યાને માટે પ્રથમ અનુદ્ધ માગણી કરી હતી, તેથી તેને ક્રોધ ચડ્યો, એટલે યુવરાજપણું છોડી દઈને તે રત્નરથની ભૂમિને લુંટવા લાગ્યો. રત્નરશે તેને રણભૂમિમાં પાડી દઈને પકડી લીધે. પછી ઘણી હેરાનગતિ પમાડીને છેવટે તેને છોડી મૂક્યો, એટલે તે તાપસ થયે. તાપસપણામાં સ્ત્રીનાં સંગથી પિતાના કરેલા તપને તેણે નિષ્ફળ કરી દીધું. ત્યાંથી મૃત્યુ પામી ઘણું ભવભ્રમણ કરી ચિરકાળે પાછો તે મનુષ્ય થયે. ફરીવાર તે ભાવમાં પણ તાપસ થઈને તેણે અજ્ઞાન તપ કર્યું. તે ભવમાં મૃત્યુ પામીને તે અમને ઉપસર્ગ કરનાર આ અનલપ્રભ નામે જતિષી દેવતા થયા છે. પેલા ચિત્રરથે અને રત્નરથે અનુક્રમે દીક્ષા લીધી અને કાળ કરીને અશ્રુત કલપમાં અતિબેલ અને મહાબલ નામે બે મહદ્ધિક દેવતા થયા. ત્યાંથી ચ્યવીને તેમાં સિદ્ધાર્થ પુરના ક્ષેમંકર રાજાની રાણી વિમલાદેવીની કુક્ષિમાં અવતર્યા. અનુક્રમે તે વિમલાદેવીથી હું કુલભૂષણ અને આ દેશભૂષણ નામે બે પુત્ર થયા. રાજાએ ઘોષ નામના ઉપાધ્યાયને અભ્યાસ માટે અમને અર્પણ કર્યા. અમે બાર વર્ષ સુધી ત્યાં રહીને સર્વ કળાને અભ્યાસ કર્યો. તેરમે વર્ષે ઘેષ ઉપાધ્યાયની સાથે અમે રાજાની પાસે આવ્યા. માર્ગમાં રાજમંદિરના ગોખમાં બેઠેલી એક કન્યા અમારા જેવામાં આવી. તેને જોઈને તત્કાળ અમે તેની ઉપર અનુરાગી થયા, તેથી મનમાં તેના વિષેજ ચિંતા થવા લાગી. પછી અમે રાજાની પાસે આવીને બધી કળા બતાવી. રાજાએ ઉપાધ્યાયને પૂજા કરીને વિદાય કર્યો. અમે રાજાની આજ્ઞાથી અમારી માતાની પાસે આવ્યા. ત્યાં તેની પાસે પિલી કન્યા પછી અમારા જેવામાં આવી. માતાએ કહ્યું કે-“હે વત્સ! આ કનકપ્રભા નામે તમારી બેન છે. તમે ઘેષ ઉપાધ્યાયને ઘેર રહેતા હતા તે અરસામાં આ કન્યા જન્મી છે, તેથી તમે તેને ઓળખી શકતા નથી.” તે સાંભળી અમે લજજા પામી ગયા, અને અજ્ઞાનપણથી જે તેની ઈચ્છા કરેલી તેથી ક્ષણવારમાં વૈરાગ્ય પામીને અમે ગુરૂની પાસે જઈ દીક્ષા લઈ લીધી. તીવ્ર તપસ્યા કરતા અમે આ મહાગિરિ ઉપર આવ્યા, અને અહીં શરીરમાં પણ નિસ્પૃહ થઈને કાત્સગે રહ્યા. અમારા પિતા અમારા વિગથી અનશન લઈ મૃત્યુ પામીને મહાચન નામે ગરૂડપતિ દેવતા થયેલ છે. આસનકંપથી અમને થતા ઉપસર્ગને જાણીને પૂર્વ જન્મના સ્નેહથી પીડિત થઈ તે હાલ અહીં આવેલ છે.” ૧ ઓરમાન. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ] રામ આદિનું દંડકારણ્યમાં આવવું. [ પર્વ ૭ મું અન્યદા પૂર્વોક્ત અનલપ્રભ દેવ કૌતુકથી કેટલાક દેવતાઓની સાથે કેવલજ્ઞાની અનંતવીર્ય મહામુનિ પાસે ગયો. દેશના પૂર્ણ થયા પછી કઈ શિષ્ય અનંતવીય મુનિને પૂછ્યું કે-“હે સ્વામી ! મુનિસુવ્રત પ્રભુના તીર્થમાં તમારી પછવાડે કેવળજ્ઞાની કેણુ થશે ?' કેવળી બોલ્યામારા નિર્વાણ પછી કુલભૂષણ અને દેશભૂષણ નામના બે ભાઈઓ કેવલજ્ઞાની થશે.” તે સાંભળી અનલપ્રભ દેવ પિતાને સ્થાનકે ગયે. અન્યદા તેણે વિલંગ જ્ઞાનવડે અમને અહીં કાર્યોત્સર્ગે રહેલા જાણયા; તેથી મિથ્યાત્વપણાને લીધે અનંતવીર્ય મુનિનું વચન અન્યથા કરવાને અને અમારી સાથેનું પૂર્વ જન્મનું વિર વાળવાને તે અહીં આવીને અમને દારૂણ ઉપદ્રવ કરવા લાગ્યો. તેને ઉપદ્રવ કરતાં ચાર દિવસ થયા. આજે તમે અહીં આવ્યા, એટલે તમારા ભયથી તે નાસી ગયે છે, અને કર્મના ક્ષયથી અમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. એ દેવ ઉપસર્ગમાં તત્પર છતાં પણ અમને તે કર્મક્ષયમાં સહાયકારી થયે છે. તે વખતે ત્યાં બેઠેલ ગરૂડપતિ મહાલેચન દેવ બે -“હે રામ! તમે અહીં આવ્યા તે બહુ સારું કર્યું; હવે તમારા ઉપકારનો બદલે હું કેવી રીતે વાળું?” રામે કહ્યું–‘અમારે કાંઈ પણ કાર્ય નથી.” એટલે “હું કઈ રીતે તમારી ઉપર ઉપકાર કરીશ” એમ કહીને મહાલેચન દેવ અંતર્ધાન થઈ ગયે. આ ખબર સાંભળીને વંશસ્થલનો સુરપ્રભ નામે રાજા પણ ત્યાં આવ્યું, અને તેણે રામને નમસ્કાર કરીને તેમની ઊંચે પ્રકારે પૂજા કરી. રામની આજ્ઞાથી તે પર્વત ઉપર તેણે અહંતપ્રભુનાં ચૈત્ય કરાવ્યાં અને ત્યારથી એ પર્વત રામના નામથી રામગિરિ એવે નામે પ્રસિદ્ધ થયો, પછી રામચંદ્ર સુરપ્રભ રાજાની આજ્ઞા લઈને ત્યાંથી ચાલ્યા. આગળ ચાલતાં રામે નિર્ભય થઈને મહાપ્રચંડ એવા દંડકારણ્યમાં પ્રવેશ કર્યો. ત્યાં એક મોટા પર્વતના ગુહાગૃહમાં નિવાસ કરીને તે પોતાના ઘરની જેમ સ્વસ્થપણે રહ્યા. એક દિવસ ભેજનસમયે ત્રિગુપ્ત અને સુગુપ્ત નામે બે ચારણમુતિ આકાશમાગે ત્યાં આવ્યા. તેઓ બે માસના ઉપવાસી હતા અને પારણાને માટે આવ્યા હતા. તેમને રામ, સીતા અને લક્ષ્મણે ભક્તિપૂર્વક વંદના કરી. પછી સીતાએ પ્રાસુક અન્નપાનથી તે મુનિઓને પ્રતિલાવ્યા. તે વખતે દેવતાઓએ ત્યાં રત્નની તથા સુગંધી જળની વૃષ્ટિ કરી. તે સમયે કંબુદ્વીપના વિદ્યાધરોનો રાજા રત્નજી અને બે દેવતાઓ ત્યાં આવ્યા. તેમણે પ્રસન્ન થઈને રામને અશ્વ સહિત રથ આપ્યો. સુગંધી જળની વૃષ્ટિના ગંધથી ગંધ નામનો કોઈ રોગી પક્ષી છે ત્યાં રહેતા હતા તે વૃક્ષ ઉપરથી ઉતરીને નીચે આવ્યું. મુનિનું દર્શન થતાં જ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું; તેથી મૂછ પામીને તે પૃથ્વી ઉપર પડી ગયે. સીતાએ તેની પર જળસિંચન કર્યું, એટલે થોડીવારે સંજ્ઞા મેળવીને તે મુનિઓના ચરણમાં પડ્યો એટલે તે મુનિને પ્રાપ્ત થયેલી સ્પષધી લબ્ધિના પ્રભાવથી મુનિચરણના સ્પર્શ વડે તે તત્કાળ નિરોગી થઈ ગયે. તેની પાંખ સેના જેવી થઈ ગઈ ચાંચ પરવાળાનો ભ્રમ કરાવવા લાગી, ચરણ પદ્યરાગ મણિ જેવા થયા અને આખું Page #132 -------------------------------------------------------------------------- ________________ [૯૫ સર્ગ પ મ ] જટાયુ પક્ષીને પૂર્વભવ. શરીર અનેક પ્રકારના રત્નની પ્રભાવાનું થયું. તેના મસ્તક ઉપ૨ રત્નાકુરની શ્રેણ સમાન જટા દેખાવા લાગી, તેથી તે પક્ષીનું જટાયુ એવું નામ ત્યારથી પ્રસિદ્ધ થયું. તે વખતે રામે તે મુનિને પૂછયું કે- ગીધ પક્ષી માંસ ભક્ષણ કરનાર અને માઠી બુદ્ધિવાળા હોય છે, છતાં આ ગીધ પક્ષી તમારા ચરણમાં આવીને શાંત કેમ થઈ ગયે? વળી હે ભદંત! આ પક્ષી પ્રથમ અત્યંત વિરૂપ હતા, તે ક્ષણવારમાં આવો સુવર્ણ રત્નની કાંતિવાળે કેમ થઈ ગ?” સુગુપ્ત મુનિ બોલ્યા-અહીં પૂર્વે કુંભકારકટ નામે એક નગર હતું, ત્યાં દંડક નામે આ પક્ષી રાજા હતા. તે સમયમાં શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ નામે રાજા હતા. તેને ધારણું નામે પત્ની કુંદક નામે પુત્ર અને પુરંદર્યશા નામે એક પુત્રી હતી. તે પુત્રીને કુંભકારકટ નગરનો પતિ દંડક રાજા પર હતો. એક વખતે દંડક રાજાએ કઈ કાર્યને માટે જિતશત્રુ રાજાની પાસે પાલક નામના એક બ્રાહ્મણ જાતિના દૂતને મેક. પાલક ત્યાં આવ્યું તે વખતે જિતશત્રુ રાજા જૈનધર્મની ગોષ્ઠીમાં તત્પર હતું, તેથી તે દુષ્ટ બુદ્ધિવાળે પાલક જૈનધર્મને દૂષિત કરવા લાગ્યું. તે સમયે એ દુરાશય અને મિથ્યાદથી પાલકને સકંદકકુમારે સભ્યસંવાદપૂર્વક યુક્તિ વડે નિરૂત્તર કરી દીધે; એટલે સભ્ય જનોએ તેનું બહુ ઉપહાસ્ય કર્યું, તેથી પાલકને સ્કંદક ઉપર અત્યંત ક્રોધ ચડ્યો. અન્યદા રાજાએ વિદાય કરવાથી તે કુંભકારકટ નગરે ગયે. અનુક્રમે સ્કંદ, વિરક્ત થઈ પાંચ રાજપુત્રોની સાથે મુનિસુવ્રત પ્રભુની પાસે દીક્ષા લીધી. એકદા તેમણે પુરંદરયશાને તથા તેના પરિવારને બેધ આપવાને માટે કુંભકારકટ નગરે જવા સારૂ પ્રભુની આજ્ઞા માગી. પ્રભુ બોલ્યા- ત્યાં જવાથી પરિવાર સહિત તમને મરણાંત ઉપસર્ગ થશે.” &દક મુનિએ ફરીવાર મુનિસુવ્રત સ્વામીને પૂછ્યું-“હે ભગવન્! અમે તેમાં આરાધક થઈશું કે નહીં?” પ્રભુ બેલ્યા–“તમારા વિના સર્વે આરાધક થશે.” સકંદકે કહ્યું કે-“તે મારે બધું પૂર્ણ થયું એમ હું માનીશ.” આ પ્રમાણે કહી કંઇક મુનિએ પરિવાર સાથે ત્યાંથી વિહાર કર્યો. પાંચ મુનિઓની સાથે વિહાર કરતાં કરતાં સકંદકાચાર્ય અનુક્રમે કુંભકારકટ પુર સમીપે આવ્યા. તેને દૂરથી જોતાંજ ક્રૂર પાલકે પોતાના પૂર્વ પરાભવનું સ્મરણ કરીને તત્કાળ સાધુને ઉપયોગી એવાં ઉદ્યાનમાં જઈને પૃથ્વીમાં શસ્ત્રો દાટયાં. તેમાંના એક ઉદ્યાનમાં સ્કંદકાચાર્ય સમોસર્યા. દંડક રાજા પરિવાર સહિત તમને વાંદવાને આવ્યો. કંદકાચાર્યે દેશના આપી. તે સાંભળી ઘણા લેક હર્ષ પામ્યા. દેશનાને અંતે હર્ષિત થયેલે દંડક રાજા ઘેર આવ્યા. તે અવસરે પેલા દુષ્ટ પાલકે એકાંતમાં લઈ જઈને રાજાને કહ્યું કે “આ કંઇક મુનિ લગભક્ત છે, તેમજ પાખંડી છે, એ મહાશઠ મુનિ હજાર હજાર હૈદ્ધાઓની સાથે યુદ્ધ કરી શકે તેવાં સહસ્રોધી મુનિવેષધારી પુરૂષોને સાથે લઈ તેના વડે તમને મારીને તમારું રાજય લેવા માટે અહીં આવેલા છે. આ ઉદ્યાનમાં એ મુનિવેષધારી સુભટેએ પિતાપિતાના સ્થાનમાં Page #133 -------------------------------------------------------------------------- ________________ જટાયુ પક્ષીને પૂર્વભવ. [ પર્વ ૭ મું ગુપ્ત રીતે શસ્ત્રો દાટેલાં છે, તે આપ જાતે જઈને ખાત્રી કરો.” રાજાએ પાલકના કહેવા ઉપરથી મુનિઓના સ્થાન નીચે ખેદાવ્યું, એટલે ત્યાં વિચિત્ર જાતિનાં શોને દાટેલાં જોયાં, તેથી તે ઘણે ખેદ પામ્યું. પછી દંડકે વિચાર કર્યા વગર પાલકને આજ્ઞા કરી કે-“હે મંત્રી ! તમે આ બહુ સારું જાણી લીધું કેમકે હું તે તમારાથીજ નેત્રવાળે છું. હવે આ દુર્મતિ &દકને જે ચગ્ય શિક્ષા હોય તે તમે કરે, કારણકે તમે તે જાણે છે. હે મહામતિ! હવે ફરીવાર મને તે વિષે પૂછવું નહિ.” આ પ્રમાણે આજ્ઞા મળતાંજ પાલકે શીઘ જઈને મનુષ્યને પીલવાનું એક યંત્ર કરાવ્યું અને તે ઉદ્યાનમાં લાવીને તેમાં સ્કંદકની આગળ એક એક સાધુને પીલવા માંડયા. દરેક મુનિને પીલાતી વખતે સકંદકાચા દેશના પૂર્વક સમ્યફ પ્રકારે આરાધના કરાવી. જ્યારે સર્વ પરિવારમાં છેલ્લા રહેલા એક બાળમુનિને યંત્રની પાસે લાવવામાં આવ્યા, ત્યારે સકંદકાચા બહુ કરૂણા આવવાથી પાલકને કહ્યું કે-“પ્રથમ મને પલ. આ મારૂં વચન માન્ય કર, કે જેથી એ બાળમુનિને પીલતાં ન જોઉં.” તે બાળમુનિને પીડા કરવાથી સકંદ, વધારે પીડાશે એમ જાણી પાલકે તેમને પીડા કરવાને માટે જ તેમનું વચન ન માનતાં પ્રથમ તેમની નજરે તે બાળમુનિને પીલી નાખ્યા. સર્વ મુનિએ કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને અવ્યયપદને પામ્યા. કંઇક મુનિએ અંતિમ પચ્ચખાણું લઈ એવું નિયાણું કર્યું કે “જે આ તપસ્યાનું ફળ હોય તે હું આ દંડક તથા પાલક તેમજ તેના કુળ અને દેશનો નાશ કરનારો થાઉં.” આવું નિયાણું બાંધતા એ કંદકાચાર્યને પાલકે પીલી નાંખ્યા. ત્યાંથી કાળ કરીને તેમનો ક્ષય કરવાને માટે તે કાલાગ્નિની જેમ વહુનિકુમાર નિકાયમાં દેવતા થયા. પુરંદરયશાએ આપેલું રત્નકંબલના તંતુથી બનાવેલું સકંદાક્રાચાર્યનું રજોહરણ કે જે રૂધિરથી વ્યાપ્ત થયેલું હતું તેને એક પક્ષિણી હારી ગઈ, તેને ભુજાદંડધારીને યત્નથી ગ્રહણ કર્યું હતું, પરંતુ દૈવગે તે છટકી જવાથી દેવી પુરંદરયશાની આગળજ પડયું. તે જોઈને તેની તપાસ કરતાં પિતાના મહર્ષિભાઈનું યંત્રમાં પીલાવાથી થયેલું મરણ તેના જાણવામાં આવ્યું. તેથી “અરે પાપી! તે આ શું પાપ કર્યું?” એમ તે પિતાના પતિ દંડકરાજાની ઉપર આક્રોશ કરવા લાગી, તેજ વખતે તે શેકમગ્ન પુરંદરયશાને ઉપાડીને શાસનદેવીએ મુનિસુવ્રત પ્રભુની પાસે મૂકી. ત્યાં તેણે તરત જ તેમની પાસે દીક્ષા લીધી. અગ્નિકુમાર થયેલા સ્કંદકના જીવે અવધિજ્ઞાનથી પોતાના પૂર્વ જન્મનો વૃત્તાંત જાણી પાલક અને નગરજન સહિત દંઢકરાજાને ભસ્મ કરી દીધું. ત્યારથી આ દારૂણ અને ઉજજડ એવું દંડકારણ્ય થયેલું છે, અને તે દંડકના નામથી જ પૃથ્વીમાં પ્રખ્યાત છે. દંડકરાજા સંસારના કારણરૂપ અનેક નિઓમાં પરિભ્રમણ કરી પિતાના પાપ કર્મથી આ ગંધ નામનો મહારોગી પક્ષી થયેલ છે. અમારા દર્શનથી તેને જાતિસ્મરણુજ્ઞાન થયું, અને અમને પ્રાપ્ત થયેલી સ્પષધિ લબ્ધિના પ્રભાવથી તેના બધા રેગ ક્ષય પામી ગયા. Page #134 -------------------------------------------------------------------------- ________________ સર્ગ પ મ ] સૂર્યહાસ ખગને સાધવા માટે સંબૂકનું દડકારણ્યમાં આવવું [૯૭ આ પ્રમાણેનું પોતાના પૂર્વભવનું વૃત્તાંત સાંભળીને પક્ષી ફરીવાર પણ ઘણે ખુશી થઈને મુનિના ચરણમાં પડયો, અને ધર્મ સાંભળીને તેણે શ્રાવકપણું સ્વીકાર્યું. મહામુનિએ તેની ઈચ્છા જાણીને તેને જીવઘાત, માંસાહાર અને રાત્રિભેજનનાં પચ્ચખાણ કરાવ્યાં. પછી મુનિએ રામચંદ્રને કહ્યું કે-“આ પક્ષી તમારો સહધમી છે, અને સાધમી બંધુઓ ઉપર વાત્સલ્ય કરવું તે કલ્યાણકારી છે, એમ જિનેશ્વર ભગવંતે કહેલું છે.” આવાં મુનિવચન સાંભળીને “હા, એ મારો પરમબંધુ છે એમ કહી રામે મુનિને વંદના કરી, એટલે તે બંને મુનિ આકાશમાગે ઊડીને બીજે ઠેકાણે ગયા. રામ, લક્ષ્મણ અને જાનકી તે જટાયુ પક્ષીને સાથે રાખી દિવ્ય રથમાં બેસીને ક્રીડા માટે અન્ય સ્થાનકે વિચરવા લાગ્યા. એ અરસામાં પાતાળલંકામાં ખર અને ચંદ્રણ ખાના શબૂક અને સુંદ નામે બે પુત્રો યૌવનવયને પ્રાપ્ત થયા. એક વખતે માતાપિતાએ વાર્યા છતાં પણ શંબૂક સૂર્યહાસ ખગને સાધવા માટે દંડકારણ્યમાં આવ્યો. ત્યાં કચરવા નદીને તીરે એક વંશગદ્યરમાં તે રહૃાો. તે વખતે તે બે કે-“અહીં રહેતાં જે મને વારશે તેને હું મારી નાંખીશ.” પછી એકવાર એકાંતે જમનાર, વિશુદ્ધાત્મા, બ્રહ્મચારી અને જીતેંદ્રિય એવે તે એક વડની શાખા સાથે પિતાના બનને પગ બાંધી અધમુખી થઈને સૂર્યહાસ ખગને સાધનારી વિદ્યાનો જાપ કરવા લાગ્યા. એ વિદ્યા બાર વર્ષ અને સાત દિવસ સાધવાથી સિદ્ધ થાય છે. એવી રીતે વાગેળની જેમ ઉંધે મસ્તક રહેતાં તેને બાર વર્ષ ને ચાર દિવસ વીતી ગયાં, એટલે તેને સાધ્ય થવાની ઈચ્છાએ મ્યાનમાં રહેલું સૂર્યહાસ ખગ આકાશમાં તેજ અને સુગંધ ફેલાવતું સતું તે વંશગહૂવરની પાસે આવ્યું. તે સમયે કીડાથી આમ તેમ ફરતાં લક્ષમણ ત્યાં આવી ચડ્યા, એટલે સૂર્યનાં કિરણોના સમૂહ જેવું સૂર્યહાસ ખગ તેમના જેવામાં આવ્યું. લક્ષ્મણે તે ખગ્ન હાથમાં લીધું અને તરત જ તેને મ્યાનમાંથી બહાર ખેંચ્યું. કારણ કે “અપૂર્વ શસ્ત્ર જેવાથી ક્ષત્રિયેને કુતૂહલ થાય છે.” પછી “તે કેવું તીર્ણ છે” એવી પરીક્ષા કરવાને માટે લક્ષ્મણે તેનાવડે સમીપ રહેલા વંશજાળને કમળના નાલવાની જેમ છેદી નાંખ્યું. તેથી વંશજાળમાં રહેલા શંબૂકનું મસ્તકકમલ કપાઈ ગયું અને તે લક્ષ્મણની આગળ આવીને પડયું. પછી લક્ષ્મણે તે વંશજાળમાં પ્રવેશ કરીને જોયું, એટલે વડની શાખા સાથે લટકતું ધડ, પણ તેના જેવામાં આવ્યું. તે વખતે “અરે ! આ કઈ યુદ્ધ નહિ કરનારા અને શસ્ત્ર વિનાના નિરપરાધી પુરૂષને મેં મારી નાંખ્યો. આવા કૃત્યથી મને ધિક્કાર છે!” આ પ્રમાણે લક્ષ્મણ પોતાની નિંદા કરવા લાગ્યા. પછી એ સર્વ વૃત્તાંત તેણે રામ પાસે આવીને કહ્યો, અને તે ખર્ગ બતાવ્યું. રામ ખગ જોઈને બોલ્યા કે-“હે વીર! આ સૂર્યહાસ ખડૂગ છે અને આના સાધનારને જ તમે મારી નાંખે છે. એનો કોઈ ઉત્તરસાધક પણ આટલામાંજ હોવાનો સંભવ છે. ' એ સમયે પાતાળલંકામાં રાવણની બેન ચંદ્રણખાને વિચાર થયો કે “આજે અવધિ પૂરી થઈ છે, તેથી મારા પુત્રને સૂર્યહાસ ખગ આજે જરૂર સિદ્ધ થશે. માટે ઉતાવળથી C - 13 Page #135 -------------------------------------------------------------------------- ________________ ૯૮] રામ ઉપર ચંદ્રણખાને થયેલ આસક્તિ [ પર્વ ૭ મું તેને માટે પૂજાની સામગ્રી અને અન્નપાન લઈને હું ત્યાં જાઉં.” એમ વિચારીને સત્વર હર્ષથી તે વંશગણ્વર પાસે આવી. ત્યાં પોતાના પુત્રનું છુટા કેશવાળું અને કુંડળે જેમાં લટકી રહેલાં છે એવું મસ્તક લેવામાં આવ્યું, એટલે “હા વત્સ શબૂક! હે વત્સ સંબૂક! તું કયાં ગયો?” એમ પિકાર કરી કરીને તે રેવા લાગી, એટલામાં જમીન પર પડેલી લક્ષ્મણના મનહર પગલાની પંક્તિ તેના જેવામાં આવી; તેથી જેણે મારા પુત્રને મારી નાખ્યો છે તેના પગલાંની આ પંક્તિ છે એ નિશ્ચય કરીને ચંદ્રણખા તે પગલે પગલે વેગથી ચાલી. થોડે દૂર ચાલતાં એક વૃક્ષની નીચે સીતા લક્ષ્મણ સાથે બેઠેલા નેત્રાભિરામ એવા રામચંદ્રને તેણે દીઠા. સુંદર રામને જોઈને ચંદ્રણખા તત્કાળ રતિવશ થઈ ગઈ. અહે! મહા શોકમાં પણ કામિનીઓને કેવો કામને આવેશ થાય છે! પછી નાગકન્યા જેવું સુંદર કન્યાનું રૂપ વિકુવ એ કામ પીડિત ચંદ્રણખા ધ્રુજતી ધ્રુજતી રામની પાસે આવી. તેને જોઈને રામભદ્ર બેલ્યા-ભદ્રે ! યમરાજના સ્થાન જેવા આ દારૂણ દંડકારણ્યમાં તું એકાકી ક્યાંથી આવી ચડી?” તે બેલી–“હું અવંતિના રાજાની કન્યા છું. રાત્રે મહેલ ઉપર સૂતી હતી, ત્યાંથી રાત્રિમાં કઈ બેચરે મારું હરણ કર્યું, અને આ અરણ્યમાં લઈ આવ્ય; તેવામાં કઈ બીજા વિદ્યાધરકુમારે તેને અહીં દીઠે, એટલે હાથમાં ખળ લઈને તે બે કે-“અરે પાપી! હારલતાને ચિલ્લ પક્ષી લઈ જાય તેમ આ સ્ત્રીરત્નને હરીને તું ક્યાં જઈશ? હું તારે કાળ થઈને અહીં આવ્યો છું.” આવાં તેનાં વચન સાંભળીને મને હરી લાવનાર ખેચરે મને અહીં પડી મૂકી. અને તે બંનેએ ચિરકાળ ખડ્યા-ખગી યુદ્ધ કર્યું. પ્રાતે ઉન્મત્ત હાથીઓની જેમ તે બને મૃત્યુ પામી ગયા. પછી “હવે મારે ક્યાં જવું' એમ વિચારતી હું અહીં તહીં ભમ્યા કરું છું. તેવામાં જંગલમાં છાયાદાર વૃક્ષ મળી જાય તેમ તમે મને પુણ્યાગે પ્રાપ્ત થયા છે. હે સ્વામી! હું એક કુલીન કુમારીકા છું, માટે તમે મારી સાથે વિવાહ કરે. મહાપુરૂષોની પાસે કરેલી યાચકની પ્રાર્થના વૃથા થતી નથી. તેને તાજ મહા બુદ્ધિમાન રામલક્ષ્મણ પરસ્પર પ્રફુલ્લ નેત્રે વિચારવા લાગ્યા કે આ કઈ માયાવી સ્ત્રી છે, અને નટની જેમ વેષ ધારણ કરી આ બધું કૂટનાટક બતાવીને આપણને છેતરવા આવી છે. પછી હાસ્ય સ્નાના પૂરથી હઠને વિકસિત કરતા રામ બેલ્યા કે-“ તે સ્ત્રી સહિત છું, માટે સ્ત્રીરહિત એવા લક્ષ્મણને તું ભજ.” રામનાં આવાં વચનથી ચંદ્રણખાએ લમણ પાસે જઈને તેની પ્રાર્થના કરી. એટલે તે બોલ્યા કે-“તું પ્રથમ મારા પૂજ્ય બંધુ પાસે ગઈ એટલે તું પણ મારે પૂજ્ય થઈ તેથી હવે તે વિષે મારી પાસે વાર્તા પણ કરવી નહિ.” આ પ્રમાણે પિતાની યાચનાના ખંડનથી અને પુત્રના વધથી તેને અત્યંત ક્રોધ ઉત્પન્ન થશે. તેથી તત્કાળ પાતાળલંકામાં જઈને પુત્રના ક્ષય વિષેને બધે વૃત્તાંત પિતાના સ્વામી ખર વિદ્યાધર વિગેરેને કહ્યો; એટલે તત્કાળ પર્વતને ઉપદ્રવ કરવા હસ્તીઓ જાય તેમ રામને ઉપદ્રવ કરવાને માટે ચૌદ હજાર વિદ્યાધરનાં લશ્કરને લઈને તેઓ ત્યાં આવ્યા. “હું છતાં Page #136 -------------------------------------------------------------------------- ________________ સર્ગ પ મ ] ચંદ્રગુખાએ સીતા માટે રાવણને ઉત્પન્ન કરેલી આસક્તિ [૯ શું પૂજ્ય રામચંદ્ર પિતે યુદ્ધ કરે?” એવા વિચારથી લમણે તેઓની સાથે યુદ્ધ કરવાને માટે રામચંદ્ર પાસે માગણી કરી. રામે કહ્યું-“હે વત્સ! ભલે વિજય મેળવવાને માટે તું જા, પરંતુ જો તમે સંકટ પડે તે મને બોલાવવાને માટે સિંહનાદ કરજે.” લક્ષ્મણે તે વાત કબુલ કરી; અને તત્કાળ તેમની આજ્ઞા મેળવી ધનુષ્યમાત્ર લઈને ગયા પછી સર્પોને ગરૂડની જેમ તેઓને મારવાને પ્રવર્તા. જયારે તેમનું યુદ્ધ વધવા માંડ્યું, ત્યારે પિતાના સ્વામીને પક્ષ વધારવાને માટે ચંદ્રણખા પિતાના ભાઈ રાવણની પાસે ત્વરાથી આવી. તેણે આવીને રાવણને કહ્યું કે-“હે ભાઈ! કઈ રામલક્ષમણ નામે બે અજાણ્યા મનુષ્ય દંડકારણ્યમાં આવેલા છે, તેઓએ તારા ભાણેજને યમદ્વારમાં પહોંચાડ્યો છે. એ ખબર સાંભળીને તારે બનેવી પર વિદ્યાધર પિતાના અનુજબંધુ અને સૈન્યને લઈ ત્યાં ગયેલ છે, અને હાલ તે લક્ષમણુની સાથે યુદ્ધ કરે છે. પિતાના અને અનુજબંધુના બળથી ગર્વ પામેલો રામ સીતાન સાથે વિલાસ કરતો અલગજ બેસી રહેલું છે, અને સીતા રૂપલાવયની શોભાથી સ્ત્રીઓની સીમારૂપ છે, તેના જેવી કોઈ દેવી, નાગકન્યા કે માનુષી સ્ત્રી નથી, તે કઈ જુદી જ છે. સર્વ સુરાસુરની સ્ત્રીઓને દાસી કરે તેવું તેનું રૂપ ત્રણ લેકમાં અનુપમ અને વાણીથી ન કહી શકાય તેવું છે. હે બંધુ! આ સમુદ્રથી માંડીને બીજા સમુદ્ર પર્યત પૃથ્વી ઉપર જે જે રત્ન છે તે સર્વ રત્ન તારે માટે જ યોગ્ય છે. માટે રૂપસંપત્તિવડે દષ્ટિઓને અનિમેષ થવાને કારણરૂપ એ સ્ત્રીરત્નને તું ગ્રહણ કર, તેમ છતાં જે તું તેને મેળવીશ નહીં તે તું રાવણ જ નથી.” આવાં તેનાં વચન સાંભળીને રાવણુ તત્કાળ પુષ્પક વિમાનમાં બેઠે, અને તેને આજ્ઞા કરી કે “હે વિમાનરાજ! જ્યાં જાનકી છે ત્યાં તું ત્વરાથી જા.” તત્કાળ જાણે ત્યાં જવા ઈચ્છતા રાવણના મનની સ્પર્ધા કરતું હોય તેમ તે વિમાન અતિ વેગથી જાનકી પાસે આવ્યું. ત્યાં ઉગ્ર તેજવાળા રામને જોતાં જ અગ્નિથી વાઘની જેમ રાવણ ભય પામીને તેનાથી દૂર જઈને ઉભે રહ્યો. તરતજ તે વિચારમાં પડ્યો કે “અહીં એવા અતિ ઉગ્ર રામ અને તેની પાસેથી સીતાનું હરણ તે એક તરફ વાઘ અને એક તરફ નદીના જેવું મહાકષ્ટકારી છે.” આવે વિચાર કરીને તત્કાળ તેણે અવલોકની વિદ્યાનું સ્મરણ કર્યું, એટલે તરતજ તે વિદ્યા દાસીની જેમ અંજલિ જોડી તેની પાસે આવીને ઊભી રહી. રાવણે તેને જણાવ્યું કે-“સીતાહરણના કાર્યમાં તું મને સહાય કર.” વિદ્યાદેવી બોલી-“વાસુકિ નાગના મસ્તક ઉપરથી રત્ન લેવું તે સહેલું છે, પણ રામની સમીપેથી સીતાને લેવાનું દેવતાઓને પણ સહેલું નથી, પણ તેને એક ઉપાય છે, તે એ કે જ્યારે લક્ષમણુ યુદ્ધ કરવા ગયા ત્યારે રામે પોતાને બોલાવવા માટે સિંહનાદ કરવાનો સંકેત કરેલ છેમાટે જે તે ઉપાય કરીએ ને રામચંદ્ર ત્યાં જાય તે સીતાનું હરણ થઈ શકે.” રાવણે તેમ કરવાની આજ્ઞા કરી, એટલે તે દેવીએ ત્યાંથી દૂર જઈને સાક્ષાત્ લક્ષ્મણના જેવો સિંહનાદ કર્યો. તે સિંહનાદ સાંભળી રામ સંજમથી વિચારમાં પડ્યા કે “હસ્તિમલ્લની જેવા મારા અનુજબંધુ લક્ષમણને જે જગતમાં કોઈ પ્રતિમલ્લ નથી. લક્ષ્મણને સંકટમાં પાડે તેવા પુરૂષને હું તે નથી, તે છતાં આ સિંહનાદ પ્રથમ કરેલા Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] રાવણે કરેલ સીતાનું હરણ [પર્વ ૭ મું સંકેત પ્રમાણે બરાબર સાંભળવામાં આવે છે. આ પ્રમાણેના તર્કવિતર્કમાં મહા મનવાળા રામ વ્યગ્ર થઈ ગયા. તે વખતે સીતા લક્ષ્મણ પરના વાત્સલ્યભાવથી આ પ્રમાણે છેલ્યા–“હે આર્યપુત્ર! વત્સ લક્ષ્મણ સંકટમાં પડયા છતાં તમે ત્યાં જવામાં કેમ વિલંબ કરો છે? સત્વર જઈને વત્સ લક્ષ્મણની સહાય કરે.” આવાં સીતાનાં વચનથી અને સિંહનાદથી પ્રેરાયેલા રામ અપશુકનને પણ નહિ ગણતાં ત્વરાથી ત્યાં ગયા. પછી લાગ આવેલ જઈ રાવણ નીચે ઉતરીને રૂદન કરતા જાનકીને પુષ્પક વિમાનમાં બેસાડવા લાગ્યા. જાનકીને રેતાં સાંભળીને “હે સ્વામિની ! ભય રાખશે નહિ, હું આવી પુ છું.” “અરે નિશાચર ! ઊભે રહે” એમ રેષથી બોલતો જટાયુ પક્ષી દૂરથી રાવણ ઉપર દે; અને પિતાના તીણ નખની અણીઓથી હળવડે ભૂમિની જેમ તે મોટા પક્ષીએ રાવણના ઉરસ્થલને ઉઝરડી નાંખ્યું. તેથી રાવણે ક્રોધ કરી દારૂણ ખળ ખેંચી તેના વડે તેની પાંખે છેદી નાંખીને તેને પૃથ્વી પર પાડી નાંખે. પછી રાવણ નિઃશંક થઈ સીતાને પુષ્પક વિમાનમાં બેસાડી, પિતાના મનોરથ પૂર્ણ કરી ઉતાવળે આકાશમાર્ગે ચાલ્યું. તે વખતે “શત્રુઓને મથન કરનારા હે નાથ રામભદ્ર! હે વત્સ લક્ષ્મણ ! હે પૂજ્ય પિતા ! હે મહાવીર બંધુ ભામંડલ! બલિને કાગડો ઉપાડી જાય તેમ આ રાવણ છળથી તમારી સીતાને હરી જાય છે.” આ પ્રમાણે રૂદન કરતી સીતા ભૂમિ અને આકાશને રોવરાવવા લાગી. માર્ગમાં અર્કજીના પુત્ર રત્નજીટીના ખેચરે આ રૂદન સાંભળી વિચાર કર્યો કે “જરૂર આ રામની પત્ની સીતાનું રૂદન જણાય છે અને આ શબ્દ સમુદ્રપર સંભળાય છે, તેથી જરૂર રાવણે રામલક્ષ્મણને છેતરીને એ સીતાનું હરણ કર્યું હશે એમ લાગે છે, તે આ વખતે મારા સ્વામી ભામંડલની ઉપર હું ઉપકાર કરૂં.” એવું વિચારીને તે રત્નજી ખેચર ખગ ખેંચી રાવણને આક્ષેપ કરતે તેના પર દેડડ્યો. યુદ્ધને માટે બોલાવતા એ રત્નજીનું કાંઈક હાસ્ય કરી રાવણે પિતાની વિદ્યાના સામર્થ્યથી તેની બધી વિદ્યાઓ હરી લીધી, તેથી તત્કાળ જેની પાંખે છેદી નાંખી હોય તેવા પક્ષીની જેમ રત્નજી વિદ્યા હરણ થતાં કંબુદ્વીપમાં પડયો, અને ત્યાં આવેલા કંબુગિરિપર રહેવા લાગ્યા. અહીં રાવણે વિમાનમાં બેસીને આકાશમાગે સમુદ્ર ઉપર ચાલતાં કામાતુરપણે ઘણા અનુનયથી સીતાને આ પ્રમાણે કહ્યું- “હે જાનકી ! સર્વ ખેચર અને ભૂચર લેકોને હું સ્વામી છું, તેની પટ્ટરાણના પદને તમે પ્રાપ્ત થયાં છે, તે છતાં કેમ રૂઓ છે? હર્ષને સ્થાને તમે શેક શા માટે કરે છે? પૂર્વે મંદ ભાગ્યવાળા રામની સાથે તમને જોડી દીધા, એ વિધિએ યેગ્ય કર્યું નહોતું; તેથી મેં હવે યોગ્ય કર્યું છે. હે દેવી! સેવામાં દાસ જેવા મને તમે પતિ તરીકે માને. હું જયારે તમારો દાસ થઈશ ત્યારે સર્વ ખેચર અને ખેચરીઓ પણ તમારાં દાસદાસી થઈને રહેશે.” આ પ્રમાણે રાવણ કહેતા હતા, તે વખતે ભક્તિથી મંત્રની જેમ “રામ” એ બે અક્ષરનો જાપ કરતાં સીતા નીચું જોઈને જ બેસી રહ્યાં, એટલે Page #138 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૬ ઢો] સીતા સહિત રાવણનું લંકાપુરીમાં આવવું [૧૦૧ તે કામાતુર રાવણે જાનકીના ચરણમાં પિતાનું મસ્તક મૂક્યું અને પગે લાગ્યો. તે વખતે પરપુરૂષના સ્પર્શથી કાયર એવાં સીતાએ પિતાના ચરણ તેનાથી દૂર લઈ લીધા. પછી સીતાએ આક્રોશથી તેને કહ્યું કે-“અરે નિર્દય અને નિર્લજજ ! થેડા સમયમાં પરસ્ત્રીની કામનાના ફળરૂપ મૃત્યુ તને પ્રાપ્ત થશે.” તે સમયે સારણ વિગેરે મંત્રીઓ અને બીજા રાક્ષસસામંતે રાવણની સન્મુખ આવ્યા. પછી મોટા ઉત્સાહવાળે અને મહા સાહસ કામ કરનારે પરાક્રમી રાવણ મોટા ઉત્સવવાળી લંકાપુરીમાં આવ્યું. તે સમયે સીતાએ એવો અભિગ્રહ લીધે કે “જ્યાં સુધી રામ અને લક્ષમણના કુશળ સમાચાર આવશે નહિ ત્યાં સુધી હું ભજન કરીશ નહિ.” પછી લંકાનગરીની પૂર્વ દિશામાં રહેલા દેવતાને ક્રીડા કરવાના નંદનવન જેવા અને ખેચરની સ્ત્રીઓને વિલાસના ધામરૂપ–દેવરમણ નામના ઉધાનમાં રક્ત અશેકવૃક્ષની નીચે ત્રિજટા અને બીજા રક્ષકોથી વીંટાએલા જાનકીને મૂકીને તેજને નિધિ રાવણ હર્ષ પામતે પિતાના ધામમાં ગયે. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि सीताहरणो नाम पंचमसर्गः ॥ ५ ॥ હે હસર્ગ ૬ ઠ્ઠો. હહહહ હનુમાને કરેલી સીતાની શોધ રામ લક્ષમણના જે સિંહનાદ સાંભળીને જ્યાં લક્ષમણ શત્રુઓની સાથે રણક્રીડા કરતા હતા ત્યાં ધનુષ્ય લઈને ત્વરાથી આવ્યા. રામને આવેલા જોઈ લક્ષ્મણે કહ્યું કે “હે આર્ય! સીતાને એકલા મૂકીને તમે અહીં કેમ આવ્યા?” રામ બોલ્યા-”હે લક્ષ્મણ ! તમે મને કષ્ટ સૂચક સિંહનાદથી બેલા, તેથી હું આવ્યું છું.' લક્ષ્મણે કહ્યું-“મેં સિંહનાદ કર્યો નથી અને આપના સાંભળવામાં આવ્યે, તેથી જરૂર કેઈએ આપણને છેતર્યા છે. આર્યા સીતાનું હરણ કરવાને માટે આ ઉપાય કરી તેમને ત્યાંથી ખસેડ્યા હોય એમ ખરેખર જણાય છે. આ સિંહનાદ કરવામાં બીજું જરા પણ કારણ હોય તેમ હું ધારતો નથી, માટે હે આર્ય! સત્વર સીતાના રક્ષણુને માટે તમે જાઓ, હું પણ શત્રુઓને મારીને તમારી પછવાડે આવું છું.” લક્ષ્મણે આમ કહેવાથી રામચંદ્ર સત્વર પિતાને સ્થાનકે આવ્યા, ત્યાં જાનકી દેવામાં આવ્યાં નહિ; તેથી તત્કાળ મૂછ ખાઈને તે પૃથ્વી પર પડી ગયા. થોડીવારે Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨] લક્ષ્મણ તથા ખરની વચ્ચે દારૂણ યુદ્ધ-ખરને વધ [પર્વ ૭ મુ સંજ્ઞા આવવાથી બેડા થઈને જોયું તો ત્યાં મરણોન્મુખ થયેલા જટાયુ પક્ષીને તેમણે દીઠે. તેને જોઈને તહણ બુદ્ધિએ રામચંદ્ર વિચાર્યું કે કોઈ માયાવીએ છળ કરીને મારી પ્રિયાનું હરણ કર્યું. તેના હરણથી ક્રોધ પામીને તેની સામે થયેલા આ મહાત્મા પક્ષીને તેણેજ હણેલે લાગે છે. પછી રામે તેને પ્રત્યુપકાર કરવાને તે શ્રાવક જટાયુને અંત સમયે પરલેકના માર્ગમાં ભાતારૂપ નવકાર મંત્ર સંભળાવ્યું. તત્કાળ મૃત્યુ પામીને તે પણિરાજ માહેંદ્રકલ્પમાં દેવતા થયે, અને રામચંદ્ર સીતાની શોધ માટે અટવીમાં આમ તેમ ભમવા લાગ્યા. અહીં લક્ષ્મણ ઘણી સેનાવાળા ખરની સાથે એકલા યુદ્ધ કરતા હતા. કેમકે “યુદ્ધમાં સિંહને સહાયકારી સખા હોતો જ નથી.” તે સમયે ખરના અનુજ ભાઈ ત્રિશિરાએ આગળ આવીને “આવાની સાથે તમારે શું યુદ્ધ કરવું ?” એમ કહી પિતાના જ્યેષ્ઠ બંધુ ખરનું નિવારણ કર્યું, અને પોતે યુદ્ધ કરવા લાગ્યો. રામના અનુજ બંધુ લક્ષ્મણે રથમાં બેસીને યુદ્ધ કરવાને ઉદ્યત થયેલા ત્રિશિરાને પતંગની જે ગણીને મારી નાંખ્યો. તે વખતે પાતાળલંકાના પતિ ચંદ્રોદર રાજાને પુત્ર વિરાધ સન્નદ્ધબદ્ધ થયેલા પિતાના સર્વ સૈન્યને લઈને ત્યાં આવ્યો. શત્રુઓનો વિનાશ કરવા અને તેમની આરાધના કરવાની ઈચ્છાથી તેણે રામના સહોદર લક્ષ્મણને નમસ્કાર કરીને કહ્યું કે-“આ તમારા શત્રુઓ ઉપર દ્વેષ કરનાર અને તેમને શત્રુ હું તમારે સેવક છું. આ રાવણના સેવકે એ મારા પરાક્રમી પિતા ચંદ્રોદરને કાઢી મૂકીને પાતાળલંકાને કબજે કરી છે. હે પ્રભુ! અંધકારને નાશ કરવામાં સૂર્યને સહાયકારી કેણુ થઈ શકે છે? તથાપિ આ તમારા શત્રુઓને નાશ કરવામાં કિંચિત્ માત્ર આ સેવક તૈયાર છે, માટે તેને યુદ્ધ કરવાની આજ્ઞા આપે. લક્ષ્મણે હસતાં હસતાં કહ્યું કે-“હું હમણા જ આ શત્રુઓને મારી નાંખીશ, તે તું જોઈ લેજે. યુદ્ધમાં બીજાઓની સહાય લેવી તે પરાક્રમી વીરેને લજજાકારી છે. આજથી મારા મોટા ભાઈ રામચંદ્ર તારા સ્વામી છે, અને અત્યારે જ હું તેને પાતાળલંકાના રાજ્ય ઉપર બેસારૂં છું.” પિતાના વિરોધી વિરાધને લક્ષ્મણની પાસે આવેલ જેઈ ખર અતિ ક્રોધ પામે તેથી તે ધનુષ્યને પણછ ચડાવીને બે -“અરે વિશ્વાસને ઘાત કરનાર ! મારો પુત્ર સંબૂક ક્યાં છે તે બતાવ. એ અપરાધ કરીને આ રાંક વિરાધની સહાયથી શું તું રક્ષિત થવા માગે છે?” લક્ષ્મણે હસીને કહ્યું કે-“તારે અનુજ બંધુ ત્રિશિરા પિતાના ભ્રાતૃજ શબૂકને જેવા ઉત્કંઠિત હતો, તેથી મેં તેને તેની પછવાડે મોકલ્યો છે. હવે પુત્ર અને ભાઈ પાસે જવાની જે તારી બળવાન ઉત્કંઠા હોય તે તને પણ ત્યાં મેકલવાને હું ધનુષ્ય સાથે સજ્જ છું. રે મૂઢા ચરણવડે એક કુંથવાની જેમ પ્રમાદથી થયેલા પ્રહારથી મેં તારા પુત્રને હણ્ય છે, પણ તેમાં કાંઈ મારૂં પરાક્રમ નથી, પરંતુ પિતાના આત્માને સુભટ માનતે તું ને મારા રણકૌતુકને પૂર્ણ કરીશ તે વનવાસમાં પણ દાન આપનારે હું યમરાજને પ્રસન્ન કરીશ.” આવાં લક્ષ્મણનાં વચન સાંભળતાંજ ખર રાક્ષસ ગિરિશિખર પર હાથીની જેમ Page #140 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૬ ફો] ખરના ભાઈ દૂષણ અને લક્ષ્મણ વચ્ચે થયેલ યુદ્ધ [૧૦૩ લમણપર તીક્ષ્ણ પ્રહાર કરવા લાગે. કિરણોથી સૂર્યની જેમ લક્ષ્મણે પણ હજારો કંકપત્રથી આકાશને ઢાંકી દીધું. એ પ્રમાણે લક્ષમણ તથા ખરની વચ્ચે ખેચરોને ભયંકર અને યમરાજને મહોત્સવરૂપ મોટું યુદ્ધ ચાલ્યું. તે વખતે આકાશમાં એવી વાણી થઈ કે-“વાસુદેવની સામે પણ રણમાં જેની આવી શક્તિ છે તે ખર રાક્ષસ પ્રતિવાસુદેવથી પણ અધિક છે.” તે વાણી સાંભળતાં જ “આને વધ કરવામાં કાળક્ષેપ શું કરે?” એવું લજજાથી વિચારી ક્રોધ કરીને લક્ષ્મણે સુરમ્ર અસ્ત્રથી તત્કાળ ખરના મસ્તકને છેદી નાંખ્યું. પછી ખરને ભાઈ દૂષણ રાક્ષસ સેના સહિત લક્ષમણ સાથે યુદ્ધ કરવાને ઉદ્યત થયે; પરંતુ દાવાનળ જેમ ચૂથ સહિત હસ્તીને સંહાર કરે તેમ લક્ષ્મણે ક્ષણવારમાં સૈન્ય સહિત તેનો સંહાર કરી નાંખે. પછી વિરાધને સાથે લઈને લક્ષમણ પાછા વળ્યા. તે વખતે તેમનું વામ નેત્ર ફરકયું, તેથી તેને આર્ય સીતા અને રામ વિષે અત્યંત અશુભની શંકા થવા લાગી. પછી દૂર આવીને જોતાં એક વૃક્ષની પાસે રામને સીતારહિત એકલા દેખીને લક્ષ્મણ પરમ ખેદને પામ્યા. લક્ષ્મણ તેમની આગળ જઈને ઊભા; તે છતાં તેમને જોયા વગર રામ વિરહશલ્યથી પીડિત થઈ આકાશ તરફ જોઈને બેલ્યા-“હે વનદેવતા! હું આખા વનમાં ભમે પણ જાનકી કોઈ ઠેકાણે મારા જેવામાં આવ્યાં નહિ. તેથી જો તમે જોયા હોય તે કહે. ભૂત અને શિકારી પ્રાણીઓથી વ્યાપ્ત એવા આ અરશ્યમાં સીતાને એકલા મૂકીને હું લક્ષ્મણની પાસે ગયે, અને હજારે રાક્ષસસુભટની વચમાં લક્ષ્મણને એકલા મૂકીને પાછે હું અહીં આવે. અહા ! હું દુબુદ્ધિની એ કેવી બુદ્ધિ! હે પ્રિય સીતા! આ નિર્જન અરણ્યમાં મેં તને એકલી કેમ છેડી દીધી? હે વત્સ લમણ! તેવા રણના સંકટમાં તને એકલે મૂકીને હું પાછો કેમ આ ?” આ પ્રમાણે બોલતાં બોલતાં રામભદ્ર મૂછથી પૃથ્વી પર પડી ગયા. તે વખતે પક્ષીઓ પણ આક્રંદ કરીને એ મહાવીરને જોવા લાગ્યા. પછી લક્ષ્મણ બેલ્યા–“હે આર્ય ! આ શું કરે છે? આ તમારો ભાઈ લક્ષ્મણ સર્વ શત્રુઓ પર વિજય મેળવીને આવે છે.” તે વાણી સાંભળતાં જ રામચંદ્ર જાણે અમૃતથી સિંચિત થયા હોય તેમ સંજ્ઞાને પામ્યા, અને લક્ષમણને આગળ જોઈને તત્કાળ પિતાના અનુજ બંધુને આલિંગન કર્યું. લક્ષ્મણે નેત્રમાં અમું લાવીને કહ્યું કે-“આર્ય ! જરૂર કઈ માયાવીએ જાનકીના હરણને માટેજ સિંહનાદ કરેલે, પણ હું તે દુષ્ટના પ્રાણની સાથે જાનકીને પાછી લાવીશ. માટે હમણાં ચાલે. આપણે તેની શોધ મેળવવા પ્રયત્ન કરીએ. પ્રથમ આ વિરાધને તેના પિતાના પાતાળલંકાના રાજ્યપર બેસારો. ખર રાક્ષસની સાથે યુદ્ધ કરતાં મેં તેને વચન આપેલું છે.” તે વખતે તેમની આરાધના કરવાને ઇચ્છતા વિરાધે ત્યાંથી જ સીતાની શેવ લાવવાને માટે વિદ્યાધરસુભટને મેકલ્યા. તેઓના આવતાં સુધી રામ અને લક્ષ્મણ શેકાગ્નિથી વિકરાળ થઈ વારંવાર નિશ્વાસ લેતા અને ક્રોધથી હોઠને ડરતા ત્યાં વનમાંજ રહ્યા. વિરાધે મેકલેલા વિદ્યાધરો ઘણે દૂર સુધી જઈ આવ્યા તે પણ સીતાના ખબર મેળવી શક્યા નહિ. તેથી પાછા આવીને તેઓ નીચે મુખે ઊભા રહ્યા. તેઓને અધમુખ રહેલા જાણી રામે કહ્યું-“હે સુભટે! તમે Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪] સાચા સુગ્રીવ તથા જાર સુગ્રીવની વચ્ચે દારૂણ યુદ્ધ. [પર્વ ૭મું સ્વામીના કાર્યમાં યથાશક્તિ સારો ઉઘોગ કર્યો, તે છતાં સીતાની શોધ મળી નહિ, તેમાં તમારે શું દેષ છે? જ્યારે દૈવ વિપરીત થાય ત્યારે તમે કે બીજે કઈ શું કરી શકે ?” તે વખતે વિરાધ બે -“હે પ્રભુ! તમે ખેદ કરે નહિ. ખેદ ન કરે તેજ લક્ષ્મીનું મૂળ છે, અને આ હું તમારે સેવક તૈયાર છું; માટે આજે મારી સાથે પાતાળલંકામાં મને પ્રવેશ કરાવવા માટે ચાલે. ત્યાં રહેવાથી આપને સીતાની શોધ મેળવવી ઘણી સુલભ થશે.” પછી રામ સેના સહિત વિરાધની સાથે લક્ષ્મણ સહિત પાતાળલંકાની પરિસર ભૂમિ પાસે આવ્યા. ત્યાં શત્રુઓને મારનાર સુંદ નામે ખર રાક્ષસને પુત્ર મોટું સૈન્ય લઈને યુદ્ધ કરવા માટે સામો આવ્યા. પિતાના વધના ક્રોધથી તે સુદે આગળ ચાલનારા પિતાના પૂર્વવિરોધી વિરાધની સાથે ઘેર યુદ્ધ કરવા માંડ્યું. પછી લક્ષમણ રણમાં આવ્યા એટલે ચંદ્રણખાના કહેવાથી સુંદ ત્યાંથી નાસીને લંકામાં રાવણને શરણે ગયે. પછી રામ અને લક્ષમણે પાતાળલંકામાં પ્રવેશ કર્યો, અને તેઓએ વિરાધને તેના પિતાના રાજ્યપર બેસાર્યો. ત્યાં ખરના મહેલમાં રામ અને લક્ષમણ રહ્યા, અને વિરાધ યુવરાજની જેમ સુંદના ઘરમાં રહ્યો. અહીં સાહસગતિ વિદ્યાધર કે જે લાંબા વખતથી સુગ્રીવની સ્ત્રી તારાને અભિલાષ ધરીને હિમાચલની ગુહામાં રહી વિદ્યા સાધતે હતો તેને ત્યાં પ્રસારણ વિદ્યા સિદ્ધ થઈ તે વિદ્યાવડે તે કામરૂપી (ઈચ્છિત રૂપ કરનાર) દેવની જેમ સુગ્રીવનું રૂપ લઈ આકાશમાં બીજા સૂર્યની જેમ કિકિંધા પુરી પાસે આવ્યો. જે વખત સુગ્રીવ ક્રીડા કરવાને માટે બહાર ઉધાનમાં ગયે હતું, તે વખતે તારા દેવીથી સુશોભિત એવા અંતઃપુરમાં તેણે પ્રવેશ કર્યો. ડીવાર ન થઈ તેવામાં સાચો સુગ્રીવ આવ્ય, એટલે “રાજા સુગ્રીવ તે અંદર ગયા છે” એમ બેલતા દ્વારા પાળોએ તેને અટકાવ્યું. એકસરખા બે સુગ્રીવને જઈ વાલીના પુત્રના મનમાં સંદેહ ઉત્પન્ન થયે; તેથી અંતઃપુરમાં કઈ પ્રકારની વિપ્લવ (હાનિ) ન થવા દેવાને માટે તે સત્વર ત્યાં ગયે, અને માર્ગમાં આવતા પર્વતની નદીનું પૂર અટકે તેમ વાલીકુમારે અંતઃપુરમાં પેસતાં જ જાર સુગ્રીવને અટકાવ્યું. પછી જાણે જગતના સારરૂપ સર્વસ્વ એકઠું કર્યું હોય તેમ ચૌદ અક્ષૌહિણી સેના ત્યાં એકઠી મળી. જ્યારે સેનાએાએ તે બનેને ભેદ જા નહિ, ત્યારે સાચા સુગ્રીવ અને જાર સુગ્રીવની તરફ તે બે ભાગે વહેંચાઈ ગઈ. પછી અને સૈન્યમાં ભાલાઓના પડવાથી આકાશને ઉલ્કાપાતમય કરતું મોટું યુદ્ધ ચાલ્યું. સ્વારની સાથે સ્વાર, મહાવતની સાથે મહાવત, પેદલની સાથે પેદલ અને રથીની સાથે રથી એમ યુદ્ધ થવા લાગ્યું. પ્રૌઢપતિના સમાગમથી મુગ્ધા સ્ત્રીની જેમ ચતુરંગ સેનાના વિમર્દથી પૃથ્વી કંપવા લાગી. “અરે પરગૃહમાં પ્રવેશ કરનારા ચેર! તું સામો આવ” એમ બોલતા સાચા સુગ્રીવે ઊંચી થ્રીવા કરીને જાર સુગ્રીવને યુદ્ધ કરવા બોલાવ્યો, એટલે તિરસ્કાર કરેલા ઉન્મત હાથીની જેમ તે જાર સુગ્રીવ ઉગ્ર ગર્જના કરતે તેના સન્મુખ યુદ્ધ કરવા આવ્યા. ક્રોધથી રાતાં નેત્ર કરતા બનને વીર યમરાજના સહાદર હોય તેમ જગતને ત્રાસ પમાડતા સતા યુદ્ધ Page #142 -------------------------------------------------------------------------- ________________ સગ ૬ ઠ્ઠી ] સહાય માટે સાચા સુગ્રીવનું રામ સમીપે જવું [૧૦૫ કરવા લાગ્યા. બંને વીર રણમાં ચતુર હેવાથી એક બીજાનાં તીણ શસ્ત્રોને પોતપોતાના તીક્ષણ શસ્ત્રોથી તૃણની જેમ છેદવા લાગ્યા. તે વખતે બે મહિષના યુદ્ધમાં વૃક્ષના ખંડની જેમ તેઓના યુદ્ધમાં શસ્ત્રોના ખંડ એવા ઉછળવા લાગ્યા કે જેથી આકાશમાં રહેલે ખેચરીઓને સમૂહ ભય પામવા લાગે. ક્રોધી જનમાં શિરોમણિ તે બનેનાં જ્યારે સર્વ અસ્ત્રો છેદાઈ ગયાં ત્યારે જાણે જંગમ પર્વતે હોય તેમ તેઓએ મલયુદ્ધ કરવા માંડયું. ક્ષણવારમાં આકાશમાં ઉછળતા અને ક્ષણવારમાં પૃથ્વી પર પડતા તે બન્ને વીરચૂડામણિ કુકડાની જેમ જણાવા લાગ્યા. પ્રાંતે બંને સરખા બળવાન હોવાથી એક બીજાને જીતવાને અસમર્થ થતાં તેઓ બે વૃષભની જેમ દૂર ખસીને ઊભા રહ્યા. પછી સાચા સુગ્રીવે પિતાની સહાયને માટે હનુમાનને બેલાવ્યા, અને જાર સુગ્રીવની સાથે ફરીવાર ઉગ્ર યુદ્ધ કરવા માંડ્યું. હનુમાન બનેને ભેદ ન જાણવાથી જેઈજ રહ્યો તેથી જાર સુગ્રીવે ઉગ્રપણે સાચા સુગ્રીવને કુટી નાંખે. બીજીવાર યુદ્ધ કરવાથી સુગ્રીવ મનથી અને શરીરથી ખિન્ન થઈ ગયે; તેથી કિષ્કિધાપુરીમાંથી બહાર નીકળીને કઈ આવાસમાં જઈને રહ્યો. જાર સુગ્રીવ સ્વસ્થ મનથી રાજમહેલમાંજ રહ્યો, પણ વાલીકુમારના અટકાવવાથી અંતપુરમાં પ્રવેશ કરી શક્યો નહિ. સાચે સુગ્રીવ ગ્રીવા નમાવીને ચિંતવવા લાગે કે“અહા ! આ મારે સ્ત્રીલંપટ શત્રુ કુડકપટમાં ચતુર જણાય છે. તેણે માયાથી વશ કરેલા મારા પિતાના માણસે પણ તેના થઈ ગયા છે. અહા ! આ તે પોતાના ઘડાથી જ પોતાને પરાભવ થયો છે. હવે માયાના પરાક્રમથી ઉત્કૃષ્ટ એવા આ શત્રુને મારે કેવી રીતે મારો ? અરે! પરાક્રમ વિનાના અને વાલીના નામને લજાવનાર એવા મને ધિક્કાર છે ! એ મહાબળવાન વાલીને ધન્ય છે કે જે અખંડ પુરૂષવ્રત રાખી રાજને તૃણની જેમ છોડી દઈ પરમપદને પામી ગયા. મારે પુત્ર ચંદ્રરાશિમ સર્વ જગતમાં બળવાન છે પણ તે શું કરી શકે ! કારણ કે બનેના ભેદને નહિ જાણવાથી તે કોની સહાય કરે અને કોને મારે? પણ એ ચંદ્રરમિકુમારે એક કામ બહુ સારું કર્યું છે કે તે પાપીને અંતઃપુરમાં પ્રવેશ કરવા દીધું નથી. હવે એ બલિષ્ઠ શત્રુને વધ કરવાને માટે અતિ બળવાન એવા કયા વીરને હું આશ્રય કરું ? કારણ કે શત્રુ પિતાથી કે બીજાથી પણ હણવા ગ્યજ છે. આ શત્રુને ઘાત કરવાને ત્રણ લેકમાં વીર અને મરૂતના યજ્ઞને ભંગ કરનાર રાવણને જઈને ભજું ? પણ તે રાવણ પ્રકૃતિથી જ સ્ત્રીલંપટ અને ત્રણ લેકમાં કંટકરૂપ છે, તેથી તે તે તેને અને મને બનેને મારીને પિતેજ તારાને ગ્રહણ કરે. આવી આપત્તિમાં સહાય કરવાને સમર્થ તે અતિ ઉગ્ર એવો એક ખર રાક્ષસ હતું, પણ તેને તે લક્ષ્મણે મારી નાંખે છે, માટે આ વખતે તે ત્યાં જઈ એ રામલક્ષ્મણનેજ મિત્ર કરું. કારણ કે શરણે આવેલા વિરાધને તેઓએ તત્કાળ પાતાળલંકાનું રાજય આપ્યું છે, અને હાલ પૂર્ણ પરાક્રમવાળા તેઓ વિરાધના C - 14 Page #143 -------------------------------------------------------------------------- ________________ જાર સુગ્રીવને રામે કરેલ ઘાત. [ પર્વ ૭ મું આગ્રહથી પાતાળલંકામાં રહેલા છે” આ વિચાર કરી સુગ્રીવે એક પિતાના વિશ્વાસપાત્ર હતને એકાંતમાં સમજાવીને વિરાધની પાસે મોકલ્યા. દૂતે પાતાળલંકામાં જઈ વિરાધને પ્રણામ કરીને પિતાના સ્વામીને પ્રાપ્ત થયેલા કષ્ટને બધે વૃત્તાંત જણાવ્યું અને કહ્યું કે- મારા સ્વામી સુગ્રીવ અત્યારે મોટી આપત્તિમાં આવી પડ્યા છે, તેથી તમારી મારફત રામલક્ષ્મણનું શરણ કરવા ઈચ્છે છે. તે સાંભળી વિરાધે દૂતને કહ્યું કે “તું જઈને કહે કે સુગ્રીવ સત્વર અહીં આવે, કેમકે સત્યુને સંગ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે કહેવાથી દૂત તરતજ ત્યાંથી સુગ્રીવની પાસે આવ્યો અને તે સંદેશો નિવેદન કર્યો. પછી સુગ્રીવ અશ્વોના ગ્રીવાભરણના શબ્દથી સર્વ દિશાઓને ગજાવતે અને વેગથી દરને અદૂર કરતે ચાલી નીકળે અને ક્ષણવારમાં જેમ ઉપગૃહ (પાસેના ઘર) માં આવે તેમ તે પાતાળલંકામાં આવી પહોંચ્યું. વિરાધની પાસે આવતાં વિરાધ હર્ષથી સામે ઊભે થયે; પછી વિરાધે તેને સાથે લઈ જઈને દયાળુ રામભદ્રને નમસ્કાર કરાવ્યું, અને તેનું બધુ દુઃખ નિવેદન કર્યું. સુગ્રીવ બેલ્ય-“હે પ્રભુ! આ મારા દુઃખમાં તમે જ મારી ગતિ છે. જ્યારે છિંક તદ્દન બંધ થઈ જાય છે ત્યારે સૂર્યનું જ શરણ થાય છે, એટલે તેની સામું જેવાથી જ પાછી પ્રાપ્ત થાય છે.” પિતે સ્ત્રીવિગથી દુઃખી હતા છતાં તેના દુઃખને ઉચ્છેદ કરવાનું સામે કબુલ કર્યું. મહાન પુરૂષે પિતાના કાર્ય કરતાં બીજાના કાર્યમાં અધિક યત્ન કરે છે. પછી વિરાધે સીતાના હરણનું બધું વૃત્તાંત સુગ્રીવને જણાવ્યું, એટલે સુગ્રીવે અંજલિ જોડી રામભદ્રને કહ્યું કે-“હે દેવ! વિશ્વની રક્ષા કરવાને સમર્થ એવા તમારે અને વિશ્વને પ્રકાશ આપનાર સૂર્યને કાંઈ કારણની અપેક્ષા નથી, તથાપિ હું કહું છું કે તમારા પ્રસાદથી મારા શત્રુને નાશ થશે એટલે સૈન્ય સહિત હું તમારે અનુચર થઈને રહીશ અને અલ૫ સમયમાં સીતાની શોધ લાવીશ.” પછી રામ સુગ્રીવની સાથે કિષ્ક્રિધાનગરીએ આવ્યા. વિરાધ સાથે આવતું હતું તેને સમજાવીને પાછો વાળે. | રામચંદ્ર કિષ્કિધાપુરના દ્વાર પાસે આવીને સ્થિત થયા એટલે સાચા સુગ્રીવે જાર સુગ્રીવને યુદ્ધ કરવા બોલાવ્યો. બોલાવતાં જ જાર સુગ્રીવ ગર્જના કરતે નગરની બહાર આવ્યું. જનને માટે બ્રાહ્મણની જેમ રણને માટે શૂરવીરે આળસુ હોતા નથી.” પછી દુર્ધર ચરણના ન્યાસથી પૃથ્વીને કંપાવતા તે બને વીર વનના ઉન્મત્ત હાથીની જેમ યુદ્ધ કરવા લાગ્યા. રામ તેઓને સમાન રૂપવાળા જોઈને પિતાને સુગ્રીવ કર્યો અને બીજો સુગ્રીવ કર્યો? એમ સંશય પામી ક્ષણવાર તટસ્થપણે ઊભા રહ્યા. પછી પ્રથમ તે “આ પ્રમાણે કરવું” એ વિચાર કરીને રામે વજાવત્ત ધનુષ્યને ટંકાર કર્યો. તે ધનુષ્યના ટંકારમાત્રથી જ સાહસગતિ વિદ્યાધરની રૂપાંતર કરનારી વિદ્યા ક્ષણવારમાં હરિણીની જેમ પલાયન કરી ગઈ એટલે તેને એાળખીને રામે કહ્યું-રે પાપી! માયાથી સર્વને મોહિત કરીને તું પરસ્ત્રી સાથે રમવાને ઈચ્છે છે, પણ હવે ધનુષ્ય ચડાવ.” આ પ્રમાણે રામે તેને તિરસ્કાર કર્યો. પછી એક જ બાણથી રામે Page #144 -------------------------------------------------------------------------- ________________ સગ ૬ હો ] સીતાને સમજાવવા રાવણુપત્ની મંદરીનું આવવું [ ૧૦૭ તેના પ્રાણ હરી લીધા. “સિંહને હરિને મારવામાં બીજા ઝપાટાની જરૂર હોતી જ નથી.” પછી વિરાધની જેમ સુગ્રીવને કિષ્કિધાપુરીના રાજ્ય ઉપર બેસાર્યો, અને તેના પુરજને તથા સેવકે પૂર્વની જેમ એ સાચા સુગ્રીવને નમવા લાગ્યા. પછી વાનરપતિ સુગ્રીવે અંજલિ જોડીને પિતાની અતિ સુંદર તેર કન્યાઓ આપવા માટે રામને પ્રાર્થના કરી. રામે કહ્યું-“હે સુગ્રીવ! સીતાની શોધને માટે પ્રયત્ન કરે, આ કન્યાઓની કે બીજી કોઈ વસ્તુની મારે જરૂર નથી.” આ પ્રમાણે કહીને રામ નગરની બહાર ઉદ્યાનમાં રહ્યા, અને તેમની આજ્ઞાથી સુગ્રીવે નગરીમાં પ્રવેશ કર્યો. આ તરફ લંકાપુરીમાં મંદદર વિગેરે રાવણના અંતઃપુરની સ્ત્રીઓ પર, દૂષણ વિગેરેના વધને વૃત્તાંત સાંભળીને રૂદન કરવા લાગી. રાવણની બેન ચંદ્રણખા પણ સુંદની સાથે રૂદન કરતી અને બે હાથે છાતી કુટતી રાવણના ઘરમાં આવી. રાવણને જોઈ તેને કંઠે વળગી પડીને તે ઊંચે સ્વરે રોતી બોલી કે “અરે! દૈવે મને મારી નાંખી. મારો પુત્ર, મારો પતિ, મારા બે દિયર અને ચૌદહજાર કુલપતિઓ માર્યા ગયા. હે બંધુ! તું જીવતાં છતાં અભિમાની શત્રુઓએ તારી આપેલી પાતાળલંકાની રાજધાની પણ અમારી પાસેથી આંચકી લીધી ! તેથી આ સુંદ પુત્રની સાથે હું જીવ લઈ નાસીને તારે શરણે આવી છું, માટે કહે હવે ક્યાં જઈને રહું?” આ પ્રમાણે રૂદન કરતી પોતાની બેનને રાવણે સમજાવીને કહ્યું કે-“તારા પતિપુત્રને હણનારને હું ચેડા કાળમાં મારી નાંખીશ.” એક વખતે રાવણ આ શોકથી અને સીતાના વિરહની પીડાથી ફાળ ચુકેલા વ્યાઘની જેમ નિરાશ થઈને પિતાની શય્યા ઉપર આલેટ હતું, તે સમયે મંદરીએ આવીને કહ્યું કે-“હે સ્વામી! પ્રાકૃત [ સાધારણ ] મનુષ્યની જેમ આમ નિકષ્ટ થઈને કેમ રહ્યા છે?” રાવણે કહ્યું કે-“સીતાના વિરહતાપથી હું કાંઈ પણ ચેષ્ટા કરવાને, કહેવાને કે જેવાને સમર્થ નથી, તેથી હે માનિની ! તારે જે મને જીવતે રાખવું હોય તે તું માન છેડી સીતાની પાસે જા અને તેને વિનયથી સમજાવ કે જેથી તે મારી સાથે ક્રીડા કરવાની ઈચ્છા કરે. મેં ગુરૂની સાક્ષીએ એ નિયમ લીધો છે કે “નહિ ઈચ્છતી એવી પરસ્ત્રીને હું કદિ પણ ભોગવીશ નહિ.” આ નિયમ અત્યારે મારે અર્ગલારૂપ થઈ પડ્યો છે.” આવાં રાવણનાં વચન સાંભળી પતિની પીડાથી પીડિત થયેલી કુલીન મંદોદરી તત્કાળ દેવરમણ ઉદ્યાનમાં આવી, અને તેણે સીતાને કહ્યું કે-“હું મંદરી નામે રાવણની પટ્ટરાણી છું, પરંતુ હું તમારી દાસી થઈને રહીશ, માટે તમે રાવણને ભજે. હે સીતા! તમને ધન્ય છે કે જેના ચરણકમળ હમેશાં સેવવાને સર્વ વિશ્વને સેવવા યોગ્ય ચરણકમળવાળા મારા બળવાન પતિ પણ ઈચ્છે છે, જે રાવણ જેવો પતિ મળે તે પછી તેની પાસે એક રાંક માત્ર અને દિલ જેવા તેમ જ ભૂચર અને તપસ્વી રામભદ્ર પતિ કોણ માત્ર છે?” આવાં મંદદરીનાં વચન સાંભળીને સીતા ક્રોધથી બેલ્યાં કે-“સિંહ કયાં અને શિયાળ ક્યાં! ગરૂડ ક્યાં અને કાકપક્ષી જ્યાં! તેમ જ તારો Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] સીતા પાસે વિભીષણનું આવવુ [ પ ૭ મુ પતિ રાવણ કચાં અને મારા પતિ રામ કાં! અહો! તારી અને તે પાપી રાવણની વચ્ચે દંપતીપણું ઘટતું જ થયુ' જણાય છે; કેમકે તે પુરૂષ (રાવણુ ) ખીજી સ્ત્રીની સાથે રમવા ઇચ્છે છે અને તું તેની સ્ત્રી તેની કુદ્રની (દૂતી) થાય છે. અરે પાપી શ્રી! તું મુખ જેવાને પણ ચેગ્ય નથી, તે ભાષણ કરવાને ચેાગ્ય શી રીતે હોય ? માટે શીઘ્ર આ સ્થાનમાંથી ચાલી જા, મારા દૃષ્ટિમાગ છેડી હૈં, ” એ સમયે રાવણુ પણ ત્યાં આવ્યે અને મેલ્યું કે હું સીતા ! તું એના ઉપર શા માટે કાપ કરે છે? આ મંદોદરી તે। તારી દાસી છે અને હે દેવી ! હું પાતે તારા દાસ છું; માટે મારી પર પ્રસન્ન થા. હું જાનકી ! તું આ માણસને (રાવણુને) દૃષ્ટિથી પણુ કેમ પ્રસન્ન કરતી નથી ? ’ મહાસતી સીતાએ વિમુખ થઈ ને કહ્યું કે- અરે દુષ્ટ ! મને રામની સ્ત્રીને હરણ કરવાથી તારી ઉપર યમરાજે દૃષ્ટિ કરી છે. હું હતાશ અને અપ્રાર્થિત વસ્તુની પ્રાથના કરનાર! તારી આશાને ધિક્કાર છે! શત્રુઓના કાળરૂપ અનુજબંધુ સહિત રામ આગળ તું કેટલુ જીવવાને છે ? ' આવી રીતે સીતાએ તેના ઉપર આક્રોશ કર્યા છતાં પણ રાવણ વારંવાર તેને પૂવત કહેવા લાગ્યા. અહા! બલવતી કામાવસ્થાને ધિક્કાર છે! એ સમયે જાણે વિપત્તિમાં મગ્ન થયેલ સીતાને જેઈ શકયો ન હોય તેમ સૂ પશ્ચિમસમુદ્રમાં મગ્ન થતા (અસ્ત પામ્યા ), અને ઘેર રાત્રિ પ્રવતી, એટલે તે વખતે ઘેર બુદ્ધિવાળા રાવણુ ક્રોધથી અને કામથી અંધ છનીને સીતાને ઉપસર્ગ કરવા લાગ્યું. ઘુવડ પક્ષીઓ ધુત્કાર કરવા લાગ્યા, ફેરૂએ ફુંફાડા મારવા લાગ્યા, નહાર વિચિત્ર રીતે ખેલવા લાગ્યા, ખીલાડાએ પરસ્પર વઢવા લાગ્યા, વ્યાઘ્ર પુંછડા પછાડવા લાગ્યા, સોં ફુંફાડા મારવા લાગ્યા, પિશાચ, પ્રેત, વેતાળ અને ભૂત ઉઘાડી કાતી લઈને ફરવા લાગ્યા, જાણે યમરાજના સભાસદ હાય તેવા રાવણે વિકુવેલા તે સ ભયંકર પ્રાણીએ ઉછળતાં અને માઠી ચેષ્ટા કરતાં સીતાની પાસે આવ્યાં. મનમાં પચપરમેષ્ઠી નમસ્કારનું ધ્યાન કરતી સીતા સ્થિર બેસી રહી, પણ ભયથી ડરીને રાવણને ભજ્યા નહિ. આ રાત્રિનુ` સ વૃત્તાંત પ્રાતઃકાળે વિભીષણના જાણવામાં આવ્યું, એટલે તેણે રાવણુ પાસે આવતાં પ્રથમ સીતાની પાસે આવીને તેને પૂછ્યુ. કે-‘હે ભદ્રે! તમે કેણુ છે ? કેાની સ્ત્રી છે ? કયાંથી આવ્યાં છે ? અને અહી તમને કેણુ લાવ્યું છે? તે સ ભય પામ્યા વિના જેમ હાય તેમ જણાવે; હું. પરસ્ત્રીને સહોદર છું.' તેને મધ્યસ્થ જાણી સીતા નીચુ' મુખ રાખીને ખેલ્યાં—“ હું જનક રાજાની પુત્રી અને ભામ'ડલ વિદ્યાધરની બેન છુ, તેમજ રામભદ્રની પત્ની અને રાજા દશરથની પુત્રવધૂ છું. મારૂં નામ સીતા છે. અનુજમ' સહિત પતિની સાથે હું દ'ડકારણ્યમાં આવી હતી. ત્યાં મારા દિયર લક્ષ્મણુ ક્રીડા કરવાને માટે આમતેમ ફરતા હતા; તેવામાં આકાશમાં અધર રહેલુ એક મહા શ્રેષ્ઠ ખડ્ગ તેમના જોવામાં આવ્યું, એટલે કૌતુકથી તેમણે હાથમાં લીધું. પછી નજીકમાં વંશજાળ હતી તે તેણે તેના વતી છંદી નાંખી, જેથી તેની અ ંદર રહેલા તે ખડ્ગના સાધકનુ મસ્તક અજાણતાં કપાઈ ગયુ. ‘ આ કેાઈ મારી સામે યુદ્ધ નહિ કરનારા નિરપરાધી www.jainelibrary.irg Page #146 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૬ ડ્રો] રાવણની ઉન્મત્તતા જોઈ વિભીષણે બોલાવેલ કુળપ્રધાને. [ ૧૦૯ પુરૂષને મેં મારી નાંખે, તે ઘણું ખોટું કર્યું ” એવો પશ્ચાત્તાપ કરતા મારા દિયર તેમના મોટા ભાઈ પાસે આવ્યા. થોડી વારમાં મારા દિયરને પગલે પગલે તે ખગસાધકની ઉત્તરાધિકા કોઈ સ્ત્રી કે પયુક્ત ચિત્તે અમારી પાસે આવી. અદ્દભુત રૂપવડે ઇંદ્ર જેવા મારા પતિને જોઈને એ કામપીડિત સ્ત્રીએ કીડા કરવાને માગણી કરી, પણ મારા પતિએ તેને જાણી લઈને તેની માગણીને અસ્વીકાર કર્યો એટલે તે ત્યાંથી ચાલી ગઈ અને મેટું રાક્ષસોનું ઉગ્ર સૈન્ય લઈને પાછી આવી. પછી “જે સંકટ પડે તે સિંહનાદ કરે એ સંકેત કરીને લક્ષમણ તેની સાથે યુદ્ધ કરવા ગયા. પછી માયાવડે બેટે સિંહનાદ કરી, મારા પતિને મારાથી દૂર કરીને, માઠી વાંછાવડે આ રાક્ષસ (રાવણ) પિતાના વધ માટે જ મને અહીં લઈ આવ્યું છે.આ પ્રમાણે તેનું સર્વ વૃત્તાંત સાંભળીને વિભીષણે રાવણ પાસે જઈ નમસ્કાર પૂર્વક કહ્યું-“હે. સ્વામી! તમે આ કામ આપણા કુળને દૂષણ લાગે તેવું કર્યું છે. પણ હવે જ્યાં સુધી રામલક્ષ્મણ આપણને મારવા માટે અહીં નથી આવ્યા, ત્યાં સુધીમાં આ સીતાને સત્વર તેમની પાસે મૂકી આવે.” વિભીષણનાં આવાં વચન સાંભળી રાવણ ક્રોધથી રતાં નેત્ર કરીને બે કે-“અરે ભીરૂ! તું આવું શું બેલે છે? શું તું મારા પરાક્રમને ભૂલી ગયે? આ સીતા અનુનય કરવાથી અવશ્ય મારી સ્ત્રી થશે અને પછી જે એ બીચારા રામલક્ષ્મણ અહીં આવશે તે હું તેમને મારી નાંખીશ.” વિભીષણે કહ્યું-“હે ભ્રાતા ! જ્ઞાનનું વચન સત્ય થવાનું જણાય છે કે રામની પત્ની સીતાને માટે આપણા કુળને ક્ષય થવાને છે, નહિ તો આ ભક્ત બંધુનું વચન તું શા માટે ન માને અને મેં માર્યા છતાં દશરથ રાજા કેમ જીવે? હે મહાભુજ ! જે ભાવી વસ્તુ છે તે અન્યથા થવાની નથી, તથાપિ હું તને પ્રાણું છું કે આપણા કુળને ઘાત કરનારી સીતાને છેડી દે.જાણે વિભીષણની વાણી સાંભળી જ ન હોય તેમ કરી સીતા પાસે જઈ તત્કાળ સીતાને પુષ્પક વિમાનમાં બેસારીને રાવણ ફરવા લાગ્યા અને પોતાની સમૃદ્ધિ બતાવવા લાગ્યું કે-“હે હંસ મિની! આ રત્નમય શિખરવાળા અને સ્વાદિષ્ટ જળના નિઝરણાવાળા મારા ક્રીડાપર્વતે છે, નંદનવનની જેવાં આ ઉદ્યાન છે, આ ઈચ્છા પ્રમાણે ભેગવવાયેગ્ય ધારાગૃહે છે, આ હંસ સહિત ક્રીડાનદીઓ છે. હે સુંદર બ્રગુટીવાળી સ્ત્રી ! સ્વર્ગના ખંડ જેવાં આ રતિગૃહે છે, આમાં જ્યાં તારી પ્રીતિ હોય ત્યાં તું મારી સાથે ક્રીડા કર.” હંસની જેમ રામના ચરણકમળનું ધ્યાન કરતી સીતા રાવણની આવી વાણું સાંભળીને પૃથ્વીની જેમ ધીરજ ધરીને કિંચિત્ પણ ક્ષેભ પામી નહિ. રાવણે સર્વ રમણીય સ્થાનમાં ભમી ભમીને છેવટે સીતાને પાછી અશોકવનમાં મૂકી. જ્યારે રાવણને ઉન્મત્ત થઈ ગયેલ છે અને પિતાનાં વચનની યુક્તિમાં આવે તેમ ન લાગ્યું ત્યારે વિભીષણે તે વિશે વિચાર કરવાને માટે કુળપ્રધાનને બોલાવ્યા. પછી વિભીષણ બલ્ય કે-“હે કુળમંત્રીઓ ! કામાદિક અંતરશત્રુઓ ભૂતની પેઠે વિષમ છે, તેમાંથી એક પણ પ્રમાદી જનને હેરાન કરે છે. આપણે સ્વામી રાવણ અત્યંત કામાતુર થયે છે. એલે Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦] સીતાની શોધ માટે સુગ્રીવનું નીકળવું. [ પર્વ ૭ મું કામદેવજ ઘણે દુર્જય છે, તે પછી જે પરસ્ત્રીની ઇચ્છાથી તેને સહાય મળે તે પછી તેની વાત જ શી કરવી? તે કામના પ્રસંગથી લંકાપુરીનો સ્વામી અતિ બળવાન છતાં પણ તે અત્યંત દુખસાગરમાં જલદી આવી પડશે.” મંત્રીઓ બોલ્યા- “અમે તે નામનાજ મંત્રીઓ છીએ, ખરેખરા મંત્રી તો તમેજ છે, કે જેની આવી દૂરદર્શી દષ્ટિ છે. જ્યારે સ્વામી કેવળ કામને વશ થયા છે, ત્યારે મિથ્યાદષ્ટિ પુરૂષને જૈનધર્મના ઉપદેશની જેમ તેને આપણે મંત્ર (વિચાર) શું અસર કરી શકશે? સુગ્રીવ અને હનુમાન જેવા પુરૂષે પણ તે રામને મળી ગયા છે; પરંતુ “ન્યાયી મહાત્માના પક્ષને કેણ ગ્રહણ ન કરે?” સીતાના નિમિત્તે રામભદ્રને હાથે આપણું કુળને ક્ષય જ્ઞાનીએ કહેલ છે, તથાપિ પુરૂષને આધીન હોય તે સમયને યોગ્ય કર્તવ્ય કરવું ઘટિત છે.” આ પ્રમાણેનાં મંત્રીઓનાં વચન સાંnળીને વિભીષણે લંકાના કિલ્લા ઉપર યંત્ર વિગેરે ગોઠવી દીધાં. કેમકે “મંત્રી મંત્રરૂપ નેત્રથી અનાગત વસ્તુને પણ જુએ છે. ” અહીં સતના વિરહથી પીડિત રામ, લમણે આપેલા આશ્વાસનથી માંડમાંડ કાળ નિર્ગમન કરતા હતા. એક વખતે રામે લક્રમણને શિક્ષા આપીને સુગ્રીવની પાસે મોકલ્યા. લક્ષ્મણ ભાથાં, ધનુષ્ય અને ખગ લઈને સુગ્રીવની પાસે ચાલ્યા. ચરણન્યાસથી પૃથ્વીને ચૂર્ણ કરતા, પર્વતને કંપાવતા અને વેગના ઝપાટાથી લટકતી ભુજાવડે માર્ગનાં વૃક્ષેને પાડી નાંખતા તે કિષ્કિધામાં આવ્યા. ઉત્કટ બ્રગુટથી ભયંકર લલાટવાળા અને રાતાં લોચનવાળા લક્ષ્મણને જોઈને ભય પામેલા દ્વારપાળેએ તત્કાળ માર્ગ આપે, એટલે તે સુગ્રીવના મંદિરમાં આવ્યા. લક્ષ્મણને આવેલા સાંભળી કપિરાજ સુગ્રીવ અંતઃપુરમાંથી તત્કાળ બહાર નીકળ્યો અને ભયથી કંપતે કંપતે તેમની પાસે ઊભે રહ્યો. લક્ષ્મણે કોધથી કહ્યું-“અરે વાનર ! હવે તું કૃતાર્થ થઈ ગયે ! કામ સરી રહ્યા પછી અંતઃપુરથી પરિવૃત્ત થઈ નિઃશંકપણે સુખમાં નિમગ્ન થઈ રહ્યો છે. સ્વામી રામભદ્ર વૃક્ષ તળે બેસી વર્ષ જેવા દિવસે નિગમન કરે છે, તે તું જાણતો નથી ? સ્વીકારેલી વાત પણ ભૂલી ગયા જણાય છે. હવે સીતાની શેધ લેવાને ઊભું થા. સાહસગતિને માર્ગે જ નહિ, તે માર્ગ હજુ સંકેચ પામી ગયે નથી.” લક્ષ્મણનાં આવાં વચન સાંભળી સુગ્રીવ તેમના ચરણમાં પડીને બે -“હે સ્વામી ! પ્રસન્ન થાઓ, મારા પ્રમાદને સહન કરે, કેમકે તમે મારા પ્રભુ છે. આવી રીતે લક્ષમણુને આરાધી તેમને આગળ કરીને સુગ્રીવ રામભદ્રની પાસે આવ્યું, અને ભક્તિથી તેમને પ્રણામ કર્યા પછી સુગ્રીવે પિતાના સૈનિકોને આજ્ઞા કરી કે “હે સૈનિકે ! તમે સર્વ પરાક્રમી છે, અને સર્વત્ર અખલિત ગતિવાળા છે, માટે સર્વ ઠેકાણે ફરીને સીતાની શોધ કરે.” આ પ્રમાણે આજ્ઞા થતાં સર્વ સૈનિકે સર્વ બેટમાં, પર્વતેમાં, સમુદ્રમાં અને ગુફાઓમાં ત્વરાથી ફરવા લાગ્યા. સીતાનું હરણ થયાના ખબર સાંભળી ભામંડલ રામચંદ્રની પાસે આવ્યું અને અત્યંત દુખી થઈને ત્યાંજ રહ્યો. પિતાના સ્વામીના દુઃખથી પીડિત થયેલે વિરાધ મોટું સૈન્ય Page #148 -------------------------------------------------------------------------- ________________ સગ ૬ ઠ્ઠો ] સીતાને રાવણુ હરી ગયે તેવા રામને મળેલ સમાચાર [ ૧૧૧ અને લઈને ત્યાં આળ્યે, અને ચિરકાળના પેદલની જેમ તે પણ રામની સેવા કરતા સતા ત્યાં જ રહ્યો. સુગ્રીવ પાતે શેાધ કરવા નીકળ્યા. તે અનુક્રમે ક બુદ્વીપમાં આન્ગે, એટલે તને દૂરથી જોઈને રત્નજડી વિચારવા લાગ્યા કે, ‘શુ` રાવણે મારા અપરાધને સંભારી મારા વધ કરવા માટે આ મહાખાહુ વાનરપતિ સુગ્રીવને મેકક્ષ્ચા હશે ? એ પરાક્રમી રાવણે પૂર્વે મારી સ વિદ્યા હરી લીધી છે, અને હવે આ વાનરપતિ મારા પ્રાણને હરી લેશે.' આ પ્રમાણેના વિચારમાં પડેલા રત્નજટીની પાસે સુગ્રીવ ત્વરાથી આત્મ્યા અને બેન્ચેા કે-‘ હૈ રત્નજટી ! મને જોઈ ને તુ' ઊભા પણ કેમ થયે નહિ ? શુ તુ' આકાશગમન કરવામાં આળસુ થઈ ગયા છે? ' રત્નજડી ખેલ્યા–‘જાનકીનુ હરણ કરતાં રાવણની સાથે હું યુદ્ધ કરવા ગયે, ત્યાં તેણે મારી સર્વ વિધા હરી લીધી છે.' પછી સુગ્રીવ તેને ઉપાડીને તત્કાળ રામના ચરણુ પાસે લાવ્યેા. રામે તેને સર્વાં વાત પૂછી, એટલે તે સીતાને વૃત્તાંત કહેવા લાગ્યા—“ હે દેવ ! ક્રૂર દુરાત્મા એવા રાવણે સીતાને હરી લીધી છે, અને કેપ કરીને મારી વિદ્યાએ પણ હરી છે. ‘હે રામ ! હા વત્સલક્ષ્મણું! હા ભ્રાત ભામ`ડલ '! એમ પાકાર કરીને રૂદન કરતા સીતાને સાંભળીને મને રાવણ ઉપર કેપ ચડચો હતા. ” આ પ્રમાણે સીતાનું વૃત્તાંત સાંભળીને રામ ખુશી થયા, અને તેમણે સુરસ'ગીતપુરના પતિ રત્નજટીને આલિંગન આપ્યું. પછી રામ વારવાર સીતાના વૃત્તાંત વિષે તેને પૂછતા હતા અને તેમના મનની પ્રીતિને માટે તે વારંવાર કહેતા હતા. પછી રામે સુગ્રીવ વિગેરે મહાસુભદ્રાને પૂછ્યું કે ‘ અહીંથી તે રાક્ષસની લંકાપુરી કેટલી દૂર છે'? તેઓ ખેલ્યા કે−‘તે પુરી દૂર હોય કે નજીક હોય તેથી શું વળ્યું? કેમકે જગતના વિજય કરનાર તે રાવણની આગળ અમે સર્વે તૃણુ સમાન છીએ. ’ રામ ખેલ્યા- તે જીતાશે કે નહિ જીતાય એ ચિંતા તમારે કરવી નહિ, માત્ર દર્શનના જામીનની પેઠે અમને તે ખતાવે. પછી લક્ષ્મણે છેડેલાં ખાણા જેના ગળાના રૂધિરનુ' પાન કરશે તેવા તે રાવણને જોવાથી તમે તેનું સામર્થ્ય થેાડા સમયમાં જાણી લેશે.' લક્ષ્મણ મેલ્યા–‘ તે રાવણુ કાણુ માત્ર છે કે જેણે શ્વાનની જેમ અસાર છળ કરીને આવું કામ કર્યું...! સગ્રામરૂપ નાટકમાં સભ્ય થઈ રહેલા એવા તમે જોતાં એ છળી રાવણુનું શિર હું ક્ષત્રિય આચારથી છેઢી નાંખીશ.' તે સમયે જાંખવાને કહ્યું કે- તમારામાં તે સ` વાત ઘટે છે; પણ જે કેટિશિલાને ઉપાડશે તે રાવણને મારશે, એવુ' અનલવીય' નામના જ્ઞાની સાધુએ કહેલુ છે, તેા અમારી પ્રતીતિને માટે તમે તે શિલા ઉપાડા, ' લક્ષ્મણે કહ્યું ‘બહુ સારૂં.' એટલે તેઓ તત્કાળ જ્યાં કેાટિશિલા હતી ત્યાં લક્ષ્મણને આકાશમાગે લઈ ગયા. લક્ષ્મણે લતાની જેમ તે શિલાને ભુજાથી ઉપાડી. તત્કાળ દેવતાઓએ ‘ સાધુ, સાધુ ' શબ્દ મેલીને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. તે જોઈને સને પૂર્ણ પ્રતીતિ આવી. પછી તેએ પૂ'ની જેમ લક્ષ્મણને આકાશમાર્ગે કિષ્કિંધામાં રામની પાસે લાવ્યા. ત્યાં વૃદ્ધ કપિએ મેલ્યા કે- જરૂર તમારાથી રાવણને ક્ષય થશે; પણ નીતિવાન પુરૂષાની એવી રીતિ છે કે પ્રથમ દૂત મેાકલવા જોઈએ. જો સંદેશ લઈ જનાર દતથી પ્રત્યેાજન સિદ્ધ થાય તે પછી રાજાઓને પેાતાને ઉદ્યોગ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨] સીતાની શોધ માટે હનુમાનનું લંકાપુરીગમન [ પર્વ ૭ મું કરવાની કોઈ જરૂર નથી, પરંતુ કઈ પરાક્રમી અને સમર્થ દૂતને ત્યાં મોકલવે, કારણ કે લંકાપુરીમાં પ્રવેશ કરવો અને નીકળવું તે પણ ઘણું મુશ્કેલ છે, એમ સંભળાય છે. તે દૂત લંકામાં જઈ સીતાને પાછી અર્પણ કરવા માટે વિભીષણને કહેવું; કારણ કે રાક્ષસકુળમાં તે ઘણે નીતિમાન પુરૂષ છે. વિભીષણ સીતાને છોડી દેવા રાવણને કહેશે, અને રાવણ જે તેની અવજ્ઞા કરશે તે તે તત્કાળ તમારી પાસે આવશે.” આવી વૃદ્ધ કપિએની સલાહને રામ સંમત થયા, એટલે સુગ્રીવે શ્રીભુતિની સામુ જોઈને હનુમાનને બેલાવ્યા. તેજથી સૂર્ય જેવા હનુમાને તત્કાળ ત્યાં આવી સુગ્રીવ વિગેરેથી વીંટાઈ સભામાં બેઠેલા રામને પ્રણામ કર્યા. સુગ્રીવે રામને કહ્યું કે-“આ પવનંજયના વિનયી પુત્ર હનુમાન વિપત્તિને વખતે અમારા બંધુ છે. સર્વ વિધાધરમાં તેના જેવા બીજે કઈ નથી, તેથી હે સ્વામી! સીતાની શેને માટે તેનેજ આજ્ઞા આપ.” તે વખતે હનુમાન બેલ્યા કે-“મારા જેવા અનેક કપિએ છે, પણ આ સુગ્રીવ રાજા મારી પર સનેહને લીધે આમ કહે છે. ગવ, ગવાક્ષ, ગવય, શરભ, ગંધમાદન નીલ, દ્વિવિદ, મૈદ, જાંબવાન, અંગદ, નલ અને બીજા ઘણા પરાક્રમી કપિએ અહીં હાજર છે, તે સઘળામાં હું પણ તમારું કાર્ય સાધવાને માટે તેઓની સંખ્યાને પૂરનારે છું, કહો તે રાક્ષસીપ સહિત લંકાને ઉપાડીને અહીં લાવું અને કહો તે બાંધવ સહિત રાવણને બાંધીને અહીં લઈ આવું?” રામ બોલ્યા- “વીર હનુમાન ! તારામાં એ સર્વ સંભવે છે; પરંતુ હમણાં તો લંકાપુરીએ જા અને ત્યાં સીતાની શોધ કર. આ મારી મુદ્રિકા એંધાણીને માટે લઈ જા, તે સીતાને આપજે, અને તેને ચૂડામણિ એંધાણને માટે અહીં લાવજે. તેને માટે સંદેશે આ પ્રમાણે કહેજે કે-હે દેવી ! રામભદ્ર તમારા વિયોગથી અત્યંત પીડિત થઈ તમારૂં જ ધ્યાન કરે છે. હે જીવિતેશ્વરી ! મારા વિયોગથી જીવિતનો ત્યાગ કરશે નહિ; કેમકે થડા સમયમાં તમે રાવણને લક્ષ્મણથી હણાએલ રેશે.” હનુમાને કહ્યું- હે પ્રભુ! જ્યાં સુધી તમારી આજ્ઞા પ્રમાણે કરીને હું લંકામાંથી પાછો આવું ત્યાં સુધી તમે અહીંજ રહેશે.” આ પ્રમાણે કહી પરિવાર સહિત રામને નમીને હનુમાન એક વેગવાળા વિમાનમાં બેસી લંકા તરફ ચાલ્યું. આકાશમાર્ગે ચાલતાં હનુમાન મહેદ્રગિરિના શિખર ઉપર આવ્યા. ત્યાં પિતાના માતામહ મહેંદ્ર રાજાનું મહેંદ્રપુર પત્તન તેના જેવામાં આવ્યું. હનુમાને વિચાર્યું કે “આ મારા માતામહનું નગર છે કે જેણે મારી નિરપરાધી માતાને કાઢી મૂકી હતી. આ પ્રમાણે પૂર્વવાર્તા સંભારી કોપાયમાન થઈને તત્કાળ હનુમાને રણવાદ્ય વગાડ્યાં, જેથી બ્રહ્માંડને ફેડી નાંખે તેવો પ્રતિધ્વનિ દિશાઓમાં વ્યાપી ગયે. શત્રુનું આવું બળ જોઈને ઈંદ્રના જેવા પરાક્રમવાળો મહેદ્ર રાજા પણ સૈન્ય સહિત યુદ્ધ કરવા માટે પિતાના નગરની બહાર નીકળે. મહેંદ્ર અને હનુમાનની વચ્ચે રૂધિરની વૃષ્ટિથી ભયંકર ઉત્પાત સમયને મેઘ હોય તેવું આકાશમાં ઘર યુદ્ધ પ્રવત્યું. રણભૂમિમાં વેગથી ફરતા એવા હનુમાને વૃક્ષને પવન ભાંગી નાંખે તેમ શત્રુના સૈન્યને ભાંગી નાખ્યું. મહેંદ્રનો પુત્ર પ્રસન્નકીર્તિ પિતાના ભાણેજને સંબંધ જાણયા વગર નિશંકપણે Page #150 -------------------------------------------------------------------------- ________________ સ ૬ ઠ્ઠો ] ગંધવરાજની ત્રણ કન્યાઓના હનુમાનને થયેલ મેળાપ [ ૧૧૩ શસ્રપ્રહાર કરતા હનુમાનની સાથે યુદ્ધ કરવા લાગ્યા. બ ંને સરખા બળવાન અને ખને સરખા અમ વાળા હાવાથી તેએ દૃઢ યુદ્ધથી પરસ્પરને શ્રમ ઉત્પન્ન કરવા લાગ્યા. આ પ્રમાણે યુદ્ધ કરતાં હનુમાનને વિચાર થયા કે ‘મને ધિક્કાર છે કે મેં સ્વામીના કાર્યોંમાં વિલંબ કરનારૂ' આ યુદ્ધ આરંભ્યું છે! જે ક્ષણવારમાં જીતી શકાય તે ખીજા, પણ આ મારૂં' મેાસાળ છે; તથાપિ જેને આરંભ કર્યાં તેને નિર્વાહ કરવાને માટે હવે તે અવશ્ય જીતવું જ જોઈ એ.’ આવે। વિચાર કરીને હનુમાને ક્રોધથી શસ્ત્રપ્રહાર વડે પ્રસન્નકીર્તિને મુંઝાવી દીધે। અને તેનાં અ, રથ તથા સારથિને ભગ્ન કરી દઇને તેને પકડી લીધેા. છેવટે અત્યંત યુદ્ધ કરીને મહેંદ્ર રાજાને પણ પકડી લીધા. પછી હનુમાને મહેદ્ર રાજાને નમીને કહ્યું “હું અંજનાને પુત્ર અને તમારે ભાણેજ છું. રામની આજ્ઞાથી સીતાની શોધ કરવા માટે લંકા તરફ જતાં મામાં અહી' આવતાં મારી માતાને તમે કાઢી મૂકેલ તે મને સાંભરી આવ્યું; તેથી ક્રોધ ઉત્પન્ન થવાને લીધે મેં તમારી સાથે યુદ્ધ કર્યુ છે, તે ક્ષમા કરશેા. હવે હું સ્વામીના કાર્યને માટે જાઉ છું, તમે મારા સ્વામી રામની પાસે જાઓ.” મહેન્દ્રે પોતાના વીરશ્રેષ્ઠ ભાણેજને આલિંગન કરીને કહ્યું કે- પ્રથમ લેકેાના મુખથી તારા પરાક્રમની વાતા સાંભળી હતી. આજે ભાગ્યયેાગે તુ પરાક્રમી ભાણેજ અમારા જોવામાં આવ્યેા છે. હવે તું શીઘ્ર સ્વામીના કાને માટે જા, તારૂં માર્ગોમાં કુશળ થાએ.' આ પ્રમાણે કહી મહેંદ્ર રાજા પેાતાનુ... સૈન્ય લઇને રામની પાસે આવ્યા. ત્યાંથી હનુમાન આકાશમાર્ગે ચાલતાં ધિમુખ નામના દ્વીપમાં આવ્યેા. ત્યાં એ મહામુનિને કાઉસગ્ગયાને રહેલા તેણે જોયા. તેમની નજીકમાંજ નિર્દોષ અંગવાળી અને વિદ્યાસાધનમાં તત્પર એવી ત્રણ કુમારીકાએ ધ્યાન કરતી તેના જોવામાં આવી. તે સમયે અકસ્માત તે ખધા દ્વીપમાં દાવાનળ પ્રગટ થયેા; જેથી એ મુનિએ અને ત્રણ કુમારિકાએ અચાનક દાવાનળના સ’કટમાં આવી પડચાં; તેઓની ઉપરના વાત્સલ્યભાવથી હનુમાને વિદ્યાવડે સાગરમાંથી જળ લઈને મેઘની જેમ તે દાવાનળને શમાવી દીધેા, તત્કાળ વિદ્યા સિદ્ધ થવાથી ધ્યાનમાં રહેલા અન્ને મુનિને પ્રદક્ષિણા દઈને તે ત્રણ કન્યાએ હનુમાન પ્રત્યે કહેવા લાગી− હું પરમાત ! તમે ઉપસથી અમને બચાવ્યા તે સારૂ કર્યું, તમારી સહાયથી સમય જિના પણ અમારી વિદ્યા સિદ્ધ થઈ છે.' હનુમાને કહ્યું-‘તમે કાણુ છે?' કન્યાએ ખેલી—“ આ દષિમુખ દ્વીપમાં દધિમુખ નગરને વિષે ગંધવરાજ નામે રાજા છે. તેની કુસુમમાળા નામની રાણીના ઉદરથી અમે ત્રણે કન્યા જન્મ પામેલી છીએ. અમારે માટે ઘણા ખેચરપતિએ અમારા પિતા પાસે માગણી કરતા હતા, તેમાં એક અંગારક નામે ઉન્મત્ત ખેચર પણ અમારી માગણી કરતા હતા; પણ અમારા સ્વતંત્રવિચારી પિતાએ તેને કે કેાઈ ખીજાને અમેને આપી નહીં. એક વખત અમારા પિતાએ કોઈ મુનિને પૂછ્યું કે આ મારી પુત્રીઓને પતિ કેણુ થશે ?’ C - 15 Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪] હનુમાને લંકાસુંદરીનું કરેલ પાણિગ્રહણ [ પર્વ ૭મું ત્યારે તેમણે કહ્યું કે “જે સાહસગતિ વિદ્યાધરને મારનાર થશે તે તારી પુત્રીઓને પતિ થશે.” પછી મુનિનાં તેવાં વચનથી અમારા પિતા તેને શેધવા લાગ્યા, તથાપિ કોઈ ઠેકાણે તેને પત્તો મળે નહીં; તેથી તેને જાણવાને માટે આ વિદ્યાસાધનને આરંભ કર્યો હતો. પિતા અંગારકે અમારી વિદ્યાને બ્રશ કરવા માટે આ દાવાનળ પ્રગટ કર્યો હતો, તેને નિષ્કારણ બંધુ એવા તમે સારી રીતે શમાવી દીધે, અને જે મનેગામિની વિદ્યા છ માસે સધાય છે તે વિદ્યા તમારી સહાયથી અમને ક્ષણવારમાં સિદ્ધ થઈ ગઈ છે.” પછી હનુમાને સાહસગતિને વધ રામે કર્યો છે, અને તેમના કાર્યને માટે પોતે લંકામાં જાય છે, એ બધી કથા મૂળથી માંડીને કહી બતાવી. તે સાંભળી ત્રણે કુમારીકાઓએ હર્ષ પામી પિતાની પાસે જઈને એ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. રાજા ગંધર્વરાજ તે ત્રણ કન્યાઓ અને મોટું સૈન્ય લઈને રામની પાસે આવ્યું. ત્યાંથી વીર હનુમાન ઉડીને લંકાની પાસે આવ્યા. ત્યાં કાળરાત્રિ જેવી ભયંકર શાલિકા નામે વિદ્યા તેના જેવામાં આવી. તે વખતે “અરે વાનર! તું ક્યાં જાય છે? અનાયાસે તું મારૂં ભેજ્ય થઈ પડ્યો છે.” એમ આક્ષેપથી કહેતી તે વિદ્યાએ પિતાનું મુખ ફાડયું. હનુમાને હાથમાં ગદા લઈને તત્કાળ તેના મુખમાં પ્રવેશ કર્યો, અને પછી વાદળાના મધ્યમાંથી સૂર્ય નીકળે તેમ તેના ઉદરને ફાડીને બહાર નીકળ્યું. તેણે લંકાની આસપાસ કિલ્લે કર્યો હતું. તેને હનુમાને વિદ્યાના સામર્થ્યથી એક માટીના પાત્રને ભાંગી નાખે તેમ ક્ષણવારમાં ભાંગી નાંખે. તે કિલાને વમુખ નામે એક રક્ષક હતું, તે ધુરંધર ક્રોધથી યુદ્ધ કરવા માટે આવ્યું, તેને હનુમાને યુદ્ધમાં મારી નાંખે. વમુખ હણા, એટલે લંકાસુંદરી નામે તેની એક વિદ્યાના બળવાળી કન્યા હતી. તેણે કોપથી હનુમાનને પોતાની સાથે યુદ્ધ કરવા બોલાવ્યું. પર્વત ઉપર વીજળીની જેમ હનુમાન ઉપર વારંવાર પ્રહાર કરતી તે રણભૂમિમાં ચતુરાઈથી ચાલી આવી. હનુમાન પિતાનાં અને છેદવા લાગ્યું. છેવટે તરતની ઊગેલી લતા જેવી તેને અસ્રરહિત કરી દીધી. પછી “આ વીર કોણ છે?' એમ તે આશ્ચર્યથી હનુમાનને જેવાને પ્રવતી, એટલે તેના ઉપર કામદેવે પિતાના બાણથી તાડન કર્યું (અર્થાત તે કામપીડિત થઈ ગઈ. તેણે હનુમાનને કહ્યું કે-“હે વીર! પિતાના વધથી ક્રોધ પામીને મેં તમારી સાથે વિચાર્યા વગર વ્યર્થ યુદ્ધ કરેલું છે. મને એક સાધુએ પૂર્વે કહેલું હતું કે જે તારા પિતાને મારશે તે તારો સ્વામી થશે.” માટે હે નાથ ! આ વશ થયેલી કન્યાનું તમે પાણિગ્રહણ કરે. આ સર્વ જગતમાં તમારા જેવો બીજે કઈ સુભટ નથી, તેથી તમારા જેવા પતિવડે હું સર્વ સ્ત્રીઓમાં ગર્વ ધરીને રહીશ.” આ પ્રમાણે કહેતી તે વિનયવાળી કન્યાને હનુમાન હર્ષયુક્ત ચિત્તે ગાંધર્વવિધિથી અનુરાગ સહિત પર. તે સમયે આકાશમાર્ગમાં ફરવાના શ્રમથી જાણે સ્નાન કરવાને ઈચ્છતા હોય તેમ સૂર્ય પશ્ચિમસમુદ્રમાં મગ્ન થઈ ગયે. પશ્ચિમ દિશાને ઉદ્દેશીને જતા એવા સૂર્ય સંધ્યાકાળના વાદળાંના મિષથી તેને Page #152 -------------------------------------------------------------------------- ________________ [૧૧૫ સર્ગ ૬ હો ] રાત્રિનું વર્ણન વસ્ત્ર ખસેડવાં હોય તેમ જણાવા લાગ્યું. પશ્ચિમ દિશાની ઉપર અરૂણ વાદળાની પરંપરા, જાણે અસ્તકાળે સૂર્યને છોડીને તેજ જુદું રહ્યું હોય તેવી દેખાવા લાગી. “મારો ત્યાગ કરીને આ નવીન રાગવાળે સૂર્ય હવે નવીન રાગવાળી પશ્ચિમ દિશાને સેવે છે” એવા અપમાનથી પ્રાચી દિશા ગ્લાનિ પામી ગઈ હોય તેમ દેખાવા લાગી. ક્રીડાસ્થાનેની પૃથ્વીને ત્યાગ કરવાની પીડાને લીધે કોલાહલના મિષથી પક્ષીઓ આક્રંદ કરવા લાગ્યા. રજસ્વલા થયેલી લલના પિતાના પ્યારા પતિથી દૂર થવાને લીધે જેમ ગ્લાનિ પામે તેમ રાંક ચક્રવાકી પતિના વિયેગથી ગ્લાનિ પામવા લાગી. પતિના જવાથી પતિવ્રતા સ્ત્રીની જેમ સૂર્યરૂપ પતિ અસ્ત થતાં પદ્મિનીએ પોતાના મુખને સંકેચ કર્યો. વાયવ્ય સ્નાનની પ્રાપ્તિથી હર્ષ પામતા બ્રાહ્મણોએ વંદના કરેલી ગાયે પિતાના વાછરડાને મળવાને ઉત્કંઠિત થઈ સત્વર વનમાંથી પાછી વળી. જેમ રાજા યુવરાજને રાજ્યસંપત્તિ આપે તેમ સૂચે અસ્તસમયે પિતાનું તેજ અગ્નિને આપ્યું. આકાશમાંથી ઊતરતા નક્ષત્રોની શ્રેણીની શોભાને ઘેરી લેતા અર્થાત નક્ષત્રશ્રેણી જેવા જણાતા દીવાઓ નગરસ્ત્રીઓએ પ્રત્યેક સ્થાને સળગાવવા માંડયા. સૂર્ય અસ્ત થયા છતાં હજુ ચંદ્રને ઉદય થયેલ ન હોવાથી લાગ જોઈને અંધકારે પ્રસરવા માંડ્યું. કેમકે “ખળ પુરૂષ છળમાં ચતુર હોય છે.” અંજનગિરિના ચૂર્ણથી અથવા અંજનથી પૂર્ણ હોય તેવું ભૂમિ અને આકાશરૂપ પાત્ર અંધકારથી પૂર્ણ દેખાવા લાગ્યું. તે સમયે સ્થળ, જળ, દિશા, આકાશ કે ભૂમિ કાંઈ દેખાતાં નહિ, વધારે શું કહેવું! પિતાને હાથ પણ જોવામાં આવતો નહિ. અંધકારથી વ્યાપ્ત અને ખના જેવા શ્યામ આકાશમાં તારાઓ જાણે વિશ્વપુરૂષના કટિભાગમાં જડેલી કેડીઓ હોય તેવા દેખાવા લાગ્યા. કાજલના જેવું શ્યામ અને સ્પષ્ટ નક્ષત્રવાળું આકાશ પુંડરીક કમળવાળા યમુના નદીના શ્યામ જળવાળા કહ જેવું જણાવા લાગ્યું. જ્યારે એકાકાર કરતે અંધકાર તરફ ફરી વળે ત્યારે પ્રકાશ વગરનું બધું વિશ્વ પાતાળ જેવું દેખાવા લાગ્યું. અંધકાર વૃદ્ધિ પામતાં કામીજનને મેળવવામાં ઉત્સુક દૂતીઓ દ્રહમાં માછલીઓની જેમ નિઃશંક થઈને વેચ્છાએ વિહાર કરવા લાગી. જાનુપર્યત પગમાં આભૂષણ પહેરી, તમાલ વૃક્ષ જેવા શ્યામ વસ્ત્ર ધારી અને અંગે કસ્તુરીને લેપ કરી અભિસારિકાએ ફરવા લાગી; એવામાં ઉદયગિરિરૂપ પ્રાસાદની ઉપર સુવર્ણ કળશની જેવા કિરણરૂપ અંકુશનાં મહાકંદભૂત ચંદ્ર ઉદય પામ્યું. તે વખતે સ્વાભાવિક વૈરને લીધે કલંકના મિષે જાણે ચંદ્ર સાથે બાયુદ્ધ કરતું હોય તેમ અંધકાર જોવામાં આવ્યું. વિશાળ ગેકુળમાં ગાયોની સાથે વૃષભની જેમ વિશાળ ગગનમાં તારાઓની સાથે ચંદ્ર વેચ્છાએ કીડા કરવા લાગ્યું. તે વખતે કસ્તુરીના રસે ભરેલું રૂપાનું પાત્ર હોય તેવો અંદર રહેલા કલંકવાળો ચંદ્ર દેખાવા લાગ્યો. આડા હાથ ધરીને વિરહીજને ખલિત કરેલાં કામદેવનાં બાણે હોય તેમ ચંદ્રકિરણે પ્રસરવા લાગ્યાં. લાંબા વખતથી ભગવેલી પણ અત્યારે સૂર્યાસ્તથી દુર્દશાવાળી થયેલી પદ્મિનીને છોડી દઈને ભમરાઓ પોયણીને ભજવા લાગ્યા. “અહો! નીચની મૈત્રીને ધિક્કાર છે!” પિતાના પ્રિય મિત્ર કામદેવને બાણુ તૈયાર કરી દેતા હોય તેમ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ] હનુમાને જોયેલી સીતાની સ્થિતિ [ પ ૭ મુ ચંદ્ર, કિરણાના પાતથી શફાલી લતાનાં પુષ્પાને પાડવા લાગ્યા. ચંદ્રકાંત મણિએમાંથી રસ વર્ષાવીને નવીન સરેશવરને કરતા ચંદ્ર જાણે નવાં નવાં નવાણેા કરવા વડે પેાતાની કીતિ જમાવતા હાય તેમ દેખાવા લાગ્યા, અને દિશાએના મુખને નિ`ળ કરતી ચાંદની પદ્મિનીની જેમ આમતેમ ભટકતી કુલટાઓના મુખને ગ્લાનિ કરવા લાગી. એ સમયે લંકાસુંદરીની સાથે ક્રીડા કરતા હનુમાને નિઃશકપણે તે રાત્રિ નિગમન કરી. પ્રાતઃકાળે ઇંદ્રની પ્રિયદિશા ( પૂર્વ દિશા ) ને મંડન કરતા સૂર્ય સુવર્ણ સૂત્ર જેવાં કિરણેાવડે ઉદય પામ્યા. સૂર્યનાં કિરણેાએ અવ્યાહત રીતે પડીને વિકસિત પેાયણીને સ્વપ્નવાળી કરી દીધી. જાગ્રત થયેલી રમણીઓએ છેડી દીધેલા મુગટનાં પુષ્પા કેશપાશના વિચાગને લીધે ભ્રમરના નાદના મિષથી રૂદન કરવા લાગ્યા. રાત્રિજાગરણના પ્રયાસથી રાતાં નેત્રવાળી ગણિકાએ કામીજનના સ્થાનમાંથી નીકળવા લાગી. ભમરાએની પંક્તિએ ખંડિતા સ્ત્રીના મુખકમળમાંથી નિશ્વાસની શ્રેણી નીકળે તેમ વિકસિત થયેલાં કમળનાં કેશમાંથી નીકળવા લાગી. ઉદય પામેલા સૂના તેજે જેના કાંતિવૈભવને લુટી લીધેા છે એવે! ચંદ્ર લતાતંતુના વસ્ત્ર જેવા દેખાવા લાગ્યા. જે અંધકાર આખા બ્રહ્માંડમાં પણ સમાતા નહાતા તેને મેઘને પ્રચંડ પવન ઉડાડી દે તેમ સૂચે કાઈ પણ સ્થાને ઉડાડી દીધા. રાત્રિની જેમ પ્રતિબધ કરનાર નિદ્રાનું અપસરણુ થતાં નગરજને પાતપેાતાનુ કામ કરવાને પ્રવર્ત્તવા લાગ્યા. એ સમયે પરાક્રમી હનુમાન લંકાસુ દરીની સુંદર વચનેાથી રજા લઈ લંકા નગરમાં પેઠો. પ્રથમ બળના ધામરૂપ હનુમાને શત્રુએના સુભટોને ભયકર એવા વિભીષણુના ઘરમાં પ્રવેશ કર્યાં. વિભીષણે સત્કાર કરીને હનુમાનને આવવાનું કારણ પૂછ્યું, એટલે હનુમાને આ પ્રમાણે સારરૂપ ગંભીર વચન કહ્યાં–“ તમે રાવણના બંધુ છે, તેથી શુભ પરિણામને વિચાર કરીને તેણે હરણુ કરેલી રામની પત્ની સતી સીતાને તેની પાસેથી છેડાવેા. તમારા ભાઈ જો કે બળવાન છે, તે પણ તેમણે કરેલુ. રામની પત્નીનું હરણ માત્ર પરલેાકમાંજ નહિ પરંતુ આ લેકમાં પણ દુઃખદાયક છે ” વિભીષણુ મેલ્યા હૈ હનુમાન ! તમે ખરાખર કહેા છે!, પ્રથમથીજ સીતાને છેડી દેવા માટે મેં મારા જ્યેષ્ઠ ખંધુને કહ્યું હતું, અને ફરીવાર પણુ હું આગ્રહથી મારા ખાંધવને પ્રાર્થીના કરીશ, કે જેથી કરી તે ફરીને કહેલાં મારાં વચનથી પણ સીતાને છોડી દે. '' આ પ્રમાણે વિભીષણે કહ્યું, એટલે હનુમાન ત્યાંથી આકાશમાગે ઉત્પતીને જ્યાં સીતાને રાખેલાં હતાં તે દેવરમણુ ઉદ્યાનમાં ગયા. ત્યાં અશેક [ આસપાલવ ] વૃક્ષની નીચે બેઠેલાં સીતાજીને હનુમાને જોયાં. તેના કપેલભાગ ઉપર કેશ ઉડી રહ્યા હતા. સતત પડતી અશ્રુજળની ધારાથી તેમણે ભૂમિતળને આ કર્યું હતું, હિમપીડિત કમલિનીની જેમ તેમનું' મુખકમળ ગ્લાનિ પામેલુ હતુ. ખીજના ચંદ્રની કળાની જેમ તેમનુ' શરીર અતિ કૃશ થઈ ગયું હતુ, ઉષ્ણુ નિશ્વાસના સંતાપથી તેના અધરપધ્રુવ વિધુર થયેલા હતા, સ્થિર ચેગિનીની જેમ તે રામનુ જ ધ્યાન કરતા હતા, વજ્ર મલીન થઈ ગયાં હતાં, અને પેાતાના Page #154 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૬ ઢો] હનુમાનને સીતાને મેળાપ [૧૧૭ શરીરમાં પણ નિઃસ્પૃહ જણાતા હતા. તેમને જોતાંજ હનુમાને વિચાર્યું કે-“અહો! આ સીતા મહા સતી છે, તેમના દર્શનમાત્રથી જ લેકે પવિત્ર થઈ જાય તેમ છે. આ મહાસતીને વિરહ રામને પીડા આપે છે તે ઘટેજ છે. કેમકે આવી રૂપવાન, સુશીલ અને પવિત્ર પત્ની કઈક પુરૂષને જ પ્રાપ્ત થાય છે. આ રાંક રાવણ રામના પ્રતાપથી અને પિતાનાં ઘણું પાપથી-એ બંને કારણેથી જરૂર પતિત થશે.” પછી હનુમાને વિદ્યાથી અદશ્ય થઈ સાથે લાવેલી રામચંદ્રની મુદ્રિકા સીતાના ઉત્સંગમાં નાંખી. તે જોઈ સીતા હર્ષ પામ્યાં. તેમને હર્ષિત થયેલાં જોઈ તત્કાળ ત્રિજટાએ રાવણ પાસે જઈને કહ્યું કે-“સીતા આટલે વખત ખેદ પામેલાં રહેતાં હતાં, પરંતુ આજે આનંદમાં આવેલાં છે.” રાવણે મંદોદરીને કહ્યું કે-“હું માનું છું કે હવે સીતા રામને ભૂલી ગઈ છે અને જરૂર મારી સાથે ક્રીડા કરવાને ઈરછે છે, માટે તું જઈને તેને સમજાવ.” પતિનાં આવાં વચનથી મંદરી પતિનું પ્રતીપણું કરવાને માટે પાછી સીતાને લેભાવવા સારૂ ત્યાં ગઈ અને અતિ વિનીત થઈને સીતાને કહ્યું કે “રાવણ અદ્વૈત એશ્વર્ય અને સૌંદર્યથી ઉત્તમ છે અને રૂપ તથા લાવણ્યની સંપત્તિથી તમે પણ તેને ચગ્ય જ છે. જે કે મૂર્ખ દેવે તમારે ચોગ્ય સંગ કર્યો નહિ, પણ હવે તો રોગ પ્રાપ્ત થાઓ. હે જાનકી ! પાસે જઈને ભજવાયેગ્ય રાવણ ઉલટા તમને ભજવા તત્પર છે માટે તમે તેને ભજે, અને તે સુભ્ર ! હું અને તેની બીજી પત્નીઓ તમારી આજ્ઞાને ધારણ કરે.” સીતા બેલ્યાં–“રે પતિના હતી પણાને કરનારી પાપિ ! રે દુર્મુખી! તારા પતિની જેમ તારૂં મુખ પણ કોણ જુએ! રે દુષ્ટ ! બાંધવ સહિત તારા પતિને ખરપ્રમુખ રાક્ષસોની જેમ મારવા માટે લક્ષમણને અહીં આવેલાજ જાણજે, અને મને રામની પાસે રહેલી જ જાણજે, રે પાપિષ્ટ ! અહીંથી ઊઠી જા, ઊઠી જા, હવે હું તારી સાથે બોલવા ઈચ્છતી નથી.” આવી રીતે સીતાએ જ્યારે તિરસ્કાર કર્યો, ત્યારે મંદદરી કેપ કરીને ત્યાંથી ચાલી નીકળી. એના ગયા પછી તરતજ હનુમાન પ્રગટ થયો અને સીતાને નમસ્કાર કરી અંજલિ જેડીને તેણે કહ્યું કે-“હે દેવી! સારે ભાગ્યે રામ લક્ષમણ સહિત જય પામે છે. તમારી શોધ લેવાને માટે રામની આજ્ઞાથી હું અહીં આવેલું છું. મારા ત્યાં ગયા પછી રામ શત્રુઓને મારવાને માટે અહીં આવશે.” સીતા નેત્રમાં અશ્રુ લાવીને બેલ્યાં-“હે વીર ! તમે કોણ છે? આ દુલધ્ય સમુદ્રને શી રીતે ઓળંગીને અહીં આવ્યા? મારા પ્રાણનાથ લક્ષમણની સાથે ખુશીમાં છે? તેને તમે ક્યાં જોયા હતા અને તે ત્યાં રહીને કેવી રીતે કાળ નિર્ગમન કરે છે?” હનુમાન બે-“પવનંજય અને અંજનાને હનુમાન નામે હું પુત્ર છું, આકાશગામિની વિદ્યાથી મેં સમુદ્રનું ઉલ્લંઘન કર્યું છે. તેના શત્રુને નાશ કરી આપવા વડે સર્વ વાનરોના અધિપતિ સુગ્રીવને પોતાના પાળા તુલ્ય કરી રામ લક્ષ્મણ સાથે કિષ્કિધાપુરીમાં રહેલા છે. દાવાનળવડે ગિરિની જેમ બીજાઓને તપાવતા રામ તમારા વિયેગથી રાતદિવસ પરિતાપ પામ્યા કરે છે. તે સ્વામિની! ગાયના વિરહથી વત્સ (વાછડા) ની જેમ તમારા વિરહથી Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮] હનુમાને રાવણને ઉદ્યાનને ભાગવાને કરેલ આરંભ [ પર્વ ૭ મું પીડિત એવા લમણ નિરંતર દિશાઓને શૂન્ય નેતા સતા ક્યારે પણ સુખ પામતા નથી. ક્ષણવાર શોકમાં અને ક્ષણવાર કોધમાં રહેતા તમારા પતિ અને દિયર જે કે સુગ્રીવ તેમને વારંવાર આશ્વાસન આપે છે તથાપિ કિંચિત પણ સુખ પામતા નથી. ભામંડલ, વિરાધ અને મહેંદ્ર વિગેરે ખેચરો, દેવતાઓ જેમ શકેદ્ર અને ઈશાનેદ્રની સેવા કરે તેમ તેને દિલ થઈને તેઓની સેવા કરે છે. હે દેવી! તમારી શોધ મેળવવા માટે સુગ્રીવે મને બતાવ્યું, એટલે રામભદ્ર પિતાની વીંટી તમને અભિજ્ઞાન તરીકે આપવા માટે આપીને મને અહીં મક છે, અને તમારી પાસેથી ચૂડામણિનું અભિજ્ઞાન લાવવાને મને કહેલું છે, તે જેવાથી રામભદ્રને મારી અહીં આવવાની પ્રતીતિ આવશે.” આ પ્રમાણે રામને વૃત્તાંત સાંભળવાના હર્ષથી અને હનુમાનના આગ્રહથી એકવીશ અહેરાત્રિને અંતે તે દિવસે સીતાએ ભજન કર્યું. પછી સીતા બોલ્યા હે વત્સ! આ મારો ચૂડામણિ એંધાણી તરીકે લઈને તું હવે સત્વરે અહીંથી ચાલ્યા જા, અહીં વધારે વખત રહેવાથી તને ઉપદ્રવ થશે. તને અહીં આવેલે જાણશે તે તે દૂર રાક્ષસ યમરાજની જેમ જરૂર તને મારી નાંખવાને માટે આવશે.' સીતાનાં આવાં વચન સાંભળી હનુમાન કિંચિત હસી અંજલિ જેડીને વિનયથી બે-“હે માતા ! તમે મારી ઉપરના વાત્સલ્યભાવથી ભય પામીને આમ બોલે છે, પરંતુ ત્રણ જગતને જીતનાર રામ લક્ષમણને હું દૂત છું. મારી આગળ સિન્ય સહિત એ બિચારો રાવણ કણ માત્ર છે? હે સ્વામિની! કહે તે સૈન્ય સહિત રાવણને પરાભવ કરી તમને મારા સ્કંધ ઉપર બેસારીને હું મારા સ્વામી રામની પાસે લઈ જાઉં.' સીતા હસીને બોલ્યાં-“હે ભદ્ર! તમે પિતાના સ્વામી રામભદ્રને લજાવશે નહિ, એ મને આ તમારાં વચનથી નિશ્ચય થાય છે. રામ અને વાસુદેવ (લક્ષમણ)ના દૂત એવા તમારામાં તે સર્વ બાબત સંભવે છે, પરંતુ મારે જરા પણ પરપુરૂષને પરિચય ગ્ય નથી માટે તમે હવે સત્વરે ત્યાં જાઓ, તમે અહીં સર્વ કાર્ય કર્યું છે, અને તમારા જવા પછીજ આર્યપુત્ર રામ જે ઉદ્યોગ કરવા યોગ્ય હશે તે કરવા માંડશે.” હનુમાન બેલ્હા-દેવી! હવે હું ત્યાંજ જાઉં છું, પણ રાક્ષસને જરા મારૂં પરાક્રમ બતાવતે જઈશ. આ રાવણ પિતાના આત્માને સર્વત્ર વિજયવંતજ માને છે, તે બીજાના પરાક્રમને માનતું નથી, તેથી તે રામના દૂતના પરાક્રમને ભલે જાણી લે. આવાં તેનાં પરાક્રમનાં વચન સાંભળી “બહુ સારૂં” એમ કહી સીતાએ તેને પિતાને ચૂડામણિ આપે એટલે તે લઈને હનુમાન ચરણન્યાસથી પૃથ્વીને ધ્રુજાવતે ત્યાંથી ચાલે. પછી વનના હાથીની જેમ કરના પરાક્રમને પ્રસારતા હનુમાને દેવરમણ ઉદ્યાનને ભાંગવાને આરંભ કર્યો. રાતાં અશોક વૃક્ષમાં શુગરહિત. બેરસલીનાં વૃક્ષોમાં અનાકુલ, આમ્ર વૃક્ષોમાં કરૂણારહિત, ચંપક વૃક્ષોમાં નિષ્કપ, મંદાર વૃક્ષમાં અતિરેલી, કદલી વૃક્ષમાં નિર્દય અને Page #156 -------------------------------------------------------------------------- ________________ સગ ૬ ઠ્ઠી ] હનુમાન અને ઇંદ્રજિત વચ્ચે થયેલ યુદ્ધ [ ૧૧૯ ખીજાં રમણીય વૃક્ષામાં પણ ક્રૂર થઈને હનુમાને તેના ભંગની લીલા કરવા માંડી, તે જોતાંજ તે ઉદ્યાનના ચાર દ્વારના દ્વારપાળ થઈને રહેલા રાક્ષસે। હાથમાં મુગર લઈને તેને મારવા માટે ઢાડી આવ્યા. તીરના ગિરિ ઉપર માટા સાગરના કત્લાલ નિષ્ફળ થાય તેમ તેમનાં હથિયારે। હનુમાનની ઉપર સ્ખલિત થઈ ગયાં. હનુમાને કેપ કરીને તેજ ઉદ્યાનનાં વૃક્ષોથી તેમની ઉપર પ્રહાર કરવા માંડયો. કેમકે “ બળવાનને સર્વ અસ્ર છે.” પવનની જેમ અસ્ખલિત એવા હનુમાને વૃક્ષેાની જેમ તે ઉદ્યાનના રક્ષક ક્ષુદ્ર રાક્ષસેાને પણ તત્કાળ ભાંગી નાંખ્યા. તે જોઈને કેટલાક રાક્ષસેાએ આવી હનુમાને કરેલા ઉદ્યાનરક્ષકેાના ક્ષયને સવ વૃત્તાંત રાક્ષસપતિ રાવણુની પાસે કહ્યો. તે સાંભળી રાવણે હનુમાનને મારવા માટે સૈન્ય સહિત ત્યાં જવાની શત્રુને ઘાત કરનાર અક્ષકુમારને આજ્ઞા કરી. રણને માટે ઉત્કૃતિ એવા અક્ષકુમાર ત્યાં આવીને આક્ષેપ કરવા લાગ્યા; એટલે તેને હનુમાને કહ્યું કે– ભાજનની પહેલાં ફળની જેમ તું રણની પહેલાંજ મને પ્રાપ્ત થયેા છે.' આવાં હનુમાનનાં વચન સાંભળી ‘અરે કપિ ! તુ' વૃથા ગર્જના શામાટે કરે છે? ’ એમ તિરસ્કાર કરતા રાવણના પુત્ર અક્ષકુમારે નેત્રના પ્રસરને રોધ કરનારાં તીક્ષ્ણ ખાણેાની વૃષ્ટિ કરી. ઉદ્દેલ સમુદ્ર જેમ પાણીથી દ્વીપને ઢાંકી દે તેમ શ્રીશૈલે (હનુમાને ) પણ ખાણેાના ઉત્કર્ષ વર્ષાદથી રાવણુ પુત્રને ઢાંકી દીધે. પછી માત્ર કૌતુકવડે ચિરકાળ શસ્ત્રાશસ્ત્રી યુદ્ધ કરીને રણને પાર પામવાને ઈચ્છિતા અંજનાપુત્રે પશુની જેમ અક્ષકુમારને મારી નાંખ્યો. પેાતાના ભાઈના વધના ક્રોધથી− અરે મારૂતિ ! ઊભા રહે, ઊભા રહે' એમ ખેલતે ઈન્દ્રજિત તત્કાળ રણમાં આવ્યા. તે બન્ને મહામાહુ વીરાના કલ્પાંત કાળની જેવા દારૂણ અને વિશ્વને વિક્ષેાલ કરનારા માટે સ ગ્રામ ઘણીવાર સુધી પ્રવર્ત્યેર્યાં. જળધારાની જેમ ગાઢ શસ્ત્રશ્રેણીને વર્ષાવતા તે બન્ને આકાશમાં રહેલા પુષ્કરાવત્ત મેઘની જેવા જણાવા લાગ્યા. અવિચ્છિન્ન અથડાતાં તેમનાં અસ્ત્રોથી ક્ષણવારમાં ખધું આકાશ જળ તુએથી સમુદ્રની જેમ દુઃપ્રેક્ષ્ય થઈ પડ્યું. રાવણના દુર્વાર કુમારે જેટલાં અસ્ત્રો મૂકચાં, તેટલાં બધાં મારૂતિએ તેના કરતાં અનેકગુણાં અસ્રોવડે છેદી નાંખ્યાં. હનુમાનનાં અઓથી ઘાયલ થયેલા ઇંદ્રજિતના સર્વાં સુભટ જાણે રક્તદ્રવિત જ'ગમ પવતા હોય તેવા દેખાવા લાગ્યા. છેવટે પેાતાનું સર્વ સૈન્ય નાશ પામેલું જોઈને અને પેાતાનાં સ આયુધાની નિષ્ફળતા જોઈને ઇંદ્રજિતે હનુમાનની ઉપર નાગપાશાસ્ત્ર છેડયું'. દઢ નાગપાશથી ચંદનના વૃક્ષની જેમ હનુમાન પગથી તે મસ્તક સુધી ખંધાઈ ગયા. જો કે નાગપાશને તેડીને શત્રુઓને જીતવાને તે સમ હતા, તથાપિ નાગપાશના અ`ધન સહિત હનુમાન કૌતુક જોવાને માટે બંધાઈ રહ્યો, એટલે ઇંદ્રજિત હષ પામીને તેને રાવણની પાસે લઇ ગયે. વિજયને ઈચ્છનારા રાક્ષસેા પ્રફુલ્રનેત્રે તેને જોવા લાગ્યા. રાવણે હનુમાનને કહ્યું- હું દુમાઁતિ! આ તેં શું કર્યુ? તે રામલક્ષ્મણ જન્મથી મારા આશ્રિત અને રાંક છે. વનમાં રહેનારા, ફલાહાર કરનારા, મલીન શરીરવાળા અને મલીન વજ્રના પહેરનારા કિરાતની જેવા તેઓ તારાપર તુષ્ટમાન થશે તેપણ તને શી લક્ષ્મી આપી Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦] રામને હનુમાને કહેલ સીતાની પ્રવૃત્તિ [ પર્વ ૭ મું શકશે? હે મંદબુદ્ધિ ! તે રામલક્ષમણના કહેવાથી તું શું જોઈને અહીં આવ્યું કે જેથી અહી આવતાંજ તું પ્રાણસંશયમાં આવી પડ્યો ? તે ભૂચારી રામલક્ષ્મણ ઘણું ચતુર જણાય છે કે જેએાએ તારી પાસે આવું કામ કરાવ્યું, પણ ધૂતારાઓ પરહસ્તથી જ અંગારાને કઢાવે છે. અરે ! તું પ્રથમ મારે સેવક હતો અને આજે બીજાનો દૂત થઈ આવ્યો છે, તેથી અવધ્ય છે. પરંતુ માત્ર શિક્ષાને માટેજ તારી આટલી વિટંબના કરવામાં આવી છે. હનુમાન બે -“અરે રાવણ! હું તારો સેવક ક્યારે હતા, અને તું મારો સ્વામી ક્યારે હતો? આવું બોલતાં તું કેમ લજજા પામતે નથી? પૂર્વે એક વખત તારે સામંત પર પિતાને ઘણા બળવાળો માનતા હતા, તેને તેના શત્રુ વરૂણના બંદીગૃહમાંથી મારા પિતાએ છેડા હતો. ત્યારપછી બીજીવાર તે સહાય કરવાને માટે મને બોલાવ્યો હતો એટલે હું આવ્યું હતું, અને વરૂણના પુત્રના સંકટમાંથી મેં તારી રક્ષા કરી હતી, પરંતુ હમણાં તે તું પાપમાં તત્પર થયેલ હોવાથી સહાય કરવાને યોગ્ય નથી, એટલું જ નહીં પણ પરસ્ત્રીનું હરણ કરનાર એવા તારી સાથે ભાષણ કરવાથી પણ પાપ લાગે તેમ છે. વળી હે રાવણ! એકલા લક્ષમણથી પણ તારી રક્ષા કરે તેવો કઈ પુરૂષ તારા પરિવારમાં મારા જેવામાં આવતો નથી, તો તેના અગ્ર બંધુ રામની આગળ તે કેણુજ રક્ષા કરશે?” આવાં તેનાં વચન સાંભળી લલાટ૫ર ચડાવેલી બ્રગુટીથી ભયંકર એ રાવણ હેઠને ડસતે હસતે આ પ્રમાણે બે -અરે કપિ! તેં મારા શત્રુના પક્ષને આશ્રય કર્યો છે, અને આવાં વચનોથી મને પણ તેં તારે શત્રુ કર્યો છે, તેથી જરૂર તને મરવાની ઈચ્છા થઈ લાગે છે, પણ તને તે વૈરાગ્ય જીવિત ઉપર કેમ થયું છે? રે વાનર! જેનું અંગ કષ્ટ રોગથી વિશીર્ણ થયું હેય તે માણસ મરવાને ઈછે, તે પણ હત્યાના ભયથી કોઈ તેને મારતું નથી, તો તને દૂતને કેણું મારશે? પણ અરે અધમ! તને ગધેડા ઉપર ચડાવી પંચશિખા કરીને લંકાના પ્રત્યેક માર્ગે લેકોના સમૂહ સાથે ફેરવવામાં આવશે.” રાવણનાં આવાં વચનેથી હનુમાને ક્રોધથી નાગપાશ તોડી નાંખે. કેમકે “કમળનાળથી બંધાએલે હાથી કેટલી વાર રહે?” પછી તત્કાળ વિદ્યુતુદંડની જેમ ઉછળી તેણે રાવણના મુગટને પગની પાટુથી કણશઃ ચૂર્ણ કરી નાંખે એટલે “આ નીચને મારે અને પકડે” એમ રાવણે પિકાર કર્યો, પરંતુ તેણે તે અનાથ હોય તેમ બધી નગરીને ચરણઘાતથી ભાંગી નાંખી અને એ પ્રમાણે ક્રીડા કરીને ગરૂડની જેમ ઉડી શીધ્રપણે રામની પાસે આવ્યો. રામભદ્રને નમીને સીતાને ચૂડામણિ તેણે આગળ ધર્યો, તેથી સાક્ષાત સીતા આવ્યાં હોય તેમ તે ચૂડામણિને લઈને રામે વારંવાર સ્પર્શ કરીને પિતાના હૃદયમાં ધારણ કર્યો. પછી રામે પુત્રની જેવા પ્રસાદથી હનુમાનને આલિંગન દઈને ત્યાંનું વૃત્તાંત પૂછ્યું, એટલે જેની ભુજાના પરાક્રમની હકીકત સાંભળવાને બીજાઓ તત્પર થઈ રહેલા હતા એવા હનુમાને રાવણનું પોતે કરેલું અપમાન અને સીતાની બધી પ્રવૃત્તિ યથાર્થ રીતે કહી સંભળાવી. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरूषचरिते महाकाव्ये सप्तमे વન સીતા વૃધ્યાનયનોનામ પસઃ | ૬ || Page #158 -------------------------------------------------------------------------- ________________ reserte સર્ગ ૭ મો. રાવણુ વધ. સીતાના ચાસ સમાચાર આવી જવાથી સુગ્રીવ વિગેરે સુભટાથી વીટાએલા રામ લક્ષ્મણ સહિત લકાના વિજય કરવા માટે આકાશમાગે ચાલ્યા, ભામંડલ, નલ, નીલ, મહેંદ્ર, હનુમાન, વિરાધ, સુષેણુ, જાખવાન, અગઢ અને ખીજા કાટીગમે વિદ્યાધરાના રાજાએ પેાતાના સૈન્યથી દિશાઓના મુખને આચ્છાદન કરતા સતા રામની સાથે ચાલ્યા. વિદ્યાધરા લડાઈનાં અનેક વાજિંત્રો વગાડવા લાગ્યા. તેના અત્યંત ગંભીર નાદથી આકાશ બધુ પૂર્ણ થઈ ગયું. પેાતાના સ્વામીના કાર્યની સિદ્ધિમાં અહંકાર ધરતા ખેચરે વિમાન, રથ, અશ્વ, હાથી અને ખીજા' વાહૂને પર બેસીને આકાશમાં ચાલ્યા. સૈન્ય સહિત સમુદ્ર ઉપર ચાલતાં ક્ષણવારમાં સવે વેલ ધર પવ તપર રહેલા વેલ ધરપુર પાસે આવ્યા. તે નગરમાં સમુદ્ર અને સેતુ નામે સમુદ્રની જેવા દુષ્ટર એ રાજા હતા, તેઓ ઉદ્ધત થઈને રામના અગ્ર સૈન્યની સાથે યુદ્ધ કરવા લાગ્યા. સ્વામીના કાર્ય'માં ચતુર એવા પરાક્રમી નલે સમુદ્ર રાજાને અને નીલે સેતુ રાજાને ખાંધી લીધા, અને તેઓને રામની પાસે લાવીને રજુ કર્યા. કૃપાળુ રામે તેમને પાછા તેના રાજ્ય ઉપર બેસાર્યાં. મહાન પુરૂષો પરાભવ પામેલા શત્રુ ઉપર પણ કૃપાળુ હોય છે. સમુદ્રે રૂપથી સુંદર અને સ્રીએમાં રત્નરૂપ પાતાની ત્રણ કન્યાએ લક્ષ્મણને આપી. રાત્રિ ત્યાંજ નિગમન કરીને પ્રાતઃકાળે રામ સેતુ અને સમુદ્ર રાજાને સાથે લઈ ત્યાંથી ચાલ્યા. ક્ષણવારમાં સુવેલગિરિ પાસે આવી પહોચ્યા. ત્યાંના સુવેલ નામના દુય રાજાને જીતીને રામ એક રાત્રિ ત્યાં રહ્યા; પ્રાતઃકાળે પાછા ત્યાંથી ચાલ્યા. ત્રીજે દિવસે લંકાની પાસે આવેલા હસદ્વીપના રાજા હંસથને જીતીને રામભદ્રે ત્યાંજ નિવાસ કર્યાં. મીન રાશિમાં રહેલા શનિની જેમ રામ નજીક આવવાથી બધી લકાપુરી ક્ષેાભ પામી અને તેને ચારે તરફથી પ્રલયકાળની શંકા થવા લાગી. રામભદ્ર નજીક આવ્યાના ખબર પડતાંજ હસ્ત, પ્રહસ્ત, મારીચ અને સારણુ વગેરે રાવણુના હજારા સામતા યુદ્ધ કરવાને તૈયાર થયા. શત્રુઓને તાડન કરવામાં પંડિત એવા રાવણે ક્રોડાગમે સેવકેાની પાસે રણુ સંબંધી મહાદારૂણ વાજિંત્રો વગડાવ્યાં. તે સમયે વિભીષણે રાવણુની પાસે આવીને કહ્યુ કે, “ ખંધુ ! ક્ષણવાર પ્રસન્ન થા, અને શુભ પરિણામવાળાં મારાં વચનેાના વિચાર કર. પૂર્વે એ લેાકનેા ઘાત કરનારૂ' પરસ્ત્રીહરણનું કામ તેં વિચાર્યા વગર કરેલુ છે, અને તેથી તારૂ કુળ લજ્જા પામેલુ' છે, હવે આ રામભદ્ર પેાતાની સ્ત્રીને લેવા માટે C - 16 Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨] રાવણને પક્ષ છોડી વિભીષણનું રામને જઈ મળવું [ પર્વ ૭મું આવેલા છે, તે તેની સ્ત્રી અર્પણ કરવા રૂપ તેનું આતિથ્ય કર, નહિ તે એ રામ બીજી રીતે લેશે, અને તમારી સાથે તમારા બધા કુળને પણ પકડી લેશે. સાહસગતિ વિદ્યાધરના અને ખર રાક્ષસના અંતકરૂપ એ રામલક્ષ્મણની વાર્તા તે એક તરફ રહી, પણ દ્રત થઈને આવેલા હનુમાનને પણ તમે શું નથી દીઠે? આ ઇંદ્રથી પણ અધિક એવી તમારી સંપત્તિ એક સીતાના કારણથી છેડી દે નહિ, કેમકે એમ કરવાથી તમારે ઉભયભ્રષ્ટ થવું પડશે.” વિભીષણનાં આવાં વચન સાંભળી ઇદ્રજિત બે-“અરે વિભીષણ કાકા! તમે જન્મથીજ જીરૂ છે, તમે આપણે બધા કુળને દૂષિત કરેલું છે, તમે મારા પિતાના સહેદરજ નથી! રે મૂર્ખ ! ઇંદ્રને પણ જીતનાર અને સર્વ સંપત્તિના નાયક એવા મારા પિતાને માટે આવી સંભાવના કરો છે, તેથી તમે ખરેખર મરવાનેજ ઈચ્છે છે. પૂર્વે પણ અમૃત ભાષણ કરી તમે મારા પિતાને ઠગ્યા હતા, કારણ કે દશરથ રાજાના વધની પ્રતિજ્ઞા લઈને તમે તે પ્રમાણે કર્યું નહિ. હવે જ્યારે રામ અહીં આવેલ છે ત્યારે ભૂચર મનુષ્યથી નિર્લજપણે ભય બતાવીને તમે મારા પિતાથી એ રામની રક્ષા કરાવવાને ઈછા છે; તેથી હું એમ માનું છું કે તમે રામનાજ પક્ષના છે, તેણે તમને પિતાને વશ કર્યા છે, તેથી તમે હવે વિચાર કરવામાં પણ ભળવાના અધિકારી નથી; કેમકે રાજાઓને આપ્ત મંત્રીની સાથે વિચારજ શુભ પરિણામ લાવે છે.” વિભીષણ બે -“હું શત્રુપક્ષને નથી, પણ તું પુત્રરૂપે કુળને નાશ કરનાર શત્રુ અવતર્યો છે એમ જણાય છે. આ તારો પિતા જન્માંધ હેય તેમ ઐશ્વર્યથી અને કામથી અંધ થયેલે છે. અરે મુગ્ધ! ક્ષીરકંઠ બાળક તું શું સમજે ? હે રાવણ! આ આ ઇંદ્રજિત પુત્રથી અને તારા આવા આચરણથી તું થોડા સમયમાં પતિત થઈશ એમ નક્કી સમજજે. હવે તારે માટે હું વ્યર્થ પરિતાપ કરીશ નહિ.” વિભીષણનાં આવાં વચન સાંભળીને દેવદૂષિત એવા રાવણને અધિક ક્રોધ ચડ્યો; તેથી તત્કાળ ભયંકર પગ ખેંચીને વિભીષણને વધ કરવા ઊભે થયે. બ્રગુટીવડે ભયંકર એ વિભીષણ પણ હાથીની જેમ માટે સ્તંભ ઉપાડી રાવણની સામે યુદ્ધ કરવા ઊભે થયે; એટલે કુંભક અને ઇંદ્રજિતે બંનેએ વચમાં પડી તેઓને યુદ્ધ કરતાં અટકાવી બે હાથીને જેમ પિતપતાની શાળામાં લઈ જાય તેમ તેમના પિતાના સ્થાનમાં લઈ ગયા. તે વખતે રાવણે કહ્યું કે-“અરે વિભીષણ! તું મારી નગરીમાંથી ચાલ્યા જા; કેમકે અગ્નિની જેમ તું આશ્રયને ભક્ષણ કરનારો છે.” આવાં રાવણનાં વચનથી તત્કાળ વિભીષણ લંકામાંથી નીકળીને રામની પાસે જવા ચાલ્યું. તેની પછવાડે રાક્ષસોની અને વિદ્યાધરોની મળીને મહા ઉત્કટ એવી ત્રીશ અક્ષૌહિણી સેના રાવણને છેડીને તેની સાથે ચાલી નીકળી. વિભીષણને આવતે જોઈ સુગ્રીવ વિગેરે સર્વે ક્ષેભ પામવા લાગ્યા. કારણકે “ડાકણની જેમ શત્રુઓ પર તરત જેમતેમ વિશ્વાસ આવતા નથી.પ્રથમ તેણે માણસ મોકલીને રામભદ્રને પિતાના આવવાના ખબર કહેવરાવ્યા, એટલે રામે પિતાના વિશ્વાસપાત્ર સુગ્રીવના મુખની સામું જોયું. સુગ્રીવ બેભે– Page #160 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૭] રામની સામે યુદ્ધ કરવા રાવણનું લંકાનગરીની બહાર નીકળવું [૧૨૩ “હે દેવ! જે કે સર્વે રાક્ષસો જન્મથીજ માયાવી અને પ્રકૃતિથીજ સુદ્ર હોય છે, તથાપિ આ વિભીષણ અહીં આવે છે તો ભલે આવે, અમે તેને ગુપ્ત રીતે શુભાશુભ ભાવ જાણી લઈશું અને પછી તેના ભાવ પ્રમાણે ચગ્ય ગોઠવણ કરીશું.” એ વખતે વિભીષણને પૂર્ણ રીતે જાણનાર વિશાળ નામને એક ખેચર બેલી ઉઠયો-“હે પ્રભુ ! રાક્ષમાં આ વિભીષણ એકજ મહાત્મા અને ધાર્મિક છે. સીતાને છોડી દેવા વિષે રાવણને કહેતાં અતિ ક્રોધી એવા એના બંધુ રાવણે એને કાઢી મૂક્યો છે, તેથી તે તમારે શરણે આવેલ છે. એમાં જરા પણ ફેરફાર નથી.” તે સાંભળી રામે દ્વારપાળ દ્વારા વિભીષણને અંદર પ્રવેશ કરાવ્યું. રામના ચરણમાં મસ્તક મૂકતાં તેને રામ સંભ્રમથી ભેટી પડયા. પછી વિભીષણ બે-“હે પ્રભુ! મારા અન્યાયી અગ્રબંધુને છોડીને હું તમારી પાસે આવ્યું છું; માટે મને પણ સુગ્રીવની જેવોજ ભક્ત ગણુને આજ્ઞા આપો.” તે સમયે રામે તેને લંકાનું રાજ્ય આપવાનું કબૂલ કર્યું. મહાત્માઓને કરેલા પ્રણિપાત કયારે પણ વ્યર્થ થતું નથી. હંસદ્વીપમાં આઠ દિવસ રહીને પછી રામચંદ્ર સર્વ સેના સહિત કલ્પાંત કાળની જેમ લંકા તરફ ચાલ્યા. લંકાની બહાર મેદાનમાં વિશાળ સેનાવડે વિશ જન ભૂમિને રૂંધીને બળના પર્વતરૂપ રામ રણને માટે સજજ થઈ રહ્યા. જાણે બ્રહ્માંડના સફેટથી ઉત્પન્ન થયે હોય તેવો રામની સેનાને કેલાહલ સમુદ્રના દવનિની જેમ બધી લંકાપુરીને બધિર કરવા લાગે. જેમનું અનન્ય સાધારણ બળ છે એવા પ્રસ્ત વિગેરે રાવણના સેનાપતિઓ તત્કાળ ઊંચા હથિયાર કરી બખ્તર પહેરીને તૈયાર થઈ ગયા. કોઈ હાથી પર બેસીને, કેઈ અશ્વ પર બેસીને, કઈ સિંહપર બેસીને, કઈ ખરપર બેસીને, કઈ રથમાં બેસીને, કઈ કુબેરની જેમ મનુષ્યપર ચડીને કઈ અગ્નિની જેમ મેષપર સ્વારી કરીને, કેઈ યમરાજની જેમ મહિષને વાહન કરીને, કઈ રેવંતકુમારની જેમ અશ્વપર સ્વાર થઈને અને કેઈ દેવની જેમ વિમાનમાં બેસીને રણુકર્મમાં ચતુર એવા અસંખ્ય વીર એકસાથે એકઠા થઈને રાવણની ચારે તરફ ફરી વળ્યા. પછી રત્નથવાનો જયેષ્ઠ પુત્ર રાવણ રોષથી રતાં નેત્ર કરી તૈયાર થઈ વિવિધ આયુધથી પૂર્ણ એવા રથમાં બેઠે. જાણે બીજે યમ હોય તે વીર ભાનુકણું હાથમાં ત્રિશૂળ લઈ રાવણની પાસે આવીને પાર્શ્વરક્ષક થઈ ઊભો રહ્યો. ઈંદ્રજિત અને મેઘવાહન કુમાર જાણે રાવણના બીજા બે ભુજ હોય તેમ રાવણની પાસે આવીને બન્ને બાજુએ ઊભા રહ્યા. બીજા પણ મહા પરાક્રમી પુત્રે, કેટીગમે સામંતો અને શુક, સારણ, મારીચ, મય અને સુંદર વિગેરે પણ ત્યાં આવીને હાજર થયા. એ પ્રમાણે રણકર્મમાં કુશળ એવી અસંખ્ય સહસ્ત્ર અક્ષૌહિણ સેનાઓથી દિશાઓને આચ્છાદન કરતે સતે રાવણ લંકાનગરીની બહાર નીકળ્યો. રાવણના સૈન્યમાં કઈ સિંહની આવજાવાળા, કેઈ અષ્ટાપદની દવાવાળા, કોઈ ચમૂર ૧ આવાં ચિન્હો છે જેમાં એવી તેમના રથ ઉપર ધ્વજા સમજવી. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪] રામ અને રાવણના સૈનિકે વચ્ચે દારૂણ યુદ્ધ [ પર્વ ૭ મું મૃગની ધ્વજાવાળા, કોઈ હાથીની દવાજાવાળા, કોઈ મયૂરની દવજાવાળા, કેઈ સર્ષની વજાવાળા, કઈ મારની દવાવાળા અને કેઈ શ્વાનની વજાવાળા હતા, તેમજ કેઈન હાથમાં ધનુષ્ય, કોઈના હાથમાં ખગ, કેઈના હાથમાં પંડી, કેઈના હાથમાં મુદ્ગર, કેઈન હાથમાં ત્રિશૂળ, કેઈના હાથમાં પરિઘ, કેઈના હાથમાં કુઠાર અને કેઈના હાથમાં પાશ હતાં. તેઓ વારંવાર નામ લઈ લઈને શત્રુઓને જણાવતા સતા રણકર્મમાં મોટી ચતુરાઈથી વિચારવા લાગ્યા. વૈતાઢ્ય ગિરિની જેમ પોતાની સેનાની વિશાલતાથી પચાસ એજન પૃથ્વીમાં રાવણે રણકાર્યને માટે પડાવ નાંખે. પિતપતાના નાયકની પ્રશંસા કરતા, પરસ્પર આક્ષેપ કરતા, માંહોમાંહે કથા કહેતા અને કરાઑટપૂર્વક અસ્ત્રો વગાડતા, રામ અને રાવણના સૈનિકે કાંસીતાળ બેતાળની જેમ એકઠા મળ્યા. “જા જા, ઊભું રહે, ઊભો રહે, ભય પામ નહિ, આયુધ છેડી દે, આયુધ ગ્રહણ કર ” આ પ્રમાણે યુદ્ધમાં સુભટેના મુખમાંથી પાણી નીકળવા લાગી. બન્ને સેનામાં શલ્ય, શંકુ, બાણે, ચક્રો, પરિઘ અને ગદાઓ જંગલમાં પક્ષીઓની જેમ આવી આવીને પડવા લાગ્યાં. પરસ્પર ઘાતથી ભગ્ન થયેલા, ખગથી અને વેગથી છેદાએલા ઉછળતા મસ્તકથી બધું આકાશ જાણે વિવિધ કેતુ અને વિવિધ રાહુવાળું હોય તેવું દેખાવા લાગ્યું. મુદુગરોના આઘાતથી હાથીઓને પાડી દેતા સુભટો જાણે ગેડીદડાની ક્રિીડા કરતાં હોય તેમ શોભવા લાગ્યા. બીજા સુભટોએ કુઠારના ઘાતથી છેકેલા પંચ શાખાઓ (બે હાથ, બે પગ અને મસ્તક) વૃક્ષોની શાખાની જેમ પડવા લાગ્યા. વર સુભટે શત્રુઓનાં મસ્તકને છેદીને જાણે ક્ષુધાતુર યમરાજના યથાગ્ય ગ્રાસ હોય તેમ પૃથ્વી પર ફેંકવા લાગ્યા. મહા પરાક્રમી રાક્ષસો અને વાનરેની વચ્ચેના તે યુદ્ધમાં ભાગીદાર પિત્રાઈઓને ધનની જેમ વિજય સાધ્ય થવામાં ઘણે વિલંબ થયે. જ્યારે ચિરકાળ યુદ્ધ ચાલ્યું, ત્યારે મહા બળવાન વાનરોએ વનની જેમ રાક્ષસનું સૈન્ય ભાંગી નાંખ્યું, રાક્ષસનું સૈન્ય ભગ્ન થતાં રાવણના જયના જામીનરૂપ હસ્ત અને પ્રહસ્ત બંને યુદ્ધ કરવાને તૈયાર થયા. તે બંનેની સાથે યુદ્ધ કરવા માટે નલ અને નીલ નામના બે મોટા કપિઓ તેની સન્મુખ આવીને ઊભા રહ્યા. પ્રથમ નલ અને હસ્ત વક્ર અવક્ર ગ્રહની જેમ એક બીજાની સન્મુખ રથમાં આરૂઢ થઈને મળ્યા. તેમણે ધનુષ્યને પણછ પર ચડાવી તેનું એવું આકલન કર્યું કે જેથી તેઓ જાણે પરસ્પર યુદ્ધ કરવાનું આમંત્રણ કરતા હોય તેમ દેખાવા લાગ્યા. પછી તે બંને પરસ્પર એવાં બાણેને વર્ષાવવા લાગ્યા કે જેથી તેઓના રથ બાણના શૂલથી ભરપૂર જણાવા લાગ્યા. ક્ષણવારમાં નલને અને ક્ષણવારમાં હસ્તને જય પરાજય થવાથી નિપુણ પુરૂષે પણ તેમના બળનું અંતર જાણી શક્યા નહીં. છેવટે બળવાન નલે સભ્ય થઈને જેનારા વીરની આગળ લજા પામીને અવ્યાકુળપણે શુર, બાણથી ક્રોધવડે હસ્તનું મસ્તક છેદી નાંખ્યું. હસ્તને જેમનલે માર્યો તેમ તે જ વખતે નીલે પ્રહસ્તને મારી નાંખે એટલે તત્કાળ નલ અને નીલની ઉપર આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ. હસ્ત અને પ્રસ્તના મરણથી રાવણના સૈન્યમાંથી મારીચ, સિંહજઘન, સ્વયંભૂ, સારણ, શુક, ચંદ્ર, અર્ક, ઉદ્દામ, બીભત્સ, કામાક્ષ, મકર, વર, ગભીર, સિંહરથ અને અધરથ Page #162 -------------------------------------------------------------------------- ________________ મગ ૭ ] હનુમાન અને માલી વચ્ચે યુદ્ધ [૧૨૫ વિગેરે રાક્ષસસુભટો કેધથી સામા આવ્યા. તેમની સાથે મંદનાકુર, સંતાપ, પ્રથિત, આકાશ, નંદન, દુરિત, અનઘ, પુષ્પા, વિન્ન તથા પ્રીતિકર વિગેરે વાનર પૃથક્ પૃથક્ યુદ્ધ કરવા લાગ્યા, અને કુટની સાથે કુટના યુદ્ધની જેમ ઊંચા ઉછળવા અને પડવા લાગ્યા. એ પ્રમાણે યુદ્ધ ચાલતાં મારીચ રાક્ષસે સંતાપ વાનરને, નંદન વાનરે જવર રાક્ષસને, ઉદ્દામ રાક્ષસે વિશ્વ વાનરને, દુરિત વાનરે શુક રાક્ષસને અને સિંહજઘન રાક્ષસે પ્રથિત વાનરને યુદ્ધ કરીને સખ્ત પ્રહાર કર્યા. તે સમયે સૂર્ય અસ્ત પામી ગયે; એટલે રામનું અને રાવણનું સૈન્ય યુદ્ધથી પાછું નિવત્યું અને સૈનિકે પિતાપિતાના મરણ પામેલા તેમજ ઘાયલ થયેલા સુભટોને શોધવા લાગ્યા. રાત્રિ વીતીને જ્યારે પ્રભાતકાળ થયો ત્યારે દેવ પ્રત્યે દાનની જેમ રાક્ષસદ્ધાઓ રામના સૈન્ય સાથે યુદ્ધ કરવા માટે નજીક આવ્યા. રાક્ષસન્યની મધ્યમાં મેરૂગિરિની જેમ હાથીના રથમાં આરૂઢ થયેલે રાવણ યુદ્ધ કરવાને ચાલે. વિવિધ અ ધારણ કરતે અને તત્કાળ રક્ત દૃષ્ટિથી જાણે દિશાઓને પણ બાળતે હોય તે રાવણ યમરાજથી પણ ભયંકર દેખાવા લાગ્યા. ઇંદ્રની જેમ પિતાના પ્રત્યેક સેનાપતિને જેતે અને શત્રુઓને તૃણ સમાન ગણતે રાવણ રણભૂમિમાં આવ્યું. તેને જોતાંજ આકાશમાંથી દેવતાઓએ જોયેલા રામના પરાક્રમી સેનાપતિઓ સૈન્ય સહિત યુદ્ધ કરવાને માટે રણભૂમિમાં આવ્યા. ક્ષણવારમાં કઈ ઠેકાણે ઉછળતા રૂધિરજળથી જાણે નદીવાળું હોય, કેઈ ઠેકાણે પડેલા હાથીએથી જાણે પર્વતવાળું હેય, કેઈ ઠેકાણે રથમાંથી ખરી પડેલી મકરમુખ દવાઓથી જાણે મગરવાળું હેય, અર્ધમસ થયેલા મહા રથેથી જાણે દાંતાળું હોય અને કેઈ ઠેકાણે નાચતા કબજે (ડ) થી જાણે નૃત્યથાન હોય તેવું રણભૂમિનું આંગણું દેખાવા લાગ્યું. પછી રાવણના હુંકારથી પ્રેરાએલા સર્વ રાક્ષસોએ સર્વ બળથી વાનરોના સન્યને હઠાવી દીધું. પિતાના સૈન્યના ભંગથી કેધ પામીને સુગ્રીવે પિતાનું ધનુષ્ય ચડાવ્યું અને પ્રબળ સેનાથી પૃથ્વીને કંપાવતો તે સામે ચાલ્યો. તે વખતે રાજન ! તમે અહીં જ ઊભા રહે, અને મારું પરાક્રમ જુઓ” એમ કહી સુગ્રીવને અટકાવીને હનુમાન યુદ્ધ કરવા ચાલે. અગણિત સેનાનીથી દુર્મદ એવા રાક્ષસોના દુખે પ્રવેશ થઈ શકે એવા સૈન્યમાં સમુદ્રમાં મંદરગિરિની જેમ હનુમાને પ્રવેશ કર્યો. તે સમયે ધનુષ્ય અને ભાથાને ધારણ કરતે મહા દુર્જય માલી નામને રાક્ષસ મેઘની જેમ ઉગ્ર ગર્જના કરતે હનુમાનની ઉપર ચડી આવ્યા. હનુમાન અને માલી એ બનને વીર ધનુષ્યના ટંકાર કરતા સતા પુચ્છને પછાડતા સિંહની જેવા શોભતા હતા અને તેઓ પરસ્પર અસ્ત્રોથી પ્રહાર કરતા પરસ્પરનાં અને છેદી નાંખતા હતા અને પરસ્પર ગર્જના કરતા હતા. અનુક્રમે ગ્રીષ્મ ઋતુને સૂર્ય નાના સરખા સરોવરને જળરહિત કરી નાંખે તેમ હનુમાને ચિરકાળ યુદ્ધ કરીને વીર્યવાન માલીને અરહિત કરી દીધું. પછી “અરે વૃદ્ધ રાક્ષસ! અહીંથી ચાલ્યું જા, તને મારવાથી શું વળવાનું છે?' આ પ્રમાણે બેલતા હનુમાનની સામે આવીને વજોદર રાક્ષસ બેહ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬] હનુમાનને વિજય [ પર્વ ૭ મું અરે પાપી કદ્વાદી *આવું બેલતાં મરી જઈશ! અહીં આવે, મારી સાથે યુદ્ધ કર, હમણા હતે નહતે થઈ જઈશ.” આવાં વજોદરનાં વચન સાંભળી કેસરીસિંહ જેમ હુંકાર કરે તેમ હનુમાને મેટા અહંકારથી ગર્જના કરી તેને બાણથી ઢાંકી દીધું. વજોદરે તે બાણવૃષ્ટિને દૂર કરી વર્ષાઋતુ જેમ વાદળાથી સૂર્યને ઢાંકે તેમ હનુમાનને ઢાંકી દીધો. “અહે! વજોદર વીર હનુમાનને માટે સમર્થ છે, અને વીર મારૂતિ વદરને માટે પણ સમર્થ છે.” આવી રણકીડા જેનારા સભ્ય એવા દેવતાઓની વાણું થવા લાગી, તેને માનના પર્વતરૂપ હનુમાન સહન કરી શક્યો નહીં; તેથી એકસાથે ઉત્પાત મેઘની જેમ વિચિત્ર અને વર્ષોવીને તેણે સર્વ રાક્ષસોના દેખતાં વદરને મારી નાંખે. વિદરના વધથી ક્રોધ પામીને રાવણને પુત્ર જબમાલી સામે આવ્યું, અને હાથીને મહાવતની જેમ મારૂતિને તિરસ્કારથી બોલાવ્યા. પરસ્પર વધ કરવાને ઇચ્છતા તે બને મહામ સર્ષવડે વાદીની જેમ બાણવડે ચિરકાળ યુદ્ધ કરવા લાગ્યા. એક બીજાનાં બાણથી બમણાં બમણાં બાણેને સામાં નાંખીને યુદ્ધ કરતા તે વીરો લેણદાર અને દેણદારની જેવી સ્થિતિને પ્રાપ્ત થયા. પછી હનુમાને કોલ કરીને જંબૂમાલીને રથ, ઘોડા અને સારથિ વિનાને કરી મેટા મુદુગરવડે તે શત્રુ ઉપર પુષ્કળ તાડન કર્યું, જેથી જબૂમાલી મૂછિત થઈ પૃથ્વી ઉપર પડી ગયે. તે જોઈ મહેદર નામે રાક્ષસ કોધથી બાણે વર્ષાવતે હનુમાનની સામે રણમાં આવ્યું. બીજા પણ રાક્ષસે, જાતિવાન શ્વાન જેમ ડુક્કરને વીંટી લે તેમ હનુમાનને મારવાની ઈચ્છાથી તેની ફરતા ફરી વળ્યા. હનુમાને તીક્ષણ બાથી કોઈને ભુજામાં, કેઈને મુખમાં, કેઈને ચરણમાં, કેઈને હૃદયમાં અને કઈને કુક્ષિમાં પ્રહાર કર્યા. તે વખતે વનમાં દાવાનળની જેમ અને સમુદ્રમાં વડવાનળની જેમ રાક્ષસના સૈન્યમાં મહાવીર મારૂતિ પ્રકાશવા લાગે; અને ક્ષણવારમાં પરાક્રમીઓમાં ચૂડામણિ સમાન પવનકુમારે અંધકારને સૂર્ય નસાડે તેમ રાક્ષસેને નષ્ટ કરી દીધા. - રાક્ષસના ભંગથી ક્રોધ પામેલે કુંભકર્ણ જાણે ભૂમિપર આવેલ ઈશાનંદ્ર હોય તેમ સ્વયમેવ યુદ્ધ કરવાને દેડક્યો. કેઈને ચરણના પ્રહારથી, કેઈ ને મુષ્ટિના ઘાતથી, કેઈ ને કેણીના પ્રહારથી, કોઈને લપડાકથી, કોઈને મુદુગરના ઘાથી, કેઈને ત્રિશૂલથી અને કેને પરસ્પર અફળાવવાથી–એમ અનેક રીતે તેણે કપિઓને વધ કરવા માંડશે. કલ્પાંત કાળના સમુદ્ર જેવા રાવણના તપસ્વી બંધુ કુંભકર્ણને રણમાં આવેલ જેઈ સુગ્રીવ તેની સામે દેડક્યો, તેમજ ભામંડલ, દધિમુખ, મહેંદ્ર, કુમુદ, અંગદ અને બીજા પણ કપિવીરો અગ્નિની જેમ પ્રજવલિત થઈને રણભૂમિમાં દેડી આવ્યા. વિચિત્ર અસ્ત્રોને એકીસાથે વર્ષાવતા શ્રેષ્ઠ વાનરોએ આવીને શીકારીઓ જેમ સિંહને રૂધેિ તેમ કુંભકર્ણને રૂંધી લીધો. તત્કાળ કુંભકર્ણ જાણે * કુત્સિત વચને બેલનાર. Page #164 -------------------------------------------------------------------------- ________________ સગ ૭ મો]. કુંભકર્ણનું મૂર્શિત થવું [ ૧૨૭ બીજી કાળરાત્રિ હોય તેવું અને મુનિના વાકયની જેવું અમોઘ પ્રસ્થાપન નામે અા તેઓની ઉપર મૂકયું; તેથી દિવસે પિોયણાના ખંડની જેમ પોતાના સૈન્યને નિદ્રા પામેલું જોઈ સુગ્રીવે પ્રબોધિની નામે મહા વિદ્યાનું સ્મરણ કર્યું, એટલે તેના પ્રભાવથી “અરે કુંભકર્ણ કયાં છે? એમ બેલતા અને કેલાહલ કરતા વાનરસુભટે પ્રાતઃકાળે પક્ષીઓની જેમ નિદ્રામાંથી જાગી ઉઠયા. પછી સારી રીતે યુદ્ધ કરનારા સુગ્રીવધિષ્ઠિત કપિકુંજરે કાન સુધી ધનુષ્ય ખેંચીને કુંભકર્ણને ઉપદ્રવ કરવા લાગ્યા, અને રેગોને જેમ વૈધ હશે તેમ સુગ્રીવે કુંભકર્ણના સારથિ, રથ અને અશ્વોને ગદાથી હણી નાંખ્યા તેથી ભૂમિ પર રહેલે કુંભકર્ણ હાથમાં મુદુગર લઈને જાણે એક શિખરવાળો ગિરિ હોય તેમ દેખાતે સતે સુગ્રીવની ઉપર દેડક્યો. યુદ્ધ કરવાને માટે દેડીને આવતા એવા તે કુંભકર્ણના અંગના મોટા પવનથી હાથીના સ્પર્શથી વૃક્ષની જેમ ઘણું કપિઓ પડી ગયા. સ્થળમાં નદીના વેગની જેમ કપિઓથી ખલના પામ્યા સિવાય દેડતા એવા તેણે મુદ્દગરવડે સુગ્રીવના રથને ચૂર્ણ કરી નાંખે. પછી ઈંદ્ર જેમ પર્વત ઉપર વજો નાંખે તેમ સુગ્રીવે આકાશમાં ઊડીને કુંભકર્ણની ઉપર એક મોટી શિલા નાંખી. કુંભકર્ણ મુદુગરથી તે શિલાને કણેકણ ચૂર્ણ કરી નાખી. તેથી જાણે કપિઓને ઉત્પાતકારી રજોવૃષ્ટિ બતાવતા હોય તેમ તે દેખાવા લાગ્યો. પછી વાલીના અનુજ બંધુ સુગ્રીવે તડ તડ શબ્દ કરતું મહાઉગ્ર વિદ્યુત અસ્ત્ર કુણકર્ણની ઉપર મૂક્યું. તે મહા પ્રચંડ વિદ્યુદંડ અw ઉપર કુંભકર્ણ અનેક અસ્ત્રો નાંખ્યાં, પણ તે સર્વે નિષ્ફળ થયાં, અને જગતને ભયંકર કલ્પાંતકાળે પર્વતની જેમ કુંભકર્ણ વિદ્યુત દંડાસ્ત્રના પાતથી પૃથ્વી પર પડી ગયે. પોતાનો ભાઈ કુંભકર્ણ મૂર્શિત થતાં બ્રગુટીથી ભયંકર મુખવાળો રાવણ જાણે પ્રત્યક્ષ યમરાજ હોય તેમ ક્રોધથી રણભૂમિ તરફ ચાલ્યું. તે સમયે ઇંદ્રજિતે આવી નમન કરીને કહ્યું કે-“હે સ્વામી! તમે રણભૂમિમાં આવતાં તમારી સામે યમ, વરૂણ, કુબેર કે ઇંદ્ર પણ ઊભા રહી ન શકે તે પછી આ વાનર તે શી રીતે જ ઊભા રહે? માટે હે દેવ! હમણું તમે રહેવા દ્યો, હું પોતેજ જઈને મસલાને મુટિવડે હણે તેમ હણી નાંખીશ.” આવી રીતે કહી રાવણને નિષેધીને મહામાની ઇદ્રજિત મોટું પરાક્રમ બતાવતે કપિસૈન્યમાં પેઠો. તે પરાક્રમી વીર આવતાં જેમ દેડકાઓ સર્પને પ્રવેશ થતાં સરોવરને છોડી દે તેમ કપિઓએ રણભૂમિને છોડી દીધી. વાનરોને ત્રાસ પામતા જોઈને ઈંદ્રજિત બે – “અરે વાનરે ઊભા રહે, ઊભા રહે, હું યુદ્ધ નહિ કરનારને હણનારો નથી. હું રાવણને પુત્ર છું, મારૂતી અને સુગ્રીવ ક્યાં છે? અથવા તેમનાથી સર્યું, પણ પેલા શત્રુભાવ ધરાવનાર રામ અને લક્ષ્મણ ક્યાં છે?' આ પ્રમાણે ગર્વથી બેલતા અને રોષથી રાતાં નેત્રવાળા ઇંદ્રજિતને સુગ્રીવે યુદ્ધ કરવા માટે બોલાવ્યો, અને અષ્ટાપદ સાથે અષ્ટાપદની જેમ ભામંડલે ઈંદ્રજિતના નાના ભાઈ મેઘવાહનની સાથે યુદ્ધ કરવાને આરંભ કર્યો. ત્રણ લોકને ભયંકર એવા તેઓ જાણે ચાર દિગ્ગજો કે ચાર સાગર હોય તેમ પરસ્પર અફળાતા સતા Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ] રાવણુના અને કુમાર સાથે યુદ્ધ કરવા વિભીષણનું જવું [ ૫૭ મુ શેાલવા લાગ્યા. તેમના રથેાના ગમનાગમનથી પૃથ્વી ક`પાયમાન થઈ, પતા ડાલી ગયા અને મહાસાગર પણ Àાલ પામી ગયા. અતિ હસ્તલાઘવતાવાળા અને અનાકુલપણે યુદ્ધ કરનારા તેઓના ધનુષ્યનું આકષણુ અને ખાણુના મેક્ષ તેના મધ્યમાં વખતનુ કાંઈ પણ અ'તર જાણવામાં આવતુ નહતુ. તેઓએ લેાહમય શોથી અને દેવતાષિષ્ઠિત અઓથી ચિરકાળ યુદ્ધ કર્યું, પણ તેઓમાં કઈ એ કાઈ ના વિજય કર્યું નહિ. પછી ઇંદ્રજિત અને મેઘવાહને ક્રોધવડે ભામંડલ અને સુગ્રીવની ઉપર અતિ ઉગ્ર નાગપાશાસ્ત્ર નાંખ્યાં. તેનાવડે તેઓ એવા અંધાઈ ગયા કે જેથી શ્વાસ લેવાને પણ સમથ રહ્યા નહિ. એ સમયે કુંભકર્ણે ને પણ્ સ'જ્ઞા આવી, એટલે તેણે તત્કાળ ક્રોધથી હનુમાનની ઉપર ગદાના પ્રહાર કર્યાં કે જેથી હનુમાન મૂર્છા ખાઈને પૃથ્વીપર પડી ગયા. પછી સુંઢવડે હાથીની જેમ તેણે તક્ષક નાગ જેવી ભુજાવટ તેને પકડીને કાખમાં ઉપાડચો અને પાછા વાન્યા. તે વખતે વિભીષણે રામચ'દ્રને કહ્યું–“ હું સ્વામી ! આ બન્ને વીર તમારી સેનામાં અતિ અલવાન અને વદનમાં નેત્રની જેમ સારરૂપ છે. તેને રાવણના પુત્ર ઇંદ્રજિતે અને મેઘવાહને નાગપાશથી બાંધી લીધા છે; પરંતુ જ્યાંસુધીમાં તેઓ તેમને લંકામાં ન લઈ જાય ત્યાંસુધીમાં હું જઈને તેમને છેડાવી લાવું. વળી હું રઘુપતિ! કુંભકર્ણે હનુમાનને પેાતાની મેાટી ભુજામાં માંધી લીધેલે છે, તેથી તેને પણ લંકાપુરીમાં લઈ ગયા અગાઉ છેાડાવી લાવવાની જરૂર છે. હે પ્રભુ ! સુગ્રીવ, ભામડલ અને હનુમાન વિના આપણુ બધું સૈન્ય વીર વગરનું જ છે; માટે મને આજ્ઞા આપે, જેથી હું તેમને લઈ આવું.” આ પ્રમાણે વિભીષણ કહેતા હતા, તેવામાં રણુચતુર એવા અંગદ વીર વેગથી દાંડી કું ભકણુની સાથે આક્ષેપથી યુદ્ધ કરવા લાગ્યા. ક્રોધાંધપણાથી કુંભકશે પેાતાનેા હાથ ઉંચા કર્યાં, એટલે મારૂતિ વીર પાંજરામાંથી પક્ષીની જેમ તેના ભુજપાશમાંથી ઊડીને નીકળી ગયા. પછી ભામંડલ અને સુગ્રીવને છેડાવવાને માટે વિભીષણુ રથમાં બેસીને રાવણુના અને કુમારાની સાથે યુદ્ધ કરવા ચાલ્યે. તે સમયે ઇંદ્રજિત અને મેઘવાહન ચિ ંતવવા લાગ્યા કે ' આ વિભીષણુ આપણા પિતાને અનુજબ થઈ આપણી સાથે યુદ્ધ કરવાને આવે છે. આ કાકા આપણે પિતા સમાન છે, તેથી તેમની સાથે આપણે શી રીતે યુદ્ધ કરવુ? માટે અહીંથી ખસી જવું તેજ ઘટિત છે. પૂજ્ય વડિલની પાસેથી ખસી જવામાં કાંઈ લજ્જા નથી. આ પાશમાં બધાએલા શત્રુ જરૂર મરણ પામશે; માટે તેમને અહી પડચા મૂકીને આપણે ચાલ્યા જઈ એ, જેથી કાકા આપણી પાસે આવેજ નહી.' આ પ્રમાણે વિચારીને તે બુદ્ધિમાન ઈન્દ્રજિત અને મેઘવાહન રણભૂમિમાંથી ખસી ગયા, એટલે વિભીષણ ભામ'ડલ અને સુગ્રીવને જોતા સતા ત્યાંજ ઊભું રહ્યો. રામલક્ષ્મણ પશુ હિમથી આચ્છાદિત શરીરવાળા સૂર્ય ચંદ્રની જેમ ચિ'તાવડે મ્લાન મુખવાળા થઈને ત્યાંજ ઊભા રહ્યા. તે સમયે રામભદ્રે પૂર્વે જેણે પેાતાને વરદાન આપ્યું હતું. તેવા મહાલાચન નામના ૧ સુગ્રીવ તે ભામ`ડળ Page #166 -------------------------------------------------------------------------- ________________ સગ ૭ મો ] યુદ્ધ કરવામાં રાવણની પ્રવૃત્તિ [ ૧૨૯ સુવર્ણકુમારનિકાયના દેવનું સ્મરણ કર્યું. તે દેવતાએ અવધિજ્ઞાનવડે તે વૃત્તાંત જાણી ત્યાં આવીને પદ્ધ (રામચંદ્ર) ને સિંહનિનાદા નામની વિદ્યા, મુશલ, રથ અને હળ આપ્યાં અને લક્ષમણને ગારૂડી વિઘા, રથ અને રણમાં શત્રુઓનો નાશ કરનારી વિદુકદના નામની ગદા આપી. તે ઉપરાંત બન્ને વીરોને વારૂણ, આગ્નેય અને વાયવ્ય પ્રમુખ બીજા દિવ્ય અસ્ત્રો અને બે છત્રો આપ્યાં. પછી લક્ષમણ સુગ્રીવ અને ભામંડલની પાસે ગયા. તેમના આવતાં જ તેમના વાહનરૂપ ગરૂડને જોઈ સુગ્રીવ અને ભામંડલના નાગપાશના સર્પો તત્કાળ નાસી ગયા. તે વખતે રામના સૈન્યમાં ચારે તરફ જયજય શબ્દને દવનિ થયે, અને રાક્ષસોના સૈન્યની જેમ સૂર્ય અસ્ત પામી ગયે. ત્રીજે દિવસે પ્રાતઃકાળે રામ અને રાવણનાં સૈન્ય ફરીવાર. સર્વ બળથી રણભૂમિના આંગણામાં આવ્યાં; એટલે યમરાજના દાંતની જેમ કુરાયમાન અસ્ત્રોથી મહા ભયંકર અને અકાળે પ્રલયકાળનાં સંવત્ત મેઘની જેવો મેથ્ય સંગ્રામ પ્રવર્તે. મધ્યાન્હ કાળના તાપથી તપેલા વરાહ વડે તલાવડીની જેમ ક્રોધ પામેલા રાક્ષસોએ વાનરેની સેનાને ક્ષોભ પમાડ્યો. પિતાની બધી સેના ભગ્નપ્રાય થયેલી જોઈને બીજાં શરીરમાં યેગીઓ પ્રવેશ કરે તેમ સુગ્રીવ વિગેરે પરાક્રમી વીરાએ રાક્ષસોની સેનામાં પ્રવેશ કર્યો, એટલે ગરૂડેથી સર્પોની જેમ અને જળથી કાચા ઘડાની જેમ કપીશ્વરોથી આકાંત થયેલા સર્વ રાક્ષસો પરાભવ પામી ગયા. રાક્ષસોનો ભંગ થતો જોઈને રાવણ તેિજ ક્રોધ કરીને પિતાના મોટા રથના પ્રચારથી જાણે પૃથ્વીને ફાડી નાંખતા હોય તેમ ચાલે. દાવાનળની જેમ વેગથી પ્રસરતા તે રાવણની આગળ કપિવીરોમાંથી કોઈ એક ક્ષણવાર પણ ટકી શકે નહીં, તેથી તેની સામે યુદ્ધ કરવાને ચાલેલા રામને વિનયથી નિષેધીને વિભીષણે આવી રાવણને રૂંવે. તેને જોઈને રાવણ બે -“અરે વિભીષણ! તું કોને આશ્રયે ગયો છે કે જેણે આ રણ વિષે ક્રોધ પામેલા મારા મુખમાં પ્રથમ ગ્રાસની પેઠે તને નાંખી દીધે? શિકારી જેમ ડુક્કર ઉપર શ્વાનને મોકલે તેમ તને મારી ઉપર મોકલતાં તે આત્મરક્ષા કરનાર રામે ઘણે સારે વિચાર કર્યો લાગે છે! હે વત્સ! અદ્યાપિ તારી ઉપર મારૂં વાત્સલ્ય છે, માટે તું સત્વર ચાલ્યો જા. આજે હું એ રામલક્ષ્મણને સૈન્ય સહિત મારી નાંખીશ, તેથી તે મરનારાઓની અંદર તું સંખ્યા પૂરનાર થા નહિ. તું ખુશીથી સ્વસ્થાને ચાલ્યો જા. હજુ તારા પૃષ્ઠ ઉપર મારો હાથ છે.” રાવણનાં આવાં વચન સાંભળીને વિભીષણ બોલ્યો-“અરે અજ્ઞ! રામ યમરાજની પેઠે ક્રોધ કરીને તારી ઉપર આવતા હતા, પણ મેં તેમને મિષ કરીને અટકાવ્યા છે, અને યુદ્ધને મિષે તને બોધ કરવાને માટે હું અહીં આવે છે માટે હજુ પણ તું સીતાને * મુશળ અને હળ એ બળદેવનાં મુખ્ય શસ્ત્ર છે. C - 17 Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ] રામ વિગેરેના વિજય [ પ ૭મું છેડી દે, પ્રસન્ન થઈ ને મારૂ વચન માન. અરે દશાનન ! હું મૃત્યુના ભયથી કે રાજ્યના લેાભથી રામની પાસે આવ્યા નથી, પણ માત્ર અપવાદના ભયથીજ આવ્યા છું, તેથી જે તું સીતાને પાછી અણુ કરી તે અપવાદ ટાળી નાંખે તે હું રામને છેડીને તરતજ તારા આશ્રય કરૂ'. '' તેનાં આવાં વચન સાંભળીને રાવણુ ક્રોધથી એસ્થેા−‘ અરે દુર્બુદ્ધિ અને કાતર વિભીષણુ ! શું તું અદ્યાપિ મને ખીવરાવે છે ? મેં તે માત્ર ભ્રાતૃહત્યાના ભયથીજ તને આ પ્રમાણે કહ્યું હતું, ખીજો કાંઈ હેતુ નહોતા. ' આવી રીતે કહીને રાવણે તરતજ ધનુષ્યનું આસ્ફાલન કર્યુ. વિભીષણુ એક્સ્ચે—‘મે' પણ ભ્રાતૃહત્યાના ભયથીજ આ પ્રમાણે કહેલું છે; મારે પણ ખીજો કાંઈ હેતુ નથી.' એમ કહી વિભીષણે પશુ ધનુષ્યનું આસ્ફાલન કર્યું. પછી વિચિત્ર પ્રકારનાં અસ્ત્રાને ખેચતા અને નિરંતર વર્ષાવતા તે બંને ભાઈ એ ઉદ્ધૃતપણે યુદ્ધ કરવાને પ્રવર્યાં. તે વખતે ઇંદ્રજિત, કુંભકણુ અને ખીજા રાક્ષસે પણ જાણે યમરાજના કિંકર હાય તેમ સ્વામીભક્તિથી ત્યાં ઢાડી આવ્યા. કુંભકર્ણે સામે રામ, ઇંદ્રજીત સામે લક્ષ્મણ, સિંહ ઘનની સામે નીલ, ઘટેદર સામે દુષ, દુમ`તિની સામે સ્વયંભૂ, શંભુની સામે નીલ, મય રાક્ષસની સામે 'ગઢ, ચંદ્રનખની સામે સ્કંદ, વિદ્મની સામે ચંદ્રોદરને પુત્ર, કેતુની સામે ભામડલ, જખૂમાલીની સામે શ્રીદત્ત, કુંભકના પુત્ર કુંભની સામે હનુમાન, સુમાલીની સામે સુગ્રીવ, ધૂમ્રાક્ષની સામે કું અને સારણુ રાક્ષસની સામે વાળીના પુત્ર ચંદ્રરશ્મિ-એવી રીતે ખીજા રાક્ષસેાની સામે ખીજા કપિ સમુદ્રમાં મગર સાથે મગરની જેમ ઊંચે પ્રકારે યુદ્ધ કરવા લાગ્યા. આ પ્રમાણે ભય કરથી પશુ ભય કર એવું યુદ્ધ ચાલતાં ઇંદ્રજિતે ક્રોધ કરીને લક્ષ્મણુની ઉપર તામસ અસ્ર મૂકયુ. શત્રુને તાપ કરનારા લક્ષ્મણે અગ્નિ જેમ મીણના પડને ગાળી નાંખે તેમ પવનાસવડે તે અને ગાળી નાંખ્યું. પછી ક્રોધથી ઇંદ્રજિત ઉપર લક્ષ્મણે નાગપાશાસ્ત્ર મૂકયુ; જેથી જલમાં હસ્તી જેમ ત ંતુથી બંધાય તેમ તેનાથી ઇંદ્રજિત બંધાઈ ગયે. નાગાસ્ત્રી જેનાં સર્વ અંગ રૂંધાયેલાં છે એવા ઇંદ્રજિત વાની જેમ પૃથ્વીને ફાડી નાંખતે નીચે પડયો; એટલે લક્ષ્મણુની આજ્ઞાથી વિરાધે તેને ઉપાડીને પેાતાના રથમાં નાંખ્યા અને કારાગ્રહના રક્ષકની જેમ સત્વર પેાતાની છાવણીમાં લઈ ગયેા. રામે પણ નાગપાશથી કુંભકર્ણ ને માંધી લીધા, અને રામની આજ્ઞાથી ભામડલ તેને છાવણીમાં લઈ ચેા. બીજા પણ મેઘવાહન વિગેરે ચદ્ધાઓને રામના સુભટા બાંધી બાંધીને પેાતાની છાવણીમાં લઈ ગયા. આ ખનાવ જોઇ રાવણે ક્રોધ અને શેકથી આકુલ થઈ વિભીષણની ઉપર જયલક્ષ્મીના મૂળ જેવું ત્રિશૂળ નાંખ્યું. તેને લક્ષ્મણે પોતાના તીક્ષ્ણ ખાણેાથી કદલી ખંડની જેમ અંતરાળમાંથીજ કણેકણુ વિશ કરી નાંખ્યું. પછી વિજયાથી એવા રાવણે ધરણેન્દ્રે આપેલી અમેઘવિજયા નામની શક્તિને હાથમાં લીધી, અને ધગ ધગ શબ્દ પ્રજ્વલિત થતી તેમજ તડ તડ શબ્દ કરતી શક્તિને પ્રલય કાળના મેઘની વિદ્યુલેખાની જેમ તેણે આકાશમાં ભમાડવા Page #168 -------------------------------------------------------------------------- ________________ [૧૩૧ સગ ૭ મો ] લક્ષ્મણને પ્રાપ્ત થયેલ મૂછ માંડી. તેને જોઈને દેવતાઓ આકાશમાંથી ખસી ગયા, સૈનિકે એ નેત્ર મીચી દીધાં અને કઈ પણ સ્વસ્થ થઈને ઊભા રહી શક્યા નહિ. તે સમયે રામે લક્ષ્મણને કહ્યું કે “આપણે આગંતુક એ વિભીષણ જે આ શક્તિવડે માર્યો જશે તો આ આશ્રિતને ઘાત કરનાર આપણને ધિક્કાર છે!” આવાં રામનાં વચન સાંભળીને મિત્રવત્સલ સૌમિત્રિ વિભીષણની આગળ જઈ રાવણને આક્ષેપ કરીને ઊભા રહ્યા. ગરૂડપર બેઠેલા લક્ષ્મણને આગળ આવેલા જઈ રાવણે કહ્યું કે-“અરે લક્ષમણ! આ શક્તિ મેં તને મારવા માટે તૈયાર કરી નથી, તેથી તું બીજાના મૃત્યુમાં આડો મર નહિ; અથવા તું પણ મરી જા, કારણ કે તું પણ મારે મારવા ગ્ય છે, અને તારે આશ્રયે આવેલ આ વિભીષણ રાંક થઈને મારી આગળ ઊભો રહેલે છે.” આ પ્રમાણે કહીને રાવણે ઉત્પાતવાના જેવી તે શકિત હાથમાં ભમાડીને લક્ષ્મણની ઉપર નાંખી. લક્ષ્મણની ઉપર આવતી તે શક્તિની ઉપર સુગ્રીવ, હનુમાન, નલ, ભામંડલ, વિરાધ અને બીજા વીર એ પિતપતાનાં અનેક પ્રકારનાં અસ્ત્રોથી તાડન કર્યું, પરંતુ ઉન્મત્ત હાથી જેમ અંકુશની અવજ્ઞા કરે તેમ સર્વ અસ્ત્રોના સમૂહની અવજ્ઞા કરીને તે શક્તિ સમુદ્રમાં વડવાનળની જેમ લક્ષ્મણને ઉરસ્થળ ઉપર પડી. તેનાથી ભૂદાઈને લક્ષ્મણ પૃથ્વી પર પડી ગયા, અને તેમના સિન્યમાં ચારે તરફ મેટ હાહાકાર થઈ રહ્યો. તત્કાળ રામને અત્યંત ક્રોધ ચડી આવ્યા, તેથી પંચાનન રથમાં બેસીને મારવાની ઈચ્છાએ રાવણની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ક્ષણવારમાં રાવણને રથ વગરને કરી દીધે, એટલે રાવણ વેગથી બીજા રથ ઉપર બેઠે. જગતમાં અદ્વૈત પરાક્રમવાળા રામે એ પ્રમાણે પાંચ વાર તેને રથ ભાંગી નાંખીને રાવણને વિરથ કર્યો. એ સમયે રાવણે વિચાર્યું કે “આ રામ પિતાના બંધુ લક્ષમણના નેહથી સ્વયમેવ મરી જશે, તે માટે હમણા વ્યર્થ શામાટે તેની સાથે યુદ્ધ કરવું?” આવો વિચાર કરીને રાવણ પાછો વળી લંકામાં આવ્યું અને રામના શેકથી આતુર થયે હોય તેમ સૂર્ય અસ્ત પામી ગયે. રાવણ નાસી ગયો એટલે રામ પાછા ફરીને લક્ષ્મણની પાસે આવ્યા. ત્યાં તે લક્ષ્મણને મૂછિત જેઈને પૃથ્વી ઉપર પડી ગયા. સુગ્રીવ વિગેરેએ આવીને રામની ઉપર ચંદનજળથી સિંચન કર્યું, એટલે તેમને સંજ્ઞા આવી. પછી રામ લક્ષ્મણની પાસે બેસી રૂદન કરતા સતા આ પ્રમાણે બેલવા લાગ્યા-“હે વત્સ! તને શી પીડા થાય છે? કહે, તે મૌન કેમ ધર્યું છે? સંજ્ઞાથી પણ જણાવ, અને તારા અગ્ર બંધુને ખુશી કર. હે પ્રિયદર્શન વીર ! આ સુગ્રીવ વિગેરે તારા અનુચરો તારા મુખ સામું જોઈ રહ્યા છે, તેમને વાણીથી કે દષ્ટિથી કેમ અનુગ્રહિત કરતે નથી?” “રાવણ રણમાંથી જીવતે ગયે” એવી લજજાથી જે તું ન બેલ હોય તે બેલ, હું તારે મને રથ પૂર્ણ કરીશ. અરે દુષ્ટ રાવણ! ઉભે રહે, તું ક્યાં જાય છે? તને થોડા વખતમાં જ હું મહામાર્ગે મોકલાવી દઉં.”, આ પ્રમાણે કહીને જેવા રામ ધનુષનું આયફાલન કરીને ઉભા થયા કે તરતજ સુગ્રીવે આવીને Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨] લક્ષ્મણ મૂર્શિત થવાથી રામને થયેલ શાક [ પર્વ ૭ મું વિનયપૂર્વક કહ્યું-“સ્વામી! આ રાત્રિ છે, નિશાચર રાવણ લંકામાં ચાલ્યા ગયે છે, અને અમારા સ્વામી આ લક્ષ્મણ શક્તિના પ્રહારથી વિધુર થયેલા છે, માટે ધીરજ રાખે, હવે રાવણને હણાયેલેજ જાણી લે; પરંતુ હમણાં તે લક્ષ્મણને જાગ્રત કરવાના ઉપાય ચિંત.” ફરી પાછા રામ બોલ્યા- “અરે! સ્ત્રીનું હરણ થયું અને અનુજ બંધુ લક્ષ્મણ મરાયે, તથાપિ આ રામ હજુ સુધી જીવતે રહેલે છે, તે કેમ સેંકડે પ્રકારે વિદારણ થતું નથી ? હે મિત્ર સુગ્રીવ! હે હનુમાન ! હે ભામંડલ! હે નલ! હે અંગદ! અને હે વિરાધ વિગેરે સર્વ વીરે! તમે હવે પિતપોતાના સ્થાનકે ચાલ્યા જાઓ. હે મિત્ર વિભીષણ! તમને મેં જે કૃતાર્થ કર્યા નથી તે મારે સીતાના હરણથી અને લક્ષ્મણના વધથી પણ અધિક શેકને માટે છે, તેથી હે બંધુ! કાલે પ્રાતઃકાળે તમારા બંધુરૂપ વૈરી એવા રાવણને મારા બાંધવ લક્ષ્મણને માર્ગે જતો તમે જોશે. પછી તમને કૃતાર્થ કરીને હું પણ મારા અનુજ બંધુ લક્ષમણની પછવાડે જઈશ, કારણ કે લક્ષમણ વિના મારે સીતા અને જીવિત શાં કામનાં છે?” વિભીષણે કહ્યું-“હે પ્રભુ! આવું અધૂર્ય કેમ રાખે છે ? આ શક્તિથી હણાયેલે પુરૂષ એક રાત્રિ સુધી જીવે છે, માટે જયાં સુધી આ રાત્રિ નિર્ગમન થાય નહિ ત્યાં સુધીમાં મંત્ર તંત્ર વિગેરેથી લક્ષ્મણના ઘાતને પ્રતિકાર કરવાનો પ્રયત્ન કરો.” રામે તેમ કરવાને કબુલ કર્યું, એટલે સુગ્રીવ વિગેરે કપિઓએ વિદ્યાના બળે રામલક્ષ્મણની આસપાસ ચાર ચાર દ્વારાવાળા સાત કિલ્લા કરી દીધા. પછી પૂર્વ દિશાના દ્વાર ઉપર અનુક્રમે સુગ્રીવ, હનુમાન, તાર, કુંદ, દધિમુખ, ગવાક્ષ અને ગવાય રહ્યા. ઉત્તર દિશાના દ્વાર ઉપર અંગદ, કૂર્મ, અંગ, મહેંદ્ર, વિહંગમ, સુણ અને ચંદ્રરશિમ અનુક્રમે રહ્યા. પશ્ચિમ દિશાના દ્વાર ઉપર નિલ, સમરશીલ, દુર્ધર, મન્મથ, જય, વિજય અને સંભવ રહ્યા, અને દક્ષિણ દિશાના દ્વાર ઉપર ભામંડલ, વિરાધ, ગજ, ભુવનજિત્ નળ, મૈદ અને વિભીષણ રહ્યા. રામ અને લક્ષમણને વચમાં રાખી સુગ્રીવ વિગેરે રાજાએ આત્મારામ હોય તેમ ઉદ્યમીપણે જાગ્રત થઈને રહેવા લાગ્યા. એ અવસરે કેઈએ જઈને સીતાને કહ્યું કે-“રાવણની શક્તિથી લક્ષ્મણ મરાયા છે અને ભાઈના નેહને લીધે રામભદ્ર પણ પ્રાતઃકાળે મરણ પામશે.” વાના નિર્દોષ જેવા તે ભયંકર ખબર સાંભળી પવનથી હણાએલી લતાની જેમ સીતા મૂછ પામીને પૃથ્વી ઉપર પડી ગયાં. વિદ્યાધરીઓએ જળથી સિંચન કર્યું એટલે સીતા સચેતન થયાં; પછી બેઠા થઈને કરૂણ સ્વરે વિલાપ કરવાં લાગ્યાં કે-“હા વત્સ લક્ષ્મણ ! તમારા અગ્ર બંધુને એકલા મૂકીને તમે ક્યાં ચાલ્યા ગયા ? તમારા વિના એક મુહૂર્ત પણ રહેવાને તે સમર્થ નથી. હું મંદભાગિણીને ધિક્કાર છે કે જેને માટે મારા દેવ જેવા સ્વામી અને દિયરને આવું કષ્ટ પ્રાપ્ત થયું ! હે પૃથ્વી ! મારા પર પ્રસન્ન થા અને મારા પ્રવેશને માટે તું બે ભાગે થઈને મને માર્ગ આપ, અથવા હે હૃદય! પ્રાણને નીકળવાને માટે તું બે ભાગે થઈ જા.” આ પ્રમાણે કરૂણ સ્વરે વિલાપ કરતાં સીતાને જોઈને એક કૃપાળુ વિદ્યાધરી અવલેકિની વિદ્યાવડે જઈને બેલી-“હે દેવી ! Page #170 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૭ મે ] રામ પાસે પ્રતિચંદ્ર વિદ્યાધરનું આગમન [ ૧૩૩ તમારા દિયર લમણ પ્રાતઃકાળે અક્ષતાંગ થશે અને રામભદ્ર સહિત અહીં આવીને આનંદ પમાડશે. તેની આવી વાણી સાંભળીને સીતા સ્વસ્થ થયાં અને ચક્રવાકીની જેમ સૂર્યોદયની રાહ જોતા સતાં જાગ્રત રહ્યાં. આજે લમણને માર્યા છે” એમ જાણીને રાવણ ક્ષણવાર હર્ષ પામે. ક્ષણવારે પાછો પિતાના ભાઈ, પુત્ર, મિત્રો અને બંધુઓને સંભારીને રૂદન કરવા લાગે-“હા વત્સ કુંભકર્ણ ! તું મારે બીજે આત્મા જ હતા, હા પુત્ર ઇદ્રજિત અને મેઘવાહન! તમે મારા બીજા બે બાહુજ હતા, હા વત્સ જંબુમાલી વિગેરે વીરે! તમે મારા રૂપાંતર જેવા હતા, અરે ! તમે ગજેન્દ્રોની જેમ પૂર્વે અપ્રાપ્ત એવા બંધનને કેમ પ્રાપ્ત થયા?” એવી રીતે પિતાના બંધુઓનાં નવીન નવીન નેતના કારણેનું વારંવાર સ્મરણ કરીને રાવણ વારંવાર મૂછ પામવા લાગ્યા અને રૂદન કરવા લાગ્યું. તે સમયે રામના સૈન્યમાં પહેલા કેટના દક્ષિણદ્વારના રક્ષક ભામંડલની પાસે આવીને કઈ વિદ્યાધર કહેવા લાગ્યો-“જે તમે રામના પૂરા હિતકારી હો તે મને રામના દશ કરાવો, હું લક્ષ્મણના જીવવાને ઉપાય કહીશ; કેમકે હું તમારે હિતકારી છું.” તે સાંભળી તત્કાલ ભામંડલ તેને ભુજાએ પકડી રામની પાસે લઈ ગયે, એટલે તેણે પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી–“હે સ્વામી! સંગીતપુરના રાજા શશિમંડલને પ્રતિચંદ્ર નામે હું પુત્ર છું. મારે જન્મ સુપ્રભા રાણીની કુક્ષિથી થયેલ છે. એક વખતે હું સ્ત્રી સહિત ક્રિીડા કરવાને માટે આકાશમાર્ગે જતું હતું, તેવામાં સહસ્ત્રવિજય નામના વિદ્યાધરે મને જોયો. તેણે મિથુન સંબંધી વૈરથી મારી સાથે ચિરકાળ યુદ્ધ કર્યું. પ્રાતે ચંડરવા શક્તિ મારીને મને તેણે પૃથ્વી પર પાડી નાખે. તે વખતે અયોધ્યાપુરીના માહેંદ્રોદય નામના ઉદ્યાનમાં મને પૃથ્વી પર આલેટતે તમારા કૃપાળુ બંધુ ભરતે જે, એટલે તત્કાળ તેમણે કઈક સુગંધી જળથી મને સિંચન કર્યું, તેથી પરગ્રહમાંથી ચાર નીકળે તેમ મારા શરીરમાંથી તે શક્તિ બહાર નીકળી ગઈ અને સઘ મારે ઘા પણ રૂઝાઈ ગ. મેં આશ્ચર્ય પામીને એ સુગંધી જળનું માહાસ્ય તમારા અનુજ બંધુને પૂછયું, એટલે તે બોલ્યા-“એક વખતે વિંધ્ય નામને સાર્થવાહ ગજપુરથી અહીં આવ્યું, તેની સાથે એક પાડો હતો, તે અતિભારથી માર્ગમાં તુટી પડ્યો. નગરના લેકે તેના મસ્તકપર પગ મૂકીને ચાલવા લાગ્યા. ઉપદ્રવથી પીડાતા તે પાડો મૃત્યુ પામ્યા, અને અકામ નિર્જરાના વેગથી શ્વેતંકર નગરને રાજા પવનપુત્રક નામે વાયુકુમાર દેવ થયે. અવધિજ્ઞાનથી પૂર્વે થયેલું પોતાનું કર્ણકારી મૃત્યુ જાણી તેને કેપ ચડ્યો; તેથી તેણે મારા નગરમાં અને દેશમાં વિવિધ જાતના વ્યાધિઓ ઉત્પન્ન કર્યા, પરંતુ એક દ્રોણમેઘ નામને ૧ આ નગર ભુવનપતિ સંબંધી જણાય છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] લકમણની મૂછ દૂર કરવા માટે વિશલ્યા પાસે જવું [ પર્વ ૭ મું રાજા મારો મામો હતો તે મારી ભૂમિમાં રહેતા હતા, છતાં તેના દેશમાં કે ગૃહમાં વ્યાધિ ઉત્પન્ન થયે નહિ; તેથી મેં વ્યાધિ નહિ થવાનું તેમને કારણ પૂછ્યું, એટલે દ્રોણમેઘે કહ્યું કે-“મારી પ્રિયંકરા નામે રાણી પૂર્વે રોગથી અત્યંત પીડાતી હતી, અન્યદા તેને ગર્ભ રહ્યો. તેના પ્રભાવથી તે વ્યાધિમુક્ત થઈ ગઈ અનુક્રમે વિશલ્યા નામે એક પુત્રીને તેણે જન્મ આગે. અન્યદા તમારા દેશની જેમ મારા દેશમાં પણ વ્યાધિને ઉપદ્રવ ઉત્પન્ન થતાં તે વિશલ્યાના સ્નાનજળથી સિંચન કરતાં લોકો નરેગી થઈ ગયા. એકદા સત્યભૂતિ નામે ચારણમુનિને મેં તેનું કારણ પૂછ્યું, એટલે તેમણે વિશલ્યાના પૂર્વ જન્મના તપનું એ ફળ છે એમ કહ્યું. વળી વિશેષમાં કહ્યું કે-આ વિશલ્યાના નાનજળથી ત્રણનું સંહણ, શલ્યને અપહાર અને વ્યાધિને ક્ષય થશે, તેમજ રામના અનુજ બંધુ લક્ષ્મણ તેના પતિ થશે.” તે મુનિની વાણીથી, સમ્યક્ જ્ઞાનથી અને અનુભવથી પણ તે વિશલ્યાના સ્નાનજળના પ્રભાવ વિષે મને નિશ્ચય થયેલ છે. આ પ્રમાણે કહીને મારા મામા દ્રોણમેઘે મને વિશલ્યાના સ્નાનનું જલ અર્પણ કર્યું, જેના સિંચનથી મારી ભૂમિ પણ નીરોગી થઈ ગઈ તેજ સ્નાનજલથી મેં તમને સિંચન કર્યો, જેથી તમે શક્તિશલ્યરહિત થઈ ગયા, તેમજ ક્ષણવારમાં તમારા ત્રણ પણ રૂઝાઈ ગયા.” આ પ્રમાણે મને અને ભરતને તેની ખાત્રી થયેલી છે, માટે પ્રાતઃકાળ થયા અગાઉ તે વિશલ્યાનું સ્નાનજળ લાવો. હવે સત્વર ઉતાવળ કરે. પ્રાતઃકાળ થઈ જશે તો પછી શું કરી શકશે ? શકટ વિખાઈ ગયા પછી ગણેશ શું કરી શકશે ?” તે સાંભળી મે વિશલ્યાનું જ્ઞાન જળ લાવવાને માટે ભામંડલ, હનુમાન અને અંગદને સત્વર ભરતની પાસે જવા આજ્ઞા કરી. તેઓ પવનની જેવા વેગથી વિમાનમાં બેસીને અધ્યામાં આવી પહોંચ્યા. રાજમહેલની ઉપર ભરતને સુતેલા જોયા. ભરતને જગાડવા માટે તેઓએ આકાશમાં રહી ગાયન કરવા માંડયું. “રાજકાર્ય માટે કઈ પણ ઉપાયથી રાજાઓને ઉઠાડવા જોઈએ.” ગાયનના સ્વરથી ભરત જાગી ગયા, એટલે પિતાની પાસે નમસ્કાર કરતા ભામંડલ વિગેરેને દીઠા. અકસ્માતું રાત્રિએ આવવાનું કારણ પૂછવાથી તેમણે પોતાનું કાર્ય જણાવ્યું. “આપ્ત જનની આગળ આપ્ત જનને કાંઈ છૂપું રાખવાનું હોતું નથી.” પછી “મારા ત્યાં જવાથીજ તે કાર્ય સિદ્ધ થશે' એવું ધારીને ભરત તેમના વિમાનમાં બેસી કૌતુકમંગલ નગરે આવ્યા. ત્યાં ભરતે દ્રોણમેઘની પાસે વિશલ્યાની માગણી કરી, એટલે તેણે એક હજાર કન્યાઓ સહિત લક્ષ્મણ સાથે વિવાહ કરીને વિશલ્યાને આપી. પછી ભામંડલ વિગેરે ઘણા ઉતાવળા થઈ ભરતને અધ્યામાં મૂકીને પરિવાર સહિત વિશલ્યાને સાથે લઈ રામ પાસે પહોંચ્યા. પ્રજવલિત દીપકવાળા વિમાનમાં બેસીને આવતા ભામંડલને જોઈને સર્વ ક્ષણવાર તે સૂર્યોદયના ભ્રમથી ભય પામી ગયા; એવામાં તે ભામંડલે આવીને વિશલ્યાને લક્ષ્મણની પાસે મૂકી. તેણે લમણને કરસ્પર્શ કર્યો એટલે તત્કાળ યષ્ટિમાંથી સર્પિણ છટકીને નીકળે તેમ લક્ષ્મણના શરીરમાંથી મહાશક્તિ બહાર નીકળી. તે વખતે બાજ પક્ષી જેમ ચકલીને પકડે તેમ આકાશમાં Page #172 -------------------------------------------------------------------------- ________________ સગ૭ મે લક્ષ્મણુ સજીવન થયાના ખબરથી રાવણને થયેલ વિચાર [ ૧૩૫ "" ઉછળતી એ શક્તિને હનુમાને છલંગ મારીને પકડી લીધી. શક્તિ બેલી-‘“ હું દેવતારૂપી છું; મારે આમાં કાંઈ પણ દેોષ નથી, હું પ્રજ્ઞપ્તિ વિદ્યાની બેન છું, અને ધરણેન્દ્રે મને રાવણને આપેલી છે. વિશલ્યાના પૂર્વ ભવના તપતેને સહન કરવાને હું અસમ છું તેથી હું ચાલી જાઉં છું', સેવકની જેમ હું નિરપરાધી છું; માટે મને છેડી મૂકે. આ પ્રમાણે શક્તિના કહેવાથી વીર હનુમાને તેને છેડી મૂકી. છેડતાં માત્રમાંજ તે શક્તિ જાણે લજ્જા પામી હૈય તેમ અંતર્ધાન થઈ ગઈ. વિશલ્યાએ ફરીવાર લક્ષ્મણને કરસ્પ કર્યો અને હળવે હળવે ગાશીષ ચંદનનુ વિલેપન કર્યુ. તત્કાળ ત્રણ રૂઝાઈ જવાથી લમણુ નિદ્રામાંથી ઊઠ્યા હોય તેમ બેઠા થયા. રામભદ્રે હર્ષાશ્રુ હર્ષાવતાં પેાતાના અનુજમ ને આલિંગન કર્યુ. પછી રામે વિશલ્યાને સર્વાં વૃત્તાંત લક્ષ્મઙ્ગને જણાવ્ય, અને તેના સ્નાનજળનું પેાતાના અને પારકા-સવે ઘવાયેલા સૈનિકની ઉપર અભિષિચન કર્યું, પછી રામની આજ્ઞાથી તેજ વખતે એક હજાર કન્યા સહિત વિશલ્યાને લક્ષ્મણુ વિધિપૂર્ણાંક પરણ્યા. વિદ્યાધરેએ લક્ષ્મણના નવીન જીવનને અને વિવાહને ઉત્સાહપૂર્વક જગતને આશ્ચર્યકારી ઉત્સવ કર્યો. 6 લક્ષ્મણ સજીવન થયા' એવા ખખર બાતમીદારે। પાસેથી સાંભળીને રાવણ પેાતાના ઉત્તમ મ'ત્રીએની સાથે વિચાર કરવા લાગ્યું. રાવણ એસ્થે-“મારે એવે ભાવ હતા કે મારી શક્તિથી ઘાયલ થયેલેા લક્ષ્મણ પ્રાતઃકાળે મરણ પામશે. તેની પછવાડે તેના સ્નેહથી પીડિત રામ પણ મરી જશે; પછી પિએ સર્વે નાસીને ચાલ્યા જશે, અને કુંભક, ઇંદ્રજિત વિગેરે મારા બંધુ અને પુત્ર સ્વયમેવ મારી પાસે આવશે; પણ અત્યારે દૈત્રની વિચિત્રતાથી લક્ષ્મણ તે સજીવન થયા; માટે હવે કુંભકણ વિગેરેને મારે શી રીતે છેડાવવા ? ' મંત્રીએ ખેલ્યા“ સીતાને છેડડ્યા વગર કુંભક વિગેરે વીરેશને છુટકારો થશે નહિ, પણ ઉલટુ અશિવ થશે. હે સ્વામી! આટલા વીરા તે ચાલ્યા ગયા તે ગયા, પણ હવે તે આપણા કુળની રક્ષા કરે, તેમાં રામને અનુનય કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. ” આવાં મંત્રીએનાં વચન રાવણને રૂસ્યાં નહિ, તેથી તેમની અવજ્ઞા કરીને સામંત નામના દૂતને આજ્ઞા કરી કે ‘ રામની પાસે જઈ સામ, દામ અને દંડ પૂર્ણાંક તેને સમજાવી આવ.' દૂત રામની છાવણીમાં આળ્યે, અને દ્વારપાળને વિજ્ઞપ્તિ કરવા વડે અંદર પ્રવેશ કરીને સુગ્રીવાદિકથી વીંટાએલા રામને નમસ્કાર કરી ધીર વાણીથી આ પ્રમાણે એણ્યે-“ મહારાજા રાવણે કહેવરાવ્યું છે કે મારા અવગને છેડી મૂકેા, સીતા મને આપવાને સંમત થાએ અને મારૂં અધ રાજ્ય ગ્રહણ કરે, હું તમને ત્રણ હજાર કન્યા આપીશ; એટલાથી સતેષ માને, નહિ તે પછી તમારૂં આ સર્વ સૈન્ય અને જીવિત કાંઈ પણુ રહેવાનું નથી. ” પદ્મનાભ (રામ) ખેલ્યા-‘ મારે રાજ્યસ પત્તિનું પ્રત્યેાજન નથી તેમજ ખીજી સ્ત્રીઓનુ` કે મેાટા ભાગનું પણ પ્રયેાજન નથી, માત્ર જો રાવણુ સીતાને પૂજન કરીને અહી મેકલશે, તે હું તેના બંધુ અને પુત્રોને છોડી મૂકીશ, અન્યથા છેડીશ નહિ.' સામંત એલ્યેા—“ હે રામભદ્ર ! તમને આ પ્રમાણે કરવું યુક્ત નથી, માત્ર Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬] રાવણે શાંતિનાથ પ્રભુની કરેલ સ્તુતિ [પર્વ ૭ મું એક સ્ત્રીને માટે પ્રાણસંશયમાં શા સારૂ પડે છે? રાવણે હણેલ લક્ષ્મણ એકવાર સજીવન થયા, પણ હવે ફરીવાર તે લક્ષ્મણ, તમે અને આ વાનરે શી રીતે જીવી શકશે? એકલે રાવણ આ બધા વિશ્વને હણવાને સમર્થ છે, માટે તેનું વચન સર્વથા માન્ય કરવું જોઈએ. ન માને તે તેનું પરિણામ વિચારો !” સામંતનાં આવાં વચન સાંભળી લક્ષ્મણ ક્રોધથી બોલી ઊઠ્યા–“અરે અધમ દૂત! હજુ સુધી રાવણ પિતાની અને બીજાની શક્તિને જાણ નથી. તેને સર્વ પરિવાર હણાયે અને બંધાયે, માત્ર તેની સ્ત્રીએ જ અશેષ રહી, તથાપિ તે હજુ સુધી સ્વમુખે પિતાનું પરાક્રમ બતાવ્યા કરે છે, તે તેની કેવી ધીઠતા! એક મૂળરૂપ મુશલ અવશેષ રહેલું હોય, અને અશેષ જટા (શાખા) છેદાયેલી હોય તેવા વડવૃક્ષની જેમ તે રાવણ હવે એક અંગે રહેલે છે, તે તે હવે કેટલીવાર રહી શકશે? માટે હવે તું સત્વર જા, અને રાવણને યુદ્ધ કરવા માટે મકલ, તેને મારવાને મારે ભુજ તૈયાર થઈ રહેલે છે.” આ પ્રમાણે લમણે આક્ષેપ કર્યો એટલે તેના ઉત્તરમાં સામંત બેલવા જતા હતા, તેવામાં તે વાનરેએ ઊઠી ગળે પકડીને તેને કાઢી મૂક્યો. સામતે રામ અને લક્ષ્મણનાં બધાં વચને રાવણને કહ્યાં. પછી રાવણે મંત્રીઓને પૂછયું કે-“કહો, હવે શું કરવું?” મંત્રીઓ બેલ્યા-“સીતાને અર્પણ કરવાં તેજ ઉચિત છે. તમે વ્યતિરેક ફળ તે જોઈ લીધું. હવે અન્વયર ફળ જુઓ. અન્વય અને વ્યતિરેકથી સર્વ કાર્યની પરીક્ષા થાય છે, માટે હે રાજા! તમે એકલા વ્યતિરેકમાં જ કેમ લાગ્યા રહો છે? અદ્યાપિ તમારા ઘણા બંધુઓ અને પુત્રો અક્ષત છે, તે સીતાને અર્પણ કરીને તેમની સાથે આ રાજ્યસંપત્તિવડે વૃદ્ધિ પામો.” મંત્રીઓના મુખથી આ પ્રમાણેની સીતાના અપર્ણની વાણી સાંભળીને જાણે મર્મમાં હણાયે હોય તેમ રાવણ અંતરમાં બહુજ દુભાયે અને ચિરકાળ સુધી વયમેવ ચિંતન કરવા લાગ્યું. પછી બહુરૂપા વિદ્યાને સાધવાને હૃદયમાં નિશ્ચય કરી કષાય શાંત કરી શાંતિનાથના ચૈત્યમાં ગયે. ભક્તિથી જેનું મુખ વિકાસ પામ્યું છે એવા રાવણે ઇદ્રની જેમ જળકળશાઓથી શ્રી શાંતિનાથને સ્નાત્ર કર્યું, અને ગોશીષચંદનથી વિલેપન કરીને દિવ્ય પુવડે પૂજા કરી. પછી શ્રી શાંતિનાથની આ પ્રમાણે સ્તુતિ કરવા માંડી– દેવાધિદેવ, જગતના ત્રાતા અને પરમાત્મા રૂપ સેળમા તીર્થંકર શ્રી શાંતિનાથ પ્રભુને મારા નમસ્કાર હો. આ સંસારસમુદ્રથી તારનાર એવા હે શાંતિનાથ ભગવાન ! સર્વાર્થ સિદ્ધિના મંત્રરૂપ તમારા નામને પણ વારંવાર નમસ્કાર છે. હે પ્રભુ! જે તમારી અષ્ટપ્રકારી પૂજા કરે છે તેઓના હાથમાં અણિમા વિગેરે આઠે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તે નેત્રોને ધન્ય છે કે જે પ્રતિદિન તમારૂં દર્શન કરે છે, તેનાથી પણ તે હૃદયને ધન્ય છે કે જે નેત્રના જોયેલા તમને ધારણ કરી રાખે છે. હે દેવ ! તમારા ચરણસ્પર્શથી પણ પ્રાણી નિર્મળ થાય છે. શું સ્પ ધી ૧. વિપરીત વર્યાનું ફળ. ૨. અનુકૂળ વત્યનું ફળ. Page #174 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૭મ ]. રાવણે સાધેલી બહુરૂપા વિદ્યાની સિદ્ધિ [૧૩૭ રસથી લેતું પણ સુવર્ણ નથી થતું? હે પ્રભુ! તમારા ચરણકમળમાં પ્રણામથી અને તમારી સામે નિત્ય ભૂમિપર આલેટવાથી મારા લલાટ ઉપર તમારાં કિરણની પંક્તિ શૃંગારતિલકરૂપ થાઓ. હે પ્રભુ! તમને ઉપહાર કરેલાં પુષ્પગંધાદિક પદાર્થો વડે સદા મારી રાજ્યસંપત્તિરૂપ વેલીનું ફળ મને પ્રાપ્ત થજો. હે જગત્પતિ! તમને વારંવાર એજ પ્રાર્થના કરૂં છે કે મને ભવે ભવમાં તમારી અત્યંત ભક્તિ પ્રાપ્ત થશે. આ પ્રમાણે શ્રી શાંતિનાથની સ્તુતિ કરીને અક્ષમાળાને ધારણ કરનારા રાવણે પ્રભુની સામે રત્નશિલા પર બેસીને તે વિદ્યા સાધવાનો આરંભ કર્યો. મંદદરીએ યમદંડ નામના દ્વારપાળને કહ્યું કે “સર્વ પુરીજન આઠ દિવસ સુધી જૈનધર્મમાં તત્પર રહે એમ કહે અને જે એવું નહિ કરે તેને વધ કરવામાં આવશે. આ પ્રમાણે લંકાપુરીમાં પડહ વગડાવ.' મદદરીના આદેશથી દ્વારપાળે તે પ્રમાણે આખી લંકાનગરીમાં પડહ વગડાવી આઘેષણ કરાવી. આ ખબર બાતમીદારોએ આવીને સુગ્રીવને કહી. સુગ્રીવે રામભદ્રને કહ્યું કે-હે પ્રભુ! જ્યાં સુધી રાવણ બહુરૂપ વિદ્યા સાથે નહિ ત્યાં સુધીમાં તેને સાધ્ય કરી લેવો સારો છે, કેમકે ત્યાં સુધી જ તે સાધ્ય છે.” રામે હસીને કહ્યું કે-“ધ્યાનપરાયણ અને શાંત રાવણને હું શી રીતે ગ્રહણ કરૂં? હું તેના જે છળી નથી.” રામનાં આવાં વચન સાંભળી તેનાથી છાના અંગદ વિગેરે કપિવીરે શાંતિનાથના ચૈત્યમાં રહેલા લંકાપતિને વિદ્યાથી ભ્રષ્ટ કરવાને માટે ત્યાં ગયા. તેઓએ ઉશૃંખલપણે તેને વિવિધ પ્રકારના ઉપસર્ગો કર્યા, તથાપિ રાવણ જરા પણ ધ્યાનથી ચલિત થશે નહિ. અંગદે કહ્યું-“અરે રાવણ! તે શરણરહિત થઈ રામથી ભય પામીને આ શું પાખંડ આરંળ્યું છે? તે અમારા સ્વામીની પરોક્ષમાં મહા સતી સીતાનું હરણ કર્યું છે, અને અમે તે આ તારી પત્ની મંદદરીનું તારી નજરે જ હરણ કરીએ છીએ.” આ પ્રમાણે કહીને ઘણા રોષવાળા તેણે અનાથ ટીટોડીની જેમ કરૂણસ્વરે રૂદન કરતી મદેદરીને કેશવડે ખેંચી, તથાપિ ધ્યાનમાં લીન થયેલા રાવણે તેની સામું પણ જોયુ નહિ. તે સમયે આકાશને પ્રકાશિત કરતી બહુરૂપ વિદ્યા પ્રગટ થઈ વિદ્યા બેલી–“અરે રાવણ! હું તને સિદ્ધ થઈ છું, કહે હવે શું કાર્ય કરું? હું બધું વિશ્વ પણ તારે વશ કરી આપી શકું તે પછી આ રામભદ્ર અને લક્ષમણ તો કોણ માત્ર છે.” રાવણે કહ્યું-“હે વિદ્યા! તારાથી સર્વ વાત સિદ્ધ થાય તેમ છે, પણ જે કાળે હું સ્મરણ કરૂં તે વખતે તું આવજે, હાલ તે સ્વસ્થાને જા”. પછી તેનું કહેલું લક્ષમાં લઈને વિદ્યા અંતર્ધાન થઈ ગઈ અને સર્વ વાનરો પવનની જેમ ઉડીને પિતાની છાવણીમાં આવ્યા. રાવણે મંદોદરી અને અંગદને સર્વ વૃત્તાંત સાંભળે એટલે તત્કાળ તેણે અહંકારગર્ભિત હુંકાર શબ્દ કર્યો. પછી સ્નાનજન કરીને તે દેવરમણ ઉદ્યાનમાં ગયો અને સીતાને કહ્યું“અરે સુંદરી! મેં લાંબો વખત તારો અનુનય કર્યો. હવે નિયમભંગની બીક છોડી દઈ, તારા પતિ અને દિયરને મારીને હું તારી સાથે બલાત્કારે ક્રીડા કરીશ.” આવી રાવણની વિષમય વાણી સાંભળીને રાવણની આશાની જેમ જાનકી મૂછ ખાઈ ભૂમિપર પડ્યાં. થોડીવારે કિંચિત C - 18 Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮] રાવણને વધ. [ પર્વ ૭ મું સંજ્ઞા મેળવીને સીતાઓ અભિગ્રહ લીધે કે “જે રામલક્ષ્મણનું મરણ થાય છે ત્યારથી મારે અનશન વ્રત છે.” આ સીતાને અભિગ્રડ સાંભળી રાવણને વિચાર થયે કે “આ સ્ત્રીને રામની સાથે સ્વાભાવિક સનેહ છે, તે આની સાથે મારે રાગ કરે તે સ્થળમાં કમળ રોપવા જેવું છે. મેં વિભીષણની અવજ્ઞા કરી તે સારું કર્યું નથી. વળી મેં મંત્રીઓનું અપમાન કર્યું છે અને મારા કુળને પણ કલંકિત કર્યું છે, પરંતુ જે હવે અત્યારે હું આ સીતાને છેડી દઉં તે તે વિવેક ગણાશે નહિ, પણ ઉલટું “રામથી દબાઈને સીતાને આપી દીધી.” એ અપયશ પ્રાપ્ત થશે; માટે રામલક્ષ્મણને બાંધીને અહીં લઈ આવું, અને પછી તેમને આ સીતા અર્પણ કરૂં તો તે કાર્ય ધર્મ અને યશ વધારનારૂં થશે.” આવો નિશ્ચય કરીને દુર્મદ રાવણ તે રાત્રિ નિર્ગમન કરી પ્રાતઃકાળે અપશકુનેએ વાર્યા છતાં પણ યુદ્ધ કરવાને ચાલ્ય. રામ અને રાવણના સૈન્યમાં ઉગ્ર સુભટોની ભુજાના આટથી દિગ્ગજને ત્રાસ પમાડતું મોટું યુદ્ધ ફરીવાર પ્રવત્યું. રૂને પવનની જેમ સર્વ રાક્ષસને માર્ગમાંથી દૂર કરીને લક્ષ્મણ રાવણની ઉપરજ બાણુ નાંખવા લાગ્યા. લક્ષ્મણનું પરાક્રમ જોઈ રાવણને પોતાના જયમાં આશંકા થઈ તેથી તત્કાળ વિશ્વને ભયંકર એવી બહુરૂપ વિદ્યાનું તેણે સ્મરણ કર્યું. સ્મરણ કરતાં જ તે વિદ્યા આવીને ઊભી રહી, એટલે તેનાવડે રાવણે તરતજ મહા ભયંકર અનેક રૂપે વિદુર્થી. ભૂમિ ઉપર, આકાશમાં, પૃષ્ઠ ભાગે, અગ્ર ભાગે અને બને પડખે-વિવિધ પ્રકારનાં આયુધોને વર્ષાવતા અનેક રાવણે લક્ષ્મણને જોવામાં આવ્યા. લક્ષ્મણ એકલા છતાં જાણે તેટલારૂપે થયા હોય તેમ ગરૂડપર બેસીને ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત થતાં બાણથી અનેક રાવણેને મારવા લાગ્યા. વાસુદેવ લક્ષ્મણના બાણથી રાવણ અકળાઈ ગયે, એટલે તેણે અર્ધચક્રીના ચિન્હરૂપ જાજવલ્યમાન ચક્રનું સ્મરણ કર્યું. ચક્ર પ્રગટ થતાં જ રેષથી રાતાં નેત્ર કરીને તે છેલ્લા ચક્રરૂપ શસ્ત્રને આકાશમાં ભમાડીને તેણે લક્ષમણ ઉપર છેડયું. તે ચક્ર લક્ષ્મણને પ્રદક્ષિણા કરીને ઉદયગિરિના શિખર ઉપર સૂર્ય આવે તેમ લમણના જમણ હાથમાં આવીને રહ્યું. એ પ્રમાણે જોઈને રાવણ ખેદ પામી ચિંતામાં પડ્યો કે-મુનિનું વચન સત્ય થયું, તેમજ વિભીષણ વિગેરેના વિચારને નિર્ણય પણ સત્ય થયે!' રાવણને ખેદયુક્ત જઈ વિભીષણે કહ્યું –“હે ભ્રાતા! જે જીવવાની ઈચ્છા હોય તે હજુ પણ સીતાને મૂકી દે.' રાવણે ક્રોધથી કહ્યું-“મારે ત ચક્રની શી જરૂર છે? હું એક મુષ્ટિમાત્રથી આ શત્રુને અને ચક્રને તત્કાળ હણી નાંખીશ.” આવાં ગર્વયુક્ત વચને બેલનારી રાવણની છાતીને લક્ષ્મણે તત્કાળ તે ચક્રથીજ કેળાના ફલની જેમ ફાડી નાંખી. તે જ વખતે જયેષ્ઠ માસની કૃષ્ણ એકાદશીએ દિવસના પાછલા પહેરે રાવણ મૃત્યુ પામીને ચોથા નરકમાં ગયો. તે સમયે આકાશમાં જયજય શબ્દ કરતા દેવતાઓએ લક્ષ્મણની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી, અને જેમાં મેટા હર્ષથી ઉઠેલા કિલકિલ નાદવડે ભૂમિ અને અંતરીક્ષ પૂર્ણ થયેલું છે એવું કપિઓનું તાંડવ નૃત્ય થવા લાગ્યું. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि रावणवधो नाम सप्तम सर्गः समाप्तः ॥ ७ ॥ Page #176 -------------------------------------------------------------------------- ________________ રામે કરેલે સીતાને પરિત્યાગ. રાવણ મૃત્યુ પામ્યા પછી જ્ઞાતિના સ્નેહને વશ થયેલા વિભીષણે “હવે કયાં નાસી જવું?” એ ભયબ્રાંત થઈને વિચાર કરતા રાક્ષસને આ પ્રમાણે આશ્વાસન આપ્યું કે-“હે રાક્ષસવીરે! આ રામ અને લક્ષ્મણ (પદ્મ અને નારાયણ) આઠમા બલદેવ અને વાસુદેવ છે. તેઓ શરણ કરવાને ગ્ય છે, માટે નિઃશંક થઈને તેમને શરણે જાઓ.” વિભીષણનાં આવાં વચનથી તેઓ રામ લક્ષ્મણને શરણે આવ્યા, એટલે પદ્મ અને નારાયણે તેમના ઉપર પ્રસાદ કર્યો. વીર પુરૂષો પ્રજા ઉપર સમદષ્ટિવાળા જ હોય છે. - હવે વિભીષણે મરણ પામેલા પોતાના બંધુ રાવણને જોઈ શકના આવેશવડે મરવાની ઈચ્છાથી પિતા ની છરી ખેંચી; તે છરીવતી પોતાના ઉદરમાં ઘા કરત, પરંતુ “હા ભ્રાત! હા ભ્રાત!” એમ ઊંચા કરૂણ સ્વરે રૂદન કરતા વિભીષણને રામે એકદમ પકડી લીધા. પછી મંદોદરી વિગેરેની સાથે રાવણની સમીપે રૂદન કરતા વિભીષણને રામ લક્ષ્મણ સમજાવવા લાગ્યા કે-“હે વિભીષણ! તમારા આવા પરાક્રમી બંધુ રાવણને માટે કાંઈ પણ શેક કરે ગ્ય નથી, કે જેની સાથે સંગ્રામ કરવામાં દેવતાઓ પણ દૂરથી જ શંકા પામતા હતા. આવી વીરવૃત્તિથી મૃત્યુ પામેલે તમારે બંધુ ખરેખર કીર્તિનું પાત્ર થયે છે, માટે હવે તે તેનું ઉત્તરકાર્ય સારી રીતે કરે, રૂદન કરવાથી સયું.” આ પ્રમાણે કહીને મહાત્મા પદ્મનાભ (રામે) બંધન પામેલા કુંભકર્ણ, ઈન્દ્રજિત અને મેઘવાહન વિગેરેને છેડી દીધા. પછી વિભીષણ, કુંભકર્ણ ઇંદ્રજિત, મેઘવાહન અને મદદરીએ તેમજ બીજા સંબંધીઓએ એકઠા મળી અશ્રુપાત કરતાં કરતાં ગશીર્ષ ચંદનના કાષ્ઠની ચિતા રચીને કપૂર તથા અગરૂમિશ્ર પ્રજવલિત અગ્નિથી રાવણના અંગને અગ્નિસંસ્કાર કર્યો. રામે પાસવરે આવી સ્નાન કરીને જરા ઉષ્ણુ એવા અબુજળથી રાવણને જલાંજલિ આપી. પછી મધુર વાણીથી જાણે અમૃત રસ વર્ષના હોય તેમ રામ અને લક્ષ્મણે કુંભકર્ણ વિગેરેને આ પ્રમાણે કહ્યું કે-“હે વીરે ! પૂર્વની જેમ તમે તમારું રાજ્ય કરે, તમારી લક્ષ્મી અમારે જોઈતી નથી, તમારું કુશળ થાઓ.” આ પ્રમાણે રામના કહેવાથી એક સાથે શેક અને વિસ્મયને ધારણ કરતા કુંભકર્ણાદિક ગ૬-ગ૬ સ્વરે બોલ્યા- “હે મહાભુજ! અમારે ઘણા મોટા એવા પણ આ રાજ્યની કાંઈ જરૂર નથી, અમે તે માક્ષસામ્રાજ્યને સાધનારી દીક્ષા લઈશું.” એવા સમયમાં કુસુમાયુધ ઉદ્યાનમાં અપ્રમેયબલ નામે એક ચતુર્ગાની મુનિ આવ્યા. તેમને તે ઠેકાણે તેમને તેજ રાત્રિએ ઉજ્જવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ આવી Page #177 -------------------------------------------------------------------------- ________________ 2011 ૧૪૦] ઇંદ્રજિત અને મેઘવાહનને પૂર્વભવ [ પર્વ ૭ મું તેમના કેવળજ્ઞાનને મહિમા કર્યો. પ્રાતઃકાળે રામ, લક્ષ્મણ અને કુંભકર્ણ વિગેરેએ આવી તેમને વંદન કરીને ધર્મ સાંભળ્યો. દેશનાને અંતે ઈંદ્રજિત અને મેઘવાહને પરમ વૈરાગ્ય પામીને પિતાના પૂર્વ ભવ પૂછયા. - મુનિ બેલ્યા–“આ ભરતક્ષેત્રને વિષે કૌશાંબી નગરીમાં તમે પ્રથમ અને પશ્ચિમ નામે બે નિર્ધન બંધુ હતા. એક વખતે ભવદત્ત નામના મુનિ પાસેથી ધર્મ સાંભળીને તમે વ્રત ગ્રહણ કર્યું અને કષાય શાંત કરીને વિહાર કરવા લાગ્યા. એક સમયે તે બને મુનિ ફરતાં ફરતાં પાછા કૌશાંબીમાં આવ્યા. ત્યાં વસંતોત્સવમાં ઈન્દ્રમુખી રાની સાથે ક્રીડા કરતે ત્યાંને રાજા નંદિઘોષ તેમના જેવામાં આવ્યું. તેને જોઈ પશ્ચિમ મુનિએ એવું નિયાણું બાંધ્યું કે “આ તપસ્યા કરવાથી આવી ક્રીડા કરનાર આ રાજા અને રાણીને જ હું પુત્ર થાઉં.” બીજા સાધુઓએ ઘણું વાર્યા તે પણ તે આવા નિયાણાથી નિવૃત્ત થયા નહિ, તેથી મરણ પામીને તે પશ્ચિમ મુનિ રતિવન નામે તેમના પુત્ર થયા. અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયેલ અને રાજા થયેલ રતિવર્લ્ડન પિતાની જેમ રમણીઓથી વીંટાઈને વિવિધ પ્રકારની ક્રીડા કરવા લાગ્યું. પ્રથમ નામના મુનિ મૃત્યુ પામીને નિયાણારહિત તપના મેગે પાંચમા ક૯૫માં પરમદ્ધિક દેવ થયા. અવધિજ્ઞાનથી પિતાના ભાઈ પશ્ચિમને કૌશાંબી નગરીમાં રાજાપણે ઉત્પન્ન થયેલે જાણી તેને બંધ કરવા માટે તે દેવ મુનિરૂપે ત્યાં આવ્યા. રતિવન રાજાએ તેને આસન આપ્યું, એટલે તેની ઉપર બેસીને ભ્રાતૃસીહદને લીધે તેણે તેને અને પિતાને પૂર્વ ભવ કહી સંભળાવ્યું. તે સાંભળી જાતિસ્મરણ ઉત્પન્ન થતાં રતિવાદ્ધને સંસારથી વિરક્ત થઈ તત્કાળ દીક્ષા લીધી, અને ત્યાંથી મૃત્યુ પામીને તે પણ બ્રહ્મલકમાં દેવતા થયે. ત્યાંથી આવીને તમે બને ભાઈ મહાવિદેહ ક્ષેત્રમાં વિબુદ્ધ નગરને વિષે રાજારૂપે ભાઈ થયા, અને દિક્ષા લઈ મૃત્યુ પામીને અશ્રુત દેવલેકમાં ગયા. ત્યાંથી આવીને આ પ્રતિવાસુદેવ રાવણના ઇદ્રજિત અને મેઘવાહન નામે તમે બે પુત્ર થયા છે. રતિવદ્ધનની માતા જે ઇંદુમુખી હતી તે ભવભ્રમણ કરીને તમારા બન્નેની માતા આ મંદી થયેલી છે.” આ પ્રમાણે પૂર્વ ભવન વૃત્તાંત સાંભળીને કુંભકર્ણ, ઇંદ્રજિત, મેઘવાહન અને મંદરી વિગેરેએ તત્કાળ વ્રત ગ્રહણ કર્યું. પછી રામે મુનિને નમસ્કાર કરી લક્ષમણ તથા સુગ્રીવની સાથે ઇંદ્રની જેમ મોટી સમૃદ્ધિથી લંકામાં પ્રવેશ કર્યો. તે વખતે વિભીષણ છડીદારની જેમ નગ્ન થઈ આગળ ચાલી રામને માર્ગ બતાવતું હતું, અને વિદ્યાધરોની સ્ત્રીએ રામને મંગળ કરતી હતી. અનુક્રમે પુષ્પગિરિના મસ્તક ઉપર આવેલા ઉદ્યાનમાં જતાં જેવા હનુમાને કહા હતા તેવાજ સીતા રામના જોવામાં આવ્યાં. પિતાના આત્માને તે વખતે જ જીવતે માનનારા રામે જાણે બીજુ જીવિત હોય તેમ તે સીતાને લઈને પિતાના ઉસંગમાં ધારણ કર્યા. તે વખતે હર્ષ પામેલા સિદ્ધ અને ગંધર્વોએ “આ મહાસતી સીતા જય પામે” એ આકાશમાં ૧ બંધુપણાને સ્નેહ. Page #178 -------------------------------------------------------------------------- ________________ સગ ૮ મા ] રામને લંકાનગરીમાં પ્રવેશ-વિભીષણને રાજ્યાભિષેક [ ૧૪૧ હનાદ કર્યાં. ઘાટા હર્ષોંના અશ્રુજળથી જાણે તેમના ચરણને ધેાતા હૈાય તેમ સીતાદેવીને લક્ષ્મણે હુ થી નમસ્કાર કર્યાં. “ મારી આશિષથી ચિરકાળ જીવેા, ચિરકાળ આનંદૅ પામે અને ચિરકાળ વિજય મેળવે.” એમ ખેલતા સીતાએ લક્ષ્મણના મસ્તકનુ આધ્રાણુ કર્યું.. પછી ભામંડલે સીતાને નમસ્કાર કર્યાં, એટલે સીતાએ હર્ષોંથી મુનિવાકચના જેવી ( સફળ ) આશીષ આપીને તેને આનંદ પમાડયો. પછી સુગ્રીવ, વિભીષણ, હનુમાન, અગઢ અને ખીજાઓએ આવી આવીને પેતપેાતાનું નામ કહેવા સાથે સીતાને પ્રણામ કર્યાં. રામવડે વિકાસ પામેલાં સીતા ઘણે કાળે પૂર્ણ ચંદ્રવર્ડ વિકાસ પામેલી પેાયણીની જેવા શેાભવા લાગ્યાં. પછી સુગ્રીવ વિગેરેથી પરવરેલા રામ સીતાની સાથે ભુવનાલંકાર નામના હાથી ઉપર બેસીને રાવણુના મંદિરમાં આવ્યા. ત્યાં હજારા મણિસ્ત ભથી યુક્ત એવા શ્રી શાંતિનાથ પ્રભુના ચૈત્યમાં વંદના કરવાની ઇચ્છાએ તેમણે પ્રવેશ કર્યાં, અને રામે લક્ષ્મણ અને સીતા સાથે વિભીષણે આપેલા પુષ્પાદિક ઉપસ્કરથી શ્રી શાંતિનાથની પુજા કરી. પછી વિભીષણની પ્રાથનાથી સીતા, લક્ષ્મણુ અને સુગ્રીવાદિક પરિવારને લઈને રામ વિભીષણને ઘેર ગયા. ત્યાં વિભીષણને માન આપતા સતા રામે બધા પિરવાર સાથે દેવાન, સ્નાન અને લેાજનાદિ કર્યું. પછી રામને સિ’હાસનપર બેસારી વિભીષણે એ વજ્ર ધારણ કરી અંજિલ જોડીને કહ્યું- હે સ્વામી ! આ રત્ન સુવર્ણાદિકના ભંડાર, આ હાથી ઘેાડા વિગેરે સૈન્ય અને આ રાક્ષસદ્વીપ તમે ગ્રહણ કરે, હું. તમારે એક પાળેા છે. તમારી આજ્ઞા મેળવીને અમે તમને રાજ્યાભિષેક કરવા ઈચ્છીએ છીએ; માટે આ લંકાપુરીને પવિત્ર કરે અને પ્રસન્ન થઈને મારા ઉપર પણ અનુગ્રહ કરે. '’ રામ ખેલ્યા-‘ હૈ મહાત્મા ! પૂર્વે આ લંકાનુ` રાજ્ય મે' તમને જ આપેલુ છે, તે હમણાં ભક્તિથી મેાહ પામીને કેમ ભૂલી ગયા ? ’ આવી રીતે કહી, તેની માગણીને નિષેધ કરી, પેાતાની પ્રતિજ્ઞાને પાળનાર રામે પ્રસન્ન થઈ ને તેજ વખતે લંકાના રાય ઉપર વિભીષણને અભિષેક કર્યાં. પછી ઇંદ્ર જેમ સુધર્માં સભામાં આવે તેમ રામ, સીતા, લક્ષ્મણ અને સુગ્રીવાદિકથી પરવર્યાં સતા રાવણને ઘરે આવ્યા. પછી પૂર્વે પરણવાને કબુલ કરેલી સિહોદર વિગેરે રાજાની કન્યાએને રામની આજ્ઞાથી વિદ્યાધરા ત્યાં લાવ્યા, અને પાતપેાતાની પ્રતિજ્ઞા પ્રમાણે રામલક્ષ્મણ તે કુમારીઓને ખેચરની સ્ત્રીએથી ગીતમંગળ ગવાતે વિધિપૂર્ણાંક પરણ્યા. સુગ્રીવાદિકથી સેવાતા રામલક્ષ્મણે નિર્વિઘ્ને ભાગ ભાગવતાં લંકાનગરીમાં છ વર્ષ નિગ`મન કર્યાં. તે સમયમાં વિધ્યસ્થલી ઉપર ઇંદ્રજિત અને મેઘવાહન સિદ્ધિપદને પામ્યા; તેથી ત્યાં મેઘરથ નામે તીથ થયું, અને નરેંદા નદીમાં કુંભકણુ સિદ્ધિ પામ્યા તેથી તે પૃષ્ટરક્ષિત નામે તીથ થયું. અહી' માધ્યામાં રામલક્ષ્મણની માતાએ પેાતાના પુત્રોની વાર્તા પણ નહીં જાણુવાથી ઘણી દુ:ખી થઈ સતી રહેલી હતી, તેવામાં ધાતકીખંડમાંથી નારદ ત્યાં આવી ચડ્યા, તેણે ભક્તિથી નમ્ર એવી તે માતાઓને પૂછ્યું કે ‘ તમે ચિંતાતુર કેમ છે ?’ અપરાજિતા ખેલ્યા– Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨] રામને અધ્યાપુરીમાં પ્રવેશ [ પર્વ ૭ મું “મારા પુત્ર રામ અને લક્મણ પિતાની આજ્ઞાથી મારી નુષા સીતાને સાથે લઈને વનમાં ગયા છે, ત્યાં સીતાનું હરણ થવાથી એ મહાભુજ પુત્રો લંકામાં ગયા, ત્યાં યુદ્ધમાં રાવણે શક્તિથી લક્ષ્મણને પ્રહાર કર્યો. તે શક્તિનું શલ્ય દૂર કરવા વિશલ્યાને ત્યાં લઈ ગયા. ત્યાર પછી વત્સ લક્ષ્મણ જીવ્યા કે શું થયું ? તે અમે જાણતા નથી.” આ પ્રમાણે કહીને હા વત્સ! એમ કરૂણ સ્વરે કહેતી અને સુમિત્રાને રોવરાવતી અપરાજિતા અત્યંત રૂદન કરવા લાગી. નારદ બોલ્યા-“તમે સ્વસ્થ થાઓ. તમારા પુત્રની પાસે હું જઈશ અને તેઓને અહીં લઈ આવીશ.” તેમની પાસે એવી પ્રતિજ્ઞા લઈને નારદ લેક પાસેથી ખબર મેળવી આકાશમાર્ગે ચાલતાં લંકામાં રામની પાસે આવ્યા. રામે સાકાર કરીને નારદને પૂછયું કે “તમે કેમ પધાર્યા છે ? ” એટલે તેમની માતાના દુઃખનું સર્વ વૃત્તાંત નારદે તેઓને કહી સંભળાવ્યું. તેથી દુઃખ પામેલા રામે વિભીષણને કહ્યું કે–“તમારી ભક્તિથી માતાના દુઃખને પણ ભૂલી જઈને અમે અહીં ઘણે કાળ રહ્યા, પણ હવે હે મહાશય! જ્યાં સુધી અમારા વિયોગદુઃખથી અમારી માતાઓ મૃત્યુ પામે નહિ ત્યાં સુધીમાં અમે સત્વર ત્યાં જઈશું, માટે અમને અનુમતિ આપે.” વિભીષણ નમસ્કાર કરીને બોલ્યા- “હે સ્વામી! હવે માત્ર સેળ દિવસ અહીં રહે, ત્યાં સુધીમાં હું મારા કારીગરોથી અધ્યાપુરીને રમણીય બનાવી આપું.” રામે તથાસ્તુ' એમ કહ્યું, એટલે વિભીષણે પિતાના વિદ્યાધર કારીગરોને મેકલીને અયોધ્યાપુરીને સેળ દિવસમાં સ્વર્ગપુરી જેવી બનાવી દીધી. રામે સત્કાર કરીને વિદાય કરેલા નારદ અધ્યામાં આવ્યા, અને તેમની માતાઓને પુત્રના આગમેત્સવના ખબર આપ્યા. પછી સેળમે દિવસે જાણે શકેંદ્ર ને ઈશાને એકત્ર થયા હોય તેમ રામ અને લક્ષમણ સર્વ અંતઃપુર સહિત પુષ્પક વિમાનમાં બેસીને અધ્યા તરફ ચાલ્યા. વિભીષણ,સુગ્રીવ અને ભામંડલ પ્રમુખ રાજાઓથી અનુસરાએલા રામ ક્ષણવારમાં અધ્યાપુરી પાસે આવ્યા. પુષ્પક વિમાનમાં બેસીને આવતા બન્ને બંધને દૂરથી જોઈને ભરત શત્રુઘની સાથે ગજેન્દ્રપર બેસી સામા આવ્યા. ભરત નજીક આવ્યા, એટલે ઇંદ્રની આજ્ઞાથી પાલક વિમાનની જેમ રામની આજ્ઞાથી પુષ્પક વિમાન પૃથ્વી પર આવ્યું. પ્રથમ ભરત ઘરથી જ અનુજ બંધુ સાથે ગજેંદ્ર ઉપરથી ઉતર્યા, એટલે ઉત્કંઠિત એવા રામલક્ષ્મણ પણ પુષ્પક વિમાનમાંથી ઉતરી પડયા. પછી પગમાં પડેલા અને અર્થ સહિત લેનવાળા ભરતને ઊભા કરી રામ તેમના મસ્તક પર વારંવાર ચુંબન કરતા સતા તેને આલિંગન દઈને મળ્યા, અને ચરણમાં આલેટતા શત્રુઘને પણ ઉઠાડી પિતાના વસ્ત્રથી તેના શરીરને લુંછી આલિંગન કર્યું. ભરત ને શત્રુઘ લક્ષ્મણને નમ્યા, એટલે લક્ષ્મણે ભુજા પ્રસારીને સંભ્રમથી ગાઢ આલિંગન કર્યું પછી રામ ત્રણ અનુજ બંધુઓની સાથે પુષ્પક વિમાનમાં આરૂઢ થયા, અને પુષ્પક વિમાનને ત્વરાથી અધ્યામાં પ્રવેશ કરવાની આજ્ઞા આપી. આકાશમાં અને ભૂમિમાં વાજિંત્રો વાગતે સતે રામ અને ૧ પુત્રવધૂ. Page #180 -------------------------------------------------------------------------- ________________ સગ ૮] દીક્ષા લેવાની ભરતને થયેલ પ્રબળ ઈચ્છા [ ૧૪૩ લમણે હર્ષ સહિત પિતાની અધ્યાપુરીમાં પ્રવેશ કર્યો. તે સમયે મેઘને મયૂર જુએ તેમ ઉત્કંઠિત અને ઉન્મુખ થયેલા પુરજને અનિમિષ નેત્રે રામલક્ષ્મણને જોવા લાગ્યા અને નિર્ભર રસ્તુતિ કરવા લાગ્યા. સ્થાને સ્થાને પુરીજને સૂર્યની જેમ જેમને અર્થ આપતા હતા એવા અને પ્રસન્ન મુખવાળા રામલક્ષ્મણ અનુક્રમે પિતાના મહેલ પાસે આવ્યા. સુહુદુ જનના હૃદયને આનંદ આપનારા રામ લક્ષ્મણ સીતાની સાથે પુષ્પક વિમાનમાંથી ઉતરી માતૃગૃહમાં ગયા. બંને ભાઈઓએ દેવી અપરાજિતાને અને બીજી માતાઓને નમસ્કાર કર્યા. માતાઓએ આશીષ આપી. પછી સીતા, વિશલ્યા વિગેરેએ અપરાજિતાને અને બીજી સાસુઓને તેમના ચરણકમળમાં લલાટ મૂકી પ્રણામ કર્યા. એટલે “તમે પણ અમારી આશીષથી અમારી માફક વીરપુત્રોને જન્મ આપનારી થાઓ” એવી તેમણે વહુઓને આશીષ આપી. અપરાજિતા દેવી વારંવાર હાથવડે લક્ષ્મણને સ્પર્શ કરતાં અને મસ્તકમાં ચુંબન કરતાં બોલ્યા- “હે વત્સ! સારે ભાગ્યે મને તમારા દર્શન થયાં છે, હું તે તમને હમણાં જ ફરીવાર જગ્યા છે એમ માનું છું. કારણ કે તમે વિદેશગમન કરી વિજય મેળવીને આવ્યા છે. આ રામ અને સીતાએ તમારી સેવાથી જ વનવાસના તે તે પ્રકારનાં કઠે ઉલંઘન કર્યા છે.” લક્ષ્મણ બાલ્યા–“હે માતા ! વનવાસમાં પિતાની જેમ આર્ય બંધુ રમે અને તમારી જેમ સીતાએ મારૂં લાલન કરેલું છે, તેથી હું તે વનમાં પણ સુખમાં રહેલું હતું. મારા સ્વેચ્છાચારી દુલલિતથીજ આયંબંધુ રામને દુશ્મની સાથે વૈર થયું, અને તેથી જ સીતાનું હરણ થયું. હે દેવી! તે વિષે વધારે શું કહેવું? પરંતુ તે માતા! તમારી આશીષથીજ શરૂપ સાગરનું ઉલ્લંઘન કરીને પરિવાર સહિત રામભદ્ર કુશળતાએ અહીં આવેલા છે.” આ પ્રમાણે વાર્તાલાપ થયા પછી રામની આગળ એક પેદલરૂપે રહેવા ઈચ્છતા ભરતે હર્ષથી અધ્યા નગરીમાં મોટો ઉત્સવ કરાવ્યું. અન્યદા ભરતે રામભદ્રને પ્રણામ કરીને કહ્યું કે “હે આર્ય! તમારી આજ્ઞાથી આટલે કાળ મેં રાજ્ય ધારણ કર્યું, આ રાજ્યને પાળવામાં તમારી આજ્ઞારૂપી અર્ગલા જે આડી આવી ન હોત તો હું પિતાની સાથે તે વખતેજ દીક્ષા ગ્રહણ કરતક માટે હવે મને વ્રત લેવાની આજ્ઞા આપો અને આ રાજ્ય તમે ગ્રહણ કરે. સંસારથી ઉદ્વેગ પામેલે હું હવે તમારા આવ્યા પછી આ રાજ્યમાં રહેવાને ઉત્સાહી નથી.” રામ અશ્રયુક્ત નેત્ર બેલ્યા–“હે વત્સ! આવું શું બોલે છે ? જેમ કરતા હતા તેમ રાજ્ય કરે, અમે તે તમારા તેડાવવાથી જ આવ્યા છીએ, માટે રાજ્ય સહિત અમારો ત્યાગ કરીને અમને વિરહવ્યથા શા માટે આપે છે? તમે રાજ્યમાં રહે અને પૂર્વની જેમ મારી આજ્ઞા માનો.” આ પ્રમાણે આગ્રહ કરતા રામને જાણી ભરત પ્રણામ કરીને ત્યાંથી ચાલ્યા જવા લાગ્યા, એટલે લક્ષ્મણે ઊઠી હાથવડે પકડી રાખ્યા. તેવી રીતે વ્રત લેવાનો નિશ્ચય કરીને આવેલા ભરતને જાણીને સીતા અને વિશલ્યા વિગેરે સસંભ્રમ થઈને ત્યાં આવ્યા, અને ભરતને વ્રત લેવાને આગ્રહ ભૂલાવવા માટે તેમણે જળક્રીડાને વિનોદ કરવાને ભરતને પ્રાર્થના કરી. તેમના અતિ આગ્રહથી ભરત Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪] રામના હાથી ભુવનાલંકારને પૂર્વભવ [પર્વ ૭ મું અંતઃપુર સહિત કીડા કરવા ગયા અને પિતે વિરક્ત છતાં ક્રિીડાસરોવરમાં મુહૂર્તપર્યંત તેમની સાથે ક્રીડા કરી. પછી જળમાંથી નીકળીને ભરત રાજહંસની જેમ સરોવરના તીર ઉપર આવ્યા, તેવામાં ભુવનાલંકાર નામને હાથી સ્તંભનું ઉમૂલન કરીને ત્યાં આવ્યા. મદાંધ છતાં પણ તે ગજેન્દ્ર ભારતના દર્શનથી સધ મદરહિત થઈ ગયો, અને તેને જોઈને ભરત પણ હર્ષ પામ્યા. ઉપદ્રવકારક તે હાથીને છુટી ગયેલે સાંભળી રામલક્ષમણ સામત સહિત તેને બાંધવા માટે સંજમથી તેની પછવાડે આવ્યા. રામની આજ્ઞાથી મહાવતે તે હાથીને ખીલે બાંધવા લઈ ગયા; એવામાં દેશભૂષણ અને કુલભૂષણ નામના બે મુનિ ત્યાં આવ્યા. તેઓના ઉધાનમાં સમોસર્યાના ખબર સાંભળી તે મહામુનિઓને વાંદવા પધ, લક્ષમણ અને ભરત પરિવાર સહિત ત્યાં ગયા. તેમને વંદના કરીને રામે પૂછયું-“હે મહાત્મા! મારે ભુવનાલંકાર હાથી ભારતને જેવાથી મદરહિત કેમ થઈ ગયે ?' દેશભૂષણ કેવળી બેલ્યા–“પૂર્વે શ્રીગષભદેવ ભગવંતની સાથે ચાર હજાર રાજાઓએ દીક્ષા લીધી હતી. પછી જ્યારે પ્રભુ નિરાહારપણે મૌન રહીને વિહાર કરવા લાગ્યા, ત્યારે તે સર્વે ખેદ પામીને વનવાસી તાપસે થયા હતા. તેમાં પ્રહલાદન અને સુપ્રભ રાજાના ચંદ્રોદય અને સુરેદય નામે બે પુત્રો હતા. તેઓએ ત્યાર પછી ચિરકાળ ભવભ્રમણ કર્યું. અનુક્રમે ચંદ્રોદય ગજપુરમાં હરિમતી રાજાની ચંદ્રલેખા રાણીની કુક્ષીથી કુલંકર નામે પુત્ર થ, અને સુરદય પણ તેજ નગરમાં વિશ્વભૂતી બ્રાહ્મણની અગ્નિકુંડા સ્વીથી શ્રુતિરતિ નામે પુત્ર થયે. અનુક્રમે કુલંકર રાજા થશે. અન્યદા તે તાપસના આશ્રમમાં જતો હતો, ત્યાં અવધિજ્ઞાની અભિનંદન નામના સાધુએ તેને આ પ્રમાણે કહ્યું-“હે રાજા! તું જેની પાસે જાય છે તે તાપસ પંચાગ્નિ તપ કરે છે, ત્યાં દહન કરવાને માટે લાવેલા કાષ્ઠમાં એક સર્પ રહેલે છે, તે સર્ષ પૂર્વ ભવે ક્ષેમંકર નામે તમારો પિતામહ હતા, માટે તે કાઇ ફડાવી યતથી તેને બહાર કઢાવીને તેની રક્ષા કર.” તે વચન સાંભળી રાજા આકુળવ્યાકુળ થઈ ગયો અને તત્કાળ ત્યાં જઈ તે કાષ્ઠને ફડાવ્યું, તેની અંદર મુનિના કહેવા પ્રમાણે સર્ષને રહેલે જોઈને તે અત્યંત વિસ્મય પામ્યું. તે જ વખતે કુલંકર રાજાને દીક્ષા લેવાની ઈચ્છા થઈ. તેવામાં પેલે શ્રુતિરતિ બ્રાહ્મણ ત્યાં આવીને આ પ્રમાણે કહેવા લાગ્ય-આ તમારે ધર્મ કાંઈ આશ્નાયરહિત નથી, તથાપિ જે તમારે દીક્ષા લેવાનો આગ્રહ હોય તે છેવટની વયમાં દીક્ષા લેજે, અત્યારે શામાટે ખેદ પામો છે?” આ શ્રુતિરતિ બ્રાહ્મણની વાણી સાંભળીને રાજાને દીક્ષા લેવાને ઉત્સાહ જરા ભગ્ન થઈ ગયે; એટલે “હવે મારે શું કરવું ?” એમ તે વિચાર કરવા લાગે અને સંસારમાં સ્થિત છે. તેને શ્રીદામા નામે એક રાણી હતી તે શ્રુતિરતિ પુરોહિતની સાથે સદા આસક્ત હતી. એક વખતે એ દુર્મતિ રાણીને એવી શંકા થઈ કે “જરૂર અમારો સંબંધ રાજાએ જાયે છે; માટે તે અમને મારે નહિ ત્યાં સુધીમાં હું તેને મારી નાંખું.” એમ ધારી પુરેહિતની સંમતિથી તે શ્રીદામાએ વિષ આપીને પિતાના Page #182 -------------------------------------------------------------------------- ________________ સગ ૮ ] શત્રુઘનું મથુરા તરફ પ્રયાણ [૧૪૫ પતિ કુલંકર રાજાને મારી નાંખે. અનુક્રમે તે શ્રુતિરતિ પણ મૃત્યુ પામ્યા, અને તે બંને ચિરકાળ ભવભ્રમણ કરી નાના પ્રકારની નિમાં પતિત થયા. કેટલેક કાળે રાજગૃહ નગરમાં કપિલ નામના બ્રાહ્મણની સાવિત્રી નામની સ્ત્રીથી વિનેદ અને રમણ નામે બે જોડલે પુત્ર થયા. રમણ વેદ ભણવાને માટે દેશાંતર ગયે. કેટલેક કાળે વેદ ભણીને રાજગૃહ નગરમાં રાત્રે આવ્યો. “આ અકાળે આવ્યું છે એવું ધારી દરવાને તેને નગરમાં પેસવા દીધો નહિ; એટલે સર્વને સાધારણ એવા એક યક્ષમંદિરમાં તે રાત્રિવાસો રહ્યો. તે સમયે વિનોદની શાખા નામની સ્ત્રી દત્ત નામના એક બ્રાહ્મણની સાથે સકેત કરીને ત્યાં આવી, તેની પછવાડે વિનેદ પણું આવ્યું. તેણે દત્ત છે એમ જાણીને રમણને ઉઠાડયો અને તેની સાથે રતિક્રીડા કરી. તે જોઈ વિદે નિઃશંકપણે ખગથી રમણને મારી નાંખે; એટલે શાખાએ રમણની છરી વડે વિનેદને પણ મારી નાંખે. તે બંને પાછા ચિરકાળ ભવભ્રમણ કરીને વિનોદ ધન નામે એક ધનાઢય શ્રેણીને પુત્ર થયો. રમણ પણ ભવભ્રમણ કરીને તે ધનની લક્ષ્મી નામની સ્ત્રીની કુક્ષિથી ભૂષણ નામે પુત્ર થયે. ધનના કહેવાથી તે બત્રીસ શ્રેષ્ઠી કન્યાઓની સાથે પરણે. તેઓની સાથે ક્રીડા કરતા ભૂષણ એક વખતે રાત્રે પિતાના ઘરની અગાશીમાં બેઠે હતું, તેવામાં રાત્રિના ચોથા પહેરે શ્રીધર નામના મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં દેવતાઓએ આરંભેલ મહત્સવ તેને જોવામાં આવ્યું. તે જઈ ભૂષણને ધર્મનાં પરિણામ થયાં તેથી તત્કાળ અગાશીમાંથી નીચે ઊતરીને તે મુનિને વાંદવા ચાલે. માર્ગમાં તેને સર્ષે ડો, એટલે શુભ પરિણામથી મૃત્યુ પામીને તે ચિરકાળ શુભ ગતિઓમાં ભ્રમણ કરી જંબુદ્વીપના અપરવિદેહ ક્ષેત્રમાં રત્નપુર નગરને વિષે અચલ નામના ચક્રવર્તીની હરિ નામની સ્ત્રીથી પ્રિયદર્શન નામે ધર્મતત્પર પુત્ર થયું. તે બાલ્યાવસ્થાથીજ દીક્ષા લેવાની ઈચ્છાવાળો હો, છતાં પિતાના આગ્રહથી તે ત્રણ હજાર કન્યાઓને પર, તથાપિ તે સંવેગમાં લીન રહ્યો. ગૃહવાસમાં પણ ચોસઠ હજાર વર્ષ પર્યત ઉત્કૃષ્ટ તપ કરી મૃત્યુ પામીને તે બ્રહ્મદેવલેકમાં દેવતા થયે. પેલે ધન સંસારમાં ભમી પિતનપુરમાં અગ્નિમુખ બ્રાહ્મણની શકુના નામની સ્ત્રીથી મૃદુમતિ નામે પુત્ર થશે. અવિનીત થવાથી પિતાએ તેને ઘરની બહાર કાઢી મૂક્યો. તે ભમતે ભમતે સર્વ કળાઓમાં ચતુર એવો ધૂર્ત બન્યું, અને ફરીવાર ઘેર આવ્યા. દેવધૂત રમવામાં તે કોઈનાથી છતાતે નહિ, તેથી દિવસે દિવસે એ દેવસમાન મૃદુમતિએ ઘણું ધન ઉપાર્જન કર્યું. વસંતસેના નામની વેશ્યાની સાથે ભેગ ભોગવી છેવટે દીક્ષા લઈ તે પણ બ્રા દેવલોકમાં દેવતા થયે. ત્યાંથી આવી પૂર્વ ભવના કપટદેષથી તે વૈતાઢયગિરિ ઉપર ભુવનાલંકાર નામે આ હાથી થયે છે, અને પ્રિયદર્શનને જીવ બ્રહ્મદેવલેકમાંથી આવીને આ તમારા મહાભુજ ભરત થયેલ છે. ભારતના દર્શનથી તેને જાતિસ્મરણ ઉત્પન્ન થતાં તે ગજેન્દ્ર સઘ મદરહિત થઈ ગયે. કેમકે વિવેક ઉત્પન્ન થયા પછી રૌદ્રપણું રહેતું નથી. c. 19 Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬] ભરતે લીધેલ દીક્ષા [૫ ૭ મું આ પ્રમાણે પિતાના પૂર્વ ભવ સાંભળી ભારતે અધિક વિરક્ત થઈ એક હજાર રાજાઓની સાથે દીક્ષા લીધી, અને અનુક્રમે મોક્ષે ગયા, હજાર રાજાઓ પણ ચિરકાળ વ્રત પાળી, વિવિધ પ્રકારની લબ્ધિઓ મેળવીને તેના સદશ પદ (મોક્ષ)ને પ્રાપ્ત થયા. ભવનાલંકાર હાથી વૈરાગ્યથી વિવિધ પ્રકારનાં તપ કરી પ્રાંતે અનશન અંગીકાર કર મૃત્યુ પામીને બ્રહાદેવલોકમાં દેવતા થયે. ભારતની માતા કૈકેયી પણ વ્રત લઈ નિષ્કલંકપણે પાળીને અવ્યયપદને પામી. ભરતે જ્યારે દીક્ષા લીધી, ત્યારે અનેક રાજાઓએ, પ્રજાએ, ખેચરએ ભક્તિથી રાજ્યાભિષેકને વાસ્તે રામની પ્રાર્થના કરી. રામે તેમને આજ્ઞા કરી કે “આ લક્ષમણ વાસુદેવ છે, માટે તેને રાજ્યાભિષેક કરે.” તેઓએ તત્કાળ તેમ કર્યું, અને રામને પણ બલદેવપણાને અભિષેક કર્યો. પછી તે આઠમા બલદેવ અને વાસુદેવ ત્રણ ખંડ ભારતના રાજ્યનું પાલન કરવા લાગ્યા. રામે વિભીષણને ક્રાગત રાક્ષસદ્ધીપ, સુગ્રીવને કપિદ્વીપ, હનુમાનને શ્રીપુર, વિરાધને પાતાળલંકા, નીલને ઋક્ષપુર, પ્રતિસૂર્યને હનુપુર, રત્નજીને દેવો પગીત નગર અને ભામંડલને વૈતાઢવ્યગિરિ ઉપરનું રથનૂપુર નગર આપ્યું, બીજાઓને પણ જુદા જુદા દેશ આપીને રામે શત્રુનને કહ્યું કે “હે વત્સ! જે દેશ તને રૂચે તે સ્વીકાર. શત્રુને માંગણી કરી કે “આર્ય! મને મથુરાનગરી આપો.” રામ બોલ્યા-વત્સ! તે મથુરાપુરી દુઃસાધ્ય છે. કારણ કે ત્યાં મધુ નામે રાજા રાજ્ય કરે છે, તેને પૂર્વે ચમરેંદ્ર એક ત્રિશૂળ આપ્યું છે, તે દૂરથી જ શત્રુઓના સર્વ સૈન્યને હણીને પાછું તેના હાથમાં આવે છે.” શત્રુન બોલ્યા- “હે દેવ ! તમે રાક્ષસકુળને નાશ કરનાર છે અને હું તમારો ભાઈ છું, તે મારી સાથે યુદ્ધ કરતા તે મધુનું રક્ષણ કરનાર કેણ છે? માટે મને મથુરા આપે, હું મારી જાતે ઉત્તમ વૈદ જેમ વ્યાધિને ઉપાય કરે તેમ તે મધુરાજાને ઉપાય કરીશ.” શત્રુનને આવો અતિ આગ્રહ જાણી રામે કહ્યું-“ભાઈ! જ્યારે તે ત્રિશૂળરહિત હાઈ પ્રમાદમાં પડ્યો હોય ત્યારે તેની સાથે તારે યુદ્ધ કરવું. આવી સૂચના કરીને રામે તેને અક્ષય બાણવાળાં બે ભાથાં આપ્યાં, અને કૃતાંતવદન નામના સેનાપતિને સાથે જવાની આજ્ઞા કરી. પરમવિજયની આશા રાખનારા લક્ષ્મણે અગ્નિમુખ બાણે અને પિતાનું અર્ણવાવર્ત ધનુષ્ય આપ્યું. પછી શત્રુન નિરંતર પ્રયાણ કરતાં મથુરા તરફ ચાલ્યા. કેટલેક દિવસે મથુરાનગરી પાસે આવીને નદીને કાંઠે અવસાન કર્યો. ત્યાં રહીને પ્રથમ ગુપ્તપણે ચાર ગુપ્તચરે મેકલ્યા. તેઓએ પાછા આવી શત્રુધ્ધને કહ્યું કે “મથુરાની પૂર્વ દિશામાં એક કુબેરોદ્યાન છે, ત્યાં અત્યારે મધુરાજા ગયેલ છે, અત્યારે ત્યાં પિતાની જયંતી રાણીની સાથે ક્રીડા કરે છે, તેનું ત્રિશૂળ હાલ શસ્ત્રાગારમાં છે, તેથી આ સમય યુદ્ધ કરવાનો છે.” પછી છળ જાણનાર શત્રુદને રાત્રે મથુરામાં પ્રવેશ કર્યો, અને ઉધાનમાંથી પાછા વળીને નગરમાં પ્રવેશ કરવા આવતા મધુરાજાને પિતાના લશ્કર વડે માર્ગમાં રૂં. * ખબર લાવનારા સેવકે. Page #184 -------------------------------------------------------------------------- ________________ સ ૮ મા] મથુરાપતિ મધુનુ મૃત્યુ | ૧૪૭ પછી રામાયણના રણના આરંભમાં જેમ ખરને લક્ષ્મણે માર્યાં હતા તેમ શત્રુઘ્ને મધુના લવણુ નામના પુત્રને રણના આર’ભમાંજ મારી નાંખ્યા. મહારથીઓમાં શ્રેષ્ઠ એવા મધુ, પુત્રના વધથી ક્રોધ પામીને ધનુષ્યનું આસ્ફાલન કરતે શત્રુદ્ઘની સાથે યુદ્ધ કરવા દોડયો. પરસ્પરનાં અસ્રોને અસ્ત્રોથી છેદતા તે ખનેએ દેવ અને દૈત્યની જેમ ઘણીવાર સુધી શસ્રા— શસ્ત્રી યુદ્ધ કર્યુ. પછી દશરથના ચેાથા પુત્ર શત્રુને લક્ષ્મણે આપેલા સતુદ્રાવત્ત ધનુષ્યનુ અને અગ્નિમુખ માણેાનું સ્મરણ કર્યુ, સ્મરણમાત્રથીજ તે ધનુષ્ય અને માણુ પ્રાપ્ત થયાં, એટલે તે ધનુષ્ય ચઢાવીને અગ્નિમુખ ખાણવડે શિકારી જેમ સિંહને મારે તેમ વીર શત્રુઘ્ને મધુને પ્રહાર કરવા માંડયો; તે ખાણના ઘાતથી વિધુર થયેલા મધુ ચિ ંતવવા લાગ્યું કે- આ વખતે ત્રિશૂળ મારા હાથમાં આવ્યું નહિ અને મેં શત્રુશ્નને માર્યાં નહિ; વળી મારે। આ જન્મ પણ નિષ્ફળ ચાર્લ્સે ગયા. કેમકે મે' શ્રી જિનેદ્રની પૂજા કરી નહિ, ચૈત્યે કરાવ્યાં નહિ, અને દાન પણ આપ્યું નહિ,' આવું ચિંતવન કરતા મધુ ભાવચારિત્ર અ’ગીકાર કરી, કરી, નમસ્કાર મંત્રના સ્મરણમાં તત્પર થઈ મૃત્યુ પામીને સનકુમાર દેવલેાકમાં મહુદ્ધિ ક દેવતા થયા. તે સમયે મધુના શરીર ઉપર તેના વિમાનવાસી દેવાએ પુષ્પવૃષ્ટિ કરી અને ‘મધુદેવ જય પામે ' એવી આઘાષણા કરી. પેલું દેવતારૂપ ત્રિશૂળ ચમરેદ્રની પાસે ગયું, અને શત્રુને છળથી મધુને માર્યાં તે વાર્તા કહી. પેાતાના મિત્રના વધથી ક્રોધ પામેલ ચમરેડદ્ર પાતે શત્રુઘ્નને મારવા માટે ચાલ્યા એટલે વેદારી નામના ગરૂડપતિ ઇંદ્રે પૂછ્યું કે-‘તમે કયાં જામે છે ?' ચમરેન્દ્રે કહ્યુ –‘મારા મિત્રને હણુનાર શત્રુન્ન મથુરામાં રહેલ છે તેને મારવા માટે જાઉં છું.' એટલે વેણુદારી ઇંદ્ર ખેલ્યા–‘ રાવણે ધરણેન્દ્ર પાસેથી અમેઘવિજયા શક્તિ મેળવી હતી, તે શક્તિને પણ ઉત્કૃષ્ટ પુષ્યવાળાં લક્ષ્મણ વાસુદેવે જીતી લીધી છે અને તેણે રાવણને પણ મારી નાંખ્યું! છે, તે તેની આગળ તેનેા સેવક મધુ તે કેણુ માત્ર છે? તે લક્ષ્મણુની આજ્ઞાથી શત્રુઘ્ને રણમાં મધુને મારી નાંખ્યા છે. 'ચમરેદ્ર મેલ્યા-‘તે શક્તિને જે લક્ષ્મણે જીતી તે વિશલ્યા કન્યાના પ્રભાવથી જીતેલી છે અને હવે તે તે વિશલ્યા પરણેલી છે, તેથી તેને પ્રભાવ ચાલ્યા ગયા છે, માટે તેનાથી શું થવાનું છે ? તેથી હું અવશ્ય એ મિત્રઘાતકને મારવા જઈશ.' આ પ્રમાણે કહીને ચમરેદ્ર રાષથી શત્રુદ્ઘના દેશમાં ગયા. ત્યાં તેના શુભ રાજ્યમાં તેણે સલાકાને સ્વસ્થ જોયા; એટલે ચમરેન્દ્રે વિચાર કર્યાં કે · પ્રથમ પ્રજામાં ઉપદ્રવ કરીને આ મધુના રિપુને અકળાવી દઉ' એવી બુદ્ધિથી તેણે શત્રુહ્મની પ્રજામાં વિવિધ પ્રકારનાં વ્યાધિ ઉત્પન્ન કર્યા. કુળદેવતાએ આવીને શત્રુન્નુને આ વ્યાધિ થવાનું કારણું જણાવ્યું, એટલે તે અચેાધ્યામાં રામ લક્ષ્મણની પાસે ગયે. " એવા સમયમાં દેશભૂષણ અને કુલભૂષણ મુનિ વિહાર કરતાં કરતાં ત્યાં આવ્યા. રામ, લક્ષ્મણુ અને શત્રશ્ને તેમની સમીપે જઈને વંદના કરી. પછી રામે પૂછ્યું- આ શત્રુઘ્નને Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮] શત્રુને પૂર્વભવ [ પર્વે ૭ મું મથુરા લેવાનો આગ્રહ કેમ થયે?” દેશભૂષણ મુનિ બેલ્યા–“શત્રુનનો જીવ મથુરામાં અનેકવાર ઉત્પન્ન થયેલું છે. એક વખતે તે શ્રીધર નામે બ્રાહ્મણ થયું હતું. તે રૂપવાન અને સાધુઓને સેવક હતે. અન્યદા તે માર્ગે ચાલ્યું જતું હતું, તેવામાં રાજાની મુખ્ય રાણી લલિતાએ તેને દીઠે, એટલે તેની ઉપર રાગ ઉત્પન્ન થતાં તેણે તેને કામક્રીડાની ઈચ્છાથી પોતાની પાસે બોલાવ્યો. તે સમયે અકસ્માત રાજા આવી ચડ્યા. તેને જોઈ લલિતા ક્ષોભ પામી, એટલે તત્કાળ તેણે “આ ચેર” એવો પિકાર કર્યો. રાજાએ તેને પકડી લીધો. રાજાના આદેશથી તેને રાજસેવકો વધસ્થાને લઈ ગયા. તે વખતે તેણે વ્રત લેવાની પ્રતિજ્ઞા કરી, એટલે કલ્યાણ નામના મુનિએ તેને છોડાવ્યું. મુક્ત થયા પછી તરત જ તેણે દીક્ષા લીધી, અને તપસ્યા કરીને દેવલેકમાં ગયે. ત્યાંથી ચવીને મથુરાપુરીમાં ચંદ્રપ્રભ રાજાની રાણી કાંચનપ્રભાની કુક્ષીથી તે અચલ નામે પુત્ર થયો. તે ચંદ્રપ્રભ રાજાને ઘણે પ્રિય છે. તેને ભાનુપ્રભ વિગેરે બીજા આઠ અગ્રજ સપન્ન બંધુઓ હતા. તેઓએ જાણ્યું કે આ રાજાને પ્રિય છે માટે એ જ રાજા થશે, તેથી તેમ ન થવા દેવી માટે તેને મારવાનો તેઓએ આરંભ કર્યો. તે વિચાર મંત્રીના જાણવામાં આવતાં તેણે અચલને ખબર આપ્યા, એટલે અચલ ત્યાંથી નાસી ગયે. વનમાં ભમતાં તેને એક મોટો કાંટો વાગે. તેની પીડાથી તે આકંદ કરવા લાગ્યો. હવે શ્રાવસ્તી નગરીનો રહેનાર અને પિતાના કાઢી મૂકવાથી વનસાં આવેલે અંક નામે કઈ પુરૂષ માથે ઇંધણનો ભારો લઈને જતે હો તેણે તે અચલને દીઠે, એટલે કાઇને ભારે નીચે મૂકી તેણે તેના પગમાંથી કાંટે કાઢ્યો. અચલ હર્ષ પામી તેના હાથમાં કાંટે આપી બોલ– “હે ભદ્ર! તમે બહુ સારું કર્યું. હવે જ્યારે તમે સાંભળે કે મથુરાપુરીમાં અચલ રાજા થયેલ છે, ત્યારે તમે ત્યાં આવજે. તમે મારા પરમ ઉપકારી છે.” પછી અચલ ત્યાંથી કૌશાંબી નગરીએ ગયે. ત્યાં ઈંદ્રદત્ત રાજાને સિંહગુરૂની પાસે ધનુષ્યને અભ્યાસ કરતા તેણે દીઠા. પછી તેણે સિંહાચાર્ય અને ઇંદ્રદત્તને પિતાનું ધનુષ્યચાતુર્ય બતાવ્યું; તેથી હર્ષ પામેલા ઇંદ્રદત્તે તેને કેટલીક પૃથ્વી સાથે પિતાની દત્તા નામની પુત્રી અર્પણ કરી પછી સૈન્યનું બળ પ્રાપ્ત થતાં તે અચલે અંગ વિગેરે કેટલાક દેશે સાધી લીધા. એક વખતે તે સૈન્ય લઈને મથુરાપુરી આવ્યો. ત્યાં પિતાના સત્ન બંધુઓની સાથે તેણે યુદ્ધ કર્યું, અને છેવટે ભાનુપ્રભ વિગેરે આઠે બંધુઓને પકડીને બાંધી લીધા. તેમને છોડાવવાને માટે ચંદ્રપ્રભ રાજાએ મંત્રીઓને મોકલ્યા; એટલે અચલે મંત્રીઓની આગળ પિતાનો બધે વૃત્તાંત કહ્યો. મંત્રીઓએ સત્વર જઈને તે ચંદ્રપ્રભ રાજાને કહ્યો. તે સાંભળી હર્ષ પામેલા ચંદ્રપ્રભે મહત્સવ પૂર્વક અચલને નગરીમાં પ્રવેશ કરાવ્યું. અનુક્રમે તે સૌથી નાનો છતાં રાજાએ તેને રાજ્ય ઉપર બેસાર્યો, અને ભાનુપ્રભ વિગેરેને કાઢી મૂકવા માંડયા, ત્યારે અચલે તેમને માંડમાંડ ૨ખાવ્યા અને પોતાના અદષ્ટ સેવકો કર્યા. એક વખતે * ઓરમાન માતાથી થયેલા મોટા ભાઈઓ. Page #186 -------------------------------------------------------------------------- ________________ સ૮ મા ] શત્રુશ્ર્વને પૂર્વાંભવ [ ૧૪૯ નાટયશાળામાં રહેલા અ'કને પ્રતિહારોથી ધક્કા ખાતા દીઠો, એટલે અચલે પેાતાની પાસે ખેાલાવી મંગાત્મ્યા, અને તેની જન્મભૂમિ શ્રાવસ્તી નગરી તેને આપી. અદ્વૈત મૈત્રીવાળા તે અન્ને સાથે રહીને રાજ્ય કરવા લાગ્યા. છેવટે તેમણે સમુદ્રાચાની પાસે દીક્ષા લીધી, અને કાયેાગે મૃત્યુ પામીને બન્ને બ્રહ્મદેવલેાકમાં દેવતા થયા. ત્યાંથી ચ્યવીને હે રામ ! અચલને જીવ આ તમારા અનુજ ખંધુ શત્રુન્ન થયેલેા છે. પૂર્વ જન્મના મેહથી તેને મથુરા ઉપર આગ્રહ રહેલા છે; અને અંકના જીવ ત્યાંથી ચ્યવીને કૃતાંતવાન નામે આ તમારે સેનાપતિ થયેા છે.” આ પ્રમાણે કહીને મુનિએ ત્યાંથી વિહાર કર્યાં અને રામચ’દ્ર વિગેરે અયે ધ્યામાં આવ્યા. પ્રભાપુરના રાજા શ્રીનંદનની ધારણી નામની સ્ત્રીને અનુક્રમે સાત પુત્રો થયા. તેમના સુરનર્દ, શ્રીન, શ્રીતિલક, સÖસુંદર, જયંત, ચામર અને જયમિત્ર એવા નામ પાડવાં. ત્યારપછી આઠમે પુત્ર એક માસના થયા, એટલે તેને રાયપર બેસારીને શ્રીનંદને પેાતાના સાતે પુત્રો સહિત પ્રીતિકર ગુરૂની પાસે દીક્ષા લીધી. શ્રીન ંદન વ્રત પાળીને મેક્ષે ગયા અને સુરન દાદિક સાતે પુત્રો તપની શક્તિથી જ ઘાચારણુ લબ્ધિવાળા થયા. તે મહિષએ એક વખતે વિહાર કરતાં કરતાં મથુરાપુરીમાં આવ્યા. તે વખતે વર્ષાઋતુ આવવાથી તેએ એક પર્યંત ઉપરના શુહાગૃહમાં ચાતુર્માસ રહ્યા. ત્યાં તે મુનિએ છે, અદ્ભૂમ વિગેરે અનેક પ્રકારની તપસ્યા કરવા લાગ્યા, ત્યાંથી ઉડી ક્રૂર દેશમાં જઈને પારણું કરવા લાગ્યા, અને પાછા મથુરા પાસેની ગિરિની ગુહામાં આવીને રહેવા લાગ્યા. તેએના પ્રભાવથી ચરેત્રે ઉત્પન્ન કરેલા બધા વ્યાધિ સર્વ ભૂમિમાંથી નાશ પામી ગયે એક વખતે તે મુનિએ પારણુ` કરવાને અયેાધ્યાપુરીમાં ગયા. ત્યાં અદૃત્ત શેઠને ઘેર ભિક્ષા અર્થે આવ્યા. શેઠ તેમને અવજ્ઞાપૂર્વક વંદના કરીને વિચાર કરવા લાગ્યા કે ‘આવા સાધુએ કાણુ હશે કે જેએ વર્ષાઋતુમાં પણ વિહાર કરે છે? હું તેમને પૂછું; અથવા પાખ'ડીની સાથે ભાષણ કરવું ચેાગ્ય નથી.’ શેઠ આવે! વિચાર કરતા હતા, તેવામાં તેની શ્રીએ આવીને તેમને વહેારાખ્યુ. પછી તેએ ઘતિ નામના આચાર્યના ઉપાશ્રયમાં ગયા. આચાયે ગૌરવતાથી તેમને વંદના કરી, પરંતુ તેમના સાધુએએ ‘આ અકાળવિહારી છે એવું ધારી વંદના કરી નહિ. શ્રુતિ આચાયે` આસન આપ્યાં, તે પર બેસીને તેઓએ ત્યાંજ પારણું કર્યું. પછી ‘અમે મથુરાપુરીથી આવ્યા છીએ અને પાછા ત્યાંજ જઈશું.' એમ કહી તેઓ ત્યાંથી ઉડીને પેાતાને સ્થાનકે ગયા. તેના ગયા પછી ઘતિ આચાર્ય. એ જ ધાચારણુ મુનિએની ગુણસ્તુતિ કરી, એટલે તેમના સાધુઓએ અવજ્ઞા કરી હતી તેથી તેમને પશ્ચાત્તાપ થયા. આ વૃત્તાંત સાંભળી અંદૃત્ત શ્રાવકને પણ પશ્ચાત્તાપ થયે. પછી તે શેઠ કાર્તિક માસની શુકલ સપ્તમીએ મથુરાપુરી ગયે. ત્યાં ચૈત્યપૂજા કરી સપ્તષિ ને વંદના કરીને પાતે કરેલા અવજ્ઞાદોષ તેમની આગળ પ્રગટ કરીને ખમાગ્યે, Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ] સુનંદાદિ મહર્ષિઓને પ્રભાવ [ પર્વ ૭ મું સપ્તર્ષિઓના પ્રભાવથી પિતાનો દેશ નિરોગી થયો છે, એવા ખબર સાંભળી શત્રુઘ પણ કાર્તિકી પૂર્ણિમાએ મથુરામાં આવ્યા. શત્રુદને તેમની પાસે આવી વંદના કરીને કહ્યું કે-“હે મહાત્મા ! તમે મારે ઘરેથી ભિક્ષા ગ્રહણ કરો.' મુનિ બોલ્યા-“સાધુઓને રાજપિંડ કલ્પ નથી.” શત્રુદને ફરીથી કહ્યું-“હે સ્વામી! તમે મારા અત્યંત ઉપકારી છે. તમારા પ્રભાવથી મારા દેશમાં ઉત્પન્ન થયેલે દૈવિક રોગ શાંત થયો છે, હવે લોકોના અનુગ્રહને માટે હજુ અહીં થોડો વખત રહે. કેમકે આપની બધી પ્રવૃત્તિ પરોપકારને માટેજ છે.” મુનિએ બેલ્યા- “વર્ષાકાળ નિગમન થયો છે, માટે હવે તે અમે તીર્થયાત્રા નિમિત્તે વિહાર કરીશું. મુનિઓ એક ઠેકાણે સ્થિર રહેતા જ નથી. તમે આ નગરીમાં ઘરે ઘરે આહંતબિંબ કરા એટલે પછી કદિ પણ કઈને વ્યાધિ થશે નહિ.” આ પ્રમાણે કહી સપ્તર્ષિઓ ત્યાંથી ઉડી અન્યત્ર ગયા. શત્રુને પ્રતિગૃહે જિનબિંબે કરાવ્યાં, જેથી સર્વ લેક નિરેગી થયા. વળી મથુરાપુરીની ચારે દિશાઓમાં તેણે તે સપ્તર્ષિઓની રત્નમય પ્રતિમાઓ કરાવીને સ્થાપના કરી. એ સમયમાં વૈતાઢયગિરિની દક્ષિણ એણિના આભૂષણરૂપ રત્નપુર નામના નગરમાં રત્નરથ નામે રાજા હતા. તેને ચંદ્રમુખી નામે રાણી હતી. તેની કુક્ષિથી મનેરમા નામે એક પુત્રી થઈ રૂપથી પણ મને રમા એવી તે કન્યા અનુક્રમે યૌવનવતી થઈ એટલે આ કન્યા કોને આપવી” એ રાજા વિચાર કરતા હતા, તેવામાં અકસ્માત નારદ ત્યાં આવી ચડયા. તેમણે કહ્યું-“આ કન્યા લક્ષમણને એગ્ય છે.” તે સાંભળી ગોત્રāરના કારણથી રત્નરથના પુત્રોને કપ ચડ્યો, એટલે તેમણે બ્રગુટીની સંજ્ઞાથી સેવકેને આજ્ઞા કરી કે-આ વિટ પુરૂષને મારો.” મારવાની ઈચ્છાએ ઉઠતા સેવકને જાણીને બુદ્ધિમાન નારદ પક્ષીની જેમ ત્યાંથી ઉડીને લક્ષ્મણની પાસે આવ્યા, અને તે કન્યાને પટમાં આલેખી લમણુને બતાવી. પછી પિતાને સર્વ વૃત્તાંત વિશેષ રીતે તેમણે લમણને જણાવ્યો. કન્યાનું રૂપ જોઈ લક્ષમણને અનુરાગ થયે, એટલે ક્ષણવારમાં રાક્ષસે અને વિદ્યાધરોથી પરવરેલા લક્ષ્મણ રામને લઈને ત્યાં આવ્યા. લક્ષ્મણે ક્ષણવારમાં રત્નરથને જીતી લીધે, એટલે તેણે રામને શ્રીદામા અને લક્ષમણને મનેરમાં કન્યા આપી. પછી રામલક્ષમણ વૈતાથગિરિની આખી દક્ષિણ એણિને જીતી લઈને અધ્યામાં આવ્યા અને સુખેથી રાજ્ય પાળવા લાગ્યા. લક્ષમણને સોળહજાર સ્ત્રીઓ થઈ તેમાં વિશલ્યા, રૂપવતી, વનમાળા, કલ્યાણમાળા, રત્નમાળા, જિતપવા, અભયવતી અને મનેરમ એ આઠ પટ્ટરાણીઓ થઈ. તેને અઢીસે પુત્રો થયા. તેમાં આઠ પટ્ટરાણના આઠ પુત્રો મુખ્ય હતા. તે આ પ્રમાણે-વિશલ્યાનો પુત્ર શ્રીધર, રૂપવતીને પુત્ર પૃથિવીતિલક, વનમાળાને પુત્ર અર્જુન, જિતપદ્માને પુત્ર શ્રીકેશી, કલ્યાણમાળાને પુત્ર મંગળ, મનોરમાને પુત્ર સુપાશ્વકીતિ, રતિમાળાનો પુત્ર Page #188 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૮ મ ] સીતાને સગર્ભા જાણી તેની પત્નીઓને થયેલી ઈર્ષા [ ૧૫૧ વિમળ અને અભયવતીને પુત્ર સત્યકાર્તિક નામે હતે. રામને ચાર રાણીઓ હતી. તેમનાં સીતા, પ્રભાવતી, રતિનિભા અને શ્રીદામા એવાં નામ હતાં. એક વખતે સીતા ઋતુસ્નાન કરીને સૂતા હતાં, એ સમયે રાત્રિને અંતે સ્વપ્નમાં બે અષ્ટાપદ પ્રાણીને વિમાનમાંથી ચવીને પિતાના મુખમાં પ્રવેશ કરતાં તેણે જોયાં. તેણે તે સ્વપ્ન રામને કહ્યું, એટલે રામ બેલ્યા-દેવી! તમારે બે વીર પુત્ર થશે, પણ વિમાનમાંથી બે અષ્ટાપદ પ્રાણી ચવ્યા એવું જે તમે દીઠું, તેથી મને હર્ષ થ નથી.” જાનકી બેલ્યાં-“હે પ્રભુ! ધર્મના અને તમારા માહાસ્યથી બધું શુભ જ થશે.” તે દિવસથી સીતાએ ગર્ભ ધારણ કર્યો. સીતા પ્રથમ પણ રામને અતિ પ્રિય હતાં, તે ગર્ભધારણ કર્યા પછી વિશેષ પ્રિય થયાં અને રામના નેત્રને આનંદકારક ચંદ્રિકા તુલ્ય જણાવા લાગ્યાં. સીતાને સગર્ભા જાણી તેની પત્નીઓને ઈર્ષ્યા ઉત્પન્ન થઈ, તેથી તે કપટી સ્ત્રીઓએ સીતાને કહ્યું કે “રાવણનું રૂપ કેવું હતું તે આલેખીને બતાવે.” સીતા બોલ્યાં, “મેં રાવણનાં સર્વ અંગ જોયાં નથી, માત્ર તેના ચરણ જોયેલા છે, તેથી હું તેને શી રીતે આલેખી બતાવું!” સપત્નીઓ બેલી-“તેના ચરણ પણ આલેખી બતાવે, અમને તે જોવાનું ઘણું કૌતુક છે.” સપત્નીઓના આગ્રહથી પ્રકૃતિએ સરલ એવાં સીતાએ રાવણના ચરણ આલેખ્યાં. તે સમયે અકસ્માતું રામ ત્યાં આવી ચડ્યા, એટલે તત્કાળ તેઓ બોલી ઊઠી–“સ્વામી! જુઓ, તમારી પ્રિયા સીતા અદ્યાપિ રાવણને સંભારે છે. હે નાથ! જુઓ આ સીતાએ પોતે રાવણના બે ચરણ આલેખ્યા છે. હજુ સીતા તેની જ ઈચ્છા કરે છે તે આપ ધ્યાનમાં રાખજે.” તે જોઈ રામે ગંભીરપણાથી મોટું મન રાખ્યું, અને સીતા દેવીથી ન જણાય તેમ ત્યાંથી તત્કાળ પાછા વળી ગયા. સીતાના દેશને સપનીઓએ પિતાની દાસીઓ દ્વારા લેકમાં પ્રકાશ કર્યો, તેથી લેકે પણ પ્રાચે તેને અપવાદ બાલવા લાગ્યાં. અન્યદા વસંતઋતુ આવી, એટલે રામે સીતા પાસે આવીને કહ્યું કે-“હે ભદ્ર! તમે ગર્ભથી બેદિત છે, તેથી તમને વિનાદ કરાવવા ઈચ્છતી હોય તેમ આ વસંતલક્ષમી આવેલી છે. બકુલ વિગેરે વૃક્ષે સ્ત્રીઓના દેહદથીજ વિકાસ પામે છે, માટે ચાલે આપણે મહેંદ્રોદય ઉધાનમાં ક્રીડા કરવા જઈએ.” સીતા બોલ્યાં–“સ્વામી! મને દેવાર્ચન કરવાનો દેહદ થયે છે, તે ઉદ્યાનના વિવિધ પ્રકારના સુગંધી પુષ્પથી પૂર્ણ કરે.” રામે તત્કાળ અતિ શ્રેષ્ઠ પ્રકારે દેવાર્ચન કરાવ્યું. પછી પરિવાર સહિત સીતાને લઈને મહેદ્રોદય ઉદ્યાનમાં ગયા. ત્યાં રામે સુખે બેસીને જેમાં અનેક નગરજને વિચિત્ર કીડા કરે છે અને જે અહંતની પૂજાથી વ્યાપ્ત છે એવા વસંતોત્સવને જે, એ સમયે સીતાનું જમણું નેત્ર ફરકયું, એટલે સીતાએ શંકાથી તે રામને જણાવ્યું. “આ ચિન્હ સારૂં નથી' એવું રામે કહ્યું, તેથી સીતા બેલ્યાં“શું મારા રાક્ષસહીપના નિવાસથી હજુ દૈવને સંતેષ થયે નથી? શું હજુ નિર્દય દૈવ મને Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ] સીતા ઉપર આવેલ કલંક [ પર્વ ૭ મું તમારા વિયોગના દુઃખથી પણ અધિક દુઃખ આપશે? અન્યથા આવું માઠું નિમિત્ત શા માટે થાય?” રામ બેલ્યા–“હે દેવી! ખેદ ન પામે, કર્મને આધીન એવાં સુખ ને દુ:ખ સર્વ પ્રાણુને અવશ્ય ભેગવવાંજ પડે છે; માટે તમે આપણા મંદિરમાં ચાલે. દેવતાનું અર્ચન કરો અને સત્પાત્રને દાન આપો. કેમકે આપત્તિમાં એક ધર્મનું જ શરણ છે.” પછી સીતા ઘરે જઈને મોટા સંચયપૂર્વક અર્વતની પૂજા કરવા લાગ્યાં અને સત્પાત્રમાં ઉજજવળ દાન આપવા લાગ્યાં. એ સમયે નગરીના યથાર્થ વૃત્તાંત જાણીને કહેવા માટે ખાસ નીમેલા રાજધાનીના મોટા અધિકારીએ રામની પાસે આવ્યા. વિજય, સૂરદેવ, મધુમાન, પિંગલ, શૂલધર, કાશ્યપ, કાળ અને ક્ષેમ એવા તેઓનાં નામ હતાં. તેઓ રામની આગળ આવી વૃક્ષનાં પત્રની જેમ કંપવા લાગ્યા. તેઓ રામને કાંઈ પણ જણાવી શક્યા નહિ; કેમકે રાજતે જ મહા સહ છે. તેઓને રામે કહ્યું-“હે નગરીના મહાન અધિકારીઓ! તમારે જે કહેવાનું હોય તે કહો. એકાંત હિતવાદી એવા તમને અભય છે.” રામનાં અભય વચનથી જરા અવછંભ પામીને વિજય નામને અધિકારી તેમાં મુખ્ય હતે તે સર્વ પ્રકારની સાવધાનીથી આ પ્રમાણે બે –“હે સ્વામિન્ ! તમને એક વાત અવશ્ય જણાવવાની છે, જે હું ન જણાવું તે મેં સ્વામીને ઠગ્યા કહેવાય, પણ જે જણાવવાનું છે તે ઘણું દુઃશ્રવ છે. હે દેવ! દેવી સીતા ઉપર એક અપવાદ આવ્યું છે. તે દુર્ઘટ છતાં લેકે ઘરાવે છે, અને જે યુક્તિથી ઘટતું હોય તે દુર્ઘટ છતાં વિદ્વાને તેની પર શ્રદ્ધા કરવી એવું નીતિનું વચન છે, લેકો કહે છે કે રતિક્રીડા કરવાની ઇચ્છાવાળા રાવણે સીતાનું હરણ કરીને તેને પિતાના ઘરમાં એકલા રાખ્યાં, સીતા તેના ઘરમાં લાંબે કાળ સુધી રહ્યાં, સીતા રક્ત હોય કે વિરક્ત હોય, પણ સ્ત્રીમાં લેલુપ એ રાવણ તેને સમજાવીને કે બળાત્કારે ભેગથી દૂષિત કર્યા વગર રહે નહિ.” આ પ્રમાણે લેક અપવાદ બેલે છે, તે પ્રમાણે અમે આપને કહીએ છીએ; માટે હે રામ! તે યુક્તિવાળો અપવાદ તમે સહન કરશે નહિ. હે દેવ! તમે જન્મથી જ પોતાના કુળના જેવી નિર્મળ કીર્તિ મેળવી છે, તે આવા અપવાદને સહન કરવાવડે તમારા યશને મલીન કરશે નહિ.” “સીતા કલંકના અતિથિ થયા” એ નિશ્ચય કરીને રામ દુઃખથી મૌન ધરી રહ્યા. પ્રાયઃ પ્રેમ છેડવો તે ઘણે અશક્ય છે. પછી રામે ધૈર્ય પકડીને તેમને કહ્યું-“હે મહા પુરૂષ ! તમે મને ઠીક જણાવ્યું. રાજભક્ત પુરૂષ કેઈ બાબતમાં ઉપેક્ષા કરતા જ નથી. હું માત્ર સ્ત્રીને માટે આવે અપયશ સહન કરી શકીશ નહિ.” આવી પ્રતિજ્ઞા કરીને રામે તે અધિકારીઓને વિદાય કર્યા. તે રાત્રે રામ છાની રીતે ઘરની બહાર નીકળ્યા. તે તેખતે સ્થાને સ્થાને આ પ્રમાણે લેકેના મુખથી તે અપવાદ સાંભળવા લાગ્યા કે–“રાવણ સીતાને લઈ ગયે, સીતા ચિરકાળ તેના ઘરમાં રહ્યા, તથાપિ રામ તેને પાછી લાવ્યા અને હજુ તેને સતી માને છે. એ રાગી રાવણ તેને લઈ ગયે હતું, છતાં તેણે તેને ઉપભેગ કર્યો ન હોય એ કેમ બને? Page #190 -------------------------------------------------------------------------- ________________ સગ ૮ મા રામે સીતાનેા કરેલ ત્યાગ રામે એટલુ પણુ વિચાયુ નહિ; પણ રાગી માણસ દોષને જોતાજ સીતાના અપવાદ સાંભળીને રામ ઘેર ગયા. ક્રીને પાછી તે સબધી ખાતમીદારાને આજ્ઞા કરી. રામ વિચારવા લાગ્યા કે− જેને માટે મેં રાક્ષસકુળને ભયંકર રીતે નાશ કર્યો તે સીતાને માથે આ કેવુ" કલંક આવ્યું ? હું જાણું છું કે સીતા મહાસતી છે. રાવણુ સલેલુપ છે, અને મારૂં કુળ નિષ્કલ'ક છે, હવે મારે શુ' કરવુ? પેલા ખાતમીદારે। સીતાને અપવાદ સાંભળી આવીને લક્ષ્મણુ, સુગ્રીવ અને વિભીષણ સહિત બેઠેલા રામની પાસે સ્કુટ રીતે કહેવા લાગ્યા. તે સાંભળી લક્ષ્મણે ક્રોધથી કહ્યુ` કે જે ખાટાં કારણેાથી દોષને કલ્પીને સતી સીતાની નિંદા કરે છે તેમના હું કાળરૂપ છું.' રામ એલ્યા− ભાઈ! પ્રથમ આપણે નીમેલા ગામના મહત્તર પુરૂષાએ આવીને આ અપવાદ મને કહ્યો હતેા, મારી જાતે પણ મે' સાંભળ્યે છે અને હમણાં આ બાતમીદારા પણ કહે છે. આ લેકે મારા કહેવાથી પ્રત્યક્ષ . સાંભળીને આવ્યા છે. લેકે સીતાના સ્વીકારની જેમ જ જો તેના ત્યાગ કરશું તે પછી આપણા અપવાદ ખેલશે નહિ.' લક્ષ્મણુ ખેલ્યા‘આય ! લેાકેાના કહેવા ઉપરથી સીતાના ત્યાગ કરશો નહિ; કેમકે લેાકેા તા જેમ તેમ ખેલે, કાંઈ તેમનાં મુખ ખંધાતાં નથી, લેાકેા સારા રાજ્યથી સ્વસ્થ હાય તે પણ રાજાના દોષ કહ્યા કરે છે, તેથી રાજાએ તેમને શિક્ષા કરવી, નહિ તે ઉપેક્ષા કરવી.’ રામ ખેલ્યા–‘લેકે એવા હાય એ વાત ખરી છે. પણ જે વાત સ લેાકને વિરૂદ્ધ લાગે તેના યશસ્વી પુરૂષે સદા ત્યાગ કરવે.' આ પ્રમાણે કહી રામે કૃતાંતવદન નામના સેનાપતિને આજ્ઞા કરી કે, ‘સીતા ગભ`વતી છે તે છતાં તેને અરણ્યમાં મૂકી આવે.' તે સાંભળી લક્ષ્મણે રૂદન કરતા સતા રામના ચરણમાં પડીને કહ્યું- હું આય` ! આ મહાસતી સીતાને ત્યાગ કરવા ચેગ્ય નથી.' રામે કહ્યુ` કે–‘હવે તે વિષે તમારે મને કાંઈ પણ કહેવું નહિ.' તે સાંભળી વસવડે મુખને ઢાંકી રૂદન કરતા લક્ષ્મણુ ઘરમાં ગયા. પછી રામે કૃતાંતવદનને કહ્યું કે‘ સમેતશિખરની યાત્રાના મિષથી સીતાને વનમાં લઈ જા, કારણકે તેને એવા દાદ (મનેારથ) પણ છે.’પછી સેનાપતિએ આવીને સમેતશિખરની યાત્રા સંબંધી રામની આજ્ઞા સીતાને જણાવી, અને તેને રથમાં બેસારીને ચાલ્યું. [ ૧૫૩ નથી. ” આ પ્રમાણે વાત સાંભળી લાવવા સીતા રથમાં બેસીને ચાલ્યાં તે વખતે ઘણાં અપશુકને થવા લાગ્યાં. તથાપિ સરલતાને લીધે તે શંકા રહિત બેસી રહ્યાં. અનુક્રમે ઘણે દૂર નીકળી ગયા પછી ગંગાસાગર ઉતરી સિંહનિનાદક નામના અરણ્યમાં પહેાંચ્યા, એટલે કૃતાંતવદન કાંઈક વિચાર કરતા ઊભા રહ્યો. તેનાં નેત્રમાંથી અશ્રુ પડવા લાગ્યાં અને તેનુ મુખ ગ્લાનિ પામી ગયું; તે જોઈ સીતા ખેલ્યાં–‘સેનાપતિ ! તમે શેક સહિત હો તેમ દુઃખી મને અહીં કેમ ઊભા રહ્યા છે. ’ કૃતાંતવન ખેલ્યે હૈ માતા! હું દુચન શી રીતે ખેલી શકું! સેવકપણાથી દૂષિત એવા C - 20 Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ] સીતાને અરણ્યમાં મૂકી કૃતાંતવદન સેનાપતિનું પાછું ફરવુ" [ પત્ર ૭ મું મારે આ અકૃત્ય કરવુ' પડ્યુ છે. દેવી! તમે રાક્ષસને ઘેર રહ્યા, તે સંબધી લેાકાપવાદથી ભય પામીને રામે આ ઘાટા વનમાં તમને ત્યજી દીધેલાં છે. જ્યારે માતમીદારે એ તમારા લેાકાપવાદ જણાળ્યે, ત્યારે રામ તમારે ત્યાગ કરવા તૈયાર થા. તે વખતે લેાક ઉપર ક્રોધથી રાતાં નેત્ર કરતા લક્ષ્મણે રામને ઘણા વાર્યાં, પણ રામે તેમને સિદ્ધાજ્ઞાથી અટકાવ્યા, એટલે તે રાતા રાતા ચાલ્યા ગયા. પછી મને તેમણે આ કાર્યો કરવાની આજ્ઞા કરી. હે દેવી ! હુ ઘણે પાપી છું. અનેક પ્રકારના હિંસક પ્રાણીઓથી ભરપૂર અને મૃત્યુના ગૃહરૂપ આ અરણ્યમાં મારાથી ત્યજાયેલા તમે કેવળ તમારા પ્રભાવથીજ જીવશે.” સેનાપતિનાં આવાં વચન સાંભળી સીતા મૂર્છા પામીને રથમાંથી પૃથ્વી ઉપર પડી ગયાં. સેનાપતિ તેમને મરણ પામેલા ધારી પેાતાને પાપી માનીને અત્યંત રૂદન કરવા લાગ્યા. થેાડીવારે વનના શીતળ વાયુથી સીતા કાંઈક સચેત થયાં; પરંતુ તેવી રીતે વારંવાર મૂર્છા અને ચેતના પામવા લાગ્યાં. એ પ્રમાણે ઘણા વખત વ્યતીત થયા પછી તે સ્વસ્થ થઈ ને એક્લ્યાં− અહીંથી અાયા કેટલે દૂર છે? અથવા રામ કયાં રહેલા છે?” સેનાપતિ ખેલ્યા-‘હે દેવી ! અધ્યા નગરી અહી થી ઘણી દૂર છે, તે વિષે શુ' પૂછવુ? અને ઉગ્ર આજ્ઞા કરવાવાળા રામની તેા વાર્તા કરવાથી સયુ...! ’ આવાં તેનાં વચન સાંભળ્યાં છતાં રામભક્ત સીતા ફરીવાર મેલ્યાં—“ હું ભદ્ર! મારે આટલે સદેશા રામને ખરાખર કહેજો કે- જો તમે લેાકાપવાદથી ભય પામ્યા હતા તે તમે મારી પરીક્ષા કેમ ન કરી સ` લેકે જ્યારે શકા પડે છે ત્યારે દિવ્ય વિગેરેથી પરીક્ષા કરે છે. હું મર્દ ભાગ્યવાળી તે આ વનમાં પણ મારાં કર્મને ભેળવીશ, પરંતુ તમે તમારા વિવેકને કે કુળને ચેાગ્ય એવુ' આ કામ કર્યું' નથી, હું સ્વામિન! જેવી રીતે દુનની વાણીથી તમે મને એકદમ છેાડી દીધી તેમ મિથ્યાર્દષ્ટિની વાણીથી શ્રી જિનભાષિત ધર્મને છોડશે નહિ. ” આ પ્રમાણે કહીને સીતા મૂર્છા ખાઈ ભૂમિપર પડયાં. ફરીવાર સાવધાન થઈને ખેલ્યાં કે– “અરે! મારા વિના રામ કેમ જીત્રશે? હા ઇતિ ખેદે! હુ` મરી ગઈ. હું વત્સ ! રામને કલ્યાણુ અને લક્ષ્મણને આશીષ કહેજે. માર્ગોમાં તને નિરૂપદ્રવપણુ થાએ. હવે તું રામની પાસે સત્વર જા, ’” પછી મહા વિપરીત વૃત્તિવાળા છતાં સતીએમાં મુખ્ય એવાં આ સીતા હજુ તેનાપર આવી મહા ભક્તિ રાખે છે,' આવે વિચાર કરતા કૃતાંતવદન સેનાપતિ સીતાને પ્રણામ કરીને અને તેને ત્યાં મૂકીને માંડમાંડ ત્યાંથી પાછા ફર્યાં. इत्याचार्यश्री हेमचंद्र विरचिते त्रिषष्टिशलाका पुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि सीतापरित्यागो नामाष्टमः सर्गः ॥ ८ ॥ Page #192 -------------------------------------------------------------------------- ________________ *** સર્ગ મોઃ સીતાની શુદ્ધિ અને વ્રતગ્રહણુ. * સીતા ભયથી ઉત્ક્રાંત થઈ વનમાં આમતેમ ફરવા લાગ્યાં, અને પૂના દુષ્કર્માંથી દુષિત એવા પેાતાના આત્માની નિંદા કરવા લાગ્યાં. વારંવાર રૂદન કરતાં અને પગલે પગલે સ્ખલિત થતાં સીતા આગળ ચાલ્યાં. ત્યાં એક મેટુ સૈન્ય આવતુ. તેમણે જોયું; મૃત્યુમાં અને જીવિતવ્યમાં સમાન હૃદયવાળા સીતા સૈન્યને દીઠા છતાં પશુ ભય છેાડીને નમસ્કારમંત્રમાં પરાયણ થયાં. તેમને જોઈને ઉલટા સર્વ સૈનિકે ‘આ દિવ્ય રૂપવાળી કેણુ સ્ત્રી ભૂમિપર રહેલી હશે ?' એવું ખેલતા સતા તેનાથી ભય પામી ગયા. સીતાનું રૂદન સાંભળીને તેના સ્વર ઉપરથી તેના મનની ગ્લાનિ જોઈ તે સૈન્યના રાજાના જાણવામાં આવ્યું કે− આ કેઈ મહા સતી ગર્ભિણી છે.' પછી તે કૃપાળુ રાજા સીતાની પાસે આવ્યેા, એટલે તેને જોઈને શંકા પામેલા સીતાએ પેાતાને વેષ, ઉતારી તેની આગળ ધર્યાં. રાજા મેલ્યા− હૈ મ્હેન ! તમે જરા પણ ભય પામેા નહીં, આ તમારાં આભૂષણા તમારાજ અંગ ઉપર રહેા, નિર્દયથી પણ નિર્દય એવા તમારા સ્વામી કેણુ છે કે જેણે તમારે આવી સ્થિતિમાં ત્યાગ કર્યું ? જે હાય તે કહેા, કાંઈપણ શંકા રાખશે નહિ. હું તમારા કષ્ટથી કષ્ટવાળા છું.” પછી તે રાજાના સુમતિ નામે મંત્રી સીતાની પાસે આવીને કહેવા લાગ્યા કે “ ગજવાહન રાજા અને દેવી રાણીના પુત્ર આ વજ્રઘ નામે રાજા છે. તે પુંડરીક નગરના સ્વામી છે, અને પરમ શ્રાવક, મહા સત્વવાન્ અને પરનારીસહેાદર છે. તે આ વનમાં હાથીએ લેવાને માટે આવેલા હતા, તે કાય થી કૃતાર્થ થઈને પાછા જતા હતા તેવામાં તમારા દુઃખથી દુઃખિત થઈ ને અહી' આવ્યા છે, માટે તમારે જે દુઃખ હાય તે કહેા.” તે સાંભળી વિશ્વાસ પામીને સીતાએ રાતાં રાતાં અને તે કૃપણુ રાજા તથા મંત્રીને રૂદન કરાવતાં પેાતાના સર્વ વૃત્તાંત કહ્યો. રાજાએ નિષ્કપટપણે કહ્યું કે- તમે મારી ધ બહેન છે; કારણ કે એક ધમ ને પ્રાપ્ત થયેલા સર્વે પરસ્પર બંધુએ થાય છે. મને તમારા ભાઈ ભામંડલ જેવેા ગણીને તમે મારે ઘેર ચાલે. ‘સ્ત્રીઓને પતિગૃહથી ખીજુ સ્થાન ભ્રાતૃગૃહજ છે.' રામે લેાકાપવાદથીજ તમારા ત્યાગ કરેલા છે, કાંઈ સ્વેચ્છાથી કર્યાં નથી; તેથી હું માનું છું કે હવે તે રામ પશ્ચાત્તાપથી તમારી જેવાજ કષ્ટવાન હશે, એ વિરહાતુર દશરથકુમાર ચક્રવાક પક્ષીની જેમ એકાકી થવાથી આકુળવ્યાકુળ થઈ ને તમને થાડા સમયમાં શેાધવા નીકળશે.” આ પ્રમાણે કહેતાં સીતાએ તેને ત્યાં જવું સ્વીકાર્યું, એટલે તે નિર્વિકારી વધ રાજાએ ત્યાં શિખિકા મગાવી. તેમાં ૧ આભૂષણા વિગેરે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ] વજાંઘ રાજાને ઘેર સીતાએ પ્રસર્વેલ પુત્રયુગલ [ ૫૭ સુ બેસીને સીતા બીજી મિથિલાપુરીમાં જાય તેમ પુંડરીકપુરમાં ગયાં અને ત્યાં અહર્નિશ ધર્મ પરાયણ થઈ વાજ ધે ખતાવેલા એક ઘરમાં નિવાસ કરીને રહ્યાં. હવે કૃતાંતવદન સેનાની પાછા વળીને અચેય્યામાં આળ્યેા. તેણે રામભદ્ર પાસે જઈને કહ્યું કે “હું સિંહનિનાદ નામના વનમાં સીતાને છેાડી આવ્યે છું. ત્યાં વારંવાર મૂર્છા પામતા અને વારંવાર સચેત થતા સીતાએ માંડમાંડ કાંઈક ધૈયનું અવલંબન કરીને તમને આ પ્રમાણે સંદેશા કહેવરાવ્યેા છે કે ‘નીતિશાસ્ત્રમાં, સ્મૃતિમાં કે કેઈ દેશમાં એવા આચાર હશે કે એક પક્ષના કહેલા દોષથી બીજા પક્ષને ( પૂછ્યા સિવાય ) શિક્ષા થાય ? તમે સદા વિચારીને કા કરનારા છે, છતાં આ કાર્યોં વિચાર્યા વગર કર્યું' છે, પણ તેમાં હું મારા ભાગ્યનેાજ દોષ માનું છું. તમે તે સદા નિર્દોષજ છે; પરંતુ હે પ્રભુ ! જેવી રીતે દુનનાં વચનથી નિર્દોષ છતાં પણ તમે મારે। ત્યાગ કર્યાં, તેવી રીતે હવે મિથ્યાર્દષ્ટિનાં વચનથી જૈનધર્મના ત્યાગ કરશે નહિ.' આ પ્રમાણે કહી સીતા મૂર્છા પામી પડી ગયાં. વળી પાછા ક્ષણવારે બેઠા થઈ ને ખાં-‘ અરે ! રામ મારા વિના કેમ જીવશે ? હું મરી ગઈ.' આ પ્રમાણેનાં કૃતાંતવદનના મુખદ્વારા સીતાનાં વચન સાંભળી રામ મૂર્છા ખાઈ પૃથ્વીપર પડી ગયા. તત્કાળ લમણે સંભ્રમથી ત્યાં આવી ચંદનજળનું સિંચન કર્યું. રામ સચેત થઈને ખેલ્યા કે તે મહા સતી સીતા કયાં છે? કે જેને ખળ લેાકેાનાં વચનેથી મે ત્યાગ કર્યાં છે.’ લક્ષ્મણુ મેલ્યા-‘ હે સ્વામિન્ ! હજી એ મહાસતી પેાતાના પ્રભાવથી એ વનમાં રક્ષિત થયાં હશે. માટે જ્યાં સુધીમાં તમારા વિરહવડે તે મૃત્યુ પામે નહિ ત્યાં સુધીમાં તમે સ્વયમેવ જઈ શેાધીને તેને પાછાં લઈ આવે.' લક્ષ્મણનાં આવાં વચન સાંભળી રામ કૃતાંતવન સેનાની અને ખીજા ખેચરેાને સાથે લઈ વિમાનમાં બેસીને તે દારૂણ અરણ્યમાં ગયા. ત્યાં સ્થળે સ્થળે, જળે જળે, તે પતે અને વૃક્ષે વૃક્ષે રામે સીતાને શેાધ્યાં, પણ કાઈ ઠેકાણે જોવામાં આવ્યાં નહિ. રામ અતિ દુઃખી થઈ ખહુવાર સુધી ફરી વિચાર કરવા લાગ્યા કે જરૂર કાઈ વાઘે, સિ ંહે કે બીજા શિકારી પ્રાણીએ સીતાનું ભક્ષણ કર્યુ હશે !' છેવટે સીતાની પ્રાપ્તિ સંબંધી આશા મૂકીને રામ પાછા ફ્રી અચૈાધ્યામાં આવ્યા. પુરજના વારંવાર સીતાના ગુણુ વખાણુતા સતા રામની નિંદા કરવા લાગ્યા. રામે અશ્રવાળા નેત્રથી સ` સીતામય અથવા સર્વ સીતાશૂન્ય ધારી તેનું પ્રતિકાય કર્યુ.. તેમના હૃદયમાં, દ્રષ્ટિની આગળ અને વાણીમાં એક સીતાજ હતાં, સીતા કાઈ ઠેકાણે રહેલાં હતાં, તથાપિ રામના જાણુષામાં તે આવ્યું નહિ. અહી વાઘ રાજાને ઘેર સીતાએ યુગલપુત્રને જન્મ આપ્યા. તેમના અનંગ લવણુ અને મદનાંકુશ એવાં નામ પાડવાં. મોટા મનવાળા વજ ધ રાજા પેાતાને પુત્ર થાય તે કરતાં પશુ અધિક હ પામ્યા, અને તેણે તેમના જન્મ અને નામના મહાત્સવે કર્યાં. ધાત્રીઓએ લાલિત કરાતા અને લીલાથી દુલલિત એવા તે બંને ભાઈ એ ભૂચર અશ્વિનીકુમારેાની જેમ અનુક્રમે વધવા લાગ્યા. એમ કરતાં કરતાં એ મહાભુજ માળ કલાગ્રહણુને www.jainelibrary.or Page #194 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૯ મો ! વાજંઘ અને પૃથુરાજની વચ્ચે યુદ્ધ [૧૫૭ અને હાથીનાં બચ્ચાંની જેમ શિક્ષાને ગ્ય થઈ રાજા વાઘનાં નેત્રને ઉત્સવરૂપ થઈ પડ્યા. તે સમયે એક સિદ્ધાર્થ નામે અણુવ્રતધારી સિદ્ધપુત્ર જે વિદ્યાબળની સમૃદ્ધિથી સંપૂર્ણ અને કળામાં તેમજ આગમમાં વિચક્ષણ હતો અને આકાશગામી હોવાથી ત્રિકાળ મેરૂગિરિ ઉપરનાં ચિની યાત્રા કરતે હો તે ભિક્ષા માટે સીતાને ઘેર આવ્યા. સીતાએ શ્રદ્ધાપૂર્વક ભાત પાણીથી તેને સત્કાર કર્યો. પછી તેને સુખવિહાર મૂક્યો. તે કહીને તેણે સીતાને તેનું સ્વરૂપ પૂછયું, એટલે સીતાએ ભાઈની જેમ તેની પાસે મૂળથી માંડીને પુત્રજન્મ સુધીને પિતાને સર્વવૃત્તાંત કર્યો. તે સાંભળી અષ્ટાંગ નિમિત્તને જાણનાર તે દયાનિધિ સિદ્ધાર્થે કહ્યું કે “તમે વૃથા શેક શા માટે કરે છે? કારણ કે તમારે લવણ અને અંકુશ જેવા બે પુત્ર છે. શ્રેષ્ઠ લક્ષણવાળા આ તમારા પુત્રો સાક્ષાત્ રામલક્ષ્મણ જેવા છે, તે થોડા સમયમાં તમારો મને રથ પૂર્ણ કરશે.” આ પ્રમાણે તેણે સીતાને આશ્વાસન આપ્યું. પછી સીતાએ આગ્રહથી તેની પ્રાર્થના કરીને પોતાના પુત્રોને અધ્યાપન કરાવવા માટે તેમને પોતાની પાસે રાખ્યા. સિદ્ધાર્થે સીતાના ભવ્ય પુત્રોને સર્વ કળા એવી રીતે શીખવી કે જેથી તેઓ દેવતાઓને પણ દુજેય થઈ પડયા. સર્વ કળા શીખી રહ્યા એટલે તેઓ યૌવનવયને પ્રાપ્ત થયા. તે વખતે જાણે નવાન કામદેવ અને વસંત સહચારી થયેલા ન હોય તેવા દેખાવા લાગ્યા. વાજઘે પિતાની રાણી લક્ષમીવતીના ઉદરથી ઉત્પન્ન થયેલી શશિચૂલા નામે પુત્રી અને બીજી બત્રીશ કન્યાઓ લવણને પરણાવી, અને પૃથ્વીપુરના રાજા પૃથુની અમૃતવતી રાણીથી ઉત્પન્ન થયેલી કનકમાલા નામે કન્યાની અંકુશને માટે માગણી કરી. મોટા પરાક્રમી પૃથુરાજાએ કહેવરાવ્યું કે “જેને વંશ જાણવામાં ન હોય તેવાને શી રીતે પુત્રી અપાય?” તે સાંભળી વજાજેશે ક્રોધથી તેના પર ચડાઈ કરી. તેની સાથેના યુદ્ધમાં પ્રથમ વ્યાધ્રરથ નામના પૃથુરાજાના મિત્રરાજાને બાંધી લીધે, એટલે પૃથુરાજાએ પોતાના મિત્ર પતનપુરના પતિને પિતાને સહાય કરવાને બોલાવ્ય; કેમકે “વિપત્તિ વખતે મંત્રની જેમ મિત્રો સંભારવા યોગ્ય છે.” વજાજઘે માણસે મોકલીને પિતાના પુત્રોને યુદ્ધમાં બોલાવ્યા. તે વખતે ઘણુ વાર્યા પણ લવણ અને અંકુશ તેઓની સાથે આવ્યા. બીજે દિવસે બંને સેના વચ્ચે મોટું યુદ્ધ શરૂ થયું. તેમાં બળવાન શત્રુઓએ વાજંઘના સિન્યને ભાંગી નાખ્યું; એટલે પિતાના માતુલના સૈન્યને ભંગ જોઈ લવણ અને અંકુશ ક્રોધ પામ્યા. તેથી તત્કાળ નિરંકુશ હાથીની જેમ તેઓ બને અનેક પ્રકારનાં શસ્ત્રોના પ્રહાર કરતાં દેડડ્યા. વર્ષાઋતુના પ્રવાહના પૂરને વૃક્ષે સહન કરી ન શકે તેમ તે બળવાન વીરેના વેગને શત્રુઓ લગાર માત્ર પણ સહન કરી શક્યા નહિ તેથી પૃથુરાજા સૈન્ય સહિત પાછો ભાગવા લાગ્યા, એટલે રામના પુત્રોએ હસતાં હસતાં તેને કહ્યું કે તમે જાણીતા વંશવાળ છતાં અમે કે જે અજ્ઞાત વંશવાળા છીએ તેનાથી રણમાંથી કેમ પલાયન કરે છે?” તેઓનાં આવાં વચન સાંભળી પૃથુરાજા Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮] લવણ અને અંકુશને વિજય [ પર્વ ૭ મું પાછા વળીને બે-“તમારા આવા પરાક્રમથી મેં તમારે વંશ હવે જાણી લીધું છે. વાઘ રાજાએ અંકુશને માટે જે મારી કન્યાની માગણી કરી તે ખરેખર મારા હિતની જ વાર્તા છે, કેમકે આ વર શો ક્યાંથી મળે?” આવી રીતે નમ્રતાપૂર્વક કહીને પૃથુરાજાએ પ્રથમ યાચેલી કનકમાળા નામની કન્યા તેજ વખતે અંકુશને આપા અને પોતાની પુત્રીને વર અંકુશ થાય તે ઠીક એવી પૃહા રાખનારા પૃથુરાજાએ સર્વ રાજાઓની સમક્ષ તેજ વખતે વજા જંઘ રાજાની સાથે સંધિ કરી. વજાજઘ રાજા ત્યાંજ છાવણી નાખીને કેટલાક દિવસ રહ્યો. એક દિવસ ત્યાં નારદ મુનિ આવી ચડ્યા. વાઘ રાજાએ તેને સારી રીતે સત્કાર કર્યો. પછી સર્વ રાજાઓ બેઠા હતા, તેમની સમક્ષ વાઘે નારદને કહ્યું કે-“હે મુનિ! આ પૃથુરાજા પિતાની કન્યા અંકુશને આપવાના છે, તે આ લવણ અને અંકુશને જે વંશ હેય તે આ અમારા સંબંધી પૃથુરાજાને જણાવે કે જેથી તે પોતાના જમાઈને વંશ જાણીને સંતેષ પામે.” નારક હસીને બેલ્યા-“આ બંને કુમારનો વંશ કોણ ન જાણે? જેની ઉત્પત્તિને પ્રથમ અંકુર ભગવાન શ્રી ઋષભદેવ છે. આ કુમારોના વંશમાં પ્રથમ થઈ ગયેલા ભરત વિગેરે ચક્રવત્ત રાજાઓ કથામાં વિખ્યાત થઈ ગયા છે, અને તેમના અત્યારે પ્રત્યક્ષ રાજકર્તા પિતા રામલક્ષ્મણને કોણ નથી જાણતું ? જ્યારે આ કુમારે ગર્ભમાં હતા ત્યારે અધ્યાના લેકે અપવાદ બોલવા લાગ્યા, તેથી ભય પામીને રામે સીતાને ત્યાગ કર્યો.” તે સમયે અંકુશે હાસ્ય કરી કહ્યું-“હે મુનિ રામે દારૂણ વનમાં સીતાને ત્યાગ કર્યો તે સારું કામ કર્યું નહિ. અપવાદની નિરાકૃતિ ઘણાં કારણોથી બને છે; તથાપિ રામે વિદ્વાન થઈને આવું કાર્ય કેમ કર્યું હશે?” લવણે પૂછયું-“તે અયોધ્યાપુરી અહીંથી કેટલે દૂર છે કે જ્યાં અમારા પિતા અનુજ બંધુ સાથે પરિવાર સહિત રહેલા છે?' નારદ મુનિ બોલ્યા-”વિશ્વમાં નિર્મળ એવા તમારા પિતા જ્યાં રહે છે તે અધ્યાપુરી અહીંથી એકસો ને સાઠ રોજન દૂર છે.” પછી લવણે નમ્રતાપૂર્વક વજબંઘ રાજાને કહ્યું કે-“અમે ત્યાં જઈને રામલક્ષમણને જેવા ઈચ્છીએ છીએ. વાઘે તેની માગણી સ્વીકારી, એટલે ત્યાંથી જવાનું કરવાથી પૃથુરાજાએ પિતાની પુત્રી કનકમાલને મોટા ઉત્સવપૂર્વક તરતજ અંકુશને પરણાવી. પછી વાજંઘ અને પૃથુરાજા સહિત લવણ અને અંકુશ માગમાં ઘણું દેશને સાધતાં સાધતાં લોકપુર નામના નગર પાસે આવ્યા. ત્યાં ધૈર્ય અને શૌર્યથી શેજિત એ કુબેરકાંત નામે અભિમાની રાજા હતા, તેને રણભૂમિમાં તેઓએ જીતી લીધો. ત્યાંથી આગળ ચાલતાં લંપાક દેશમાં એક કર્ણ નામના રાજાને જીતી લીધે, અને વિજયસ્થળમાં બ્રાતૃશત નામના રાજાને છે. ત્યાંથી ગંગાનદી ઉતરીને કૈલાશ પર્વતની ઉત્તર દિશામાં ચાલ્યાં. ત્યાં નંદનચારૂ રાજાના દેશને વિજય કર્યો. આગળ ચાલતાં રૂષ, કુંતલ, કાલાંબુ, નંદિનંદન, સિંહલ, શલભ, અનલ, શૂલ, ભીમ અને ભૂતરાદિ દેશના રાજાઓને છતતાં જીતતાં તેઓ સિંધુ નદીને સામે કાંઠે આવ્યા. ત્યાં આર્ય અને અનાર્ય અનેક રાજાઓને તેઓએ સાધી લીધા. એવી રીતે ઘણુ દેશના રાજાઓને સાધી Page #196 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૯ મ] લવણ અને અંકુશનું અધ્યા નગરીએ આવી પહોંચવું [૧૫૯ લઈને તે સર્વ રાજાઓની સાથે તેઓ પાછા ફરીને પુંડરીકપુરમાં આવ્યા. ત્યાં “અહે ! વજવંધને ધન્ય છે કે જેના ભાણેજે આવા પરાક્રમી છે” એમ બોલતા નગરજનોએ જોયેલા અને વરરાજાઓથી વીંટાયેલા તે બનને વીર પિતાને ઘેર આવ્યા, અને વિશ્વપાવની સીતાના ચરણમાં પ્રણામ કર્યો. સીતાએ હર્ષાશ્રુથી ત્વવરાવી તેમના મસ્તક પર ચુંબન કર્યું, અને “તમે રામલક્ષમણના જેવા થાઓ” એવી આશીષ આપી. પછી બન્ને ભાઈઓએ વાઘને કહ્યું – હે માતુલ! તમે પ્રથમ અને અધ્યા જવાની સંમતિ આપી છે, તો હવે તે અમલમાં લાવે; આ લંપાક, રૂષ, કાલાંબુ, કુંતલ, શલભ, અનલ, ફૂલ અને બીજા દેશના રાજાઓને સાથે આવવા આજ્ઞા કરો, પ્રયાણભંભા વગડા અને સેનાઓથી દિશાઓને ઢાંકી દે કે જેથી અમારી માતાને જેણે ત્યાગ કર્યો છે તે રામનું પરાક્રમ આપણે જોઈએ.” તે સાંભળી સીતા રૂદન કરતાં ગગદુ અક્ષરે બેલ્યો-“હે વત્સ! આ વિચાર કરવાવડે તમે અનર્થની ઈચ્છા કેમ કરે છે? તમારા પિતા અને કાકા દેવતાઓને પણ દુર્જાય છે, તેઓએ ત્રણ લેકના કંટકરૂપ રાક્ષસપતિ રાવણને પણ મારી નાખ્યો છે. તે બાળકો! જે તમારા પિતાને જોવાની તમને ઉત્કંઠા હોય તે નગ્ન થઈને ત્યાં જાઓ” “પૂજ્ય જનની પાસે વિનય કરો ગ્ય છે.” કુમારે બોલ્યા- “હે માતા! તમારે ત્યાગ કરનાર તે પિતા શત્રુપદને પ્રાપ્ત થયેલ છે, તો તેને અમારે શી રીતે વિનય કરવો? અમો બંને તમારા પુત્રો અહી આવ્યા છીએ એવું વચન તેમની પાસે જઈને અમારાથી શી રીતે કહેવાય? કે જે વચન તેમને પણ લજજાકારી લાગે. તે અમારા પરાક્રમી પિતાને યુદ્ધ કરવા માટે કરેલું આહ્વાન આનંદજનક થઈ પડશે; કારણકે તે વચન બંને કુળને યશકારક છે.” આ પ્રમાણે કહીને સીતા રૂદન કરતાં રહ્યાં, છતાં તે બંને કુમાર મોટા ઉત્સાહથી મોટું સૈન્ય લઈને અધ્યા તરફ ચાલ્યા. કુઠાર અને કેદાળીને ધારણ કરનારા દશહજાર મનુષ્યો તેમની આગળ ચાલવા લાગ્યા કે જેઓએ માર્ગમાંથી વૃક્ષાદિક છેદી નાખ્યાં અને પૃથ્વીને સરખી કરી દીધી. યુદ્ધની ઈરછાવાળા તે બંને વીર અનુક્રમે સેનાવડે સર્વ દિશાઓને રૂંધતાં અયોધ્યાની નજીક આવી પહોંચ્યા. પિતાની નગરીની બહાર શત્રુનું ઘણું સૈન્ય આવેલું સાંભળી રામલક્ષ્મણ વિસ્મય પામ્યા અને હાસ્ય કરવા લાગ્યા. લક્ષ્મણ બેલ્યા “આર્યબંધુ રામના પરાક્રમરૂપી અગ્નિમાં પતંગિયાની જેમ પડીને મરવા માટે આ કોણ આવેલા હશે?” આ પ્રમાણે કહી શત્રરૂપ અંધકારમાં સૂર્ય જેવા લક્ષમણ, રામ અને સુગ્રીવાદિકથી પરવારીને યુદ્ધ કરવા ચાલ્યા. આ સમયમાં ભામંડલ રાજા નારદ પાસેથી સીતા સંબંધી સર્વ ખબર સાંભળી સંમ સહિત તત્કાળ પુંડરીકપુરમાં સીતાની પાસે આવ્યા. સીતાએ રૂદન કરતાં કહ્યું-“હે ભ્રાતા ! રમે મારે ત્યાગ કર્યો છે, અને મારે ત્યાગને નહિ સહન કરવાથી તારા બંને ભાણેજ તેમની સાથે યુદ્ધ કરવા ગયા છે.” ભામંડલ બે -“રામે રસભવૃત્તિથી તમારે ત્યાગ કરીને એક સાહસ તે કર્યું છે. હવે પુત્રોને વધ કરીને બીજું સાહસ કરે નહિ! રામ આ પિતાના Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦] રામપુત્રોએ યુદ્ધમાં બતાવેલ પરાક્રમ [૫ ૭ મું પુત્રો છે એમ જાણતા નથી. તેથી જ્યાં સુધીમાં તે તેમને મારે નહિ ત્યાં સુધીમાં ચાલે, આપણે વિલંબ રહિત ત્યાં જઈએ.” આ પ્રમાણે કહી ભામંડલ જાનકીને પિતાના વિમાનમાં બેસાડીને લવણ અને અંકુશની છાવણીમાં આવ્યું. લવણુંકુશે સીતાને નમસ્કાર કર્યો. પછી સીતાએ જણાવ્યું કે-આ ભામંડલ તમારા મામા થાય.” એટલે લવણ અને અંકુશે ભામંડલને પણ પ્રણામ કર્યો. ભામંડલ તેમને મસ્તક પર ચુંબન કરી ઉત્કંગમાં બેસાડી, હર્ષથી રોમાંચિત અંગવાળો થઈ ગદ્ગદ્ અક્ષરે બોલ્ય-“મારી બેન સીતા પ્રથમ વીર૫ત્ની તો હતાં. હવે સારે ભાગ્યે વીરમાતા પણ થયાં છે. તમારી જેવા વીરપુત્રોથી તે ચંદ્રની જેવા ખરેખરા નિર્મળ છે. હે માન આપનાર ભાણેજે! જે કે તમે વિરપુત્ર છે અને વીર પણ છે, તથાપિ પિતા અને કાકાની સાથે યુદ્ધ કરશે નહિ. રાવણ જેવો યોદ્ધો પણ તેમની સામે યુદ્ધમાં સમર્થ થયો નથી, તે તમે ભુજાની કંડુમાત્રથી સાહસવડે તેવા મહાવીરેની સાથે યુદ્ધ કરવાનો આરંભ કેમ કરો છો ?' લવણ અને અંકુશ બોલ્યા-“હે માતુલ! તમે સનેહથી આવું ભીરૂપણું રાખે નહિ. તમારી બેન અને અમારી માતા પણ આવાજ કાતર વચન બોલે છે. અમે જાણીએ છીએ કે રામલક્ષમણની સામે યુદ્ધમાં કેઈ સમર્થ નથી; પણ હવે યુદ્ધ છેડી દઈને શા માટે અમે તેમને લજજા ઉત્પન્ન કરાવીએ?” આ પ્રમાણે તેઓ કહેતા હતા, તેવામાં તે તેઓના સૈનિકોને રામના સૈનિકોની સાથે પ્રલયકાળના મેઘની જેવું યુદ્ધ પ્રવત્યું. એટલે “સુગ્રીવાદિક ખેચરે આ મહીચર સૈન્યને રખે મારે નહિ” એવી શંકાથી ભામંડલ યુદ્ધમાં આવ્યા. પછી અતિશય રોમાંચથી જેમનાં કવચ પણ ઉચ્છવાસ પામી ગયાં છે એવા તે મહાબળ કુમારે યુદ્ધ કરવાને તત્પર થયા. નિઃશંકપણે યુદ્ધ કરતાં સુગ્રીવાદિકે યુદ્ધમાં સામી બાજુ ભામંડળને જોઈને તેને પૂછ્યું કે “આ બંને કુમારે કહ્યું છે?” ભામંડલે કહ્યું-આ રામના પુત્રો છે” એટલે તે ખબર જાણી સુગ્રીવાદિ ખેચરો તત્કાળ સીતા પાસે આવી પ્રણામ કરીને તેમની પાસે ભૂમિ ઉપર બેઠા. એ સમયે પ્રલયકાળમાં ઉદ્દબ્રાંત થયેલા સમુદ્રની જેવા દુર્ધર અને મહા પરાક્રમી લવણ અને અંકુશે ક્ષણવારમાં રામના સિન્યને ભગ્ન કરી દીધું. વનમાં સિંહની જેમ તેઓ જ્યાં જ્યાં ફર્યા ત્યાં ત્યાં રથી, ઘોડેસ્વાર કે હસ્તિસ્વાર કઈ પણ આયુધ હાથમાં લઈને ઊભું રહી શક્યું નહીં. એવી રીતે રામના સર્વ સિન્યને ભગ્ન કરીને કેઈનાથી પણ અખલિત એવા એ વીર રામ અને લક્ષ્મણની સામે યુદ્ધ કરવા આવ્યા. તેમને જોઈને રામલક્ષ્મણ પરસ્પર કહેવા લાગ્યા–“આ પણ શત્રુરૂપ આ સુંદર કુમારે કહ્યું હશે?” રામે કહ્યું-“આ કુમારની ઉપર જે મન સ્વાભાવિક નેહ ધરે છે તે મને તેની ઉપર બળાત્કારે પણ શી રીતે દ્રોહ કરી શકે? તેમને આલિંગન કરવાની ઈચ્છા થાય છે, તે તેમની સાથે શી રીતે વર્તવું?” આ પ્રમાણે રથમાં બેસીને બોલતા એવા રામ પ્રત્યે લવણે અને નગ્ન થયેલા લક્ષમણ પ્રત્યે અંકુશે કહ્યું કે “વીરયુદ્ધમાં શ્રદ્ધાવાળા એવા અમેએ જગતમાં અજેય એવા પરાક્રમી રાવણને પણ Page #198 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૯ મ ] રામપુત્રોનું રામલક્ષ્મણ સાથે યુદ્ધ [ ૧૬૧ જીતનારા તમને અવલેકયા તે બહુ સારું થયું. તમારી જે યુદ્ધશ્રદ્ધાને રાવણે પણ પૂરી કરી નથી તે શ્રદ્ધાને અમે પૂરી કરશું અને તમે અમારી શ્રદ્ધાને પૂરી કરશે. આ પ્રમાણે કહ્યા પછી રામલક્ષ્મણ અને લવણઅંકુશે પોતપોતાના ધનુષ્યનું ભયંકર દવનિયુક્ત આસ્ફાલન કર્યું. કૃતાંત સારથિએ રામના રથને અને વજાજઘ રાજાએ અનંગલવણના રથને સામસામા જોડી દીધા. તેમજ લક્ષ્મણના રથને વિરાધે અને અંકુશના રથને પૃથુરાજાએ સામસામા જોડી દીધા. પછી તે ચારેનું પરસ્પર યુદ્ધ પ્રવર્યું. તેમના અગ્ર સારથિઓ રથને ચતુરપણે ભમાવવા લાગ્યા અને ચારે વીરે દ્રુદ્ધ યુદ્ધથી વિવિધ શસ્ત્રોના પ્રહાર કરવા લાગ્યા. તેમાં લવણ અને અંકુશ રામલક્ષ્મણ સાથેને પિતાને સંબંધ જાણે છે, તેથી તેઓ સાપેક્ષપણે-વિચારીને યુદ્ધ કરતા હતા અને રામલક્ષમણ તે સંબંધથી અજ્ઞાત હેવાને લીધે નિરપેક્ષપણે યુદ્ધ કરતા હતા. વિવિધ આયુધવડે યુદ્ધ કર્યા પછી યુદ્ધને અંત લાવવાને ઈચ્છતા રામે-કૃતાંતને કહ્યું કે રથને બરાબર શત્રુ સામે રાખ.' કૃતાંત બેલ્યો-“હું શું કરું? આપણું રથના અશ્વો થાકી ગયા છે. આ શત્રુએ બાણથી તેમનાં અંગે અંગ વીંધી નાંખ્યા છે. હું ચાબુકના માર મારૂં છું તથાપિ અશ્વ ત્વરા કરતા નથી, અને શત્રુનાં બાણેથી બધે રથ પણ જર્જર થઈ ગયો છે, એટલું જ નહીં પણ આ મારા ભુજદંડ પણ શત્રુના બાણના આઘાતથી જજર થયા છે, તેથી ઘેડાની લગામને અને ચાબુકને હલાવવાની મારામાં બીલકુલ શક્તિ રહી નથી.” રામ બોલ્યા–“મારૂં વજન ધનુષ્ય પણ જાણે ચિત્રસ્થ હોય તેમ શિથિલ થઈ ગયું છે, તે કાંઈ પણ કાર્ય કરી શકતું નથી. આ મુલરત્ન શત્રુને નાશ કરવાને અસમર્થ થઈ ગયું છે, અત્યારે તો તે માત્ર અને ખાંડવાની યોગ્યતાવાળું રહ્યું છે. આ હલરત્ન જે દુષ્ટ રાજારૂપી હાથીઓને વશ કરવામાં અનેક વાર અંકુશરૂપ થયેલું છે તે પણ અત્યારે માત્ર પૃથ્વીને ખેડવા યોગ્ય થયું છે. જે અસ્ત્રો હમેશાં યક્ષેએ રક્ષિત અને શત્રુઓને ક્ષય કરનારાં છે તે અસ્ત્રોની આ શી અવસ્થા થઈ?' આ પ્રમાણે રામનાં અસ્ત્રો જેમ નિષ્ફળ થયાં તેમ મદનાંકુશની સાથે યુદ્ધ કરતાં લક્ષ્મણનાં અસ્ત્રો પણ નિષ્ફળ થયાં. આ સમયે અંકુશે લક્ષમણના હૃદયમાં વા જેવું બાણ માર્યું, જેથી લક્ષ્મણ મૂછ ખાઈને રથમાં પડી ગયા. લક્ષ્મણની મૂછ જેઈને વિધુર થયેલા વિરાધે રથને રણભૂમિમાંથી અધ્યા તરફ ચલાવ્યું, એટલામાં તો લક્ષમણને સંજ્ઞા આવી, એટલે તે આક્ષેપ પૂર્વક બેલ્યા કે-“અરે વિરાધ? આ તે નવીન શું કર્યું? રામના ભાઈ અને દશરથના પુત્રને આ અનુચિત છે, માટે જ્યાં મારે શત્રુ હોય ત્યાં રથને સત્વર લઈ જા, જેથી હવે અમેઘ વેગવાળા ચક્રવડે હું તેનું મસ્તક છેદી નાખું.” લમણનાં આવાં વચન સાંભળી વિરાધે અંકુશની તરફ રથને ચલાવ્યું, એટલે “ઊભું રહે, ઊભું રહે.” એમ કહી લક્ષ્મણે હાથમાં ચક્ર લીધું. ભમતા સૂર્યને ભ્રમ કરાવતું અને અખલિત વેગવાળું તે ચક્ર આકાશમાં જમાડીને લક્ષ્મણે C - 21 Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨] નારદે લવણાંકુશને રામને કહેલ વૃત્તાંત [ પર્વ ૭ મું કોધથી અંકુશની ઉપર છોડયું. તે આવતા ચકને રોકવા માટે અંકુશે અને લવણે તેની ઉપર અનેક શસ્ત્રો નાખ્યાં, તથાપિ તે ખલિત થયું નહિ અને વેગથી આવી અંકુશને પ્રદક્ષિણ કરી જેમ પક્ષી પાછું પિતાના માળામાં આવે તેમ લમણના હાથમાં પાછું આવ્યું. લક્ષમણે ફરીવાર છોડયું, તે વખતે પણ જેમ ભાગી ગયેલે હાથી પાછો ગજશાળામાં આવે તેમ તે પાછું લક્ષમણુના હાથમાં આવ્યું. તે જોઈ ખેદ પામેલા રામલક્ષમણ ચિંતવવા લાગ્યા કે “શું આ ભારતમાં આ બંને કુમારજ બલભદ્ર અને વાસુદેવ હશે, અમે નહિ હઈએ?” તેઓ આવો વિચાર કરે છે તેવામાં અકસ્માતું નારદમુનિ સિદ્ધાર્થ સહિત ત્યાં આવ્યા. તેમણે ખેદ પામેલા રામલક્ષમણને આ પ્રમાણે કહ્યું-“અરે રઘુપતિ ! આ હર્ષને સ્થાને તમે ખેદ કેમ કરો છે? પુત્રથી થયેલે પરાભવ કેને વંશના ઉદ્યોતને માટે થતું નથી? આ બંને કુમારે લવણ અને અંકુશ નામના સીતાની કુક્ષિથી ઉત્પન્ન થયેલા તમારા પુત્ર છે. તે યુદ્ધને મિષે તમને એવાને આવેલા છે. એ તમારા શત્રુ નથી. તમારું ચક્ર જે તેમની ઉપર ચાલ્યું નહિ, તે જ તેની મુખ્ય નિશાની છે. પૂર્વે પણ ભારતનું ચક્ર બાહુબલિ ઉપર ચાલ્યું નહોતું.” પછી સીતાના ત્યાગથી માંડીને પુત્રોને યુદ્ધ સુધી વિશ્વને વિસ્મયકારી સર્વ વૃત્તાંત નારદે કહી બતાવ્યું. તે સાંભળી વિસ્મય, લજજા, ખેદ અને હર્ષથી' સમકાળે આકુળ-વ્યાકુળ થયેલા રામ મૂછ પામી ગયા; પાછા ઘેડીવારે ચંદનજળના સિંચનથી સંજ્ઞાને પ્રાપ્ત થયા, એટલે પુત્રવાત્સલ્યથી પૂર્ણ હૃદયવાળા રામ લક્ષ્મણને સાથે લઈને તરત જ અબુ સહિત લવણાંકુશની પાસે જવા ચાલ્યા. તેમને આવતા જોઈને વિનયવાન લવણાંકુશ તત્કાળ રથમાંથી ઉતરી સર્વ અસ્ત્રો તજી દઈને રામલક્ષ્મણના ચરણમાં અનુક્રમે પડ્યા. તેમને આલિંગન કરી ઉત્કંગમાં બેસાડીને રામે તેમના મસ્તક પર ચુંબન કર્યું. પછી શેક અને સ્નેહથી આકુળ થઈને તે ઊંચે સ્વરે રૂદન કરવા લાગ્યા. રામના ઉલ્લંગમાંથી પોતાના ઉત્સંગમાં લઈને લમણે તેમના મસ્તક પર ચુંબન કરતાં અને દષ્ટિને અબુપૂર્ણ કરતાં પિતાની ભૂજાવડે તેમને આલિંગન કર્યું. પિતાની જેમ ચરણકમળમાં આલેટતા તે વિનીત પુત્રોનું શત્રુદને પણ દૂરથી ભૂજ પ્રસારીને આલિંગન કર્યું, બીજા પણ બંને સૈન્યના રાજાએ જાણે વિવાહપ્રસંગમાં એકઠા મળ્યા હોય તેમ એકઠા થઈને હર્ષ પામવા લાગ્યા. હવે પિતાના પુત્રોનું પરાક્રમ અને તેમના પિતાની સાથે તેમને સમાગમ જોઈ હર્ષ પામેલી સીતા વિમાનમાં બેસીને પુંડરીકપુર ચાલ્યાં ગયાં. પિતાના જેવા જ પુત્રના લાભથી રામલક્ષ્મણ બહુ હર્ષ પામ્યા, અને સ્વામીના હર્ષથી સર્વ ભૂચરો અને ખેચરો પણ હર્ષ પામ્યા. ભામંડલે એાળખાવેલા વજા જંઘ રાજાએ રામલક્ષ્મણને લાંબા કાળના સેવકની જેમ નમસ્કાર કર્યો. રામે કહ્યું-“હે ભદ્ર! તમે મારે ભામંડલ સમાન છે. તમે મારા પુત્રોને મોટા ૧. પુનું પરાક્રમ જોઈને વિસ્મય, તેનાથી થયેલી પોતાની હારથી લજા, સીતાત્યાગની વાત તાજી થવાથી તેના વિરોગજન્ય ખેદ અને પુત્રના આવાગમનથી હર્ષ Page #200 -------------------------------------------------------------------------- ________________ સગ ૯ ] સીતાના સતીત્વની પરીક્ષા કરવાની તૈયારી [૧૬૩ કરીને આવી દશામાં લાવેલા છે. આ પ્રમાણે કહી રામલક્ષમણે પુષ્પક વિમાનમાં બેસી અર્ધાસને બેસાડેલા પુત્રો સહિત નગરીમાં પ્રવેશ કર્યો. માર્ગમાં લેકે વિસ્મયથી ઊંચી પાની કરીને ઊંચી ગ્રીવાવડે જેના પુત્રોને જેતા અને સ્તુતિ કરતા હતા એવા રામ પોતાના મંદિર પાસે આવ્યા. ત્યાં રામલક્ષમણ પુત્રોની સાથે વિમાનમાંથી ઉતર્યા. પછી અધ્યામાં પુત્રાગમનને માટે ઉત્સવ હર્ષથી કરાવ્યું. એક વખતે લક્ષમણ, સુગ્રીવ, વિભીષણ, હનુમાન અને અંગદ વિગેરેએ એકઠા મળીને રામને વિજ્ઞપ્તિ કરી કે–“દેવી સીતા તમારા વિરહથી પરદેશમાં રહેલા છે, તે હમણાં આ કુમાર વગર અતિ કટે રહેતા હશે, માટે તે સ્વામિન્ ! જે તમે આજ્ઞા આપે તે અમે તેમને અહીં તેડી લાવીએ, નહિ તે એ પતિપુત્રરહિત સીતા સતી જરૂર મૃત્યુ પામી જશે.” રામે જરા વિચાર કરીને કહ્યું કે-“હવે સીતાને એમને એમ શી રીતે લવાય? લોકાપવાદ પેટે હોય તે પણ તે બળવાન અંતરાય કરનારે છે. હું જાણું છું કે સીતા સતી છે, તે પણ પિતાના આત્માને નિર્મળ જાણે છે, તે કાંઈ પણ દિવ્ય કરવામાં ભય જેવું નથી. માટે તે દેવી સર્વ લોકોની સમક્ષ પ્રત્યક્ષ દિવ્ય કરે, અને એ શુદ્ધ સતીની સાથે મારે ફરીવાર ગૃહવાસ થાઓ.” “gવના” એમ કહીને તેઓએ નગરીની બહાર વિશાળ મંડપ અને તેની અંદર માંચાઓની શ્રેણીઓ કરી. તેમાં રાજાઓ, નગરજને, અમાત્ય અને સુગ્રીવ વિભીષણ પ્રમુખ ખેચર આવીને બેઠા. પછી રામની આજ્ઞાથી સુગ્રીવ ત્યાંથી ઊઠીને પુંડરીકપુરે આવ્ય, અને સીતાને નમસ્કાર કરીને કહ્યું કે-“હે દેવી! રામે તમારે માટે આ પુષ્પક વિમાન મેકલાવ્યું છે, માટે તેમાં બેસીને તેમની પાસે પધારે.” સીતા બેલ્યાં-અદ્યાપિ મને અરણ્યમાં ત્યાગ કરવાનું દુઃખ શાંત થયું નથી, તે ફરીવાર બીજા દુઃખને આપનાર એ રામની પાસે હું શી રીતે આવું?' સુગ્રીવે ફરીવાર નમીને કહ્યું-“હે સતી! તમે કેપ કરે નહિ. રામ તમારી શુદ્ધિને માટે કરેલા મંડપમાં સર્વ નગરજનની સાથે મંચ ઉપર આવીને બેઠેલા છે.” સુગ્રીવે આ પ્રમાણે કહ્યું, એટલે પ્રથમથી જ શુદ્ધ થવાને ઈચ્છતા સીતા તત્કાળ તે વિમાનમાં બેસી અધ્યા સમીપે આવ્યાં અને નગરની બહાર મહેંદ્રોદય ઉદ્યાનમાં ઉતર્યા. ત્યાં લમણે અને બીજા રાજાઓએ અર્થ આપીને તેમને નમસ્કાર કર્યો. પછી લક્ષમણ તેમની આગળ બેસી સર્વ રાજાઓ સહિત બેલ્યાં-“હે દેવી! તમારી નગરીમાં અને તમારા ગૃહમાં પ્રવેશ કરીને તેને પવિત્ર કરો.” સીતા બેલ્યા- “હે વત્સ! શુદ્ધિ પ્રાપ્ત કર્યા પછી હું નગરીમાં અને ગૃહમાં પ્રવેશ કરીશ; કારણ કે તે સિવાય કદિ પણ અપવાદ શાંત થશે નહિ.” આવી સીતાની પ્રતિજ્ઞા રાજાઓએ રામને જણાવી; એટલે રામે ત્યાં આવી સીતાને ન્યાયનિષ્ફર વચને કહ્યાં-“તમે રાવણને ઘેર રહ્યા છતાં જે તેની સાથે તમારે ભેગા થયો ન હોય તે આ સર્વ લેકની સમક્ષ શુદ્ધિને માટે દિવ્ય કરો.” સીતાએ હસતાં હસતાં રામને કહ્યું“તમારા જે બીજે કઈ પણ ડાહ્યો પુરૂષ નહિ હોય કે જે દેષ જાણ્યા વગર મહાવનમાં Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ] સ્વશુદ્ધિ અર્થે સીતાની અગ્નિમાં પ્રવેશ કરવાની તૈયારી [ ૫૭ મુ ત્યાગ કરે. વળી પ્રથમ દંડ આપીને હવે મારી પરીક્ષા કરેા છે, તેથી પણ તમારૂ વિચક્ષણુપણુ જણાઈ આવે છે; પરંતુ હું તે તે કરવાને અદ્યાપિ તૈયાર છું.' તેનાં આવાં વચન સાંભળી રામ વિલખા થઈ ને ખેલ્યા- હે ભદ્રે ! તમારામાં ખીલકુલ દોષ નથી એ હું જાણું છું, તથાપિ લાકાએ ઉત્પન્ન કરેલા દોષ ટાળવાને માટે હું આ પ્રમાણે કહું છું. ' સીતા ખેલ્યાં–‘ હું પાંચે પ્રકારના દિવ્ય કરવાને તૈયાર છું. કહો તે અગ્નિમાં પ્રવેશ કરૂ, કહો તે મત્રિતત ફુલ ભક્ષણ કરૂ, કહો તે તાજવાપર ચ ુ', કહો તે તપાવેલા કેશનુ` પાન કરૂ, અને કહો તે છઠ્ઠાથી શસ્રના ફળને ગ્રહણ કરૂ. કહો, આમાંથી તમને જે રૂચે તે કરૂં.' તે વખતે અંતરીક્ષમાં રહીને સિદ્ધાર્થ અને નારદે તથા ભૂમિપર રહેલા લેકેએ કાલાહલને અટકાવીને આ પ્રમાણે કહ્યું-‘હે રાધવ! આ સીતા નિશ્ચયથી સતી, મહાસતી છે. તેમાં તમારે કાંઈપણુ વિકલ્પ કરવા નહિ. 'રામે કહ્યું- હું લેાકેા ! તમારામાં ખીલકુલ મર્યાદા નથી; સ’કલ્પદોષ તમારાથી જ ઉત્પન્ન થયેા છે, પૂર્વે તમે જ તેમને દૂષિત કહ્યા હતા અને અત્યારે પાછા અહીં આવું બેલે છે અને વળી દૂર જઈને ખીજુ` ખેલશે. પૂર્વ સીતા શી રીતે દોષિત હતાં અને અત્યારે શી રીતે શીળવાન થયાં તે કહો. વળી ફરીવાર દેષ ગ્રહણ કરવામાં તમારે પ્રતિબંધ નથી; માટે હું કહું છું કે સીતા સર્વાંની પ્રતીતિને માટે પ્રજવલિત અગ્નિમાં પ્રવેશ કરે. આ પ્રમાણે કહીને રામે ત્રણસેા હાથ લાંખે પહેાળા અને બે પુરૂષપ્રમાણ ઊંડા એક ખાડા કરાવ્યા, અને તે ચંદનના કાષ્ઠાથી પૂરાખ્યું. ,, એ સમયમાં વૈતાઢ્ય ગિરિની ઉત્તર શ્રેણીમાં હરિવિક્રમ રાજાના જયભૂષણુ નામે કુમાર હતા. તે આઠસે। શ્રીએ પરણ્યા હતા. એક વખતે રણુમંડલા નામે તેની એક હેમશિખ નામના તેના મામાના પુત્રની સાથે સુતેલી તેણે જોઈ, એટલે તેણે સ્ત્રીને કાઢી મૂકી અને તત્કાળ પાતે દીક્ષા લીધી. કિરણમ′ડલા મૃત્યુ પામીને વિદ્યુબ્તા નામે રાક્ષસી થઈ. જયભૂષણ મુનિ કરતાં કરતાં આગલી રાત્રે અયેધ્યાની બહાર આવીને પ્રતિમાપણે રહ્યા. તે વખતે વિદ્યુન્દ્રા ત્યાં આવીને તેને ઉપદ્રવ કરવા લાગી. મુનિને તે શુભ ધ્યાનના બળથી તેજ દિવસે કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ, એટલે તેને ઉત્સવ કરવા માટે ઇંદ્રાદિક દેવતાઓ ત્યાં આવ્યા. એ સમયે અહી. સીતાની શુદ્ધિ થતી હતી તે જોઈને દેવતાએએ આવી ઇંદ્રને વિજ્ઞપ્તિ કરી કે− હે સ્વામી! લેાકેાના ખાટા અપવાદથી સીતા આજે અગ્નિમાં પ્રવેશ કરે છે. ’ એ સાંભળી ઇંદ્રે સીતાની સાંનિધ્ય કરવાને માટે તરત જ પેાતાની પેદળ સેનાના અધિપતિને આજ્ઞા આપી, અને પેાતે જયભૂષણુ મુનિના કેવળજ્ઞાનને ઉત્સવ કર્યાં. હવે રામની આજ્ઞાથી સેવકેાએ ચંદનના કાથી વ્યાપ્ત એવા તે ગતમાં ચારે તરફથી નેત્રને પણ દુ:પ્રેક્ષ્ય એવા અગ્નિ પ્રજવલિત કર્યાં. જવાળાએથી વિકરાળ અગ્નિને જોઈ ને રામે હૃદયમાં વિચાયું કે- અહા ! આ તે અતિ વિષમ કાર્ય થઈ પડયું! આ મહાસતી તા ૧ લેહને રસ અથવા સીસાને રસ. Page #202 -------------------------------------------------------------------------- ________________ સર્ગ મ ] સીતાના સતીત્વની થયેલ પરીક્ષા [ ૧૬૫ નિઃશંક અગ્નિમાં પ્રવેશ કરશે, પરંતુ પ્રાયઃ દેવની અને દિવ્યની વિષમ ગતિ છે. મારી સાથે આ સીતા વનવાસમાં નીકળ્યા, રાવણે તેનું હરણ કર્યું, પાછો મેં તેને ત્યાગ કર્યો અને છેવટે વળી મહા કષ્ટ ઉપસ્થિત કર્યું, એ બધું મારાથી જ થયેલું છે, આ પ્રમાણે રામ વિચાર કરતા હતા, તેવામાં તે સીતા ખાડા પાસે આવીને ઊભા રહ્યાં, અને સર્વસનું સ્મરણ કરી આ પ્રમાણે બોલ્યા કે “હે કપાળે ! હે લેકે ! સર્વે સાંભળો, જે મેં રામ વિના બીજા કોઈ પુરૂષની અભિલાષા કરી હોય તે આ અગ્નિ મને બાળી નાખે, અને નહિ તે જળની માફક શીતળ સ્પર્શવાન થાઓ.” આ પ્રમાણે કહી નમસ્કાર મંત્રનું સમરણ કરીને સીતાએ તે અગ્નિકુંડમાં ઝંપાપાત કર્યો. જેવા સીતા તેમાં પડયા તેવો જ તત્કાળ અગ્નિ બુઝાઈ ગયે, અને તે ખાડો સ્વચ્છ જળથી પૂરાઈને વાપીરૂપ થઈ ગયે. તેના સતીપણાથી સંતુષ્ટ થયેલા દેવના પ્રભાવથી સીતા લક્ષમીની જેમ તે જળની ઉપર કમળપર રચેલા સિંહાસનમાં બિરાજમાન થયાં. કેઈ ઠેકાણે હુંકાર ધ્વનિ, કેઈ ઠેકાણે ગુલ ગુલ અવાજ, કઈ ઠેકાણે ભંભા જેવો નાદ, કેઈ ઠેકાણે ઢોલની જે ઇવનિ, કેઈ ઠેકાણે દિલિ દિલિ શબ્દ અને કઈ ઠેકાણે ખેલ ખેલ નાદ કરતું તે જળ સમુદ્રજળની પેઠે આવર્તાયુક્ત જવામાં આવ્યું. પછી ઉશ્કેલ સમુદ્રના જેમ તે વાપીમાંથી જળ ઉછળવા માંડયું, અને તેણે મોટા માંચડાઓને પણ ડુબાવવા માંડયા. વિદ્યાધરે તે તેનાથી ભયભ્રાંત થઈ ઉડીને આકાશમાં જતા રહ્યા, પરંતુ ભૂચર મનુષ્ય “હે મહા સતી સીતા ! અમારું રક્ષણ કરે, રક્ષણ કરે” એમ પોકાર કરવા લાગ્યા. પછી સીતાએ ઊંચા આવતા તે જળને બે હાથવડે દબાવ્યું, એટલે તેના પ્રભાવથી તે પાછું વાપીના પ્રમાણુ જેટલું થઈ ગયું. ઉત્પલ, કુમુદ અને પુંડરીક જાતિના કમળથી પૂર્ણ, હસેથી શોભિત કમળની સુગંધથી ઉદ્દબ્રાંત થયેલા ભ્રમરાએ જેમાં સંગીત કરી રહ્યા છે એવી, જેની સાથે તરંગો અથડાય છે તેવા મણિમય પાનથી સુંદર અને બને બાજુ રત્નમય પાષાણેથી બાંધેલી–તે વાપી ઘણું સુંદર દેખાવા લાગી. સીતાના શીલની પ્રશંસા કરતા નારદાદિક આકાશમાં નૃત્ય કરવા લાગ્યા. સંતુષ્ટ થયેલા દેવતાઓએ સીતાની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. “અહે ! રામની પત્ની સીતાનું કેવું યશસ્વી શીલ છે!” એ પ્રમાણે અંતરીક્ષ અને ભૂમિમાં વ્યાપ્ત એવી લોકોની આઘેષણ થવા લાગી. પિતાની માતાને પ્રભાવ જોઈ લવણાંકુશ ઘણે હર્ષ પામ્યા, પછી હંસની જેમ તરતાં તરતાં તે તેની પાસે ગયાં. સીતાએ મસ્તકપર સુંધીને તેને પિતાને બે પડખે બેસાર્યા. તે કુમારે નદીના બે તીરપર રહેલા હાથીના બે બચ્ચાની જેવા શોભવા લાગ્યા. તે વખતે લમણું, શત્રુઘ, ભામંડલ વિભીષણ અને સુગ્રીવ વિગેરે વીરોએ આવી સીતાને ભક્તિથી નમસ્કાર કર્યો, પછી અતિમનહર કાંતિવાળા રામ પણ સીતાની પાસે આવ્યા અને પશ્ચાતાપ તથા લજજાથી પૂર્ણ એવા તેમણે અંજલિ જેડીને આ પ્રમાણે કહ્યું –“હે દેવી! સ્વભાવથી જ અસત્ દેષને ગ્રહણ કરનારા નગરવાસીઓના છંદને અનુસરીને મેં તમારે ત્યાગ કર્યો હતો તે ક્ષમા કરજે. જેમાં મહા Page #203 -------------------------------------------------------------------------- ________________ સીતાએ ગ્રહણ કરેલ દીક્ષા [ પર્વ ૭મું ઉગ્ર શિકારી પ્રાણીઓ રહેલા છે એવા અરણ્યમાં તમે તમારા પ્રભાવથી જીવતા રહ્યા તે પણ એક દિવ્યજ હતું, તથાપિ તે મારા જાણવામાં આવ્યું નહીં, પણ હવે તે સર્વ ક્ષમા કરીને આ પુષ્પક વિમાનમાં બેસે, મારી સાથે ઘેર ચાલે, અને પૂર્વની જેમ પાછા મારી સાથે વર્તે.” સીતા બેલ્યાં-તેમાં તમારે, લોકોને કે બીજા કોઈને દેષ નથી પણ મારા પૂર્વકમેનેજ દેષ છે, તેથી આવા દુઃખના આવર્તાને આપનારા કર્મથી નિર્વેદ પામીને હું તે હવે તેને ઉચ્છેદ કરનારી દીક્ષા જ ગ્રહણ કરીશ.” આ પ્રમાણે કહીને તે જ વખતે સીતાએ પોતાની મુષ્ટિથીજ કેશને લગ્ન કર્યો, અને પ્રભુ જેમ પોતાના કેશ ઇંદ્રને આપે છે તેમ તેણે તે કેશ રામને અર્પણ કર્યા તે જોઈને તત્કાળ રામને મૂછ આવી. તેમાંથી તેઓ સ્વસ્થ થયા નહિ તેવામાં તે સીતા જયભૂષણ મુનિની પાસે ચાલ્યા ગયાં. જયભૂષણ કેવળીએ તે જ વખતે વિધિપૂર્વક તેને દીક્ષા આપી, અને પછી તપમાં પરાયણ તે સાવીને સુપ્રભા ગણિનીના પરિવા૨માં સેંપી. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुपचरिते महाकाव्ये सप्तमे पर्वणि सिताशुद्धिवतग्रहणो नाम नवमः सर्गः ॥६॥ tter સર્ગ ૧૦ મો.pdf રામનું નિર્વાણગમન. મૂર્શિત થયેલા રામને ચંદનના જળથી સિંચન કર્યું, એટલે તે સ્વસ્થ થઈને બોલ્યા કે–“એ મનસ્વિની સીતા દેવી કક્યાં છે? અરે ભૂચર અને ખેચરો! જે તમારે મરવાની ઈચ્છા ન હોય તે તે લેચ કરેલી પણ મારી પ્રિયા સીતા મને સત્વર બતાવે. હે વત્સ લક્ષ્મણ! ભાથા અને ધનુષ્ય લાવ, હું આ દુઃખી છતાં આ બધા ઉદાસીન અને સુસ્થિત કેમ છે?” આ પ્રમાણે કહીને ધનુષ્યને ગ્રહણ કરતા રામને લમણે કહ્યું-“હે આર્ય! આ શું કરે છે? આ સર્વ લેક તમારા સેવક છે. ન્યાયનિષ્ઠ એવા તમે દેષના ભયથી જેમ સીતાને ત્યાગ કર્યો હતે, તેમ સ્વાર્થનિષ્ઠ સીતાએ સંસારના ભયથી આપણું સર્વને ત્યાગ કર્યો છે. તમારી પ્રિયા સીતાએ અહીં પ્રત્યક્ષ પિતાની મેળે પિતાના કેશને લેચ કરી જયભૂષણ મુનિની પાસે જઈ દીક્ષા લીધી છે. એ મહર્ષિને હમણાંજ કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલ છે, તે જ્ઞાનનો મહિમા કર એ તમારું પણ કૃત્ય છે. વળી તે સ્વામી! મહાવ્રતધારી સીતા Page #204 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૦ મા] રામ તથા સુગ્રીવ વિગેરેના પૂર્વભવ [ ૧૨૭ ,, સ્વામીની પણ ત્યાં રહેલાં છે, અને એ નિર્દોષ સાવી શુદ્ધ સતીમાની જેમ હમણા મેાક્ષમાને બતાવે છે. ” લક્ષ્મણનાં આવાં વચન સાંભળી રામ સ્વભાવમાં સ્થિત થઈ ને મેલ્યાહું ખંધુ! તે કેવળીની પાસે મારી પ્રિયાએ વ્રત ધારણ કર્યુ તે બહુ સારૂ કર્યું. ' આ પ્રમાણે કહીને રામચંદ્ર પરિવાર સહિત જયભૂષણ મુનિ પાસે ગયા અને તેમને નમસ્કાર કરીને રામે દેશના સાંભળી. દેશનાને અ`તે રામે મુનિને પૂછ્યું - હૈ સ્વામિન! હું આત્માને જાણતા નથી, તા હું ભવ્ય છું કે અભન્ય છું? તે મને કહે। અને મારી ઉપર પ્રસન્ન થાઓ. ’ કેવળી ખેલ્યારામ! તમે કેવળ ભવ્ય છે. એટલુ જ નહિ પણ આ જન્મમાંજ કેવળજ્ઞાન પામીને સિદ્ધિને પશુ પામનારા છે. ' રામે ફરીવાર પૂછ્યું- હે સ્વામિન્! મેક્ષ તે। દીક્ષા લીધાથી થાય છે; અને દીક્ષા સને। ત્યાગ કરવાથી થાય છે, પણ આ ખંધુ લક્ષ્મણુ મારાથી દુખ્ત્યાજ્ય છે. ' મુનિ એલ્યા‘ તમારે હજુ ખળદેવપણાની સપત્તિ ભાગવવાની છે, તેને અંતે નિ:સંગ થઈ, દીક્ષા લઈને તમે શિવસુખ પામશે.' વિભીષણે નમસ્કાર કરી મુનિને પૂછ્યું- હૈ સ્વામી ! રાવણે પૂર્વ જન્મના કયા કર્માંથી સીતાનું હરણ કર્યું"? અને કયા કથી લક્ષ્મણે તેને યુદ્ધમાં માર્યાં ? વળી આ સુગ્રીવ, ભામડલ, લવણુ, અંકુશ અને હું કયા કથી આ રામના ઉપર અત્યંત રક્ત થયા છીએ ?' મુનિ ખેલ્યા—‘ આ દક્ષિણ ભરતા'માં ક્ષેમપુર નામના નગરમાં નયદત્ત નામે એક વણિક હતા, તેને સુન ંદા નામની સ્ત્રીથી ધનદત્ત અને વસુદત્ત નામે બે પુત્રો થયા, તે બંનેને યાજ્ઞવલ્ક્ય નામના એક બ્રાહ્મણની સાથે મિત્રાઈ થઈ. તે નગરમાં સાગરદત્ત નામે એક વણિક રહેનેા હતેા, તેને ગુણધર નામે પુત્ર અને ગુણવતી નામની કન્યા હતી. સાગરદત્તે નયદત્તના યેાગ્ય ગુણુવાળા પુત્ર ધનદત્તને ગુણવતી કન્યા આપી, અને કન્યાની માતા રત્નપ્રભાએ ધનના લેાભથી શ્રીકાંત નામના એક ત્યાંના ધનાઢ્યને ગુપ્ત રીતે ગુણુવતીને આપી. આ ખખર યાજ્ઞવલ્કયના જાણવામાં આવી, એટલે મિત્રની વચનાને નહિ સહન કરનાર યાજ્ઞવલ્કયે પેાતાના મિત્ર નયદત્તના પુત્રોને ખબર આપ્યા. તે સાંભળી વસુદત્તે રાત્રે જઈને શ્રીકાંતને મારી નાંખ્યા, અને શ્રીકાંતે પણ ખગવડે વસુદત્તને મારી નાંખ્યા. તે બન્ને ત્યાંથી મૃત્યુ પામીને વિધ્યાટવીમાં મૃગલા થયા. ગુણવતી કુંવારીજ મૃત્યુ પામીને તેજ વનમાં મૃગલી થઈ. ત્યાં પણ તેણીને માટે યુદ્ધ કરીને તે બન્ને મૃત્યુ પામ્યા. એવી રીતે પરસ્પર વૈરથી તેઓએ ચિરકાળ ભવભ્રમણુ કર્યું. હવે અહી ધનદત્ત પેાતાના ભાઈના વધથી પીડિત થઈ ધરહિતપણે ભટકવા લાગ્યા. એક વખતે રાત્રે ક્ષુધાતુર થયેલા તેણે કેાઈ સાધુએને જોયા, એટલે તેમની પાસે તેણે ભેાજન માગ્યું. તેમાંથી એક મુનિ એલ્યા−‘હે ભાઈ ! મુનિએ દિવસે પણ ભાતપાણીને સ ́ગ્રહ રાખતા નથી તે રાત્રે તે કન્યાંથી જ હાય? વળી હું ભદ્ર! તારે પણ રાત્રે ભાજન કે પાન કરવુ. ચેાગ્ય નથી, કેમકે આવા અંધકારમાં અન્નાદિકમાં રહેલા જીવાને કાણુ જાણી શકે ? ? આ પ્રમાણે મુનિએ આપેલા એપથી તેના હૃદયમાં જાણે અમૃત સિંચન થયુ... હાય તેમ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ] રામ તથા સુગ્રીવ વિગેરેના પૂર્વભવ [ પ ૭મું લાગ્યું'. પછી તે શ્રાવક થઈ મૃત્યુ પામીને સૌધમ દેવલેાકમાં દેવતા થયા. ત્યાંથી ચ્યવીને તે મહાપુર નગરમાં ધારિણી અને મેરૂ શેઠના પદ્મચિ નામે પરમ શ્રાવક પુત્ર થશે. એક વખતે પદ્મરૂચિ અશ્વારૂઢ થઈ દૈવયેાગે ગેાકુલમાં જતા હતા ત્યાં માર્ગોમાં એક વૃદ્ધ વૃષભને પડીને મરણ પામતા તેણે જોયા, એટલે તે કૃપાળુ શેઠે અશ્વ ઉપરથી ઉતરી તેની નજીક આવીને તેના કાનમાં ૫'ચપરમેષ્ઠી નમસ્કાર મંત્ર સંભળાવ્યે. તેના પ્રભાથી મૃત્યુ પામીને તે તેજ નગરમાં છનચ્છાય રાજાની શ્રીદત્તા રાણીના ઉદરથી વૃષભધ્વજ નામે પુત્ર થયા. તે કુમાર સ્વેચ્છાએ ફરતા ફરતા એક વખતે વૃદ્ધ વૃષભની મૃત્યુભૂમિ પાસે આળ્યે, ત્યાં પૂર્વ જન્મના સ્થાનના દર્શનથી તેને તિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી ત્યાં તેણે એક ચૈત્ય કરાવ્યું, અને ચૈત્યની એક તરફની ભીંત ઉપર તેણે મરણસ્થિતિપર આવેલા વૃદ્ધ વૃષભતુ ચિત્ર આલેખ્યું. તેમ જ તેની પાસે તેના કાનમાં નમસ્કાર મંત્ર આપતા તે પુરૂષને અને તેની પાસે પલાણુ સહિત તેના અશ્વને આલેખ્યા. પછી ચૈત્યના રક્ષકાને આજ્ઞા કરી કે ‘જે કાઈ આ ચિત્રને પરમા રૂપે જાણી લે તે પુરૂષના મને તત્કાળ ખખર આપવા, આ પ્રમાણે કહી કુમાર વૃષભદેવજ પેાતાના મંદિરે ગયા. " એક વખતે પેલા પદ્મરૂચિ શેઠ તે ચૈત્યમાં વંદન કરવાને માટે આવ્યેા. ત્યાં અર્હુતને વંદના કરીને તેણે તે ભીંતપર કરેલાં ચિત્ર જોયાં, તેથી વિસ્મય પામીને મેલ્યે કે– આ ચિત્રનુ' વૃત્તાંત તે બધુ મને જ લાગુ પડે છે. ' રક્ષકાએ જઈને તત્કાળ રાજકુમાર વૃષભધ્વજને તે ખખર આપ્યા, એટલે તરતજ તે ત્યાં આળ્યે, અને તેણે પદ્મરૂચિને પૂછ્યુ કે-શું તમે આ ચિત્રને વૃત્તાંત જાણેા છે ? ' તેણે કહ્યું- આ મરણુ પામતાં વૃષભને નમસ્કાર મંત્ર આપતા એવા મને કેાઈ જાણીતા પુરૂષે અહી' આલેખ્યા છે.' તે સાંભળી વૃષભધ્વજ તેને નમસ્કાર કરીને મેક્લ્યા− હે ભદ્ર! જે આ વૃદ્ધ વૃષભ હતા તે નમસ્કાર મંત્રના પ્રભાવથી આ હું રાજપુત્ર થયેલા છું. જો તમે કૃપાળુએ તે સમયે મને નમસ્કાર મંત્ર ન આપ્યા હાત તે હું તિયાઁચ ચેાનિમાં અથવા કોઈ અધમ ચેાનિમાં ગયા હોત. તમે સથા મારા ગુરૂ, સ્વામી અને દેવ છે, માટે તમે!એ આપેલુ આ વિશાળ રાજ્ય તમેજ ભેગવે.” એ પ્રમાણે કહીને વૃષભધ્વજ શ્રાવકતને પાળતા સતા પદ્મચિની સાથે અભેદપણે રહેવા લાગ્યા. પછી ચિરકાળ પર્યંત સમ્યક્ પ્રકારે શ્રાવકપણું પાળી મૃત્યુ પામીને તે અને ઈશાનકલ્પમાં પરમદ્ધિક દેવતા થયા. પદ્મરૂચિ ત્યાંથી ચ્યવીને મેગિરિની પશ્ચિમ બાજુએ વૈતાઢય ગિરિ ઉપર ન ંદાવર્ત્ત નામના નગરમાં નંદીશ્વર નામે રાજા અને કનકાલા નામે રાણીના નયનાનંદ નામે પુત્ર થયેા. ત્યાં રાજ્ય ભોગવી દીક્ષા લઈને માહેદ્ર નામના ચોથા દેવલેાકમાં દેવતા થયા. ત્યાંથી ચ્યવી પૂવિદેહમાં ક્ષેમાપુરીના રાજા વિપુલવાહનની પદ્માવતી રાણીથી શ્રીચંદ્રકુમાર થયા. તે રાજ્ય ભગવી સમાધિગુપ્ત મુનિ પાસે દીક્ષા લઈ કાળ કરીને પ્રા નામના પાંચમા દેવલેાકમાં ઇંદ્ર થયા. ત્યાંથી ચ્યવીને તેના જીવ આ મહામલવાન ખલભદ્ર રામચંદ્ર થયેલ છે, અને વૃષભધ્વજને જીવ અનુક્રમે આ સુગ્રીવ થયેલ છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧૦ ] સીતા તથા રાવણ આદિના પૂર્વ ભવ [૧૬૯ પેલા શ્રીકાંતને જીવ ભવભ્રમણ કરી મૃણાલકંદ નગરમાં શંભુ રાજા અને હેમવતી રાણીને વજકંઠ નામે પુત્ર થયે. વસુદત્ત ભવમાં ભમી તે શંભુ રાજાના પુહિત વિજય અને તેની સ્ત્રી રત્નચુડાને શ્રીભૂતિ નામે પુત્ર થયે. પેલી ગુણવતી ભવભ્રમણ કરી તે શ્રીભૂતિની સરસ્વતી નામની સ્ત્રીથી વેગવતી નામે પુત્રી થઈ. તે યૌવનવતી થતાં એક વખતે એક સુદર્શન નામના પ્રતિભાધારી મુનિને લેકે વંદન કરતા હતા તે જઈ તેણે હાસ્યથી કહ્યું કે-“હેલેકે ! આ સાધુને મેં પૂર્વે સ્ત્રીની સાથે ક્રીડા કરતાં જોયા છે, તે અને તેણે હમણું બીજે ઠેકાણે મોકલી દીધી છે, માટે તેવા સાધુને તમે કેમ વંદના કરે છે !' તે સાંભળીને તત્કાળ સર્વ લેકે વિષમ પરિણામી થઈ જઈ તે કલંકની ઉદ્ઘેષણ કરતા સતા તે મુનિને ઉપદ્રવ કરવા લાગ્યા. એટલે “જ્યાં સુધી આ કલંક મારા ઉપરથી ઉતરશે નહિ ત્યાં સુધી હું કાઉસગ પાળીશ નહિ.” એ તે મુનિએ અભિગ્રહ કર્યો. પછી શાસનદેવતાના રોષથી વેગવતીનું મુખ તત્કાળ વ્યાધિગ્રસ્ત થઈ ગયું, અને સાધુ ઉપર તેણે મૂકેલા કલંકનું વૃત્તાંત સાંભળી તેના પિતાએ વેગવતીને ઘણે તિરસ્કાર કર્યો. પિતાના રોષથી અને રોગથી ભય પામીને વેગવતીએ સુદર્શન મુનિ પાસે આવી સર્વ લોકોની સમક્ષ ઊંચે સ્વરે આ પ્રમાણે કહ્યું છે-“હે સ્વામી! તમે સર્વથા નિર્દોષ છે, મેં તમારી ઉપર આ ખેટે દેષ આરોપણ કરે છે, માટે ક્ષમાનિધિ ! મારે એ અપરાધ ક્ષમા કરે.” તે વચન સાંભળી લેકો પાછા ફરીથી તે મુનિને પૂજવા લાગ્યા. ત્યારથી તે વેગવતી પરમ શ્રદ્ધાળુ શ્રાવિકા થઈ તેને રૂપવતી જોઈને શંભુરાજાએ તેની માગણી કરી. શ્રીભૂતિએ પ્રત્યુત્તર દીધો કે-“મારી કન્યા હું કોઈ મિથ્યાષ્ટિને આપીશ નહિ.” તે સાંભળી શંભુરાજાએ શ્રીભૂતિને મારી નાખીને વેગવતીની સાથે બળાત્કારે ભોગ કર્યો. તે સમયે વેગવતીએ શાપ આપ્યો કે “હું ભવાંતરે તારા વધને માટે થઈશ.” પછી શંભુરાજાએ તેને છોડી દીધી, એટલે હરિકાંતા આર્યાની પાસે દીક્ષા લઈ આયુષ્ય પૂર્ણ કરીને તે વેગવતી બ્રહ્મદેવલેકમાં ગઈ. ત્યાંથી વીને તે જનકરાજાની પુત્રી સીતા થઈ અને પૂર્વના શાપના વશથી શંભુરાજાના જીવ રાક્ષસપતિ રાવણના મૃત્યુને માટે તે થઈ પડી. પૂર્વે સુદર્શન મુનિ પર છેટે દોષ આરે પણ કરવાથી આ ભવમાં તેના ઉપર લેકે એ ખોટું કલંક મૂકયું. શંભુરાજાને જીવ ભવભ્રમણ કરી કુશધ્વજ નામના બ્રાહ્મણની સાવિત્રી નામની સ્ત્રીથી પ્રભાસ નામે પુત્રપણે ઉત્પન્ન થયે. અન્યદા તેણે વિજયસેન નામના મુનિની પાસે દીક્ષા લીધી, અને પરિષહ સહન કરતા સતા તેણે મેટું તપ આચર્યું. એક સમયે કનકપ્રભ નામના ઇંદ્રની જેવી મોટી સમૃદ્ધિવાળા વિદ્યાધરના રાજાને સમેતશિખર યાત્રા કરવા જતાં પ્રભાસ મુનિએ દીઠો, એટલે તેણે “આ તપના ફળવડે હું આ વિદ્યાધરના રાજા જેવી સમૃદ્ધિવાળો થાઉં' એવું નિયાણું બાંધ્યું. ત્યાંથી મૃત્યુ પામીને તે ત્રીજા દેવલેકમાં ઉત્પન્ન C - 22 Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] સીતા તથા રાવણુ આદિના પૂર્વભવ [૫૭ સુ થયું. હું વિભીષણુ ! ત્યાંથી ચવીને તે તમારા મેટે ભાઈ રાવણુ થયે. તે વખતે કનકપ્રભુની સમૃદ્ધિ જોઈને નિયાણુ' બાંધવાથી તે સ` ખેચરાના અધિપતિ થયા. ધનવ્રુત્ત અને વસુદત્તને મિત્ર જે યાજ્ઞવલ્કય બ્રાહ્મણ હતા તે કેટલાક ભવમાં ભમીને તું વિભીષણ થયા. રાજાએ મારી નાખેલા પેલા શ્રીભૂતિ સ્વર્કીંમાં ગયા. ત્યાંથી ચ્યવી સુપ્રતિષ્ઠપુરમાં પુનવસુ નામે વિદ્યાધર થા. એક વખતે કામાતુર થયેલા તેણે પુંડરીક વિજયમાંથી ત્રિભુવનાનંદ નામે ચક્રવત્તીની અનંગસુંદરી નામની કન્યાનું હરણ કર્યું. ચક્રવર્તી એ તેની પછવાડે વિદ્યાધરા મેાકલ્યા. તેમની સાથે યુદ્ધ કરવામાં આકુળવ્યાકુળ થયેલા તે પુન`સુના વિમાનમાંથી અનંગસુ દરી એક લતાગૃહ ઉપર પડી ગઈ. તેની પ્રાપ્તિને માટે નિયાણું ખાંધી પુનઃવ સુએ દીક્ષા લીધી અને ત્યાંથી મૃત્યુ પામી દેવલેાકમાં જઈ ત્યાંથી ચ્યવીને તેને જીવ આ લક્ષ્મણુ થયે.. પેલી અનંગસુંદરી વનમાં રહી સતી ઉગ્ર તપ કરવા લાગી. અંતે તેણે અનશન કર્યું. તે સ્થિતિમાં તેને કેાઇ અજગર ગળી ગયા, સમાધિથી મૃત્યુ પામીને તે દેવલેાકમાં દેવી થઈ. ત્યાંથી ચ્યવીને આ લક્ષ્મણની વિશલ્યા નામે પત્ની થઇ છે. જે પેલેા ગુણધર નામે ગુણવતીને ભાઈ હતા તે ભ્રમણ કરી કુંડેલમંડિત નામે રાજપુત્ર થયા. તે ભવમાં ચિરકાળ શ્રાવકપણું પાળી મૃત્યુ પામીને તે આ સીતાના સહેાદર ભામ`ડલ થયેા છે. કાક'દી નામની નગરીમાં વામદેવ નામે બ્રાહ્મણ ને શ્યામલા નામની સ્રથી વસુનંદ અને સુનંદ નામે બે પુત્રો થયા. એક વખતે તે બન્ને ઘેર હતા, તેવામાં એક માસે।પવાસી મુનિ પધાર્યા. તેમને તેમણે ભક્તિથી પ્રતિલાલ્યા. તે દાનધમના પ્રભાવથી બન્ને મૃત્યુ પામીને ઉત્તરકુરૂમાં જુગલી થયા. ત્યાંથી મૃત્યુ પામીને સૌધર્માં દેવલેાકમાં દેવતા થયા. ત્યાંથી ચ્યવીને પાછા કાદીપુરીમાં જ વામદેવ રાજાની સુદૃશના નામની સ્રીથી પ્રિય'કર અને શુલકર નામે બે પુત્રો થયા. ત્યાં ચિરકાળ રાજ્ય પાળી દીક્ષા લઇ મૃત્યુ પામીને ત્રૈવેયકમાં દેવતા થયા. ત્યાંથી ચ્યવીને તે આ લવણુ અને અંકુશ થયેલા છે. તેએના પૂ`ભવની માતા સુદના ચિરકાળ ભવભ્રમણ કરીને આ સિદ્ધાર્થ થયેલ છે, જેણે આ રામના ખને પુત્રોનુ’ અધ્યાપકપણું કર્યુ.. છે.” આ પ્રમાણે જયભૂષણ મુનિ પાસેથી સના પૂર્વભવ સાંભળીને ઘણા લેાકેા સંવેગ પામ્યા. રામના સેનાપતિ કૃતાંતે તત્કાળ દીક્ષા લીધી. રામલક્ષ્મણુ જયભૂષણુ મુનિને વંદના કરી, ત્યાંથી ઊઠીને સીતાની પાસે આવ્યા. સીતાને જોઈ રામને ચિંતા થઈ કે–‘ આ સીતા શીરીષના પુષ્પ જેવી કોમળ રાજપુત્રી છે, તે શીત અને આતપના કલેશને કેમ સહન કરી શકશે ? વળી આ કોમળ સ્ત્રી સવ ભારથી અધિક અંને હૃદયથી પણ દુ'હું એવા સંયમભારને કેવી રીતે વહન કરશે? અથવા જેના સતીવ્રતને રાવણુ પણ ભગ્ન કરી શકયે નહિ એવી આ સતી સયમમાં પણ પેાતાની પ્રતિજ્ઞાનેા નિર્વાહ કરનારી થશે.' આવા વિચાર કરી રામે સીતાને વંદના કરી, Page #208 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૦ મો] કનકરથ રાજાની પુત્રી સાથે લવણુકુશના લગ્ન [ ૧૭૧ એટલે શ્રદ્ધાથી શુદ્ધ હૃદયવાળા લમણે અને બીજા રાજાઓએ પણ વંદના કરી. પછી રામ પરિવાર સાથે અયોધ્યામાં આવ્યા. સીતાઓ અને કૃતાંતવદને ઉગ્ર તપ કરવા માંડયું. કૃતાંતવદન તપ કરી મૃત્યુ પામીને બ્રાદેવલેકમાં ગયે. સીતાએ સાઠ વર્ષ સુધી વિવિધ તપ આચર્યું, અને ત્રીશ અહોરાત્રી અનશન આરાધી મૃત્યુ પામીને તે બાવીશ સાગરેપના આયુષ્યવાળા અશ્રુતંદ્ર થયા. વૈતાઢવ્યગિરિપર આવેલા કાંચનપુરમાં કનકરથ નામે વિદ્યાધરનો રાજા હતા, તેને મંદાકિની અને ચંદ્રમુખી નામે બે કન્યા હતી. તેમના સ્વયંવરમાં તેણે રામ લક્ષમણદિક રાજાઓને પુત્ર સહિત બોલાવ્યા. સર્વ રાજાઓ આવીને સ્વયંવરમંડ૫માં બેઠા. મંદાકિની વેચ્છાએ અનંગલવણને અને ચંદ્રમુખી મદનકુશને વરી. તે જોઈ શ્રીધર વિગેરે લક્ષ્મણના અઢીસે પુત્રો ક્રોધ કરીને એક સાથે યુદ્ધ કરવા ઊઠયા. તેમને યુદ્ધ માટે તૈયાર થતા સાંભળી લવણ અને અંકુશ બેલ્યા કે “તેઓની સાથે કોણુ યુદ્ધ કરે? કારણ કે ભાઈઓ અવધ્ય છે. જેમ મારા પિતામાં મેટાને કે નાનાને કશે ભેદ નથી, તેમ તેઓના પુત્રો શ્રીધરાદિ અને અમે તેમાં પણ ભેદ થાઓ નહીં.' આવાં તેમનાં વચન યાતમીદારો પાસેથી જાણીને લક્ષ્મણના પુત્રોએ પિતે આવાં અકૃત્યને આરંભ કર્યો. તેને માટે પિતાના આત્માને નિંદવા લાગ્યા, અને તકાળ વૈરાગ્ય પામી માતાપિતાની આજ્ઞા લઈ તેઓએ મહાબલ મુનિના ચરણકમળમાં જઈને દીક્ષા લીધી. પછી અનંગલવણ અને મદનાંકુશ તે કન્યાઓને પરણું બલભદ્ર અને વાસુદેવની સાથે અધ્યાપુરીમાં આવ્યા. એક સમયે ભામંડલ રાજા પોતાના નગરમાં રાજમહેલની ઉપર બેઠા હતા, તે વખતે શુદ્ધ બુદ્ધિવાળે તે પિતાના મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્યો કે-વૈતાઢચની બંને શ્રેણીને વશ કરી સર્વ ઠેકાણે અખલિતપણે લીલાપૂર્વક વિહાર કરી મેં સંસાર સંબંધી પૂર્ણ સુખ મેળવ્યું છે. હવે અંતે દીક્ષા લઈ પૂણું વાંચ્છાવાળો થાઉં.” આવો વિચાર કરતા હતા તેવામાં તેના મસ્તક પર આકાશમાંથી વિજળી પડી; તેથી તત્કાળ મૃત્યુ પામીને તે દેવકુરૂમાં જુગલીઆપણે ઉત્પન્ન થયે. અન્યદા ચેત્રી પૂર્ણિમાએ હનુમાન શાશ્વતા ચૈત્યની વંદના કરવા માટે મેરૂ પર્વતે ગયે હતું, ત્યાં તેણે સૂર્યને અસ્ત થતે જે. તે જોઈ તેને વિચાર થયે કે “અહો! આ જગતમાં સર્વને ઉદય અને અસ્ત થયા કરે છે, જે બાબતમાં આ સૂર્યનું પ્રત્યક્ષ દષ્ટાંત છે, માટે જેમાં સર્વ નાશવંત છે એવા આ જગતને ધિકકાર છે!” આ વિચાર કરી હનુમાને પિતાના નગરમાં જઈ પુત્રને રાજ્ય આપીને ધર્મરત્ન આચાર્યની પાસે દીક્ષા લીધી. તેની સાથે સાડા સાતસો રાજાઓએ દીક્ષા લીધી, અને તેની પત્નીએ લક્ષ્મીવતી આર્યાની Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ] એ દેવતાઓનુ' અચેાધ્યામાં આવવુ' અને લક્ષ્મણનું મૃત્યુ [ ૫૭ મું પાસે ચારિત્ર લીધું. અનુક્રમે હનુમાન મુનિ ધ્યાનરૂપ અગ્નિથી સ કર્મોને મૂળમાંથી ખાળી નાખી શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કરીને અવ્યયપદ (મેક્ષ )ને પામ્યા. હનુમાને દીક્ષા લીધી એ ખખર જાણી રામ વિચારવા લાગ્યા કે ‘ ભેગસુખને ત્યાગ કરીને હનુમાને કષ્ટકારી દીક્ષા કેમ લીધી હશે ?' આવી રામની વિચારણા અવધિજ્ઞાનવર્ડ જાણીને સૌધમ ઈંદ્ર સભા વચ્ચે કહ્યું કે- અહો કની ગતિ વિષમ છે! રામ જેવા ચરમદેહી પુરુષ અત્યારે ધમને હસે છે, એટલુંજ નહિ પણ ઉલટા વિષયસુખની પ્રશંસા કરે છે, આ તે કેવી વાત! પણ તે મારા જાણવામાં આવ્યું'. એ રામ અને લક્ષ્મણને પરસ્પર એવા ગાઢ સ્નેહ છે કે જે રામચંદ્રને સ`સાર પર વૈરાગ્ય આવવા દેતા નથી.” ઇંદ્રનાં આવાં વચન સાંભળી સુધર્મા સભામાંથી એ દેવતાએ કૌતુકથી તેમના સ્નેહની પરીક્ષા માટે અચેાધ્યામાં લક્ષ્મણને ઘેર આવ્યા. તેઓએ તત્કાળ માયા રચીને અંતઃપુરની સ` સ્ત્રીઓને કરૂણુસ્વરે આક્રંદ કરતી લક્ષ્મણને બતાવી. તે એવા વિલાપ કરવા લાગી કે હાપદ્મ ! પદ્મનયન ! હા મધુરૂપ કમલમાં સૂર્ય સમાન ! સર્વ વિશ્વને ભય'કર એવુ' આ તમારૂ' અકાળ મૃત્યુ કેમ થયું !” આ પ્રમાણે રૂદન કરતી અને છૂટા કેશ મૂકીને છાતી કુટતી અંતઃપુરની સ્ત્રીઓને જોઈ લક્ષ્મણ અતિ ખેદ પામીને ખેલ્યા-‘અરે ! શું મારા જીવિતવ્ય પણ વિતનુ' એવા મારા મધુ રામ મૃત્યુ પામ્યા ! છળથી ઘાત કરનારા દુષ્ટ યમરાજે આ શુ' કર્યું...!' આ પ્રમાણે ખેલતા લક્ષ્મણુનાં તે વચનની સાથેજ પ્રાણુ નીકળી ગયા. અહા ! કનો વિપાક દુરતિક્રમ છે. પછી તેનુ શરીર સુવણ સ્ત ́ભના ટેકાથી સિ`હાસન ઉપર સ્થિત થતાં ઉઘાડા મુખે અને લેખમય મૂર્તિના જેવુ' નિષ્ક્રિય-સ્થિર થઈ ગયું. આ પ્રમાણે સહજમાં લક્ષ્મણને મૃત્યુ પામેલ જોઈ અને દેવતા ખેદ પામ્યા અને ‘આપણે આ શું કર્યું` ? ' એમ માંહેામાંહી પશ્ચાત્તાપ ક કહેવા લાગ્યા. વળી ‘ અરે ! આ વિશ્વાધાર પુરૂષને આપણે મારી નાખ્યા!' એમ પેાતાના આત્માની નિંદા કરતા તેઓ પેાતાના દેવલાકમાં ચાલ્યા ગયા. લક્ષ્મણને મૃત્યુ પામેલા જોઈ અંતઃપુરની સ્રી કેશ છુટા મૂકી પરિવાર સહિત મહા આક્રંદ કરવા લાગી. તેમનું આક્રંદ સાંભળી રામચંદ્ર ત્યાં દોડી આવ્યા અને મેલ્યા–“ અરે ! કાંઈ પણ અમ...ગળ જાણ્યા વગર તમે આ શુ આરલ્યું છે, આ હું જીવું છુ અને મારે આ અનુજબ લક્ષ્મણુ પણ જીવે છે કોઈ રાગ તેને પીડે છે તેા તેના ઉપાય હમણાં ઔષધેાથી કરીએ છીએ.” આ પ્રમાણે કહી રામે વૈદ્યોને અને જ્યાતિષીએને એલાવ્યા, તેમજ મંત્રતંત્રના અનેક પ્રત્યેાગેા કરાવ્યા. મંત્રતંત્રના સર્વ પ્રયાગા નિષ્ફળ થતાં રામને મૂર્છા આવી. ક્ષણવારમાં કાંઈક સંજ્ઞા મેળવી ઊંચે સ્વરે તે વિલાપ કરવા લાગ્યા. તે સાંભળી વિભીષણ, સુગ્રીવ અને શત્રુજ્ઞ વિગેરે પણ અશ્રુપાત કરતા અને ‘ અમે માર્યા ગયા' એમ બેાલતા મુક્તક 8. મ ઉલ્લુ ધન થઈ ન શકે તેવા. Page #210 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧૦ મ ] લવણાંકુશ લીધેલી દીક્ષા [ ૧૭૩ રૂદન કરવા લાગ્યા. કૌશલ્યાદિક માતાએ પુત્રવધૂઓની સાથે અશ્વ પાડતી સતી વારંવાર મૂર્છા પામીને કરૂણુસ્વરે આક્રંદ કરવા લાગી. પ્રત્યેક માગે, પ્રત્યેક ગૃહે અને પ્રત્યેક દુકાને આકંદ પ્રવર્તવાથી સર્વ રસને હરનાર કાઢેત થઈ રહ્યું. તે વખતે લવણે અને અંકુશે નમસ્કાર કરી રામભદ્રને કહ્યું કે-“અમારા આ લઘુપિતાનું મૃત્યુ થતાં અમે અત્યારે સંસારથી અત્યંત ભય પામ્યા છીએ. આ મૃત્યુ સર્વને અકસ્માત પ્રાપ્ત થાય છે, માટે સર્વ પુરૂષાએ મૂળથી પરલેકને માટે તત્પર રહેવું જોઈએ. માટે હે પિતા! અમને દીક્ષા લેવાની આજ્ઞા આપો. આ લઘુપિતા લક્ષમણ વિના હવે અમારે ઘરમાં રહેવું જરાપણ યુક્ત નથી.” આ પ્રમાણે કહી લવણે અને અંકુશે રામને નમીને અમૃતષ મુનિની પાસે દીક્ષા લીધી, અને અનુક્રમે તે બને મોક્ષે ગયા. ભાઈના મરણથી અને પુત્રના વિયોગથી રામ વારંવાર મૂછ ખાઈ મેહથી આ પ્રમાણે કહેવા લાગ્યા-“હે બાંધવ! મેં હમણાં તમારું કાંઈપણ અપમાન કર્યું નથી, તે છતાં તમે અકસ્માત આવું મૌન કેમ ધારણ કર્યું છે? હે ભાઈ! તમે આમ કર્યું એટલે મને મારા પુત્રોએ પણ છોડી દીધું. માણસોને સે છીદ્રો પડવાથી તેમાં સેંકડો ભૂત પેસે છે.” આ પ્રમાણે ઉન્મત્તની જેમ બેલતા રામને જોઈ વિભીષણાદિક એકઠા મળી તેમની પાસે આવી ગદ્ગદૂ સ્વરે કહેવા લાગ્યા–“હે પ્રભુ! તમે જેમ વીર પુરૂમાં વીર છે, તેમ ધીર પુરૂમાં પણ ધીર કહેવાઓ છે, તેથી આવું લજજાકારી અધેય છેડી છે, હવે તે લેકપ્રસિદ્ધ અને સમયને યેગ્ય એવું લક્ષ્મણનું જે ઔદ્ધદેહિક કૃત્ય, તે અંગસંસ્કારપૂર્વક કરવું જોઈએ.” તેમનાં આવાં વચન સાંભળી રામ કેપથી હઠને ફરકાવતા બેત્યા–“અરે દુર્જને ! હજુ મારે ભાઈ લક્ષમણ તે જીવે છે, તે છતાં તમે આવું વચન કેમ બેલે છે? બંધુ સહિત તમારા સર્વેનું અગ્નિદાહપૂર્વક મૃતકાર્ય કરવું જોઈએ, આ મારો ભાઈ તે દીર્ધાયુષ્ય થાઓ. હે ભાઈ! હે વત્સ! હે લક્ષમણ! હવે શીધ્ર બેલે, તમારા ન બોલવાથી આ દુને પ્રવેશ કરે છે, તમે બહુ વખતથી મને શા માટે ખેદ ઉપજાવો છો ? અથવા હે ભાઈ! આ દુજનેની સમક્ષ તમારે કેપ કરવો ઉચિત નથી.” આ પ્રમાણે કહી લમણને ખભા ઉપર લઈ રામ ત્યાંથી બીજે ચાલ્યા. કેઈવાર લક્ષ્મણના શબને સ્નાનગૃહમાં લાવી રામ પિતાની મેળે સ્નાન કરાવતા, પછી સ્વહસ્તે ચંદનનું વિલેપન કરતા, કોઈવાર દિવ્ય ભેજન મંગાવી, ભેજનથી પાત્ર પૂરીને તે લક્ષ્મણના શબની પાસે મૂકતા, કેઈવાર પોતાના ઉત્સંગમાં લઈ તેના સુખપર વારંવાર ચુંબન કરતા, કેઈવાર વસ્ત્ર ઓઢાડી શય્યા ઉપર સુવાડતા, કોઈવાર પતે બોલાવીને પોતે જ સામે પ્રત્યુત્તર આપતા અને કઈવાર પિતે જ સંવાહક થઈ તેના અંગને મર્દન કરતા. આ પ્રમાણે નેહમાં ઉન્મત્તપણે બીજુ સર્વ કામ ભૂલી જઈને વિકળપણાથી ચેષ્ટા કરતા. રામને છ માસ નીકળી ગયા. રામ આવા ઉન્મત્ત થઈ ગયા છે એ ખબર સાંભળી ઈંદ્રજિતના તથા સુંદર રાક્ષસના પુત્રો અને બીજા બેચરશત્રુઓ પણ રામને મારવાની ઈચ્છાથી રામની પાસે Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪] - લક્ષ્મણના મૃત્યુથી રામને થયેલ અતિ દુઃખ [ પર્વ ૭ મું આવ્યા. અને જેમાં સિંહ સુતેલ હોય તેવી ગિરિગુહાને જેમ છળબળવાળા શિકારીએ રૂપે તેમ જેમાં ઉન્મત્ત થયેલા રામ રહેલા છે એવી અધ્યાપુરીને તેમણે પુષ્કળ સેનાવડે આવીને રૂંધી દીધી, તે જોઈ રામે લક્ષમણને ખેળામાં લઈ પિતાના ધનુષ્યનું આયફાલન કર્યું કે જે વાવ ધનુષ્ય અકાળે પણ સંવર્નનું પ્રવર્તક થાય તેવું હતું. તે વખતે રામની સાથેના પૂર્વના દઢ નેહથી આસનને કંપ થતાં જટાયુ દેવ માહેંદ્ર દેવલેકમાંથી કેટલાએક દેવતાઓની સાથે ત્યાં આવ્યું. તેમને જોઈને “અદ્યાપિ દેવતાઓ રામના પક્ષમાં છે” એમ જાણે ઈંદ્રજિતના પુત્ર વિગેરે ખેચરે ત્યાંથી ભય પામીને સત્વર નાશી ગાયા. પછી જેના દેવતાઓ પણ મિત્ર છે અને જેની પાસે તેઓને કાકે વિભીષણ છે, તેવા રામથી ભય અને લજજા પામીને તેઓ પરમ સંવેગને પ્રાપ્ત થયા, અને વૈરાગ્યવડે ગૃહવાસથી પરામુખ થઈને તેઓએ અતિવેગ નામના મુનિની પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી જટાયુ દેવે રામ પાસે આવી તેમને બંધ કરવા માટે એક સુકા વૃક્ષને વારંવાર જળ સિંચવા માંડયું, પાષાણ ઉપર ખાતર નાંખીને કમળ વાવવા માંડયાં, મરેલા વૃષભને હળમાં જોડી તેના વડે જમીન ખેડીને અકાળે બીજ વાવવા માંડયાં, અને યંત્રમાં રેતી નાખીને તેમાંથી તેલ કાઢવા માટે તેને પીલવા માંડી. આ પ્રમાણે બધાં અસાધ્ય કાર્યો રામની આગળ સાધવા માંડ્યાં. તે જોઈને રામ બોલ્યા- “અરે મુગ્ધ! આ સુકા વૃક્ષ પર વૃથા જળસિંચન શું કામ કરે છે? તેને ફળ થવાં તે અતિ દુષ્કર છે; કેમકે કઈ ઠેકાણે કદિ પણ મુશળ ફળતું નથી. વળી અરે મૂર્ખ ! આ પાષાણ ઉપર કમળના ખંડને કેમ રેપે છે? વળી આ નિજળ પ્રદેશમાં મરેલા વૃષભવડે બીજને કેમ વાવે છે? તેમ જ રેતીમાંથી કદી પણ તેલ નીકળતું નથી, છતાં તેને કેમ પીલે છે? ઉપાયને નહિ જાણતા એવા તારા આ સર્વ પ્રયાસ વૃથા છે.” તે સાંભળી જટાયુ દેવ હસીને બોલ્યા–“હે ભદ્ર! જે તમે આટલું જાણે છે, તે આજ્ઞા ચિન્હરૂપ આ શબને સકંધ ઉપર કેમ વહન કરે છે?” તે સાંભળી લક્ષમણના શરીરને આલિંગન કરી રામ તેના પ્રત્યે બેલ્યા- “અરે! મારા બંધુને માટે આવું અમંગળ કેમ બેલે છે? તું મારી નજરથી દૂર થા.” આ પ્રમાણે રામે જટાયુને કહ્યું, તે સમયે કૃતાંતવદન સારથી જે દેવલેકમાં ઉત્પન્ન થયે છે, પણ તે અવધિજ્ઞાનથી આ વાત જાણીને રામને બંધ કરવા માટે ત્યાં આવ્યો. તે દેવ પણ મનુષ્યનું રૂપ ધારણ કરી પિતાના સ્કંધ ઉપર એક સ્ત્રીનું શબ લઈ રામની પાસે થઈને નીકળ્યો. તે જોઈ રામ બોલ્યા- “અરે મુગ્ધ ! આ સ્ત્રીના શબને સ્કંધ ઉપર વહન કરવાથી તું ઉન્મત્ત થયેલે લાગે છે.” કૃતાંતદેવ બોલ્ય-“અરે ! તમે આવું અમંગળ કેમ બોલે છો? આ મારી પ્યારી સ્ત્રી તે જીવતી છે, અને વળી તમે પોતે આ શબને કેમ વહન કરો છે? અરે બુદ્ધિમાન ! જે મેં વહન કરેલી આ મારી સ્ત્રીને તમે મરેલી ધારો છે તે આ તમારા કંધપર રાખેલા મુતક પુરૂષને મરે કેમ નથી જાણતા?' આવા બીજા પણ કેટલાક Page #212 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૦ મો ] રામનું પ્રતિમાજર થઈને રહેવું. [ ૧૭૫ હેતુઓ તેણે બતાવ્યા, તેથી રામને ચેતના પ્રાપ્ત થઈ એટલે તત્કાળ તેણે વિચાર્યું કે ખરેખર આ મારો અનુજ બંધુ લક્ષમણ જીવતે નથી, મરણ જ પામ્ય જણાય છે. જ્યારે રામને આ પ્રમાણે બંધ થશે ત્યારે જટાયુ અને કૃતાંતદેવ પિતાને ઓળખાવીને પિતાના સ્થાનકે ગયા. પછી રામે અનુજ બંધુ લક્ષ્મણનું મૃતકાર્ય કર્યું, અને દીક્ષા લેવાની ઈચ્છાથી શત્રુઘને રાજ્ય લેવાની આજ્ઞા કરી. પરંતુ “હું પણ તમારી સાથે જ દીક્ષા લઈશ” એમ બોલતા શત્રુને રાજ્યથી અને સંસારથી વિમુખ થઈને રાજ્ય લેવાની ના પાડી. એટલે રામે લવણના પુત્ર અનંગદેવને રાજ્ય આપ્યું અને તે ચોથા પુરૂષાર્થ (મોક્ષ) ને સાધવા માટે તત્પર થયા. પછી અર્હદાસ શ્રાવકે બતાવેલા અને મુનિસુવ્રતસ્વામીની અવિચ્છિન્ન પરંપરામાં થયેલા સુવ્રત નામના મહામુનિની પાસે તેઓ ગયા. તેમની સમીપે શત્રુઘ, સુગ્રીવ, વિભીષણ અને વિરાધ વિગેરે અનેક રાજાઓની સાથે રામે દીક્ષા લીધી, જ્યારે રામભદ્ર સંસારમાંથી નીકળ્યા, ત્યારે તેમની સાથે સળહજાર રાજાએ વૈરાગ્ય પામીને સંસારમાંથી નીકળ્યા, તેમજ સાડત્રીસ હજાર સ્ત્રીઓએ પણ દીક્ષા લીધી, તે સર્વે શ્રીમતી સાધ્વીના પરિવારમાં રહી. ગુરૂના ચરણ પાસે ચૌદપૂર્વ અને દ્વાદશાંગીરૂપ મૃતને અભ્યાસ કરતા રામભદ્ર મુનિએ વિવિધ પ્રકારના અભિગ્રહ સહિત સાઠ વર્ષ સુધી તપસ્યા કરી; પછી ગુરૂની આજ્ઞાથી રામે એકલવિહારીપણું અંગીકાર કર્યું, અને નિર્ભયપણે કોઈ અટવીમાં રહેલી ગિરિગુહામાં જઈને રહ્યા. તેજ રાત્રિએ ધ્યાનમાં સ્થિત રહેલા રામભદ્ર મુનિને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેઓ ચોદ રાજકપ્રમાણુ બધું વિશ્વ કરસ્થવત્ જેવા લાગ્યા. એ પ્રમાણે જોતાં બે દેવતાઓના માયાકપટવડે હણાયેલા પોતાના અનુજ બંધુ લમણને નરકમાં પડેલે દીઠે. તે જોઈ રામમુનિ આ પ્રમાણે ચિંતવન કરવા લાગ્યા કે-“હું પૂર્વ જન્મમાં ધનદત્ત નામે વણિકપુત્ર હતું અને આ લક્ષ્મણ તે ભાવમાં પણ મારે અનુજ બંધુ વસુદત્ત નામે હતો. તે ભવમાં તે વસુદત્ત કાંઈ પણ સુકૃત્ય કર્યા વગર મૃત્યુ પામ્યું હતું અને અનેક ભવમાં પરિભ્રમણ કરીને મારે અનુજ બંધુ લમણ થયો હતો. અહીં પણ તેના સે વર્ષ કુમારવયમાં વૃથા ચાલ્યાં ગયાં. બાકી ત્રણ વર્ષ માંડળિકપણામાં, ચાલીશ વર્ષ દિગ્વિજયમાં અને અગિયાર હજાર પાંચશે ને સાઠ વર્ષ રાજ્યમાં-એમ બાર હજાર વર્ષનું સર્વ આયુષ્ય અનુક્રમે કાંઈપણું સત્કર્મ કર્યા વગર છેવટે નરકને આપનારૂં થઈ પડયું.. માયા વિકુવનારા પેલા બે દેવતાઓને એમાં કાંઈપણ દેષ નથી, કેમકે પ્રાણીઓને કર્મને વિપાક એ જ હોય છે.” આવું ચિંતવતાં રામ કર્મને ઉચ્છેદ કરવામાં અધિક ઉદ્યમી થઈ વિશેષ કરીને તપસમાધિનિષ્ઠ અને મમતા રહિત થયા. એક વખતે છઠ્ઠા ઉપવાસને અંતે યુગમાત્ર દ્રષ્ટિ નાખતાં રામ ચંદનસ્થળ નામના નગરમાં પારણું કરવા પિઠા. ચંદ્રના જેવા નયનોત્સવરૂપ રામને પૃથ્વી પર ચાલીને આવતા જોઈ નગરજને અતિ હર્ષથી તેમની સન્મુખ આવ્યા. નગરની સ્ત્રીઓ તેમને ભિક્ષા આપવા માટે પિતાના ગૃહદ્વારે વિચિત્ર ભેજનથી પૂર્ણ એવાં પાત્રો હાથમાં લઈને ઊભી રહી. તે Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] શુકલ યાનાંતર દશાને પ્રાપ્ત થયેલ રામની પાસે સીતેન્દ્રનું આવવું [ પર્વ ૭ મું વખતે નગરજનો હર્ષ કેળાહળ એ થયો કે જેથી હાથીઓ ખીલા ઉખેડીને નાઠા અને ઘડાઓ ઊંચા કાન કરીને ભડકયા. રામ ઉઝિત * ધર્મવાળે આહાર લેવાના ખપી હોવાથી નગરજનોએ આપવા માંડેલો આહાર લીધા વગર રાજગૃહમાં ગયા. ત્યાં પ્રતિનંદી રાજાએ ઉજિગત ધર્મવાળા આહારવડે રામને પ્રતિલાલ્યા. રામે વિધિપૂર્વક આહાર કર્યો. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય કર્યા. પછી રામભદ્ર પાછા તેજ અરણ્યમાં ચાલ્યા ગયા. “હવે ફરીથી નગરમાં ક્ષોભ ન થાઓ અને કેઈને મારે સંઘટ્ટ ન થાઓ.” એવી બુદ્ધિથી શુદ્ધ વિચારવાળા રામે આ પ્રમાણે અભિગ્રહ ધારણ કર્યો કે “જે અરણ્યમાં જ ભિક્ષાને અવસરે ભિક્ષા મળે તે મારે પારણું કરવું, નહિ તે કરવું નહિ.” આ અભિગ્રહ ધારણ કરી શરીરમાં પણ અપેક્ષારહિત એવા રામ પરમ સમાધિને પ્રાપ્ત થઈ પ્રતિમા ધર થઈને રહ્યા. એક વખતે વિપરીત શિક્ષા આપેલા વેગવાળા અડ્યે આકર્ષણ કરેલે પ્રતિની રાજા તે તરફ આવ્યું. ત્યાં આવેલા નંદનપુણ્ય નામના સરોવરમાં કાદવની અંદર તેને અશ્વ ખેંચી ગયે. તેની પછવાડે શોધતું તેનું સિન્ય પણ આવ્યું. પછી પંકમાંથી અશ્વને કાઢી પ્રતિનંદી રાજાએ ત્યાંજ છાવણી નાંખી, અને સ્નાન કરીને ત્યાં જ પરિવાર સાથે ભેજન કર્યું. તે સમયે ધ્યાન મારીને મુનિ પારણું કરવાની ઈચ્છાએ ત્યાં આવ્યા. પ્રતિનંદી રાજા તેમને જોઈને ઊભો થ, અને અવશેષ રહેલા ભાત પાણીથી તેણે રામને પ્રતિલાભિત કર્યા. એટલે રામષિએ પારણું કર્યું અને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. પછી રામમુનિએ દેશના આપી, તે સાંભળી પ્રતિબંધાદિક રાજાઓ સમકિત યુક્ત દ્વાદશ વ્રતધારી શ્રાવક થયા. ત્યારથી મહા તપસ્વી રામ વનવાસી દેવતાઓએ પૂજાતા સતા તે વનમાં ચિરકાળ રહ્યા. રામમુનિ ભવને પાર પામવાની ઇચ્છાએ એક માસે, બે માસે, ત્રણ માસે ચાર માસે, પારણું કરવા લાગ્યા. કોઈવાર પર્યકાસને રહેતા, કેઈવાર ભુજા પ્રલંબિત કરીને ઊભા રહેતા, કેઈવાર ઉત્કટિક આસને રહેતા, કેઈવાર ઊંચા બાહ કરીને રહેતા, કોઈ વાર અંગુઠા ઉપર રહેતા, કેઈવાર પગની એડી ઉપર રહેતા–એમ વિવિધ પ્રકારનાં આસનવડે ધ્યાન કરતા રામ દુસ્તપ તપ તપવા લાગ્યા. એક વખતે રામમુનિ વિહાર કરતાં કરતાં કેટિશિલા નામની શિલા ઉપર આવ્યા. જે શિલા પૂર્વે લક્ષ્મણે વિદ્યાધરની સમક્ષ ઉપાડી હતી, તે શિલા પર રહીને રાત્રે પ્રતિમા ધારણ કરતા રામ ક્ષપકશ્રેણિને આશ્રય કરી શુકલધ્યાનાંતરદશાને પ્રાપ્ત થયા. તે વખતે અવધિજ્ઞાનથી રામની આ પ્રમાણેની સ્થિતિ જાણ ઇંદ્ર થયેલા સીતાએ ચિંતવ્યું કે-“જે આ રામ પુનઃ ભવી થાય તે હું પાછી તેની સાથે જોડાઉં; માટે ક્ષપકશ્રેણિમાં વર્તતા આ * તજી દીધેલ, ભિક્ષાચને આપવા માટે કાઢેલો, સૌના જમી રહ્યા પછી વધેલે આહાર. ૧ શુકલધ્યાનના પ્રથમના બે પાયા આયા પછીની દશા, 6 સંસારી-ગૃહસ્થી. Page #214 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૦ મા] શબુક સહિત રાવણુ અને લક્ષ્મણને નરકાવાસ [ ૧૭૭ આ રામમુનિને અનુકૂળ ઉપસગવડે એવા ઉપદ્રવિત કરૂ' કે જેથી તે મરણ પામીને મારા મિત્રરૂપ દેવ થાય.' આવું ચિંતવન કરીને સીતેદ્ર રામની પાસે આવ્યા, અને ત્યાં વસંતઋતુથી વિભૂષિત એવું એક માઢું ઉદ્યાન વિકુલ્યું'. તેમાં કાકીલાએ કૂજિત કરવા લાગી, મલયાનિલ વાવા લાગ્યું, પુષ્પાની સુગધથી હુ પામતા ભમરા ગુંજારવ કરતાં ભમવા લાગ્યા અને આમ્ર, ચંપક, કઇંકીદ્ઘિ, ગુલામ અને એરસલીનાં વૃક્ષેાએ સઘ કામદેવના નવીન અરૂપ પુષ્પાને ધારણ કર્યાં. પછી સીતેદ્રે સીતાનું રૂપ વિષુવી ખીજી સ્ત્રીઓને સાથે લઈ રામની પાસે આવીને કહ્યું–“ હું પ્રય! હું તમારી પ્રિયા સીતા છું અને તમારી પાસે આવી છું. હે નાથ ! તે વખતે પેાતાને પીડિત માનનારી મે* તમારા જેવા રાગી પતિને છેાડી દઈ દીક્ષા લીધી પણ પછવાડે મને ઘણેા પશ્ચાત્તાપ થયા છે. આ વિદ્યાધરાની કુમારીએએ આજે મારી પ્રાથના કરી કે ‘તમારા પતિ રામને પ્રાર્થના કરી અમારા પતિ કરા, તમે દીક્ષા છે।ડી દો, અને પાછા રામના પટ્ટરાણી થાએ, તમારી આજ્ઞાથી અમે પણ રામની પત્નીએ થઈશું.' તેથી હે રામ! આ વિદ્યાધરાની કન્યાઓને પરણા. હું પૂર્વાંની જેમ તમારી સાથે રમીશ. મેં કરેલા તે અપમાનને ક્ષમા કરો.’' આ પ્રમાણે સીતેદ્રે કહ્યા પછી તે વિષુવે'લા ખેચરકુમારીએ એ કામદેવને સજીવન કરવામાં ઔષધરૂપ વિવિધ પ્રકારનું સંગીત કરવા માંડયુ. સીતેદ્રનાં તેવાં વચનાથી વિદ્યાધરીએના સગીતથી અને વિષુવેલા વસતઋતુથી રામભદ્ર મહામુનિ જરાપણુ ક્ષેાભ પામ્યા નહિ; જેથી માઘમાસની શુકલ દ્વાદશીએ રાત્રિના છેલ્લા પહોરે રામમુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. સીતેદ્રે અને ખીજા દેવતાઓએ વિધિપૂર્વક ભક્તિથી કેવળજ્ઞાનના મહિમા કર્યાં. પછી સુવર્ણ કમળપર બેસી દિવ્ય ચામર અને દિવ્ય છત્રથી શૈાભિત રાષિએ ધર્માંદેશના આપી. દેશનાને અંતે સીતેદ્રે પેાતાને અપરાધ ખમાવી પ્રણામ કરીને લક્ષ્મણની અને રાવણુની ગતિ પૂછી, એટલે રામષિ ખેલ્યા “ હમણા શબુક સહિત રાવણુ અને લક્ષ્મણ ચેાથી નરકમાં છે; કેમકે પ્રાણીઓની ગતિ ને આધીન છે, નરકના આયુષ્યને અનુભવીને તે રાવણુ અને લક્ષ્મણ પૂર્વ વિદેહના આભૂષણરૂપ વિજયાવતી નગરીને વિષે સુનંદ અને રાહિણીના પુત્ર જિનદાસ અને સુદૃન નામે થશે. ત્યાં નિરંતર જિનધ"ને પાળશે. ત્યાંથી મૃત્યુ પામીને સૌધમ દેવલાકમાં દેવતા થશે. ત્યાંથી ચવીને પાછા વિજયાપુરીમાં જ શ્રાવક થશે. ત્યાંથી મૃત્યુ પામી હરિવ ક્ષેત્રમાં અને યુગલિક પુરૂષા થશે. ત્યાંથી મૃત્યુ પામીને દેવલેાકમાં જશે. ત્યાંથી ચ્યવી પાછા વિજયાપુરીમાં કુમારતિ રાજા અને લક્ષ્મીરાણીના જયકાંત અને જયપ્રલ નામે કુમારે। થશે. ત્યાં જિનેાક્ત સયમને પાળી મૃત્યુ પામીને અને લાંતક નામના છઠ્ઠા કલ્પમાં દેવતા થશે. તે સમયે તુ અચ્યુત દેવલેાકમાંથી ચ્યવી આ ભરતક્ષેત્રમાં સરત્નમતિ નામે ચક્રવતી થઈશ અને તે બન્ને લાંતક દેવલેાકમાંથી ચવીને ઇંદ્રાયુધ અને મેઘરથ નામે તારા પુત્રો થશે. પછી તુ દીક્ષા લઈને વૈજયંત નામના ખીજા અનુત્તર વિમાનમાં જઈશ. ઇંદ્રાયુધ જે રાવણના જીવ તે શુભ ત્રણ ભવ કરી તી કર C - 23 Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮]. પરમધામિકેને બળાત્કાર [ પર્વ ૭ મું ગેત્રને ઉપાર્જન કરશે અને તીર્થકર થશે. તે વખતે તું વૈજયંત વિમાનથી ઓવીને તેના ગણધર થઈશ. પ્રાંતે તમે અને મોક્ષને પામશે. લક્ષમણને જીવ જે તારો પુત્ર મેઘરથ તે શુભ ગતિને પામશે. પછી પુષ્કરવર દ્વીપના પૂર્વ વિદેહના આભૂષણ રૂપ રત્નચિત્રા નગરીમાં તે ચક્રવત્તી થશે. ચક્રવર્તીની સંપત્તિ ભેગવી અને દીક્ષા લઈ અનુક્રમે તે તીર્થંકર થશે અને છેવટે નિર્વાણ પામશે.” આ પ્રમાણે સાંભળી સતેદ્ર રામષિને નમીને પૂર્વના સ્નેહને લીધે જયાં લક્ષમણ દુખ ભગવતા હતા ત્યાં આવ્યા. ત્યાં શંબુકને અને રાવણને સિંહાદિક રૂપે વિકુવીને લક્ષમણની સાથે ક્રોધથી યુદ્ધ કરતા જોયા. તે વખતે “તમને પરસ્પર યુદ્ધ કરનારાઓને કાંઈ આમાં દુઃખ થશે નહીં' એમ બોલતા પરમાધામિકેએ ક્રોધથી તેમને અગ્નિકુંડમાં નાખ્યા. ત્યાં તે ત્રણે જણ બળવા લાગ્યા. તેની અંદર અંગ ગલિત થવાથી ઊંચે સ્વરે પિકાર કરતા તેઓને ખેંચી લઈ પાછા પરમાધામીઓએ બળાત્કારે તપાવેલા તેલની કુંભમાં નાખ્યા. ત્યાં પણ દેહ વિલીન થયા પછી તેમને ભઠ્ઠીમાં નાખ્યા. ત્યાં તડતડાટ શબે ફુટી જતા તેઓ અત્યંત દુઃખી થયા. આ પ્રમાણે તેમનું દુખ જોઈ સતેંદ્ર પરમધામિકેને કહ્યું-“અરે! દુષ્ટ! શું તમે જાણતા નથી કે આ ત્રણે ઉત્તમ પુરૂ છે. હે અસુરે! તમે દૂર ખસી જાઓ અને એ મહાત્માઓને છોડી દો.” આ પ્રમાણે અસુરેને વારી તેણે શંબૂક અને રાવણને કહ્યું“તમે પૂર્વે એવું દુષ્કૃત્ય કર્યું છે કે જેથી આવા નરકમાં આવ્યા છે. આ પ્રમાણે તેનું પરિણામ જોયા છતાં પણ હજુ સુધી તમે પૂર્વ વૈરને કેમ છેડતા નથી?' આવી રીતે તેમને યુદ્ધ કરતા નિષેધીને સીદ્દે કેવળજ્ઞાની રામે જે તેમને આગામી ભવસંબંધ કહ્યો હતો તે સર્વ લક્ષમણને અને રાવણને બંધ થવા માટે કહી સંભળાવ્યું. એટલે તેઓ બેલ્યા-“હે કૃપાનિધિ ! તમે બહુ સારું કર્યું, તમારા શુભ ઉપદેશથી અમે અમારાં અત્યારસુધીનાં દુખને ભૂલી ગયા છીએ, પણ પૂર્વજન્મોપાર્જિત ક્રૂર કર્મોએ અમને આ લાંબા કાળો નરકાવાસ આપેલે છે, તેનું વિષમ દુખ હવે કોણ મટાડશે?” આવાં તેમનાં વચન સાંભળી સીતેંદ્ર કરુણ લાવીને બેલ્યા કે-“હું તમને ત્રણેને આ નરકમાંથી દેવલેકમાં લઈ જઈશ, એમ કહી તેણે પિતાના હાથવતી ત્રણેનો ઉદ્ધાર કર્યો (ઉપાડયા), પરંતુ તત્કાળ તેઓ પારાની જેમ કણ કણ થઈને તેના હાથમાંથી સરી ગયા અને તેઓનાં અંગ મળી ગયાં, એટલે ફરીવાર પાછા સીતે ઉપાડયા, તે વખતે પણ પૂર્વની જેમ વેરણછેરણ થઈ ગયા અને મળી ગયા. પછી તેઓએ સીદ્રને કહ્યું કે- “હે ભદ્ર છે તમારા ઉદ્ધાર કરવાથી ઉલટું અમને અધિક દુઃખ થાય છે, માટે હવે અમને છેડી શો અને તમે દેવલોકમાં જાઓ; પછી તેમને મૂકી દઈને સીતેદ્ર રામની પાસે આવ્યા, અને રામને નમીને શાશ્વત અહતની તીર્થયાત્રા કરવા માટે નંદીશ્વરાદિક તીર્થોએ ગયા. પાછા વળતાં માર્ગમાં દેવકુરૂ ક્ષેત્રમાં ભામંડલ રાજાના જીવને યુગળિકપણે દીઠ, પૂર્વના નેહથી તેને સારી રીતે પ્રતિબંધ કરીને સીતંદ્ર પિતાના ક૫માં ગયા. Page #216 -------------------------------------------------------------------------- ________________ ॥श्री नमिनाथ ॥ AAAAAAAA Banana OnAOMA AAOOOO JEEG NONOR MUVI लुठन्तो नमतां मूर्तीि, निर्मलीकारकारणम् । वारिप्लवा इव नमः, पान्तु पादनखांशव ।।२१।। Page #217 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૧ મે ] શ્રી નમિનાથજી ચરિત્ર [ ૧૭૯ ભગવાન રાષિ` કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પચીશ વર્ષ સુધી પૃથ્વીમાં વિચરી, ભવી જીવેને એધ કરી, પંદર હજાર વર્ષોંનું આયુષ્ય પૂર્ણ કરી, છેવટે કૃતાર્થ થઇ શૈલેશીપણાને અંગીકાર કરીને શાશ્વત સુખવાળા આનંદમય પદ (મેાક્ષ) ને પ્રાપ્ત થયા. इत्याचार्य श्री हेम चंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि रामनिर्वाणगमनेो नाम दशमः सर्गः સસસસસસસ समाप्तं चेदं रामायणम् LE 实现 ઃઃ સર્ગ ૧૧ મો. ૯ શ્રી નમિનાથજી ચરિત્ર દેવતાઓએ જેમના ચરણને પૂજેલા છે, જે ક*રૂપી વૃક્ષેામાં ગજે દ્રરૂપ છે અને પૃથ્વીમાં કલ્પવૃક્ષરૂપ છે એવા શ્રી નમિજિને'દ્રને નમસ્કાર થાએ. હવે આ વિશ્વના આ લેાક અને પરલેાકના ઉપકારને માટે એ પ્રભુનું પવિત્ર ચરિત્ર કહેવામાં આવશે. આ જંબૂદ્બીપના પશ્ચિમ વિદેહને વિષે ભરત નામના વિજયમાં સંપત્તિના ભડાર રૂપ કૌશાંબી નામે નગરી છે. તે નગરીમાં ઇંદ્રની જેવા અખંડ શાસનવાળે અને સ અને સિદ્ધ કરનાર સિદ્ધાર્થ નામે રાજા હતા. તેનામાં ગાંભીય, ધૈય, ઔદા, વીય' અને બુદ્ધિ વિગેરે સર્વ અદ્ભુત ગુણ્ણા પરસ્પર સ્પર્ધા કરતા હાય તેમ આવીને રહેલા હતા. અતિ ઉન્નતિવાળા તે રાજાની વિસ્તાર પામેલી સંપત્તિ મા વૃક્ષની છાયાની જેમ વિશ્વના ઉપકાર માટે હતી. કમળમાં રાજહસની જેમ તેના અત્યંત નિર્મળ મનમાં નિરતર એક ધર્મ જ નિવાસ કરી રહ્યો હતા. અન્યદા એ સિદ્ધાર્થ રાજાએ ભવથી વિરક્ત થઈ તૃણુની જેમ સર્વ લક્ષ્મીને છેાડી દઈ સુદર્શન મુનિની પાસે દીક્ષા લીધી. તે રાષિવીશ સ્થાનકેામાંહેનાં કેટલાંક સ્થાનકાના આરાધનવડે તીથ કરનામક ઉપાર્જન કરી સમ્યક્ પ્રકારે વ્રત પાળી, મૃત્યુ પામીને . અપરાજિત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ] શક્રેન્દ્રે કરેલી પ્રભુની સ્તુતિ [ પ ૭ સુ' આ જંબુદ્રીપના ભરતક્ષેત્રને વિષે જેમાં ધ'માં આદરવંત લેાકેા રહેલા છે એવી મિથિલા નામે નગરી છે. રત્નસુવ`મય હવેલીએ અને દુકાનેાથી ભિ ત એવે તે નગરીના કિલ્લો જાણે પૃથ્વીના સસ્વનેા ડાખલે હૈાય તેવા શાભે છે. ચારે તરફ રત્નોથી જડિત એવી તે નગરીના ઉદ્યાનની વાર્ષિકાએ તેના તીરપર રહેલાં વૃક્ષેાના પરાગવડે પકિલ થઈ રહેલી છે. તે નગરીમાં સવ` શત્રુઓના વિજય કરનાર અને પરમ લક્ષ્મીવડે પૃથ્વીના ઇંદ્રપદને ધારણ કરનાર વિજય નામે રાજા હતા. યુવાન પુરૂષાને કામદેવ જીતે તેમ ભ્રુગુટી ચલાવ્યા વગર અને સેનાને સજ્જ કર્યા વગર તે લીલામાત્રમાં શત્રુઓને જીતી લેતેા હતેા. વળી તે રાજા સમુદ્રની જેવા અગાધ, ચદ્રની જેવા આલ્હાદક, પવનની જેવા બળવાન અને સૂર્યની જેવા તેજસ્વી હતા. જાણે અગવતી ભૂમિ હોય તેવી, સ` અંતઃપુરના મડનરૂપ અને શીલરૂપ મંડનથી શે।ભિત વત્રા નામે તે રાજાને મુખ્ય રાણી હતી. તે રાણી ગંગાની જેવી સ્વચ્છ, ગંભીર, જગતને પાવન કરનારી અને ચંદ્રિકાના જેવી નયનને આનંદ આપનારી હતી. તેમજ સત્ય વચન અને શિલાદિક જે જે ઉત્તમ ગુણા જોવામાં આવે છે તે તે ઉજજવલ ગુણૅ થી તે વપ્રાદેવી એમાં એક દૃષ્ટાંતરૂપ હતી. અહીં સિદ્ધાર્થ રાજાના જીવે અપરાજિત વિમાનમાં તેત્રીશ સાગરેામનુ આયુષ્ય પૂર્ણ કર્યું. પછી ત્યાંથી ચ્યવી આશ્વિન માસની પૂર્ણિમાએ અશ્વિની નક્ષત્રમાં વપ્રાદેવીના ઉદરમાં આવીને અવતર્યાં. તે સમયે ત્રણ જગતમાં ઉદ્યોત થઈ રહ્યો. રાત્રિના અવશેષ ભાગે તીથંકરના જન્મને સૂચવનારા ચૌદ મહા સ્વપ્ના વપ્રાદેવીએ જોયાં. પિતાના મનેરથની જેમ તે ગભ અનુક્રમે વધવા લાગ્યા, અને માતાને અતિ લાવણ્ય આપનાર તેમજ સુખ કરનાર થયા. ગર્ભ સમય પૂર્ણ થતાં શ્રાવણ માસની કૃષ્ણ અષ્ટમીએ અશ્વિની નક્ષત્રમાં નીલ કમલથી લાંછિત અને સુવણ કાંતિવાળા કુમારને દેવીએ જન્મ આપ્યા. આસનક'પથી તે હકીકત જાણી દિકુમારીએએ ત્યાં આવીને દેવીનું અને કુમારનું વિધિપૂર્વક સૂતીકમ કર્યું. પછી શકેંદ્ર પ્રભુને મેગિરિના મસ્તક પર લઈ ગયા. ત્યાં અચ્યુતાદિ ચાસઢ ઇંદ્રોએ તી જળથી પ્રભુને સ્નાત્ર કરાવ્યું. સ્નાત્ર કરી રહ્યા પછી શકેન્દ્રે પુષ્પાદિવડે પ્રભુનુ' અર્ચન કરી આરતી ઉતારીને આ પ્રમાણે સ્તુતિ કરવાના આર`ભ કર્યાં. “હે પરમેશ્વર ! મેક્ષમાના કહેનાર, સર્વ કર્મીના સંહાર કરનાર, અનેક કષાયાને પ્રહાર કરનાર એવા તમે જય પામે, હે જગદ્ગુરુ! કુમતિને ટાળનાર, જગતને ઢારનાર (નાયક) અને સાધને પ્રવર્તાવનાર એવા તમને નમસ્કાર કરૂ છું. સવ` વિશ્વને ઐશ્વય આપનાર વિશ્વમાં પાપને। તિરસ્કાર કરનાર, અવિકારી અને ઉપકારી એવા તમારાથી આ મધુ. જગત સનાથ છે. ધમના બીજને વાવનાર, અતિશય સંપત્તિને ધારનાર અને શ્રુતસ્કંધના રચનાર એવા તમને નમસ્કાર છે. કુમાર્ગથી નિવૃત્ત કરનાર, મુક્તિમાને ખતાવનાર અને સને ઉપદેશ કરનાર એવા તમારાથી હવે ધમાઁની ઉત્પત્તિ થશે. નવીન તીની પ્રતિષ્ઠા કરનાર, તપસ'પત્તિને Page #219 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૧ મા ] સૌધર્મેન્દ્ર પ્રભુની કરેલ સ્તુતિ [ ૧૮૧ આચરનાર અને જગતના અધિષ્ઠાતા એવા તમારા અમે કઇંકર છીએ. હું બૈલેાકચશરણુ પ્રભુ ! મેક્ષસુખને આપનાર અને વિશ્વને અભય દેનાર એવા તમારે શરણે હું પ્રાપ્ત થયા છું. રે જગત્પતિ! જેવા તમે આ ભવમાં મારા સ્વામી થયા છે, તેવી રીતે ભવાંતરમાં પણ મારા સ્વામી થાઓ, એ સિવાય બીજો કાંઈ મારે મનેારથ નથી.” આ પ્રમાણે સ્તુતિ કરીને ઇંદ્રે પ્રભુને લઈ વપ્રાદેવીના પડખામાં જેમ હતા તેમ પાછ મૂકી દીધા. પ્રાતઃકાળે વિજય રાજાએ કારાગૃહમાંથી કેદીઓને છોડી મૂકી મેાટા હું વર્ત પુત્રજન્મના મહાત્સવ કર્યાં. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે શત્રુઓએ મિથિલા નગરી રૂપેલી હતી, તે વખતે વપ્રાદેવી મહેલ ઉપર ચડયા હતા, તેમને જોઈને ગભના પ્રભાવથી સ શત્રુએ આવી વિજયરાજાને નમી પડયા હતા, તે ઉપરથી રાજાએ પ્રભુનુ' નમિ એવું નામ પાડયું. ઇંદ્રે આદેશ કરેલી. ધાત્રીઓએ હંમેશાં પાલન કરેલ શ્રી નમિનાથ ખીજા ચંદ્ર હોય તેમ વધવા લાગ્યા. ખાલ્યવય નિČમન થતાં પ્રભુ પંદર ધનુષ ઊંચી કાયાવાળા થયા, અને પિતાની આજ્ઞાથી રાજકન્યા સાથે પરણ્યા. જન્મથી અઢી હજાર વર્ષી ગયા પછી ભાગફળક ને જાણનારા પ્રભુએ પિતાએ આપેલુ રાજ્ય સ્વીકાર્યું. રાજ્યાવસ્થામાં પાંચહજાર વર્ષ ગયાં, એટલે લેાકાંતિક દેવતાઓએ આવી પ્રભુને કહ્યું ‘ તીથ પ્રવર્તાવે.' પછી નમિનાથપ્રભુ સુપ્રલ નામના પુત્રને રાજ્ય ઉપર બેસારી તિક્જા ભક દેવતાઓએ પૂરેલા દ્રવ્યવડે વાર્ષિક દાન આપવા લાગ્યા. વાર્ષિક દાન અપાઈ રહ્યા પછી સુપ્રભ વિગેરે રાજાએથી અને ઇંદ્રાદિક દેવાથી પરવરેલા પ્રભુ દેવકુરૂ નામની શિખિકામાં બેસીને સહસ્રામ્ર વન તરફ ચાલ્યા. અનુક્રમે જ્યાં ભ્રમરાએના સમૂહ કદંબ વૃક્ષેાને ચ'બુન કરવામાં આસક્ત હતા, ઉઘાનપાળા મણિકાનાં પુષ્પા ચુંટવામાં વ્યાકુળ હતા, ખરતા ગુલાબના પુષ્પાથી જેનુ ભૂમિતળ ગુલાખી રંગનુ' થયેલું હતુ, જ્યાં સિરીષ પુષ્પાના સમૂહવડે કામી જના સથારા કરતા હતા, અને વહેતા રૂટમાંથી ઉછળતા જળખિ'દુઆવડે જ્યાં ગ્રીષ્મૠતુ છતાં પણ વર્ષાઋતુ દેખાતી હતી એવા સહસ્રામ્ર વનમાં પ્રભુએ પ્રવેશ કર્યાં, અને અષાઢ માસની કૃષ્ણ નવમીએ અશ્વિની નક્ષત્રમાં દિવસને પાછલે પહેારે પ્રભુએ છઠ્ઠ તપ કરીને એકહજાર રાજાઓની સાથે દીક્ષા લીધી. તત્કાળ પ્રભુને મનઃપવજ્ઞાન ઉત્પન્ન થયું. ખીજે દિવસે વીરપુરમાં દત્ત રાજાને ઘેર પ્રભુએ ક્ષીરવડે પારણુ' કર્યું... દેવતાઓએ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય કર્યાં, દત્ત રાજાએ તે ઠેકાણે પીઠ કરી, અને પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યાં. નવ માસ પંત વિહાર કરીને પાછા પેાતાના દીક્ષાસ્થાનવાળા સહસ્રામ્ર વનમાં પ્રભુ પધાર્યાં અને છઠ્ઠું તપ કરીને એરસલીના વૃક્ષની નીચે પ્રતિમાપણે રહ્યા. માગશર માસની શુકલ એકાદશીને દિવસે અશ્વિની નક્ષત્રમાં ઘાતીકના ક્ષય થવાથી પ્રભુને ઉજ્જવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાએએ તત્કાળ ત્યાં આવીને સમેસરણુ રચ્યું. જે એકસે ને એંશી ધનુષ્ય ઊંચા આસાપાલવના વૃક્ષથી ચેક્ષિત હતું, તે આસાપાલવના વૃક્ષને પ્રદક્ષિણા કરી, તીને નમસ્કાર કરીને પ્રભુ પૂર્વાભિમુખે રત્ન Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ] પ્રભુએ આપેલ ધર્મદેશના [ પ ૭ મુ સિંહાસન પર બિરાજમાન થયા. તત્કાળ વ્યંતર દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં રત્નસિંહાસનની ઉપર પ્રભુનાં પ્રતિબિંબે વિકુર્ચા. શ્રીમાન ચતુર્વિધ સંઘ આવીને યોગ્ય સ્થાને બેઠો. પછી સૌધર્મેન્દ્ર ભગવંતને નમસ્કાર કરી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગે– હે પ્રભુ! તમે કેવળજ્ઞાન રૂપ નેત્રથી આ બધા જગતને જુએ છે, જેથી ત્રણ નેત્રવાળા તમને નમસ્કાર છે. પાંત્રિશ અતિશય સહિત વચનવાળા અને શેત્રીશ અતિશયવાળા પરમેષ્ઠી સ્વરૂપ તમને નમસ્કાર છે. હે નાથ ! માલકૌષિકી છે મુખ્ય જેમાં એવા ગ્રામ અને રાગથી મનહર અને સર્વ ભાષાને અનુસરનારી તમારી વાણીની અમે ઉપાસના કરીએ છીએ. ગરૂડના દર્શનથી જેમ દઢ નાગપાશ પણ તૂટી જાય, તેમ તમારા દર્શનથી પ્રાણીઓના દૃઢ કર્મપાશ પણ તૂટી જાય છે. તમારા દર્શનથી પ્રાણીઓ જાણે મોક્ષની નિઃશ્રેણી હોય તેવી ગુણઠાણની શ્રેણી પર શનૈઃ શને ચડે છે. હે સ્વામિન! સાંભળેલા, સંભારેલા, સ્તુતિ કરેલા, ધ્યાન કરેલા, જોયેલા, સ્પર્શેલા અને નમસ્કાર કરેલા તમે જે તે પ્રકારે સુખને માટે જ થાઓ છો. હે સ્વામી! અમારા પૂર્વના પુણ્યાનુબંધી પુણ્ય જ છે કે જેથી અસાધારણ સુખ આપનાર તમે આજે દષ્ટિગોચર થયા છે. હે નાથ! અમારા સ્વર્ગ રાજ્ય વિગેરે સુખનું ગમે તે ભલે થાઓ; પણ તમારી દેશનાની વાણું કદિ પણ અમારા હૃદયમાંથી જશે નહિ” આ પ્રમાણે ઇંદ્ર પ્રભુના ગુણની સ્તુતિ કરી વિરામ પામ્યા. પછી ત્રણ જગતના ગુરૂ પ્રભુએ આ પ્રમાણે ધર્મદેશના આપી– આ સંસાર અસાર છે, ધન નદીના તરંગ જેવું ચંચળ છે, અને શરીર વિજળીના વિલાસ જેવું નાશવંત છે, તેથી ચતુર જનેએ તે ત્રણેમાં સર્વથી અનાસ્થા રાખી મુમુક્ષુ થઈ મોક્ષમાર્ગરૂપ યતિધર્મને વિષે પ્રયત્ન કરે. જે તેમ કરવાને અશક્ત હોય તો તેની આકાંક્ષા રાખી સમતિયુક્ત બાર પ્રકારના શ્રાવકધર્મને માટે તત્પર થવું. શ્રાવકે પ્રમાદ છોડી મન વચન કાયાએ કરી ધર્મ સંબંધી ચેષ્ટાવડેજ અહેરાત્રિ નિર્ગમન કરવાં. શ્રાવકે બ્રાહ્મમુહુર્તામાં ઊઠી પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરીને વિચારવું કે મારે શું ધમ છે? હું કેવા કુળને છું અને મારે શું વ્રત છે? પછી પવિત્ર થઈ પુષ્પ નૈવેદ્ય અને સ્તુત્રવડે ગૃહત્યમાં દેવપૂજા કરી, યથાશક્તિ પચ્ચખાણ કરીને પછી મેટે દેરાસરે જવું. ત્યાં વિધિવડે પ્રવેશ કરી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરવી અને પુષ્પાદિકવડે પ્રભુને પૂછને ઉત્તમ સ્તોત્રવડે સ્તુતિ કરવી. પછી ગુરૂની પાસે જઈ વંદનાપૂર્વક વિશુદ્ધાત્માવાળા પ્રાણીઓ પરચ ખાણને પ્રકાશિત કરવું. (પચ્ચખાણ લેવું.) ગુરૂના દર્શન થતાંજ ઉભા થવું, તેમના આગમનને વખતે સામું જવું, મસ્તક પર અંજળી જેવી, પિતે આસન નાખી દેવું, અને ગુરૂ આસન પર બેસે એટલે ભક્તિપૂર્વક પર્ય પાસના કરવી; તેમ જ જ્યારે ગુરૂ જાય ત્યારે પાછળ જવું. આ પ્રમાણે કરવાથી ગુરૂ મહારાજની પ્રતિપત્તિ થાય છે. પછી ગુરૂ પાસેથી પાછા ફરીને પિતાને ઘરે જવું, અને પછી સદ્દબુદ્ધિપૂર્વક ધર્મના અવિરેધપણે અર્થચિંતન Page #221 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૧ મ ]. પ્રભુએ આપેલ ધર્મદેશના [૧૮૩ (વ્યાપાર ઉદ્યોગ) કરવું. પછી મધ્યાન્હ કાળે ફરી જિનપૂજા કરીને ભજન કરવું. ત્યારબાદ શાસ્ત્રવેત્તાઓની સાથે શાસ્ત્રોનું રહસ્ય વિચારવું. પછી સંધ્યા વખતે ફરીવાર દેવાર્ચન કરી, આવશ્યક કર્મ (પ્રતિક્રમણ) આચરવું, અને પછી ઉત્તમ પ્રકારે સ્વાધ્યાય ધ્યાન કરવું. રાત્રે ગ્ય સમયે દેવગુરૂના સ્મરણથી પવિત્ર થઈ અ૫ નિદ્રા કરવી, અને પ્રાયઃ અબ્રહ્મપણને વજવું. વચમાં જે નિદ્રાનો છેદ થાય (નિદ્રા ઊડી જાય) તે સ્ત્રીના અંગ વિષે ચિંતવન કરવું, અને માહાત્મા મુનિઓએ જેનાથી નિવૃત્તિ કરી છે તેને વિચાર કર. સ્ત્રીનું શરીર, ગ્રંથીઓ, વિષ્ટા, મૂત્ર, મલ, શ્લેષ્મ, મજજા અને અસ્થિથી ભરપૂર છે, તેમ જ સ્નાયુથી સીવેલી ચર્મની કથળીરૂપ છે. જે સ્ત્રીના શરીરનું અંદરના અને બહારના ભાગનું વિપર્યયપણું કરવામાં આવે અર્થાત્ અંદરના ભાગને બહાર લાવવામાં આવે તે દરેક કામી પુરૂષને ગીધ અને શિયાળથકી તેના શરીરનું રક્ષણ કરવું પડે, જે કામદેવ શ્રીરૂપ શસ્ત્રથી આ જગતને જીતવાને ઇચ્છતા હોય તે તે મૂઢ બુદ્ધિવાળો હલકા પીંછાનું શસ્ત્ર શા માટે લેતે નથી? અહે! સંકલ્પમાંથી ઉત્પન્ન થનારા કામદેવે આ વિશ્વને બહુ વિડંબિત કર્યું છે, પણ તે દુઃખનું મૂળ સંકલ્પ જ છે એવું ચિંતવન કરવું. જે જે બાધકકારી દેષ હોય તેને પ્રતિકાર ચિંતવ, અને તેવા દેષથી મુક્ત એવા મુનિએને વિષે હર્ષ પામવે, સવ જીવને વિષે રહેલી મહા દુઃખકારક ભવસ્થિતિ વિષે વિચાર કરી સ્વભાવથી જ સુખદાયક એવા મોક્ષમાર્ગને શોધ કરો. જેમાં જિનેશ્વર દેવ, દયા, ધર્મ અને મુનિઓ ગુરૂ છે એવા શ્રાવકપણાની કયે અમૂઢ [ પંડિત] જન શ્લાઘા ન કરે? વળી ઉત્તમ પ્રાણીએ તે તે સમયે આવા મનોરથ કરવા કે “હું જિન ધર્મ રહિત ચકવરી થવાને પણ ઈચ્છત નથી, પરંતુ જૈનધર્મવાસિત કિંકર કે દરિદ્રી થવાને ઇચ્છું છું. વળી સર્વ સંગ છેડી દઈ, જીર્ણ વસ્ત્ર પહેરી, મલીન શરીર રાખી અને માધુકરી વૃત્તિ અંગીકાર કરી હું મુનિચર્યાને ક્યારે આચરીશ? દુશીલ જનેને સંસર્ગ છેડી, ગુરૂના ચરણરજને સ્પર્શ કરી, યેગને અભ્યાસ કરતા સતે હું આ સંસાર છેદવાને ક્યારે સમર્થ થઈશ ? અર્ધ રાત્રે નગરની બહાર કાત્સર્ગ કરીને સ્તંભવત થયેલા મારા શરીર સાથે વૃષભે ક્યારે પિતાના કંધને ઘસ્યા કરશે? વનમાં પદ્માસન કરી અને મૃગના બચ્ચાને ઉત્સંગમાં રાખીને રહેલા એવા મારા મુખને વૃદ્ધ મૃગે કયારે આવીને સુંઘશે? શત્રુ અને મિત્રમાં, તૃણ અને સ્ત્રીમાં, સુવર્ણ અને પાષાણુમાં, મણિ અને મૃત્તિકામાં તેમ જ મોક્ષ અને સંસારમાં મારી બુદ્ધિ સમાન ક્યારે થશે?” આ પ્રમાણે મુક્તિગૃહની નિસરણીરૂપ ગુણણી ઉપર ચડવાને માટે પરમ આનંદરૂપ લતાના મૂળભૂત મને હંમેશાં કર્યા કરવાં. આવી રીતે અહેરાત્રિની ચર્ચા પ્રમાદરહિતપણે આચરતે અને યથાર્થ રીતે કહેલા “વ્રતને વિષે સ્થિત રહેતે શ્રાવક ગૃહસ્થપણામાં પણ વિશુદ્ધ થાય છે.” આ પ્રમાણે પ્રભુએ દેશના આપી, તે સાંભળીને ઘણા મનુષ્યોએ દીક્ષા લીધી. તેમાં Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪] દેવતાઓએ કરેલ પ્રભુને નિર્વાણ મહત્સવ [પર્વ ૭મું કુંભ વિગેરે સત્તર ગણધર થયા. પ્રભુની દેશનાને અંતે કુંભ નામના ગણધરે દેશના આપી. તે દેશના પૂર્ણ થયા પછી ઇંદ્રાદિક દેવ પ્રભુને નમસ્કાર કરીને પોતપોતાને સ્થાનકે ગયા. | શ્રી નેમિનાથ પ્રભુના તીર્થમાં ત્રણ નેત્રવાળે, ચાર મુખવાળે, સુવર્ણ જેવા વર્ણવાળે, વૃષભના વાહનપર બેસનારે, ચાર દક્ષિણે ભુજામાં બીરૂ, શક્તિ, મુદૂગર અને અભય તથા ચાર વામ ભુજામાં નકુલ, ફરશી, વાજા અને અક્ષમાલાને ધારણ કરનારે ભૂકુટિ નામે યક્ષ થયે. તેમ જ શ્વેત અંગવાળી, હંસના વાહનપર બેસનારી, બે દક્ષિણ ભુજામાં વરદ અને ખડગ તથા બે વામ ભુજામાં બીજોરું ને કુંતને ધારણ કરનારી ગાંધારી નામે શાસનદેવી થઈ. આ બન્ને દેવતા નમિનાથ પ્રભુના શાસનદેવતા થયા. એ બને યક્ષ ને યક્ષણી નિરંતર જેમની સમીપે રહેતા હતા એવા પ્રભુએ નવ માસે ઉણ અઢી હજાર વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કર્યો. તેટલા વિહારમાં પ્રભુને વીશ હજાર સાધુઓ, એકતાલીશ હજાર સાધ્વીઓ, સાડાચારસો ચૌદ પૂર્વધારી, એક હજાર ને છ અવધિજ્ઞાની, બારસ ને આઠ મન:પર્યવજ્ઞાની, સોળસે કેવળજ્ઞાની, પાંચહજાર વૈકિપલબ્ધિવાળા, એકહજાર વાદલબ્ધિવાળા, એક લાખ ને સીત્તેર હજાર શ્રાવકે અને ત્રણ લાખ ને અડતાળીસ હજાર શ્રાવિકા–એટલે પરિવાર થયે. પિતાને મેક્ષકાળ નજીક જાણી પ્રભુ સમેતગિરિએ પધાર્યા. ત્યાં એકહજાર મુનિઓની સાથે પ્રભુએ અનશન ગ્રહણ કર્યું. એક માસને અંતે વૈશાખ માસની કૃષ્ણ દશમીએ અશ્વિની નક્ષત્રમાં શ્રી નમિનાથ પ્રભુ તે મુનિઓની સાથે અવ્યયપદ (મોક્ષ)ને પ્રાપ્ત થયા. કુમારપણમાં અઢી હજાર વર્ષ, રાજ્યમાં પાંચહજાર વર્ષ અને વ્રતમાં અઢી હજાર વર્ષ–એમ સર્વ મળી દશહજાર વર્ષનું આયુષ્ય શ્રી નમિનાથ પ્રભુનું પૂર્ણ થયું. મુનિસુવ્રત પ્રભુના નિર્વાણ પછી છ લાખ વર્ષ નિર્ગમન થયાં ત્યારે શ્રી નમિનાથનું નિર્વાણ થયું. પ્રભુના નિર્વાણના ખબર અવધિજ્ઞાનવડે જાણે સર્વ ઇકોએ દેવતાઓ સહિત ત્યાં આવી પરિવાર સહિત શ્રી નમિનાથ ભગવાનને શરીરસંસ્કારપૂર્વક નિર્વાત્સવ કર્યો. డయడయదయడు इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि नमिनाथचरितवर्णनानाम एकादश सर्ग:॥ ११ ॥ Page #223 -------------------------------------------------------------------------- ________________ કંઇ સગે ૧૨ મા.web£ શ્રી હરિષેણુ ચક્રવર્તીનું ચરિત્ર, શ્રી નમિનાથ પ્રભુ વિહાર કરતા હતા, તે સમયમાં હરિષણુ નામે ચક્રવત્તી થયા હતા, તેનું ચરિત્ર હવે કહેવામાં આવશે. આ ભરતક્ષેત્રમાં શ્રી અનંતનાથ પ્રભુના તીર્થાંમાં નરપુર નામના નગરમાં નરમાં અભિરામ એવેા નરાભિરામ નામે રાજા થયેા હતેા. તે રાજા અનુક્રમે સ'સારથી ઉદ્વેગ પામી દીક્ષા લઈ મૃત્યુ પામીને સનકુમાર દેવલેાકમાં પરમદ્ધિક દેવતા થયે.. શ્રી પાંચાલ દેશના આભૂષણ જેવું, સમૃદ્ધિથી સ્વગ જેવુ' અને શત્રુઓથી પણ અકપ્ચ એવુ' કાંપિલ્મ નામે એક ઉત્તમ નગર છે. તે નગરમાં સિંહના જેવે પરાક્રમી અને ઈક્ષ્વાકુ વંશમાં તિલકરૂપ મહાહરિ નામે પૃથ્વીમાં વિખ્યાત રાજા થયા. તે રાજાને જેનુ મુખકમળ સદા પ્રફુલ્લિત રહેતું હતું એવી, શીળરૂપી અલ’કારને ધારણ કરનારી અને રૂપથી પૃથ્વીને અલકૃત કરનારી મહિષી નામે પટ્ટરાણી હતી. નરાભિરામ રાજાના જીવ સ્વમાંથી ચ્યવીને તેના ઉદરમાં અવતર્યાં. તે રાત્રિએ રાણીને ચૌદ મહા સ્વપ્ન આવવાથી તે પુત્ર ચક્રવત્તીની સમૃદ્ધિવાળા થશે એમ પ્રસિદ્ધિ થઇ. સમય આવતાં તેણે હરિષણ નામના સુવર્ણ સમાન કાંતિવાળા પુત્રને જન્મ આપ્યું. તેની પંદર ધનુષ ઊંચી કાયા થઈ અને પિતાએ યુવરાજ્યપદ ઉપર તેના અભિષેક કર્યાં. પિતાનું રાજ્ય પાળતા સતા એ મહા પરાક્રમી હરિષણને અન્યદા અસ્રશાળામાં ચક્રરત્ન પ્રગટ થયું. પછી અનુક્રમે પુરાહિત, વન્દ્વક, ગૃહપતિ અને સેનાની વિગેરે તેર રત્ના પશુ પ્રગટ થયાં; એટલે પ્રથમ પૂર્વ દિશા તરફ ચક્રની પાછળ ચાલતાં માગધ તીર્થે ગયા. ત્યાં. દિગ્વિજયની આદ્યમાં માગધકુમાર દેવને સાષ્યેા. ત્યાંથી દક્ષિણ દિશા તરફ જઈ દક્ષિણ સમુદ્રમાં રહેલા વરદામપતિને તે મહાભુજે ક્ષણવારમાં વશ કર્યાં. પછી પૃથ્વીપર રહેલા ઇંદ્ર હાય તેમ અખંડ પરાક્રમી એવા હરિષેણે પશ્ચિમ દિશામાં જઇ પ્રભાસદેવને સાચ્ચે. ત્યાંથી દિગ્ગજ જેવા પરાક્રમી તે દશમા ચક્રીએ મહાનદી સિંધુ સમિપે જઈ સિધ્દેવીને વશ કરી. પછી દિશાઓને સાધવામાં પડિત એવા તેણે ત્યાંથી ચૈતાઢય સમિપે આવી વૈતાઢયાદ્રિકુમાર દેવને વિધિપૂર્ણાંક સાધ્ય કર્યાં, અને ત્યાંજ એ કૃતા વીર્ તમિસ્રા ગુફાના અધિષ્ઠાયિક દેવને પણ સાચ્ચેા. પછી સેનાપતિની પાસે સિંધુનદીનું પશ્ચિમ નિકૂટ તાવી લીધું. પછી જેના C - 24 Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬] શ્રી હરિષેણ ચક્રવતીનું ચરિત્ર [પર્વ ૭ મું દક્ષિણ કુંભસ્થળ ઉપર મણિરત્ન મૂકેલું છે એવા હાથી પર બેસી સેનાપતિએ જેના દ્વાર ઉઘાડ્યાં છે એવી તમિસા ગુફામાં તેણે પ્રવેશ કર્યો. કાંકિણી રત્નથી કરેલા માંડળાવડે જેમાં ઉદ્યોત થયેલે છે એવી તે તમિસ્રા ગુફાનું ઉન્મશ્ના અને નિમગ્ના નદીને તેની ઉપર બાંધેલા પુલવડે ઉતરીને ઉલ્લંઘન કર્યું. પછી જેનું ઉત્તર દ્વારા પિતાની મેળે ઉઘડી ગયું છે એવી તે ગુફામાંથી નીકળીને આપાત જાતિના સ્વચ્છેદી મ્લેચ્છને તેણે જીતી લીધા, અને સેનાપતિ પાસે સિંધુનું પશ્ચિમ નિકૂટ સધાવી મુદ્ર હિમાલય પાસે આવીને તેના અધિષ્ઠાયિક દેવને જીતી લીધે, પછી કાંકિણી રત્નવડે ઋષભકૂટ ઉપર પિતાનું નામ લખીને આગળ ચાલતાં ગંગાનદી પાસે આવી ગંગાદેવીને સાધી લીધી અને સેનાપતિ પાસે તેનું પર્વ નિષ્ફટ સધાવ્યું. પછી વિતાત્ય ઉપરની બંને એણિના વિદ્યાધરોએ જેને ભેટ આપી છે એવા ચક્રવતીએ ખંડપ્રપાતા ગુફાના સ્વામી નાટચમાલ દેવને સાધી લીધે, અને સેનાપતિએ ઉઘાડેલી તે ખંડપ્રપાતા ગુફામાં પ્રવેશ કર્યો. તે ગુફામાં ચક્રને અનુસરીને ચાલતાં પ્રથમની જેમ બહાર નીકળ્યા. પછી સેનાપતિ પાસે ગંગાનું પર્વ નિકૂટ સધાવી ગંગાના કિનારા ઉપર પડાવ કર્યો. ત્યાં તેમના ઉત્કૃષ્ટ પુણ્યપ્રભાવથી ગંગાના મુખ પાસે માગધ તીર્થમાં વસનારા નવે નિધિએ તેમને સ્વયમેવ સિદ્ધ થયા. આ પ્રમાણે ચક્રવર્તી સંપૂર્ણ લક્ષ્મી મેળવી, ષખંડ ભારતને વિજય કરી સંપત્તિવડે ઇદ્ર જેવા હરિષણ ચક્રવતી કાંપિલ્યપુરમાં પાછા આવ્યા. ત્યાં દેવેએ અને માનએ તેમને ચક્રવર્તીપણાને અભિષેક કર્યો. તે સંબંધી નગરમાં બાર વર્ષ સુધી મહત્સવ પ્રવર્તે. પછી ભારતવર્ષના સર્વ રાજાઓ જેમની આજ્ઞા માને છે એવા એ મહાભુજ ચક્રવત્તી ધર્મની અબાધાએ અનેક પ્રકારના સુખભેગ ભેગવવા લાગ્યા. છેવટે મેલગમનમાં ઉત્સુક એવા તે ચક્રવર્તીએ સંસારથી વિરક્ત થઈ, એક લીલામાત્રમાં રાજ્ય છેડી દઈને દીક્ષા ગ્રહણ કરી. એ. હરિઘેણુ ચક્રવત્તી સવા ત્રણ વર્ષ કુમારપણુમાં, તેટલાંક વર્ષ મંડલિકપણામાં, દેઢસો વર્ષ વિજય કરવામાં, આઠ હજાર આઠસોને પચાસ વર્ષ ચક્રવર્તીપણામાં અને સાડા ત્રણસો વર્ષ દીક્ષાના આરાધનમાં-એમ સર્વ મળી દશહજાર વર્ષનું આયુષ્ય પાળી તીવ્ર વ્રતના આરાધનવડે ઘાતકર્મને નાશ કરી કેવળજ્ઞાન પામીને નિત્યસુખવાળા પદ (મેક્ષ)ને પ્રાપ્ત થયા. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि हरिषेणचक्रवर्तिचरितवर्णनो नाम द्वादशः सर्गः ॥ १२ ॥ Page #225 -------------------------------------------------------------------------- ________________ જય ચક્રવર્તીનું ચરિત્ર શ્રી નમિ ભગવાનના તીર્થમાં બીજા જય નામે ચક્રવત્તી થયા છે, તેનું પવિત્ર ચરિત્ર હવે કહીએ છીએ. આ જંબુદ્વિપમાં ઐરાવતક્ષેત્રમાં શ્રીપુર નામે નગર છે. તેમાં વસુંધર નામે એક વિખ્યાત રાજા થયે, તેને પદ્યાવતી નામે અતિપ્રિય રાણી હતી. તે મૃત્યુ પામતાં મનમાં ઉદ્વેગ પામેલા તે રાજાએ વિનયંધર નામના પિતાના પુત્રને રાજ્ય ઉપર બેસાર્યો અને પોતે મનહર નામને વનમાં વરધર્મ નામના મુનિની પાસેથી ધર્મતત્વ સાંભળી પ્રતિબંધ પામીને દીક્ષા ગ્રહણ કરી. ચિરકાળ દીક્ષા પાળી મૃત્યુ પામીને તે સાતમા ક૫માં દેવપણાને પ્રાપ્ત થયે. મગધ દેશમાં તેના મંડનરૂપ રાજગૃહી નામે નગરી છે. તે લક્ષમીનું એક કુલગ્રહ અને સ્વર્ગપુરીનું સદર હેાય તેવું લાગે છે. તે નગરીમાં ઈક્વાકુ વંશના તિલકરૂપ અને ન્યાયમાર્ગનું ઉત્પત્તિસ્થાન વિજય નામે વિજયી રાજા થયે. તેને વપ્રા નામે એક શીલવતી રાણ હતી. તે રૂપલાવણ્યની સંપત્તિથી પૃથ્વી પર રહેલી કોઈ દેવી હોય તેવી જણાતી હતી. કેટલેક કાળ ગયા પછી વસુંધર રાજાને જીવ મહાશુક્ર દેવલોકમાંથી ચ્યવીને તેની કુક્ષિમાં અવતર્યો. ચૌદ સ્વને એ સૂચિત એવે તે પુત્ર પ્રસન્ચે, ત્યારે તેનું જયકુમાર નામ પાડ્યું. તે યૌવનવય પામ્યું એટલે બાર ધનુષ્ય ઊંચી કાયાવાળે અને સુવર્ણના જેવી કાંતિવાળે થયો. પિતાએ તેનો રાજ્યપર અભિષેક કર્યો. અન્યદા તેના આયુધગૃહમાં ચક્રવર્તીના પ્રથમ ચિન્હરૂપ ચક્રરત્ન ઉત્પન્ન થયું. પછી અનુક્રમે છત્રરત્ન, મણિરત્ન, દંડરન, ખડુંગરત્ન, ચર્મરત્ન અને કાંકિર્ણ રત્ન એમ કુલ સાત એકેન્દ્રિય રને ઉત્પન્ન થયાં. તે સિવાય પુરોહિતરત્ન, ગૃહિરત્ન, હસ્તિ રત્ન, અશ્વરત્ન, સેનાપતિ રત્ન, વાદ્ધકિરન અને સ્ત્રીરત્ન-એ સાત પંચેન્દ્રિય અને ઉત્પન્ન થયાં. પછી જય ચક્રવતી દિગ્વિજય કરવાને માટે ચક્રને અનુસરી પ્રથમ પૂર્વ સાગર તરફ આવ્યા. ત્યાં માગધકુમારદેવને વશ કર્યો. ત્યાંથી નિવૃત્ત થઈ દક્ષિણસાગર પાસે આવી વરદામદેવને સાથે. “આ પૃથ્વી ઉપર ચક્રવતીની પાસે દેવ પણ સમર્થ નથી.” ત્યાંથી પશ્ચિમસાગર તરફ જઈને માત્ર એક બાણ નાખવાવડે લીલામાત્રમાં પ્રભાસદેવને વશ કરી લીધે. પછી ઇંદ્ર જેવા પરાક્રમી તે ચક્રવતીએ બીજા સિંધુરાજની જેમ સિંધુદેવીને અને વૈતાઢયગિરિના અધિષ્ઠાયિક વૈતાઢહ્યાદ્રિકુમારદેવને સાધી લીધા. પછી પોતે કૃતમાળદેવને વશ કર્યો અને સેનાપતિ પાસે સિંધુ મહાનદીના પશ્ચિમ નિકૂટને સધાવ્યું. પછી એ મહાભુજે Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮] જય ચક્રવતીનું ચરિત્ર [ પર્વ ૭ મું યથાવિધિ તમિસ્રા ગુફામાં પ્રવેશ કરી સામી બાજુ નીકળી આપાત જાતિના કિરાને છતી લીધા. પછી દેવના જેવા પરાક્રમવાળા જય ચક્રવતીએ સેનાપતિ પાસે સિંધુને ઉપરને પશ્ચિમ નિષ્ફટ સધાવ્યો અને પિત હિમવકુમારને જીતી લીધું. પછી કષભકૂટ ઉપર કાંકિણી રત્નવડે પિતાનું નામ લખી સેનાની પાસે ગંગાનું ઉપરનું પૂર્વ નિકૂટ સધાવી પિતે વિજય મેળવ્યા પછી પિતે ગંગાદેવીને સાધી, વિદ્યાધરને જીતી, ખંડપાતા ગુફામાં રહેલા નાટયમાલદેવને સાધી લીધે. ખંડ પ્રપાતા ગુહાવડે વૈતાઢવ્યગિરિ નીચેથી નીકળ્યા અને ગંગાનું પ્રાચી નિકૂટ સેનાપતિ પાસે સધાવ્યું. પછી ચક્રવર્તીએ ગંગાનદીને કિનારે પડાવ કર્યો, ત્યાં ગંગાનદીના મુખે રહેતા નૈસર્પ વિગેરે નવ નિધિએ તેમને વશ થયા. એવી રીતે ચક્રવર્તીની સંપૂર્ણ લક્ષ્મી મેળવી જય ચક્રવર્તી પિતાના નગરમાં પાછા આવ્યા. ત્યાં દેવતાઓએ અને માનએ તેમને ચક્રવર્તી પણાને અભિષેક કર્યો. પછી અખંડિત પરાક્રમવાળા જય ચક્રવર્તીએ ષટ્રખંડ પૃથ્વીને ઘણે કાળ ભેગવી, અને અનુક્રમે સંસારથી ઉદ્વેગ પામીને દીક્ષા ગ્રહણ કરી. જય ચક્રવર્તીને ત્રણસો વર્ષ કુમારપણામાં, તેટલાંજ વર્ષ માંડલિકપણુમાં, સે વર્ષ દિગ્વિજયમાં, એક હજાર નવ વર્ષ ચક્રવત્તી પણામાં અને ચારસો વર્ષ દીક્ષા પાળવામાં–એમ સર્વ મળી ત્રણહજાર વર્ષ વ્યતીત થયાં. એવી રીતે સર્વ આયુષ્ય પૂર્ણ કરી, વ્રતને સારી રીતે પાળી, ઘાતી કર્મને ક્ષય થતાં જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા જય ચક્રવર્તી અક્ષય સુખના સ્થાનરૂપ કૈવલ્ય (મેક્ષ)ને પ્રાપ્ત થયા. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि जयचक्रवर्तिचरितवर्णनो नाम त्रयोदशः सर्गः ॥ १३ ॥ स्वागतावृत्तम् । रामलक्ष्मणदशाननानमिस्तीर्थकृच्च हरिषेणचक्रभृत् । चक्रभृच्च जय इत्यमुत्र षट् वर्णिताः श्रुतिसुखाय सन्तु वः ॥१॥ समाप्तं चेदं सप्तमं पर्व। स Page #227 -------------------------------------------------------------------------- ________________ ॥श्री नेमिनाथ ॥ AALAVADO 50000 0000000 -00000000 यदुवंशसमुन्द्रेन्दुः, कर्मकक्षहुताशनः । अरिष्टनेमिर्भगवान्, भूयाद्धोडरिष्टनाशनः ।।२२।। Page #228 -------------------------------------------------------------------------- ________________ S૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦% श्री त्रिषष्टि शलाका पुरुष चरित्र 222222222222 पर्व आठमुं ఆడదడపాదడపాడయదయడు. మడయయంయంయంయంయంయం શ્રી નેમિનાથાદિ ચરિત્ર સર્ગ ૧ લો. શ્રી અરિષ્ટનેમિના પૂર્વ ભવનું વર્ણન સર્વ જગતના પતિ, જન્મથીજ બ્રહ્મચારી અને કર્મરૂપી વલીના વનને છેદવામાં નેમિ ચક્ર સમાન શ્રી અરિષ્ટનેમિને નમસ્કાર થાઓ. હવે અહંત શ્રી નેમિનાથ, વાસુદેવ કૃષ્ણ, બળદેવ, બળભદ્ર અને પ્રતિવાસુદેવ જરાસંઘનું ચરિત્ર કહેવામાં આવશે. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે પૃથ્વીના શિરરત્ન જેવું અચળપુર નામે નગર છે. તે નગરમાં યુદ્ધમાં પરાક્રમથી શત્રુઓનું આક્રમણ કરનાર વિકમલન નામે યથાર્થ નામવાળો રાજા હતા. તે રાજા શત્રુઓને યમરાજની જે દુપ્રેર્યો હતો અને મિત્રને ચંદ્રની જે નેત્રાનંદદાયી હતું. પ્રચંડ તેજવાળા એ રાજાને ભુજદંડ સ્નેહીજનને કલ્પવૃક્ષ તુલ્ય અને વૈરી જનને વજદંડ તુલ્ય હતો. સાગરમાં નદીઓ આવીને મળે તેમ દિશાઓમાંથી સંપત્તિઓ આવી આવીને તેને મળતી હતી અને પર્વતમાંથી નિઝરણાં નીકળે તેમ તેનાથી કીર્તિઓ પ્રગટ થતી હતી. તે રાજાને પૃથ્વીની જેવી સદા સ્થિર અને ઉજ્જવલ શીલરૂપ અલંકારને ધારણ કરનારી ધારિણી નામે રાણી હતી. સર્વ અંગમાં રૂપવડે સુંદર અને પવિત્ર લાવણ્ય વડે શેભતી એ રાણી જાણે રાજાની મૂત્તિમાન લક્ષમી હોય તેવી શોભતી હતી. ગતિ અને વાણીથી હંસી જેવી અને લક્ષમીના સ્થાનરૂપ પવની જેવી એ રમણીએ પુષ્પમાં જમરીની જેમ પિતાના ભર્તારના હૃદયમાં સ્થાન કર્યું હતું. ૧ તીક્ષ્ણ ધારવાળા, Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ) શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૮મું એક વખતે એ ધારિણી દેવીએ રાત્રિના શેષભાગે જેમાં ભ્રમર અને કોકિલાએ મત્ત થઈ રહેલાં છે અને જેમાં મંજરીના પુંજ ઉત્પન્ન થયેલાં છે એવા એક આંબાના વૃક્ષને ફલિત થયેલું સ્વપ્નમાં જોયું. તે વૃક્ષને હાથમાં લઈ કઈ રૂપવાન પુરૂષે કહ્યું કે “આ આમ્રવૃક્ષ આજે તારા આંગણામાં પાય છે, તે જેમ જેમ કાળ વ્યતીત થશે તેમ તેમ ઉત્કૃષ્ટ ફળવાળું થઈને જુદે જુદે સ્થાનકે નવવાર રોપાશે.” આ સ્વપ્નનું વૃત્તાંત રાણીએ રાજાને કહ્યું, એટલે રાજાએ તેના વેત્તાઓની સાથે તેને વિચાર કર્યો. નિમિત્તિઓએ હર્ષ પામીને કહ્યું કે-“હે રાજન ! આ સ્વપ્નથી એમ સિદ્ધ થાય છે કે તમારે એક ઉત્કૃષ્ટ ભાગ્યવાન પુત્ર થશે, અને સ્વપ્નગત આમ્રવૃક્ષ જે જુદે જુદે ઠેકાણે નવ વાર રોપાશે એમ કહ્યું, તેને આશય તે માત્ર કેવળી જાણે, અમારા જાણવામાં આવતો નથી.' નિમિત્તિઓના આવાં વચન સાંભળી ધારિણદેવી ઘણુ ખુશી થયાં અને ત્યારથી નિધિને જેમ પૃથ્વી ધારણ કરે તેમ તેમણે મહા ઉત્તમ ગર્ભ ધારણ કર્યો. સમય આવતાં સૂર્યને જેમ પૂર્વ દિશા જન્મ આપે તેમ જગતને હર્ષના કારણરૂપ અને પવિત્ર આકૃતિને ધારણ કરનાર એક પુત્રને ધારિણીદેવીએ જન્મ આપ્યું. રાજાએ મહાદાનપૂર્વક પુત્રને જન્મ મહોત્સવ કર્યો અને ઉત્તમ દિવસે તેનું ધનકુમાર નામ પાડયું. ધાત્રીમાતાઓની જેમ રાજાઓ વડે એક ઉત્કંગમાંથી બીજા ઉલ્લંગમાં લેવાતે ધનકુમાર માતાપિતાના હર્ષની સાથે વૃદ્ધિ પામે. અનુક્રમે તેણે સર્વ કળાએ સંપાદન કરી અને કામદેવના ક્રિીડાવન સરખા યૌવનવયને પ્રાપ્ત થયે. એ અરસામાં કુસુમપુર નામના નગરમાં સિંહના જે પરાક્રમી અને રણકાર્યમાં યશસ્વી સિંહ નામે રાજા હતો. તેને ચંદ્રલેખા જેવી નિર્મળ અને પ્રાણ સરખી વ્હાલી વિમળા નામે રાણી હતી, તે પૃથ્વી પર ફરનારી દેવી હોય તેવી જણાતી હતી. સિંહરાજાને તે રાણીથી ઘણુ પુત્રોની ઉપર ધનવતી નામે એક પુત્રી ઉત્પન્ન થઈ. પિતાની રૂપસંપદાવડે રતિ વિગેરે રમણીઓનાં રૂપને જીતી લેતી તે બાળા અનુક્રમે વૃદ્ધિ પામી અને તેણે સર્વ કળા સંપાદન કરી. એક વખતે વસંતઋતુ આવતાં તે બાળા સખીઓને પરિવાર લઈ ઉદ્યાનની શોભા જેવાને ગઈ. તે ઉધાનમાં પ્રફુલ્લિત સપ્તપર્ણનાં વૃક્ષ ઉપર ભમતા એવા ભ્રમરાઓનાં સંગીત થઈ રહ્યાં હતાં, બાણુ જાતિનાં વૃક્ષેની નવીન કલિએ કામદેવના બાણુરૂપ થતી હતી, ઉન્મત્ત એવા સારસ પક્ષીનાં જેડાં કંકાર શબ્દ કરી રહ્યાં હતાં, સ્વચ્છ જળવાળા સરોવરમાં કલહંસાના સમૂહ ક્રીડા કરતાં હતાં, અને ગીત ગાતી બાગવાનની સ્ત્રીઓ વડે રમણીય એવા ઈબ્રુવાટવડે તે મનહર દેખાતું હતું. આવા રમણીય ઉદ્યાનમાં એ બાળા સ્વછંદપણે ફરવા લાગી. રાજકુમારી આનંદથી ફરતી હતી, તેવામાં એક અશેકવૃક્ષ નીચે હાથમાં ચિત્રપટ લઈને ઉભે રહેલે એક વિચિત્ર ચિત્રકાર તેના જેવામાં આવ્યો. તેની પાસેથી ધનવતીની કમલિની નામની એક સખીએ બળાત્કારે ચિત્રપટ લઈ લીધું. તે ચિત્રપટમાં સુંદર પુરૂષનું રૂપ ચિત્રેલું જઈ વિસ્મય પામીને તેણએ ચિત્રકારને પૂછયું કે-“સુર, અસુર અને મનુષ્યોમાં આવું Page #230 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ ] શ્રી નેમિનાથાદિ ચરિત્ર [૧૧ અદ્ભુત રૂપ કોનું છે? અથવા તેમાં કેઈનું આવું સુંદર રૂપ સંભવતું નથી, તેથી શું તારૂં કૌશલ્ય બતાવવા માટે તે આ રૂપ માત્ર સ્વબુદ્ધિથી જ આલેખ્યું છે? કારણ કે અનેક પ્રાણુઓને નિર્માણ કરવાથી શ્રાંત થઈ ગયેલા વૃદ્ધ વિધિમાં આવું સુંદર રૂપ રચવાની પ્રવીણતા કયાંથી હોય?” તે સાંભળી ચિત્રકાર હસીને બે -“આ ચિત્રમાં મેં જેવું રૂપ જોયું તેવું જ આલેખેલું છે, તેમાં મારૂં જરાપણ કૌશલ્ય નથી. અચલપુરના વિક્રમ રાજાના યુવાન અને અનુપમ આકૃતિવાળા પુત્ર ધનકુમારનું આ ચિત્ર છે. જે એ કુમારને પ્રત્યક્ષ જોઈ પછી આ ચિત્રને જુએ છે, તેઓ મને ઉલટા “કુટ લેખક” કહીને વારંવાર નિંદે છે. હે સુગ્ધ ! તેં કુમારને જોયેલ ન હોવાથી આ ચિત્ર જોઈને તું વિસ્મય પામે છે, કેમકે તું કુવાના દેડકા જેવી છું; પણ તે ધનકુમારનું અદ્ભુત રૂપ જોઈને તે દેવાંગનાઓ પણ મોહ પામે છે. મેં તે માત્ર મારા દષ્ટિવિનેદને માટે જ આ ચિત્ર આલેખેલું છે. આ સમયે ત્યાં પાસે ઊભેલી ધનવતી તે વાત સાંભળીને અને ચિત્ર જોઈને જાણે કામદેવનાં બાણ વાગ્યાં હોય તેવી થઈ ગઈ પછી કમલિની બેલી-“ભદ્ર? તેં દષ્ટિવિનેદને માટે પણ આ અદ્ભુત ચિત્રને બહુ સુંદર આલેખ્યું છે, તેથી તું ખરેખર નિપુણ અને વિવેકી છે.” આ પ્રમાણે કહી કમલિનીએ ચાલવા માંડયું. તે વખતે ધનવતી શૂન્ય હદયવાળી થઈ ગઈ. તેનું મુખ કરમાઈ ગયેલા ડીંટવાળા કમળ જેવું થઈ ગયું, અને પછવાડે જોતી જોતી તેમજ પગલે પગલે સ્મલિત થતી માંડ માંડ ઘેર આવી. ચિત્રસ્થ ધનકુમારના રૂપથી આક્ષિપ્ત થયેલી રાજકુમારી ધનવતી મરૂસ્થળમાં રહેલી હંસલીની જેમ કંઈ પણ સ્થાનકે આનંદ પામી નહિ. દુર્બળ શરીરવાળી તે સુધા અને તૃષાને પણ જાણતી નહીં, અને રાત્રે નિદ્રા પણ લેતી નહોતી. ટુંકામાં તેની સ્થિતિ વનમાંથી આકથી લાવેલી હાથિણીની જેવી થઈ પડી. ધનકુમારના રૂપને અને ચિત્રકારે કહેલી વાતને સંભારી સંભારીને એ બાળ વારંવાર શિરડકંપ, અંગુલિનૃત્ય અને ભ્રકુટીના ઉલ્લેપને કરતી હતી. ધનકુમારના ધ્યાનમાં પરવશ થયેલી તે રાજકુમારી જે કાંઈ પણ ચેષ્ટા કરતી, તે જન્માંતરના કૃત્યની જેમ તત્કાળ પાછી ભૂલી જતી હતી અને ઉધન, સ્નાન, વિલેપન અને અલંકારાદિકને છેડી દઈએ રમણું ગિની જેમ ઈષ્ટ દેવતાનું ધ્યાન કરે તેમ અહર્નિશ તેનું ધ્યાન કરતી હતી. એક વખતે તેની સખી કમલિનીએ તેને પૂછ્યું કે “હે કમલાક્ષિ તું શા આધિ અથવા વ્યાધિથી પીડાય છે કે જેથી તું આવી થઈ ગઈ છું?' આવે તેને પ્રશ્ન સાંભળી કૃત્રિમ કેપ કરીને ધનવતી બેલી-“હે સખિ ! બહારના માણસની જેમ તું શું પૂછે છે? તું શું નથી જાણતી? તું મારું બીજુ હૃદય છે, મારા જીવિતવ્ય જેવી છે, માત્ર સખી નથી, તેથી તારા આવા પ્રશ્નથી મને લજજા આવે છે. કમલિની બેલી-“હે માનિનિ તેં મને ઠપકો આ તે યુક્ત છે. તારા હૃદયના શલ્યને અને ઉંચા મને રથને હું જાણું છું. પેલું ચિત્ર જોઈને તું ધનકુમારને ચાહે છે. મેં જે આ અજાણ્યા થઈને પૂછયું, તે માત્ર તારી મશ્કરી Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર [પર્વ ૮મું કરવા માટે જ પૂછયું છે, તારે અનુરાગ ચગ્ય સ્થાને છે, અને તે મેં જ્યારથી જાણે છે ત્યારથી જ હું તેને માટે ચિંતાતુર છું. મેં એક જ્ઞાનીને પૂછયું હતું કે, મારી સખીને વાંછિત વર મળશે કે નહિ? ત્યારે તેમણે પ્રતીતિ બતાવીને “મળશે” એમ કહ્યું છે, માટે હે હેન ! ધીરજ રાખ, તારો મરથ શીધ્ર સિદ્ધ થશે.” આ પ્રમાણે સખીને આશ્વાસનથી ધનવતી ધીરજ ધારણ કરીને રહી. એક વખતે એ બાળા દિવ્ય વેષ ધારણ કરીને પિતાને વંદન કરવા ગઈ તેને વિદાય થયા પછી રાજા વિચાર કરવા લાગ્યા કે, “હવે આ પુત્રી વરને યોગ્ય થઈ છે, તે આ પૃથ્વી પર તેને યોગ્ય વર કેણુ થશે?” આ પ્રમાણે રાજા બહુ વખતથી ચિંતા કરતો હતો તેવામાં પ્રથમ વિક્રમધન રાજા પાસે મોકલેલે દ્વત આવે, તે રાજકાર્ય જણાવી ઊભો રહ્યો, એટલે સિંહરાજાએ તેને પૂછયું કે, “તે ત્યાં આશ્ચર્યકારી શું જોયું?' દૂત બે -“વિક્રમધન રાજાના પુત્ર ધનકુમારનું રૂપ મેં એવું જોયું કે તેના જેવું સુંદર રૂપ વિદ્યાધરોમાં કે દેવતાઓમાં પણ મારા જેવામાં આવ્યું નથી. તેને જોઈને મેં નિશ્ચય કર્યો છે કે આ રાજપુત્ર આપણી રાજકુમારી ધનવતીને યોગ્ય વર છે, તેથી તે વરકન્યાને સંબંધ થવાવડે વિધિને સૃષ્ટિપ્રયાસ સફળ થાઓ.” રાજાએ પ્રસન્ન થઈને કહ્યું કે-“હે દ્વત? તને શાબાશ છે, તે મારા કહ્યા સિવાય પોતાની મેળે મારા કાર્યની ચિંતા કરી અને રાજકન્યાના વરની ચિંતારૂપ સાગરમાં મગ્ન થયેલા એવા મારો ઉદ્ધાર કર્યો. હવે તે બુદ્ધિમાન દૂત! ધનકુમારને ધનવતી આપવા માટે વિક્રમધન રાજાની પાસે જઈને મારી આજ્ઞાથી તું પ્રાર્થના કર.” રાજાની ને હતની વચ્ચે આ પ્રમાણે વાત થતી હતી તે વખતે ધનવતીની ચદ્રવતી નામની નહાની બહેન પિતાને વંદન કરવા માટે આવી હતી, તેણએ આ સર્વ હકીકત સાંભળી. રાજાની આજ્ઞા લઈને દૂત પિતાને ઘેર ગયે, એટલે ચંદ્રવતી હર્ષ પામતી પામતી ધનવતીની પાસે આવી અને જે સાંભળ્યું હતું તે બધું તેને કહી બતાવ્યું. ધનવતીએ તેની સખી કમલિનીને કહ્યું કે, “આ ચંદ્રવતીની વાણી ઉપર મને વિશ્વાસ આવતું નથી, એ આજ્ઞાનથી બોલે છે, કાંઈ પરમાર્થને સમજતી નથી. તે દૂતને પિતાએ કઈ બીજે કામે મોકલ્યો હશે અને આ મુગ્ધા ચંદ્રવતી બધું મારે વિષેજ સમજી છે.” કમલિની બલી-“હે બહેન! તે દૂત અદ્યાપિ અહીંજ છે, માટે તેનાજ મુખથી ખરી વાત જાણી લે, કેમકે દીવ છતાં અગ્નિને કાણું જુએ?” આ પ્રમાણે કહી તે ભાવઝ સખી તે દૂતને ત્યાં લઈ આવી. તેના મુખથી સર્વ વૃત્તાંત સાંભળીને ધનવતી હર્ષ પામી. પછી ધનવતીએ એક પત્ર લખીને તે દૂતને આ અને કહ્યું કે, “આ લેખ ધનકુમારને આપજે.' હત સત્વર અચલપુરે આવે અને સભામાં બેઠેલા વિક્રમધન રાજાની પાસે આવીને ઊભું રહ્યો. વિક્રમ રાજાએ પૂછ્યું કે-“કેમ સિંહ રાજા કુશળ છે? ફરીવાર તરતમાંજ તારા આવવાથી મારા મનમાં સંકલ્પ વિકલ્પ થાય છે.” દૂતે કહ્યું “સિંહરથ રાજા કુશળ છે, અને Page #232 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લે]. શ્રી નેમિનાથાદિ ચરિત્ર [૧૯૩ તમારા પુત્ર ધનકુમારને પોતાની પુત્રી ધનવતી આપવાને માટે મને ફરીવાર સત્વર મોકલે છે. જેવા રૂપમાં ઉત્કૃષ્ટ આ ધનકુમાર છે, તેવી જ અમારા રાજાની પુત્રી ધનવતી પણ રૂપમાં ઉત્કૃષ્ટ છે; તેથી સુવર્ણ અને મણિની જેમ તેમનો યોગ્ય સંયોગ હમણાંજ થાઓ. તમારા બંનેને નેહ પ્રથમથીજ છે, તે હવે આ સંબંધવડે જોડાઈને જળસિંચનવડે વૃક્ષની જેમ વિશેષ પુષ્ટ થાઓ.” વિક્રમધને “બહુ સારૂં” એમ કહી તેની વાત કબુલ કરીને તેને વિદાય કર્યો. પછી દત દ્વારપાળ પાસે નિવેદન કરાવીને ધનકુમારની પાસે આવ્યું. ધનકુમારને નમી ગ્ય આસને બેસી તેણે પોતાનું આગમન કારણ જણાવ્યું, અને પછી “આ પત્ર રાજકુમારી ધનવતીએ આપને આપવા માટે આપેલે છે' એમ કહી કુમારને પત્ર આપ્યું. ધનકુમારે હાથ વડે તે પત્રની મુદ્રા ફેડને કામદેવના શાસન જે તે પત્ર વાંચવા માંડ્યો. તેમાં લખ્યું હતું કે, યૌવનની જેમ શરદૂઝતુએ જેની શેભા વિશેષ કરેલી છે એવી પદ્મિની મુખે ગ્લાનિ પામી સતી સૂર્યના કરપીડનને ઈચ્છે છે.” આ પ્રમાણે વાંચી તેને ભાવાર્થ જાણીને ધનકુમાર વિચારવા લાગ્યું કે, આ તેની અદ્ભુત છેકે તિર મારી ઉપરને તેને હૃદયમાં વર્તાતે અતિશય નેહ જણાવે છે. એ વિચાર કરી ધનકુમારે પણ પિતાને હાથે ધનવતી ઉપર એક પત્ર લખી એક મુક્તાહારની સાથે ફતને અર્પણ કર્યો. ધનકુમારે વિદાય કરે તે દૂત સત્વર કુસુમપુર આવ્યું, અને પિતાના રાજાને વિક્રમરાજાએ અંગીકાર કરેલા સંબંધની વાર્તા કહી બતાવી. પછી ધનવતી પાસે આવી તે પત્ર અને મુક્તાહાર આપે, અને કહ્યું કે, “ધનકુમારે આ હાર અને સ્વહસ્તલિખિત આ પત્ર તમને આપવા આટે આપેલ છે.” ચંદ્રના કિરણ જેવા નિર્મળ તે હારને પિતાના કરકમળમાં લઈ પત્રની મુદ્રા ફેડીને તે વાંચવા માંડયો. તેમાં આ પ્રમાણે લખ્યું હતું. “સૂર્ય કરપીડન કરીને પવિનીને જે પ્રમાદ આપે છે, તે તેના સ્વભાવથી જ સિદ્ધ છે, તેમાં યાચના કરવાની તે કાંઈ આપેક્ષા રાખતા નથી.” આ પ્રમાણે વાંચી રાજકુમારી હર્ષ પામી, તેના શરીરમાં પુલકાવળી વિકસ્વર થઈ અને તેણે ચિંતવ્યું કે, “આ લેકને અર્થ વિચારતાં જરૂર મારા લેકને ભાવાર્થ તેમના સમજવામાં આવ્યો છે. વળી આ અમૃત જેવો ઉજજવળ મુક્તાહાર તેમણે મને કંઠમાં પહેરવા માટે મોકલા, તે ઉપરથી તેણે કંઠલિંગન કરવાને મને ખરેખર કોલ આપે છે.” આ પ્રમાણે વિચાર કરી ધનવતીએ તત્કાળ તે હાર કંઠમાં ધારણ કર્યો અને દૂતને પારિતોષિક આપીને વિસર્જન કર્યો. પછી પવિત્ર દિવસે સિંહ રાજાએ વૃદ્ધ મંત્રીઓની સાથે મોટી સમૃદ્ધિ સહિત ધનવતીને અચલપુર મોકલી. ચાલતી વખતે વિમળ હૃદયવાળી તેની વિમળા માતાએ તેને આશીષપૂર્વક શિખામણ આપી કે, “સાસુ, સસરા અને પતિની ઉપર સદા દેવના જેવી ભક્તિવાળી થજે, ૧ કરપીડન–સૂર્યપક્ષે કિરણો નાખવા, અન્યપણે પાણિગ્રહણ કરવું. ૨ છેકેજિત-એકને કહીને બીજાને સમજાવવું તે. C - 25 Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮ મું. સપત્નીઓમાં અનુકૂળ રહેજે, પરિવાર ઉપર દાક્ષિણ્યતા રાખજે અને પતિનું માન થતાં ગર્વરહિત અને અપમાન થતાં પણ અવિકારી રહેજે.” આ પ્રમાણે શિક્ષા આપીને નેત્રમાંથી અશ્રુ પાડતી અને વારંવાર આલિંગન કરતી વિમળાએ તેને માંડમાંડ વિદાય કરી. છત્રચામરથી મંડિત એવી ધનવતી માતાને નમી ઉત્તમ શિબિકામાં બેસીને પરિવાર સાથે આગળ ચાલી. અનુક્રમે તે અચલપુર આવી પહોંચી. જાણે સાક્ષાત્ ધનકુમારની સ્વયંવરા લક્ષમી આવી હોય તેવી ધનવતીને જોઈને પુરજને આશ્ચર્ય પામ્યા. તેણીએ બહારના ઉદ્યાનમાં પિતાને મુકામ કર્યો. પછી શુભ દિવસે મોટી સમૃદ્ધિ સાથે તેમને વિવાહ થશે. જેમ નાગવલ્લીથી સોપારીનું વૃક્ષ અને જેમ વિદ્યથી નવીન મેઘ શોભે તેમ તે નવોઢાથી અભિનવ યૌવનવાળો ધનકુમાર ભવા લાગે. રતિ સાથે કામદેવની જેમ ધનવતી સાથે રમતા ધનકુમારે એક મુહૂર્તની જેમ કેટલોક કાળ નિર્ગમન કર્યો. એક વખતે ધનકુમાર પ્રત્યક્ષ રેવંત હોય તેવા અશ્વ ઉપર બેસીને સુવર્ણના કુંડળને ચલાયમાન કરતો ઉદ્યાનમાં ગયો. ત્યાં પૃથ્વીને પવિત્ર કરનાર અને ચતુર્વિધ જ્ઞાનધારી વસુંધર નામના મુનિને તેણે દેશના આપતા જોયા. એટલે તેમને પ્રણામ કરી ચોગ્ય સ્થાને બેસીને ભક્તિવાળા તે કુમારે કર્ણમાં અમૃત જેવી તેમની દેશના સાંભળવા માંડી. પછી રાજા વિક્રમધન, દેવી ધારિણી અને ધનવતી પણ ત્યાં આવ્યાં. તેઓ સર્વ મુનિને વાંદી ધર્મ દેશના સાંભળવા લાગ્યા. દેશના પૂર્ણ થયા પછી વિક્રમધન રાજાએ મુનિને પૂછયું કે, “આ ધનકુમાર ગર્ભમાં હતા ત્યારે તેની માતાએ સ્વપ્નમાં એક આમ્રવૃક્ષ જોયું હતું, તે વખતે કોઈ પુરૂષે કહ્યું હતું કે, જુદે જુદે ઠેકાણે નવ વાર આ વૃક્ષ રોપાશે અને તેને ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત થશે. હે મહાત્મન્ ! એ કુમારનો જન્મ થવાથી બીજુ એ સ્વપ્નનું ફળ તે અમારા જાણવામાં આવ્યું છે, પણ નવ વાર આરોપણ થવાને શું અર્થ છે? તે પ્રસન્ન થઈને કહો.” તે સાંભળી તે મહામુનિએ સમ્યગ્ર જ્ઞાનને માટે ઉપયોગ દઈને કઈ ઠેકાણે દૂર રહેલા કેવળીને મનવડે જ સમાધિમાં રહીને પૂછયું. કેવળીએ કેવળજ્ઞાનની લક્ષ્મીવડે પ્રશ્નને જાણી લઈને નવ ભવને સૂચવતું શ્રી અરિષ્ટનેમિ પ્રભુનું ચરિત્ર જણાવી દીધું. આ પ્રમાણે મનઃપર્યવ અને અવધિજ્ઞાનવડે જાણી લઈને તે મુનિએ વિકમ ધન રાજાને કહ્યું કે “આ તમારે પુત્ર ધનકુમાર આ ભાવથી માંડીને ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ એવા નવ ભવ કરશે, અને નવમા ભાવમાં આ ભરતક્ષેત્રને વિષે યદુવંશમાં તે બાવીસમા તીર્થંકર થશે.” આવું મુનિનું વચન સાંભળી સર્વે અતિશય હર્ષ પામ્યા, અને ત્યારથી સર્વને જિનધર્મમાં ભદ્રિક ભાવ થયો. પછી વિક્રમધન રાજા મુનિને નમી ધનકુમાર વિગેરેની સાથે ઘેર આવ્યા, અને તે મહાત્મા મુનિ વિહારક્રમમાં તત્પર થઈ ત્યાંથી અન્યત્ર ચાલ્યા ગયા. ધનકુમાર ઋતુઓને ગ્ય એવી ક્રીડાઓથી દેગુંદક દેવની જેમ ધનવતીની સાથે વિષયસુખને અનુભવ કરવા લાગે. એક વખતે ધનકુમાર રૂપવડે લક્ષમીની સપત્ની જેવી ધનવતીને સાથે લઈ જજનકીડા Page #234 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લે ] શ્રી નેમિનાથાદિ ચરિત્ર. [ ૧૫ કરવા કીડાસરેવર ઉપર ગયે. ત્યાં અશોકવૃક્ષની નીચે જાણે મૂત્તિમાન શાંતરસ હોય તેવા એક મુનિ મૂચ્છ ખાઈને ભૂમિ પર પડેલા ધનવતીના જોવામાં આવ્યા. ધર્મ અને શ્રમથી તેમને તૃષા લાગી હતી, અને તેથી તેમનાં તાળુ અને એઇપલ્લવ સુકાઈ ગયાં હતાં. તેમજ ફાટેલા ચરણકમળમાંથી નીકળતા રૂધિરવડે તે પૃથ્વીને સિંચન કરતા હતા. તે મુનિને ધનવતીએ પિતાના પતિને બતાવ્યા. પછી બંને જણા સંભ્રમ પામીને ઉતાવળા તેમની પાસે ગયા, અને અનેક પ્રકારના શિશિર ઉપચાર કરી તેમને સચેત કર્યા. પછી તે સ્વસ્થ થયેલા મુનિને પ્રણામ કરીને ધનકુમાર બો –“હે મહાત્મન ! હું આજે સર્વ પ્રકારે ધન્ય છે, કેમકે પૃથ્વીમાં કલ્પવૃક્ષ જેવા તમને મેં પ્રાપ્ત કર્યા છે. પર્યત દેશમાં રહેનારા એવા અમોને, મરૂદેશમાં રહેનાર પ્રાણીઓને છાયા વૃક્ષની જેમ તમારે સંસર્ગ ઘણે દુર્લભ છે. હે ભગવન! તમને એટલું પૂછું છું કે, તમારી આ દશા શી રીતે થઈ? પણ જે તમને તે કહેતાં ખેદ થાય તેમ ન હોય અને ગોપવવા જેવું ન હોય તો તે જણાવશે.” મુનિ બોલ્યા-“પરમાર્થથી મને સંસારવાસને જ ખેદ છે, બીજે ખેદ નથી અને આ ખેદ તે વિહારકમથી થયેલ છે, જે કે શુભ પરિણામવાળો છે. મારું નામ મુનિચંદ્ર છે. પૂર્વે ગુરૂ અને ગ૭ની સાથે વિહાર કરતા હતા, કારણ કે સાધુઓની એક ઠેકાણે સ્થિતિ હતી નથી. ગચ્છ સાથે ચાલતાં અન્યદા હું દિમૂઢ થઈને અરણ્યમાં ભૂલે પડડ્યો. પછી સાર્થભ્રષ્ટ થઈને આમતેમ ભમવા લાગ્યો. છેવટે સુધા અને તૃષાથી આક્રાંત થઈ આ ઠેકાણે આવતાં મૂછ ખાઈને હું પૃથ્વી ઉપર પડયો. પછી તમે એ જે શુભે પાય કર્યા તેથી હું સચેત થયે. હે મહાભાગ ! હે અનઘ! તમને વારંવાર ધર્મલાભ હો. જેમ હું ક્ષણવાર અગાઉ અચેતન થઈને પડેલે હતું, તેવી રીતે આ સંસારમાં સર્વ તેવું જ છે, માટે શુભેચ્છુ જેને નિરંતર ધર્મ કરો.” આ પ્રમાણે કહીને તે મુનિચંદ્ર મુનીશ્વરે તેમને યોગ્ય એવો શ્રી જિનેક્ત સમ્યકત્વમૂળ ગૃહીધર્મ કહી બતાવ્યું. એટલે ધનકુમારે ધનવતી સહિત મુનિચંદ્ર મુનિની આગળ સમ્યકત્વપ્રધાન ગૃહસ્થધર્મ સ્વીકાર્યો. પછી તેમણે તે મુનિને ઘેર લઈ જઈને અનપાનથી પ્રતિલાભિત કર્યા, અને ધર્મશિક્ષાને માટે કેટલાક કાળ સુધી તેમને ત્યાંજ રાખ્યા. પછી મુનિ ધનકુમારને જણાવીને પિતાના ગચ્છની ભેગા થયા. ત્યારથી ધનવતી અને ધનકુમાર પરમ શ્રાવક થયા. તે દંપતી પ્રથમથી જ પરસ્પર પ્રીતિવાળાં હતાં, તેમાં વળી એક ધમમાં જોડાવાથી વિશેષ પ્રીતિવાળાં થયાં. અંતકાળે વિક્રમધન રાજાએ ધનકુમારને પોતાના રાજ્ય ઉપર અભિષિક્ત કર્યો. ત્યારથી ધનકુમાર શ્રાવકધર્મ સહિત વિધિવડે પૃથ્વીનું પણ પાલન કરવા લાગે. એક વખત ઉદ્યાનપાળે આવી ધનકુમારને કહ્યું કે, “જે પ્રથમ આવેલા હતા, તે વસુંધર મુનિ ઉદ્યાનમાં પધારેલા છે. તે સાંભળી ધનકુમાર ધનવતીને સાથે લઈને તત્કાળ ઉદ્યાનમાં આવ્યું, અને તે મુનિને વાંદીને તેમની પાસે સંસારસાગર તરવામાં મટી નાવિકા જેવી દેશના સાંભળી. પછી સંસારથી ઉદ્વેગ પામેલા ધનકુમારે ધનવતીથી ઉત્પન્ન થયેલા Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮ મું જયંત નામના પુત્રને શુભ દિવસે રાજ્યપર બેસાર્યો, અને પિતે ધનવતીની સાથે વસુંધર મુનિની પાસે દીક્ષા લીધી. તેમની સાથે તેમના ભાઈ ધનદત્ત અને ધનદેવે પણ દીક્ષા લીધી. ધનમુનિ ગુરૂની સાથે રહી હુસ્તર તપ કરવા લાગ્યા. ગુરૂએ અનુક્રમે ગીતાર્થ થયેલા તે મુનિને આચાર્યપદ આપ્યું. ઘણા રાજાઓને પ્રતિબોધ આપી, તેમના પર દીક્ષાને અનુગ્રહ કરી, છેવટે સદ્બુદ્ધિવાળા ધનર્ષિએ ધનવતી સાથે અનશન ગ્રહણ કર્યું. એક માસને અંતે મૃત્યુ પામીને તેઓ બંને સૌધર્મ દેવલેકમાં શકના સામાનિક મહદ્ધિક દેવતા થયા. ધનકુમારના બંધુ ધનદેવ અને ધનદત્ત તથા બીજા પણ અખંડિત વ્રત પાળી મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં દેવતા થયા. આ ભરતક્ષેત્રને વિષે વૈતાઢયગિરિની ઉત્તરશ્રેણીના આભૂષણરૂપ સૂરતેજ નામના નગરમાં સૂર નામે એક ખેચરનો ચક્રવર્તી રાજા થયે. મેઘને વિઘતની જેમ તેને વિદ્યુત્પતિ નામે એક અતિ પ્રેમપાત્ર , પતી હતી. ધનકુમારને જીવ આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મ દેવલેકમાંથી અવીને એ સૂર રાજાની પત્ની વિન્મતિના ઉદરમાં અવતર્યો. પૂર્ણ સમયે ચંદ્રને પૂર્ણિમા પ્રસવે તેમ વિન્મતિએ સર્વ શુભલક્ષણસંપૂર્ણ પુત્રને જન્મ આપ્યો. શુભ દિવસે પિતાએ આનંદદાયક માટે ઉત્સવ કરી તેનું ચિત્રગતિ એવું નામ પાડયું. અનુક્રમે મેટે થઈ તેણે કળાચાર્યની પાસેથી સર્વ કળાઓ પ્રાપ્ત કરી અને બીજો કામદેવ હોય તેમ યૌવનવયને પ્રાપ્ત થયે. એ અરસામાં તે જ વૈતાઢયગિરિની દક્ષિણ શ્રેણી ઉપર આવેલા શિવમંદિર નામના નગરમાં અસંગસિંહ નામે રાજા થયે. તેને શશિપ્રભા નામે એક ચંદ્રમુખી રાણી હતી. તેના ઉદરમાં ધનવતીને જીવ સૌધર્મ દેવકમાંથી ચ્યવને અવતર્યો. સમય આવતાં શશિકલાએ એક પવિત્ર અંગવાળી પુત્રીને જન્મ આપ્યો. ઘણા પુત્રોની પછવાડે તે અવતરી હતી તેથી તે પુત્રી અતિ પ્રિય થઈ પડી. પિતાએ શુભ દિવસે તેનું રસવતી એવું નામ પાડ્યું. સજળ સ્થાનમાં વલ્લી વૃદ્ધિ પામે તેમ તે પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગી. થોડા કાળમાં સ્ત્રીજનને ગ્ય એવી સર્વ કળા તેણે ગ્રહણ કરી લીધી, અને શરીરના મંડનારૂપ પવિત્ર યૌવનવયને પ્રાપ્ત થઈ. એક વખતે તેના પિતાએ કઈ નિમિત્તિને પૂછયું કે, “આ કન્યાને વર કોણ થશે?' નિમિત્તિઓએ કાંઈક વિચારીને કહ્યું, “જે તમારી પાસેથી ખગરત્ન લઈ લેશે અને સિદ્ધાયતનમાં વંદના કરતાં જેની ઉપર દેવતાએ પુષ્પવૃષ્ટિ કરશે, તે નરકમાં મુગટરૂપ પુરૂષ, ગ્ય સમાગમથી આ તમારી દુહિતા રત્નાવતીને પરણશે.” જે મારી પાસેથી પણ ખગરનને અંચકાવી લઈ શકશે, એવો અદ્ભુત પરાક્રમી મારો જામાતા થશે, એમ જાણી પ્રસન્ન થયેલા રાજાએ તે નિમિત્તિઓને ખુશી કરીને વિસર્જન કર્યો. એ સમયમાં ભરતક્ષેત્રને વિષે ચકપુર નામના નગરમાં ગુણવડે નારાયણ જેવો સુગ્રીવ નામે રાજા થશે. યશસ્વતી નામની રાણીથી સુમિત્ર નામે પુત્ર થયે અને બીજી ભદ્રા Page #236 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૭ સર્ગ ૧ લે ] શ્રી નેમિનાથાદિ ચરિત્ર નામે રાણીથી પદ્ય નામે પુત્ર થયા. તેઓ અનુક્રમે અગ્રજ અને અનુજ+ થયા. તેમાં સુમિત્ર, ગંભીર, વિનીત, નમનારા ઉપર વાત્સલ્યવાન, કૃતજ્ઞ અને જનધમ થશે અને પર્વ તેથી સર્વ રીતે ઉલટ અને મિથ્યાત્વી છે. એક વખતે અભદ્ર બુદ્ધિવાળી ભદ્રા રાણીએ વિચાર કર્યો કે, “જ્યાં સુધી સુમિત્ર જીવતે છે ત્યાં સુધી મારા પુત્રને રાજ્ય મળશે નહીં.' એમ વિચારી તેણીએ સુમિત્રને ઉગ્ર ઝેર આપ્યું. સુમિત્ર વિષવડે મૂચ્છ ખાઈ પૃથ્વી પર પડ્યો અને સમુદ્રની લહરીની જેમ વિષને વેગ તેના શરીરમાં પ્રસરી ગયે. સુગ્રીવ રાજા તે ખબર સાંભળી સંભ્રમવડે એકદમ મંત્રીઓ સહિત ત્યાં આવ્યા, અને મંત્રતંત્રના અનેક ઉપચાર કરાવવા માંડ્યા. તથાપિ વિષના વેગની કિંચિત્ પણ ઉપશાંતિ થઈ નહીં, અને “ભદ્રાએ સુમિત્રને ઝેર આપ્યું છે” એમ નગરમાં તેને અપવાદ પ્રસરી ગયો. પિતે કરેલા પાપની શંકાથી ભદ્રા કોઈ ઠેકાણે નાસી ગઈ. રાજાએ પુત્રને નિમિત્તે અનેક પ્રકારે જિનપૂજા અને શાંતિક પૌષ્ટિક કર્મ કરાવ્યાં, પુત્રના સદ્ગુણે સંભારી સંભારીને રાજા અવિચ્છિન્ન વિલાપ કરવા લાગ્યો, અને સામતે તેમ જ મંત્રીઓ પણ નિરૂપાય થઈને તેમ જ કરવા લાગ્યા. એ વખતે ચિત્રગતિ વિદ્યાધર આકાશમાં ક્રીડા નિમિત્ત ફરતું હતું, તે વિમાન સહિત ત્યાં આવી ચડ્યો. તેણે આખા નગરને શેકાતુર જોયું. પછી વિષસંબંધી સર્વ વૃત્તાંત જાણીને તે વિમાનમાંથી નીચે ઉતર્યો. અને વિદ્યાથી મંત્રિત એવા જળવડે તેણે કુમારની ઉપર સિંચન કર્યું. તત્કાળ નેત્ર ઉઘાડી સ્વસ્થ હૃદયે સુમિત્ર બેઠે થયે, અને “આ શું છે?” એમ પૂછવા લાગ્યું. “મંત્રશક્તિ નિરવધિ છે.” રાજાએ સુમિત્રને કહ્યું, “હે વત્સ! તારી વૈરિણી અપર માતા ભદ્રાએ તને વિષ આપ્યું હતું અને આ અકારણ બંધુ મહાપુરૂષે તે વિષ શમાવી દીધું છે.” સુમિત્રે અંજલિ જેડીને ચિત્રગતિને કહ્યું “પરે૫કાર બુદ્ધિથી જ તમારું કુળ મારા જાણવામાં આવ્યું છે, તથાપિ સ્વકુળને જણાવીને મારી ઉપર અનુગ્રહ કરે, કેમકે મહાન પુરૂષને વંશ સાંભળવાને કોનું મન ઉત્કંતિ ન થાય?” પછી ચિત્રગતિની સાથે આવેલા તેના મંત્રીના પુત્રે સર્વને શ્રવણમાં સુખદાયક એવું તેનું સર્વ કુળાદિકનું વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી સુમિત્રે હર્ષથી કહ્યું કે-“આજે મારી ઉપર વિષને અને વિષ આપનારનો ઉપકાર થયો છે, નહિ તે તમારી જેવા મહાત્માને મને યોગ ક્યાંથી થાત ? વળી તમે મને માત્ર જીવિત આપ્યું નથી, પણ પચ્ચખાણ અને નવકાર મંત્રથી રહિત એવા મૃત્યુથી થનારી દુર્ગતિમાંથી મને બચાવ્યા છે. હે કૃપાનિધિ ! વર્ષાઋતુના મેઘને જીવલેકની જેમ–અતુલ ઉપકારી એવા તમારે હું શું પ્રત્યુપકાર કરૂં?” આ પ્રમાણે કહેતા એવા અને મિત્રતાને પામેલા એવા સુમિત્રની પાસેથી ચિત્રગતિએ પિતાને નગરે જવાની રજા માગી. તે વખતે સુમિત્રે કહ્યું “પ્રીય ભાઈ! અહીંથી નજીકમાં સુયશા નામે કેવળી છે, તે વિહાર કરતા કરતા આ તરફ આવે છે તે અનુક્રમે * પહેલા જન્મેલે (મોટો). + પછી જન્મેલે (નાને). Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮મું અહીં આવે એટલે તેમને વંદના કરીને પછી જજે, ત્યાં સુધી અહીંજ તેમની રાહ જોઈને રહે.” ચિત્રગતિએ તે કબુલ કર્યું, અને ત્યાં રહીને જુગલીઆની જેમ સુમિત્રની સાથે ક્રીડ કરતાં કેટલાક દિવસે નિર્ગમન કર્યા. એક દિવસ બને જણ ઉદ્યાનમાં ગયા. ત્યાં જુએ છે તે જંગમ કલ્પવૃક્ષની જેવા સુયશા નામે કેવળી પધાર્યા છે. સુવર્ણકમળ ઉપર બેઠેલા, અનેક દેવતાઓએ પરવરેલા અને જેમના સમાગમની ઈચ્છા ઘણું કાળથી રાખેલી હતી એના તે મુનિને જોઈ પ્રદક્ષિણા કરી વાંદીને બને જણ તેમની સમીપે બેઠા. એ ખબર સાંભળી સુગ્રીવ રાજા પણ તેમને વાંદવાને આવ્યું. મુનિએ મોહરૂપી નિદ્રામાં પ્રાતઃકાળ જેવી ધર્મદેશના આપી. દેશનાને અંતે ચિત્રગતિએ મુનિને નમસ્કાર કરીને કહ્યું, હે ભગવન ! તમે કૃપા કરીને મને ઘણો સારો બોધ આપે છે. હે પ્રભુ ! શ્રાવકપણું તે મારે કુળકમથી ચાલ્યું આવે છે. પરંતુ અભાગ્યને લીધે આગળ રહેલા નિધિની જેવા આપ અહીં વિચરો છે તે મારા જાણવામાં આવ્યું નહીં. આ સુમિત્ર મારો અતુલ ઉપકારી છે કે જેણે આવા સદ્ધર્મનો ઉપદેશ કરનારા તમારા ચરણના દર્શન કરાવ્યાં” આ પ્રમાણે કહીને તે સદ્બુદ્ધિવાળા ચિત્રગતિએ તે મુનિની પાસે સમકિતપૂર્વક ગૃહસ્થધર્મ સ્વીકાર્યો. પછી સુગ્રીવરાજાએ મુનિને પ્રણામ કરીને પૂછયું-“હે ભગવાન ! આ મારા મહાત્મા પુત્રને વિષ આપીને તે ભદ્રા સ્ત્રી કયાં ગઈ?” મુનિ બેલ્યા–“તે સ્ત્રી અહીંથી નાસીને અરયમાં ગઈ ત્યાં ચેરોએ તેનાં આભૂષણે લઈ લીધાં અને તેને પલ્લી પતિને સેંપી દીધી. પલ્લીપતિએ એક વણિકને વેચાતી આપી. ત્યાંથી તે નાસી ગઈ, અને માર્ગમાં મોટા દાવાનળમાં દગ્ધ થઈ ગઈ. ત્યાં રૌદ્ર ધ્યાનવડે મૃત્યુ પામીને તે પ્રથમ નરકમાં ગયેલી છે. ત્યાંથી ચ્યવીને તે એક ચંડાળને ઘેર સ્ત્રી થશે. તે સગર્ભા થતાં તેની સપત્ની કલહ કરીને તેને કાતીવડે મારી નાંખશે. ત્યાંથી મરણ પામીને તે ત્રીજી નરકમાં જશે અને પછી તિયચ નિમાં ઉત્પન્ન થશે. આ પ્રમાણે તમારા સમ્યગદુષ્ટિ પુત્રને ઝેર આપવાના પાપથી તે સંસારમાં પરિભ્રમણ કરીને અનંત દુઃખને અનુભવશે.” સુગ્રીવ રાજાએ કહ્યું, “હે ભગવાન! તે સ્ત્રીએ જેને માટે આવું કૃત્ય કર્યું, તે આ તેને પુત્ર તો અહીં છે અને તે નરકમાં ગઈ છે, માટે કાગદ્વેષાદિકવડે મહા દારૂણ એવા આ સંસારને ધિક્કાર છે, તેથી હું તે હવે તેવા સંસારના ત્યાગના કારણુરૂપ દીક્ષા ગ્રહણ કરીશ.” તે વખતે તેમને પ્રણામ કરી સુમિત્રે આ પ્રમાણે કહ્યું કે, હે પિતા! મારી માતાના તેવા પ્રકારના કર્મબંધના કારણરૂપ એવા મને ધિક્કાર છે, તેથી તે સ્વામિન! મને આજ્ઞા આપો કે જેથી હું સત્વર દીક્ષા ગ્રહણ કરૂં, કેમકે આવા અતિ દારૂણ સંસારમાં રહેવાને કેણુ ઈચ્છા કરે ?” આ પ્રમાણે કહેતા પુત્રને આજ્ઞાથી નિવારી સુગ્રીવ રાજાએ તેને રાજ્ય ઉપર બેસાર્યો અને પોતે વ્રત ગ્રહણ કર્યું. પછી સુગ્રીવ રાજર્ષિએ તે કેવળીની સાથે વિહાર કર્યો. સુમિત્ર ચિત્રગતિની સાથે પોતાના નગરમાં આવ્યું. Page #238 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ ] શ્રી નેમિનાથાદિ ચરિત્ર. [૧૯ પિતાની અપરમાતા ભદ્રાના પુત્ર પવને તેણે કેટલાંક ગામો આપ્યાં, પરંતુ એ દુર્વિનીત તેટલાથી અસંતુષ્ટ થઈ ત્યાંથી કઈ ઠેકાણે ચાલ્યો ગયે. ચિત્રગતિ માંડમાંડ સુમિત્ર રાજાની રજા લઈ પોતાના ઉત્કંઠિત માતાપિતાને મળવાને માટે પિતાને નગરે ગયા. ત્યાં દેવપૂજા, ગુરૂની ઉપાસના, તપ, સ્વાધ્યાય અને સંયમાદિકમાં નિરંતર તત્પર રહેવાથી તે તેના માતાપિતાને અત્યંત સુખદાયક થઈ પડયો. અન્યદા સુમિત્રની એક બહેન જે કલિંગ દેશના રાજાની સાથે પરણાવી હતી, તેને અનંગસિંહ રાજાને પુત્ર અને રત્નાવતીને ભાઈ કમળ હરી ગયે. “પિતાની બહેનનું હરણ થવાથી સુમિત્ર શેકમાં છે” એવા ખબર એક ખેચરના મુખથી તેના મિત્ર ચિત્રગતિએ સાંભળ્યા. એટલે “હું તમારી બહેનને શોધીને ચેડા વખતમાં લઈ આવીશ” આ પ્રમાણે ખેચર દ્વારા સુમિત્રને ધીરજ આપીને ચિત્રગતિ તેની શોધમાં તત્પર થયે. પછી “કમળે તેનું હરણ કરેલું છે? એવી ખબર જાણીને ચિત્રગતિ સર્વ સિન્ય લઈ શિવમંદિર નગરે છે. ત્યાં હાથી જેમ કમળના ખંડને ઉમૂલન કરે તેમ શૂર રાજાના શુરવીર પુત્રે લીલામાત્રમાં કમળનું ઉમૂલન કર્યું. પુત્રને પરાભવ થયેલે જાણી અનંગસિંહ રાજા સિંહવત્ ક્રોધ પામ્યું, અને સિંહનાદ કરી સેને લઈને દોડી આવ્યું. વિદ્યાબળથી, સૈન્યબળથી અને ભુજબળથી તેઓની વચ્ચે દેવતાઓને પણ ભયંકર લાગે તે મહાન સંગ્રામ પ્રવર્તે. છેવટે અસંગસિંહે ચિત્રગતિ શત્રુને જીતવો અશક્ય જાણીને તેને જીતવાની ઈચ્છાથી દેવતાઓએ આપેલું કમાગત ખડુંગરત્ન સંભાયું. સેંકડે જવાળાએથી દુરાલેક અને શત્રુઓને અંતક જેવું, તે પથ્થરત્ન ક્ષણવારમાં તેના હાથમાં આવીને ઊભું રહ્યું. તે ખળ હાથમાં લઈ અનંગસિંહ બોલ્ય-“અરે! બાળક ! હવે તું અહીંથી ખસી જા. નહીં તે મારી આગળ ઊભા રહેવાથી તારૂં મસ્તક કમળનાળની જેમ આ ખગવડે હું છેદી નાંખીશ.” ચિત્રગતિ આશ્ચર્યથી બે, “અરે મૂઢ! અત્યારે મને તું કાંઈક જુદે જ થઈ ગયા છે તેમ લાગે છે, કારણ કે એક લેહખંડના બળથી તું આમ ગાજે છે, પણ પિતાના બળથી રહિત એવા તને ધિક્કાર છે.” આ પ્રમાણે કહીને ચિત્રગતિએ વિદ્યાથી સર્વ ઠેકાણે અંધકાર વિકુઓં. જેથી શત્રુઓ આગળ રહેલાને પણ જોઈ શકવા ન લાગ્યા, ચિત્ર લિખિત જેવા થઈ ગયા. પછી ચિત્રગતિએ તેના હાથમાંથી ખડ્ઝ ઝુંટી લીધું અને સુમિત્રની બહેનને લઈને સત્વર ત્યાંથી ચાલ્યા ગયે. ક્ષણવારે અંધકાર મટી પ્રકાશ થયે. એટલે અનંગસિંહ રાજાએ જોયું તે પિતાને હાથમાં ખલ્ગ દીઠું નહી અને આગળ શત્રુ પણ જેવામાં આવ્યું નહીં. ક્ષણવાર તે તેને તે કારણથી ખેદ થયે, પણ પછી જ્ઞાનીનું વચન યાદ આવ્યું કે મારા ખડગને હરનાર મારો જામાતા થશે, તેથી તે ખુશી થયે; પણ તે હવે શી રીતે જાણવામાં આવશે? એમ વિચારતાં યાદ આવ્યું કે સિદ્ધાયતનમાં વંદના કરતાં તેના ૧ દુઃખે જોઈ શકાય એવું. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮ મું ઉપર દેવતા પુષ્પવૃષ્ટિ કરશે, તેથી તે જાણી શકાશે. આ પ્રમાણે જ્ઞાનીએ કહ્યું છે, માટે ચિંતા કરવા જેવું નથી. આ પ્રમાણે વિચારી તે પિતાને ઘેર ગયે. બુદ્ધિમાન ચિત્રગતિ કૃતાર્થ અખંડ શીલવાળી સુમિત્રની બહેનને લઇને સુમિત્રની પાસે આવ્યા, અને તેને સુમિત્રને અર્પણ કરી. સુમિત્ર રાજા પોતાના વિવેકવડે પ્રથમ જ સંસારપર ઉદ્વિગ્ન હતું, તેમાં તેની બહેનનું હરણ થયા પછી તે તે વિશેષ નિર્વેદ પામ્યું હતું, તેથી બહેન આવી કે તરત પિતાના પુત્રને રાજ્ય સોંપી ચિત્રગતિની સમક્ષ તેણે સુયશા મુનિની પાસે જઈને દીક્ષા લીધી. પછી ચિત્રગતિ પિતાને નગરે ગયે. બુદ્ધિમાન સુમિત્ર રાજર્ષિએ ગુરૂની પાસે કાંઈક ઊણે એવા નવ પૂર્વનું અધ્યયન કર્યું. પછી ગુરૂની આજ્ઞા મેળવીને સુમિત્ર મુનિ એકલા વિહાર કરતા મગધ દેશમાં આવ્યા. ત્યાં કોઈ ગામની બહાર કાત્સર્ગ કરીને રહ્યા. તેવામાં તેને સાપન્ન બંધુ પડ્યું ત્યાં આવી ચડ્યો. તેણે સર્વ જીવના હિતકારી સુમિત્ર મુનિને ગિરિની જેમ સ્થિર થઈને ધ્યાનમાં રહેલા જોયા. તે વખતે જાણે પિતાની માતા ભદ્રાને મળવા જવાને ઈચ્છતે હેય તેમ નરકાભિમુખ થયેલા પ કાન સુધી ખેંચીને સુમિત્રના હૃદયમાં એક બાણ માર્યું, પરંતુ “આ ભાઈએ મને બાણ મારીને કાંઈ મારો ધર્મજંસ કર્યો નથી, પણ કમને છેદ કરવામાં મદદગાર મિત્ર થયેલ હોવાથી ઉલટ તે માટે હિતકારી થયે છે, મેં પૂર્વે આ ભદ્રને રાજ્ય ન આપ્યું, તેથી તેને અપકાર કર્યો છે, માટે એ મને ક્ષમા કરે અને બીજા સર્વ પ્રાણીઓ પણ મને ક્ષમા કરો.” આ પ્રમાણે શુભ ધ્યાન ધ્યાતા સતા, સર્વ પ્રકારના પ્રત્યાખ્યાન કરી, નમસ્કાર મંત્રને સંભારતા મૃત્યુ પામીને સુમિત્ર મુનિ બ્રહ્મદેવલેકમાં ઇંદ્રના સામાનિક દેવતા થયા. પ ત્યાંથી નાસી જતો હતો તેવામાં રાત્રિએ તેને કુષ્ણ સર્પ ડ, તેથી મૃત્યુ પામીને તે સાતમી નરકે ગ. સુમિત્રના મૃત્યુના ખબર સાંભળી મહામતિ ચિત્રગતિ ચિરકાળ શોક કરી યાત્રા કરવાને માટે સિદ્ધાયતનમાં ગયો. તે વખતે ત્યાં યાત્રામાં ઘણા બેરેશ્વર એકઠા થયા હતા. તેમાં અનંગસિંહ રાજા પણ પોતાની પુત્રી રત્નાવતીને લઈને આવ્યો હતે. ચિત્રગતિએ શાશ્વત પ્રભુની વિચિત્ર પ્રકારે પૂજા કરી અને પછી અંગમાં રોમાંચપૂર્વક ભક્તિથી વિચિત્ર એવી વાણીવડે તેણે પ્રભુની સ્તુતિ કરી, તે સમયે દેવતા થયેલે સુમિત્ર અવધિજ્ઞાનથી જાણીને ત્યાં આવ્યું, અને તેણે બીજે દેવની સાથે ચિત્રગતિની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. બેચ હર્ષ પામીને ચિત્રગતિની પ્રશંસા કરવા લાગ્યા એટલે અસંગસિંહ રાજાએ પણ પોતાની પુત્રીના વર તરીકે તેને ઓળખે. પછી સુમિત્ર દેવ પ્રત્યક્ષ થઈ ઘણું હર્ષથી બે-“હે ચિત્રગતિ! તમે મને ઓળખે છે?” ચિત્રગતિએ કહ્યું કે “તમે કઈ મહદ્ધિક દેવ છે, એમ હું જાણું છું.” પછી સુમિત્ર દેવે તેને ઓળખાણ પાડવાને માટે પિતાનું મૂળરૂપ બતાવ્યું. ચિત્રગતિ તેને આલિંગન કરીને બે -“હે મહામતિ ! તમારા પ્રસાદથી જ હું આ નિરવા જૈનધર્મને Page #240 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧ સગ ૧ લે ] શ્રી નેમિનાથાદિ ચરિત્ર પામ્ય છું.” સુમિ, કહ્યું-“હે ભદ્ર! તમે પ્રસાદ કરીને પ્રથમ મને જીવિતદાન આપ્યું તેથીજ હું આવી સમૃદ્ધિને પામી શક્યો છું, પણ જે હું તે વખતે પચ્ચખાણ અને નવકાર મંત્ર રહિત મૃત્યુ પામ્યું હોત તો હું મનુષ્યભવ પણ પામત નહીં, અને આ સ્થિતિ પણ મેળવત નહીં.” આ પ્રમાણે પરસ્પર એકબીજાની પ્રશંસા કરનારા તે બને કૃતજ્ઞ મિત્રોને જોઈ શ્રીસૂર ચક્રવર્તી પ્રમુખ સર્વ ખેચશ્વરે ઘણે હર્ષ પામ્યા. તે વખતે રૂપ અને ચારિત્રથી અનુપમ એવા ચિત્રગતિને જોઈ અસંગસિંહની પુત્રી રત્નાવતી કામનાં બાણથી વીંધાઈ ગઈ. પિતાની પુત્રીને વિધુર થયેલી જોઈ અસંગસિંહે વિચાર્યું, “જ્ઞાનીએ જે પ્રથમ કહ્યું હતું, તે બરાબર મળતું આવ્યું છે. ખચ્ચરત્ન હરી લીધું, પુષ્પવૃષ્ટિ પણ થઈ અને મારી પુત્રીને અનુરાગ પણ તત્કાળ ઉત્પન્ન થયે, માટે જ્ઞાનીના કહેવા પ્રમાણે આ પુરૂષ મારી પુત્રી રત્નાવતીને યોગ્ય વર છે. આવી દુહિતા અને જામાતાવડે હું આ જગતમાં લાધ્ય થઈશ, પરંતુ અહીં દેવસ્થાનમાં લગ્ન સંબંધાદિક સાંસારિક કાર્ય વિષે બોલવું તે એગ્ય નહી.” આ પ્રમાણે વિચાર કરી અનંગસિંહ પરિવાર સહિત પિતાને ઘેર ગયે, અને સુમિત્ર દેવને તથા ખેચરને સત્કારપૂર્વક વિદાય કરીને ચિત્રગતિ પિતાના પિતા સાથે પિતાને ઘેર ગયે. અસંગસિંહે ઘેર આવીને એક મંત્રીને સૂર ચક્રીની પાસે મોકલ્યો. તેણે ત્યાં જઈ પ્રણામ કરી નિષ્કપટ વિનયવડે આ પ્રમાણે કહ્યું, “હે સ્વામીન! તમારે કુમાર ચિત્રગતિ કામદેવના જેવું છે. વળી પિતાના અનુપમ રૂપ લાવયથી તે કેને આશ્ચર્ય નથી પમાડતો? હે પ્રભુ! તમારી આજ્ઞાથી અસંગસિંહની પુત્રી રત્ન સમાન રનવતી તે ચિત્રગતિરૂપ રત્નની સાથે જોડાઓ. તે બન્નેના વિવાહને માટે તમે જ મુખત્યાર છે, માટે હે નરસિંહ! અનંગસિંહ રાજાનું વચન માને અને આજેજ મને વિદાય કરો.” સૂરરાજાએ ઉચિત ગની ઈચ્છાથી તેનું વચન સ્વીકાર્યું. પછી મહોત્સવ પૂર્વક તેમને વિવાહ કરવામાં આવ્યું. ચિત્રગતિ તેની સાથે વિષયસુખ ભોગવવા લાગે અને અહંત પૂજાદિક ધર્મ પણ આચરવા લાગ્યા. જે પેલા ધનદેવ અને ધનદત્તના જીવ હતા, તે ત્યાંથી ચ્યવને આ ભવમાં પણ મને ગતિ અને ચપલગતિ નામે ચિત્રગતિના અનુજ બંધ થયા હતા. તે બંને બંધુને અને રનવતીને સાથે લઈને ચિત્રગતિ ઇંદ્રની જેમ નંદીશ્વરાદિક દ્વીપમાં યાત્રા કરવા લાગે, હમેશાં સમાહિત થઈ અરિહંતની પાસે જઈને ધર્મ સાંભળવા લાગે, તેમજ સ્ત્રી અને ભાઈઓ સહિત સાધુઓની સેવામાં તત્પર રહેવા લાગે. અન્યદા સૂરચક્રીએ તેને રાજ્યપર બેસારીને દીક્ષા લીધી, અને તેઓ છેવટે મોક્ષે ગયા, પછી અનેક વિદ્યાને સાધી જાણે નવીન સૂરચક્રી હોય તે ચિત્રગતિ અનેક ખેચરપતિઓને પિતાના સેવકો બનાવી પિતાનું અખંડ શાસન ચલાવવા લાગ્યો. એક સમયે મણિચૂલ નામે તેને કેઈ સામંત રાજા મૃત્યુ પામ્યું. તેને શશિ અને શૂર નામે બે પુત્ર હતા, તેઓ 1c - 26 Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮ મુ પિતાના મરણ પછી રાયને માટે લડવા લાગ્યા. તે સાંભળી ચિત્રગતિ ત્યાં ગયે અને બન્નેને રાજ્ય વહેંચી આપ્યાં, તેમજ યુક્તિવાળી ધર્મવાણીથી સમજાવીને તેમને સન્માર્ગે સ્થાપિત કર્યા. તથાપિ એક વખતે તેઓ પાછા વનના હસ્તિની જેમ યુદ્ધ કરીને મૃત્યુ પામી ગયા, તે સાંભળી મહામતિ ચિત્રગતિ ચિંતવવા લાગ્ય-“આ નાશવંત લક્ષ્મીને માટે જે મંદ બુદ્ધિવાળા યુદ્ધ કરે છે, મરણ પામે છે અને દુર્ગતિમાં પડે છે તેમને ધિક્કાર છે. જેમાં તેઓ શરીરની અપેક્ષા રાખ્યા વગર લક્ષ્મીને માટે ઉત્સાહ રાખે છે તેમ જે મોક્ષને માટે ઉત્સાહ રાખે તે તેમને શી ન્યૂનતા રહે?” આવો વિચાર કરી સંસારથી ઉદ્વેગ પામીને ચિત્રગતિએ રત્નાવતીના જયેષ્ઠ પુત્ર પુરંદરને રાજ્ય ઉપર બેસાર્યો. પછી રત્નાવતી અને પિતાના બે અનુજ બંધુઓ સહિત દમધર નામના આચાર્યની પાસે તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. ચિરકાળ તપ કરી છેવટે પાદપપગમ અનશન કરી મૃત્યુ પામીને ચિત્રગતિ માહેંદ્ર કલ્પમાં પરમદ્ધિક દેવતા થયે. રત્નવતી અને બે કનિષ્ઠ બંધું પણ તે દેવલેકમાં જ પરસ્પર પ્રીતિને ધરનારા દેવતા થયા. પૂર્વ વિદેહમાં પલ નામના વિજયને વિષે સિંહપુર નામે એક દેવનગર જેવું નગર છે. તે નગરમાં જગતને આનંદ આપનાર અને સૂર્યની જેમ બીજાના તેજને મંદ કરનાર હરિણુંદી નામે એક રાજા હતા. તેને અમૃતને ઝરનારી કૌમુદી જેવી નામથી અને દર્શનથી પ્રિયદર્શન કરીને એક પટરાણ હતી. ચિત્રગતિને જીવ માહેંદ્ર દેવ લેકમાંથી ચવીને તે પ્રિયદર્શનાની કુક્ષિમાં મહાસ્વપ્ન સૂચિત થઈને અવતર્યો. પૂર્ણ સમયે જેમ પાંડકવનની ભૂમિ કલ્પવૃક્ષને જન્મ આપે તેમ દેવી પ્રિયદર્શનાએ એક પ્રિયદર્શન પુત્રને જન્મ આપે. રાજાએ તેનું અપરાજિત એવું નામ પાડયું. ધાત્રીઓએ લાલિત કરેલે તે બાળક અનુક્રમે મોટે થ. સર્વ કળા સંપાદન કરી, યૌવન વયને પ્રાપ્ત થતાં તે મૂર્તિ વડે કામદેવ જે પુણ્ય લાવણ્યને સમુદ્ર થયું. તેને બાલ્યવયથી સાથે ધૂલિકીડા કરનાર અને સાથે અભ્યાસ કરનાર વિમળબોધ નામે એક મંત્રીપુત્ર પરમ મિત્ર થયો. એક વખતે તે બંને મિત્રો અશ્વારૂઢ થઈને ક્રીડા કરવાને માટે બહાર ગયા. તેવામાં તેમના તીવ્ર ગતિવાળા અશ્વો તેમને હરીને એક દૂરના મોટા જંગલમાં લઈ ગયા. ત્યાં પહેચતાં અશ્વો શાંત થઈને ઊભા રહ્યા, એટલે તેઓ એક વૃક્ષની નીચે ઉતરી પડયા. પછી રાજપુત્ર અપરાજિતે પોતાના મિત્ર વિમળબંધને કહ્યું, “હે મિત્ર! આ અશ્વો આપણને અહીં હરી લાવ્યા, તે સારું થયું, નહીં તે અનેક આશ્ચર્યથી પૂર્ણ એવી પૃથ્વી શી રીતે વાત? કદિ આપણે બહાર જવાની આજ્ઞા માગત તો આપણું વિરહને નહીં સહન કરનારાં આપણાં માતા પિતા આપણને કદિ પણ રજા આ પત નહીં; તેથી આ ઠીક થયું છે. આપણને અશ્વોએ હર્યા છે તેથી આપણાં માતા પિતાને દુઃખ તો લાગશે, પણ આપણે તો તેથી યથેચ્છ૫ણે ફરી શકીશું. અને માતા પિતા તે પડયું તે સહન કરશે.” રાજપુત્રનાં આ વચનને મંત્રીપુત્રે “મસ્તુ' કહીને ટેકે આપ્યો, તેવામાં “રક્ષણ કરે “રક્ષણ કરો” એમ Page #242 -------------------------------------------------------------------------- ________________ સગ` ૧ લેા ] શ્રી નેમિનાથાદિ ચરિત્ર [ ૨૦૩ પાકાર કરતા કાઈ પુરૂષ ત્યાં આવ્યા. તેનાં સં ગ કંપતાં હતાં અને લેાચન ચંચળ થયેલાં હતાં. તેને શરણે આવેલા જેઈ કુમારે કહ્યું કે ‘ભય પામીશ નહીં. ' મંત્રીપુત્રે કહ્યુ' કે ‘તમે આ વિચાર્યાં વગર ખેલ્યા છે, કારણ કે કદિ આ પુરૂષ અન્યાયી નીકળશે તે સારૂં નહીં કહેવાય.' અપરાજિત ખેલ્યા, 'ન્યાયી હાય કે અન્યાયી હોય, પણ જો તે શરણે આવે તે તેની રક્ષા કરવી એવે। સદા ક્ષાત્રધર્માંજ છે.' કુમાર આમ કહે છે તેવામાં ‘મારેા,’ ‘મારે,’ એમ ખેલતા અને તીક્ષ્ણ ખડ્ગને ઉગામતા અનેક આરક્ષક પુરૂષના ત્યાં આવ્યા, અને ‘અરે મુસાફ્। ! સવ નગરને લુંટનાર આ પુરૂષને છેડી દે, અમારે તેને મારવે છે,' આ પ્રમાણે તેઓ દૂરથી કહેવા લાગ્યા. કુમાર હસીને ખેલ્યા-‘આ પુરૂષ મારે શરણે આવેલા છે, તા હવે તે ઇંદ્રથી પણ મારવાને અશકય છે, તે બીજાની શી વાત કરવી ?' આ પ્રમાણે કહ્યું તથાપિ આરક્ષકે ક્રોધથી તેને પ્રહાર કરવા આવ્યા. એટલે મૃગલાઓને સિંહુ મારે તેમ તેમને મારવાને માટે કુમાર ખડ્ગ ખેં'ચીને દોડયો, એટલે તત્કાળ તે સર્વે નાસી ગયા. તેમણે જઈને પેાતાના સ્વામી કેાશલપતિને કહ્યું, કેશલેશે ચારના રક્ષકને મારવાની ઇચ્છાથી મેટુ સૈન્ય મેાકલ્યુ. અપરાજિતે તે સૈન્યને ક્ષણવારમાં જીતી લીધુ' એટલે રાજા પાતે ઘેાડેસ્વારી અને ગજસ્વારેાથી પરવર્યાં સત્તા ચઢી આવ્યે. તેને જોઈ અપરાજિતકુમાર ચારને મંત્રીપુત્રને સોંપી દૃઢ પરિકરબદ્ધ થઇ યુદ્ધ કરવાને સામે થયે. પછી સિંહની જેમ એક હાથીના દાંત ઉપર પગ મૂકી તેના કુંભસ્થલ ઉપર ચઢી ગયા; અને ઉપર બેઠેલા ગજસ્વારને મારી નાખ્યા, પછી તે હાથી ઉપર બેસીને અપરાજિત યુદ્ધ કરવા લાગ્યું. તેને એળખીને એક મંત્રીએ રાજાને ઓળખાવ્યે.. એટલે કેશલેશ્વર આજ્ઞાવડે સૈનિકને યુદ્ધ કરતાં નિષેધીને એક્લ્યા કે આ કુમાર તા મારા મિત્ર હરિશુદ્રીના પુત્ર છે' પછી તે કુમારને ઉદ્દેશીને ખેલ્યા કે–‘ તને શાખાશ છે, આવા અદ્ભુત પરાક્રમથી તુ` મારા મિત્રના ખરેખર પુત્ર છે; કેમકે સિંહના બાળક વિના હાથીને મારવાને કેણુ સમર્થ થાય ? હું મહાભુજ! પેાતાનાજ એક ઘરેથી બીજે કાઈ જાય તેમ ભાગ્યચેાગે તું મારે ઘેર આળ્યેા છે તે બહુ સારૂં થયુ' છે.' આ પ્રમાણે કહી તેણે હાથી ઉપર બેઠા બેઠાજ તેને માલિંગન કર્યુ. પછી લજ્જાથી જેનુ મુખકમળ નમ્ર થયેલું છે એવા તેને પેાતાના હાથી ઉપર પેાતાની પાસે બેસાડી પુત્રની જેમ વાત્સલ્યભાવથી પેાતાને ઘેર લાવ્યેા. પેલા ચારને વિદાય કરીને અપરાજિતની પછવાડે મ`ત્રીપુત્ર પણ ત્યાં આવ્યો. પછી અને મિત્ર કેાશલ રાજાને ઘેર સુખે રહેવા લાગ્યા. અન્યઢા આનંદ પામેલા કેશલ પતિએ કનકમાળા નામની એક કન્યા અપરાજિતને પરણાવી. કેટલાક દિવસ ત્યાં રહી એક દિવસ પેાતાને દેશાંતર જવામાં વિશ્ન ન થવા માટે કાઈને કહ્યા વગર અપરાજિત કુમાર મિત્ર સહિત રાત્રીએ ગુપ્ત રીતે ચાલી નીકળ્યો. આગળ ચાલતાં એક કાળિકાદેવીના મંદિરની નજિક અરે ! . આ પૃથ્વી પુરૂષષિવનાની થઈ ગઈ ! ' એવુ' કાઈનું રૂદન રાત્રિએ તેમના સાંભળવામાં આવ્યું. સ્વરને અનુસારે ‘આ કઈ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮ મું સ્ત્રી રૂવે છે” એવો નિશ્ચય કરી કૃપાળુ કુમાર શબ્દપતિ બાણની જેમ તે શબ્દને અનુસારે ચાલે. ત્યાં પ્રજવલિત અગ્નિની પાસે બેઠેલી એક સ્ત્રી અને તીક્ષણ ખડગને ખેંચીને ઊભેલે એક પુરૂષ તેના જેવામાં આવ્યાં. તે વખતે “જે પુરૂષ હોય તે આ અધમ વિદ્યાધર પાસેથી મારી રક્ષા કરે ” એમ બોલતી કસાઈને ઘરમાં રહેલી મેંઢીની જેવી તે સ્ત્રી પાછી આકંદ કરવા લાગી. તે જોઈ કુમારે પિલા પુરૂષને આક્ષેપપૂર્વક કહ્યું, અરે ! પુરૂષાધમ! મારી સાથે યુદ્ધ કરવાને તૈિયાર થા, આવી અબળાની ઉપર શું પરાક્રમ બતાવે છે!” તે સાંભળી “આ સ્ત્રીની માફક તારી ઉપર પણ મારું પરાક્રમ છે.” એમ બોલતે તે ખેચર ખર્શ ખેંચીને યુદ્ધ કરવાને માટે કુમારની નજીક આવ્યું. પછી બંને કુશળ પુરૂષેએ પરસ્પરના આઘાતને છેતરતા ઘણું. વાર સુધી અજ્ઞાખગી યુદ્ધ કર્યું. પછી ભુજાયુદ્ધ કરવા લાગ્યા. બાયુદ્ધમાં પણ અપરાજિતને અજેય ધારીને તે વિદ્યારે તેને નાગપાશથી બાંધી લીધા. કુમારે માટે કે પ કરી ઉન્મત્ત હાથી જેમ તેને બાંધેલા દેરડાને તેડી નાખે તેમ તે પાશને તોડી નાખે. પછી તે વિદ્યાધરે અસુરકુમારની જેમ ક્રોધ પામીને વિદ્યાના પ્રભાવવડે વિવિધ પ્રકારનાં આયુધોથી કુમાર ઉપર પ્રહાર કર્યા, પરંતુ પૂર્વપુણ્યના પ્રભાવથી અને દેહના સામર્થ્યથી તે પ્રહાર કુમારને હરાવવાને જરા પણ સમર્થ થયા નહી. એ સમયે સૂર્ય ઉદયાચળ ઉપર ચડ્યો, એટલે કુમારે ખગવડે ખેચરના મસ્તક ઉપર ઘા કર્યો, તેથી મૂછ ખાઈને તે પૃથ્વી પર પડયો. તે જ વખતે જાણે કુમારની સ્પર્ધા કરતા હોય તેમ કામદેવે પણ પોતાનાં બાવડે તે સ્ત્રીની ઉપર પ્રહાર કર્યા. પછી કેટલાએક ઉપચારવડે તે ખેચરને સચેત કરી કુમારે કહ્યું કે, “હજુ પણ જે સમર્થ છે તે પાછું યુદ્ધ કર.” વિદ્યાધર બે -“હે વિર! તમે મને ભલી પ્રકારે જીતી લીધું છે, એટલું જ નહીં પણ આ સ્ત્રીના વધથી અને તેથી પ્રાપ્ત થનારા નરકથી પણ મને સારી રીતે બચાવ્યું છે, હે બંધુ! મારા વસ્ત્રના છેડે ગ્રંથીમાં એક મણિ અને મૂલિકા બાંધેલ છે. તે મણિના જળવડે મૂલિકા ઘસીને આ મારા ત્રણ ઉપર ચોપડે.” કુમારે તેમ કર્યું એટલે તે તત્કાળ સજજ થયે. પછી કુમારના પૂછવાથી તે પિતાને વૃત્તાંત કહેવા લાગ્યું. વૈતાઢય પર્વત ઉપર રથનૂપુર નગરના અમૃતસેન નામના બેચરપતિની રત્નમાળા નામે આ દુહિતા છે. તેના વર માટે પૂછતાં “ગુણરત્નને સાગર હરિણુંદી રાજાનો અપરાજિત નામે યુવાન પુત્ર આ કન્યાનો વર થશે” એવું કે જ્ઞાનીએ કહ્યું હતું. ત્યારથી આ બાળ તેની ઉપરજ અનુરક્ત હતી, તેથી બીજા કેઈ ઉપર તેનું મન દેડાવતી નહીં. એક વખતે આ બાળા મારા જેવામાં આવી, તેથી મેં વિવાહને માટે તેની માગણી કરી, તેણીએ કહ્યું, કુમાર અપરાજિત મારું પાણિગ્રહણ કરે અથવા મારા અંગને અગ્નિ દહન કરો, તે સિવાય બીજી ગતિ નથી. આવાં તેણીનાં વચનથી મને ઘણે કપ ચડડ્યો. હું શ્રીષેણુ વિદ્યાધરને સુરકાંત નામે પુત્ર છું. અને તે દિવસથી મને તેના પાણિગ્રહણને આગ્રહ બંધાઈ ગયું છે. પછી નગરમાંથી નીકળીને કેટલીક દુઃસાધ્ય વિદ્યાઓને પણ મેં સાધ્ય કરી, અને પાછી Page #244 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લે ] શ્રી નેમિનાથદિ ચરિત્ર [ ૨૦૫ ફરીવાર વિવિધ ઉપાયોથી મેં તેની પ્રાર્થના કરી, તથાપિ એ બાળાએ જ્યારે મારી ઈચ્છા સ્વીકારી નહીં, ત્યારે હું તેનું હરણ કરીને અહીં લાગે, કેમકે કામાંધ પુરૂષે શું નથી કરતા? આ એ મારી પ્રાર્થના સ્વીકારી નહીં એટલે હવે એના શરીરને અગ્નિથી દહન કરવારૂપ તેની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે અગવડે ખંડિત કરીને તેને અગ્નિમાં નાખવાને હું તત્પર થયે. તેવામાં તમે આવી તેને મૃત્યુથી બચાવી અને મને દુર્ગતિમાંથી બચાવ્યો, તેથી તમે અમારા બંનેના ઉપકારી છો. હે મહાભુજ ! હવે કહે, તમે કોણ છે ! પછી મંત્રીપુત્ર તેને કુમારનું કુળ નામ વિગેરે કહી બતાવ્યું, તે સાંભળી અકસ્માત પ્રાપ્ત થયેલા ઈષ્ટ સમાગમથી રત્નમાળા ઘણી ખુશી થઈ. તે વખતે પુત્રીની પછવાડે શોધવાને નીકળેલા કીત્તિમતિ અને અમૃતસેન નામે તેણીના માતાપિતા ત્યાં આવી પહોંચ્યા. તેઓના પૂછવાથી મંત્રીપુત્રે તેમને પણ સર્વ વૃત્તાંત જણાવ્યું, એટલે જે ત્રાતા તે જ પરણનાર થયો તેમ જાણી તે બંને ઘણાં ખુશી થયાં. પછી તેમણે આપવાથી અપરાજિત રત્નમાળાને પરણ્યો અને તેઓના કહેવાથી સૂરકાંત વિદ્યાધરને અભયદાન આપ્યું. સૂરકાંત વિદ્યારે તે નિઃસ્પૃહ કુમાર અપરાજિતને પેલે મણિ અને મૂલિકા આપ્યાં અને મંત્રીપુત્રને બીજા વેષ કરી શકાય તેવી એક ગુટિકા આપી. પછી “જ્યારે હું મારે સ્થાનકે જાઉં, ત્યારે આ તમારી પુત્રીને ત્યાં મોકલવી” એમ અમૃતસેનને કહીને અપરાજિત કુમાર ત્યાંથી આગળ ચાલ્યો. પુત્રી સહિત અમૃતસેન તથા સૂરકાંત વિદ્યાધર અપરાજિતને સંભારતા પિતાપિતાને સ્થાનકે ગયા. કુમારને આગળ ચાલતાં એક મહાન અટવી આવી, તેમાં તેને ઘણી તૃષા ભાગવાથી તે એક આમ્રવૃક્ષ નીચે બેઠે અને મંત્રીપુત્ર જળ શોધવાને માટે ગયો દૂર જઈ જળ લઈને મંત્રીપુત્ર પાછો આવ્યો. એટલે તે આમ્રવૃક્ષ નીચે અપરાજિત કમારને તેણે દીઠે નહીં, તેથી તે ચિંતવવા લાગ્યો કે “શું ભ્રાંતિથી હું તે સ્થાન ભૂલી જઈને બીજે સ્થાને આવ્યો છું ! અથવા શું અતિ તૃષાથી તે કુમાર પોતે પણ જળને માટે ગયા હશે. આમ ચિંતવી કુમારને શોધવાને માટે તે વૃક્ષે વૃક્ષે ભમે, પણ કેઈ ઠેકાણે તેને પત્તો ન મળવાથી તે મૂછ ખાઈને પૃથ્વી ઉપર પડયો. થોડીવારે તે સચેત થઈને કરૂણ સ્વરે રોવા લાગે અને બોલવા લાગ્યું કે-“હે કુમાર! તારા આત્માને બતાવ, મને વૃથા ખેદ શા માટે પમાડે છે? હે મિત્ર! કઈ પણ માણસ તને અપકાર કરવાને કે પ્રહાર કરવાને સમર્થ નથી; તેથી તારા અદર્શનમાં કાંઈ અમંગળમય હેતુને સંભવ નથી.” આ પ્રમાણે બહુ પ્રકારે વિલાપ કરીને પછી તેને શોધવાને માટે તે ગામેગામ ફરતો ફરતે નંદિપુર નામના નગરે આવ્યો. તે નગરીની બહાર ઉદ્યાનમાં મંત્રીપુત્ર દુઃખિત મને ઊભું હતું, તેવામાં બે વિદ્યારે ત્યાં આવીને તેને આ પ્રમાણે કહેવા લાગ્યા- એક મહાવનમાં ભુવનભાનુ નામે એક વિદ્યાધરને રાજા છે. તે મહા બળવાન અને પરમ દ્ધિવાળે વિદ્યાધર એક મહેલ વિકુવીને તે વનમાં જ રહે છે. તેને કમિલની અને કુમુદિની નામે બે પુત્રી છે. તેને વર તમારે પ્રિય મિત્ર થશે, Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ .. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮ મું એવું કઈ જ્ઞાનીએ કહેલું છે. તે ઉપરથી અમારા સ્વામીએ તેને લાવવાને માટે અમને મોકલ્યા હતા. અમે તે વનમાં આવ્યા, ત્યારે ત્યાં તમે બંને મિત્ર અમારા જેવામાં આવ્યા. પછી તમે જળ લેવાને ગયા એટલે અમે અપરાજિત કુમારનું હરણ કરીને તેને અમારા સ્વામી ભુવનભાનુની પાસે લઈ ગયા. ઉદય પામેલા ભાનુની જેવા તેમને જોઈ ભુવનભાનુ ઊભા થયા અને સંજમપૂર્વક એક ઉત્તમ રત્નસિંહાસન ઉપર તેમને બેસાડ્યા. પછી અમારા સ્વામીએ તેમની સત્ય એવી ગુણસ્તુતિ કરી. તમારા મિત્રને શરમાવી દીધા અને પછી પોતાની બે પુત્રીને વિવાહને માટે તેમની યાચના કરી; પણ તમારા વિયોગથી પીડિત એવા કુમારે કાંઈ પણ પ્રત્યુતર આપ્યો નહીં. માત્ર તમારૂં જ ચિંતવન કરતા તે મુનિની જેમ મૌન ધારીને રહ્યા. પછી અમારા સ્વામીએ તમને લાવવાની અમને આજ્ઞા કરી એટલે અમે તમને શેધવાને માટે નીકળ્યા. શોધતા શોધતા અહીં આવ્યા એટલે સારે ભાગે તમારાં દર્શન થયાં છે. હે મહાભાગ્ય ! હવે ઊભા થાઓ અને સત્વર ત્યાં ચાલે, કેમકે તે બંને રાજકુમારી અને રાજકુમારને વિવાહ કે તમારે આધીન છે.” આવાં તેમનાં વચન સાંભળી મંત્રીકુમાર જાણે મૂર્તિમાન હપ હોય તેમ સત્વર હર્ષ પામીને તેમની સાથે કુમારની પાસે આવ્યા પછી શુભ દિવસે કુમારે તે બંને રાજકુમારીનું પાણિગ્રહણ કર્યું, કેટલેક કાળ ત્યાં રહીને પછી પૂર્વની જેમ તે રાજકુમારીઓને ત્યાં રાખી ત્યાંથી દેશાંતર જવા નીકળ્યો. સૂરકાંત વિદ્યાધરે આપેલા મણિથી જેમનું ઇચ્છિત સદા પૂર્ણ છે એવા તે રાજપુત્ર અને મંત્રીપુત્ર ચાલતા ચાલતા ત્યાંથી શ્રીમંદિરપુરે આવ્યા અને ત્યાં કેટલેક કાળ રહ્યા. એક વખતે તે નગરમાં અતુલ કલાહલ ઉત્પન્ન થયો, અને કવચ ધરીને તેમજ અો ઉગામીને ભમતા અનેક સુભટ તેમના જોવામાં આવ્યા. રાજપુત્રે મંત્રીપુત્રને પૂછ્યું કે-“આ શું થયું છે?” તેથી મંત્રીપુત્રે લોકો પાસેથી જાણીને કહ્યું કે-“આ નગરમાં સુપ્રભ નામે રાજા છે. તેને કઈ પુરૂષે છળવડે રાજમહેલમાં પ્રવેશ કરીને છરીવડે સખ્ત પ્રહાર કર્યો. છે, તે રાજાને રાજ્યને ધારણ કરનાર કે પુત્ર નથી, તેથી પિતા પોતાની આત્મરક્ષા કરવાને માટે પુરલેકે આકુલવ્યાકુલ થઈને બધા નગરમાં ભમે છે, તેને આ મહાન કલાહલ પ્રવર્તે છે.” આ પ્રમાણેનાં મંત્રીપુત્રના વચન સાંભળીને “એ રાજાને છળથી ઘાત કરનાર દુષ્ટ ક્ષત્રિયને ધિક્કાર છે!' એવું કહેતા કુમાર અપરાજિતનું મુખ કરૂણાથી લાનિ પામી ગયું. હવે અહીં કામલતા નામની એક પ્રધાન ગણિકાઓ આવી રાજમંત્રીને કહ્યું કે-આ રાજાને ઘા સરહણ ઔષધિવડે રૂઝાઈ જશે. આપણ નગરમાં મિત્ર સહિત કોઈ વિદેશી પુરૂષ આવેલ છે. તે ઉદાર, ધાર્મિક, સત્ત્વવંત અને મૃત્તિ વડે કેઈ દેવ જેવો છે. તે કાંઈ પણ ઉદ્યોગ કરતા નથી. તે છતાં તે સર્વ અર્થસંપન્ન છે, તેથી એ મહા પ્રભાવી પુરૂષની પાસે કાંઈ ચમત્કારી ઔષધ હોવું જોઈએ.” તે સાંભળી મંત્રીઓ કુમારની પાસે આવ્યા અને તેને વિનવીને રાજાની પાસે લઈ ગયા. રાજા તેના દર્શનથી જ પિતાના આત્માને સ્વસ્થ થયેલે માનવા લાગ્યો. કૃપાળુ કુમારે રાજાને ઘા જોયો, એટલે પ્રથમ Page #246 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લો ] શ્રી નેમિનાથાદિ ચરિત્ર [ ૨૦૭ કરતાં પણ અધિક દયા આવી. તેથી મિત્રની પાસેથી પિલાં મણિ મૂલિકા લઈ મણિને જોઈ તે પાણી રાજાને પાયું અને તેના જળવડે તે મૂલિકા ઘસીને રાજાના ઘા ઉપર પડી, તત્કાળ રાજાનું શરીર સજજ થઈ ગયું. તેણે આશ્ચર્ય પામી રાજપુત્રને પૂછયું-“હે કૃપાનિધિ! નિષ્કારણ બંધુ એવા તમે અહીં ક્યાંથી આવ્યા છે?' મંત્રીપુત્રે સર્વ વૃત્તાંત નિવેદન કર્યો. રાજાએ કહ્યું- આ તે મારા મિત્ર હરિણુંદીને પુત્ર છે. અહો ! મારે કે પ્રમાદ ! કે જેથી મેં મારા ભ્રાતૃપુત્રને પણ ઓળખ્યો નહીં અથવા મને જે પ્રહાર થયો તે મારા પ્રમાદનું જ ફળ છે.” પછી તેના સદ્ગુણેથી ખરીદ થયેલા રાજાએ રૂપથી બીજી રંભા હોય તેવી રંભા નામની પિતાની કન્યા આગ્રહથી તેને પરણાવી. . રંભા સાથે ક્રીડા કરતાં કેટલેક કાળ ત્યાંજ નિર્ગમન કરી રાજપુત્ર પૂર્વની જેમ મંત્રીપુત્રની સાથે ગુપ્ત રીતે નગરમાંથી નીકળી ગયો. ત્યાંથી કંડપુર સમીપે આવ્યો. ત્યાં દિવ્ય સુવર્ણકમળ ઉપર બેઠેલા એક કેવલજ્ઞાની મુનિ તેમના જેવામાં આવ્યા. તેમને ત્રણ પ્રદક્ષિણા કરી નમી પાસે બેસીને શ્રવણમાં અમૃતને વર્ષાવતી ધમ દેશના સાંભળી. દેશના પૂર્ણ થયા પછી નમસ્કાર કરીને અપરાજિતે પૂછયું-“હે મહાત્મન ! હું ભવ્ય છું કે અભવ્ય છું?” કેવળી બોલ્યા-“હે ભદ્ર! તું ભવ્ય છે, તું આ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં બાવીશમે તીર્થંકર થઈશ અને આ તારો મિત્ર તારો મુખ્ય ગણધર થશે.” તે સાંભળી તેઓ બંને ખુશી થયા. પછી તે મુનિની સેવા કરતા અને સ્વસ્થ થઈને ધર્મ પાળતા તેઓ કેટલાક દિવસ ત્યાં જ રહ્યા. કેવળીએ ત્યાંથી વિહાર કર્યો, એટલે તેઓ બંને પણ સ્થાને સ્થાને જિનચૈત્યોને વંદન કરતાં વિચરવા લાગ્યા. જનાનંદ નામના નગરમાં જિતશત્રુ નામે એક રાજા હતા. તેને ધારિણે નામે શીલને ધરનારી રાણી હતી. પેલી રત્નાવતી સ્વર્ગમાંથી વીને તેની કુક્ષિમાં અવતરી. તેણીએ પૂર્ણ સમયે એક પુત્રીને જન્મ આપ્યો. તેનું પ્રીતિમતી એવું નામ પાડ્યું. અનુક્રમે તે મટી થઈ અને સર્વ કળાઓ સંપાદન કરી. તે જ પ્રમાણે મરજીવનરૂપ યૌવનવયને પ્રાપ્ત થઈ. સર્વ કળાઓને જાણનારી તે બાળાની આગળ સુજ્ઞ પુરૂષ પણ અજ્ઞ થઈ જતે હતો, તેથી તેની દષ્ટિ કઈ પુરૂષ ઉપર જરા પણ રમતી નહીં. તેના પિતા જિતશત્રુ રાજા વિચાર કરવા લાગ્યા કે, “જે આ ચતુર કન્યાને હું કેઈ જેવા તેવા વર સાથે પરણાવીશ તે એ જરૂર પ્રાણ ત્યાગ કરશે.” આવો વિચાર કરી રાજાએ તેને એકાંતે પૂછ્યું કે “હે પુત્રી ! તને કે વર માન્ય છે?' પ્રીતિમતી બેલી, “જે પુરૂષ કળાઓમાં મને જીતી લે, તે મારે પતિ થાઓ.” રાજાએ તે સ્વીકાર્યું. પછી તેણીની આ પ્રતિજ્ઞા પૃથ્વીમાં પ્રસિદ્ધ થઈ એટલે ઘણા રાજાઓ અને રાજપુત્ર કળાભ્યાસ કરવા લાગ્યા. અન્યદા જિતશત્રુ રાજાએ પ્રીતિમતીના સ્વયંવરને આરંભ કર્યો, અને નગરની બહાર મંડપ નાખીને તેમાં અનેક માંચાઓ ગઠવવામાં આવ્યા પછી મોટા મોટા રાજાઓ અને રાજપુત્રોને Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૮ મું આમંત્રણ કરવામાં આવ્યા. તે ઉપરથી પેાતાના પુત્રના વિચેગથી પીડિત એવા એક રાજા હરિજી...દી સિવાય સ ફ્યૂચર અને ખેચર રાજાએ પેાતપેાતાના કુમારેશને લઈને ત્યાં આવ્યા. વિમાનેામાં દેવતાઓની જેમ સર્વ માંચાએની ઉપર તેએ આરૂઢ થયા. એ સમયે દૈવયેાગે કુમાર અપરાજિત પણ ફરતે કરતે ત્યાં આવી ચડયો. તેણે મંત્રીપુત્ર વિમળખેાધને કહ્યું‘આપણે અહીં ખરાખર અવસરે આવી ચડયા છીએ, તે હવે કળાઓના વિચાર, તેનું જ્ઞાન અને તે કન્યાનું આવલેાકન આપણે કરીએ, પણ કઈ પરિચિત માણસ આપણને જાણે નહીં તેમ આપણે રહેવુ જોઈએ.’ આ પ્રમાણે વિચારીને તેણે ગુટિકાપ્રયાગથી પેાતાનુ' અને મંત્રીપુત્રનુ સામાન્ય રૂપ કરી દીધું. પછી તે અને દેવતાની જેમ ક્રીડાથી વિકૃત આકૃતિ ધારણ કરીને સ્વયંવરમ’ડપમાં આવ્યા. તે સમયે પૃથ્વીપર આવેલી જાણે કેાઈ દેવી હેાય તેવી અમૂલ્ય વેષને ધારણ કરનારી, એ ચામરેાથી વીંજાતી, સખીએ અને દાસીએથી પરવરેલી, જાણે ખીજી લક્ષ્મી હાય તેવી રાજકુમારી પ્રીતિમતી ત્યાં આવી. એટલે તેની આગળ ચાલનારા આત્મરક્ષકા અને છડીદારોએ લેકને દૂર ખસેડયા. તે સ્વયંવરમ’ડપમાં આવી એટલે માલતી નામે તેની એક સખી આંગળીથી ખતાવતી આ પ્રમાણે ખેલી—“હે સખી ! આ ભૂચર અને ખેચર રાજા પૈાતામાં ગુણીપણુ' માનતા અહી' આવેલા છે. આ કખ દેશને ભુવનચંદ્ન નામે રાજા છે. એ વીર પૃથ્વીમાં પ્રખ્યાત અને પૂર્વ દિશાના અલકાર જેવા છે. આ સમરકેતુ નામે રાજા છે, તે શરીરની શેાભાથી કામદેવ જેવે પ્રકૃતિથી જ દક્ષિણ અને દક્ષિણ દિશાના તિલકરૂપ છે. આ કુબેર જેવા કુબેર નામે ઉત્તર દિશાને રાજા છે, તે શત્રુએની એમાં અશ્રાંત અને વિસ્તારવાળા કીર્ત્તિ રૂપ લતાવનને ધરનાર છે. કીર્ત્તિથી સેામપ્રભા ( ચંદ્રકાંતિ )ને જીતનાર આ સામપ્રભ નામે રાજા છે, અને ખીજા ધવલ, શૂર અને ભીમ વિગેરે મેટા રાજાએ છે. આ ખેચરપતિ મણિચૂડ નામે મહા પરાક્રમી રાજા છે, આ રત્નચુડ નામે રાજા છે, માટી ભુજાવાળા આ મણિપ્રભ નામે રાજા છે, અને આ સુમન, સામ તથા સૂર વિગેરે ખેચરપતિ રાજાએ છે. હું સખી! આ સને જો અને તેની પરીક્ષા કર. એ સર્વ કળાઓને જાણનારા છે.” તેણીનાં આવાં વચનથી પ્રતિમતીએ જે જે રાજાને નેત્રથી અવલેાક્યો તે તે રાજાને, જાણે તેણીએ આજ્ઞા કરેલા હોય તેવે કામદેવ બાણેાથી મારવા લાગ્યો. પછી જાણે તેના પક્ષમાં સાક્ષાત્ સરસ્વતી રહ્યા હોય તેમ તે પ્રીતિમતીએ મધુમત્ત કેાકિાના જેવા સ્વરથી એક તવાળા પ્રશ્ન કર્યાં. તે સાંભળી જેમની બુદ્ધિ હણાઈ ગઈ છે એવા તે સવ ભૂચર અને ખેચરા જાણે ગળેથી ઝલાઈ ગયા હાય તેમ તેને કાંઈ પણ ઉત્તર આપી શક્યા નહીં. લજ્જાથી જેમનાં મુખ નમી ગયાં છે એવા તે રાજાએ અને રાજપુત્રો વિલખા થઈ પરસ્પર કહેવા લાગ્યા કે, ‘ પૂર્વે કાઈથી પણ નહીં જીતાયલા આપણને આ સ્ત્રીએ જીતી લીધા, તેથી જરૂર સ્ત્રીજાતિના સંબંધને લીધે વાગૂદેવી સરસ્વતીએ તેણીને પક્ષ કર્યાં જણાય છે.’ તે વખતે ૧ દાક્ષિણ્યતાવાળે. Page #248 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ ] શ્રી નેમિનાથાદિ ચરિત્ર [૨૦૯ જિતશત્રુ રાજા વિચારમાં પડ્યો કે “શું વિધિ આ કન્યાને નિમને પ્રયાસથી ખિન્ન થશે હશે કે જેથી આ કન્યાને યોગ્ય એ કઈ પતિ તેણે નિમ્ય નહી હોય! આટલા બધા રાજાઓમાં અને રાજકુમારોમાં મારી પુત્રીને કોઈ રૂગ્યો નહીંતે જે કંઈ હીનજાતિવાળે પતિ થશે તે પછી તેની શી ગતિ થશે?” રાજાને આ ભાવ જાણીને મંત્રી બેલ્યો કે-“હે પ્રભુ? ખેદ કરે નહીં, હજુ ઉત્કૃષ્ટથી પણ ઉત્કૃષ્ટ પુરૂષ મળી આવશે, કારણ કે પૃથ્વી બહુરત્ના છે.” તમે હવે એવી આઘાપણું કરાવો કે જે કઈ રાજા વા રાજપુત્ર, વા કે બીને આ કન્યાને જીતી લેશે તે તેને પતિ થશે.” આ પ્રમાણેને વિચાર જાણીને રાજાએ મંત્રીને શાબાશી આપી અને તત્કાળ તેવી આઘોષણા કરાવી. તે સાંભળી અપરાજિતકુમાર વિચાર કરવા લાગ્યા કે “કદિ સ્ત્રીની સાથે વિવાદમાં વિજય થાય તે પણ તેમાં કાંઈ ઉત્કર્ષ નથી, પરંતુ તેને કઈ ન જીતે તે તેથી સર્વના પુરૂષપણને ક્ષય થાય છે, માટે ઉત્કર્ષ થાય કે ન થાય પણ આ સ્ત્રીને તે સર્વથા જીતી લેવી એ જ ગ્ય છે.” આ વિચાર કરી અપરાજિતકુમાર તત્કાળ પ્રીતિમતીની પાસે આવ્યો. વાદળા વડે ઢંકાયેલા સૂર્યની જેમ તે દુર્વેષથી ઢંકાયેલું હતું, તથાપિ તેને જોઈને પૂર્વ જન્મના સનેહસંબંધથી પ્રીતિમતીના મનમાં પ્રીતિ ઉત્પન્ન થઈ પછી તેણીએ અપરાજિતના સામો પૂર્વપક્ષ કર્યો એટલે તત્કાળ અપરાજિતે તેને નિરૂત્તર કરીને જીતી લીધી. પ્રીતિમતીએ તરત જ સ્વયંવરમાળા તેના કંઠમાં આજે પણ કરી. તે જોઈ સર્વ ભૂચર અને બેચર રાજાઓ તેની ઉપર કોપાયમાન થયા. તેઓ કહેવા લાગ્યા કે “આ વાણીમાં વાતુલ જે અને આકડાના તુલની જેવો હલકે કેણુ છે? કે જે કાપડી અમે બધા અહીં છતાં આ કન્યાને પરણી જવાને ઈરછે છે?” આ પ્રમાણે કહીને સર્વ રાજાએ ઘોડેસ્વાર અને રાજસ્થાની સાથે અસ્ત્ર ઉગામી, કવચ પહેરી યુદ્ધનો આરંભ કરવા માટે તૈયાર થયા. એટલે અપરાજિત કુમાર પણ એકદમ ઉછળી કોઈ ગજસ્વારને મારી તેના હાથી પર બેસી તેનાં જ અસ્ત્રોથી યુદ્ધ કરવા લાગ્યો. ક્ષણવાર પછી પાછા કઈ રથીને મારી તેના રથમાં બેસીને યુદ્ધ કરવા લાગ્યો. એ પ્રમાણે ક્ષણવાર ભૂમિ પર અને ક્ષણવાર પાછ હાથી ઉપર બેસીને યુદ્ધ કરવા લાગ્યો. તે એક છતાં અનેકની જેમ થઈને ઇંદ્રના વજની જે કુરણયમાન થયા, અને તેણે ક્રોધથી શત્રુના સૈન્યને ભગ્ન કરી દીધું, પછી “પ્રથમ એક સ્ત્રીએ શાસથી જીતી લીધા અને અત્યારે આ એકાકી કઈ પુરૂષે શસ્ત્રથી જીતી લીધા”—એવી લજજાથી સર્વે રાજાએ એકઠા થઈને યુદ્ધ કરવા આવ્યા, એટલે અપરાજિત કુમાર એકદમ ઉછળીને સેમપ્રભના હાથી ઉપર ચઢી ગયો. તે વખતે સેમપ્રભે કેટલાંક લક્ષણેથી અને તિલકાદિક ચિહનાથી કુમારને ઓળખે. તેણે તત્કાળ એ મહાભુજને આલિંગન કર્યું અને કહ્યું કે “અરે અતુલ્ય પરાક્રમી ભાણેજ! સારે ભાગ્યે મેં તને ઓળખે.” પછી તેણે આ ખબર સર્વ રાજાઓને કહી એટલે સર્વ રાજાએ યુદ્ધથી વિરામ પામ્યા, અને તે જ સર્વે તેના સ્વજન થઈને હર્ષથી વિવાહમંડપમાં આવ્યા. પછી જિતશત્રુ રાજાએ શુભ દિવસે પરસ્પર અનુરક્ત એવા અપરાજિત C - 27 Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૮ મું અને પ્રીતિમતીને વિવાહઉત્સવ કર્યો. અપરાજિત કુમારે પિતાનું સ્વાભાવિક મનેણ રૂપે પ્રગટ કર્યું. સર્વ અને તેના પરાક્રમથી અને રૂપથી તેની ઉપર અનુરક્ત થયા. જિતશત્રુ રાજાએ સર્વ રાજાઓને મેગ્ય સત્કાર કરીને વિદાય કર્યા. અપરાજિત કુમાર પ્રીતિમતીની સાથે કીડા કરતે કેટલેક કાળ ત્યાં રહ્યો. જિતશત્રુ રાજાના મંત્રીએ પિતાની રૂપવતી કન્યા મંત્રીપુત્ર વિમળબંધની સાથે પરણાવી. એટલે તે પણ તેણીની સાથે ક્રીડા કરવા લાગે. અન્યદા હરિણુંદી રાજાને એક દૂત ત્યાં આવ્યા. કુમારે તેને જોઈને સંભ્રમથી આલિંગન કર્યું. પછી કુમારે પિતાનું અને માતાનું કુશળ પૂછયું, એટલે દૂત નેત્રમાં અશ્રુ લાવીને બેલ્યા -“તમારા માતાપિતાનું શરીરધારણ માત્ર કુશળ છે, કેમકે તમારા પ્રવાસ દિનથી આરંભીને તેમનાં નેત્ર અથવડે પૂર્ણ રહ્યા કરે છે. તમારું નવનવું ચરિત્ર લેક પાસેથી સાંભળીને તેઓ ક્ષણવાર ખુશી થાય છે, પણ પાછા તમારે વિયોગ યાદ આવવાથી મૂચ્છ પામી જાય છે. હે પ્રભે! તમારે અહીંને વૃત્તાંત સાંભળીને મને તેનું વાસ્તવિકપણું જાણવા માટે અહીં મોકલ્યા છે, તે હવે તમે માતાપિતાને ખેદ આપવા યોગ્ય નથી.” દૂતનાં આવાં વચન સાંભળી કુમાર નેત્રમાં અક લાવી ગદ્ગદ્ અક્ષરે બે કે-“માતાપિતાને આવું દુઃખ આપનાર મારા જેવા અધમ પુત્રને ધિક્કાર છે!” પછી જિતશત્રુ રાજાની આજ્ઞા લઈને અપરાજિત કુમાર ત્યાંથી ચાલ્યો. તે વખતે બે પુત્રીઓને લઈને ભુવનભાનુ રાજા ત્યાં આવ્યું. તેમ જ પ્રથમ જે જે રાજકન્યા તે પરણે હતું, તેમને લઈ લઈને તેમના પિતાએ પણ ત્યાં આવ્યા. અભય મેળવનાર સુરકાંત વિદ્યાધર પણ ત્યાં આવ્યો. પછી પ્રીતિમતી અને બીજી પતીઓથી તથા અનેક ભૂચર અને ખેચર રાજાએથી વીંટાયેલે, ભૂચર ખેચર સૈન્યથી ભૂમિ અને આકાશને આચ્છાદન કરતે અપરાજિત કુમાર થડા દિવસમાં સિંહપુર નગરે આવી પહોંચે. હરિશંદી - રાજાએ સામા જઈને પૃથ્વી પર આલેટી પડેલા કુમારને આલિંગન કરી ખોળામાં બેસારી વારંવાર તેના મસ્તક પર ચુંબન કર્યું. પછી માતાએ નેત્રમાં અશ્રુ લાવી પ્રણામ કરતા કુમારના પૃષ્ઠ ઉપર કરવડે સ્પર્શ કર્યો અને તેના મસ્તક ઉપર ચુંબન કર્યું. પ્રીતિમતી વિગેરે વઓએ પિતાનાં પૂજ્ય સાસુ સસરાના ચરણમાં નમી પ્રણામ કર્યો, એટલે વિમળબોધે તેમનાં નામ લઈ લઈને સૌને ઓળખાવી. પછી અપરાજિતે સાથે આવેલા ભૂચર અને ખેચરેને વિદાય કર્યા, અને માતાપિતાનાં નેત્રને ઉત્સવ કરતે ત્યાં રહીને સુખે ક્રીડા કરવા લાગે. મને ગતિ અને ચપલગતિ જે માહેંદ્ર દેવલેકમાં ઉત્પન્ન થયા હતા, તે ત્યાંથી વીને સૂર અને સેમ નામે અપરાજિત કુમારના અનુજ બંધ થયા. અન્ય રાજા હરિણુંદીએ અપરાજિત કુમારને રાજ્યપર બેસારીને દીક્ષા લીધી, અને તે રાજર્ષિ તપસ્યા કરીને પરમપદને પ્રાપ્ત થયા. અપરાજિત રાજાની પ્રીતિમતી પટ્ટરાણી થઈ અને વિમળબોધ મંત્રી થયો અને બે અનુજ બંધુ મંડલેશ્વર થયા. અપરાજિત રાજાએ પ્રથમથી જ અન્ય રાજાઓને દબાવ્યા હતા, તેથી તે સુખે રાજ્ય કરવા લાગે અને નિર્વિને ભેગ ભેગવવા લાગ્યો. પુરૂષાર્થથી અવંચિત Page #250 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લે] શ્રી નેમિનાથાદિ ચરિત્ર [ ૨૧૧ (યથાયોગ્ય રીતે પુરૂષાર્થને સાધતો) અપરાજિત રાજા વિચિત્ર ચૈત્ય અને લાખ રથયાત્રા કરતે કાળ નિર્ગમન કરવા લાગ્યો. એક વખત અપરાજિત રાજા ઉઘાનમાં ગયો હતો, ત્યાં મૂર્તિથી કામદેવ જે અનંગદેવ નામે એક સાર્થવાહને સમૃદ્ધિમાન પુત્ર તેના જેવામાં આવ્યો. તે દિવ્ય વેષને ધારણ કરનારા સમાન વયના મિત્રોથી વીંટાયેલું હતું, ઘણી રમણીય રમણીઓની સાથે ક્રીડા કરતે હતે, યાચકોને દાન આપતે હતે, બંદિજને તેની સ્તુતિ કરતા હતા, અને ગીતગાન સાંભળવામાં આસક્ત હતે. તેને જોઈને અપરાજિત રાજાએ પોતાના માણસને પૂછ્યું કે, “આ કોણ છે?” તેઓએ કહ્યું કે “આ સમુદ્રપાળ નામના સાર્થવાહને અનંગદેવ નામે ધનાઢય પુત્ર છે. તે સાંભળીને “મારા નગરના વ્યાપારી પણ આવા ધનાઢ્ય અને ઉદાર છે, તેથી હું ધન્ય છું” એમ પિતાની પ્રશંસા કરતા કરતે અપરાજિત રાજા ઘેર આવ્યો. બીજે દિવસે રાજા બહાર જતા હતા તેવામાં ચાર પુરૂએ ઉપાડેલું અને જેની આગળ વિરસ વાદ્ય વાગે છે એવું એક મૃતક તેના જેવામાં આવ્યું. તેની પછવાડે છાતી કુટતી, છુટે કેશે રૂદન કરતી અને પગલે પગલે મૂચ્છ ખાતી અનેક સ્ત્રીઓ જતી હતી, તે જોઈ રાજાએ સેવકોને પૂછયું કે “આ કેણ મરી ગયું?” તેઓ બેલ્યા કે-“પેલે સાર્થવાહને પુત્ર અનંગદેવ અકસ્માતુ વિચિકા (કોલેરા)ના વ્યાધિથી મૃત્યુ પામ્યો છે.” તે સાંભળતાં જ અપરાજિત રાજા બેલ્યો-“અહે આ અસાર સંસારને ધિક્કાર છે, અને વિશ્વાસીના ઘાત કરનાર વિધિને પણ ધિક્કાર છે. હા! મેહનિદ્રાથી અંધ ચિત્તવાળા પ્રાણુઓને આ કે પ્રમાદ છે !” આ પ્રમાણે મહાન સંવેગને ધારણ કરતે અપરાજિત રાજા પિતાને ઘેર પાછો ગયો અને કેટલાક દિવસ એવા ખેદમાં વ્યતિકમાવ્યા. અન્યદા જે કેવળીને પ્રથમ ક્રુડપુરમાં જોયા હતા તે કેવળી જ્ઞાનવડે અપરાજિત રાજાને બેધને યોગ્ય થયેલ જાણી તેના ઉપકારને માટે ત્યાં પધાર્યા. તેમની પાસેથી ધર્મ સાંભળી પડ્યા નામના પ્રીતિમતીથી થયેલા પુત્રને રાજ્ય ઉપર બેસાડી અપરાજિત રાજાએ દીક્ષા લીધી. તેમની સાથે તેમની પ્રિયા પ્રીતિમતી, અનુજ બંધુ સૂર તથા સોમ અને મંત્રી વિમળાબેધ એ સર્વેએ દીક્ષા લીધી. તેઓ સર્વે તપસ્યા કરી મૃત્યુ પામીને આરણ નામના અગ્યારમા દેવલેકમાં પરસ્પર પ્રીતિવાળા ઇંદ્રના સામાનિક દેવતા થયા. આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે કુરૂ દેશના મંડનરૂપ હસ્તિનાપુર નામે નગર છે, તે નગરમાં ચંદ્રના જે આહ્લાદકારી શ્રીવેણુ નામે રાજા થયો. તેને લક્ષ્મીના જેવી શ્રીમતી નામે પટ્ટરાણી હતી. અન્યદા તે રાણીએ રાત્રિના શેષ ભાગે સ્વપનમાં શંખના જેવો ઉજજવળ પૂર્ણ ચંદ્ર પોતાના મુખકમળમાં પ્રવેશ કરતો જોયો. પ્રાતઃકાળે તે વૃત્તાંત તેણે પોતાના પતિ શ્રીણું રાજાને જણાવ્યું. રાજાએ સ્વપ્નવેત્તાને બોલાવીને તેને નિર્ણય કર્યો. તેઓએ કહ્યું કે-આ સ્વપ્નથી ચંદ્રની જેમ સર્વ શત્રુરૂપ અંધકારનો નાશ કરે તે એક પુત્ર દેવીને થશે.” તેજ રાત્રિએ અપરાજિતનો જીવ આરણું દેવકથી ચવીને શ્રીમતી દેવીની કુક્ષિમાં Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮ મું. અવતર્યો. યોગ્ય કાળે સર્વ લક્ષણેથી પવિત્ર એવા એક પુત્રને દેવીએ જન્મ આપ્યો. પિતાએ પૂર્વજના નામથી તેનું શંખ એવું નામ પાડ્યું. પાંચ ધાત્રીઓએ લાલિત કરે તે કુમાર અનુક્રમે મટે થયો. ગુરૂને માત્ર સાક્ષીભૂત કરીને પ્રતિ જન્મમાં અભ્યાસ કરેલી સર્વ કળાએ તેણે લીલામાત્રમાં સંપાદન કરી લીધી. વિમળબોધ મંત્રીને જીવ આરણ દેવલેકથી ઍવીને શ્રીપણુ રાજાના ગુણનિધિ નામના મંત્રીને મતિપ્રભ નામે પુત્ર થયે. તે કામદેવને વસંતની જેમ શંખકુમારની સાથે રાજક્રીડા કરનારો અને સહાધ્યાયી મિત્ર થયો. મતિપ્રભ મંત્રીપુત્ર અને બીજા રાજકુમારની સાથે વિવિધ પ્રકારની ક્રીડા કરતે શંખકુમાર યૌવનવયને પ્રાપ્ત થશે. એક વખતે તેના દેશના લેકે દૂરથી પિકાર કરતા કરતા આવીને શ્રી રાજાને વિજ્ઞપ્તિ કરવા લાગ્યા–“હે રાજેદ્ર! તમારા દેશની સીમા ઉપર અતિ વિષમ ઉંચાઈવાળે, વિશાળ શિખરવાળે અને શશિરા નામની નદીથી અંકિત ચંદ્ર નામે પર્વત આવેલ છે. તે પર્વતના દુર્ગમાં સમરકેતુ નામે એક પલ્લી પતિ રહે છે, તે નિઃશંકપણે અમને લુંટે છે, માટે હે પ્રભો! તેનાથી અમારું રક્ષણ કરે.” તે સાંભળી તેના વધને માટે પ્રયાણ કરવાને ઈચ્છતા રાજાએ રણથંભા વગડાવી. તે વખતે શંખકુમારે આવી નમસ્કાર કરીને નમ્રતાથી કહ્યું“પિતાજી! એવા પલ્લી પતિને માટે આપ આટલે બધે આક્ષેપ શા માટે કરે છે? મસલાને મારવાને હાથી અને સસલાને મારવાને સિંહને તૈયાર થવાની જરૂર ન હોય, તેથી તાત! મને આજ્ઞા આપે, હું તેને બાંધીને અહીં લાવીશ; તમે પોતે પ્રયાણ કરવું છોડી દે, કારણ કે તે તમને ઉલટું લજજાકારક છે.” પુત્રનાં આવાં વચન સાંભળી તત્કાળ રાજાએ તેને સેના સાથે વિદાય કર્યો. શંખકુમાર અનુક્રમે તે પલ્લીની પાસે આવ્યો. કુમારને આવતે સાંભળીને કપટમાં શ્રેષ્ઠ એ તે પલ્લીપતિ દુગને શૂન્ય મૂકીને બીજા ગહવરમાં પેસી ગયો. કુશાગ્ર બુદ્ધિવાળા શંખકુમારે તે દુર્ગમાં એક સામંતને સાર સાર સૈન્ય લઈને દાખલ કર્યો, અને પોતે કેટલાક સિનિકેને લઈને એક લતાગૃહમાં સંતાઈ રહ્યો એટલે છળ કાર પલીપતિએ પિલા દુર્ગને રૂંધી દીધે. પછી “અરે કુમાર! હવે તું કયાં જઈશ?” એમ બેલી જેવી તે પલ્લીપતિએ ગર્જના કરી તે કુમારે બહારથી આવીને પિતાના પુષ્કળ સૈન્યથી તેને ઘેરી લીધે એક તરફથી દુર્ગાના કિલ્લા ઉપર રહેલા પ્રથમ મોકલેલા સૈન્ય અને બીજી તરફથી કુમારના સેન્ચે વચમાં રહેલા પલ્લી પતિને મારવા માંડયો; એટલે પલ્લીપતિ કંઠ પર કુહાડે ધારણ કરી શંખકુમારને શરણે આવ્યા અને બે-“હે રાજકુમાર ! મારા માયામંત્રના ઉપાયને જાણનારા તમે એક જ છે. તે સ્વામિન્ ! સિત પુરૂષને ભૂતની જેમ હવે હું તમારે દાસ થ છું, માટે મારું સર્વસવ ગ્રહણ કરે અને પ્રસન્ન થઈને મારા પર અનુગ્રહ કરે.” કુમારે તેની પાસે જે ચેરીનું ધન હતું, તે લઈને જેનું હતું તે તેને સેંપાવી દીધું અને પિતાને લેવા યોગ્ય દંડ પતે લીધે. પછી પલ્લી પતિને સાથે લઈને કુમાર પાછો વળ્યો. સાયંકાળ થતાં માર્ગમાં તેણે પડાવ કર્યો, અર્ધી રાત્રે કુમાર શયા ઉપર સ્થિત હતા, તેવામાં કઈ કરૂણ વર તેના સાંભળવામાં આવ્યો, તેથી તરત હાથમાં ખડ્રગ લઈને વરને અનુસાર તે ચાલ્યો. Page #252 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ ] શ્રી નેમિનાથ પૂર્વ ભવ ચરિત્ર [૨૧૩ આગળ જતાં આધેડ વયની એક અને તેમણે રૂદન કરતી જોઈ, એટલે કુમારે મુદુ સ્વરે તેને કહ્યું કે, “હે ભદ્ર! રો નહી, તારા દુઃખનું જે કારણ હોય તે કહે. કુમારની મૂર્તિ અને વાણીથી આશ્વાસન પામીને તે સ્ત્રી બોલી–“અંગદેશમાં ચંપાનગરીને વિષે જિતારિ નામે રાજા છે. તેને કીમિતી નામે રાણી છે. તે રાણીને ઘણા પુત્ર થયા પછી યશોમતી નામે એક સ્ત્રીજનમાં શિરોમણિ પુત્રી થઈ છે. તે પોતાને યોગ્ય વર કે કઈ સ્થાન નહીં જણાવાથી પુરૂષ ઉપર અરોચકી થયેલી છે, તેથી તેની દષ્ટિ કોઈ પણ પુરૂષમાં રમતી નથી. અન્યદા શ્રીષેણ રાજાને પુત્ર શંખકુમાર તેના શ્રવણમાગે આવતાં તેણે અને કામદેવે એક સાથે તેણીના હૃદયમાં સ્થાન કર્યું. તે વખતે યમતીએ પ્રતિજ્ઞા કરી કે “તે શંખકુમારનેજ મારે પરણવું.” પુત્રીને અનુરાગ યોગ્ય સ્થાને થયું છે એમ જાણીને તેના પિતા પણ તે વાતથી ઘણે હર્ષ પામ્યા. પછી જિતારિ રાજાએ શ્રીષેણ રાજાની પાસે તેના વિવાહને માટે માણસો મોકલ્યા. તેવામાં વિદ્યાધરપતિ મણિશેખરે તે કન્યાની માગણી કરી. જિતારિ રાજાએ તેને કહ્યું કે મારી કન્યા શંખકુમાર સિવાય બીજાને ઈચ્છતી નથી.” તેથી ક્રોધ પામી તે અધમ વિદ્યાધરે બળાત્કારે તેનું હરણ કર્યું છે. હું તે યશોમતી કન્યાની ધાત્રી છું. તેનું હરણ થયું ત્યારે હું તેની ભુજા સાથે વળગી રહી હતી, પણ તે દુષ્ટ ખેચરે બળવડે મને છોડાવી દીધી છે. સંસારમાં સારરૂપ તે રમણને તે દુષ્ટ કે જાણે ક્યાં લઈ ગયો હશે? તેથી હું વિલાપ કરૂં છું કે તે મારા વિના શી રીતે આવશે?” આ પ્રમાણે તેની હકીકત સાંભળીને “ભદ્ર” ધીરી થા, હું તે દુષ્ટને છતીને ગમે ત્યાંથી તેણીને લઈ આવીશ.” આ પ્રમાણે કહી શંખકુમાર તેને શોધવાને અટવીમાં ભમવા લાગ્યો. એ સમયે સૂર્ય ઉદયાચળ પર આરૂઢ થયો અને શંખકુમાર પણ કેઈ વિશાળશંગવાળા ગિરિપર આરૂઢ થયે. ત્યાં એક ગુહાની અંદર યશેમતી તેના જેવામાં આવી. તે વિવાહને માટે પ્રાર્થના કરતા પેલા ખેચરને આ પ્રમાણે કહેતી હતી-“અરે અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર! તું શા માટે વ્યર્થ છેદ કરે છે? શંખના જેવા ઉજજવળ ગુણવાળે શંખકુમાર જ મારે ભર્તા છે, કદિ પણ બીજે કે મારે ભર્તા થવાને નથી.” તે વખતે તે વિદ્યાધરે અને કુમારીએ શંખકુમારને દીઠો. એટલે તે દુષ્ટ વિદ્યાધર બેલ્યો-“હે મૂખી! આ તારે પ્રિય કાળથી ખેંચાઈને અહીં મારે વશ આવી ગયો છે. હે બાળે! હવે તારી આશાની સાથે તેને મારીને હું તને પરણીશ અને મારે ઘેર લઈ જઈશ,” આ પ્રમાણે કહેતાં તે દુષ્ટને શંખકુમારે કહ્યું, “અરે પરનારીનું હરણ કરનાર પાપી! ઊભે થા. હમણુંજ આ ખડગ વડે હું તારૂં શિર હરી લઉં છું.' પછી તે બંને સામસામા ખર્શ ઉગામીને સુંદર ચાલાકીથી ચાલતા અને પૃવીને કંપાવતા યુદ્ધ કરવા લાગ્યા. જ્યારે તે વિદ્યાધર ભુજાના બળથી કુમારને જીતી શકશે નહીં, ત્યારે વિદ્યાથી વિકલા તપ્ત લેહમય ગોળા વિગેરે અસ્ત્રોથી યુદ્ધ કરવા ૧ અરુચિવાળી. ૨ મત્યુ. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૮ મું લાગે. પણ પુણ્યના ઉત્કર્ષથી તે ગેળાઓ કુમારને કાંઈ પણ ઈજા કરવાને સમર્થ થયા નહીં. કુમારે પિતાનાં ખગથી તેનાં ઘણાં અને ખંડિત કરી નાખ્યાં, અસ્ત્રોના ખંડનથી ખેદ પામેલા બેચરનું ધનુષ્ય કુમારે છેદી નાખ્યું અને તેના જ બાણથી તેને છાતીમાં વીંધી નાખે. તત્કાળ છેદેલા વૃક્ષની જેમ તે વિદ્યાધર પૃથ્વી પર પડ્યો; એટલે શંખકુમારે પવન વિગેરે ઉપચારથી તેને સજજ કરી પુનઃ યુદ્ધ કરવાનું આમંત્રણ કર્યું. બેચરપતિ કુમાર પ્રત્યે બે -“હે પરાક્રમી! હું કે જે કેઈથી જીતાય ન હતું તેને તે જીતી લીધું છે, તેથી તું સર્વથા માન્ય પુરૂષ છે. હે વીર ! જેમ તે આ યશેમતીને ગુણથી ખરીદી લીધી છે, તેમ હું તારા પરાક્રમથી ખરીદ થઈ ગયેલ છું. માટે મારા અપરાધને તું ક્ષમા કર.” કુમાર બેથે-“હે મહાભાગ! તારા ભજવીર્યથી અને વિનયથી હું રંજિત થયેલ છું, માટે કહે, હું તારું શું કાર્ય કરૂં?' વિદ્યાધર બે -“જો તમે પ્રસન્ન થયા છે તો વૈતાઢયગિરિ ઉપર ચાલે, ત્યાં તમારે સિદ્ધાયતનની યાત્રા થશે અને મારી ઉપર અનુગ્રહ થશે.” શંખકુમારે તેમ કરવાને કબુલ કર્યું. યશોમતી “આવા ઉત્તમ ભર્તાને હું વરી છું' એમ જાણી મનમાં ઘણે હર્ષ પામી. તે સમયે મણિશેખરના પાળારૂપ ખેચર આ વૃત્તાંત જાણીને ત્યાં આવ્યા અને તેઓએ ઉપકારી એવા શંખકુમારને નમસ્કાર કર્યો. પછી બે ખેચરને પોતાના સૈન્યમાં એકલી શંખકુમારે પિતાનું વૃત્તાંત જણાવ્યું, અને તે સૈિન્યને તાકીદે હસ્તિનાપુર તરફ જવા આજ્ઞા કરી. પછી પેલી યશેમતીની ધાત્રીને ખેચર પાસે ત્યાં બેલાવી, અને ધાત્રી તથા યશેમતી સહિત શંખકુમાર વૈતાલ્યગિરિ પર આવ્યો. ત્યાં સિદ્ધાયતનમાં રહેલા શાશ્વત પ્રભુને તેણે વંદના કરી અને યશોમતી સાથે તેમની વિવિધ પ્રકારે પૂજા કરી. પછી મણિશેખર કુમારને કનકપુરમાં લઈ ગયો, અને ત્યાં પોતાને ઘેર રાખી દેવતાની જેમ તેની પૂજા ભક્તિ કરી. સર્વે વૈતાઢ્યવાસીઓને આ વાત સાંભળીને મેટું આશ્ચર્ય લાગ્યું, તેથી સર્વે આવી આવીને શંખકુમાર અને યશોમતીને વારંવાર જોવા લાગ્યા. શત્રુજય વિગેરે મૂલ્યથી પ્રસન્ન થયેલા કેટલાએક મહદ્ધિક ખેચરે શંખકુમારના પદળ થઈને રહ્યા અને તેઓ પોતપોતાની પુત્રીએ શંખકુમારને આપવા આવ્યા. તેમને કુમારે કહ્યું કે-યશોમતીને પરણ્યા પછી આ કન્યાઓને હું પરણીશ.” અન્યદા મણિશેખર વિગેરે પોતપોતાની કન્યાઓ લઈને યશોમતી સહિત શંખકુમારને ચંપા નગરીએ લઈ ગયા. “પિતાની પુત્રીની સાથે અનેક ખેચકોથી પરિવૃત્ત તેને વર આવે છે. એ ખબર સાંભળી જિતારિ રાજા ઘણે ખુશી થઈને સામો આવ્યો. ત્યાં સંભ્રમથી શંખકુમારને આલિંગન કરીને તે રાજાએ સૌને નગરીમાં પ્રવેશ કરાવ્યો. અને મહોત્સવ પૂર્વક પિતાની પુત્રીને તેની સાથે વિવાહ કર્યો. પછી શંખકુમાર બીજી વિદ્યાધરની કન્યાઓને પણ પરણ્ય, અને શ્રી વાસુપૂજય સ્વામીના ચૈત્યની ભક્તિપૂર્વક યાત્રા કરી. પછી બેચરાને ૧ પગે ચાલનારા સેવક. Page #254 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લે ] શ્રી વસુદેવ ચરિત્ર [૨૧૫ વિદાય કરી કેટલાક દિવસ ત્યાં રહીને યશોમતી વિગેરે પનીઓ સહિત શંખકુમાર હસ્તિનાપુર આવ્યો. અપરાજિત કુમારના પૂર્વ જન્મના અનુજ બંધુ સૂર અને સેમ જે આરણ દેવલેકમાં ઉત્પન્ન થયા હતા તે ત્યાંથી ચવીને યશોધર અને ગુણધર નામે આ જન્મમાં પણ તેના (શંખકુમારના) અનુજ બંધુ થયા. રાજા શ્રીષેણે શંખકુમારને રાજય આપી ગુણધર ગણધરના ચરણમાં આવી દીક્ષા લીધી. જેમ શ્રીષેણ રાજા મુનિ થઈને દુસ્તપ તપને પાળવા લાગ્યા, તેમ શંખના જેવા ઉજજવળ યશવાળે શંખકુમાર ચિરકાળ પૃથ્વીને પાળવા લાગ્યો. અન્યદા જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા અને દેવતાના સાંનિધ્યપણુથી શોભતા શ્રીષેણરાજર્ષિ વિહાર કરતા કરતા ત્યાં પધાર્યા. શંખરાજા તે ખબર સાંભળી સામે આવ્યો અને ભક્તિથી તેમને વંદના કરીને સંસારસાગરમાં નાવિકા જેવી તેમની દેશના સાંભળી. દેશનાને અંતે શંખ રાજા બેલ્યો-હે સર્વજ્ઞ! તમારા શાસનથી હું જાણું છું કે આ સંસારમાં કઈ કોઈનું સંબંધી નથી, કેવળ સ્વાર્થનું સંબંધી છે. તથાપિ આ યશોમતી ઉપર મને અધિક મમતા કેમ થઈ? તે પ્રસન્ન થઈને કહે, અને મારા જેવા અનભિજ્ઞને શિક્ષા આપો.” કેવળી ભગવંત બોલ્યા- “તાર ધનકુમારના ભવમાં એ તારી ધનવતી નામે પત્ની હતી, સૌધર્મ દેવલેકમાં તારા મિત્રપણે ઉત્પન્ન થઈ હતી, ચિત્રગતિના ભાવમાં રત્નાવતી નામે તારી પ્રિયા હતી, માહેંદ્ર દેવલેકમાં તારો મિત્ર થયેલી હતી, અપરાજિતના ભાવમાં પ્રીતિમતી નામે સ્ત્રી થઈ હતી. પાછી આરણ દેવલોકમાં તારે મિત્ર થઈ હતી, અને આ સાતમા ભાવમાં તે યશેમતી નામે તારી સ્ત્રી થયેલ છે. તેથી ભવાંતરના યોગથી તારે તેણીની ઉપર સનેહસંબંધ થયેલ છે. હવે અહીંથી અપરાજિત નામના અનુત્તર વિમાનમાં જઈ ત્યાંથી ચ્યવીને આ ભરતખંડમાં તમે નેમિનાથ નામે બાવીસમા તીર્થંકર થશે, અને આ યશોમતી રામતી નામે અવિવાહિતપણે અનુરાગી થયેલી તમારી સ્ત્રી થશે. તે તમારી પાસે દીક્ષા લઈને પ્રાંતે પરમપદને પ્રાપ્ત થશે. આ થશેધર અને ગુણધર અનુજ બંધુ અને મતિપ્રભ નામે મંત્રી તમારા ગણધરપદને પ્રાપ્ત કરીને સિદ્ધિપદને પામશે.” આ પ્રમાણે ગુરૂમુખે સાંભળીને શંખ રાજાએ પુંડરીક નામના પુત્રને રાજ્ય પર બેસાડી દિક્ષા ગ્રહણ કરી, અને તેના બંને બંધુ, મંત્રી અને યશોમતીએ તેની પાસે દીક્ષા લીધી. અનુક્રમે શંખ મુનિએ ગીતાર્થ થઈ મહા આકરી તપસ્યા કરી, અહમ્ ભક્તિ વિગેરે સ્થાનકેના આરાધનથી તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું. અંતે પાદપેપગમન અનશન કરી શંખમુનિ અપરાજિત વિમાનમાં ઉત્પન્ન થયા. અને યશોમતી વિગેરે પણ તેજ વિધિથી અપરાજિત વિમાનને પ્રાપ્ત થયા. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये अष्टमे पर्वणि श्री अरिष्ट नेमिपूर्वभववर्णनो नाम प्रथमः सर्गः ૧ ચોથું અનુત્તર વિમાન. Page #255 -------------------------------------------------------------------------- ________________ અ , પર સગ ૨ જે. : વસુદેવ ચરિત્ર. આ ભરતક્ષેત્રમાં મથુરા નામે એક શ્રેષ્ઠ નગરી છે, જે યમુના નદીથી જાણે નીલ વસ્ત્રને ધારણ કરનારી હોય તેમ શોભે છે. તે નગરીમાં હરિવંશને વિષે પ્રખ્યાત રાજા વસુના પુત્ર બૃહદધ્વજની પછી ઘણા રાજાઓ થઈ ગયા પછી યર નામે એક રાજા થયો. યદુને સૂર્યના જે તેજસ્વી શુર નામે પુત્ર થયો, અને તે શૂરને શૌરિ અને સુવીર નામે બે વીર પુત્ર થયા. શુર રાજાએ શૌરિને રાજ્ય પર બેસારી અને સુવીરને યુવરાજપદ આપી સંસારપર વૈરાગ્ય આવવાથી દીક્ષા ગ્રહણ કરી. શૌરિ પિતાના અનુજ બંધુ સુવીરને મથુરાનું રાજ્ય આપીને પિતે કુશાત દેશમાં ગયો, અને ત્યાં તેણે શૌર્યપુર નામે એક નગર વસાવ્યું. શરિ રાજાને અંધકવૃષ્ણિ વિગેરે પુત્ર થયા અને સુવીરને ભેજવૃષ્ણિ વિગેરે અતિ પરાક્રમી પુત્રો થયા. મહાભુજ સુવીર મથુરાનું રાજ્ય પિતાના પુત્ર ભેજવૃષ્ણુિને આપી પોતે સિંધુ દેશમાં સૌવીરપુર નામે એક નગર વસાવીને ત્યાં રહ્યો. મહાવીર શૌરિ રાજા પિતાના પુત્ર અંધકવૃષ્ણિને રાજ્ય સેપી સુપ્રતિષ્ઠ મુનિની પાસે દીક્ષા લઈને મેક્ષે ગયા. અહીં મથુરામાં રાજ્ય કરતાં ભેજવૃષ્ણિને ઉગ્ર પરાક્રમવાળો ઉગ્રસેન નામે એક પુત્ર થયે. અંધકવૃષ્ણિને સુભદ્રા રાણીથી દશ પુત્રો થયા. તેઓનાં સમુદ્રવિજય, અભ્ય, તિમિત, સાગર, હિમવાનું, અચલ, ધરણ, પૂરણ, અભિચંદ્ર અને વસુદેવ એવાં નામ સ્થાપન કર્યા. તે દશે “દશાહ' એવા નામથી પ્રસિદ્ધ થયા. તેમને કુંતી અને મઢી નામે બે અનુજ બેને થઈ તેના પિતાએ કુંતી પાંડુ રાજાને અને મઢી દમષ રાજાને આપી. અન્યદા અંધકવૃષ્ણિ રાજાએ સુપ્રતિષ્ઠ નામના અવધિજ્ઞાની મુનિને પ્રણામ કરી અંજલિ રેડી આ પ્રમાણે પૂછયું-સ્વામિન! મારે વાસુદેવ નામે દશમે પુત્ર છે, તે અત્યંત રૂપ અને સૌભાગ્યવાળે છે, તેમજ કળાવાન અને પરાક્રમી છે તેનું શું કારણ?” સુપ્રતિષ્ઠ મુનિ બેલ્યા-મગધ દેશમાં નંદિગ્રામને વિષે એક ગરીબ બ્રાહ્મણ હતો તેને રોમિલા નામે ી હતી, તેમને નંદિવેણુ નામે એક પુત્ર થયો. મંદભાગ્યમાં શિરોમણિ જેવા તે પુત્રનાં માતપિતા બાલ્યવયમાંથી જ મરી ગયાં. તે પુત્ર મોટા પેટવાળ, લાંબા દાંતવાળો, ખરાબ નેત્રવાળે અને ચોરસ માથાવાળે હતું, તેથી તેમ જ બીજાં અંગમાં પણ કુરૂપી હોવાથી તેને તેના સ્વજનેએ પણ છેડી દીધું. તે વખતે જીવતો છતાં પણ મુવા જેવો જાણીને તેના મામાએ તેને ગ્રહણ કર્યો. તે મામાને સાત કન્યાઓ પરણવાને લાયક થયેલી હતી. તેથી તેને તેના મામાએ કહ્યું હતું કે “હું તને એક કન્યા આપીશ.” કન્યાના લેભથી તે મામાના ઘરનું બધું કામ Page #256 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ જો] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ ૨૧૭ કરતા હતો. આ ખખર જાણીને સાત કન્યામાંથી સૌથી મેાટી યૌવનવતી કન્યાએ કહ્યું કે–‘ ને પિતા મને આ કુરૂપીને આપશે તો જરૂર હું મૃત્યુ પામીશ.' તે સાંભળીને નર્દિષણુ ખેદ પામ્યા, એટલે તેના મામાએ કહ્યું કે ‘હું તને ખીજી પુત્રી આપીશ, તું ખેદ કર નહીં' તે સાંભળી ખીજી પુત્રીએ પણ તેવી જ પ્રતિજ્ઞા કરી. એવી રીતે સઘળી પુત્રીએએ અનુક્રમે તેવી પ્રતિજ્ઞા કરી, અને તેનો પ્રતિષેધ કર્યો, તે સાંભળી ખેદ પામેલા નર્દિષણને તેના મામાએ કહ્યું કે ‘હું કાઈ ખીજાની પાસે માગણી કરીને તને કન્યા પરણાવીશ, માટે હે વત્સ! તુ આકુળવ્યાકુળ થઈશ નહી.’ નંદિષણે વિચાર્યું કે ‘ જ્યારે મારા મામાની કન્યાએ મને ઈચ્છતી નથી, તો પછી મારા જેવા કુરૂપીને ખીજાની કન્યા કેમ ઇચ્છશે ?’ આવે! વિચાર કરી વૈરાગ્ય પામીને તે ત્યાંથી નીકળી રત્નપુર નગરે આવ્યો. ત્યાં ક્રીડા કરતા કાઈ સ્ત્રી પુરૂષને જોઈ ને તે પેાતાની નિંદા કરવા લાગ્યો. પછી મરવાની ઇચ્છાથી વૈરાગ્યવડે તે ઉપત્રનમાં આવ્યે. ત્યાં સુસ્થિત નામે એક મુનિને જોઈને તેમને વંદના કરી. જ્ઞાનથી તેનેા મનોભાવ જાણીને તે મુનિ ખેલ્યા :– અરે મનુષ્ય ! તું મૃત્યુનું સાહસ કરીશ નહીં, કેમકે આ સવ અધર્માંનાં ફળ છે. સુખના અથી એ તો ધર્મ કરવા જોઈએ, આત્મઘાતથી કાંઈ સુખ થતુ નથી, દીક્ષા લઈને કરેલે ધર્મ જ ભવે.ભવમાં સુખના હેતુભૂત થાય છે.' આ પ્રમાણે સાંભળી તે પ્રતિમાધ પામ્યા, તેથી તેણે તરત જ તે મુનિની પાસે વ્રત ગ્રહણ કર્યું. પછી ગીતા થઈ ને તેણે સાધુઓનું વૈયાવૃત્ત્વ કરવાને અભિગ્રહ કર્યાં. ખાળ અને ગ્લાન પ્રમુખ મુનિએની વ્યાવૃત્ત્વ કરનારા અને તેમાં કદી પણ ખેદ નહીં પામનારા તે ન દિષણુ મુનિની અન્યદા ઇંદ્રે સભામાં પ્રશંસા કરી. ઇંદ્રનાં તે વચન પર શ્રદ્ધા નહી રાખનારે કેાઈ દેવ ગ્લાન મુનિનું રૂપ લઈને રત્નપુરની સમીપના અરણ્યમાં આળ્યે, અને એક બીજા સાધુનેવેષ વિષુવીને નર્દિષેણુ મુનિના સ્થાનમાં ગયા. જેવામાં નંદિષણુ પારણુ કરવાને માટે બેસીને ગ્રાસ ભરતા હતા તેવામાં તે સાધુએ આવીને કહ્યું કે :– અરે ભદ્ર! સાધુએની વૈયાવૃત્ત્વ કરવાની પ્રતિજ્ઞા લઈને તું અત્યારે કેમ ખાવા એઠે છે? નગરની બહાર અતિસાર રાગવાળા એક મુનિ ક્ષુધા અને તૃષાથી પીડિત છે.' તે સાંભળતાંજ નર્દિષેણ મુનિ આહાર કરવાનું પડતું મૂકી તે મુનિને માટે શુદ્ધ પાણી શેાધવા નીકળ્યા, તે વખતે આવેલા દેવે પાતની શક્તિથી સત્ર અનેષણીય કરવા માંડયું, પણ તે લબ્ધિવાળા મુનિના પ્રભાવથી તેની શક્તિ વધારે ચાલી નહીં, એટલે નદિષેણુ મુનિએ કાઈ ઠેકાણેથી શુદ્ધ પાણી પ્રાપ્ત કર્યુ`. પછી નર્દિષેણુ મુનિ તે ગ્લાન મુનિની પાસે આવ્યા; એટલે તે કપટી મુનિએ કઠોર વાકયો વડે તેના પર આક્રોશ કર્યાં- અરે અધમ ! હું આવી અવસ્થામાં પડયો છું અને તું આ વખતે લેાજનમાં લંપટ થઈ સત્વર અહીં આવ્યો નહીં, માટે તારી વૈયાવૃત્ત્વની પ્રતિજ્ઞાને ધિક્કાર છે.? નર્દિષણ મુનિ એલ્યા− હું મુનિ ! મારા તે અપરાધને C - 28 Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮] શ્રી વસુદેવ ચરિત્ર [ પર્વ ૮ મું ક્ષમા કરે. હવે હું તમને સજજ કરીશ. આ તમારે યોગ્ય એવું શુદ્ધ પાણી હું લાવ્યો છું.' પછી તેનું પાન કરાવી તેમણે કહ્યું કે “જરા બેઠા થાઓ એટલે ગ્લાન મુનિ બેલ્યા :-“અરે મુંડા ! હે કે અશક્ત છું, તે શું તું નથી તો?” આવાં તેનાં વચન સાંભળી તે માયામુનિને પિતાના સકંધ ઉપર ચડાવી તે નંદિષેણ મુનિ ચાલ્યા, તથાપિ તે મુનિ પગલે પગલે આ પ્રમાણે તેના ઉપર આક્રોશ કરતો હતો. “અરે અધમ ! ઉતાવળથી ચાલીને મારા શરીરને ઘણું ડેલાવવા વડે મને શા માટે પીડે છે? જે ખરેખર સાધુની વૈયાવૃત્ય કરનાર હોય તો હળવે હળવે ચાલ.” આ પ્રમાણે કહેવાથી તે હળવે હળવે ચાલ્યા એટલે દેવતાએ તેની ઉપર વિષ્ટા કરી અને કહ્યું કે “તું વેગભંગ શા માટે કરે છે?” “આ મહષિ પીડા રહિત ક્યારે થાય, એવું ચિંતવન કરતા નદિ મુનિ તેનાં કટુ વચનને જરા પણ ગણતા નહીં. તેની આવી દઢતા જોઈને તે દેવે વિષ્ટાનું હરણ કર્યું અને દિવ્યરૂપે તેને ત્રણ પ્રદક્ષિણા દઈને નમસ્કાર કર્યો. પછી તેણે ઇંદ્રે કરેલી પ્રશંસાની વાર્તા કહી અને ખમાવીને કહ્યું કે “હે મહાભાગ! હું તમને શું આપું? તે કહે.” મુનિ બોલ્યા-અમે મહા દુર્લભ ધર્મ પ્રાપ્ત કર્યો છે, તેના કરતાં વિશેષ સારરૂપ આ જગતમાં બીજું કાંઈ નથી કે જેની હું તમારી પાસે માગણી કરૂં.' આ પ્રમાણે તેમને ઉત્તર સાંભળીને તે દેવતા સ્વર્ગમાં ગયો અને મુનિ પિતાના ઉપાશ્રયમાં આવ્યા બીજા મુનિઓએ પૂછ્યું એટલે તેમણે ગર્વ રહિતપણે સર્વ જણાવી દીધું. પછી તેમણે બાર હજાર વર્ષ સુધી દસ્તર તપ કર્યું અને છેવટે અનશન કર્યું. તે અવસરે તેને પિતાનું દુર્ભાગ્ય સાંભર્યું. તેથી તેણે એવું નિયાણું કર્યું કે “આ તપના પ્રભાવથી આવતે ભવે હું રમણીજનને ઘણે વલ્લભ થાઉં.' આવું નિયાણું કરી મૃત્યુ પામીને તે મહાશુક દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી વીને તે તમારા પુત્ર વસુદેવ થયા છે. પૂર્વ ભવના નિયાણાથી તે રમણીજનને અતિ વલ્લભ થયેલ છે.” પછી અંધકવૃષ્ણિ રાજાએ સમુદ્રવિજયને રાજ્ય ઉપર બેસાર્યા અને તે સુપ્રતિષ મુનિની પાસે દીક્ષા લઈને મેક્ષે ગયા. અહીં રાજા ભેજવૃષ્ણુિએ પણ દીક્ષા લીધી, એટલે મથુરામાં ઉગ્રસેન રાજા થયા. તેને ધારિણી નામે પટ્ટરાણી હતી. એક વખતે ઉગ્રસેન રાજા બહાર જતા હતા, તેવામાં માર્ગમાં એકાતિ બેઠેલા કેઈ માસોપવાસી તાપસને તેણે દીઠે, તે તાપસને એ અભિગ્રહ હતો કે માપવાસને પારણે પહેલાં ઘરમાંથી જ ભિક્ષા મળે તો તેનાથી માપવાસનું પારણું કરવું, ત્યાં ન મળે તો બીજે ઘેરથી ભિક્ષા લઈને કરવું નહીં.” એવી રીતે માસે માસે એક ઘરની શિક્ષાથી પારણું કરીને તે એકાંત પ્રદેશમાં આવીને રહેતો હતો, કેઈના ગૃહમાં રહેતો નહીં. આવી હકીકત સાંભળી ઉગ્રસેન રાજા તેને પારણાનું નિમંત્રણ કરી પિતાને ઘેર ગયા. તાપસ મુનિ તેની પછવાડે ગયા, પણ ઘેર ગયા પછી રાજા તે વાત ભૂલી ગયા. એટલે તે તાપસને ભિક્ષા ન મળવાથી પારણું કર્યા વગર તે પાછા પોતાના આશ્રમમાં આવ્યા અને બીજે દિવસે ફરી માસક્ષમણ અંગીકાર કર્યું. અન્યદા રાજા પાછા તે સ્થાન તરફ આવી ચઢયા, ત્યાં તે Page #258 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ જે ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૨૧૯ તાપસ પૂર્વની જેમ તેના જેવામાં આવ્યું. એટલે પિતાનું પ્રથમનું નિમંત્રણ સંભારી રાજાએ કેટલાંક ચાટુ વચનોથી તેમને ખમાવ્યા અને ફરી પાછું તેમને નિમંત્રણ કર્યું; દૈવયોગે પાછા પ્રથમની જેમ ભૂલી ગયા અને તાપસ પારણું કર્યા વગર પાછા આશ્રમમાં આવ્યા. તે સમરણમાં આવતાં રાજાએ પાછા પૂર્વની જેમ તેમને ખમાવ્યા અને પાછું નિમંત્રણ કર્યું. તે વખતે પણ રાજા ભૂલી ગયા. એટલે તાપસને કેપ ચઢો, તેથી “આ તપના પ્રભાવ વડે હું ભવાંતરમાં આને વધ કરનાર થાઉં.” એવું નિયાણું કરી અનશન ગ્રહણ કરીને તે મૃત્યુ પામ્યા. ત્યાંથી તે ઉગ્રસેનની આ ધારિણીના ઉદરમાં ઉત્પન્ન થયે. તેના અનુભાવથી અન્યદા રાણીને પતિનું માંસ ખાવાનો દેહદ થયે, દેહદ ન પૂરાવાથી દિવસે દિવસે ક્ષય પામતી અને કહેવાને લજજા પામતી ધારિણીએ અન્યદા બહુ કટે તે દેહદ પિતાના પતિને જણાવ્યું. પછી મંત્રીઓએ રાજાને અંધકારમાં રાખી તેના ઉદર પર સસલાનુ માંસ રાખી તેમાંથી છેદી છેદીને રાણીને આપવા માંડયું. જ્યારે તેનો દેહદ પૂર્ણ થયો એટલે તે પાછી મૂળ પ્રકૃતિમાં આવી; તેથી તે બેલી કે “હવે પતિ વિના આ ગર્ભ અને જીવિત શા કામનાં છે?” છેવટે જ્યારે તે પતિ વિના મરવાને તૈયાર થઈ ત્યારે મંત્રીઓએ તેને કહ્યું કે “હે દેવી! મરશે નહીં, અમે તમારા સ્વામીને સાત દિવસમાં સજીવન કરી બતાવશું. આવી રીતે કહી સ્વસ્થ કરેલી રાણીને મંત્રીઓએ સાતમે દિવસે ઉગ્રસેનને બતાવ્યા. તેથી રાણીએ માટે ઉત્સવ કર્યો. પછી પિષ માસની કૃષ્ણ ચતુર્દશીની રાત્રિએ ચંદ્ર મૂળ નક્ષત્રમાં આવતાં ભદ્રામાં દેવીએ એક પુત્રને જન્મ આપે. પ્રથમના ભયંકર દેહદવડે ગર્ભથી ભય પામેલી રાણીએ પ્રથમથી કરાવી રાખેલી એક કાંસાની પેટીમાં જન્મતાંવેંત જ તે બાળકને મૂકી દીધો. પછી તે પેટીમાં રાજાના અને પિતાના નામથી અંકિત એવી બે મુદ્રા તથા પત્રિકા નાખી રત્ન ભરીને તેણીએ દાસીની પાસે તે પેટી યમુના નદીના જળમાં વહેતી મૂકાવી અને “પુત્ર જન્મીને મૃત્યુ પામ્ય” એમ રાણીએ રાજાને કહ્યું. અહીં યમુના નદી પેલી પેટીને તાણતી તાણતી શૌર્યપુરના દ્વાર પાસે લઈ ગઈ. કોઈ સુભદ્ર નામે રસવણિક પ્રાતઃકાળે શૌચને માટે નદીએ આવ્યો હતો તેણે તે કાંસાની પેટી આવતી દીઠી, એટલે જળની બહાર ખેંચી કાઢી. તે પેટી ઉઘાડતાં તેમાં પત્રિકા અને બે રત્નમુદ્રા સહિત બાળચંદ્રના જે એક સુંદર બાળક જોઈ તે અતિ વિસ્મય પામે. પછી તે વણિક પેટી વિગેરે સાથે લઈ બાળકને પિતાને ઘેર લાવ્યા અને હર્ષથી પિતાની ઇંદુ નામની પત્નીને તે પુત્ર તરીકે અર્પણ કર્યો. બંને દંપતીએ તેનું કંસ એવું નામ પાડયું, અને મધુ, ક્ષીર તથા વૃત વિગેરેથી તેને માટે કર્યો. જેમ જેમ તે માટે થયે તેમ તેમ કલહશીલ થઈ લેકેના બાળકોને મારવા કુટવા લાગે. જેથી તે વણિક દંપતીની પાસે લેકેના ઉપાલંભ પ્રતિદિન આવવા લાગ્યા, જ્યારે તે દશ વર્ષનો થયો, ત્યારે તે દંપતીએ વસુદેવકુમારને સેવક તરીકે રાખવાને તેને અર્પણ કર્યો. વસુદેવને તે અતિ પ્રિય થઈ પડયો. ત્યાં વસુદેવની સાથે રહીને તે બધી કળાએ ૧ ઘી વિગેરે રસપદાર્થોને વેપારી. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦] શ્રી વસુદેવ ચરિત્ર [ પર્વ ૮ મું શીખે, સાથે જ રમવા લાગે અને સાથે જ યૌવનવયને પ્રાપ્ત થયો. એ પ્રમાણે સાથે રહેતા વસુદેવ અને કંસ એક રાશિમાં આવેલા બુધ અને મંગળની જેવા રોભવા લાગ્યા. આ અરસામાં શુક્તિમતી નગરીના રાજા વસુને સુવસુ નામે પુત્ર જે નાશીને નાગપુર ગયો હતો. તેને બૃહદ્રથ નામે પુત્ર થયે હતો, અને તે રાજગૃહ નગરમાં જઈને રહ્યો હતે. ત્યાં તેની સંતતિમાં બ્રહદ્રથ નામે એક રાજા થશે, તેને જરાસંધ નામે પુત્ર થયો. તે જરાસંધ પ્રચંડ આજ્ઞાવાળે અને ત્રિખંડ ભારતને સ્વામી પ્રતિવાસુદેવ થયે. તેણે સમુદ્રવિજય રાજાને દૂત મોકલીને કહેવરાવ્યું કે “વૈતાઢયગિરિની પાસે સિંહપુર નામે નગર છે, તેમાં સિંહના જે દુસહ સિંહરથ નામે રાજા છે, તેને બાંધીને અહીં લઈ આવે.” વળી જણાવ્યું કે “તેને બાંધી લાવનાર પુરુષને હું મારી જીવયશા નામે પુત્રી આપીશ અને એક તેની ઈચ્છા હશે તે સમૃદ્ધિમાન નગર આપીશ.” દૂતનાં આવાં વચન સાંભળી વસુદેવકુમારે જરાસંધનું તે દુષ્કર શાસન કરવાને સમુદ્રવિજય પાસે માગણી કરી. કુમારની એવી માગણી સાંભળી રાજા સમુદ્રવિજયે કહ્યું કે “હે કુમાર ! તમારા જેવા સુકુમાર બાળકને અત્યારે યુદ્ધ કરવા જવાનો અવસર નથી, તેથી આવી માગણી કરવી ઉચિત નથી.” ફરીવાર વસુદેવે આગ્રહથી માગણી કરી એટલે સમુદ્રવિજયે ઘણી સેના સાથે તેને માંડમાંડ વિદાય કર્યો. વસુદેવ સત્વર ત્યાંથી ચાલ્યું. તેને આવતે સાંભળી સિંહરથ પણ સૈન્ય લઈને સન્મુખ આવ્યો. તે બન્નેની વચ્ચે મોટું યુદ્ધ થયું. જ્યારે સિંહરથે વસુદેવની સેનાને પરાજય કર્યો ત્યારે વસુદેવ કંસને સારથી કરીને પોતે યુદ્ધ કરવાને માટે તેની નજીક આવ્યા, સુર અસુરની જેમ ક્રોધથી પરસ્પર જયની ઈચ્છાવાળા તેઓએ વિવિધ પ્રકારનાં આયુધથી ચિરકાળ સુધી મોટું યુદ્ધ કર્યું પછી મહાભૂજ કંસે સારથીપણું છોડી દઈ મોટા પરિઘથી સિંહરથના દઢ રથને ભાંગી નાંખ્યો. એટલે તેણે કંસને મારવાને માટે ક્રોધથી પ્રજવલિત થઈ મ્યાનમાંથી ખડગ કાઢયું, તે વખતે વસુદેવે ભુર, બાણથી ખગવાળી તેની મુર્ષિ છેદી નાખી. પછી છળબળમાં ઉત્કટ એવા કસે મેંઢાને નાહાર ઉપાડે તેમ સિંહરથને બાંધી ઉપાડીને વસુદેવના રથમાં ફેંકયો. તે વખતે સિંહરથનું સૈન્ય સર્વ ત્યાંથી ભાગી ગયું એટલે વસુદેવ વિજય મેળવી સિંહાથને પકડીને અનુક્રમે પિતાને નગરે આવ્યા. રાજા સમુદ્રવિજયે વસુદેવને એકાંતમાં કહ્યું કે “કટુકી નામના એક જ્ઞાનીએ મને આ પ્રમાણે હિત વચન કહેલ છે કે “જરાસંધની પુત્રી છવયશા કનિષ્ટ લક્ષણવાળી હોવાથી પતિના અને પિતાના-બનેનાં કુળને ક્ષય કરનારી છે. માટે આ સિંહરથને પકડી લાવ્યાના બદલામાં જરાસંધ તે પુત્રી તમને પારિતોષિક તરીકે આપશે, તે વખતે તેને ત્યાગ કરવાને કઈ ઉપાય પ્રથમથી વિચારી રાખજે.” વસુદેવે કહ્યું “આ સિંહરથને રણમાં યુદ્ધ કરીને બાંધી લાવનાર કંસ ૧ પ્રથમ સત્યવાદી છતાં પાછળથી અસત્ય બલવાવડે દેવોએ કોપાયમાન થઈ મારી નાખ્યો ને નરકે ગયે તે. ૨ જયદ્રથ પાઠ પણ કોઈ પ્રતમાં છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ સગર ને] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર [૨૨૧ છે, માટે તે જીવયશા કંસને જ આપવા યોગ્ય છે' સમુદ્રવિજયે કહ્યુ કે તે કંસ ણિકપુત્ર છે, માટે તેને જીવયશા આપશે નહી, પણ પરાક્રમથી તે ક્ષત્રિય જેવા લાગે છે.’ પછી સમુદ્રવિજચે પેલા રસવણિકને ખેલાવી વચમાં ધને રાખીને તેને કંસની ઉત્પત્તિ પૂછી એટલે તેણે કસને સ' વૃત્તાંત કંસના સાંભળતાં પ્રથમથી કહી આપ્યો. પછી સુભદ્ર વણિકે ઉગ્રસેન રાજા અને ધારિણી રાણીની મુદ્રિકા અને પત્રિકા સમુદ્રવિજય રાજાને આપી. સમુદ્રવિજયે તે પત્રિકા વાંચી, તેમાં લખ્યું હતું કે “ રાજા ઉગ્રસેનની રાણી ધારિણીએ ભયંકર દોહદથી ભય પામી પેાતાના પતિની રક્ષાને માટે આ પ્રાણપ્રિય પુત્રનો ત્યાગ કર્યાં છે, અને નામમુદ્રા સહિત સ આભૂષણાએ ભૂષિત એવા આ બાળપુત્રને કાંસાની પેટીમાં નાખીને યમુના નદીમાં વહેતો મૂકયો છે.” આ પ્રમાણે પત્રિકા વાંચીને રાજા સમુદ્રવિજયે કહ્યું કે ‘આ મહાભૂજ કંસ યાદવ છે અને ઉગ્રસેનનો પુત્ર છે, અન્યથા તેનામાં આવુ' વીય' સંભવે જ નહી'.' પછી રાજા સમુદ્રવિજય કંસને સાથે લઈને અર્ધચક્રી જરાસ`ધની પાસે ગયા, અને તેને સિ'હરથ રાજાને સોંપ્યા તે સાથે કંસનું પરાક્રમ પણ જણાવ્યું, જરાસંધે પ્રસન્ન થઈ કંસને પેાતાની પુત્રી જીવયશા આપી. તે વખતે કંસે પિતાના રાષથી મથુરાપુરીની માગણી કરી, તેથી તે નગરી પણ આપી. રાજસ'ધે આપેલા સૈન્યને લઈને કંસ મથુરામાં આવ્યો. ત્યાં ક્રૂર ક ંસે પોતાના પિતા ઉગ્રસેનને બાંધીને પાંજરામાં પૂર્યાં અને પેાતે રાજા થયો. ઉગ્રસેનને અતિમુક્ત વિગેરે પુત્રો હતા, તેમાં અતિમુક્તે પિતાના દુઃખથી દુઃખિત થઈ ને દીક્ષા લીધી. પેાતાના આત્માને કૃતાર્થ માનનારા કંસે શૌચ'નગરથી સુભદ્ર વણિકને ખેલાવી સુવણૅ. દિકના દાનથી તેનો ઘણા સત્કાર કર્યાં. છુટી રહેલી કંસની માતા ધારિણીએ પેાતાના પતિને છેાડાવવાને માટે ક ંસને વિનતિ કરી, તથાપિ તેણે કેાઈ રીતે પેાતાના પિતા ઉગ્રસેનને છે।ડચો નહી. પછી ધારિણી કંસના માન્ય પુરુષાને ઘેર જઈ પ્રતિદિન કહેતી કે ‘કાંસાની પેટીમાં નાખીને કંસને યમુના નદીમાં મેં જ વહેતો મૂકાવ્યો, તે વાતની મારા પતિ ઉગ્રસેનને તો ખબર પણુ નથી, તેથી તે તો સ^થા નિરપરાધી છે અને હું અપરાધી છું, માટે મારા પતિને તમે છે।ડવા.' તે આવી કંસને કહેતા, તે પણ તેણે ઉગ્રસેનને છેડ્યો નહી, કેમકે “ પૂર્વ જન્મનું' નિયાણુ કદિ અન્યથા થતું નથી.” હવે જરાસ`ધે સત્કાર કરી વિદાય કરેલા રાજા સમુદ્રવિજય પેાતાના બંધુઓની સાથે પેાતાના નગરમાં આવ્યા. શૌયપુરમાં સત્ર સ્વેચ્છાએ ભમતા વસુદેવકુમારને જોઈ તેમના સૌથી માહિત થયેલી નગરની સ્ત્રીએ જાણે મંત્રાત્કૃષ્ટ હોય તેમ તેની પાછળ ભમવા લાગી. સ્ત્રીઓને કામણુરૂપ જેનુ' સૌંદર્યાં છે એવા સમુદ્રવિજયના અનુજબ વસુદેવ કુમારે આમ તેમ ભમી ક્રીડા કરતાં કેટલાક કાળ નિગ`મન કર્યાં. એક વખતે નગરના મહાજને પાસે આવી એકાંતમાં કહ્યું કે ‘ તમારા લઘુ ખંધુ વસુદેવના રૂપથી નગરની સ` સ્ત્રીએ અમર્યાદ થઈ ગઈ છે. જે કાઈ સ્રી વસુદેવને એકવાર પણ જુએ છે તો તે પરવશ થઈ જાય છે, તો એ કુમારને વારવાર Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨] શ્રી વસુદેવ ચરિત્ર [પર્વ ૮ મું નગરમાં ફરતા જુએ તેની તો વાત જ શી કરવી? રાજાએ મહાજનને કહ્યું કે “હું તમારી ઈચ્છા પ્રમાણે બંદોબસ્ત કરીશ.” એમ કહી તેમને વિદાય કર્યા પછી રાજાએ પાસેના પરિવારને કહ્યું કે “આ વાત તમે કઈ વસુદેવને કહેશે નહીં.” એક દિવસે વસુદેવ સમુદ્રવિજયને પ્રણામ કરવા આવ્યા. એટલે તેને પિતાના ઉસંગમાં બેસારીને કહ્યું “હે કુમાર! આખો દિવસ ક્રીડા માટે બહાર પર્યટન કરવાથી તમે કૃશ થઈ ગયા છે, માટે હવે તમે દિવસે બહાર ન જતાં ઘરમાં જ રહે, અને હે વત્સ! ઘેર રહી તમે નવીન કળાઓ શિખે અને પ્રથમ શિખ્યા છે. તે સંભારો. કળા જાણનારાઓની ગોષ્ઠીમાં તમને વિનોદ ઉત્પન્ન થશે.” આ પ્રમાણે વડીલ બંધુનાં વચનો સાંભળી વિનીત વસુદેવે હા પાડી અને ત્યારથી તે ઘેર રહીને ગીત નૃત્યાદિકના વિદમાં દિવસે નિર્ગમન કરવા લાગ્યા. એક દિવસે ગંધ લઈને કુજા નામની એક ગંધારિણિ દાસી જતી હતી. તેને કુમારે પૂછયું કે આ ગંધ કેને માટે લઈ જાય છે?” કુજા બેલી “હે કુમાર ! આ ગંધદ્રવ્ય રાજા સમુદ્રવિજયને માટે શિવાદેવીએ પોતે મોકલાવ્યું છે.” વસુદેવે કહ્યું “આ ગંધદ્રવ્ય મારે પણ કામ આવશે.” એમ કહી મશ્કરીથી તેણે તે ગંધદ્રવ્ય તેની પાસેથી લઈ લીધું, એટલે કુન્જા કેપ કરીને બેલી “તમારા આવા ચરિત્રથી જ તમે નિયંત્રિત થઈને અહીં રહ્યા છે.” કુમારે કહ્યું કે “તે શું? કહે.” પછી ભય પામેલી કુજાએ ભય વડે નગરજનનો સર્વ વૃત્તાંત પ્રથમથી માંડીને તેમને કહી સંભળાવ્યો. “સ્ત્રીઓના હૃદયમાં લાંબા કાળ સુધી રહસ્ય રહેતું જ નથી.” દાસીની કહેલી વાત સાંભળીને વસુદેવે વિચાર્યું કે “નગરની સ્ત્રીઓની મારી ઉપર રૂચિ કરાવવાને માટે હું નગરમાં ભણું છું.' આ પ્રમાણે જો રાજા સમુદ્રવિજય માનતા હોય તો મારે અહીં નિવાસ કરવાની કોઈ જરૂર નથી. આ પ્રમાણે વિચાર કરી કુબજાને રજા આપી. તે જ રાત્રે ગુટિકાથી વેષ ફેરવીને વસુદેવકુમાર નગરની બહાર નીકળી ગયા. પછી મશાનમાં આવીને ત્યાં નજીક પડેલા કાષ્ટની ચિતા ખડકી, તેમાં કેઈ અનાથ શબને મૂકી વસુદેવે બાળી નાંખ્યું. પછી ગુરૂજનને ખમાવવાને માટે વસુદેવે પિતાના હસ્તાક્ષરે પત્ર લખી એક સ્તંભ ઉપર લટકાવ્ય, તેમાં આ પ્રમાણે લખ્યું કે “લેકેએ ગુરૂજનની આગળ ગુણને દેષરૂપે સ્થાપિત કર્યા, તેથી પિતાના આત્માને જીવતાં મર્યા જે માની વસુદેવે આ અગ્નિમાં પ્રવેશ કર્યો છે, તેથી હવે પોતાના તર્ક વિતર્કથી કપેલે મારે છતો અથવા અછત દેષ સર્વે ગુરૂજને અને નગરજને મૂળથી ક્ષમા કરશે. આ પ્રમાણે કરી વસુદેવ બ્રાહ્મણને વેષ લઈ ઉન્માર્ગે ચાલ્યું. અનુક્રમે કેટલુંક ભમીને સન્માર્ગે આ, ત્યાં કઈ રથમાં બેઠેલી સ્ત્રીએ તેને જો. તે સ્ત્રી પોતાના પિતાને ઘેર જતી હતી, તેણીએ પિતાની માતાને કહ્યું કે “આ શાંત થયેલા બ્રાહ્મણને રથમાં બેસાડ.” તેણીએ તે બ્રાહ્મણને રથમાં બેસાર્યો. અનુક્રમે તે તેને ગામ આવ્યું. ત્યાં વસુદેવ સ્નાન ભેજન કરીને સાયંકાળે કઈ યક્ષના મંદિરમાં જઈને રહ્યો. ૧ છાની વાત. Page #262 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૨૨૩ અહીં મથુરામાં “વસુદેવકુમારે અગ્નિમાં પ્રવેશ કર્યો” એ ખબર સાંભળી યાદવ પરિવાર સહિત રૂદન કરવા લાગ્યા. પછી તેમણે વસુદેવની ઉત્તરક્રિયા કરી. આ વાર્તા સાંભળી વસુદેવ નિશ્ચિત થયા. ત્યારબાદ આગળ ચાલતાં વિજયખેટ નામના નગરમાં તે ગયે. ત્યાં સુગ્રીવ નામે રાજા હતો. તેને શ્યામા અને વિજયસેના નામે બે મનહર અને કળા જાણનારી કન્યાઓ હતી. વસુદેવ કળાવિજયના પણથી તે બને કન્યાઓને પરણ્યા. તેઓની સાથે ક્રિીડા કરતાં સુખે કરીને ત્યાંજ રહ્યા. ત્યાં તેને વિજયસેના નામની પતીથી અકૂર નામે એક પુત્ર થયે, જે બીજ વસુદેવજ હોયની તેવો લાગતો હતો. અન્યદા તે બધાને ત્યાં જ મૂકીને એકલા ત્યાંથી આગળ ચાલતાં એક ઘોર અટવીમાં આવ્યા. ત્યાં તૃષા લાગવાથી જળને માટે જલાવર્ત નામના એક સરોવર પાસે આવ્યા. તે વખતે એક જંગમ વિંધ્યાદ્રિ જે હાથી તેની સામે દેડતો આવ્યો. તેને ઘણે ખેદ પમાડીને કુમાર સિંહની જેમ તેના ઉપર ચડી બેઠે. તેમને હાથી ઉપર બેઠેલા જોઈ અચિમાલી અને પવનંજય નામના બે ખેચરે તેને કુંજરાવર્તન નામના ઉદ્યાનમાં લઈ ગયા. ત્યાં અશનિવેગ નામે વિદ્યાધરોનો એક રાજા હતા, તેણે શ્યામા નામની પોતાની કન્યા વસુદેવને આપી. તે તેણીની સાથે ક્રીડા કરવા લાગ્યા. શ્યામાએ એવી વીણા વગાડી કે જેથી સંતુષ્ટ થઈ વસુદેવે તેને વરદાન માગવાને કહ્યું, ત્યારે તેણીએ વરદાન માગ્યું કે “મારે તમારે વિયેગ ન થાઓ.” વસુદેવે પૂછયું કે, “આવું વરદાન માગવાનું શું કારણ છે?” ત્યારે શ્યામા બેલી વૈતાઢયગિરિ ઉપર કિન્નરગીત નામના નગરમાં અર્ચિમાલી નામે રાજા હતો. તેને જ્વલનગ અને અશનિવેગ નામે બે પુત્રો થયા. અચિંમાલીએ જવલન વેગને રાજ્ય ઉપર બેસારી વ્રત ગ્રહણ કર્યું. જવલનગને અર્ચાિમાલ નામની સ્ત્રીથી અંગારક નામે એક પુત્ર થયે, અને અશનિવેગને સુપ્રભા રાણીને ઉદરથી શ્યામા નામે હું પુત્રી થઈ. વલોવેગ અશનિવેગને રાજ્ય ઉપર બેસારીને સ્વર્ગે ગયે. પછી જવલનગના પુત્ર અંગારકે વિદ્યાના બળથી મારા પિતા અશનિવેગને કાઢી મૂકીને રાજ્ય લઈ લીધું. મારા પિતા અષ્ટાપદ ઉપર ગયા ત્યાં એક અંગિરસ નામના ચારણમુનિને તેણે પૂછયું કે, “મને રાજ્ય મળશે કે નહીં?” મુનિ બોલ્યા–“તારી પુત્રી શ્યામાના પતિના પ્રભાવથી તને રાજ્ય મળશે, અને જલાવર્ત સરોવર પાસે જે હાથીને જીતી લેશે, તે તારી પુત્રીનો પતિ થશે, એમ જાણી લેજે.' મુનિની વાણની પ્રતીતિથી મારા પિતા અહીં એક નગર વસાવીને રહ્યા, અને હમેશાં તે જલાવર્ત સરોવર પાસે તમારી શોધને માટે બે ખેચરોને મેકલવા લાગ્યા. ત્યાં તમે હાથીને જીતીને તેની ઉપર ચઢી બેઠા, તે જોઈને તે ખેચરે તમને અહીં લઈ આવ્યા અને પછી મારા પિતા અશનિવેગે તમારી સાથે મને પરણાવી. પૂર્વે મહાત્મા ધરણું, નાગેન્દ્ર અને વિદ્યાધરોએ મળીને અહીં એ ઠરાવ કર્યો છે કે, “જે પુરૂષ અહંત ચૈત્યની પાસે રહ્યો હોય, જેની સાથે સ્ત્રી હોય અથવા જે સાધુની સમીપે બેઠા હોય તેવા પુરૂષને જે મારશે, તે વિદ્યાવાન હશે તે પણ વિદ્યારહિત થઈ જશે.” હે સ્વામિન! આવા કારણથી મેં “તમારે વિયેગ ન થાય એવું વરદાન માગેલું છે, જેથી એકાકી એવા તમને Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪] શ્રી વસુદેવ ચરિત્ર [ પર્વ ૮ મું એ પાપી અંગારક મારી નાખે નહીં, ” આ પ્રમાણેની તેની વાણી સ્વીકારીને અંધકવૃષ્ણિના દશમા પુત્ર વસુદેવકુમાર કળાભ્યાસના વિદવડે તેની સાથે કાળ નિર્ગમન કરવા લાગ્યા. એક વખતે વસુદેવ શ્યામાની સાથે રાત્રે સુતા હતા તે વખતે અંગારક વિદ્યાધર આવીને તેને હરી ગ. વસુદેવે જાગીને જોયું કે “મને કેણ હરી જાય છે?” ત્યાં તે શ્યામાના મુખવાળો અંગારક “ઊભે રહે, ઊભો રહે? એમ બેલતી ખગ્નધારિ શ્યામાં તેમના જેવામાં આવી. અંગારકે શ્યામાના શરીરના બે ભાગ કરી દીધા, તે જઈ વસુદેવ પીડિત થયા. તેવામાં અંગારકની સામે બે શ્યામા યુદ્ધ કરતી જોવામાં આવી. પછી વસુદેવે “આ માયા છે” એ નિશ્ચય કરી ઇંદ્ર જેમ વાવડે પર્વત પર પ્રહાર કરે તેમ મુષ્ટિવડે અંગારકને પ્રહાર કર્યો. તે પ્રહારથી પીડિત થયેલા અંગારકે વસુદેવને આકાશમાંથી પડતા મૂક્યા; તે ચંપાનગરીની બહારના વિશાળ સરોવરમાં આવીને પડયા. હંસની જેમ તે સરેવરને તરીને વસુદેવ તે સરોવરના તીર પરના ઉપવનમાં આવેલા શ્રી વાસુપૂજ્ય પ્રભુના ચૈત્યમાં પેઠા. ત્યાં વાસુપૂજ્ય પ્રભુને વંદના કરીને અવશેષ રાત્રિ ત્યાં જ નિગમન કરી; પ્રાત:કાળે કેઈ એક બ્રાહ્મણની સાથે ચંપાનગરીમાં આવ્યા. તે નગરીમાં સ્થાને સ્થાને હાથમાં વીણું રાખીને રહેલા યુવાન પુરૂષને જોઈ તેણે એક બ્રાહ્મણને તેને હેતુ પૂછો, એટલે તે બ્રાહ્મણે કહ્યું, “આ નગરમાં ચારૂદત્ત નામે એક શ્રેણી રહે છે, તેને ગંધર્વસેના નામે કળાના એક સ્થાન જેવી સ્વરૂપવતી કન્યા છે. તેણીએ એવી પ્રતિજ્ઞા કરી છે કે “જે ગાયનકળામાં મને જીતશે તે મારે ભર્તાર થશે.” તેથી તેને વરવા માટે આ સર્વ જનો ગાયનકળા શિખવાને પ્રવર્યા છે. પ્રત્યેક માસે સુગ્રીવ અને યશગ્રીવ નામના બે ગંધર્વાચાર્યોની આગળ ગાયનપ્રોગ થાય છે.” પછી વસુદેવ તે બંનેમાં ઉત્તમ એવા સુગ્રીવ પંડિતની પાસે બ્રાહ્મણને રૂપે ગયા, અને જઈને કહ્યું કે “હું ગૌતમ ગોત્રી સ્કંદિલ નામે બ્રાહ્મણ છું. ચારૂદત્ત શ્રેણીની ગંધર્વસેના નામની પુત્રીને વરવાને માટે હું તમારી પાસે ગંધર્વ કળાને અભ્યાસ કરવાને ઇચ્છું છું, માટે મારા જેવા વિદેશીને તમે શિષ્યપણે અંગીકાર કરે.” ધૂળમાં ઢંકાયેલા રત્નને નહીં જાણનાર મૂઢની જેમ ગાયનાચાર્ય સુગ્રીવે તેને મૂર્ખ જાણીને આદરપૂર્વક પિતાની પાસે રહેવાનું પણ કહ્યું નહીં. તે પણ વસુદેવકુમાર ગ્રામ્ય વચનથી લોકોને હસાવતે પોતાના મૂળ સ્વરૂપને ગોપવીને ગાયનવિદ્યાના અધ્યયનનું મિષ કરીને સુગ્રીવની પાસે રહ્યો. એકવાર ગાયનકળાના વાદને દિવસે સુગ્રીવની સ્ત્રીએ પુત્રની જેવા નેહથી વસુદેવને સુંદર વસ્ત્રનો જેટે આપે. પ્રથમ શ્યામાએ એક વેષ આ હતો તે અને આ વસ્ત્રને જેટે ધારણ કરી વસુદેવ લેકેને કૌતુક ઉત્પન્ન કરતે ચાલ્યા. એટલે “ચાલ, તું ગાયનવિદ્યા જાણે છે, તેથી અમે માનીએ છીએ કે આજે તું ગંધર્વસેનાને જીતી લઈશ.” એમ કહી નગરજનો તેનું ઉપહાસ્ય કરવા લાગ્યા. તે ઉપહાસ્યથી પ્રસન્ન થત વસુદેવ ગાયકની સભામાં ગયે; ત્યાં લેકેએ ઉપહાસ્યમાં જ તેને ઊંચા આસન ઉપર બેસાર્યો. તે સમયે જાણે કેઈ દેવાંગના પૃથ્વી પર આવી હોય તેવી ગંધર્વસેના સભામંડપમાં આવી. તેણે Page #264 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૨૨૫ ક્ષણવારમાં સ્વદેશી અને વિદેશી ઘણા ગાયકને જીતી લીધા. પછી જ્યારે વસુદેવનો વાદ કરવાનો સમય આવ્યો ત્યારે તેણે પિતાનું રૂપ પ્રકટ કર્યું, જેથી કામરૂપી દેવના જે તે શેભવા લાગે, તેનું રૂપ જોતાં જ ગંધર્વસેના #ભ પામી ગઈ, અને “આ કેવું હશે એમ તર્ક વિતર્ક કરતાં સર્વ લેકે વિસ્મય પામી ગયા. પછી લેકેએ જે જે વીણા તેને વગાડવા આપી તે સર્વે તેણે દૂષણ બતાવીને તજી દીધી. પછી ગંધર્વસેનાએ પિતાની વિણ તેને આપી એટલે તેને સજ્જ કરીને વસુદેવે પૂછ્યું કે “હે સુભ્ર શું આ વાવડે મારે ગાયન કરવાનું છે?” ગંધર્વસેના બોલી “હે ગીતજ્ઞ! પદ્મ ચકવર્તીના જયેષ્ઠ બંધુ વિષ્ણુકુમાર મુનિનું ત્રિવિક્રમ સંબંધી ગીત આ વીણામાં વગાડે.' પછી જાણે પુરૂષવેષી સરસ્વતી હોય તેવા વસુદેવે તે ગીત વીણામાં એવું ઉતાર્યું કે જેથી સર્વ સભાસદેની સંમતિપૂર્વક તેણે ગંધર્વસેનાને જીતી લીધી. પછી ચારૂદત્ત એછી બીજા બધા વાદીઓને વિદાય કરીને વસુદેવને મોટા માન સાથે પિતાને ઘેર લાવ્યું. વિવાહ વખતે શેઠે કહ્યું કે, “વત્સ! કયું ગોત્ર ઉદ્દેશીને હું તમને દાન આપું તે કહે.” વસુદેવે હસીને કહ્યું “જે તમને ઠીક લાગે તે નેત્ર કહે.” એછીએ કહ્યું “આ વણિક પુત્રી છે એવું ધારી તમને હસવાનું કારણ થયું છે, પણ કોઈ સમયે હું તમને આ પુત્રીને વૃત્તાંત આદિથી કહી સંભળાવીશ.” એમ કહી ચારૂદત્ત શેઠે તે વરકન્યાનો વિવાહ કર્યો. પછી સુગ્રીવ અને યગ્રીવે શ્યામા અને વિજયા નામની પિતાની બે કન્યા કે જે તેના ગુણથી રંજિત થયેલી હતી, તે વસુદેવને આપી. એક દિવસે ચારૂદને વસુદેવને કહ્યું કે “આ ગંધર્વ કન્યાનું કુળ વિગેરે સર્વ વૃત્તાંત સાંભળો. આ નગરીમાં ભાનુ નામે એક ધનાઢ્ય શેઠ હતા. તેને સુભદ્રા નામે એક પુત્રી હતી. તે બંને અપુત્રપણાના દુઃખથી દુઃખી હતા. એક વખતે તેઓએ એક ચારણ મુનિને પુત્રના જન્મ વિષે પૂછયું. તેમણે કહ્યું કે “પુત્ર થશે.” તે પછી અનુક્રમે હું પુત્ર થયે. એક દિવસે હું મિત્રોની સાથે કીડા કરવા ગયે હતું, ત્યાં સમુદ્રને કાંઠે કઈ આકાશગામી પુરૂષનાં મનહર પગલાં પડેલાં મારા જેવામાં આવ્યાં. તે પગલાંની સાથે સ્ત્રીનાં પગલાં પણ હતાં, તેથી જાણવામાં આવ્યું કે કોઈ પુરૂષ પ્રિયા સાથે અહીંથી ગયેલ છે. પછી આગળ ચાલ્યો તો એક કદલીગૃહમાં પુષ્પની શય્યા અને ઢાલ તરવાર મારા જોવામાં આવ્યાં. તેની નજીક એક વૃક્ષની સાથે લેઢાના ખીલાવડે જડી લીધેલે એક ખેચર જોવામાં આવ્યો અને પેલી તરવારના માનની સાથે ઔષધિનાં ત્રણ વલય બાંધેલાં જોવામાં આવ્યાં, પછી મેં મારી બુદ્ધિથી તેમાંની એક ઔષધિવડે તે ખેચરને ખીલાથી મુક્ત કર્યો, બીજી ઔષધિવડે તેના ઘા રૂઝાવી દીધા અને ત્રીજી ઔષધિવડે તેને સચેત કર્યો. પછી તે બે “વૈતાઢયગિરિ ઉપર આવેલા શિવમંદિર નગરના રાજા મહેંદ્રવિક્રમને અમિતગતિ નામે હું પુત્ર છું. એક વખતે ધૂમશિખ અને ગૌરમુંડ નામના બે મિત્રોની સાથે ક્રીડા કરતો કરતે હું હિમવાનું C - 29 Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬] શ્રી વસુદેવ ચરિત્ર [ પ ૮ મુ પર્યંત ઉપર ગયે. ત્યાં હિરણ્યરામ નામના મારા એક તપસ્વી મામાની સુકુમાલિકા નામની રમણિક કુમારી મારા જોવામાં આવી. તેને જોતાં જ હું કામાત્ત થઈ સ્વસ્થાન પ્રત્યે ગયો. પછી મારા મિત્ર પાસેથી મારી સ્થિતિ જાણીને તત્કાળ મારા પિતાએ મને એલાવીને તેણીની સાથે પરણાવ્યો. હું તેની સાથે ક્રીડા કરતા રહેતા હતા, તેવામાં એક વખતે મારે મિત્ર ધૂમશિખ તે મારી સ્રીના અભિલાષી થયો છે, એવુ તેની ચેષ્ટા ઉપરથી મારા જાણવામાં આવ્યું; તથાપિ હું તેની સાથે વિહાર કરતા અહીં આવ્યો. ત્યાં તેણે મને પ્રમાદીને અહી ખીલા સાથે જડી લીધે અને સુકુમાલિકાને હરી ગયા. આ મહા કષ્ટમાંથી તમે મને છાડાવ્યો છે, તે કહેા, હવે હું તમારૂં શું કામ કરૂ કે જેથી હું મિત્ર ! તમારી જેવા અકારણુ મિત્રનો હું અટ્ટણી થાઉં.' પછી મેં કહ્યું કે ‘હું સુંદર ! તમારા દનથી જ હું તો કૃતાર્થ થયા છુ” તે સાંભળી તે ખેચર ઉડીને તત્કાળ ચાલ્યો ગયો. પછી હુ ત્યાંથી ઘેર ગયો, અને મિત્રોની સાથે સુખે ક્રીડા કરવા લાગ્યો. અનુક્રમે માતાપિતાના નેત્રને ઉત્સવ આપતા હું યૌવન વયને પ્રાપ્ત થયા. પછી માતાપિતાની આજ્ઞાથી શુભ દિવસે સર્વાં નામના મારા મામાની મિત્રવતી નામની પુત્રીને હું પરણ્યા. કળાની આસક્તિથી હું તે સ્ત્રીમાં ભાગાસક્ત થયો નહીં; તેથી મારા પિતા મને મુગ્ધ જાણવા લાગ્યા. પછી તેમણે ચાતુ પ્રાપ્તિને માટે મને શૃંગારની લલિત ચેષ્ટામાં જોડી દીધા, તેથી હું ઉપવન વિગેરેમાં સ્વેચ્છાએ વિચરવા લાગ્યો. એમ કરતાં કલિંગસેનાની પુત્રી વસ'તસેના નામની વેશ્યાને ઘેર હું બાર વર્ષ સુધી રહ્યો. ત્યાં રહીને મેં અજ્ઞાનપણે સેાળ કરાડ સુવર્ણ દ્રવ્ય ઉડાવી દીધું. છેવટે કલિંગસેનાએ મને નિષઁન થયેલા જાણીને તેના ઘરમાંથી કાઢી મૂકો. ત્યાંથી ઘેર આવતાં માતાપિતાનું મૃત્યુ થયેલું જાણી ધૈર્યાંથી વ્યાપાર કરવાને માટે મારી સ્ત્રીનાં આભૂષણેા ગ્રહણ કર્યાં. પછી મારા મામાની સાથે વ્યાપાર અર્થે ચાલીને હું ઉશીરવતી નગરીએ આવ્યો. ત્યાં સ્ત્રીનાં આભૂષણ્ણા વેચીને મેં કપાસ ખરીદ કર્યાં, તે લઈને હુ' તામ્રલિપ્તી નગરીએ જતા હતો, ત્યાં માર્ગીમાં દાવાનળવી તે કપાસ મળી ગયો, તેથી મારા મામાએ મને નિર્ભાગી જાણીને તજી દીધા. પછી અશ્વ ઉપર બેઠેલા હુ. એકલે પશ્ચિમ દિશા તરફ ચાલ્યો. ત્યાં માગમાં મારા અશ્વ મરી ગયો એટલે હુ પાદચારી થયેા. લાંબી મજલથી ગ્લાનિ પામતો અને ક્ષુધા તૃષાથી પીડિત થતો હું વણિકજનેાથી આકુળ એવા પ્રિયંગુ નગરમાં આવ્યા. ત્યાં મારા પિતાના મિત્ર સુરેંદ્રદત્ત મને જોયો, તે મને પેાતાને ઘેર તેડી ગયા. ત્યાં વસ્ર અને ભેાજનાદિકથી સત્કાર પામેલા હું પુત્રની જેમ સુખે રહેવા લાગ્યો. પછી તેની પાસેથી તેનુ' એક લાખ દ્રવ્ય વ્યાજે લીધું, અને તેણે વાર્યાં તોપણ હું તેનાં કરિયાણાં લઈ વહાણુ ભરીને સમુદ્રમાગે' ચાલ્યો. અનુક્રમે યમુના દ્વીપમાં આવીને બીજા અંતદ્વીપ અને નગર વિગેરેમાં ગમનાગમન કરી મે' આઠ કેાટી સુવણુ ઉપાર્જન કર્યું. તે દ્રવ્ય લઈને હું જળમાર્ગે સ્વદેશ તરફ વળ્યો. ત્યાં મા'માં મારૂં વહાણ ભાંગી Page #266 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૨૨૭ ગયું, અને માત્ર એક પાટીયું મારા હાથમાં આવ્યું. સાત દિવસે સમુદ્ર તરીકે હું ઉદ્ધરાવતી કુલ નામના સમુદ્રકાંઠે પહોંચ્યા. ત્યાં રાજપુર નામે એક નગર હતું, તેમાં જઈને હું રહ્યો. ત્યાં દિનકરપ્રભ નામે એક ત્રિદંડી સન્યાસી મારા જેવામાં આવ્યો. તેની આગળ મેં મારું ગોત્ર વિગેરે જણાવ્યું તેથી તે મારા પર પ્રસન્ન થશે અને તેણે મને પુત્રવત્ રાખે. એક દિવસે તે ત્રિદંડીએ મને કહ્યું કે, “તું દ્રવ્યને આથી જણાય છે, તેથી હે વત્સ! ચાલ, આપણે આ પર્વત ઉપર જઈએ. ત્યાં હું તને એ રસ આપીશ કે જેથી ઈચ્છા પ્રમાણે કોટી ગમે સુવર્ણની તને પ્રાપ્તિ થઈ શકશે. તેનાં આવાં વચન સાંભળી ઘણે ખુશી થઈને હું તેની સાથે ચાલ્યો. બીજે દિવસે જેમાં અનેક સાધકે રહેલા છે એવી એક મોટી અટવીમાં અમે આવી પહોંચ્યા. પછી તે ગિરિના નિતંબ ઉપર અમે ચડ્યા. ત્યાં ઘણું યંત્રમય શિલાઓથી વ્યાપ્ત અને યમરાજના મુખ જેવું મોટું ગહૂવર જોવામાં આવ્યું. તે મહા ગહૂવર હગપાતાલ એવા નામથી પ્રસિદ્ધ હતું. ત્રિદંડીએ મંત્ર ભણીને તેનું દ્વાર ઊઘાડ્યું, એટલે અમે તેમાં પ્રવેશ કર્યો, તેમાં ઘણું ભમ્યા ત્યારે એક રસકૂપ અમારા જેવામાં આવ્યું. તે કપ ચાર હાથ લાંબો પહોળો હતો અને તે નરકના દ્વાર જેવો ભયંકર દેખાતો હતો. ત્યાં ત્રિદંડીએ મને કહ્યું કે “આ કુવામાં ઉતરી તું તુંબડીવડે તેનો રસ ભરી લે.” પછી તેણે દોરીનો એક છેડે પકડી રાખી બીજા છેડા સાથે બાંધેલી માંચીમાં બેસાડી મને કુવામાં ઉતાર્યો. ચાર પુરુષપ્રમાણુ હું ઉડે ઉતર્યો. એટલે તેની અંદર ફરતી મેખલા અને મધ્યમાં રસ મેં જોયે. તે વખતે કઈ એ મને તે રસ લેવાનો નિષેધ કર્યો. મેં કહ્યું કે “હું ચારૂદત્ત નામે વણિક છું અને ભગવાન ત્રિદંડીએ મને રસ લેવાને માટે ઉતાર્યો છે, તે તમે મને કેમ અટકાવે છે ?” ત્યારે તે બોલ્યો કે “હું પણ ધનાથી વણિક છું, અને બલિદાન માટે પશુના માંસની જેમ મને પણ તે ત્રિદંડીએજ આ રસકૃપમાં નાખી દીધું છે અને પછી તે પાપી ચાલ્યો ગયો હતો. મારી સર્વ કાયા આ રસવડે ખવાઈ ગઈ છે, માટે તું આ રસમાં હાથ બળીશ નહિ. હું તને તારી તું બડીમાં રસ ભરી આપીશ.” પછી મેં તેને તુંબડી આપી, એટલે તેણે રસથી ભરી દીધી અને મારી માંચી નીચે બાંધી. પછી મેં રજજુ કંપાવી એટલે તે ત્રિદંડીએ રજજુ ખેંચી જેથી હું કુવાના કાંઠા પાસે આવ્યો. પછી તેણે મને બહાર ન કાઢતાં તે રસતું બી માગી. તે સન્યાસીને પરદ્રોહી અને લુખ્ય જાણીને મેં તે રસ પડે કુવામાં નાખી દીધે, તેથી તેણે માંચી સહિત મને કુવામાં પડતો મૂક્યો. ભાગ્યયોગે હું પેલી વેદી ઉપર પડ્યો. એટલે પેલા અકારણુ બંધુએ કહ્યું કે “ભાઈ! ખેદ કરીશ નહીં. તું રસની અંદર પડયો નથી, વેદી ઉપર પડયો છે તે ઠીક થયું છે. હવે જ્યારે ત્યારે પણ અહીં ઘ આવશે એટલે તેનું પુચ્છ અવલંબીને તારાથી કુવા બહાર નીકળાશે, માટે તે આવે ત્યાં સુધી રાહ જો.” પછી તેનાં વચનથી સ્વસ્થ થઈ વારંવાર નવકાર મંત્રને ગણતો હું કેટલેક કાળ ત્યાં રહ્યો. અનુક્રમે તે પુરૂષ મૃત્યુ પામ્યો. એક વખતે ભયંકર શબ્દ મારા સાંભળવામાં આવ્યો. તેથી હું ચકિત Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ] શ્રી વસુદેવ ચરિત્ર [ પ ૮ સુધ થઈ ગયો, પરંતુ પછી તેનુ વચન યાદ આવવાથી જાણ્યું કે આ શબ્દ ઘેને હશે, અને જરૂર તે અહીં આવતી હશે. ક્ષણવારમાં તો ઘે! રસ પીવાને આવી, રસ પીને જ્યારે તે પાછી વળી ત્યારે એ પરાક્રમી ઘાના પુંછડા સાથે હું બે હાથે વળગી પડયો. ગાયના પુંછ સાથે વળગેલા ગેાપાળ જેમ નદીમાંથી નીકળે તેમ હું તેને પુંછડે વળગવાથી કુવામાંથી બહાર નીકળ્યો. બહાર નીકળ્યા પછી મેં તે દ્યાનું પુચ્છ છેાડી દીધું; એટલે મૂર્છા ખાઈને પૃથ્વી ઉપર પડી ગયો, ઘેાડીવારે સંજ્ઞા મેળવીને હું આમતેમ ફરવા લાગ્યો, તેવામાં એક અરણ્ય મહિષ ત્યાં આવ્યો, તેને જોઈને હુ એક શિલા ઉપર ચઢી ગયો, તે મહિષે પેાતાના ઉગ્ર શીગડાથી શિલાને તાડન કરવા માંડયું, એટલામાં યમરાજના બાહુ જેવા એક સપ નીકળ્યો; તેણે મહિષને પકડડ્યો, પછી તેએ યુદ્ધ કરવામાં વ્યગ્ર થયા; એટલે હું શિલા ઉપરથી ઉતરીને ભાગ્યો ને ઉતાવળે ચાલતો અટવીના પ્રાંત ભાગમાં આવેલા એક ગામમાં આવ્યો. ત્યાં મારા મામાના મિત્ર રૂદ્રદત્તે મને જોયો, તેણે મને પાળ્યો જેથી હું પાછે નવીન શરીરવાળા થઈ ગયો. : પછી ત્યાંથી થાડુ દ્રવ્ય લઈ તે દ્રવ્યવડે અલતા જેવું તુચ્છ કરિયાણુ' લઈને હું માતુલના મિત્રની સાથે સુવણુ ભૂમિ તરફ ચાલ્યો. માર્ગોમાં ઇયુવેગવતી નામે એક નદી આવી તને ઉતરીને અમે બંને ગિકૂિટ ગયા અને ત્યાંથી ખરૂના વનમાં આવ્યા. ત્યાંથી ટંકણુ દેશમાં આવીને અમે એ મેંઢા લીધા. તેનાપર બેસીને અમેએ અજમાને ઉલ્લંઘન કર્યાં. પછી મને રૂદ્રદત્તે કહ્યું કે ‘હવે અહીથી પગે ચાલીને જઈ શકાય તેવા પ્રદેશ નથી, તેથી આ એ મેઢાને મારી તેના અંતરભાગ બહાર લાવી ઉથલાવીને તેની એ ધમણ કરીએ, તે આઢીને આપણે આ પ્રદેશમાં એસશુ એટલે માંસના ભ્રમથી ભાર'ડ પક્ષીએ આપણને ઉપાડીને લઈ જશે. જેથી તત્કાળ આપણે સુત્ર ભૂમિમાં પહેાંચી જઈશું.' તે સાંભળીને મે' કહ્યું જેની સહાયથી આપણે આટલી મહા કઠીન ભૂમિને ઉતરી ગયા તેવા ખંધુ જેવા આ મેંઢાને કેમ મરાય ?’ તે સાંભળી ઇંદ્રદત્ત કહ્યું કે ‘આ બંને મેંઢા કાંઈ તારા નથી તે મને તુ' તેને મારતાં શા માટે અટકાવે છે ?' એમ કહી તેણે ક્રોધવડે તરતજ પેાતાના એક મેઢાને મારી નાખ્યું. એટલે ખીજે મેઢ ભય ભરેલી વિશાળ દૃષ્ટિએ મારા સામું જોયું. ત્યારે મે તેને મારતાં તેને કહ્યું કે ‘તારી રક્ષા કરવાને હું સમથ નથી, તેથી શું કરૂ ?” તથાપિ મહા ફળ આપનાર જૈનધમ તારે શરણરૂપ થાઓ, કારણકે વિધુર સ્થિતિમાં એ ધમ પિતા, માતા અને સ્વામી તુલ્ય છે.' તે મેંઢાએ મારૂ કહેવુ. મસ્તકની સંજ્ઞાથી કબુલ કર્યું અને મેં આપેલે નવકાર મંત્ર સમાહિત મને તેણે સાંભળ્યેા. પછી રૂદ્રદત્તે તેને મારી નાખ્યા, એટલે તે દેવપણાને પ્રાપ્ત થયા. પછી અમે બંને છરી લઈને તેના ચમની ખેાળમાં પેઠા, ત્યાંથી એ ભાર’ડ પક્ષીઓએ માંસની ઇચ્છાથી અમને ઉપાડવા. માર્ગમાં બંને ભારડ પક્ષીઓને એ ૧ બકરાથી ચાલી શકાય તેવા મા. Page #268 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૨૨૯ માંસની ઈચ્છાથી યુદ્ધ થયું એટલે તેના પગમાંથી છુટે પહેલે એક સરોવરમાં પડ્યો. પછી છરીવડે તે ધમણને ફાડી સરોવરને તરીને હું બહાર નીકળી આગળ ચાલ્યો, એટલે એક માટે પર્વત મારા જેવામાં આવ્યો. હું તે ઉપર ચડ્યો, એટલે ત્યાં એક કાયોત્સર્ગે રહેલા મુનિ મારા જેવામાં આવ્યા. મેં તેમને વંદના કરી. તેઓ “ધર્મલાભ” રૂ૫ આશીષ આપીને બેલ્યા–“અરે ચારૂદત્ત! તું આ દુર્ગભૂમિમાં કયાંથી આવ્યો? દેવ, વિદ્યાધર અને પક્ષી વિના બીજા કેઈથી અહીં અવાતું નથી. પૂર્વે તેં જેને છોડાવ્યો હતો, તે હું અમિતગતિ વિદ્યાધર છું. તે વખતે ત્યાંથી ઉડીને હું મારા શત્રુની પાછળ અષ્ટાપદ ગિરિ સમીપે ગયો. ત્યાં મારી સ્ત્રીને છેડી દઈને તે અષ્ટાપદ ઉપર ચાલ્યો ગયો. પછી ત્યાં પૃપાપાત ખાવાને તૈયાર થયેલી મારી સ્ત્રીને લઈને હું મારે સ્થાનકે ગયે. મારા પિતાએ મને રાજ્યપર બેસાડીને હિરણયકુંભ અને સુવર્ણકુંભ નામના બે ચારણુ મુનિની પાસે વ્રત ગ્રહણ કર્યું. મારી માનેરમા સ્ત્રીથી મારે સિંહયશા અને વરાહગ્રીવ નામે બે પુત્ર થયા, જેઓ મારા જેવા પરાક્રમી થયા, અને વિજયસેના નામની બીજી સ્ત્રીથી મારે ગાયનવિદ્યામાં ચતુર એવી ગંધર્વસેના નામે એક રૂપવતી પુત્રી થઈ પછી બંને પુત્રોને રાજ્ય, યુવરાજ્ય અને વિદ્યાઓ આપીને તે જ પિતાના ગુરૂની પાસે મેં પણ વત ગ્રહણ કર્યું. ત્યાર પછી લવણસમુદ્રના મધ્યમાં રહેલે આ કુંભકઠેક નામે દ્વીપ છે અને તે દ્વીપમાં આ કર્કોટક નામને ગરિ છે, અહીં રહીને હું તપસ્યા કરું છું. માટે હે ચારૂદત્ત ! તને પૂછું છું કે અહીં તું શી રીતે આવ્યા?” પછી મેં મારો મહા વિષમ વૃત્તાંત જે બન્યું હતું તે બધું કહી સંભળાવ્યા. એ સમયે રૂપસંપત્તિવડે તેની સરખા બે વિદ્યાધરો આકાશમાગે ત્યાં આવ્યા, તેઓએ મુનિને પ્રણામ કર્યા. તેના સાશ્યપણાથી મેં આ તે મુનિના પુત્ર છે એમ જાણ્યું. પછી તે મહામુનિ બેલ્યા કે “આ ચારૂદત્તને પ્રણામ કરો. તેઓ “હે પિતા, હે પિતા!” એમ કહી મને નમી પડ્યા અને મારી પાસે બેઠા. તેવામાં આકાશમાંથી એક વિમાન ઉતર્યું, તેમાંથી એક દેવે ઉતરીને પ્રથમ મને નમસ્કાર કર્યો, અને પછી તે મુનિને પ્રદક્ષિણપૂર્વક વંદના કરી. પેલા બે ખેચરેએ તેને પૂછયું કે “તમે વંદનામાં ઉલટે કેમ કેમ કર્યો?” દેવતાએ કહ્યું કે “આ ચારૂદત્ત મારા ધર્માચાર્ય છે, તેથી તેમને મેં પ્રથમ નમસ્કાર કર્યો છે. હવે મારે પૂર્વ વૃત્તાંત હું તમને કહું તે સાંભળે. કાશીપુરમાં બે સંન્યાસી રહેતા હતા, તેમને સુભદ્રા અને સુલસા નામે બે બહેન હતી. તે વેદ અને વેદાંગની પારગામી હતી. તેમણે (બંને બહેનોએ) ઘણા વાદીઓનો પરાજય કર્યો હતો. એક વખતે યાજ્ઞવલ્કય નામે કઈ સંન્યાસી તેમની સાથે વાદ કરવાને આવ્યો. જે હારે તે જીતનારને સેવક થઈ રહે” એવી પ્રતિજ્ઞા કરીને વાદ કરતાં તેણે સુલસાને છતીને પિતાની દાસી કરી. જ્યારે તે તરૂણી સુલસી દાસી થઈને તેની સેવા કરવા લાગી, ત્યારે નવીન તારૂણ્યવાળે તે યાજ્ઞવલક્ય કામને વશ થઈ ગયો. પછી નગરીની નજીક રહીને Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦] શ્રી વસુદેવ ચરિત્ર [ પ ૮ મું તે હમેશાં તેણની સાથે ક્રીડા કરવા લાગ્યો, કેટલેક દિવસે યાજ્ઞવક્ય ત્રિદંડીથી તેણીને એક પુત્ર ઉત્પન્ન થા. લેકેના ઉપહાસ્યથી ભય પામીને યાજ્ઞવલ્કય અને સુલસા તે પુત્રને એક પિપળાના વૃક્ષ નીચે મૂકીને ચાલ્યા ગયા. તે ખબર જાણી સુભદ્રાએ ત્યાં આવી અનાયાસે પડેલા પીપળાના ફળને મુખમાં લઈને સવયમેવ ખાતા એવા તે બાળકને લઈ લીધો અને તે ચેષ્ટા ઉપરથી તેનું પિપ્પલાદ એવું યથાર્થ નામ પાડ્યું, પછી તેને યત્નથી માટે કર્યો અને વેદવિદ્યા ભણાવી. મોટી બુદ્ધિવાળો તે અતિ વિદ્વાન અને વાદીના ગર્વને તાડનારો થયો. તેની ખ્યાતિ સાંભળી તુલસા અને યાજ્ઞવલ્કય તેની સાથે વાત કરવાને આવ્યાં. તેણે બંનેને વાદમાં જીતી લીધાં. પછી તેને ખબર પડી કે આ મારાં માતાપિતા છે અને તેઓએ જ મને જન્મતાં તજી દીધો હતો, તેથી તેને ઘણે ક્રોધ ચઢ્યો, એટલે માતૃમેધ અને પિતૃમેધ વિગેરે યજ્ઞોની સમ્યક્ પ્રકારની સ્થાપના કરી. પછી પિતૃમેધ અને માતૃમેધ યજ્ઞમાં તેણે તેનાં માતાપિતાને મારી નાંખ્યા. તે વખતે તે પિપ્પલાદને વામ્બલિ નામે હું શિષ્ય હતો, તેથી પશુમેધ વિગેરે યોને આચરીને હું ઘેર નરકમાં ગયે. નરકમાંથી નીકળીને હું પાંચ વાર પશુ થયો, અને ક્રૂર બ્રાહ્મણોએ મને વારંવાર યજ્ઞમાંજ મારી નાખ્યો. પછી હું ટંકણુ દેશમાં મેં થયો, ત્યાં મને રૂદ્રદત્તે માર્યો. તે વખતે આ ચારૂદત્તે ધર્મ સંભળાવ્યો, જેથી હું સૌધર્મ દેવલેકમાં દેવતા થયો માટે આ કૃપાનિધિ ચારૂદત્ત મારા ધર્માચાર્યું છે. તે કારણથી જ મેં તેમને પ્રથમ નમસ્કાર કર્યો છે મેં, કાંઈ પણ કમનું ઉલ્લંઘન કર્યું નથી.” આ પ્રમાણે તે દેવે કહ્યું, એટલે તે બંને ખેચર પણ બેલ્યા કે “અમારા પિતાને જીવિત આપવાથી તમારી જેમ એ અમારા પણ ઉપકારી છે. પછી તે દેવે મને કહ્યું કે હે નિર્દોષ ચારૂદત્ત! કહે, હું તમારે ઈહલૌકિક શું પ્રત્યુપકાર કરૂં?' મેં તેને કહ્યું કે તમે યોગ્ય સમયે આવજે.” એટલે તે દેવ અંતર્ધાન થઈ ગયો. પછી તે બંને ખેચર મને શિવમંદિર નગરે લઈ ગયા. તેઓએ અને તેમની માતાએ જેનું ગૌરવ વધારેલું છે એ અને તેમના બંધુઓથી અને ખેચરોથી અધિક પૂજાતો હું ઘણા કાળ પર્યત ત્યાં જ રહ્યો. અન્યદા તેની બહેન ગંધર્વસેનાને મને બતાવીને તેમણે કહ્યું કે “દીક્ષા લેતી વખતે અમારા પિતાએ અમને કહ્યું છે કે, “કેઈજ્ઞાનીએ મને કહ્યું છે કે, કળાએથી જીતીને આ ગંધર્વસેનાને વસુદેવકુમાર પરણશે. માટે મારા ભૂચરબંધુ ચારૂદત્તને તમે આ તમારી બહેનને સેંપી દેજે કે જેથી ભૂચર વસુદેવકુમાર તેને સુખે પરણે.” માટે આ પુત્રીને તમારી જ પુત્રી ગણીને તમે લઈ જાઓ.” આ પ્રમાણેનાં તેમનાં વચનને અંગીકાર કરી ગંધર્વસેનાને લઈને હું મારે સ્થાનકે જવા તૈયાર થયો, તેવામાં ત્યાં પેલે દેવ આવી પહોંચ્યા, પછી તે દેવ, પેલા બે બેચર અને તેના પક્ષના બીજા ખેચરે ઉતાવળા કુશળક્ષેમે લીલાવડે મને આકાશમાર્ગે અહીં લાવ્યા, અને તે દેવ તથા વિદ્યાધરો મને કેટીગમે સુવર્ણ, માણેક અને મોતી આપીને પિતપોતાના સ્થાનકે ગયા. Page #270 -------------------------------------------------------------------------- ________________ સગર જે ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૨૩૧ પ્રાતઃકાળે મારા સ્વાર્થ નામે મામા, મિત્રવતી નામની મારી સ્ત્રી અને અખંડ વેણીબંધવાળી વસંતસેના વેશ્યા વિગેરેને હું મળે અને સુખી થયે. હે વસુદેવ કુમાર ! આ પ્રમાણે આ ગંધર્વસેનાની ઉત્પત્તિ મેં તમને કહી, માટે હવે “એ વણિકપુત્રી છે” એમ માનીને કદિ પણ તેની અવજ્ઞા કરશે નહીં.” આ પ્રમાણે ચારૂદત્ત પાસેથી ગંધર્વસેનાને વૃત્તાંત સાંભળી કુમાર વસુદેવ અધિક હર્ષ ધરીને તેની સાથે રમવા લાગ્યો. એક વખતે વસંતઋતુમાં રથમાં બેસીને તેની સાથે વસુદેવકુમાર ઉધાનમાં ગયો, ત્યાં માતંગોથી વીંટાયેલી અને માતંગને વેષ ધરનારી એક કન્યા તેમના જેવામાં આવી, જોતાં જ તે બંનેને પરસ્પર રાગ ઉત્પન્ન થયો. તે વખતે બંનેને પરસ્પર વિકાર સહિત જઈ ગંધર્વસેનાએ રાતાં નેત્ર કરી સારથીને કહ્યું કે, “રથના ઘોડાને ત્વરાથી ચલાવ.” પછી સત્વર ઉપવનમાં જઈ તેણની સાથે ક્રીડા કરી વસુદેવ કુમાર ચંપાનગરીમાં આવ્યો. તે વખતે પેલા માતંગના યૂથમાંથી એક વૃદ્ધ માતંગી આવી આશિષ આપીને વસુદેવ પ્રત્યે બોલી પૂર્વે શ્રી અષભપ્રભુએ સર્વને રાજ્ય વહેંચી આપ્યું, તે વખતે દૈવયોગે નમિ અને વિનમિ ત્યાં હતા નહીં. પછી તેઓએ રાજ્યને માટે વ્રતધારી એવા પ્રભુની પણ સેવા કરવા માંડી, તેથી પ્રસન્ન થયેલા ધરણેન્દ્ર તેમને વૈતાદ્યની બંને શ્રેણીનું જુદું જુદું રાજ્ય આપ્યું. કેટલેક કાળે તેઓએ પુત્રોને રાજ્ય આપીને પ્રભુની પાસે દીક્ષા લીધી અને જાણે મુક્ત થયેલા પ્રભુને જેવાને ઇચ્છતા હોય તેમ મોક્ષે ગયા. નમિને પુત્ર માતંગ નામે હતો, તે દીક્ષા લઈને સ્વર્ગે ગયે. તેના વંશમાં હાલ પ્રહસિત નામે એક ખેચરપતિ છે. તેની હિરણ્યવતી નામે હું સ્ત્રી છું, મારે સિંહદંષ્ટ્ર નામે પુત્ર છે, તેને નીલયશા નામે પુત્રી છે, જેને તમે ઉદ્યાનમાગે આજે જ જોઈ છે. હે કુમાર ! તે કન્યા તમને જોયા ત્યારથી કામપીડિત થઈ છે, માટે તમે તેને પરણે. આ વખતે શુભ મુહૂર્ત છે અને તે વિલંબ સહી શકે તેમ નથી.” વસુદેવે કહ્યું કે, “હું વિચારીને ઉત્તર આપીશ, માટે તમે ફરીવાર આવજે.” હિરણ્યવતી બોલી કે “અહીં હું આવીશ, કે તમે ત્યાં આવશે, તે તે કેણ જાણે?” આ પ્રમાણે કહી તે વૃદ્ધ સ્ત્રી કેઈ ઠેકાણે ચાલી ગઈ એક વખતે વસુદેવકુમાર ગ્રીષ્મઋતુમાં જલક્રીડા કરીને ગંધર્વસેનાની સાથે સુતા હતા, તેવામાં તેનો ગાઢપણે હાથ પકડી, “ઉઠ ઉઠ” એમ વારંવાર કહેતો કોઈ પ્રેત વસુદેવે વારંવાર મુષ્ટિએ માર્યા છતાં પણ તેને હરી ગયો. તે વસુદેવને એક ચિતાની પાસે લઈ ગયો. ત્યાં પ્રજવલિત અગ્નિ અને ઘર રૂપવાળી પિલી હિરણ્યવતી ખેચરી વસુદેવના જોવામાં આવી. હિરણ્યવતીએ તે પ્રેતને આદરથી કહ્યું કે-હે ચંદ્રવદન ! ભલે આવ્યો.” પછી તે પ્રેત વસુદેવકુમારને તેને સેંપીને ક્ષણવારમાં અંતર્ધાન થઈ ગયે. પછી હિરણ્યવતીએ હસીને વસુદેવને કહ્યું “હે કુમાર ! તમે શું ચિંતવ્યું છે ૧ ચારદત્તના વિગથી બાર વર્ષ પયત વેણી છોડીને ગુથલી નહીં એવી. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨] શ્રી વસુદેવ ચરિત્ર [ પર્વ ૮ મું સુંદર ! અમારા આગ્રહથી હજુ પણ આને પરણવાને વિચાર કરો. તે સમયે અપ્સરાઓથી વીંટાયેલી લક્ષ્મીદેવી હોય તેવી પ્રથમ જોયેલી તે નીલયશા સખીઓથી પરવરી સતી ત્યાં આવી. તે વખતે તેની પિતામહી હિરણ્યવતીએ તેને કહ્યું કે, “હે પૌત્રી ! આ તારા પતિને ગ્રહણ કરે.” એટલે નીલયશા વસુદેવને લઈ તત્કાળ આકાશમાર્ગે ચાલી ગઈ. પ્રાતઃકાળે હિરણ્યવતીએ વસુદેવને કહ્યું કે “મેઘપ્રભ નામના વનથી વ્યાપ્ત એ આ હુમાન નામે પર્વત છે. ચારણ મુનિઓએ અધિષ્ઠિત એવા આ ગિરિમાં જવલન વિદ્યાધરને પુત્ર અંગારક વિદ્યાભ્રષ્ટ થયે સતો રહે છે. તે ફરીવાર ખેચરંદ્ર થવા માટે વિદ્યાઓને સાધે છે. તેને ઘણે લાંબે કાળે વિદ્યા સિદ્ધ થશે, પણ જો તમારું દર્શન થશે તો તત્કાળ તેની વિદ્યા સધાશે. માટે તેને ઉપકાર કરવાને તમે રેગ્ય છે.” વસુદેવે કહ્યું કે “તે અંગારકને દૃષ્ટિએ જોવાની પણ જરૂર નથી.” પછી હિરણ્યવતી તેને વૈતાઢ્ય ગિરિ પર શિવમંદિર નગરે લઈ ગઈ. ત્યાંથી સિંહદંષ્ટ્ર રાજાએ પિતાને ઘેર લઈ જઈને પ્રાર્થના કરી એટલે વસુદેવકુમાર તેની નીલયશા કન્યાને પરણ્યા. તે વખતે બહાર કલાહળ થયો, તે સાંભળી વસુદેવે તેનું કારણ પૂછ્યું, એટલે દ્વારપાળે કહ્યું કે “અહીં શકટમુખ નામે એક નગર છે. તેમાં નીલવાન્ રાજા છે, અને તેને નીલવતી નામે પ્રિયા છે. તેઓની નીલાંજના નામે એક પુત્રી અને નીલ નામે એક પુત્ર છે. તે નીલે પિતાની બેન નીલાંજના સાથે પ્રથમ એ સંકેત કરે છે કે આપણે બંનેને જે સંતતિ થાય તેમાં દીકરીની સાથે પુત્રનું પાણિગ્રહણ કરાવવું. તે નીલાંજનાને આ તમારી પ્રિયા નીલયશા નામે પુત્રી થયેલ છે અને નીલકુમારને નીલકંઠ નામે એક પુત્ર થયેલ છે. પછી નીલે પૂર્વના સંકેત પ્રમાણે પિતાના પુત્ર નીલકંઠને માટે પોતાની બહેનની દીકરી નીલયશાની માગણી કરી, પણ તેના પિતાએ તે વિષે એક બૃહસ્પતિ નામના મુનિને પૂછયું, એટલે તેમણે કહ્યું કે “અર્ધ ભારતવર્ષના પતિ વિનુના પિતા યાદવોમાં ઉત્તમ અને સૌભાગ્યવડે કામદેવ જેવા વસુદેવકુમાર આ નીલયશાના પતિ થશે.” પછી રાજા તમને વિદ્યાશક્તિવડે અહીં લાવ્યા અને તમે આ નીલયશાને પરણ્યા. તે સાંભળી પેલે નીલ યુદ્ધ કરવાને અહીં આવ્યું, પણ તેને રાજા સિંહદંરે જીતી લીધે, તેને આ કોલાહળ થાય છે.” આ વૃત્તાંત સાંભળી વસુદેવ ઘણા ખુશી થયા અને નીલયશાની સાથે ક્રીડા કરવા લાગ્યા. અન્યદા શરદૂઝતુમાં વિદ્યા અને ઔષધિઓ માટે ખેચર હીમાન પર્વત ઉપર જતા જોવામાં આવ્યા. તેમને જઈ વસુદેવે નીલયશાને કહ્યું કે વિદ્યાદાનમાં હું તારો શિષ્ય થાઉં.' તે વાત સ્વીકારી નીલયશા તેમને લઈને સ્ટ્રીમાન ગિરિ ઉપર આવી. ત્યાં વસુદેવને ક્રીડા કરવાની ઈચ્છા વાળે જાણીને નીલયશા એક કદલીગૃહ વિક્વ તેમાં તેની સાથે રમવા લાગી. તેવામાં એક કલાપૂર્ણ મયૂર તેને જોવામાં આવ્યો. “અહા! આ મયૂર પૂર્ણ કળાવાળે છે.” એમ વિસ્મય યુક્ત બેલતી એ મદિરાક્ષી તેિજ તેને લેવાને દેડી, જ્યાં મયૂરની પાસે ગઈ, ત્યાં તે એ ધૂ મયૂર તેને પિતાની પીઠ પર બેસાડી ગરૂડની જેમ ત્યાંથી ઉડડ્યો, વસુદેવ તેની પછવાડે Page #272 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૨૩૩ દેડયા. અનુક્રમે કેઈ નેહડામાં આવી ચડ્યા, ત્યાં ગોપિકાએાએ તેમને માન આપ્યું. ત્યાં રાત્રિ રહી પ્રાતઃકાળે દક્ષિણ દિશા તરફ ચાલ્યા. ત્યાંથી કઈ ગિરિતટના ગામમાં ગયા, ત્યાં માટે વેદવનિ સાંભળી તેમણે કઈ બ્રાહ્મણને તેનો પાઠ કરવાનું કારણ પૂછ્યું. તે બ્રાહ્મણ બે-“રાવણના સમયમાં એક દિવાકર નામના ખેચરે નારદમુનિને પિતાની રૂપવતી કન્યા આપી હતી તેના વંશમાં હમણાં સુરદેવ નામે બ્રાહ્મણ થયે છે. તે આ ગામમાં મુખ્ય બ્રાહ્મણ છે. તેને ક્ષત્રિયા નામની પત્નીથી વેદને જાણનારી સેમી નામે એક પુત્રી થઈ છે. તેના વરને માટે તેના પિતાએ કરાલ નામના કઈ જ્ઞાનીને પૂછયું. તેમણે કહ્યું કે “જે વેદમાં એને જીતી લેશે, તે તેને પરણશે. તેથી તેને જીતવાને માટે આ લેકે હમેશાં વેદાભ્યાસ કરવા તત્પર થયા છે, તેઓને વેદ ભણાવનાર અહીં બ્રહ્મદત્ત નામે ઉપાધ્યાય છે. પછી વસુદેવ બ્રાહ્મણનું રૂપ લઈ તે વેદાચાર્યની પાસે આવ્યા અને કહ્યું કે, “હું ગૌતમગાત્રા સ્કંદિલ નામે બ્રાહ્મણ છું અને મારે તમારી પાસે વેદાભ્યાસ કરે છે. પ્રાદત્ત આજ્ઞા આપી, એટલે વસુદેવ તેમની પાસે વેદ ભણ્યા. પછી વેદમાં સમશ્રીને જીતીને તેની સાથે પરણ્યા અને તેની સાથે વિલાસ કરતા સતા ત્યાંજ રહ્યા. અન્યદા વસુદેવ ઉદ્યાનમાં ગયા. ત્યાં ઇદ્રશર્મા નામના એક ઇંદ્રજાલિકને તેમણે દીઠે. તેની આશ્ચર્યકારી વિદ્યા જેઈને વસુદેવે તે શિખવાની માંગણી કરી એટલે તે બે કે, આ માનસમાહિની વિદ્યા ગ્રહણ કરે, આ વિદ્યા સાધવા માટે સાયંકાળે આરંભ કરવાથી પ્રાતઃકાળે સુર્યના ઉદય વખતે તે સિદ્ધ થાય છે, પરંતુ તેમાં ઉપસર્ગો ઘણા થાય છે, માટે તે સાધતાં કેઈ સહાયકારી મિત્રને ખપ પડશે.” તેણે કહ્યું, “મારે વિદેશમાં કેઈ મિત્ર નથી.” એટલે ઇંદ્રજાલિક બેલ્યો-“હે ભાઈ! હું અને આ તમારી ભેજાઈ વનમાંલિકા બનને તમારી સહાય કરશું.” એ પ્રમાણે કહેતાં વસુદેવે વિધિથી તે વિદ્યાને ગ્રહણ કરી અને તેને જાપ કરવા માંડ્યો. તે વખતે માયાવી ઇંદ્રશર્માએ શિબિકાવડે તેનું હરણ કર્યું. વસુદેવ તેને ઉપસર્ગ થયેલે જાણી ડગ્યા નહીં અને વિદ્યાને જાપ કરવા લાગ્યા, પરંતુ પ્રાતઃકાળ થતાં તેને માયા જાણી શિબિકામાંથી ઉતરી પડ્યા. પછી ઇદ્રશર્મા વિગેરે દોડવા લાગ્યા, તેમને ઉલ્લંઘન કરીને વસુદેવકુમાર આગળ ચાલ્યા. સાયંકાળ થતાં તૃણશેષક નામના સ્થાનમાં આવ્યા. ત્યાં કોઈ મકાનમાં વસુદેવ સૂઈ ગયા. રાત્રિએ કઈ રાક્ષસે આવી તેમને ઉઠાડ્યા, એટલે મુષ્ટિવડે વસુદેવ તેને મારવા લાગ્યા. પછી ચિરકાળ બાહુયુદ્ધ કરી ખરીદ કરેલાં મેંઢાની જેમ વસ્ત્રવડે તે રાક્ષસને બાંધી લીધું અને રજક જેમ રેશમી વસ્ત્રને ધાવે તેમ તેને પૃથ્વી પર અફળાવી અફળાવીને મારી નાંખ્યો. ૧ પ્રાતઃકાળે તે લેકેના જોવામાં આવ્યું, તેથી લેકો ઘણા ખુશી ૧ આ રાક્ષસ દેવ જાતિને નહે, દેવ તે એમ મરણ પામે નહીં. આ તે મનુષ્ય છતાં મનુષ્યના માંયનું ભક્ષણ કરનાર મનુષ્યજાતિનો રાક્ષસ હતો, તેથી તે મરણ પામ્યો. આગળ તેના વૃત્તાંતથી તે વાત સ્પષ્ટ થાય છે. C - 30 Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪] શ્રી વસુદેવ ચરિત્ર [પર્વ ૮મું થયા અને ઉત્તમ વરની જેમ વસુદેવને રથમાં બેસાડી ગાજતે વાજતે તેઓ પિતાના નિવાસસ્થાનમાં લઈ ગયા. ત્યાં સર્વ લેકે પાંચસે કન્યાઓ લાવીને વસુદેવને ભેટ કરવા લાગ્યા. તેમને નિષેધીને વસુદેવે પૂછ્યું “આ રાક્ષસ કોણ હતો તે કહે.” એટલે તેમાંથી એક પુરૂષ બે -“કલિંગદેશમાં આવેલા કાંચનપુર નગરમાં જિતશત્રુ નામે એક પરાક્રમી રાજા થયો. તેને પુત્ર દાસ નામે થયે. તે પ્રકૃતિથીજ માંસલુપ હોવાથી મનુષ્યરૂપે તે રાક્ષસ થયે. રાજા જિતશત્રુએ પિતાના દેશમાં સર્વ પ્રાણીઓને અભયદાન આપેલું હતું, તથાપિ તે સોદાસે દરરોજ એક મસૂરના માંસની માગણી કરી, તે છે કે રાજાને અભીષ્ટ નહેતી તથાપિ અંગીકાર કરવી પડી. એ કબુલાત પ્રમાણે હમેશાં રસોઈઆઓ વંશગિરિમાંથી એકએક મયૂર લાવી પકાવીને તેને આપતા હતા. એક વખતે તેમણે પાકને માટે મયૂરને માર્યો, તેને કોઈ માર આવીને લઈ ગયો. એટલે રસોઈએ બીજું માંસ ન મળવાથી એક મૃત બાળકને રાંધી તેનું માંસ સોદાસને ખાવા આપ્યું. જમતી વખતે દાસે રસેઈઆને પૂછયું કે આજે આવું સ્વાદિષ્ટ માંસ કેમ છે?” રસોઈએ જે યથાર્થ હતું તે કહ્યું. તે સાંભળી સોદાસે કહ્યું કે, “હવે દરરોજ મયૂરને બદલે નરમાંસ રાંધીને આપજે.' પછી સોદાસ પિતેજ હમેશાં શહેરમાંથી બાળકોને હરવા લાગ્યું. તે વાતની રાજાને ખબર પડતાં તેણે કુમારને દેશમાંથી કાઢી મૂક્યો. પિતાના ભયથી નાસીને તે દુર્ગમાં આવીને રહ્યો હતો, અને હમેશાં પાંચ છ મનુષ્યને મારી નાખતો હતો, તેવા દુષ્ટ રાક્ષસને તમે મારી નાખે તે બહુ સારું કર્યું.” આ પ્રમાણે તેની વાર્તા સાંભળ્યા પછી વસુદેવ હર્ષથી તે પાંચસો કન્યાઓને પરણ્યા. ત્યાં રાત્રિવાસો રહીને પ્રાતઃકાળે વસુદેવકુમાર અચળ ગામે આવ્યા. ત્યાં સાર્થવાહની પુત્રી મિત્રશ્રીને પરણ્યા. પૂર્વે કે જ્ઞાનીએ વસુદેવ તેણીને વર થશે એમ કહ્યું હતું. ત્યાંથી વસુદેવ વેદસામ નગરે ગયા. ત્યાં પેલી વનમાલાએ તેમને જોયા, એટલે તે બોલી કે “હે દિયર! અહીં આવે, અહીં આવો” એમ કહીને પિતાને ઘેર લઈ ગઈ. તેણીએ પિતાના પિતાને કહ્યું કે, “આ વસુદેવકુમાર છે. એટલે તેના પિતાએ સત્કાર કરીને કહ્યું કે, “આ નગરમાં કપિલ નામે રાજા છે, તેને કપિલા નામે પુત્રી છે. તે મહાત્મન ! પૂર્વે કોઈ જ્ઞાનીએ ગિરિતટ ગ્રામમાં તમે હતા ત્યારે તમે એ રાજપુત્રીના પતિ થશો એમ કહેલું છે. વળી એ જ્ઞાનીએ તમને ઓળખવા માટે એંધાણી આપી છે કે તે સ્કૂલિંગવદન નામના તમારા (રાજાના) અશ્વને દમન કરશે. એટલા ઉપરથી તમને લાવવા માટે ઇંદ્રજાલિક ઈંદ્રશર્મા નામના મારા જમાઈને રાજાએ મોકલ્યા હતા પણ તેણે આવીને કહ્યું કે, “વસુદેવકુમાર વચમાંથી કાંઈક ચાલ્યા ગયા છે. આજે સારે ભાગ્યે તમે અહીં આવી ચડ્યા છે, તો હવે આ અશ્વનું દમન કરે.” પછી વસુદેવે રાજાના અશ્વનું દમન કર્યું અને રાજપુત્રી કપિલાને પરણ્યા. કપિલરાજાએ અને તેના સાળા અંશુમાને વસુદેવને ત્યાં રાખ્યા. ત્યાં રહેતાં કેટલેક કાળે કપિલને કપિલ નામે એક પુત્ર થયે. Page #274 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ ર૩૫ એક વખત વસુદેવ હસ્તિશાળામાં ગયા. ત્યાં એક નવીન હાથીને જોઈને તે તેની ઉપર બેઠા એટલામાં તો તે હાથી આકાશમાં ઊંડ્યો. એટલે વસુદેવે તેની ઉપર મુષ્ટીને ઘા કર્યો. તે હાથી કેઈ સરવરના તીર ઉપર પડ્યો; એટલે તે મૂળ સ્વરૂપે નીલકંઠ નામે ખેચર થઈ ગયે, જે પ્રથમ નીલયશાના વિવાહ વખતે યુદ્ધ કરવાને આવ્યું હતું. ત્યાંથી ભમતા ભમતા વસુદેવ સાળગુહ નામના નગરે આવ્યા. ત્યાં ભાગ્યસેન નામના તે નગરના રાજાને તેણે ધનુર્વેદ શિખવ્યું. અન્યદા ભાગ્યસેન રાજાની સાથે યુદ્ધ કરવાને માટે તેને અગ્રબંધુ મેઘસેન ત્યાં આવ્યા. તેને મહા પરાક્રમી વસુદેવે જીતી લીધો. પછી ભાગ્યસેન રાજાએ પદ્મા (લક્ષ્મી) જેવી પોતાની પદ્માવતી નામની પુત્રી અને મેઘસેને અશ્વસેના નામની પોતાની પુત્રી વસુદેવને આપી. પછી પદ્માવતી અને અશ્વસેનાની સાથે કેટલેક વખત ત્યાં જ રહી ક્રિીડા કરી વસુદેવકુમાર ભદ્દિલપુર નગરે આવ્યા. ત્યાને પંદ્ર નામને રાજા અપુત્ર મૃત્યુ પામેલ હતો, તેથી તેની કુંદ્રા નામની કન્યા ઔષધિવડે પુરૂષનું રૂપ કરી રાજ્ય કરતી વસુદેવના જોવામાં આવી. વસુદેવને જોતાંજ અનુરાગવાળી થયેલી પૃદ્ધાને વસુદેવકુમાર પરણ્યા. તેને પંદ્ર નામે પુત્ર થશે. તે ત્યારે રાજા થશે. અન્યદા પેલા અંગારક ખેચરે રાત્રે હંસના મિષથી વસુદેવને ઉપાડીને ગંગામાં નાખી દીધા. પ્રાત:કાળે વસુદેવે ઈલાવન નામનું નગર જોયું. ત્યાં એક સાર્થવાહની દુકાન ઉપર તેની આજ્ઞા લઈને વસુદેવ બેઠા. વસુદેવના પ્રભાવથી તે દિવસે તે સાર્થવાહને એક લક્ષ સોનૈયાને લાભ થા. તેણે વસુદેવને પ્રભાવ જાણીને તેને આદરથી લાવ્યા. પછી સુવર્ણના રથમાં બેસાડી સાર્થવાહ તેમને પિતાને ઘેર લઈ ગયે અને પિતાની રાવતી નામની કન્યાને તેની સાથે પરણાવી. એક વખતે ઇદ્રમહત્સવ થતાં પિતાના સસરાની સાથે દિવ્ય રથમાં બેસીને વસુદેવ મહાપુર નગરે ગયા. ત્યાં તે નગરની બહાર નવીન પ્રાસાદો જેઈને વસુદેવે પોતાના સસરાને પૂછયું કે “શું આ બીજુ નગર છે?” સાર્થવાહે કહ્યું “આ નગરમાં સેમદત્ત નામે રાજા છે. તેને મુખની શોભાથી સોમ (ચંદ્ર) ની કાંતિનું પણ ઉલ્લંઘન કરે તેવી સામગ્રી નામે કન્યા છે. તેણીના સ્વયંવરને માટે તે રાજાએ આ પ્રાસાદો કરાવ્યા છે. અહીં ઘણુ રાજાઓને બોલાવ્યા હતા, પણ તેમના અચાતુર્યથી તેઓને પાછા વિદાય કર્યા છે.” પછી વસુદેવે ઇંદ્રમહોત્સવ સંબંધી ઇંદ્રસ્તંભ પાસે જઈ તેને નમસ્કાર કર્યો. એ વખતે પ્રથમથી ત્યાં આવેલું રાજાનું અંતઃપુર પણ તે ઇદ્રસ્તંભને નમીને રાજમહેલ તરફ ચાલ્યું. તેવામાં રાજાને એક હસ્તી આલાનસ્તંભનું ઉમૂલન કરીને છુટેલે ત્યાં આવ્યું. તેણે અકસ્માત રાજકુમારીને રથમાંથી પાડી નાખી. તે સમયે દીન, અશરણ અને શરણાથી એવી તેને જોઈ વસુદેવકુમાર જાણે તેને પ્રત્યક્ષ ઉપાય હાય તેમ તેની પાસે આવ્યા અને તે હાથીને તીરસ્કાર કર્યો, એટલે ક્રોધવડે મહા દુર એ તે હસ્તી રાજકુમારીને છેડી દઈને વસુદેવની સામે દોડ્યો. મહા બળવાન વસુદેવે તે હાથીને ઘણે બેદિત કર્યો. પછી તેને મોહિત કરીને વસુદેવ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬] શ્રી વસુદેવ ચરિત્ર [ પર્વ ૮મું રાજપુત્રીને નજીકના કોઈ એક ઘરમાં લઈ ગયા અને ઉત્તરીય વસ્ત્રના પવનાદિકવડે તેને આશ્વાસન આપ્યું. પછી તેની ધાત્રીઓ તેને રાજમહેલમાં લઈ ગઈ અને કુબેર સાર્થવાહ વસુદેવને તેના સસરા સહિત માનપૂર્વક પિતાને ઘેર લઈ ગયે. ત્યાં વસુદેવ સ્નાન ભોજન કરી સ્વસ્થ થયા. તેવામાં કઈ પ્રતિહારીએ આવી જયાશીષપૂર્વક આ પ્રમાણે કહ્યું – અહીંના સમદત્ત રાજાને સમશ્રી નામે કન્યા છે, તેને સ્વયંવરમાં પતિ મળશે એમ પૂર્વે જાણવામાં આવ્યું હતું, પણ સર્વાણયતિના કેવળજ્ઞાનના મહત્સવમાં દેવતાઓને આવતા જોઈ તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારથી એ મૃગાક્ષી બાળ મૌન ધરીને રહેવા લાગી. એક વખતે મેં એકાંતમાં તેનું કારણ પૂછયું, એટલે તે બેલી કે, “મહાશુક્ર દેવલેકમાં ભેગ નામે એક દેવ હતો. તેણે મારી સાથે અતિ વાત્સલ્યથી ચિરકાળ સુધી ભેગ ભેગવ્યા હતા. એક વખતે તે દેવ મારી સાથે નંદિશ્વરાદિ તીર્થની યાત્રા અને અહંતને જાવ કરીને પિતાના સ્થાન તરફ પાછો ફર્યો. બ્રહ્મદેવલેક સુધી પહોંચે, તેવામાં એકાએક આયુ પૂર્ણ થવાથી થવી ગયો. પછી શેકાત થઈને તેને શેધતી શોધતી હું આ ભરતક્ષેત્રમાં કુરૂ દેશમાં આવી. ત્યાં બે કેવળજ્ઞાનીને જોઈને મેં પૂછયું કે “દેવલોકમાંથી ચ્યવે મારો પતિ ક્યાં ઉત્પન્ન થયે છે તે કહે.” તેઓ બોલ્યા-“હરિવંશમાં એક રાજાને ઘેર તારો પતિ અવતર્યો છે અને તું પણ સ્વર્ગમાંથી વીને રાજપુત્રી થવાની છે. જ્યારે ઇંદ્રમહત્સવમાં હાથી પાસેથી તને છેડાવશે, ત્યારે પાછે તે તારે પતિ થશે.” પછી તેમને ભક્તિપૂર્વક વંદના કરીને હું વસ્થાને આવી અને અનુક્રમે ત્યાંથી ચ્યવીને આ સેમદત્ત રાજાને ઘેર કન્યારૂપે ઉત્પન્ન થઈ. પછી આ સર્વાણ મુનિના કેવળજ્ઞાનના ઉત્સવમાં દેવતાઓને જોઈને મને જાતિસ્મરણજ્ઞાન થયું, તેથી આ બધું મારા જાણવામાં આવ્યું, એટલે મેં મૌન ધારણ કર્યું.” (પ્રતિહારી કહે છે–“તેણીનું આ સર્વ વૃત્તાંત મેં રાજાને જણાવ્યું, એટલે રાજાએ સ્વયંવરમાં આવેલા સર્વ રાજાઓને વિદાય કર્યા. હે વીર ! આજે તમે તે રાજકન્યાને હાથી પાસેથી છેડાવી છે, તેથી પૂર્વની સર્વ વાતની ખાત્રી થઈ છે, તેથી તમને તેડી લાવવા માટે મને મોકલી છે, માટે ત્યાં પધારે અને તે રાજકન્યાને પરણે.” પછી વસુદેવ તેની સાથે રાજમંદિરમાં ગયા અને સમશ્રીને પરણીને તેની સાથે યથેચ્છ ક્રીડા કરવા લાગ્યા. એક વખત વસુદેવ સૂઈને ઊઠયા, ત્યાં તે મૃગાક્ષી રાજબાળા તેમના જેવામાં આવી નહીં, એટલે કરૂણ સ્વરે રૂદન કરતા તે ત્રણ દિવસ સુધી શૂન્ય ચિત્તે રાજમહેલમાં જ બેસી રહ્યા. પછી શેકનિવારણને માટે તે ઉપવનમાં ગયા. ત્યાં સામગ્રીને જઈને વસુદેવે કહ્યું કે અરે માનિનિ ! તું મારા કયા અપરાધથી આટલીવાર સુધી જતી રહી હતી?' સેમશ્રી બેલી -“હે નાથ! તમારે માટે મેં એક વિશેષ નિયમ લીધેલ હતું, તેથી હું ત્રણ દિવસ સુધી મૌન વ્રત ધરીને રહી હતી. હવે આ દેવતાની પૂજા કરીને તમે ફરીવાર મારૂં પાણિગ્રહણ કરી, જેથી મારે નિયમ પૂરે થાય. કેમકે આ નિયમને એ વિધિ છે. પછી વસુદેવે તે Page #276 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૨૩૭ પ્રમાણે કર્યું. ત્યાર બાદ તે રાજકન્યાએ “આ દેવની શેષા છે” એમ કહી વસુદેવને મદિરાપાન કરાવ્યું, અને કાંદપિક દેવની જેમ તેમની સાથે અત્યંત રતિસુખ ભેગવ્યું, વસુદેવ રાત્રે તેની સાથે સૂતા. જ્યારે તે નિદ્રામાંથી જાગ્રત થયા અને જોયું તો તેણે સેમશ્રીને બદલે બીજી સ્ત્રીને દીઠી. તેથી વસુદેવે તેને પૂછયું કે-“હે સુબ્રુ? તું કેણ છે?' તે બલી-દક્ષિણ એણિમાં આવેલા સુવર્ણમ નામના નગરમાં ચિત્રાંગ નામે રાજા છે, તેને અંગારવતી નામે રાણી છે, તેમને માનસવેગ નામે પુત્ર છે અને વેગવતી નામે હું પુત્રી છું. ચિત્રાંગ રાજાએ પુત્રને રાજ્ય આપીને દીક્ષા લીધી છે. હે સ્વામિન! તે મારા ભાઈ માનસવેગે નિર્લજજ થઈને તમારી સ્ત્રી સમશ્રીનું હરણ કર્યું છે. મારા ભાઈ એ રતિને માટે મારી પાસે અનેક પ્રકારનાં ચાટુ વચનવડે ઘણું કહેવરાવ્યું, તોપણ તમારી મહાસતી સ્ત્રીએ તે વાત સ્વીકારી નહીં. પછી તેણીએ મને સખી કરીને માની અને તમને તેડવા માટે મને અહીં મેકલી. હું અહીં આવી એટલે તમને જેઈ કામપીડિત થઈ તેથી મેં આ કાર્ય કર્યું છે. હવે મારા જેવી કુલીન કન્યાના તમે વિવાહપૂર્વક પતિ થયા છે. પ્રાતઃકાળે વેગવતીને જોઈને સર્વ લેકે વિસ્મય પામ્યા. પતિની આજ્ઞાથી તેણીએ સેમશ્રીના હરણની વાર્તા લેકેને જણાવી. એકદા રાત્રિએ વસુદેવ રતિબ્રાંત થઈને સૂતા હતા, તેવામાં અતિ વેગવાળા માનસવેગે આવીને તેનું હરણ કર્યું. તે જાણવામાં આવતાં વસુદેવે તે ખેચરના શરીર પર મુષ્ટિના પ્રહાર કરવા માંડયા, તેથી પીડિત થયેલા માનસવેગે વસુદેવને ગંગાના જળમાં નાખી દીધા. ત્યાં ચંડવેગ નામને એક ખેચર વિદ્યા સાધતો હતો, તેના કંધ ઉપર વસુદેવ પડયા, પણ તે તો તેની વિદ્યા સાધ્ય થવાના કારણભૂત થઈ પડયા. તેણે વસુદેવને કહ્યું કે “મહાત્મન ! તમારા પ્રભાવથી મારી વિદ્યા સિદ્ધ થઈ છે, માટે કહે, તમને શું આપું!” તેના કહેવાથી વસુદેવે આકાશગામિની વિદ્યા માગી, બેચરે તત્કાળ તે વિદ્યા તેને આપી. પછી વસુદેવ કનખલ ગામના દ્વારમાં રહી સમાહિત મને તે વિદ્યા સાધવા લાગ્યા. ચંડવેગ ત્યાંથી ગમે તેવામાં વિઘગ રાજાની પુત્રી મદનને ત્યાં આવી. તેણે વસુદેવકુમારને જોયા. તેને જોતાં જ તે કામપીડિત થઈ તેથી તેણે તત્કાળ વસુદેવને વૈતાદ્ય પર્વત ઉપર લઈ જઈ કામદેવની જેમ પુષશયન ઉદ્યાનમાં મૂક્યા. પછી તેણે અમૃતધાર નગરમાં પ્રવેશ કર્યો. પ્રાતઃકાળે તેના ત્રણ ભાઈઓએ આવી વસુદેવને નમસ્કાર કર્યો. તેમાં પહેલે દલિમુખ, બીજે દંડવેગ અને ત્રીજો ચંડવેગ હતું કે જેણે વસુદેવને આકાશગામિની વિદ્યા આપી હતી. પછી તેઓ વસુદેવને પોતાના નગરમાં લઈ ગયા અને ત્યાં મદનગાની સાથે તેને વિધિથી વિવાહ કર્યો. વસુદેવ મદનગાની સાથે ત્યાં રહીને સુખે રમવા લાગ્યા. એક દિવસે મદનગાએ વસુદેવને સંતુષ્ટ કરી વરદાન માગ્યું. પરાક્રમી વસુદેવે તે આપવાને કબુલ કર્યું. અન્યદા દધિમુખે નમસ્કાર કરીને વસુદેવને કહ્યું કે “દિવસ્તિલક નામના નગરમાં ત્રિશિખર નામે રાજા છે, તેને સૂર્પક કરીને એક કુમાર છે. તે રાજાએ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ] શ્રી વસુદેવ ચરિત્ર [ પ ૮ મું તે સૂપ કકુમારને માટે મારા પિતાની પાસે મદનવેગાની માગણી કરી હતી, પણ મારા પિતા વિદ્યુદ્વેગે તેને તે કન્યા આપી નહીં, કારણકે મારા પિતાએ કેાઈ ચારણમુનિને તે કન્યાના વરને માટે પૂછ્યું હતું, એટલે તેમણે કહ્યુ` હતુ` કે, ‘હરિવંશમાં ઉત્પન્ન થયેલ વસુદેવકુમાર તમારી પુત્રીના પતિ થશે. વળી તે રાત્રે ગંગાનદીમાં રહીને વિદ્યા સાધતા તારા પુત્ર ચડવેગના સ્કંધ ઉપર ચડશે અને તેથી તત્કાળ તેની વિદ્યાઓ સિદ્ધ થઈ જશે.' આ પ્રમાણે સાંભળી મારા પિતાએ સૂર્ણાંકને કન્યા આપવાની ના કહી, જેથી તે બળવાન રાજા ત્રિશિખર મારા પિતાને બાંધીને લઈ ગયેલે છે, માટે આપે મદનવેગાને જે વરદાન આપેલ છે, તે પ્રમાણે તમારા સસરાને છોડાવે! અને હું કે જે તમારા સાળા થા, તેનું માન રાખેા. અમારા વંશમાં અંકુરરૂપ નમિ રાજા હતા, તેને પુલસ્ત્ય કરીને પુત્ર થયા હતા. તેના વશમાં મેઘનાદ નામે રાજા થયા કે જે અરિજય નગરના સ્વામી થયેા હતો. તેના સુભૂમ ચક્રવતી જામાતા થતા હતા, તેણે પેાતાના સસરાને વૈત:ઢચ ઉપરની અને શ્રેણિની લક્ષ્મી અને બ્રહ્માસ્ત્ર, આગ્નેયાસ્ત્ર વિગેરે દિવ્ય અઓ આપ્યાં હતાં. તેના વંશમાં રાવણુ અને બિભીષણુ થયા હતા. તે બિભીષણના વંશમાં મારા પિતા વિદ્યુદ્વેગ ઉત્પન્ન થયા છે. અનુક્રમે તે અસ્રો અમારા વારસામાં આવેલા છે; તો આ અસ્રો તમે ગ્રહણ કરા, કેમકે તેવાં દિવ્ય અઓ મહા ભાગ્યવાન્ પુરૂષની પાસે સફળ છે અને અમારા જેવા નિર્ભાગીની પાસે નિષ્ફળ છે” આ પ્રમાણે કહી તેણે વસુદેવને એ મો આપ્યાં, વસુદેવે તે ગ્રહણ કર્યાં. અને વિધિથી સાધી લીધાં. ‘પુણ્યથી શુ અસાધ્ય છે ?' ત્રિશિખર રાજાએ સાંભળ્યુ કે મદનવેગા એક ભૂચરને આપી છે, તેથી તે ક્રોધ કરી સ્વયમેવ યુદ્ધ કરવાને આણ્યે. પછી ખેચરાએ એક સુવણુના માયાવી રથ વિકુ વસુદેવને આપ્યા. વસુદેવે તેમાં બેસી દધિમુખ વિગેરે સૈનિકોથી વીંટાઈ ને યુદ્ધ કરવા માંડયુ. પિરણામે વસુદેવે ઇંદ્રાસ્ત્રથી ત્રિશિખર રાજાનું મસ્તક છેદી નાખ્યું, અને દિવસ્તિલક નગરમાં પ્રવેશ કરીને પેાતાના સસરાને ખ ધનથી છેડાવ્યા. પછી સસરાને નગરે આવી મદનવેગા સાથે વિલાસ કરતાં તેમને અનાવૃષ્ટિ નામે પુત્ર થયા. અન્યદા ખેચરાની સ્રીએથી રાગવડે વારવાર જોવાતા વસુદેવ અનેક ખેચરા સહિત સિદ્ધાયતનની યાત્રા કરવાને ગયા. યાત્રા કરીને પાછા શ્વશુરનગરમાં આવ્યા. એક વખતે વસુદેવે માનવેગાને વેગવતીના નામથી ખેલાવી, તેથી ક્રોધ કરીને મદનવેગા બીજી શય્યા ઉપર ગઈ, તે વખતે ત્રિશિખર રાજાની પત્ની સૂપણુખાએ મદનવેગાનુ રૂપ લઈ તે સ્થાન ખાળી દઈ ને વસુદેવનું હરણ કર્યુ. પછી તેણીએ મારવાની ઇચ્છાથી રાજગૃહી નગરીની પાસે વસુદેવને આકાશમાંથી પડતા મૂકયા. દૈવયેાગે વસુદેવ તૃણુના રાશિ ઉપર પડચા. ત્યાં જરાસંઘની કીર્ત્તિ સાંભળી વસુદેવ રાજગૃહી નગરીમાં ગયા. ત્યાં પાસાવડે કેટ સુવણુ જીતી તેણે યાચકોને આપી દીધું. તેવામાં રાજપુરૂષો આવી વસુદેવને બાંધીને જરાસંધના દરબારમાં Page #278 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૨૩૯ લઈ ચાલ્યા. વસુદેવે રાજસભાને પૂછયું કે, “અપરાધ વિના મને શા માટે બાંગે છે?' ત્યારે તે બોલ્યા કે “કઈ જ્ઞાનીએ જરાસંધને કહ્યું કે “કાલે પ્રાતઃકાળે અહીં આવી કોટિ દ્રવ્ય જીતીને જે યાચકને આપી દેશે, તેને પુત્ર તારો વધ કરનારો થશે. તે પ્રમાણે કરનાર તમે છે, માટે જે કે તમે નિરપરાધી છે, તો પણ રાજાની આજ્ઞાથી તમને મારી નાખવામાં આવશે.” આ પ્રમાણે કહી તેઓએ વસુદેવને એક ચામડાની ધમણમાં નાખ્યા. પછી અપવાદના ભયથી છાની રીતે મારવાને ઈચ્છતા એવા તે રાજસુભટએ તે ધમણ સાથે તેમને કોઈ પર્વત ઉપરથી ગબડાવી મૂક્યા. તેવામાં વેગવતીની ધાત્રી માતાએ અધરથી તેને લઈ લીધા. જ્યારે તેણી તેમને લઈને ચાલી, ત્યારે વસુદેવને લાગ્યું કે મને ચારૂદત્તની જેમ કાઈ ભારંડપક્ષી આકાશમાં લઈ જાય છે. પછી તેણીએ પર્વત ઉપર મૂકયા એટલે વસુદેવે બહાર દષ્ટિ કરી તો ત્યાં વેગવતીનાં બે પગલાં તેમણે દીઠાં. તેને ઓળખીને તેઓ ધમણની બહાર નીકળ્યા. ત્યાં “હે નાથ! હે નાથ!” પોકારીને રૂદન કરતી વેગવતી તેમના જેવામાં આવી. વસુદેવે તેની પાસે જઈ તેને આલિંગન કર્યું અને પૂછ્યું કે, તે મને શી રીતે પ્રાપ્ત કર્યો?” વેગવતી અશ્રુ લુછીને બેલી–“સ્વામિન્ ! હું જે વખતે શય્યામાંથી ઊઠી તે વખતે મારા અભાગ્યે તમને જગ્યામાં જોયા નહી, તેથી અંતઃપુરની સ્ત્રીઓની સાથે કરૂણ સ્વરે રૂદન કરવા લાગી. તેવામાં બજ્ઞપ્તિ વિદ્યાએ આવીને તમારા હરણની અને આકાશમાંથી પડવાની ખબર આપી. પછી મેં અજાણપણને લીધે વિચાર્યું કે, “મારા પતિ પાસે કોઈ મુનિની બતાવેલી પ્રભાવિક વિદ્યા હશે તેથી તે પાછા થડા કાળમાં અહીં આવશે.” આમ વિચારી તમારા વિયેગથી પીડિત એવી હું કેટલેક કાળ નિર્ગમન કરીને પછી રાજાની આજ્ઞાથી તમને શોધવાને માટે પૃથ્વી પર ભમવા નીકળી. હું ફરતી ફરતી સિદ્ધાયતનમાં આવી, ત્યાં મદનગાની સાથે તમને જોયા. પછી તમે સિદ્ધચત્યમાંથી અમૃતધાર નગરમાં આવ્યા, ત્યાં હું પણ તમારી પછવાડે આવી. ત્યાં હું અંતર્ધાન થઈને રહી હતી, તેવામાં તમારા મુખે મારું નામ મેં સાંભળ્યું, તેથી તત્કાળ તમારા સનેહથી મારો ચિરકાળના વિરહનો કલેશ છેડી દીધું. મારૂં નામ સાંભળી મદનવેગા ક્રોધ પામી અને અંતગૃહમાં ગઈ એટલામાં સૂર્પણખાએ ઔષધિના બળથી તે ઘરમાં અગ્નિ ઉત્પન્ન કરી અને મદનગાનું રૂપ લઈને તમારું હરણ કર્યું. તેણીએ જ્યારે આકાશમાંથી તમને પડતા મૂક્યા, તે વખતે તમને ધરી રાખવા માટે હું ઉતાવળે દોડી અને માનસવેગનું કલ્પિત રૂપ લઈને હું નીચે રહી. પણ મને તેણે જોઈ એટલે વિદ્યા તથા ઔષધિના બળથી મને તરછોડીને કાઢી મૂકી. તેના ભયથી નાસીને હું કઈક ચિત્યમાં જતી હતી, તેવામાં પ્રમાદવડે કોઈ મુનિનું ઉલ્લંઘન થઈ જવાથી મારી વિદ્યા ભ્રષ્ટ થઈ ગઈ. તેવામાં મારી ધાત્રી મને આવીને મળી. તે વખતે “મારો ભર્તા કયાં હશે?” એવું હું ચિંતવન કરતી હતી, તેથી મેં ધાત્રીને સર્વ વૃત્તાંત કહીને તમારી શોધ માટે મોકલી. તેણીએ ભમતાં ભમતાં તમને પર્વત ઉપરથી પડતા જોયા, એટલે તત્કાળ અધરથી લઈ લીધા. પછી તમને તે ધમણમાં રાખીને તે આ હિમાન પર્વતના પંચનદ તીર્થમાં લઈ આવી, અને અહીં તમે છુટા થયા.” Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪] શ્રી વસુદેવ ચરિત્ર [ પર્વ ૮ મું આ પ્રમાણે વૃત્તાંત સાંભળી વસુદેવ ત્યાં એક તાપસના આશ્રમમાં તેણીની સાથે રહ્યા. એક વખતે નદીમાં પાશથી બંધાયેલી એક કન્યા તેના જેવામાં આવી. વેગવતીએ પણ તે વિષે કહ્યું, એટલે તે દયાળુ વસુદેવે નાગપાશના બંધનવાળી તે કન્યાને બંધનમુક્ત કરી. પછી તે મૂર્શિત કન્યાને જળસિંચન કરીને સાવધ કરી એટલે તે બેઠી થઈ પછી વસુદેવને ત્રણ પ્રદક્ષિણા કરીને આ પ્રમાણે બેલી-“હે મહાત્મા! તમારા પ્રભાવથી આજે મારી વિદ્યા સિદ્ધ થઈ છે, તે સંબંધી હું વાર્તા કહું તે સાંભળ-વૈતાઢ્યગિરિ ઉપર ગગનવાસ નામે એક નગર છે. તે નગરમાં નમિરાજાના વંશમાં પૂર્વે વિદંષ્ટ્ર નામે રાજા થયે, તેણે પ્રત્યમ્ વિદેહમાં એક મુનિને કાયોત્સર્ગે રહેલા જોયા. એટલે તે બોલ્યો કે, “અરે! આ કઈ ઉત્પાત છે, માટે તેને વરૂણાચલમાં લઈ જઈ મારી નાખે.” આવા તેના કથનથી સાથે રહેલા બેચરાએ તેમને મારવા માંડયા, પરંતુ શુકલધ્યાન ધરતા એવા તે મુનિને તે વખતે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, એટલે ધરણેન્દ્ર કેવળીને મહિમા કરવાને ત્યાં આવ્યા. તે સ્થાને મુનિના વિરોધીઓને જોઈને તત્કાળ ધરણું ક્રોધ પામી તેમને વિદ્યાભ્રષ્ટ કરી દીધા, તેથી દીન થઈને તેઓ કહેવા લાગ્યા કે-“હે દેવેંદ્ર! આ મુનિ છે કે કોણ છે? એ અમારા જાણવામાં આવ્યું નહીં. કેવળ વિઘટ્ટ “આ ઉત્પાત છે” એમ કહી અમને પ્રેરણા કરીને આવું કામ કરાવ્યું છે.” ધરણેકે કહ્યું, “અરે પાપીઓ! હું તો મુનિના કેવળજ્ઞાનના ઉત્સવને માટે આવ્યો છું. તે હવે તમારી જેવા અજ્ઞાનીઓ અને પાપીઓને મારે શું કરવું ? જા હવે ફરીવાર પ્રયાસ કરવાથી તમને વિદ્યા સિદ્ધ થશે, પરંતુ યાદ રાખજે કે અરિહંત, સાધુ અને તેમના આશ્રિતોને દ્વેષ કરવાથી તત્કાળ તે વિદ્યાઓ નિષ્ફળ થઈ જશે અને હિણી વિગેરે મહા વિદ્યાએ તે દુર્મતિ વિદંષ્ટ્રને તો સિદ્ધ થશે જ નહિ. એટલું જ નહિ પણ તેની સંતતીના કે પુરૂષને કે સ્ત્રીને પણ સિદ્ધ થશે નહિ; કદિ તેમને કેઈ સાધુ મુનિરાજનાં કે મહાપુરૂષનાં દર્શન થશે તો તેથી સિદ્ધ થશે.” આ પ્રમાણે કહી ધરણંદ્ર કેવળીને મહોત્સવ કરીને પિતાને સ્થાનકે ગયા. પૂર્વે તેના વંશમાં કેતુમતી નામે એક કન્યા થઈ હતી, તેણી તે વિદ્યા સાધતી હતી. તેને પુંડરીક વાસુદેવ પરણ્યા હતા. તેમના પ્રભાવથી તે કેતુમતીને વિદ્યાઓ પણ સિદ્ધ થઈ હતી. હે ચંદ્રમુખ! તેના વંશની બાલચંદ્રા નામે હું કન્યા છું. મને તમારા પ્રભાવથી વિદ્યાઓ સિદ્ધ થઈ છે, માટે તમારે વશ એવી જે હું તેનું તમે પાણિગ્રહણ કરે, અને કહે કે મારી વિદ્યા સિદ્ધ કરાવી તેના બદલામાં તમને શું આપું?” તેણીના આગ્રહથી વસુદેવે કહ્યું કે “આ વેગવતીને વિદ્યા આપ.” પછી તે વેગવતીને લઈને ગગનવલ્લભ નગરમાં ગઈ અને વસુદેવ તાપસના આશ્રમમાં આવ્યા. તે તાપસના આશ્રમમાં તત્કાળ તાપસી વ્રત લઈને બે રાજા પિતાના પરાક્રમને નિંદતા આવ્યા, તેમને જોઈ વસુદેવે તેમના ઉદ્વેગનું કારણ પૂછ્યું, એટલે તેઓ બેલ્યા-“શ્રાવસ્તી નામની નગરીમાં અતિ નિર્મળ ચરિત્રવડે પવિત્ર એવા એણુપુત્ર નામે પરાક્રમી રાજા છે. તેને પ્રિયંગુસુંદરી નામે એક પુત્રી છે, તેના સ્વયંવરને માટે રાજાએ ઘણુ રાજાઓને Page #280 -------------------------------------------------------------------------- ________________ મગ ૨ ને] શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર [ ૨૪૧ ખાલાવ્યા પણ તે પુત્રી કાઈ રાજાને વરી નહીં, તેથી આવેલા રાજાઓએ ક્રોધથી એકઠા થઈ ને તેની સાથે સગ્રામ સ્માર, પણ તેણે એકલાએ સવે રાજાએને જીતી લીધા; એટલે તે સર્વે રાજાઓ નાસી ગયા. તેમાં કેટલાક કેાઈ ગિરિમાં પેસી ગયા, કેટલાક અરણ્યમાં જઈને સંતાયા અને કેટલાક જલાશયમાં ભરાઈ રહ્યા, તેએમાંથી અમે એ તાપસ થઈ ને ચાલી નીકળ્યા. અમે વૃથા ભુજધારી નપુસકેાને ધિક્કાર છે!” તેમને આ પ્રમાણે વૃત્તાંત સાંભળી વસુદેવે તેમને જૈનધમ ના બેષ કર્યાં, એટલે તેએએ જૈન દોક્ષા લીધી. પછી વસુદેવ શ્રાવસ્તી નગરીએ ગયા. ત્યાં ઉદ્યાનમાં ત્રણ દ્વારવાળું એક દેવગૃહ તેમના જોવામાં આવ્યું. તેના મુખદ્વારને ખત્રીશ અગલા (ભૂંગળ) હતી, તેથી તે રસ્તે પ્રવેશ કરવા મુશ્કેલ હતો; એટલે પડખેના દ્વારથી તેમણે અંદર પ્રવેશ કર્યાં. ત્યાં તેમણે એક મુનિની, એક ગૃહસ્થની અને એક ત્રણ પગવાળા પાડાની પ્રતિમા જોઈ. પછી ‘આ શું?' એમ તેણે એક બ્રાહ્મણને પૂછ્યું, એટલે તે એલ્યુ‘અહી. જિતશત્રુ નામે રાજા હતો. તેને ભૃગધ્વજ કરીને પુત્ર થયા હતો. તે નગરમાં કામદેવ કરીને એક શ્રેણી રહેતો હતો. એક વખતે તે શેઠ નગર બહાર પેાતાના ગેાષ્ઠ (પશુશાળા)માં ગયા. ત્યાં તેના દંડક નામના ગેાવાળે શેઠને કહ્યું કે શેઠજી! આ તમારી મહિષીના પાંચપાડા પૂર્વે મેં મારી નાખ્યા છે; આ છઠ્ઠો પાડા ઘણા ભદ્રિક આકૃતિવાળા આવ્યા છે, અને જ્યારથી તે જન્મ્યા છે ત્યારથી ભયથી કંપતો અને નેત્રને ચપળ કરતો તે મારા ચરણમાં નમ્યા કરે છે, તેથી દયાવડે મેં તેને માર્યાં નથી, તમે પણ આ પાડાને અભય આપે. આ પાડા કેાઈ જાતિસ્મરણવાળા છે' આ પ્રમાણે ગેાવાળે કહ્યુ', એટલે તે શેઠ દયા લાવીને પાડાને શ્રાવસ્તી નગરીમાં લઈ ગયા. શેઠે રાજાની પાસે તેના અભયને માટે માગણી કરી, એટલે રાજાએ પણ તેને અભય આપીને કહ્યું કે, આ પાડા આખી શ્રાવસ્તી નગરીમાં સ્વેચ્છાએ ભમ્યા કરેા.' એક વખતે રાજકુમાર મૃગધ્વજે તે પાડાના એક પગને છેદી નાખ્યા. તે જાણી રાજાએ તે કુમારને નગરની અહાર કાઢી મૂકયા. કુમારે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. તે પાડો પગ છેદાયા પછી અઢારમે દિવસે મૃત્યુ પામી ગયેા અને કુમાર મૃગધ્વજને ખાવીશમે દિવસે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવ, અસુર, રાજા અને અમાત્યે તેમને વંદન કરવા આવ્યા. દેશનાને અંતે જિતશત્રુ રાજાએ પૂછ્યુ કે ‘ તમારે તે પાડાની સાથે શું બૈર હતું ?' મૃગધ્વજ કેવળી ખેલ્યા 6 “ પૂર્વ* અશ્વગ્રીવ નામે એક અધ ચક્રવત્તી થયેા હતો, તેને હરિશ્મથ્રુ નામે એક મંત્રી હતો. તે કૌલ (નાસ્તિક) હતો, તેથી ધર્મની નિંદા કરતા હતો અને રાજા આસ્તિક હાવાથી સદા ધર્મોનું પ્રતિપાદન કરતો હતો. આ પ્રમાણે હાવાથી તે રાજા અને મંત્રી વચ્ચે દિવસાનુદિવસ વિરાધ વધવા લાગ્યા. તે બન્નેને ત્રિપૃષ્ટ અને અચલે માર્યાં, જેથી મૃત્યુ પામીને સાતમી નરકે ગયા. નરકમાંથી નીકળીને તે બન્ને ઘણા ભવમાં ભમ્યા. તેમાંથી અશ્વગ્નીવ તે ા હું તમારો પુત્ર થયા અને શ્મિક્ષુ મંત્રી પાડા થયા. પૂના વૈરથી મેં તેના પગ C - 31 Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨] શ્રી વસુદેવ ચરિત્ર [પર્વ ૮ મું કાપી નાખે. તે પાડે મરીને લેહિતાક્ષ નામે અસુરે અગ્રણી થયે છે તે જુઓ, આ અહીં મને વંદન કરવા આવ્યા છે. આ સંસારનું નાટક આવું વિચિત્ર છે.” પછી લોહિતાક્ષે મુનિને નમીને તે મૃગવન મુનિની, કામદેવ શેઠની અને ત્રણ પગવાળા મહિષની રત્નમય પ્રતિમા કરાવીને અહીં સ્થાપન કરેલી છે. તે કામદેવ શ્રેષ્ઠીના વંશમાં હાલ કામદત્ત નામે શેઠ છે, તેને બંધુમતી નામે પુત્રી છે. શેઠે તે પુત્રીના વરને માટે કઈ જ્ઞાનીને પૂછયું હતું, એટલે જ્ઞાનીએ કહ્યું હતું કે જે આ દેવાલયના મુખદ્વારને ઉઘાડશે તે મારી પુત્રીને વર થશે.” આ પ્રમાણે સર્વ વૃત્તાંત સાંભળી વસુદેવે તે દ્વાર ઉઘાડ્યું, એ વાત જાણીને તત્કાળ કામદત્તશે ત્યાં આવી વસુદેવને પિતાની પુત્રી આપી. તેમને જેવાને રાજાની પુત્રી પ્રિયંગુસુંદરી રાજાની સાથે ત્યાં આવી. તે વસુદેવને જોઈને ક્ષણવારમાં કામપીડિત થઈ ગઈ. પછી દ્વારપાળે આવીને પ્રિયંગુસુંદરીની દશા અને એણપુત્ર રાજાનું ચરિત્ર અંજલિ જેડીને વસુદેવને જણાવ્યું, અને કહ્યું કે “કાલે પ્રાત:કાળે તમે પ્રિયંગુસુંદરીને ઘેર અવશ્ય આવજે.” એમ કહીને દ્વારપાળ ગ. તે દિવસે વસુદેવે એક નાટક જોયું. તેમાં એવી હકીક્ત આવી કે “નમિને પુત્ર વાસવ ખેચર થશે. તેના વંશમાં બીજા વાસવ થયા. તેને પુત્ર પુરૂહૂત થયા. એકદા તે હાથી ઉપર બેસીને ફરવા ગયા હતા, ત્યાં તેણે ગૌતમની સી અહલ્યાને જોઈ. તેથી આશ્રમમાં લઈ જઈ તેની સાથે ક્રીડા કરી. તે વખતે ગૌતમે આવી વિદ્યારહિત થયેલા પુરૂહૃતના લિંગને છેદી નાખ્યું.” આ પ્રમાણેની હકીકત જોઈ વસુદેવ ભય પામી ગયા તેથી રાજકુમારી પ્રિયંગુસુંદરીની પાસે ગયા નહીં. રાત્રે વસુદેવ બંધુમતી સાથે સૂઈ ગયા. તે રાત્રિમાં નિદ્રાને ભંગ થતાં એક દેવી તેમનાં જોવામાં આવી, એટલે “આ કોણ હશે?' એમ તે ચિંતવવા લાગ્યા. તેટલામાં “અરે! વત્સ! શું ચિંતવે છે?' એમ બોલતી તે દેવી. તેને હાથ પકડીને તેને અશેક વનમાં લઈ ગઈ. ત્યાં જઈને કહ્યું કે-“સાંભળો! આ ભરતક્ષેત્રમાં શ્રીચંદન નામે નગરમાં અમેઘરેતા નામે રાજા હતું, તેને ચારૂમતિ નામે પ્રિયા હતી. તેમને ચારચંદ્ર નામે એક પુત્ર થયો હતે, તે નગરમાં અનંતસેના નામે એક વેશ્યા હતી. તેને કામ પતાકા કરીને એક સુચના પુત્રી હતી. એક વખતે રાજાએ યજ્ઞ કર્યો તેમાં ઘણા તાપસ આવ્યા. તેમાં કૌશિક અને તૃણબિંદુ બે ઉપાધ્યાય હતા. તેઓ બન્નેએ આવી રાજાને કેટલાંક ફળ અર્પણ કર્યા. રાજાએ પૂછયું. “આવાં ફળ કયાંથી લાવ્યા?” એટલે તેઓએ હરિવંશની ઉત્પત્તિ વખતે આવેલા કલ્પવૃક્ષની બધી કથા પ્રથમથી કહી સંભળાવી. તે વખતે રાજસભામાં કામ પતાકા વેશ્યા નૃત્ય કરતી હતી, તેણીએ કુમાર ચારચંદ્ર અને કૌશિક મુનિનું મન હરી લીધું. યજ્ઞ પૂર્ણ થયા પછી કુમારે કામ પતાકાને પોતાને સ્વાધીન કરી. પછી કોશિક તાપસે રાજાની પાસે આવી તે વેશ્યાની માગણી કરી, એટલે રાજાએ કહ્યું કે, “તે વેશ્યાને કુમારે ગ્રહણ કરી છે અને તે શ્રાવિક છે માટે એક પતિ સ્વીકાર્યા પછી Page #282 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ જે ]. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૨૪૩ બીજા પતિને ભજતા નથી. આ પ્રમાણે રાજાએ તેને ના કહી તેથી કૌશિક તાપસે ક્રોધ કરી શાપ આપે કે-“કુમાર જ્યારે તેની સાથે ક્રીડા કરશે ત્યારે અવશ્ય મૃત્યુ પામશે.” મહામતિ રાજા અમેઘરેતાએ આવા કારણથી વૈરાગ્ય પામી પિતાના પુત્ર ચારચંદ્રને રાજ્ય આપી પોતે તાપસ થઈ વનમાં નિવાસ કર્યો. તે ગખતે અજ્ઞાતગર્ભા રાણું પણ તેની સાથે વનમાં ગઈ કેટલેક કાળે ગર્ભ પ્રગટ થયે, એટલે તેણુએ પતિની શંકા છેદવાને પ્રથમથી ગર્ભ હેવાની વાત કહી બતાવી. પછી તેણીએ ત્રાષિદના નામની કન્યાને જન્મ આપ્યું. તે કન્યા અનુક્રમે કેઈ ચારણુ મુનિની પાસે શ્રાવિકા થઈ. તે યૌવનવયને પ્રાપ્ત થઈ તેવામાં તેની માતા અને ધાત્રી મૃત્યુ પામી ગઈ. એક વખતે શિલાયુધ રાજા મૃગયા કરવાને તે તરફ આવ્યું. તે ઋષિદનાને જોઈ કામવશ થઈ ગયા. પછી તેનું આતિથ્ય સ્વીકારી રાજા ત્યાં રહ્યો અને તે બાળાને એકાંતમાં લઈ જઈને વિવિધ પ્રકારે તેની સાથે સંભોગક્રિીડા કરી. તે વખતે ઋષિદત્તાએ શિલાયુધને કહ્યું કે “હું અનુસ્નાતા છું, તેથી જે કદિ આજે મને ગર્ભ રહ્યો તો આ કુળવાન કન્યાની શી ગતિ થશે?” રાજાએ કહ્યું, “હું ઈવાકુ વંશને રાજા છું, શ્રાવસ્તી નગરીમાં મારું રાજ્ય છે અને શતાયુધ રાજાને પુત્ર શિલાયુધ એવા નામથી હું પ્રખ્યાત છું. જે તારે પુત્ર થાય તો તું તેને શ્રાવસ્તી નગરીમાં મારી પાસે લાવજે, હું તેને રાજા કરીશ.' આ પ્રમાણે રાજા કહેતો હતો, તેવામાં તો તેનું સન્ય આવી પહોંચ્યું, એટલે વિદત્તાની રજા લઈને રાજા પિતાને સ્થાનકે ગયે. તેણીએ આ વાર્તા પિતાના પિતાને જણાવી. અનુક્રમે તેને પુત્રને પ્રસવ થે. તે પ્રસવમાંથી રોગ થતાં ઋષિદત્તા મૃત્યુ પામી, અને જવલનપ્રભા નાગૅદ્રની અગમહિષી થઈ. પુત્રીના મરણથી તેના પિતા અમેઘરેતા તાપસ તેના પુત્રને હાથમાં લઈને સામાન્ય લેકની જેમ ઘણું રૂદન કરવા લાગ્યા. હું જે જવલનપ્રભ નાગૅદ્રની સ્ત્રી થઈ હતી, તે અવાધજ્ઞાનથી તે સર્વ હકીકત જાણી મૃગરૂપે ત્યાં આવી, અને સ્તનપાન કરીને તે પુત્રને ઉછેર્યો. તેથી તે “એણીપુત્ર” એવા નામથી વિખ્યાત થયે. પેલે કૌશિક તાપસ મૃત્યુ પામીને મારા પિતાના આશ્રમમાં દષ્ટિવિષ સર્ષ થયે. તે ક્રર સર્ષે મારા પિતાને વંશ કર્યો, પણ મેં આવીને વિષ ઉતાર્યું અને તે સર્ષને બેધ આપે, તેથી તે સર્ષ મૃત્યુ પામીને બલ નામે દેવતા થયે. પછી હું ઋષિદત્તાનું રૂપ લઈ શ્રાવસ્તી નગરીએ ગઈ અને ત્યાં શિલાયુધ રાજાને પુત્ર સોંપવા માંડ્યો, પણ તેણે પૂર્વની વાત વિસ્મરણ થઈ જવાથી તે પુત્રને ગ્રહણ કર્યો નહીં. પછી પુત્રને તેની પાસે મૂકી આકાશમાં રહીને મેં કહ્યું કે “હે રાજન ! વનમાં રહેલી અષિદત્તા નામની કન્યાને તે ભોગવી હતી, તેને તારા સંગમથી આ પુત્ર થયેલ છે. તે વિદત્તા પ્રસવરોગથી મૃત્યુ પામીને હું દેવપણાને પામેલી છું. દેવપણામાંથી અહીં આવીને મેં મૃગલીને રૂપે તેને ઉછેર્યો છે, તેથી આ એણીપુત્રના નામથી વિખ્યાત થયેલે છે.” આ પ્રમાણે કહેતાં જ રાજાને સ્મરણ આવ્યું એટલે તે પુત્રને રાજ્ય ઉપર બેસાડી શિલાયુધ રાજા દીક્ષા લઈ સ્વર્ગે ગયે. તે એણી પુત્રે સંતતિને માટે અઠ્ઠમ તપ કરીને મને સંતુષ્ટ કરી, જેથી મેં તેને એક પુત્રી આપી, તે આ પ્રિયંગુમંજરી છે. આ પુત્રીના સ્વ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪] શ્રી વસુદેવ ચરિત્ર [ પ ૮ મું યંવરને માટે એણપુત્ર રાજાએ ઘણા રાજાઓને લાવ્યા હતા, પણ તે કોઈ રાજાને વરી નહીં, તેથી સર્વ રાજાઓએ મળીને યુદ્ધને આરંભ કર્યો. મારી સહાયથી એણુપુત્ર એકલાએ બધા રાજાઓને જીતી લીધા. તે પ્રિયંગુમંજરી આજે તમને જોઈને વરવાની ઈચ્છા કરે છે. હે અનઘ ! તમારે માટે તેણુએ અષ્ટમભક્ત કરીને મારી આરાધના કરી, જેથી મારી આજ્ઞાવડે તે દ્વારપાળે આવી તમને તેને ઘેર આવવાનું જણાવ્યું; પણ અજ્ઞાનને લીધે દ્વારપાળના કથનની તમે અવજ્ઞા કરી, તો હવે મારી આજ્ઞાથી તે દ્વારપાળના બેલાવ્યા પ્રમાણે તમે ત્યાં જજે અને તે એણુપુત્રની કન્યાને પરણજે. વળી તમારે કાંઈ વરદાન જોઈતું હોય તો માગી .” દેવીનાં આ વચનથી વસુદેવ બોલ્યા કે “જ્યારે હું સંભારૂં ત્યારે તમે આવજે.' દેવીએ તે વાત સ્વીકારી. પછી તે દેવી વસુદેવને બંધુમતીને ઘેર મૂકી અંતર્ધાન થઈ ગઈ પ્રાતઃકાળે વસુદેવ પેલા દ્વારપાળની સાથે પ્રિયંગુમંજરીએ નિમેલા સ્થાને ગયા. ત્યાં તે પ્રથમથી આવેલી હતી, તેને વસુદેવ ઘણા હર્ષ સાથે ગાંધર્વ વિવાહથી પરણ્યા. તે પછી અઢારમે દિવસે દ્વારપાળે પ્રિયંગુમંજરીને દેવીએ આપેલા વરની વાર્તા રાજાને જણાવી. રાજા તેને પોતાને ઘેર લઈ ગયે. આ અરસામાં વૈતાથગિરિ ઉપર ગંધસમૃદ્ધ નામના નગરમાં ગંધારપિંગલ નામે રાજા હતો, તેને પ્રભાવતી નામે કન્યા હતી. તે ફરતી ફરતી સુવર્ણાભ નગરે આવી. ત્યાં તેણે સોમશ્રીને જોઈ અને તે તેની સખી થઈ ગઈ. સોમશ્રીને પતિને વિરહ જાણી પ્રભાવતી બેલી-“હે સખિ! તું શા માટે સંતા૫ કરે છે? હું હમણાં તારા ભર્તારને લાવી આપીશ.” સેમશ્રીએ નિશ્વાસ મૂકીને કહ્યું, “હે સખિ! જેમ વેગવતી પતિને લાવી હતી, તેમ તું પણ રૂપથી કામદેવ જેવા મારા સ્વામીને લાવીશ.” પ્રભાવતી બોલી-“હું વેગવતીના જેવી નથી.” એમ કહીને તે શ્રાવસ્તીનગરીએ ગઈ અને ત્યાંથી વસુદેવને લઈ આવી. ત્યાં વસુદેવ બીજુ રૂપ કરીને સોમશ્રી સાથે રહ્યા. અન્યદા માનસવેગે વસુદેવને ઓળખ્યા એટલે તેને બાંધી લીધા. તે વખતે કેળાહળ થતાં વૃદ્ધ ખેચરેએ આવીને તેને છોડાવ્યા. વસુદેવે માનસ વેગની સાથે સેમશ્રી સંબંધી વિવાદ કરવા માંડ્યો. તેને નિર્ણય કરવા માટે તેઓ બંને વૈજયંતી નગરીમાં બલસિંહ રાજાની પાસે આવ્યા. ત્યાં સૂર્પક વિગેરે સર્વે એકઠા થયા. માનસવેગે કહ્યું કે “પ્રથમ આ સમશ્રી મારી કપેલી હતી, તેને આ વસુદેવ છળથી પરણ ગયે છે, તેમ જ મારા દીધા વિના મારી બહેન વેગવતીને પર છે. વસુદેવે કહ્યું “તેના પિતાએ મારે માટે કપેલી સામગ્રીને હું પર છું. ત્યાંથી તે સમશ્રીને હરી લીધી હતી, તે વિષે વેગવતીના કહેવાથી જ સર્વ લેકે જાણે છે.” આ પ્રમાણે વાદ કરવામાં વસુદેવે માનસવેગને જીતી લીધે એટલે તે યુદ્ધ કરવાને તત્પર થયે. તેની સાથે નીલકંઠ, અંગારક અને સૂર્પક વિગેરે ખેચરે પણ તૈયાર થયા. તે વખતે વેગવતીની માતા અંગારવતીએ વસુદેવને દિવ્ય ધનુષ્ય અને બે ભાથાં આપ્યાં અને પ્રભાવતીએ પ્રજ્ઞાપ્ત વિધા આપી. વિદ્યા અને દિવ્ય Page #284 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ જે શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૨૪૫ અોથી પરાક્રમમાં પુષ્ટ થયેલા વસુદેવે ઇંદ્રની જેમ એકલા તે ચરોને લીલામાત્રમાં જીતી લીધા. પછી તેણે માનસવેગને બાંધીને સમશ્રીની આગળ નાખે, પણ પિતાની સાસુ અંગારવતીના કહેવાથી તેને છોડી દીધું. પછી સેવક થઈને રહેલા માનસ વેગ વિગેરે વિદ્યાધરોથી વીંટાયેલા વસુદેવ સમશ્રીને સાથે લઈ વિમાનમાં બેસીને મહાપુર નગરે આવ્યા, અને ત્યાંથી રહીને સેમશ્રીની સાથે વિલાસ કરવા લાગ્યા. - એક વખતે માયાવી સૂપક અશ્વનું રૂપ લઈ વસુદેવને હરી ગયો. તેને ઓળખી વસુદેવે મુષ્ટિવડે તેના મસ્તક પર પ્રહાર કર્યો, જેથી સૂર્યકે તેમને અધરથી પડતા મૂક્યા, એટલે વસુદેવ ગંગાનદીના જળમાં પડ્યા. પછી તે ગંગાનદી ઉતરીને તાપસના આશ્રમમાં ગયા, ત્યાં કંઠમાં અસ્થિની માળા પહેરીને ઊભેલી એક સ્ત્રી તેમના જેવામાં આવી. તે સ્ત્રી વિષે તેણે તાપસને પૂછ્યું, એટલે તાપસ બેલ્યા–“આ જિતશત્રુ રાજાની “નંદિપેણુ' નામે સ્ત્રી છે, તે જરાસંધની પુત્રી થાય છે, આ સ્ત્રીને એક સંન્યાસીએ વશ કરી હતી, તે સંન્યાસીને રાજાએ મારી નાખે, તથાપિ દઢ કામણથી તે સ્ત્રી હજુ તે સંન્યાસીના અસ્થિને કંઠમાં ધારણ કરે છે.” પછી વસુદેવે મંત્રના બળથી તેનું કામણ છેડાવી દીધું, એટલે જિતશત્રુ રાજાએ પોતાની કેતુમતી નામની બહેન વસુદેવને આપી. તે વખતે હિંભ નામના જરાસંધના દ્વારપાળે આવીને જિતશત્રુ રાજાને કહ્યું કે “નંદિષેણાના પ્રાણદાતાને મોકલે, તે પરમ ઉપકારી છે.” રાજાએ તે વાત યુક્ત ધારીને આજ્ઞા આપી, એટલે વસુદેવ તે દ્વારપાળની સાથે રથમાં બેસીને જરાસંધના નગરમાં આવ્યા. ત્યાં નગર રક્ષકોએ તત્કાળ તેમને બાંધી લીધા. વસુદેવે પિતાને બાંધવાનું કારણ પૂછ્યું, એટલે તેઓ બેભા-કઈ જ્ઞાનીએ જરાસંધને કહ્યું છે કે “જે તારી પુત્રી નંદિષેણુને સજજ કરશે, તેને પુત્ર અવશ્ય તને મારશે. તે તું પિતે જ છે, એમ અમને ખબર પડી છે, તેથી તેને મારી નાખવા લઈ જઈએ છીએ. આ પ્રમાણે કહીને તેઓ વસુદેવને પશુની જેમ વધ્યસ્થળમાં લઈ ગયા. ત્યાં મુષ્ટિક વિગેરે મલે વસુદેવને મારવાને તૈયાર થયા આ સમયે ગધસમૃદ્ધ નગરના રાજા ગંધારપિંગલે પિતાની પુત્રી પ્રભાવતીના વરને માટે કોઈ વિદ્યાને પૂછયું, તે વિદ્યાએ વસુદેવનું નામ આપ્યું; એટલે તેણે વસુદેવને લાવવા માટે ભગીરથી નામે ધાત્રીને મોકલી. તે ધાત્રી વિદ્યાબળથી મુષ્ટિક વિગેરેની પાસેથી બળાત્કારે વસુદેવને ગધસમૃદ્ધ નગરે લઈ ગઈ. ત્યાં વસુદેવ તેના પિતાએ આપેલી પ્રભાવતીને પરણ્યા અને તેની સાથે ક્રિીડા કરતા સુખે રહેવા લાગ્યા. એવી રીતે બીજી પણ વિદ્યાધરની એને પરણી છેવટે વસુદેવ સુકેશળાને પરણ્યા અને સુકેશળાના મહેલમાં રહીને નિર્વિકને વિષયોને ભેગવવા લાગ્યા. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि सुकाशलां तकन्याश्यामादि परिणयनो नाम द्वितीयः सर्गः ॥ Page #285 -------------------------------------------------------------------------- ________________ c ક પ વસુદેવ ચરિત્ર-ચાલુ. (કનકવતીને વિવાહ અને તેના પૂર્વ ભવનું વર્ણન.) નળ દવદંતી ચરિત્ર આ ભરતક્ષેત્રને વિષે વિદ્યાધરના નગર જેવું પેઢાલપુર નામે એક નગર છે. જે સર્વ અદ્ભુત નિધાનનું ઉત્પત્તિસ્થાન છે. જેમાં આવેલા પ્રફુલ્લિત ગૃહેવાનને પવન વસ્ત્રોની સાથે મળી સુગંધદાયક થઈ હમેશાં યુવાન સ્ત્રી પુરૂષોને સુખ આપે છે. જ્યાં ઘરોની રત્નબદ્ધ ભૂમિમાં રાત્રે તારાઓના પ્રતિબિંબ પડવાથી મુગ્ધ બાલિકાએ દંતમય કર્ણાભૂષણની શંકાથી તે લેવા માટે પોતાના હાથ લંબાવે છે, અને જ્યાં નિધાનવાળાં અને ઊંચી પતાકાવાળાં ઘરે પર ઉડતી પતાકાઓની છાયા જાણે તે નિધાનરક્ષક સર્પો હોય તેવી જણાય છે. તે નગરમાં વસતા સર્વ કે વસ્ત્ર સાથે ગળીના રંગની જેમ જૈનધર્મની સાથે દઢ રીતે જોડાયેલા હતા. તે નગરમાં સદ્ગુણેથી ચંદ્રના જે નિર્મળ અને અદ્ભુત સમૃદ્ધિથી ઇંદ્રને અનુજ બંધુ હોય તે હરિશ્ચંદ્ર નામે રાજા હતો. ઇન્દ્રિયના વિજયમાં જાગ્રત અને ન્યાય તથા પરાક્રમથી શેશિત એવા તે રાજાની ભ્રકુટીરૂપ લતા આગળ સર્વ સંપત્તિઓ દાસી થઈને રહેલી હતી. તેને નિર્મળ યશ અપાર લક્ષમીની સ્પર્ધાથી હોય તેમ અપાર થઈને જગતમાં ઉશૃંખલપણે વૃદ્ધિ પામતો હતો. નિર્મળ યશના રાશિરૂપ તે રાજાનું નામ દેવ અને બેચરાની સ્ત્રીઓ વૈતાઢ્યગિરિની ભૂમિ ઉપર પણ ગાતી હતી. તે રાજાને વિષ્ણુને લક્ષમીની જેમ લક્ષ્મીવતી નામે અતિ રૂપવતી મુખ્ય પ્રાણવલભા હતી. શીળ, લજજા, પ્રેમ, દક્ષતા અને વિનયથી તે રમણ પતિના મનરૂપ કુમુદને આનંદ આપવામાં ચંદ્રિકા જેવી હતી. જ્યારે તે પિતાના પ્રિય પતિની સાથે પ્રીતિપૂર્વક કમળ વાણીથી આલાપ કરતી ત્યારે તેના કર્ણરંદ્રમાં જાણે અમૃતની નીક ચલાવતી હોય તેવી લાગતી હતી. કળાઓથી પલ્લવિત, લજાદિ ગુણેથી પુષિત અને પતિભક્તિવડે ફલિત એવી તે રાણી જંગમ વેલીની જેવી શેલતી હતી. કેટલેક કાળે તે લક્ષમીવતીએ એક પુત્રીને જન્મ આપે, જે પિતાની કાંતિથી સૂતિકાગ્રહની માંગલ્યા દીપિકા જેવી દેખાવા લાગી. સર્વલક્ષણસંપન્ન એ બાળાના જન્મથી જાણે ઘેર લકમી આવી હોય તેમ તેનાં માતપિતા હર્ષ પામ્યાં, ધનપતિ કુબેર તેના પૂર્વ જન્મને પતિ હતો, તેથી પૂર્વ નેહથી મોહિત થઈ તેના જન્મ વખતે આવીને તેણે ત્યાં કનકવૃષ્ટિ કરી. આ કનકની વૃષ્ટિથી Page #286 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૨૪૭ હર્ષ પામેલા રાજા હરિશ્ચંદ્ર તે પુત્રીનું નામ કનકવતી પાડ્યું. સ્તનપાન કરતી એ બાળા ધાત્રી માતાઓના ઉત્સર્ગોમાં સંચરતી અનુક્રમે હંસીની જેમ પગે ચાલવાને સમર્થ થઈ. જ્યારે એ બાળા પગે ચાલતી ત્યારે તેની ધાત્રીઓ કરતાલિકા વગાડીને નવા નવા ઉલ્લાનથી ગાતી હતી. જ્યારે તે હળવે હળવે મંદમંદ વાણીએ બોલવા લાગી ત્યારે ધાત્રીઓ મેનાની જેમ તેને કૌતુકથી વારંવાર આલાપ કરાવતી હતી. કેશને ગુંથાવતી, કુંડળને હલાવતી અને નપુરને વગાડતી એ બાળા જાણે બીજી મૂતિધારી રમા હોય તેમ રત્નજડિત કંદુકથી ક્રીડા કરતી હતી અને હમેશાં કૃત્રિમ બાળકે (રમકડાં) થી રમતી તે રાજકુમારી પ્રફુલ્લિત નેત્રવાળી તેની માતાને ઉત્કૃષ્ટ હર્ષ આપતી હતી. અનુક્રમે મુગ્ધતાથી મધુર એવા બાલ્યવયને છોડી તે કનકવતી કળાકલાપ ગ્રહણ કરવાને રોગ્ય થઈ એટલે હરિશ્ચંદ્ર રાજાએ તેને કળા ગ્રહણ કરાવવાને માટે શુભ દિવસે કેઈ ગ્ય કળાચાર્યને સેંપી થોડા સમયમાં જાણે લિપિને સ્ત્રજનારી હોય તેમ તેણે અઢારે પ્રકારની લિપિએ જાણી લીધી, શબ્દશા પિતાના નામની જેવું કંઠસ્થ કર્યું, તર્કશાસ્ત્રના અભ્યાસથી ગુરૂને પણ પત્રદાન કરવાને સમર્થ થઈ, છંદ તથા અલંકારશાસ્ત્રરૂપ સમુદ્રની પારગામી થઈ છએ ભાષાને અનુસરતી વાણી બોલવામાં તેમજ કાવ્યમાં કુશળ થઈ ચિત્રકમથી સર્વને આશ્ચર્ય પમાડવા લાગી અને પુસ્તકર્મમાં પ્રગલ્મ બની, ગુપ્ત ક્રિયાપદ અને કારકવાળાં વાકાને જાણનારી થઈ, પ્રહેલિકા-સમસ્યામાં વાદ કરવા લાગી, સર્વ જાતનાં ઘત (રમતો) માં દક્ષ થઈ, સારણ્ય કરવામાં કુશળ થઈ, અંગસંવાહનમાં કાબેલ થઈ રસવતી બનાવવાની કળામાં પ્રવીણ બની માયા અને ઇંદ્રજાળ વિગેરે પ્રગટ કરવામાં નિપુણ થઈ, તેમજ ત્રિવિધ વાદ્ય-સંગીતને બતાવવામાં આચાર્ય જેવી થઈ ટુંકામાં કઈ એવી કળા બાકી ન રહી કે જેને તે રાજબાળા જાગૃતી ન હોય. લાવાયજળની સરિતારૂપ અને નિર્દોષ અંગવાળી એ બાળા અનુક્રમે પૂર્વોક્ત સર્વ કળાકલાપને સફળ કરનાર યૌવનવયને પ્રાપ્ત થઈ. તેને જોઈ તેનાં માતપિતા વરની શોધમાં તત્પર થયાં. જયારે કે ઈ ગ્ય વર મળ્યો નહીં, ત્યારે તેમણે સ્વયંવરને આરંભ કર્યો. એક વખતે તે મૃગાક્ષી બાળા પિતાના મહેલમાં સુખે બેઠી હતી, તેવામાં અકસમાત એક રાજહંસને ત્યાં આવેલ છે. તેની ચાંચ, ચરણ અને લેચન અશોકવૃક્ષનાં પલ્લવ જેવા રાતાં હતાં, પાંડવણને લીધે નવીન સમુદ્રફણના પિંડથી તે બનેલું હોય તેમ દેખાતો હતો. તેની ગ્રીવા ઉપર સુવર્ણની ઘૂઘરમાળ હતી, શબ્દ મધુર હતો અને તેની રમણીક ચાલથી જાણે નૃત્ય કરતો હોય તેમ લાગતો હતો. તેને જોઈ રાજબાળા વિચારવા લાગી કે-જરૂર આ રાજહંસ કોઈ પુણ્યવાન પુરૂષના વિનેદનું સ્થાન છે, કેમકે સ્વામીના સ્વીકાર વિના પક્ષીને આભૂષણ કયાંથી હોય? આ હંસ ગમે તે હોય પણ તેની સાથે વિનેદ કરવાને મારું મન ઉત્કંઠા ધરે છે. પછી તે હંસ તેના ગોખમાં લીન થયે, એટલે તે હંસગામિની બાળાએ ૧ તાળીઓ. ૨ વિજય પત્ર લાવી આપવાને. ૩ મૃત્તિકા પિછાદિનાં પુતળાઓ વિગેરે બનાવવાની કળા. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮] Aug શ્રી વસુદેવ ચરિત્ર [પર્વ ૮ મું લક્ષમીના માંગયચામર જેવા તે હંસને પકડી લીધા. પછી તે પદ્માક્ષી સુખસ્પર્શવાળા પિતાના કરકમળથી ક્રીઠાકમળની જેમ તે મરાળને રમાડવા લાગી. શિરીષ જેવા કેમળ હાથથી તેણે બાળકના કેશપાશની જેમ તેના નિર્મળ પિંછાના કેશને માજિત કર્યો. પછી કનકવતીએ સખીને કહ્યું કે “હે સખિ! એક કાષ્ઠનું પિંજર લાવ કે જેમાં હું આ પક્ષીને ક્ષેપન કરું, કારણકે પક્ષીઓ તે વિના એક ઠેકાણે સ્થાયી રહેતાં નથી. કનવતીના કહેવાથી તેની સખી કાનું પિંજર લેવા ગઈ, એટલે તે રાજહંસ માનુષી વાણુથી આ પ્રમાણે બલ્ય-“હે રાજપુત્રી ! તું ચતુર છે, તે છતાં મને પિંજરામાં કેમ પૂરે છે? મને છેડી દે, હું તને એક પ્રિયના ખબર આપું.” આ પ્રમાણે રાજહંસને માનુષી વાણી બેલતો જોઈ રાજકુંવરી વિસ્મય પામી અને પ્રિય અતિથિની જેમ તેને ગીરવતાથી આ પ્રમાણે કહ્યું-“હે હંસ! તું તો ઉલટ પ્રસાદપાત્ર થયે; માટે તે પ્રિય કોણ છે, તે કહે.” “અધીર કહેલી વાર્તા સાકરથી પણ મધુર લાગે છે” હંસ બે-“કૌશલા નગરીમાં ખેચરપતિ કોશલ રાજાને સુકેશલા નામે એક દુહિતા છે તે સુકેશલાને યુવાન પતિ શ્રેષ્ઠ સોંદર્યનું સ્થાન છે અને તેને જોઈને સર્વ રૂપવાનની રેખા પણ લગ્ન થાય છે. સુંદરી! તમને વધારે શું કહું? એ સુકોશલાના પતિનું એવું સૌંદર્ય છે કે તેના નમુનાનું રૂપ જે હોય તો માત્ર દર્પણમાંજ છે, બીજે નથી. હે મનસ્વિની! જેમ તે યુવાન રૂપસંપત્તિવ નરશિરોમણિ છે, તેમ તું પણ રૂ૫સંપત્તિથી સર્વ નારીમાં શિરમણિ છે. હું તમારા બંનેનાં રૂપને જેનાર છું, તેથી તમારા બંનેને સમાગમ થાય તેવી ઈચ્છાથી તેને વૃત્તાંત મેં તને જણાવ્યું છે, અને હે ભદ્ર! તારે સ્વયંવર સાંભળી મેં તેની પાસે પણ તારૂં એવું વર્ણન કરેલું છે કે જેથી તે સ્વેચ્છાએ તારા સ્વયંવરમાં આવશે. નક્ષત્રોમાં ચંદ્રની જેમ સ્વયંવરમંડપમાં ઘણુ રાજાઓની વચમાંથી અનલ્પ તેજવડે તે નરરત્નને તું ઓળખી લેજે. હવે તું મને છોડી દે. તારું કલ્યાણ થાઓ. મને પકડવાથી તારે અપવાદ થશે, અને હું છું રહેવાથી વિધિની જેમ તારા પતિને માટે પ્રયત્ન કરીશ.” આ પ્રમાણે હંસની વાણી સાંભળી કનકવતી વિચારવા લાગી કે “ક્રિીડામાત્રથી હંસના રૂપને ધારણ કરનાર આ કેઈ સામાન્ય પુરૂષ નથી, તેથી એના વડે જરૂર મને પતિ પ્રાપ્ત થશે.” આ પ્રમાણે વિચાર કરી તેણે હંસને છેડી દીધે, એટલે તે તેના હાથમાંથી આકાશમાં ઉડડ્યો, અને ત્યાં રહી કનકવતીના ઉત્સંગમાં એક ચિત્રપટ નાંખીને કહ્યું કે હે ભદ્ર! જે મેં તે યુવાન પુરૂષને જે છે, તેમજ આ ચિત્રપટમાં આલેખેલે છે. તે જોઈને અહીં આવે ત્યારે તે પુરૂષને ઓળખી લેજે.” કનકવતી પ્રસન્ન થઈ અંજલિ જેડીને બોલી-હે હંસ! તમે કહ્યું છે ?? તે કહેવાને મારી ઉપર અનુગ્રહ કરો.” પછી હંસના વાહન ઉપર ફરનાર એક ખેચર પ્રગટ થયે અને કાનના કુંડળને ચલિત કરો તેમજ દિવ્ય અંગરાગ તથા નેપથ્યને ધારણ કરતે તે આ પ્રમાણે સત્ય વચન બે -“હે વરાનને ! હું ચંદ્રાત૫ નામે ખેચર છું, અને તમારા ભવિષ્યત પતિના ચરણની સેવામાં તત્પર છે. વળી તે નિરઘે છે ! વિદ્યાના પ્રભાવથી બીજુ ૧ શ્રેષ્ઠ મુખવાળી, ૨ પાપ વિનાની. Page #288 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ ને] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચિત્ર [ ૨૪૯ જણાવુ' છું કે તે યુવાન ખીજાના ત થઈને તમારા સ્વયંવરને દિવસે તમારી પાસે આવશે.’ આ પ્રમાણે કહેનારા તે ખેચરને કનવતીએ આશિષ આપીને વિદાય કર્યાં, અને તેણે વિચાયુ” કે ‘સારે ભાગ્યે આવુ' દેવ સ'ખ'ધી વચન મારા શ્રવણુગત થયુ' છે.' પછી કનકવતી ચિત્રસ્થ પતિના દર્શનથી અતૃપ્ત થઈ વારંવાર નેત્રની જેમ તે ચિત્રપટને મીલનેાન્સીલન' કરવા લાગી. કદલીની જેમ વિરહતાપથી પીડિત થયેલી એ રાજખાળા ચિત્રપટને ક્ષણમાં મસ્તકે, ક્ષણમાં કઠે અને ક્ષણમાં હૃદયે ધરવા લાગી, ચંદ્રાપત ખેચર કે જે કનકવતી અને વસુદેવના સંગમ કરાવવાને કૌતુકી હતો, તે વિદ્યાધરેથી સુશેાભિત એવા વિદ્યાધરનગરમાં ગયા. ત્યાં મહાન્ વિદ્યાશક્તિથી પવનની જેમ અસ્ખલિતપણે તેજ રાત્રે તે વસુદેવના વાંસભવનમાં પેઠો. ત્યાં હુંસના રામની તળાઈવાળી અને ધાયેલા શુદ્ધ એછાડવાળી શખ્યામાં સ્ત્રીની સાથે સુતેલા વસુદેવકુમાર તેના જોવામાં આવ્યા. વિદ્યાધરીની ભુજલતાનું આશીક કરીને સુખે સુતેલા વસુદેવકુમારની તે પગચ'પીથી સેવા કરવા લાગ્યા. વસુદેવ રતિક્રીડાના શ્રમથી ઉત્પન્ન થયેલા નિદ્રાસુખથી વ્યાપ્ત હતા તથાપિ ક્ષણવારમાં જાગી ઉઠ્યા, કેમકે “ ઉત્તમ પુરૂષા સહેલાઈથી જાગનારા હોય છે.” અષી રાત્રે અકસ્માત્ આવેલા તે ખેચરને જોઈ વસુદેવ ભય કે ક્રોધ ન પામતાં ઉલૂંટ વિચાર કરવા લાગ્યા કે− આ કોઈ પુરૂષ મારી સેવા કરે છે. તેથી તે મારા વિરાધી જણાતો નથી, પણ તે મારા હિત ઈચ્છનાર અથવા મારા કાના ચિંતક હશે. આ પગચંપી કરનારા પુરૂષને હું કેમળ વાણીથી ખેલાવીશ તોપણ રતિક્રીડાથી શ્રાંત થઈને સુતેલી આ પ્રિયા જાગી ઊઠશે; પણ આ સેવાપરાયણુ મનુષ્યની ઉપેક્ષા કરવાને હું ચેગ્ય નથી. ટ્ટિ ઉપેક્ષા કરીશ તો પણ મને તે અહીં રહેશે ત્યાં સુધી નિદ્રા આવવા દેશે નહી', માટે પ્રયત્નથી પ્રિયાને જગાડયા સિવાય ઊઠી શય્યાને તજી દઈ જરા દૂર જઈને આ માણસની સાથે વાર્તાલાપ કરૂં.” આવે। વિચાર કરી પલંગને હલાવ્યા વગર શરીરની લઘુતા વસુદેવે શય્યા છેાડી અને ત્યાંથી ત્રીજી બાજુએ જઈ બેઠા. પછી ચ'દ્રાતપ વિદ્યાધર કે જે સર્વા ંગે રત્નમય આભૂષણૢાથી ભૂષિત હતો, તે આ દશમા દશા વસુદેવને ભક્તિથી પ્રણામ કરી એક સાધારણ પાળાની જેમ ઊભેા રહ્યો. તેને જોઈ વસુદેવે એળખ્યા કે, જેણે કનકવતીના ખબર આપ્યા હતા તે આ ચંદ્રાતપ નામે વિદ્યાધર છે. પછી વસુદેવે સત્કારને લાયક એવા તે ખેચરને આલિંગન દઈ સ્વાગત પૃચ્છા કરીને આવવાનું કારણ પૂછ્યું, એટલે પ્રૌઢતાથી બુદ્ધિમાનમાં શિરામણ ચંદ્રાપે ચંદ્રાતપ જેવી શીતળ વાણીવર્ડ આ પ્રમાણે કહેવાના આરંભ કટ્—“ હે યજ્ઞત્તમ ! તમને કનકાવતીનું સ્વરૂપ જણાવ્યા પછી મેં ત્યાં જઈ તેને પણ તમારૂ સ્વરૂપ જણાવ્યુ છે. હે નાથ ! વિદ્યાના બળથી મે તમને એક ચિત્રપટમાં આલેખી લીધા; અને તેના મુખકમળમાં સૂર્ય જેવા તે ચિત્રપટ મે ૧. સંકેલવુડ ને ઉખેળવ’. C - 32 Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦] શ્રી વસુદેવ ચરિત્ર [ પર્વ ૮મું તેને અર્પણ કર્યો. પૂર્ણિમાના ચંદ્ર જેવા તમને ચિત્રપટમાં જોઈ તેનાં લચને હર્ષ થી ચંદ્રકાત મણિની જેમ અવારી છોડયો. પછી જાણે પોતાના વિરહના સંતાપને ભાગ તમને આપવાને ઈચ્છતી હોય તેમ તમારી મૂર્તાિવાળા પટને તેણે હૃદયપર ધારણ કર્યો. પછી યંત્રની પુતળીની જેમ નેત્રમાંથી અશ્રુ વર્ષાવતી અને ગૌરવથી વસ્ત્રના છેડાને ઉતારતી તે અંજલિ જોડીને પ્રાર્થનાપૂર્વક કહેવા લાગી–“અરે ભદ્ર! મારા જેવી દીન બાળાની ઉપેક્ષા કર નહીં, કેમકે તારા જેવો બીજે કઈ મારે હિતકારી નથી. મારા સ્વયંવરમાં તે પુરૂષને તું જરૂર તેડી લાવજે. “હે નાથ! આજે કૃષ્ણ દશમી છે, અને આવતી શુકલપંચમીએ દિવસના પ્રથમ ભાગમાં તેને સ્વયંવર થવાનું છે, તે હે સ્વામિન? તેના સ્વયંવરોત્સવમાં તમારે જવું યોગ્ય છે. તમારા સંગમની આશારૂપ જીવનઔષધિથી જીવતી એ બાળા તમારા અનુગ્રહને ગ્ય છે.” વસુદેવ બોલ્યા- “હે ચંદ્રાપ! સાયંકાળે સ્વજનની રજા લઈને હું તે પ્રમાણે કરીશ. તું ખુશી થા અને મારી સાથે આવવાને તું પ્રમાદવનમાં તૈિયાર રહેજે કે જેથી તેના સ્વયંવરમાં તું તારા પ્રયત્નનું ફળ જઈશ.” - આ પ્રમાણે વસુદેવે કહ્યું એટલે તત્કાળ તે યુવાન વિદ્યાધર અંતર્ધાન થઈ ગયા. વસુદેવ ઘણે હર્ષ પામી શય્યામાં સૂઈ ગયા. પ્રાતઃકાળે સ્વજનોની રજા લઈ અને પ્રિયાને જણાવી વસુદેવ પેઢાલપુર નગરે આવ્યા. રાજા હરિશ્ચઢે સામા આવી વસુદેવને લક્ષમીરમણ નામના ઉઘાનમાં ઉતારે આ. અશેકપલ્લવથી રાતા, ગુલાબના સુગંધથી શોભિત, કેતકીના કુસુમથી વિકસિત, સપ્તછરની ખુશબોથી સુગંધિત, કૃષ્ણ ઈશુના સમુહથી વ્યાપ્ત અને ડોલરની કળીઓથી દેતુર એવા તે ઉદ્યાનમાં દષ્ટિને વિનેદ આપતા વસુદેવ વિશ્રાંતિ લઈને રહ્યા. પછી કનકવતીના પિતાએ પિતાના વૈભવને ચોગ્ય એવી તે પૂજ્ય વસુદેવની પૂજા કરી. પૂર્વે નિષ્પાદન કરેલા તે ઉદ્યાનમાંહેના પ્રાસાદોમાં અને ઘરમાં જતાં આવતાં ઉઘાનસ્થિત વસુદેવે આ પ્રમાણે લેવાયકા સાંભળી કે પૂર્વે આ ઉદ્યાનમાં સુર, અસુર અને નરેશ્વરાએ સેવિત શ્રી નમિનાથ પ્રભુનું સમવસરણ થયેલું હતું તે વખતે આ ઉદ્યાનમાં દેવાંગનાઓની સાથે લક્ષ્મીદેવી અહંતા પ્રભુની આગળ રાસ રમી હતી, તેથી આ ઉદ્યાનનું નામ લક્ષ્મીરમણ પડેલું છે.” પછી વસુદેવે તે ઊંચા પ્રાસાદોમાં જઈને શ્રી અહંત પ્રભુની પ્રતિમાને દિવ્ય ઉપહારવડે પૂજીને ભાવપૂર્વક વંદના કરી. તેવામાં વસુદેવે ત્યાં એક વિમાન ઊતરતું દીઠું. તે વિમાનમાં ચારે તરફ રત્ન જડ્યાં હતાં, અને જાણે જંગમ મેરૂગિરિ હોય તેવું દેખાતું હતું. લાખો પતાકાથી લક્ષિત તે વિમાન પલ્લવિત વૃક્ષના જેવું લાગતું હતું; સમુદ્રની જેમ અનેક હાથી, મગર અને અશ્વોનાં ચિત્રોથી તે ભરપૂર હતું. કાંતિવડે સૂર્યમંડળના તેજનું પાન કરતું હતું. મેઘનાદ સહિત આકાશની જેમ બંદિજનના કોલાહળથી આકુળ હતું. માંગલિક વાજિંત્રોના ઘેષથી મેઘગર્જનાને પણ તિરસ્કાર કરતું હતું, અને તેણે ત્યાં રહેલા સર્વ વિદ્યાધરને ઊંચી ગ્રીવા કરાવી હતી. એ વિમાનને જઈ વસુદેવે પોતાની પાસે રહેલા કેઈ દેવને પૂછયું કેઇંદ્રની જેવા કયા દેવનું આ વિમાન આવે છે તે કહે.” દેવે કહ્યું કે-“આ ધનકુબેરનું Page #290 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ જો શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ ૨૫૧ વિમાન છે અને તેમાં બેસીને કુબેર પાતે કોઈ મેાટા કારણથી આ ભૂલેાકમાં આવે છે. તે આ ચૈત્યમાં અહીં તપ્રતિમાની પૂજા કરીને પછી તરત જ કનકવતીને સ્વય’વર જોવાની ઇચ્છાથી ત્યાં જશે.' તે સાંભળી વસુદેવે ચિંતવ્યુ' કે ‘અહા ! આ કનકવતીને પણ ધન્ય છે કે જેના સ્વયંવરમાં દેવતાએ પણુ આવે છે.' પછી કુબેરે વિમાન ઉપરથી ઊતરી શ્રી અહહતની પ્રતિમાને પૂજી વંદના કરી અને પ્રભુ પાસે સંગીત પણ કર્યાં. તે સ જોઇ વસુદેવે ચિરકાળ નિવૃત્તિપૂર્વ ક ચિંતવ્યુ કે અહા ! મહાત્મા અને પરમાત્ એવા આ પુણ્યવાન દેવને ધન્ય છે, અને અહે! આવા મહા પ્રમાવાળા શ્રીમત અંતનાં શાસનને પણ ધન્ય છે. તેમ જ આવુ અદ્ભુત વૃત્તાંત જેને દૃષ્ટિગેાચર થયુ' છે એવા મને ધન્ય છે.' પછી કુબેર અહુ તની પૂજા સમાપ્ત કરી, ચૈત્યની બહાર નીકળીને યથારૂચિ ચાલ્યું, તેવામાં તેણે વસુદેવને દીઠા, તેથી તે વિચારમાં પડ્યો કે ‘આ પુરૂષની કાઈ લેાકેાત્તર આકૃતિ છે કે જેવી આકૃતિ દેવતાએ માં, અસુરામાં અને ખેચરેમાં પણ જોવામાં આવતી નથી.' પછી એવી અનુપમ સુંદર આકૃતિવાળા વસુદેવને કુબેરે સંભ્રમ સહિત વિમાનમાં બેઠા બેઠા અંગુળીની સંજ્ઞાથી ખેલાવ્યા. ‘હું મનુષ્ય છું અને આ પરમ આત્ અને મહદ્ધિક દેવ છે' એવે વિચાર કરતા કરતા અભીરૂ અને કૌતુકી વસુદેવ તેની પાસે ગયા. સ્વાર્થાંમાં તૃષ્ણાવાળા ધનદે વસુદેવને મિત્રની જેમ પ્રિય આલાપ વિગેરેથી સત્કાર કર્યાં, એટલે પ્રકૃતિથીજ વિનીત અને સત્કાર કરાયેલા વસુદેવે અંજલિ જોડીને તેને કહ્યું કે ‘આજ્ઞા આપે, શું કામ કરૂ`?' કુબેરે શ્રવણને સુખ આપે તેવી મધુર વાણીએ કહ્યું “ મહાશય ! ખીજાથી ન સધાય તેવું મારૂં' તપણાનું કાર્ય સાધ્ય કરે. આ નગરમાં હરિશ્ચન્દ્ર રાજાને કનકવતી નામે એક પુત્રી છે, તેની પાસે જઈ મારી વતી કહે કે · દેવરાજ ઇંદ્રના ઉત્તર દિશાના પતિ (લેાકપાળ) કુબેર તને પરણવાને ઇચ્છે છે, તેથી તુ' માનુષી છે, તે છતાં દેવી થા.' મારા મેઘ વચનથી તું પવનની જેમ અસ્ખલિતપણે તે કનકવતીથી વિભૂષિત એવા પ્રદેશમાં જઇ શકીશ.” પછી વસુદેવે પેાતાના આવાસમાં જઇ દિવ્ય અલકાર વિગેરે તજી દઈ એક દૂતને લાયક એવો મિલન વેષ ધારણ કર્યાં. એવા વેષને ધારણ કરીને જતાં વસુદેવને જોઈ કુબેરે કહ્યુ, હે ભદ્ર! તે' સુંદર વેષ કેમ છેાડી દીધા ? સ ઠેકાણે આડંબરજ પૂજાય છે.' વસુદેવે કહ્યુ મિલન કે ઉજ્જવલ વેષનુ શું કામ છે' તપણાનું મંડન તે વાણી છે અને તે વાણી મારામાં છે.' તે સાંભળી કુબેર બેન્ચે ‘જા, તારૂ કલ્યાણ થાઓ.! પછી વસુદેવ નિઃશંકપણે હરિશ્ચન્દ્ર રાજાના ગૃહાંગણમાં આવ્યા અને હાથી, ઘેાડા, રથ અને ચદ્ધાઓએ જેનુ' દ્વાર રૂધેલુ' છે એવા રાજદ્વારમાં પ્રવેશ કર્યાં. પછી કેઈથી પણ નહી દેખાતા અને અસ્ખલિત ગતિવાળે વસુદેવ અંજસિદ્ધ ચૈત્રીની જેમ આગળ ચાલ્યા, અનુક્રમે પરિકર બાંધી હાથમાં છડી લઈને ઊભેલા નાજરાએ રૂધેલી રાજગૃહની પ્રથમ કક્ષામાં તેણે પ્રવેશ કર્યાં. ત્યાં ઇંદ્રનીલ મણિમય પૃથ્વીતળવાળું અને ચલિત ક્રાંતિથી ૧. કક્ષા-ગઢ, ડેલી. Page #291 -------------------------------------------------------------------------- ________________ શ્રી વસુદેવ ચરિત્ર [ પ ૮ મુ' ૨૫૨ ] તર'ગિત, જળસહિત વાપીના ભ્રમને ઉત્પન્ન કરતું રાજગૃહ તેણે જોયુ. તેમાં દિવ્ય આભરણુ ધરનારી અને અપ્સરા જેવી સ્વરૂપવાન સમાન વયની સ્ત્રીઓનું મેટું વૃંદ તેમના જોવામાં આવ્યું. પછી વસુદેવે સુવણુ મય સ્ત'ભવાળી, મણિમય પુતળીઓવાળી અને ચલાયમાન વજાએ વાળી ખીજી કક્ષામાં પ્રવેશ કર્યાં. આગળ ચાલતાં ઐરાવત હાથી જેમ ક્ષીરસાગરમાં પેસે તેમ ક્ષીરતરંગ જેવી ઉજ્જવળ ત્રીજી કક્ષામાં પ્રવેશ કર્યાં. તેમાં સ્વગમાં ન સમાવાથી અપ્સરાએજ જાણે અહીં આવી હાય નહીં તેવી દિવ્ય આભૂષણેાથી ઘણી સ્ત્રીઓ રહેલી હતી. પછી ચેાથી કક્ષામાં પ્રવેશ કર્યાં. ત્યાં તરંગેાથી તરલ અને હુ'સપ્રમુખ પક્ષીઓથી વ્યાપ્ત જળકાંત મણિમય જમીન જોવામાં આવી. તેવી જમીનમાં તેમજ ભીંતામાં દણુ વિના પશુ પેાતાના આત્માનું અવલેાકન કરતી અને ઉત્તમ શૃંગાર ધારણ કરતી કેટલીક અંગનાએ તેમના જોવામાં આવી. વળી ત્યાં મૈના પેાપટના માંગળિક ઉચ્ચાર તેમના સાંભળવામાં આવ્યા અને ગીતનૃત્યમાં આકુળ દાસીવગ પણ દૃષ્ટિએ પડયો. ત્યાંથી વસુદેવે પાંચમી કક્ષામાં પ્રવેશ કર્યાં. ત્યાં સ્વગૃહના જેવી મનેહર મરકત મણિની ભૂમિ તેમના જોવામાં આવી. તેમાં મેાતી અને પરવાળાની માળાએ તથા લટકતા ચામરા માયાકૃતિએ રચેલા ડાય તેવા જોવામાં આવ્યા. વળી સુંદર રૂપ તથા વેષવાળી અને રત્નાલાકારાએ ભરપૂર એવી કેટલીક દાસી જાણે સ્ત'ભપર લગ્ન થયેલી પુતળીએ હાય તેવી જોવામાં આવી. ત્યાંથી છઠ્ઠી કક્ષામાં પ્રવેશ કર્યાં. ત્યાં દિવ્ય સરાવરના જેવી સત્ર પદ્મરાગ મણિની ભૂમિ જોવામાં આવી, તેમાં દિવ્ય અંગરાગે પૂર્ણ મણિનાં પાત્રો અને દેવતાઈ વસ્ત્રો તેના જોવામાં આવ્યાં. તેમજ કીરમજના રંગવાળાં રેશમી વસ્ત્રો ધારણ કરેલાં હોવાથી મૂત્તિમાત્ સંધ્યા જેવી અનેક મૃગાક્ષીએ તેની દૃષ્ટિએ પડી. ત્યાંથી સાતમી કક્ષામાં ગયા, ત્યાં વાહિતાક્ષ મણિના સ્તંભવાળી કરકેતન મણિની ભૂમિ જોવામાં આવી. તેમાં કલ્પવૃક્ષા, પુષ્પાનાં આભૂષણે! અને જલપૂર્ણ કળશ તથા કમ`ડળાની શ્રેણીઓ તેણે જોઇ. વળી અનેક કળાઓને જાણનારી સદેશની ભાષામાં પ્રવીણ અને ગંડસ્થળપર લટકી રહેલાં કુંડળાવાળી કેટલીક છડી ધરનારી સુલેાચનાએ પણ તેના દેખવામાં આાવી. તેને એઈને વસુદેવ ચિ'તવવા લાગ્યા કે ‘આટલી છડીદાર સ્ત્રીએથી નીરધ્ર પવૃિત્ત' એવા આ ગૃહમાં કોઈને પ્રવેશ કરવાના અવકાશ નથી.' આ પ્રમાણે વસુદેવ વિચાર કરતા હતા તેવામાં લીલામાત્રથી કનકકમળને હાથમાં ધારણ કરતી દિવ્ય વેષવાળી એક દાસી પક્ષદ્વારના ભાગથી અહાર આવી. તેને જોઈ ને બધી છડીદાર વામાએ સસ’ભ્રમથી પૂછવા લાગી કે ‘ રાજકુમારી કનકવતી કચાં છે? અને શું કરે છે?' તે દાસીએ કહ્યું કે−‘હાલ તે પ્રમદવનના પ્રાસાદમાં દિવ્ય વેષ ધારણ કરીને રાજકુમારી કનકવતી એકલા કેાઈ દેવતાની સાંનિધ્યે બેઠાં છે.” તે સાંભળી રાજકુમારીને ત્યાં બેઠેલી જાણીને દાસી આવી હતી તે પક્ષદ્વારના માર્ગે જ વસુદેવ તે તરફ જવા માટે બહાર નીકળ્યા અને પ્રમદ્રવનમાં આવ્યા. ત્યાં સાત ભૂમિકાવાળા અને ક્રૂરતા ૧ બીલકુલ માગ વિનાના ૨ પડખેના Page #292 -------------------------------------------------------------------------- ________________ [૨૫૩ સગ ૩ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર ઊંચા કિલ્લાવાળો તે પ્રાસાદ જે. પછી હળવે હળવે વસુદેવ તેની ઉપર ચડ્યા, એટલે સાતમી ભૂમિકાએ શ્રેષ્ઠ સિંહાસન પર બેઠેલી રાજકુમારી કનકવતી તેમના જેવામાં આવી. તેણે કલ્પલતાની જેમ દિવ્ય અલંકાર અને નેપથ્ય ધારણ કર્યા હતાં, સર્વ ઋતુઓના પુષ્પના આભરણથી તે સાક્ષાત્ વનલક્ષમી જેવી દેખાતી હતી, જન્મથી વિધાતાની સૃષ્ટિમાં તે રૂપલક્ષ્મીની સર્વસ્વ હતી, એકલી છતાં પરિવારવાળી હતી અને ચિત્રપટમાં આલેખેલા પુરૂષના રૂપને તન્મય થઈને જતી હતી. વસુદેવ જ્યારે તેની આગળ જઈને ઊભા રહ્યા, ત્યારે જાણે બીજું ચિત્રપટનું રૂપ હોય તેવા તે દશાહને જઈ ઈષ્ટાગમનના જ્ઞાનથી તે પ્રાતઃકાળના કમળની જેમ વિકાસ પામી ગઈ વસુદેવને જોઈને હર્ષવડે ઉસ પામેલી કનકવતી ક્ષણમાં વસુદેવને અને ક્ષણમાં ચિત્રને વારંવાર અઢાંત નેત્રે જેવા લાગી. પછી કમળની જેમ નેત્રોથી વસુદેવનું અર્ચન કરતી તે રાજબાળા તત્કાળ સિંહાસન ઉપરથી ઊભી થઈ અને અંજલિ જેડીને બેલી -“હે સુંદર! મારા પુણ્યથી તમે અહીં આવ્યા છે, હું તમારી દાસી છું.' આ પ્રમાણે કહીને તે વસુદેવને નમવા તત્પર થઈ, એટલે તેને નમતી અટકાવીને વસુદેવે કહ્યું “મહાશ! હું કેઈને ભત્ય છું અને તમે સ્વામિની છે તેથી મને નમે નહીં, જે તમારે નમવા ચોગ્ય હોય તેને પ્રણામ કરવાને તમે ગ્ય છે. વળી જેનું કુળ જાયું નથી તેવા મારા જેવા ભૂત્યને વિષે તમે આવું અનુચિત કરે નહીં.” કનકવતી બોલી “તમારૂં કુળાદિક સર્વ મેં જાણી લીધું છે અને તમે જ મારા પતિ છે. દેવતાએ કહેલા અને આ ચિત્રપટમાં રહેલા તે તમે જ છે.” વસુદેવ બેલ્યા-“ભદ્રે ! હું તમારે પતિ નથી, પણ દેવતાએ જે તમારે પતિ કહેલ તે પુરૂષને હું સેવક છું. તે પુરૂષ કેણુ છે તે સાંભળો. ઇંદ્રના ઉત્તર દિશના સ્વામી (કપાળ) અને તમારા મુખકમળમાં ભ્રમરરૂપ જગવિખ્યાત કુબેર તમારા સ્વામી છે, અને હું તેને સેવક તેમ જ દૂત છું. તેની આજ્ઞાથી તમને પ્રાણું છું કે તમે તે મહાપુરૂષના અનેક દેવીઓએ સેવાતા મુખ્ય પટ્ટરાણું થાઓ.” પછી ધનદના નામગ્રહણપૂર્વક તેને નમસ્કાર કરીને કનકવતી બોલી–અરે! તે ઇંદ્રના સામાનિક દેવ કયાં અને કીટકપ્રાય હું માનુષી કયાં! તેણે મારી પાસે જે તમને કૂતપણું કરાવ્યું છે તે અનુચિત અને ક્રીડામાત્ર છે, કેમકે પૂર્વે કઈ પણ માનુષી સ્ત્રીને દેવતા સાથે એ સંબંધ થયે નથી.” વસુદેવ બોલ્યા–“હે ભદ્ર! જે તમે દેવતાના આદેશને અન્યથા કરશે તે દવદંતીની જેમ મોટા અનર્થને પામશે.” કનકાવતી બોલી–“ધનદ (કુબેર) એટલા અક્ષરો સાંભળવાથી મારા પૂર્વ જન્મના સંબંધને લીધે કઈ કાને તેની ઉપર ભાર મન ઉતા ધરે છે પણ આ ગધી દારિક શરીરના ગધને અમૃતજી દેવતાઓ સહન કરી શકતા નથી, એવા શ્રી અતિ પ્રભુનાં વચન છે. તેથી હતપણાના મિષથી ગુપ્ત રહેલા તમે જ મારા પતિ છે, માટે તે ઉત્તર દિશાના પતિ કુબેર પાસે જઈને તમે આ મારાં વચન કહેજે કે-“હું માનુષી છું, તે તમારાં દર્શનને પણ ચગ્ય નથી, હું કે જે સાત ધાતુમય શરીરવાળી છું, તેને તમે પ્રતિકારૂપે પૂજ્ય છે.” આવાં કનકવતીનાં વચન સાંભળીને વસુદેવ કઈ ન જુવે તેમ અદશ્યપણે જે માર્ગે આવ્યા હતા તેજ મા પાછા કુબેરની પાસે આવ્યા. પછી વસુદેવ તે વૃત્તાંત કહેવાને આરંભ કરતા Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪] : શ્રી વસુદેવ ચરિત્ર [ પર્વ ૮ મું હતા, તેવામાં કુબેરેજ કહ્યું કે “તે બધું વૃત્તાંત મારા જાણવામાં આવી ગયું છે.” પછી કુબેરે પિતાના સામાનિક દેવતાઓની આગળ વસુદેવનાં વખાણ કર્યા કે “આ મહાપુરૂષનું કોઈ નિર્વિકારી ચરિત્ર છે.” આ પ્રમાણે પ્રશંસા કરીને સંતુષ્ટ થયેલા કુબેરે સુરેંદ્રપ્રિય' નામના દિવ્ય ગંધથી વાસિત એવાં બે દેવદૂષ્ય વસ્ત્ર, સૂરપ્રભ નામે શિરારત (મુકુટ), જળગર્ભ નામે બે કુંડળ, શશિમયૂખ નામે બે કેયૂર (બાજુબંધ), અર્ધશારદા નામે નક્ષત્રમાળા, સુદર્શન નામે વિચિત્ર મણિથી જડેલાં બે કડાં, સ્મરદારૂણ નામે વિચિત્ર રતનમય કટિસૂત્ર, દિવ્ય પુષ્પમાળાઓ અને દિવ્ય વિલેપન તેજ વખતે વસુદેવને આપ્યાં. તે સર્વ આભૂષણો વિગેરે અંગપર ધરવાથી વસુદેવ કુબેર જેવા દેખાવા લાગ્યા. આ પ્રમાણે કુબેરે પણ સત્કાર કરેલા વસુદેવને જોઈ તેના સાળા વિગેરે જે વિદ્યાધરે સાથે આવેલા હતા તે સર્વ અત્યંત ખુશી થયા. હરિશ્ચન્દ્ર રાજા પણ કૌતુકથી તેજ વખતે ત્યાં આવી કુબેરને પ્રણામ કરી અંજલિ જેડીને બે -હે દેવ! આજે તમે આ ભારતવર્ષ ઉપર માટે અનુગ્રહ કર્યો છે કે જેથી મનુષ્યનો સ્વયંવર જેવાની ઈચ્છાએ અહીં સ્વયમેવ પધાર્યા છે. આ પ્રમાણે કહીને રાજાએ સ્વયંવરમંડપ તત્કાળ તૈયાર કરો. તેમાં વિવિધ આસનવડે મનહર મંચ ગોઠવવામાં આવ્યા. પછી ઉત્તર દિશાને પતિ કુબેર સ્વયંવર જેવાને ચાલ્યું. વિમાનની છાયાવડે પૃથ્વીના સંતાપને હરતો હતો, ઉદ્દેદ છત્રની વિડે ચંદ્રની પરંપરાને દર્શાવતો હતો, વિઘતનાં ઉધમ કિરણને નચાવતાં હોય તેવાં અને દેવાંગનાના કર પલથી લલિત થયેલાં ચામરેથી વીંજાતો હતો, અને વાલિખિલ્લ જેમ સૂર્યની સ્તુતિ કરે તેમ બંદિજનો તેની સ્તુતિ કરતા હતા. આ પ્રમાણે આડંબરયુક્ત કુબેરે તે સ્વયંવરમંડપમાં પ્રવેશ કર્યો. તેમાં સ્નાલિપ્ત આકાશની જેમ શ્વેત અને દિવ્ય વસના ઉલેચ બાંધ્યા હતા, કામદેવે સજજ કરેલા ધનુષ્યની જેવાં તોરણે લટકી રહ્યાં હતાં, ચારે તરફ રત્નમય દર્પણથી અંક્તિ હોવાને લીધે જાણે અનેક સૂર્યોથી આશ્રિત હોય તે તે દેખાતો હતો. દ્વારભૂમિપર રહેલી રત્નમય અષ્ટમંગળીથી શોભતો હતો, આકાશમાં ઉડતી ખગલીઓના ભ્રમને કરતી શ્વેત દવાઓથી તે વિરાજિત હતે, વિવિધ રત્નમય તેની પૃથ્વી હતી, ટૂંકામાં સુધર્માસભાને અનુજ બંધુ હોય તે તે સ્વયંવરમંડપ દેખાતો હતો, અને તેમાં ત્યાં આવેલા રાજવીરના દષ્ટિવિનોદને માટે નાટકનો આરંભ થયેલ હતો. એવા સુશોભિત મંડપમાં એક ઉત્તમ મંચની ઉપરના આકાશમાં અધર રહેલા સિંહસનની ઉપર કુબેર પિતાની દેવાંગનાઓ સહિત બેઠો. તેની નજીક જાણે તેના યુવરાજ હોય નહીં તેમ વસુદેવ કુમાર પ્રસન્નતાવડે સુંદર મુખવાળા થઈને બેઠા. બીજા પણ ઉત્કૃષ્ટ અદ્ધિવાળા રાજાઓ અને વિદ્યાધરો લક્ષમીથી એકબીજાની સ્પર્ધા કરતા હોય તેમ અનુક્રમે આવીને બીજા મંચ ઉપર બેઠા. પછી કુબેરે પિતાના નામથી અંકિત અજુન જાતિના સુવર્ણની એક મુદ્રિકા ૧ આ સવં નામ ગુણનિષ્પન્ન જાણવાં. ૨ સત્તાવીશ મોતીને બનાવેલે હાર. ૩ કઈ ઋષિ અથવા સૂર્ય સેવક-સૂર્યભક્ત વિશેષ. Page #294 -------------------------------------------------------------------------- ________________ સંગ ૩ ] શ્રી ત્રિષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૨૫૫ વસુદેવને આપી, તે તેણે કનિષ્ઠિકા અંગુલિમાં ધારણ કરી. તે મુદ્રિકાના પ્રભાવથી ત્યાં રહેલા સર્વ જનોએ વસુદેવને કુબેરની બીજી મૂર્તિ હોય તેવા દીઠા. તે સમયે સ્વયંવરમંડપમાં અદ્વૈત આષણા પ્રગટ થઈ કે “અહે! ભગવાન કુબેર દેવ બે મૂત્તિ કરીને આવ્યા જણાય છે. એ સમયે રાજપુત્રી કનકાવતી રાજહંસની જેમ મંદ ગતિએ ચાલતી ચાલતી સ્વયંવરમં. ડપમાં આવી. તેણે વેત વસ્ત્ર ધારણ કરેલાં હોવાથી તે ચંદ્રગ્ના સહિત રાત્રીના જેવી દેખાતી હતી, કાનમાં રહેલાં મોતીના બે કુંડળથી બે ચંદ્રવાળી મેરૂગિરિની ભૂમિ હોય તેવી જણાતી હતી, અલતાથી રક્ત એવા એઠવડે પાકેલાં બિંબ બિંબિકા જેવી લાગતી હતી, હારવડે સુશોભિત સ્તનને લીધે ઝરણાંવાળી પર્વતભૂમિ જેવી ફળવાળી દેખાતી હતી, અને તેના હાથમાં કામદેવના હિંડોળા જેવી પુષ્પમાળા રહેલી હતી. તેના આવવાથી માંગલ્યદીપિકાવડે ગર્ભગૃહની જેમ સ્વયંવરમંડપ શેભાયમાન થયા. પછી ચંદ્રની લેખા શિશિરપ્રભાવડે જેમ કુમુદજાતિના કમળને જુએ તેમ તેણે તેને વરવા ઈચ્છતા સર્વ યુવાનને મિટ દષ્ટિથી અવલેકયા પરંતુ પ્રથમ ચિત્રપટમાં અને પછી દૂતપણામાં જે વસુદેવને જોયા હતા તેને આ સમૂહમાં જોયા નહીં એટલે સાયંકાળે કમલિની પ્લાન થઈ જાય તેમ તે ખેદથી ગ્લાનિ પામી ગઈ, તેથી સખીઓ સાથે રહેલી અને હાથમાં સ્વયંવરમાળાનો ભાર ધરનારી તે બાળા પુતળીની જેમ અસ્વસ્થ અને કાંઈ પણ ચેષ્ટા રહિત ઘણે કાળ ઉભી રહી. જ્યારે તે કોઈને વરી નહી, ત્યારે સર્વ રાજાએ “શું આપણામાં રૂપ, વેષ કે ચેષ્ટા વિગેરેમાં કાંઈ દોષ હશે?” એવી શંકાથી પિતપિતાને જેવા લાગ્યા. એવામાં એક સખીએ કનકવતીને કહ્યું “હે ભદ્ર! કેમ અદ્યાપિ વિલંબ કરે છે? કઈ પણ પુરૂષના કંઠમાં સ્વયંવરની માળ આરોપણ કર.” કનકાવતી બોલી “જેનીપર રૂચિ થાય તેવા વરને વરાય, પણ મારા મંદ ભાગ્યે જે મને રૂચતો હતો તે પુરૂષને હું આ મંડપમાં જોતી નથી.” પછી તે ચિંતા કરવા લાગી કે હવે મારે શો ઉપાય કરવો ? મારી શી ગતિ થશે? હું ઈષ્ટ વરને આમાં જેતી નથી, માટે હે હૃદય! તું બે ભાગે થઈ જા.” આ પ્રમાણે ચિંતા કરતી તે રમણીએ ત્યાં કુબેરને દીઠા, એટલે તેને પ્રણામે કરી દીનપણે રૂદન કરતી અંજલિ જોડીને આ પ્રમાણે કહેવા લાગી “હે દેવ! હું તમારી પૂર્વ જન્મની પત્ની છું, માટે તમે આવી રીતે મારી મશ્કરી કરે નહીં; કેમકે જેને હું વરવાને ઈચ્છું છું તે ભર્તારને તમે અંતહિંત કરી દીધા છે એમ મને લાગે છે. પછી કુબેરે હાસ્ય કરી વસુદેવને કહ્યું–“હે મહાભાગ! મેં તમને જે કુબેરકાંતા નામે મુદ્રિકા આપી છે તે હાથમાંથી કાઢી લે.” કુબેરની આજ્ઞાથી વસુદેવે તે મુદ્રિકા કાઢી નાખી, એટલે તે નાટકના પાત્રની જેમ પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયા. પછી વસુદેવના સ્વરૂપને ઓળખીને ઉજજવલ દૃષ્ટિવાળી તે રમણ જાણે તેને હર્ષ બહાર આવ્યું હોય તેમ પુલકાંકિત થઈ ગઈ. તત્કાળ નુપૂરને ઝણઝણાટ કરતી કનકવતીએ વસુદેવની પાસે જઈ પિતાની ભુજલતાની જેમ સ્વયંવરની ૧ સૌથી નાની. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬] શ્રી વસુદેવ ચરિત્ર [ પર્વ ૮મું માળા તેના કંઠમાં આરોપણ કરી. તે વખતે કુબેરની આજ્ઞાથી આકાશમાં દુંદુભિનાદ થયા. અસરાઓ ઉસુક અને માંગલ્યનાં સરસ ગીતો ગાવા લાગી, “અહો ! આ હરિશ્ચન્દ્ર રાજાને ધન્ય છે કે જેની પુત્રી જગત્પધાન પુરૂષને વરી.” આવી આકાશવાણી ઉત્પન્ન થઈ અને કુલાંગના જેમ લાજા (ધાણી) ની વૃષ્ટિ કરે તેમ કુબેરની આજ્ઞાથી દેવતાઓએ સદ્ય વસુધારાની વૃષ્ટિ કરી. પછી હર્ષનું એકછત્ર રાજ્ય વધારતો વસુદેવ અને કનક્વતીને વિવાહત્સવ થ. પછી વસુદેવે કુબેરને પૂછયું કે “તમે અહીં કેમ આવ્યા તેનું કારણ જાણવાનું મને કૌતુક છે.” આવા પ્રશ્નના ઉત્તરમાં જેણે વિવાહકંકણ બાંધેલું છે એવા વસુદેવને કુબેરે કહ્યું-“હે કુમાર ! મારૂં અહીં આવવાનું કારણ સાંભળે. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે અષ્ટાપદ ગિરિની પાસે સંગર નામે નગર છે. તે નગરમાં મમ્મણ નામે રાજા હતા, અને તેને વીરમતી નામે રાણી હતી. એક વખતે એ રાજા રાણી સહિત શીકાર કરવાને માટે નગરની બહાર ચાલ્યું. રાક્ષસના જેવા શુદ્ર આશયવાળા તે રાજાએ પિતાની સાથે કઈ સંઘની ભેગા ચાલ્યા આવતા મળમલિન સાધુને જોયા, “આ મારે અપશુકન થયું કે જે મને મૃગયાના ઉત્સવમાં વિઘકારી થશે.” આ પ્રમાણે વિચારી તેણે ચૂથમાંથી હાથીને રેકે તેમ સંઘ સાથે આવતા તે મુનિને રોક્યા. પછી શીકાર કરી આવીને રાજા રાણીની સાથે રાજદ્વારમાં પાછા ગ, અને મુનિને બાર ઘડી સુધી દુખમય સ્થિતિમાં રાખ્યા. ત્યારપછી તે રાજદંપતીએ દયા આવવાથી તે મુનિને પૂછ્યું કે, “તમે કયાંથી આવ્યા છે અને કયાં જાઓ છો તે કહે.” મુનિ બોલ્યા “હું હિતક નગરથી અષ્ટાપદ ગિરિ પર રહેલા અહંત બિંબને વાંદવાને માટે સંઘની સાથે જતો હતો, પણ તમે મને સંઘથી વિજિત કર્યો, જેથી હું અષ્ટાપદ તીર્થે જઈ શકે નહીં; પણ આ ધર્મકાર્ય કરતાં મને અટકાવવાથી તમે મહા મેટું અંતરાય કર્મ બાંધ્યું છે.” આ પ્રમાણે તે મુનિનાં વચન સાંભળીને તે દંપતી લઘુકમી હેવાથી મુનિની સાથે વાર્તા કરતાં તત્કાળ દુઃસ્વપ્નની જેમ કેપને ભૂલી ગયા. પછી પોપકારબુદ્ધિવાળા તે મુનિએ તેમને આદ્ર હૃદયવાળાં જાણીને જીવદયાપ્રધાન શ્રી આહત ધર્મને ઉપદેશ કર્યો, એટલે જન્મથી માંડીને ધર્મના અક્ષરોથી જેમના કાન જરા પણ વિંધાણું નથી એવાં તે દંપતી ત્યારથી કાંઈક ધર્મની અભિમુખ થયાં. પછી તેમણે ભક્ત પાનથી ભક્તિવડે તે મુનિને પ્રતિલાભિત કર્યા, પ્રિય અતિથિની જેમ તેમને ચગ્ય સન્માનપૂર્વક સારા સ્થાનમાં નિવાસ કરાવ્યો અને રાજસભાવ વડે બીજા લેકેનું નિવારણ કરીને તે દંપતી પિતે જ નિરંતર તે મુનિને પ્રતિલાભિત કરવા લાગ્યાં. કર્મરોગથી પીડિત એવાં એ દંપતીને ધર્મજ્ઞાનરૂપી ઔષધ આપી તેમની સંમતિ લઈને કેટલેક કાળે તે મુનિ અષ્ટાપદ ગિરિ ગયા. તે દંપતીએ મુનિના બહુ કાળના સંસર્ગથી શ્રાવકનાં વ્રત ગ્રહણ કર્યા અને કૃપણ પુરૂષ જેમ ધનને જાળવે તેમ તેઓ યતથી તે વ્રતનું પાલન કરવા લાગ્યાં. ૧ રાગ. Page #296 -------------------------------------------------------------------------- ________________ [૨૫૭ સર્ગ ૩ ] શ્રી વિશ્વષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર એક વખતે શાસનદેવી વીરમતીને ધર્મમાં સ્થિર કરવાને માટે અષ્ટાપદ ગિરિ ઉપર લઈ ગઈ “ધર્મિષ જનેને શા શા લાભ ન થાય? અર્થાત સર્વ લાભ થાય. ત્યાં સુરાસુરે પૂજેલી અહંતની પ્રતિમાને જોઈને વીરમતી આ જન્મમાં જ મુક્ત થઈ હોય તેવા આનંદને પ્રાપ્ત થઈ, અને તે અષ્ટાપદ ઉપર વીશે અરિહંતનાં બિંબને વાંદીને વિદ્યાધરીની જેમ પાછી પિતાને નગરે આવી. પછી એ મહાન તીર્થના અવલોકનથી ધર્મમાં સ્થિર બુદ્ધિ ધારણ કરીને તેણે પ્રત્યેક તીર્થકરને ઉદ્દેશીને વશ વીશ આચાર્મ્સ (બેલ) કર્યા, અને ભક્તિવાળી તે રમણીએ વીશે પ્રભુનાં રાજડિત સુવર્ણમય તિલકે કરાવ્યાં. અન્યદા તે વીરમતી પરિવાર સાથે અષ્ટાપદ ઉપર આવી. ત્યાં તેણે એવી તીર્થકરોનું સ્નાત્રપૂર્વક અર્ચન કર્યું અને પછી તે અહંતની પ્રતિમાઓનાં લલાટ ઉપર લક્ષમીરૂપ લતાનાં પુષ્પ હોય તેવાં પ્રથમ કરાવેલાં સુવર્ણનાં તિલકો સ્થાપન કર્યા (ચાડ્યા), તેમજ તે તીથે પધારેલ ચારણશ્રમણ વિગેરેને યથાયોગ્ય દાન આપી તેણે પૂર્વે કરેલી તપસ્યાને ઉજવી. (તેનું ઉજમણું કર્યું.) પછી જાણે કૃતાર્થ થઈ હોય તેમ ચિત્તમાં નૃત્ય કરતી બુદ્ધિમતી વીરમતી ત્યાંથી પોતાને નગરે આવી. તે દંપતી છે કે શરીર જુદાં હતાં તથાપિ એક મનથી ધર્મકર્મમાં ઉઘત થઈ તેમણે કેટલેક કાળ નિગમન કર્યો. અનુક્રમે આયુસ્થિતિ પૂર્ણ થયે સમાધિથી મરણ પામી તે વિવેકી દંપતી દેવલેકમાં દેવદંપતિ (દેવદેવી) તરીકે ઉત્પન્ન થયાં. મમ્મણ રાજાને જીવ દેવકમાંથી ઍવીને આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં બહલી નામના દેશમાં પિતનપુર નામના નગરને વિષે ઇમ્મિલ નામના આહેરની સ્ત્રી રેણુકાના ઉદરથી ધન્ય નામે પુત્રપણે ઉત્પન્ન થયે, તે ઘણા પુણ્યનું પાત્ર હતો. ત્યારપછી વીરમતી રાણીને જીવ દેવલેકમાંથી ચ્યવીને તે ધન્યની ધૂસરી નામે સ્ત્રી થયે. ધન્ય હંમેશાં અરણ્યમાં જઈને મહિલી (ભેંશે) ને ચારતો, કારણકે મહિષી ચારવી તે આહીર લેકેનું પ્રથમ કુલવત છે. અન્યદા પ્રવાસીઓને વૈરીરુપ વર્ષાઋતુ આવી. જે દુઃખે જવાય તેવા દિનથી દિવસે પણ અમાવાસ્યાની રાત્રીને બતાવતી હતી. ઉત્કટ વૃષ્ટિવડે જેણે આકાશને યંત્રધારાગૃહ જેવું કરી દીધું હતું, જેમાં ઉદ્યત થયેલા દેડકાઓના શબ્દોથી દર્દર જાતિના વાઘને ભાસ થતો હતો, જે લીલા ઘાસથી પૃથ્વીને કેશપાશવાળી હોય તેવી કરતી હતી, વૃષ્ટિથી થયેલી મેટી સેવાળવડે જેમાં બધી પૃથ્વી લપસણી થઈ ગઈ હતી, જેમાં સંચાર કરતા પાંથજનના ચરણ જાનુ સુધી કાદવવડે ભરાતા હતા, અને વિદ્યુતના વારંવારના આવર્તનથી અંતરીક્ષમાં ઉકાપાતને દેખાવ થતો હતો. આ પ્રમાણેની વર્ષાઋતુમાં મેઘ વરસતો હતો તેવે વખતે કાદવના સંપર્કથી હર્ષના નાદ કરતી ભેંશને ચારવા માટે ધન્ય અરણ્યમાં ગયે. વર્ષાદના જળને નિવારે તેવું છત્ર માથે ધરી ભેંશના યૂથને અનુસરતો ધન્ય અટવીમાં પર્યટન કરવા લાગ્યા. એ પ્રમાણે પરિભ્રમણ કરતાં એક પગે ઊભા રહીને કાઉસગ્નધ્યાનમાં નિશ્ચળ રહેલા એક મુનિ ધન્યના ૧ યંત્રધારાગૃહમંત્રવડે જેમાં અવિચ્છિન જળધારા થયા કરે તેવું માન (સ્થાન). c - 33 Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮] શ્રી વસુદેવ ચરિત્ર [ પર્વ ૮ મું લેવામાં આવ્યા. તે મુનિ ઉપવાસથી કૃશ થઈ ગયેલા હતા, વનહસ્તીની જેમ વૃષ્ટિને સહન કરતા હતા, અને પવને હલાવેલા વૃક્ષની જેમ તેમનું સર્વ અંગ શીતની પીડાથી કંપતું હતું. આ પ્રમાણે પરીષહને સહન કરતા તે મુનિને જોઈ અન્યને અનુકંપા આવી, તેથી તત્કાળ તેણે પિતાની છત્રી તેમના મસ્તક પર ધરી રાખી. જ્યારે ધન્ય અનન્ય ભક્તિથી તેમની ઉપર છત્રી ધરી ત્યારે વસ્તીમાં રહેતા હોય તેમ તે મુનિનું વૃષ્ટિકષ્ટ દૂર થઈ ગયું. દુર્મદ મનુષ્ય જેમ મદિરાપાનથી નિવૃત્ત ન થાય તેમ મેઘ વરસવાથી કિચિત પણ નિવૃત્ત થયે નહીં; તથાપિ એ શ્રદ્ધાળુ ધન્ય છત્રી ધરી રાખવાથી કંટાળો પામ્યો નહીં; પછી એ મહામુનિ વૃષ્ટિમાં કરેલા ધ્યાનથી જ્યારે નિવૃત્ત થયા ત્યારે એ મેઘ પણ ક્રમયોગે વૃષ્ટિથી નિવૃત્ત થશે. પછી ધન્ય તે મુનિને પ્રણામ કરી ચરણસંવાહનાપૂર્વક અંજલિ જોડીને પૂછ્યું-“હે મહર્ષિ! હાલ વિષમ એ વર્ષાને સમય વર્તે છે, અને પૃથ્વી કાદવવડે પીડાકારી થઈ પડી છે, આવા સમયમાં પ્રવાસથી અજાણ્યા છે તેમ આપ અહીં કયાંથી આવી ચડયા?' મુનિ બેલ્યા–“ભદ્ર! હું પાંડુ દેશથી અહીં આવેલ છું, અને ગુરુના ચરણથી પવિત્ર એવી લંકા નગરીએ જવાનું છે. મને ત્યાં જતાં અહીં અંતરાયકારી વર્ષાઋતુ પ્રાપ્ત થઈ અને ધારાધર મેઘ અખંડ ધારે વરસ શરૂ થશે. મેઘ વરસતે હેય ત્યારે મહર્ષિઓને ગમન કરવું અયુકત છે તેથી વૃષ્ટિને અંત આવે ત્યાં સુધી અભિગ્રહ લઈ કાર્યોત્સર્ગ કરીને હું અહીં રહ્યો હતો. હે મહાત્મન આજે સાતમે દિવસે વૃષ્ટિ વિરામ પામી, તેથી મારો અભિગ્રહ પૂર્ણ થતાં હવે હું કઈ પણ નિવાસસ્થાનમાં જઈશ.” ધન્ય હર્ષથી બે-“હે મહર્ષિ ! આ મારો પાડે છે તે ઉપર શિબિકાની જેમ ચડી બેસો, કારણ કે આ ભૂમિ કાદવને લીધે દુઃખે ચાલી શકાય તેવી થઈ ગઈ છે. મુનિ બોલ્યા- હે ભદ્ર! મહર્ષિએ કોઈ પણ જીવ ઉપર આરોહણ કરતા નથી. બીજાને પીડા થાય તેવું કર્મ તેઓ કદિ પણ આચરતા નથી. મુનિઓ તે પગેજ ચાલનારા હોય છે. આમ કહીને તે મુનિ ધન્યની સાથે નગર તરફ ચાલ્યા. નગરમાં પહોંચ્યા પછી ધન્ય મુનિને નમી અંજલિ જોડીને કહ્યું, “મહાત્મન ! જ્યાં સુધી હું ભેશને દોઈ આવું ત્યાં સુધી તમે અહી’ રાહ જુવે.” એમ કહી પિતાને ઘેર જઈ ભેંશને દોઈને તે એક દુધને ઘડે ભરી લાવ્યો. પછી પોતાના આત્માને અતિ ધન્ય માનતા ધન્ય તે દુધવડે અતિ હર્ષથી તે મુનિને પુછયના કારણભૂત પારણું કરાવ્યું. તે મહર્ષિએ નગરમાં રહીને વર્ષાઋતુ નિર્ગમન કરી. પછી ઇશુદ્ધિવર્ટ ઉચિત એવે માર્ગે ચાલતા તે મુનિ પિતાને યોગ્ય સ્થાનકે ગયા. ધન્ય પાષાણખા જેવું સ્થિર સમકિત ધારણ કરી પોતાની સ્ત્રી પુસરીની સાથે ચિક્કાળ આવકવતા પાળવા લાગ્યા. કેટલેક કાળે ધન્ય એવાં તે ધુસરી અને ધન્ય ચારિત્ર ગ્રહણ કર્યું, અને સાત વર્ષ સુધી તેનું પ્રતિપાલન કરીને તેઓ સમાધિથી મૃત્યુ પામ્યાં. મુનિને દુધનું દાન કરવાથી પાર્જન કેરલા પુયવડે તેઓ કઈ લેહ્યાવિશેષથી હિમવંત ક્ષેત્રમાં યુગલિયાપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી આ અને રૌદ્ધ ધ્યાન વગર મૃત્યુ પામીને તેઓ ક્ષીરડિંડોર અને ક્ષીરડિંડોરા નામે દાંપત્યપણૂાથી Page #298 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૨૫૯ શોભતાં દેવી દેવતા થયાં. ત્યાંથી ચ્યવીને ક્ષીરડિંડીર દેવતા આ ભરતક્ષેત્રમાં કેશલ નામના દેશમાં કેશલા નગરીને વિષે ઈફવાકુ કુળમાં જન્મ પામેલ નિષધ રાજાની મુંદરા રાણીની કુક્ષિથી નળ નામે પુત્ર થશે. તે રાજાને બીજે કુબર નામે પણ તેનાથી નાને પુત્ર થશે. અહીં વિદર્ભ દેશમાં કુંડિન નામે નગર છે. તેમાં ભયંકર પરાક્રમવાળે ભીમરથ નામે રાજા છે, તેને પોતાની અતિ શ્રેષ્ઠ રૂપસંપત્તિથી સ્વર્ગની સ્ત્રીઓને પણ તિરસ્કાર કરનાર પુપદી નામે એક નિષ્કપટી રાણું છે, ધર્મ તથા અર્થના વિરોધ વગર કામ પુરૂષાર્થને સાધતે તે રાજા તેની સાથે નિર્વિદને સુખભગ ભોગવતો હતો. અન્યદા શુભ સમયે ક્ષીરડિંડીરા દેવકમાંથી ચ્યવીને પુષ્પદંતી રાણીના ઉદરમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. તે વખતે મને હર શય્યામાં સુખે સુતેલી રાણીએ રાત્રીનું અવસાને શુભ સ્વપ્ન જોઈને રાજાને જણાવ્યું કે, “હે સ્વામિન! આજે રાત્રીએ સુખે સૂતાં સ્વપ્નમાં વનાગ્નિએ પ્રેરેલે એક ત હસ્તી આપના યશસમૂહ જે ઉજ્જવળ આપના ઘરમાં આવતે મેં દીઠે છે.” આ પ્રમાણે સાંભળીને સર્વ શાસ્ત્રરૂપ સાગરના પારગામી એવા રાજાએ તેને કહ્યું કે, હે દેવી! આ સ્વપ્નથી એમ જણાય છે કે કેઈ પુણ્યાત્મા ગભે આજે તમારા ઉદરમાં આવીને ઉત્પન્ન થયેલ છે. આ પ્રમાણે રાજા રાણું વાર્તા કરતાં હતાં, તેવામાં જાણે દેવકમાંથી ચ્યવને અરાવણ હસ્તી આવ્યું હોય તે કોઈ વેત હસ્તી ત્યાં આવ્યો. રાજાના પુણ્યથી પ્રેરાયેલું હોય તેમ તે હસ્તીએ તત્કાળ રાજાને રાણી સહિત પિતાના સકંધ ઉપર ચડાવ્યાં અને નગરજનોએ પુષ્પમાલાદિકે પૂજેલે તે હાથી આખા નગરમાં ભમીને પાછો મહેલ પાસે આ અને ત્યાં તે રાજદંપતીને ઉતાર્યા. પછી તે ગજેંદ્ર પિતાની મેળે જ બંધન સ્થાનમાં આવીને ઊભો રહ્યો. તે વખતે દેવતાઓએ રત્ન અને પુની વૃષ્ટિ કરી. રાજાએ સુગંધી યક્ષકદમથી તે હાથીના આખા શરીર પર વિલેપન કરી ઉત્તમ પુથી અર્ચન કરીને તેની આરતી ઉતારી. ગર્ભકાળ પૂર્ણ થતાં વ્યતીપાત પ્રમુખ અપગથી અદ્રષિત એવા દિવસે મેઘમાળા જેમ વિધુતને જન્મ આપે તેમ રાણીએ એક કન્યારત્નને જન્મ આપે. મહાપુરૂષના વક્ષસ્થળમાં શ્રી વત્સના ચિહ્નની જેમ એ કન્યાના લલાટમાં સૂર્યના જેવું તેજસ્વી તિલક જન્મની સાથેજ સહજ પ્રગટ થયેલું હતું. તે કન્યા પિતે સ્વભાવથી જ તેજસ્વી હતી, પણ તે તિલકથી સુવર્ણની મુદ્રિકા જેમ ઉપર જડેલા રત્નથી ચળકે તેમ વિશેષ ચળકતી હતી. તે પુત્રીના જન્મના પ્રભાવથી અતુલ્ય પરાક્રમી ભીમરથ રાજાના ઉગ્ર શાસનને અનેક રાજાઓ મસ્તક પર ધારણ કરવા લાગ્યા. જ્યારે તે કન્યા ઉદરમાં હતી ત્યારે રાણીએ દાવાનળથી ભય પામીને આવેલા શ્વેત દંતી (હસ્તી)ને જે હતો, તેથી કુંઠિન પતિએ પૂર્ણ પાસે તે કન્યાનું દવદંતી' એવું નામ પાડ્યું. જે નામ સર્વત્ર હર્ષ સંપત્તિના નિધાન તુલ્ય થઈ પડ્યું. જેના મુખના સુગંધી નિઃશ્વાસ ઉપર જમરાની શ્રેણી ભમી રહી છે એવી એ બાળા દિવસે દિવસે વધતી શિંખણ ૧ એનું જ “દમય તી” એવું બીજું નામ હતું. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦] શ્રી વસુદેવ ચરિત્ર [ પર્વ ૮મું ગતિએ ચાલવા લાગી. જેનું મુખકમળ સુંદર છે એવી એ બાળા એક પુષ્પથી બીજા પુષ્પ પર ભ્રમરી જાય તેમ પોતાની સત્ન (એરિમાન) માતાઓના પણ એક હાથથી બીજા હાથ ઉપર સંચાર કરવા લાગી. અંગુઠે અને મધ્ય આંગળીની ચપટીના નાદથી તાળ આપતી અને મુખનાં વાજા વગાડતી ધાત્રીઓ તેને પગલે પગલે ફરીને રમાડતી હતી, ઝણઝણાટ કરતા નૂપુરવડે મંડિત એ બાળા અનુક્રમે ડગલાં ભરી ભરીને ચાલતી હતી અને મૂર્તિમાન લક્ષ્મી જેવી એ રાજપુત્રી ગૃહાંગણને શોભા આપતી રમતી હતી, તેમજ તેના પ્રભાવથી રાજાને સર્વ નિધિઓ પ્રત્યક્ષપણે પ્રાપ્ત થયા હતા. જ્યારે તે કન્યાને આઠમું વર્ષ શરૂ થયું, ત્યારે રાજાએ કળા ગ્રહણ કરાવવાને માટે તેને એક ઉત્તમ કળાચાર્યને સંપી. તે ઉત્તમ બુદ્ધિવાન બાળાને ઉપાધ્યાય તો સાક્ષી માત્રજ થયા, બાકી દર્પણમાં પ્રતિબિંબની જેમ તેનામાં સર્વ કળા સ્વતઃ પ્રાપ્ત થઈ. એ બુદ્ધિમતી રાજકન્યા કર્મપ્રકૃત્યાદિકમાં એવી પંડિતા થઈ કે તેની આગળ કોઈ સ્યાદ્વાદને આક્ષેપ કરનાર થયે નહીં, પછી સરસ્વતીની જેમ કળાકલાપરૂપ સાગરના પારને પામનારી એ કન્યાને તેના ગુરૂ રાજા પાસે લઈ આવ્યા. ગુરૂની આજ્ઞાથી સદ્ગુણરૂપ ઉદ્યાનમાં એક નીક જેવી તે કન્યાએ પિતાનું સર્વ કળા કૌશલ્ય પિતાના પિતાને સારી રીતે બતાવ્યું. વળી તેણે તેના પિતાની આગળ પિતાનું મૃતાર્થનું પ્રાવીય એવું બતાવ્યું કે જેથી તે રાજા સભ્ય દર્શનના પ્રથમ ઉદાહરણરૂપ થ. રાજાએ એક લાખ ને એક હજાર સોનામહોર વડે પિતાની પુત્રીના કળાચાર્યની પૂજા કરીને તેમને વિદાય કર્યા. દવદંતીના પુણ્યના અતિશયથી નિર્વત્તિ નામની શાસનદેવીએ સાક્ષાત્ આવીને એક સુવર્ણની અહંત પ્રતિમા તેને અર્પણ કરી. પછી તે શાસનદેવી બોલ્યાં હે વત્સ! આ ભાવી તીર્થકર શ્રી શાંતિનાથની પ્રતિમા છે. તારે તેની અહર્નિશ પૂજ કરવી.' આ પ્રમાણે કહીને દેવી અંતર્ધાન થયા. પછી દવદંતી પ્રફુલિત નેત્રે પ્રતિમાને વંદન કરીને પોતાના ગૃહમાં લઈ ગઈ હવે સુંદર દાંતવાળી દવદંતી સમાન વયની સખીઓ સાથે ક્રીડા કરતી લાવણ્ય જળની પરબ જેવા પવિત્ર યૌવનને પ્રાપ્ત થઈ. રાજા અને રાણી દવદંતીને પૂર્ણ યૌવનવતી જોઈ તેને વિવાહત્સવ જેવાને ઉત્સુક થયાં, પણ તેના અનેક સદ્ગુણેને એવા વરની ચિંતાથી હદયમાં શલ્પાતુર એવાં તેઓ અતિ દુખિત દેખાવા લાગ્યાં. અનુક્રમે દવદંતી અઢાર વર્ષની થઈ પણ તેના પિતા તેને યેગ્ય કેઈ શ્રેષ્ઠ વરને મેળવી શક્યા નહીં. પછી તેણે વિચાર્યું કે અતિ પ્રઢ થયેલી વિચક્ષણ કન્યાને સ્વયંવર કરે તેજ યુક્ત છે, તેથી તેણે રાજાઓને આમંત્રણ કરવા માટે તેને આજ્ઞા કરી. તેના આમંત્રણથી અનેક રાજાઓ અને યુવાન રાજપુત્રો મોટી સમૃદ્ધિવડે પરસ્પર સ્પર્ધા કરતા ત્વરાથી ત્યાં આવ્યા. આવેલા રાજાઓના એકઠા થયેલા ગજેથી કુંઠિનપુરની પ્રાંતબમિ વિંધ્યાદ્રિની તળાટીની મિ જેવી દેખાવા લાગી. કેશલપતિ નિષધ રાજા પણ નળ અને કુબર નામના અને કુમારોને Page #300 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ ]. શ્રી ત્રિષષિ શલાકા પુરૂષ ચરિત્ર [૨૧ ત્યાં આવ્યા. કુંડિકપતિ મહારાજાએ સર્વ રાજાઓનું અભિગમનપૂવક સ્વાગત કર્યું. “ઘેર આવેલા અતિથિએને માટે તેમજ કરવું ચોગ્ય છે.” પછી સમૃદ્ધિવડે પાલક વિમાનને અનુજ હોય તે સ્વયંવરમંડપ ભીમરથ રાજાએ રચાવ્યું. તે મંડપમાં વિમાનની જેવા સુંદર મંચ ગોઠવ્યા, અને તે પ્રત્યેક મંચની ઉપર મનહર સુવર્ણમય સિંહાસને મૂકવામાં આવ્યાં. પછી સમૃદ્ધિવડે સ્પર્ધા કરતા રાજાઓ સ્વયંવરને દિવસે અલંકાર અને વસ્ત્રો ધારણ કરીને જાણે ઇદ્રના સામાનિક દેવતા હોય તેમ તે સ્વયંવરમંડપમાં આવ્યા. સર્વે રાજાઓ શરીરની શોભાને વિસ્તારતા મંચની ઉપર બેઠા અને પછી વિવિધ જાતની ચેષ્ટાએથી પિતાનું ચાતુર્ય સ્પષ્ટ બતાવવા લાગ્યા. કોઈ યુવાન રાજા ઉત્તરીય વન ગપટ્ટ કરી પોતાના કરવડે ચલિત પત્રોથી મનહર એવા લીલા કમળને ફેરવવા લાગ્યા કેઈ કામદેવના કીર્તિરાશિની નિર્મળ વર્ણિકા (વાનકી) ની જેમ ભ્રમરની પેઠે મલ્લિકાના સુગંધી પુને સુંઘવા લાગ્યા કઈ યુવાન રાજકુમાર જાણે આકાશમાં બીજા મૃગાંકમંડળને રચવા ઈચ્છતા હોય તેમ પોતાના કરથી પુષ્પના દડાને ઉછાળવા લાગ્યા; કોઈ યુવાન નરેશ થાણે ક્ષણે કરની અંગુળીવડે ઘાટી કરતુરીથી પંકિત એવી પિતાની દાઢી મૂછને સ્પર્શ કરવા લાગ્યા કઈ યુવાન મુદ્રિકાઓનાં મણિએથી પ્રકાશિત એવા દઢ મુષ્ટિવાળા કરવડે દાંતની મુઠ મુષ્ટિમાં પકડીને નાની તરવારને નચાવવા લાગ્યા, ઉદાર બુદ્ધિવાળા કઈ ચતુર નૃપકુમાર કેતકીનાં પત્રને તોડી તેડીને કમળાના કમળ જેવાં સુંદર કમળને શું થવા લાગ્યા અને કેઈ આમળાંની જેવાં સ્થળ મુક્તાફળના કંઠમાં પહેરેલા હારને વારંવાર કરવડે સ્પર્શ કરવા લાગ્યા. પછી દેવાલયને દેવી શોભાવે તેમ તે મંડપને શોભાવતી રાજકુમારી દવદંતી પિતાની આજ્ઞાથી ત્યાં આવી. મુક્તામણિના અલંકારોથી તેનાં સર્વ અવયવ અલંકૃત હતાં, તેથી તે પ્રકલિત મલિકાના જેવી દેખાતી હતી, વહેતી નીકના જળતરંગની જેવી તેણીના કુટિલ કેશની વેણી શોભતી હતી, સૂર્યના યુવરાજ જેવું સુંદર તિલક લલાટપર ધારણ કરેલું હતું, તેના કેશ કાજળના જેવા શ્યામ હતા, સ્તનમંડળ ઘાટા હતા, કદલીના ગર્ભત્વચા જેવાં મૃદુ વ પહેર્યા હતાં, સર્વ અંગે સ્વચ્છ શ્રીચંદનનું વિલેપન કર્યું હતું, અને તેનાં લોચન વિશાળ હતાં. આવી દવદંતીને જોતાં જ સર્વ રાજાઓનાં નેત્રો એકીસાથે તેની ઉપર પડ્યાં. પછી ભીમરાજાની આજ્ઞાથી અંતઃપુરની ચતુર પ્રતિહારીએ પ્રત્યેક રાજાને નામ લઈ લઈને વદંતીને એાળખાવવા માંડયાં. “હે દેવી! આ જિતશત્રુ રાજાને પુત્ર હતુપણુ રાજા શિશુમાર નગરથી આવેલ છે, તેના પર દષ્ટિ કરે. આ ઈવાકુ વંશમાં તિલકરૂપ, ગુણરત્નને ભંડાર ચંદ્રરાજાને પુત્ર ચંદ્રરાજ છે, તેને કેમ વરવાને ઈચ્છતા નથી? આ ચંપાનગરીના રાજા ધરણેને પુત્ર ભેગવંશમાં ઉત્પન્ન થયેલે સુબાહુ છે, તેને વરે કે જેથી તમે ગંગાનદીના જળકણવાળા પવનથી સેવાશે. આ હીતક નગરનો સ્વામી પવિત્ર ચંદ્રશેખર છે, તે બત્રીસ લાખ ગામને ૧ સામા જવાપૂર્વક. Page #301 -------------------------------------------------------------------------- ________________ શ્રી વસુદેવ ચરિત્ર [પર્વ ૮ મું અધિપતિ છે, તે તમને રૂચે છે? આ જયકેશરી રાજાનો પુત્ર શશિલમા છે, જે મૂત્તિ વડે કામદેવના જેવું છે, તે તમારા મનને શું આકર્ષણ કરતું નથી ? હે મહેચ્છા! આ રવિકુળમંડન જનુને પુત્ર યજ્ઞદેવ છે, જે ભૃગુકચ્છ નગરને અધિપતિ છે, તેની ઉપર ઈચ્છા થાય છે? પતિવરા ! આ ભરતકુળમાં મુગટ તુલ્ય માનવર્ધન રાજા છે, એ વિશ્વવિખ્યાત રાજાને પતિ તરીકે પસંદ કર. આ કુસુમાયુધને પુત્ર મુકુટેશ્વર છે, ચંદ્રને રેહિણી જેમ તું એની પત્ની થવાને ચોગ્ય છે. આ ઋષભસ્વામીના કુળમાં થયેલા કેશલ દેશને રાજા નિષધ છે, જે શત્રુઓને નિષેધ કરનાર અને પ્રખ્યાત છે આ તેને બળવાન કુમાર નળ નામે છે તે અથવા તેને અનુજ બંધુ આ કુબર છે તે તમારે અભિમત થાઓ.” તે વખતે કૃષ્ણને લક્ષમીની જેમ દવદંતીએ તત્કાળ નળના કંઠમાં સ્વયંવરની માળા આરોપણ કરી. તે સમયે “અહો ! દવદંતી ચોગ્ય વરને વરી,ગ્ય વરને વરી” એમ આકાશમાં ખેચરની વાણી પ્રગટ થઈ. તેવામાં જાણે બીજે ધૂમકેતુ હોય તે કૃષ્ણરાજ કુમાર પગ ખેંચીને તત્કાળ ઊભું થયું, અને તેણે આ પ્રમાણે નળને આક્ષેપ કર્યો-“અરે મૂઢ! આ દવદંતીએ તારા ગળામાં સ્વયંવરમાળા વૃથા નાખી છે, કેમકે હું છતાં બીજો કોઈ પણ તેને પરણવાને સમર્થ નથી, માટે તું એ ભીમરાજાની કન્યાને છોડી દે અથવા તે હથિયાર લઈને સામે થા, આ કૃષ્ણરાજને જીત્યા વિના તું શી રીતે કૃતાર્થ થઈશ?” આવાં તેનાં વચન સાંભળી નળ હસતે હસતે બે -“અરે અધમ ક્ષત્રિય! તને દવદંતી વરી નહીં તેથી તું ફેગટ શા માટે દુભાય છે? હું આ દવદંતીને વર્યો છું, તેથી તે તારે પરસ્ત્રી થઈ તે છતાં તું તેની અયોગ્ય ઈચ્છા કરે છે, તે હવે તું જીવતે રહેવાને નથી.” આ પ્રમાણે કહીને અગ્નિ જેવા અસહ્ય તેજવાળે તેમજ ક્રોધથી અધરને પ્રજાવતે નળ ખફગનું આકર્ષણ કરીને તેને નચાવવા લાગ્યો. પછી નળ અને કૃષ્ણરાજ બન્નેનું સૈન્ય મર્મભેદી આયુધ લઈ લઈને સહ્ય તૈયાર થઈ ગયું. એ વખતે દવદંતી વિચારવા લાગી કે, “અરે! મને ધિકાર છે કે મારે માટે જ આ પ્રલયકાળ પ્રાપ્ત થયે. અરે! શું હું ક્ષીણ પુણ્યવાળી છું. હે માતા શાસનદેવી! જે હું ખરેખર અરિહંતની ભક્ત હોઉં તે આ બને સૈન્યનું ક્ષેમ થશે અને નળરાજાને વિજય થજો.” એમ કહી તેણીએ પાણીની ઝારી લઈ તેના જળવડે ત્રણ અંજલિ તે અનર્થની શાંતિને માટે બને સિન્યની ઉપર છાંટી. તેમાંના કેટલાક છાંટા કૃષ્ણરાજના મસ્તક પર પડયા કે તરતજ તે બુઝાઈ ગયેલા અંગારાની જે નિસ્તેજ થઈ ગયે. શાસનદેવીના પ્રભાવથી વૃક્ષ ઉપરથી જેમ પાકું પાન ખરી પડે તેમ કૃષ્ણરાજના હાથમાંથી ખગ પડી ગયું. તે વખતે નિર્વિક થયેલા કૃષ્ણ સર્ષની જેમ હતપ્રભાવ થયેલા કૃષ્ણરાજે વિચાર્યું કે, “આ નળરાજા કોઈ સામાન્ય પુરૂષ નથી. તેની સાથે મેં જે ભાષણ કર્યું છે, તે વગર વિચારે કર્યું છે, માટે એ નળરાજા પ્રણામ કરવાને ચગ્ય છે. આ પ્રમાણે વિચાર કરીને કૃષ્ણરાજે આવેલા હતની જેમ નળની પાસે જઈને તેને અણુમ કર્યા. પછી લલાટપર અંજલિ જોડી વિનીત થઈને બોલ્યો-“હે સ્વામિના મેં આ અવિચારી કામ કર્યું છે, માટે મારો મૂર્ખને એ અપરાધ ક્ષમા કરે.” પ્રણત થયેલા Page #302 -------------------------------------------------------------------------- ________________ સંણ 9 ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૨૬૩ કૃષ્ણરાજને સારી રીતે લાવીને નળે વિદાય કર્યો. ભીમરથ રાજા પિતાના જમાઈના આવા ગુણે જઈને પોતાની પુત્રીને પુણ્યશાળી માનવા લાગે. પછી આવેલા સર્વ રાજાઓને સકારપૂર્વક વિદાય કરીને તેણે નળ અને દવદંતીને વિવાહોત્સવ કર્યો. નળરાજાના વિવાહોત્સવમાં ભીમરાજાએ હમેચન વખતે પિતાના વૈભવ પ્રમાણે હાથી ઘેડ વિગેરે ઘણી સમૃદ્ધિ આપી. પછી કંકણ લીધેલા તે નવીન વરવધૂએ ગોત્રની વૃદ્ધ સ્ત્રીઓનાં મંગળ ગીતની સાથે ગૃહત્યમાં આવીને દેવવંદન કર્યું, અને રાજા ભીમરથ તથા નિષધે મોટા ઉત્સવથી તેમનું કંકણમેચન કરાવ્યું. પછી ભક્તિવાળી ભીમે પુત્ર સહિત નિષધ રાજાને સત્કાર કરીને વિદાય કર્યા અને પોતે જરા દૂર સુધી વળોટાવા ગયો. “કેમાં એવી મર્યાદા છે.” પતિની પછવાડે જતી દવતીને માતાએ શીખામણ આપતાં કહ્યું, “હે પુત્રી ! આપત્તિ આવે તો પણ દેહની છાયાની જેમ પતિને ત્યાગ કરીશ નહિ.” પછી માતાપિતાની રજા લઈ દવદંતી રથમાં બેઠી એટલે નળે તેને પિતાના મેળામાં બેસાડી. ' પછી કેશલદેશના રાજા નિષધે કેશલાનગરી તરફ પ્રયાણ કર્યું. તે વખતે તેના ગજે કોના ઘાટા મદવડે બધી પૃથ્વી કસ્તૂરીની જેમ સિંચાવા લાગી. ઘડાઓની ખરીથી લાતી પૃથ્વી કાંસીના તાળની જેમ શબ્દ કરવા લાગી, રોના પિડાંઓની રેખાઓવડે સર્વ માર્ગો ચિત્રાઈ ગયા. પરસ્પર ઘાટા પાયદળના ગમનથી સર્વ પૃથ્વી ઢંકાઈ ગઈ, ઊંટેએ માર્ગના વૃક્ષને પત્ર રહિત કરી દીધા, સને કરેલા જળપાનથી જળાશમાં કાદવજ અવશેષ રહ્યો, અને સન્ય ચાલતાં ઉડેલી રજથી આકાશમાં પણ બીજી પૃથ્વી થઈ ગઈ આ પ્રમાણે ચાલતાં નિષધરાજાને માર્ગમાં જ રવિ અસ્ત પામી ગયે, એટલે જળથી રાફડાની જેમ અંધકારથી બધું બ્રહ્માંડ પૂરાઈ ગયું. એમ છતાં પણ પિતાની નગરીના દર્શનમાં ઉત્કંઠિત એ નિષધશજા આગળ ચાલતાં અટકો નહીં; કેમકે “પિતાને નગરે પહોંચવાની ઉત્કંઠા કને પ્રબળ હોતી નથી ?” જ્યારે અંધકારનું એક છત્ર રાજ્ય થયું, ત્યારે સ્થળ, જળ, ગર્તા (ખાડા) કે વૃક્ષ વિગેરે સર્વ અદય થઈ ગયું. અંધકારથી દષ્ટિને રોધ થતાં ચતુરિંદ્રિય પ્રાણી જેવા થઈ ગયેલા પોતાના સૈન્યને જોઈને નળકુમારે ઉત્સુગમાં સૂતેલી દવદંતીને કહ્યું-“દેવી! ક્ષણવાર જાગો. યશસ્વિની ! અંધકારથી પીડિત એવા આ સિન્ય ઉપર તમારા તિલકરૂપ સૂર્યને પ્રકાશિત કરો. પછી દવદંતીએ ઊઠીને તિલકને માર્જન કર્યું, એટલે અંધકારરૂપ સર્પમાં ગરૂડ જેવું તે તિલક ઘાણું પ્રદીપ્ત થઈ ચળકવા લાગ્યું. પછી સર્વ સૈન્ય નિર્વિને ચાલવા લાગ્યું. “પ્રકાશ વિના લેકો જીવતાં છતાં મૃતવત્ છે.” આગળ ચાલતાં પખંડની જેમ પ્રમરેએ આસપાસથી આસ્વાદન કરાતા એક પ્રતિમા ધારી મુનિ નળરાજાના લેવામાં આવ્યા. તેમને જોઈ નળકુમારે પિતાને કહ્યું- “સ્વામિન! આ મહર્ષિને જુએ, અને તેમને વાંધીને માગનું પ્રાસંગિક ફળ પ્રાપ્ત કરે. આ કાત્સગે રહેલા મુનિના શરીર સાથે કેઈમધારી ગજે ગંડસ્થળની ખુજલી ખણવાની ઇચ્છાએ વૃક્ષની જેમ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪] શ્રી વસુદેવ ચરિત્ર [પર્વ ૮મું. ઘર્ષણ કરેલું છે. તેના ગંડસ્થળના ઘણા ઘસાવાથી આ મુનિના શરીરમાં તેના મદને સુગંધ પ્રસરેલે છે, તેથી આ ભમરાઓ તેમને દંશ કરે છે, તથાપિ મુનિ એ પરિષદને સહન કરે છે, સ્થિર પાદવાળા પર્વતની જેમ આ મહાત્માને તે ઉન્મત્ત હાથી પણ ધ્યાનથી ચલિત કરી શક્યો નથી, આવા મુનિ માર્ગમાં કઈ પયગે જ આપણું જોવામાં આવેલા છે.” તે સાંભળી નિષધરાજાને શ્રદ્ધા ઉત્પન્ન થઈ જેથી પુત્ર અને પરિવાર સહિત પ્રાપ્ત થયેલા ઉત્તમ તીર્થની જેમ તે મુનિને સેવવા લાગ્યું. પછી નિષધ રાજા, સી સહિત નળ, કુબર અને બીજાએ તેમને નમી, સ્તવી અને મદના ઉપદ્રવ રહિત કરીને આગળ ચાલ્યા. અનુક્રમે કેશલાનગરીના પરિસરમાં આવ્યા એટલે નળે દવદંતીને કહ્યું, “દેવી ! જુઓ આ જિનચૈત્યથી મંડિત અમારી રાજધાની આવી.” તત્કાળ દવદંતી મેઘના દર્શનથી મયૂરીની જેમ તે ચિત્યના દર્શન માટે અતિ ઉત્કંતિ થઈ. તેણે કહ્યું કે, “મને ધન્ય છે કે જેણે નળરાજાને પતિપણે પ્રાપ્ત કર્યા છે, હવે તેમની રાજધાનીમાં રહેલા આ જિનચૈત્યને હું પ્રતિદિન વંદના કરીશ.” નિષષરાજાએ જેમાં તોરણાદિકથી સર્વત્ર મંગળાચાર આરંભેલા છે એવી પિતાની નગરીમાં શુભ દિવસે તેમણે પ્રવેશ કર્યો. પછી ત્યાં રહીને નળ અને દવદંતી સ્વેચ્છાએ વિહાર કરવા લાગ્યા. તેઓ કોઈ વાર હંસ હંસીની જેમ જળક્રીડા કરતાં હતાં, કેઈવાર પરસ્પર પ્રચલિત એવી એક એકની ભુજાવડે હૃદયને દબાવીને હીંચકાના સુખને અનુભવતાં હતાં, કોઈવાર ગુંથેલા એવા અતિ સુગંધી પુપિથી એક બીજાના કેશપાસને વિચિત્ર રીતે પૂરતાં હતાં, કઈવાર બંધામાં ચતુર અને ગંભીર હદયવાળાં તેઓ અનાકુળપણે અધૂત રમતાં હતાં, અને કોઈવાર આતંઘ અને તંતીવાઘને અનુક્રમે વગાડતો નળકુમાર એકાંતમાં દવદંતીને નૃત્ય કરાવતે હતો. આ પ્રમાણે નળ અને દવદંતીએ અહર્નિશ અવિયુક્ત રહી નવનવી કીડાએ વડે કેટલેક કાળ નિર્ગમન કર્યો. અન્યદા નિષધરાજાએ નળને રાજ્ય ઉપર અને કુબેરને યુવરાજ પદ ઉપર સ્થાપન કરીને વત ગ્રહણ કર્યું. પછી નળરાજા પ્રજાને પ્રજાવત (પુત્ર પુત્રીવત) પાળવા લાગે અને સર્વદા પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી રહેવા લાગ્યા. બુદ્ધિ અને પરાક્રમથી સંપન્ન અને શત્રુ રહિત એવા નળરાજાને ભુજપરાક્રમથી વિજય કરવાને કઈ પણ બીજો ભૂપતિ સમર્થ થયે નહીં. એક વખતે નળરાજાએ પોતાના ક્રમાગત સામંત વિગેરે બેલાવીને પૂછયું કે, “હું પિત્રોપાર્જિત ભૂમિ ઉપર રાજ્ય કરું છું કે તેથી અધિક ભૂમિ ઉપર રાજય કરું છું તે કહે.” તેઓ બોલ્યા- “તમારા પિતા નિષધ રાજાએ તો ત્રીજે અંશે ઉણા એવા આ ભરતાર્થને ભેગવ્યું હતું, અને તમે તો બધા ભરતાર્થને ભેગ છે; તેથી પિતાથી પુત્ર અધિક થાય તે યુક્ત જ છે. પણ આપને એટલું જણાવવાનું છે કે, અહીંથી બસે જન ઉપર તક્ષશિલા નામે નગરી છે, તેમાં કદંબ નામે રાજા છે, તે તમારી આજ્ઞાને માનતો નથી. અર્ધ ભરતના વિજયથી ઉત્પન્ન થયેલા તમારા યશરૂપ ચન્દ્રમાં તે એક દુવિનીત રાજા માત્ર કલંત છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૨૬૫ છે. આપે અંશમાત્ર વ્યાધિની જેમ પ્રમાદવડે તેની ઉપેક્ષા કરી તેથી તે રાજા હાલ શક્તિમાં વધી પડવાથી કષ્ટસાધ્ય થઈ પડયો છે. પણ તે મહાબાહ! તમે તેના ઉપર રેષથી કઠેર એવું મન કર્યું છે, તો તે પર્વત ઉપરથી પડેલા ઘડાની જેમ અવશ્ય વિશીર્ણ જ થઈ ગયેલ છે એમ સંશયરહિત અમારું માનવું છે માટે પ્રથમ એક દૂત મોકલી તેને જણ એટલે પ્રણિપાતમાં કે દંડમાં તેની જે ઈચ્છા હશે તે જણાશે.” આ પ્રમાણેનાં સામંતોનાં વચનથી નળરાજાએ દ્રઢતામાં મહાગિરિ જેવા એક દૂતને સમજાવીને મોટા સૈન્ય સાથે ત્યાં મોકલે. ગરૂડની જે દુધર તે દૂત ત્વરાએ ત્યાં પહોંચ્યો અને પોતાના સ્વામી ન લાજે તેમ તેણે કદંબા રાજાને કહ્યું કે “હે રાજેદ્ર! શત્રુરૂપ વનમાં દાવાનળ જેવા મારા સ્વામી નળરાજાની સેવા કરે, અને વૃદ્ધિ પામે, તમારા તેજને વધ કરો નહીં. તમારી કુળદેવીથી અધિષિત થયેલાની જેમ હું તમને હિતવચન કહું છું કે નળરાજાની સેવા કરે, વિચારો, જરા પણ મુંઝાશે નહીં.” હતનાં આવાં વચન સાંભળીને ચંદ્રકળાને રાહુની જેમ દંતાગ્રથી હઠને ડંસતો કદંબ પિતાને ભૂલી જઈને પિતાની સામું જોયા વિના આ પ્રમાણે બે-“અરે હત! શું નળરાજા મૂર્ખ છે, ઉન્મત્ત છે કે શું વાયડો થઈ ગયો છે કે શત્રુરૂપી મેથમાં વરાહ જેવા મને બીલકુલા જાણતો નથી? અરે ! શું તારા રાજ્યમાં કેઈ કુળમંત્રીઓ પણ નથી કે જેઓએ આ પ્રમાણે મારે તિરસ્કાર કરતાં નળરાજાને અટકાવ્યો નહીં? હે દૂત! તું સત્વર જા, જે તારે સ્વામી રાજ્યથી કંટાન્ય હોય તો ભલે, તે યુદ્ધ કરવાને તૈયાર થાય, હું પણ તેના રણને અતિથિ થવાને તૈયાર છું.” દ્વતે તરત જ ત્યાંથી નીકળી, નળરાજા પાસે આવીને તેનાં અહંકારી વચને બળવાન નળરાજાને કહી સંભળાવ્યાં. પછી મેટા અહંકારના પર્વતરૂપ તક્ષશિલાના રાજા કદંબ ઉપર નળરાજાએ મોટા આડંબરથી ચઢાઈ કરી. પરાક્રમી હાથીઓ વડે જાણે બીજા કાલાવાળી હોય તેમ તક્ષશિલા નગરીને પિતાની સેનાથી ઘેરી લીધી. તે જોઈ કદંબ રાજા પણ તૈયાર થઈને મોટા સૈન્ય સાથે બહાર નીકળે. “કેશરીસિંહ ગુહાદ્વાર પાસે કેઈનું ગમનાગમન સહન કરી શકતો નથી.” પછી ક્રોધથી અરૂણ નેત્ર કરતા પ્રચંડ તેજવાળા દ્ધાઓ બાણબાણી યુદ્ધથી આકાશમાં મંડપ કરતા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તે જોઈને નળ કદંબ રાજાને કહ્યું, “અરે! આ હાથી વિગેરેને મારી નખાવવાનું શું કારણ છે? આપણે બન્નેજ શત્રુઓ છીએ, તે આપણે જ ઠંદ્વ યુદ્ધ કરીએ.' પછી નળ અને કદંબ જાણે બે જંગમ પર્વતે હેય તેમ ભુજાયુદ્ધ વિગેરે ઠંદ્વયુદ્ધથી યુદ્ધ કરવા લાગ્યા. ગવધ કદંબે નળ પાસે જે જે યુદ્ધની માગણી કરી તે તે બધા યુદ્ધમાં વિજયી નળે તેને હરાવી દીધું. તે વખતે કદંબે વિચાર કર્યો કે “આ મહા પરાક્રમી નળરાજાની સાથે મેં બરાબર ક્ષાત્રવ્રત તળી લીધું, હવે તેણે મને મૃત્યુકેટીમાં પમાડયો છે, માટે પતંગની જેમ તેના પરાક્રમરૂપ અગ્નિમાં) પડીને શા માટે મરી જવું? C - 34 Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬] શ્રી વસુદેવ ચરિત્ર [૫ ૮ મું તેથી હું અહીંથી પલાયન કરીને વ્રત ગ્રહણ કરૂં” “જે પરિણામ નિર્મળ આવતું હોય તે પલાયન કરવું પણ શ્રેષ્ઠ છે.” મનમાં આ વિચાર કરી કદંબે ત્યાંથી પલાયન કરીને વિરક્ત થઈ તત્કાળ વ્રત ગ્રહણ કર્યું, અને પ્રતિમાઓ ( કોત્સર્ગ ધ્યાને) રહ્યો. કદંબને વ્રતધારી જોઈને કહ્યું કે, “અહીં તો હું તમને જીતી ગ છું, પણ હવે બીજી પૃથ્વીમાં (મુનિપણમાં) આસક્ત થઈને તમે ક્ષમાને છોડશે નહીં, કેમકે તમે વિજયને ઈચ્છનારા છે.” મહાવ્રતધારી અને ધીર એવા તે કદંબ મુનિએ નળરાજાને કાંઈપણ ઉત્તર આપે નહીં, કેમકે નિઃસ્પૃહને રાજાનું પણ શું કામ છે?” આથી નળ કદંબમુનિની પ્રશંસા કરી, તેના સત્વથી પ્રસન્ન થઈને શિર કપાવ્યું, અને પુત્ર જયશક્તિને તેને રાજ્ય ઉપર બેસાડ્યો. પછી બધા રાજાઓએ મળી વસુદેવની જેમ સર્વ રાજાઓને જિતનાર નળરાજાને ભરતાધપતિપણાને અભિષેક કર્યો. ત્યાંથી કેશલદેશના અધિપતિ કેશલ નગરીમાં આવ્યા, ત્યાં ભક્તિકુશળ સર્વ રાજાઓએ આવી તેને ભેટ ધરી. બેચરની સ્ત્રીઓએ પણ જેનું બળ ગાયેલું છે એ નળરાજા દવતી સાથે ક્રીડા કરતો ચિરકાળ પૃથ્વી પર શાસન કરવા લાગ્યો. તેને અનુજ બંધુ કુબર કે જે કુળમાં અંગારા જેવો અને રાજયલુબ્ધ હતું, તે સત્પાત્રના છિદ્રને જેમ ડાકણ જુવે તેમ નળરાજાનાં છિદ્રને શોધવા લાગે. નળરાજા સદા ન્યાયવાન હતું તથાપિ તેને ધૂત રમવા ઉપર વિશેષ આસક્તિ હતી. “ચંદ્રમાં પણ કલંક છે. કેઈ ઠેકાણે રત નિષ્કલંક હતાજ નથી.હું આ નળ પાસેથી સર્વ પૃથ્વી ઘત રમીને જીતી લઉં” એવા નઠારા આશયથી તે કુબર હમેશાં પાસાથી નળને રમાડતો હતો. તેઓ બંને પાસબૂતથી બહુ કાળ રમ્યા, તેમાં ડમરૂક મણિની જેમ એક બીજાને વિજય થયા કરતા હતા. એક વખતે નળરાજા કે જે વ્રતકીડામાં બંધ મિક્ષ કરવામાં ચતુર હતું, તે પણ દૈવદેશથી કુબરને જીતવાને સમર્થ થઈ શક્યો નહીં. નળે પિતાનો પાસે જે અનુકૂલ પડે ધારેલે તે પણ વિપરીત પડવા લાગ્યું, અને કુબર વારંવાર તેની સોગઠીઓ મારવા લાગે. નળરાજા ધીમે ધીમે ગામડાં, કબૂટ અને ખેડુતી કસબા વિગેરે ધૃતમાં હારી ગયે; અને ગ્રીષ્મ કાળમાં જળવડે સરોવરની જેમ તે લક્ષમીવડે હીણ થવા લાગે. જ્યારે આટલી હાનિ થયા છતાં પણ નળે ઘતકીડા છોડી નહીં ત્યારે બધા લેકે ખેદ પામવા લાગ્યા અને કુબર પિતાની ઈચ્છા પૂરાવાથી ઘણે હર્ષ પામવા લાગ્યો. સર્વ લેક નળના અનુરાગી હતા, તેથી તેઓ હાહાકાર કરવા લાગ્યા. એ હાહાકાર સાંભળીને દવદંતી પણ ત્યાં આવી. તેણે નળને કહ્યું, “હે નાથ! હું તમને પ્રાર્થના કરી કહું છું કે મારી ઉપર પ્રસન્ન થાઓ અને ઘુતક્રીડા છોડી ઘો. એ પાસા તમારા વૈરીની જેમ દ્રોહ કરનારા છે. બુદ્ધિમાનને વેશ્યાગમનની જેમ ધૂત ક્રીડામાત્ર હેય છે પણ પિતાના આત્માને અંધકાર આપનારી તે ઘતકીડાનું તેઓ આમ અતિ સેવન કરતા નથી. આ રાજ્ય અનુજ બંધુ કુબેરને સ્વયમેવ આપી દેવું તે સારું છે, પણ “મેં તે તેની પાસેથી બળાત્કારે રાજ્યલક્ષ્મી લઈ લીધી છે એ એ અપવાદ બેલે તેમ કરશે નહીં. હે દેવ! જે આ પૃથ્વી સેંકડો યુદ્ધ કરીને મેળવેલી છે, તે એક તક્રીડામાં ફુટેલા Page #306 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ જે ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૨૬૭ પ્રવાહની જેમ સહજમાં ચાલી જાય છે, તે મને ઘણું દુઃખ આપે છે.” દવદંતીની આ વાણી દશમી મદાવસ્થાને પ્રાપ્ત થયેલા હસ્તીની જેમ નળરાજાએ સાંભળી નહિ અને તેને દૃષ્ટિએ જોઈ પણ નહિ. જ્યારે પતિએ તેની અવજ્ઞા કરી ત્યારે તે રેતી રેતી કુલ પ્રધાનો પાસે આવી અને કહ્યું કે, “આ નળરાજાને તમે ઘતથી અટકાવે. સન્નિપાતવાળા માણસને ઔષધની જેમ તે પ્રધાનનાં વચનેએ પણ નળરાજાને જરા પણ અસર કરી નહીં. ભૂમિને હારી જનાર તે નળરાજા અનળ-અગ્નિ જેવો થઈ ગયે. પછી દવદંતી સહિત બધું અંતઃપુર પણ હારી ગયે. એ પ્રમાણે સર્વસ્વ હારી ગયા પછી જાણે દીક્ષા લેવા ઈચ્છતો હોય તેમ તેણે અંગ ઉપરથી સર્વ આભૂષણો વિગેરે પણ હારીને છેડી દીધાં. પછી કબરે કહ્યું, “હે નળ! તું સર્વસ્વ હારી ગયે છે, માટે હવે અહિં રહીશ નહીં. મારી ભૂમિ છેડી દે, કેમકે તને તો પિતાએ રાજ્ય આપ્યું હતું અને મને તે ઘતના પાસાએ રાજ્ય આપ્યું છે. તેનાં આવાં વચનો સાંભળીને પરાક્રમી પુરૂને લક્ષ્મી દૂર નથી માટે તું જરા પણ ગર્વ ધરીશ નહિ.” આ પ્રમાણે કહે નળ માત્ર પહેરેલાં વસ્ત્ર સહિત જ ત્યાંથી ચાલી નીકળ્યો. તે વખતે દવદંતી તેની પછવાડે જવા લાગી. તેને જોઈ કુબેર ભયંકર શબ્દ બોલ્ય-“અરે સ્ત્રી ! તને ધૃતકીડામાં હું જ છું, માટે તું કયાં જાય છે? તું તો મારા અંતઃપુરને અલંકૃત કર.” તે સમયે મંત્રી વિગેરેએ દુરાશય કબરને કહ્યું કે, “એ મહાસતી દવદંતી બીજા પુરૂષની છાયાને પણ સ્પર્શ કરતી નથી, માટે તે મહાસતીને તું જતાં અવરોધ કર નહીં. બાળક પણ જાણે છે કે જ્યેષ્ઠ બંધુની સ્ત્રી માતા સમાન છે, અને જયેષ્ઠ બંધુ પિતા સમાન છે. તે છતાં જે તું બળાત્કારે તેમ કરીશ તો એ મહાસતી ભીમસુતા તને બાળીને ભસ્મ કરી નાખશે. “સતીઓને કાંઈપણ મુશ્કેલ નથી.” માટે એ સતીને કપાવીને અનર્થ વહેરી લે નહીં, પણ પતિની પછવાડે એ સતીને ઉલટી ઉત્સાહિત કર. વળી તને જે ગામ નગરાદિ સર્વ મળ્યું છે તેથી સંતુષ્ટ થા, અને આ નળરાજાને પાથેય સાથે એક સારથી સહિત રથ આપ.” મંત્રીઓનાં વચનથી કુબરે દવદંતીને નળની સાથે જવા દીધી, અને પાથેય સાથે સારથીયુક્ત એક રથ આપવા માંડ્યો. તે વખતે નળ કહ્યું કે “ભરતાધના વિજયથી જે લક્ષમી મેં ઉપાર્જન કરી હતી તેને આજે હું કીડામાત્રમાં છેડી દઉં છું; તો પછી મારે એક રથની સ્પૃહા શી? માટે મારે રથ જોઈતો નથી.” તે વખતે મંત્રીઓએ કહ્યું કે “હે ! રાજેદ્ર! અમે તમારા ચિરકાળના સેવકો છીએ તેથી તમારી સાથે આવવા ઈચ્છીએ છીએ, પણ આ કુબર અમને અટકાવે છે. આ તમારે અનુજ બંધુ છે અને તમે તેને રાજ્ય આપ્યું છે, તેથી હવે અમારે તે ત્યાગ કરવા એગ્ય પણ નથી, કેમકે અમારો એ કમ છે કે “આ વંશમાં જે રાજા થાય તેની અમારે સેવા કરવી.” તેથી હે મહાભુજ ! અમે તમારી સાથે આવી શકતા નથી. આ વખતે તો આ દવદંતી જ તમારી ભાર્યા, મંત્રી, મિત્ર અને સેવક જે ગણે તે છે. સતીવ્રતને અંગીકાર કરનાર અને શિરિષના પુષ્પ જેવી કે મળ આ દવદંતીને માર્ગમાં પગે ચાલતી તમે શી રીતે લઈ જશે? સૂર્યના તાપથી જેની રેતીમાંથી અગ્નિના તણખા નીકળે છે તેવા માર્ગમાં કમળ જેવા કે મળ ચરવડે. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮] શ્રી વસુદેવ ચરિત્ર [ પર્વ ૮ મું આ સતી શી રીતે ચાલી શકશે? માટે હે નાથ! આ રથને ગ્રહણ કરીને અમારી ઉપર અનુગ્રહ કરો. તમે દેવી સાથે આ રથમાં બેસો, તમારો માર્ગ કુશળ થાઓ અને તમારું કલ્યાણ થાઓ.” આ પ્રમાણે પ્રધાન પુરૂષાએ વારંવાર પ્રાર્થના કરી અટલે નળરાજા દવદંતી સાથે રથમાં બેસીને નગરબહાર નીકળે. જાણે સ્નાન કરવા તૈયાર થઈ હોય તેમ એક વસ્ત્ર પહેરીને જતી દવદંતીને જોઈ બધી નગરીઓ અમ્રજળથી કાંચળીઓને આદ્ર કરતી રવા લાગી. નળરાજા નગરની મધ્યમાં થઈને ચાલ્યો જતો હતો, તે વખતે દિગજના આલાનસ્તંભ જે પાંચસો હાથ ઊંચે એક સ્તંભ તેના જેવામાં આવ્યો. તે વખતે રાજ્યભ્રષ્ટ થવાના દુઃખને જાણે ન જાણતે હેય તેમ કૌતુકથી તેણે કદલીતંભને ઉપાડે તેમ લીલામાત્રમાં તે સ્તંભ ઉપાડી લીધે અને પાછો તેને ત્યાંજ આરોપણ કર્યો. જેથી તેણે ઉઠાડીને બેસાડવારૂપ રાજાઓના વ્રતને સત્ય કરી બતાવ્યું. તે જોઈ નગરજને કહેવા લાગ્યા કે “અહો ! આ નળરાજાનું કેવું બળ છે? આવા બળવાન્ પુરૂષને પણ આવું દુઃખ પ્રાપ્ત થાય છે તે જોતાં દૈવઈચ્છીજ બળવાન છે એવો નિર્ણય થાય છે. પૂર્વે બાલ્યવયમાં પણ નળરાજા સમીપના પર્વતના ઉદ્યાનમાં કુબેર સહિત ક્રિીડા કરતા હતા, તે વખતે જ્ઞાનરત્નના મહાનિધિ કઈ મહર્ષિ આવ્યા હતા, તેમણે કહ્યું હતું કે “આ નળ પૂર્વ જન્મમાં મુનિને આપેલા ક્ષીરદાનના પ્રભાવથી ભરતાઈને પતિ થશે. આ નગરીમાં રહેલા પાંચસે હાથ ઊંચા સ્તંભને જે ચળાવશે તે અવશ્ય ભરતાને પતિ થશે, અને નળરાજા જીવતાં આ કેશલાનગરીને કેઈ બીજો અધિપતિ થશે નહીં.' તે મુનિના આ પ્રમાણે કહેલા ભવિષ્યમાં ભરતાર્થના સ્વામી થવું અને આ સ્તંભનું ઉખેડવું એ બે વાત તે મળતી આવી છે, પણ કુબર કોશલાને રાજા થવાથી ત્રીજી વાત મળતી આવતી નથી, પરંતુ જેની પ્રતીતિ આપણે નજરે જોઈ છે તે મુનિની વાણી અન્યથા થશે નહીં, કેમકે હજુ કુબર સુખે રાજ્ય કરશે કે નહીં તે કેણ જાણે છે? કદી પાછા નળરાજા જ અહીં રાજા થઈ જાય, માટે એ પુણ્યશ્લેક નળરાજાનું પુણ્ય સર્વથા વૃદ્ધિ પામે.” આ પ્રમાણે લેકેનાં વચને સાંભળતે અને કવદંતીનાં અશ્રુથી રથને સ્નાન કરાવતે નળ રાજા કેશલાનગરીને છોડીને ચાલી નીકળ્યો. આગળ જતાં નળે દવદંતીને કહ્યું કે “હે દેવી! આપણે કયાં જઈશું? કારણ કે સ્થાનને ઉદેશ કર્યા વગર કઈ પણ સચેતન પ્રાણી પ્રવૃત્તિ કરતું નથી.” દવદંતી બોલી “દર્ભના અગ્રભાગ જેવી બુદ્ધિવાળા હે નાથ! આપણે કુંડિનપુરે ચાલે, ત્યાં મારા પિતાના અતિથિ થઈને તેના ઉપર અનુગ્રહ કરે.” તેનાં વચનથી નળે આજ્ઞા કરી એટલે ભક્તિના આશયરૂપ સારથીએ કુંઠિનપુરની દિશા તરફ ઘોડાને ચલાવ્યા. આગળ ચાલતાં એક ભયંકર અટવી ૧ જે કઈ આશા ન માને તે પ્રથમ તેને રાજ્યથી ઉઠાડી મૂકો અને પાછો આજ્ઞા માને કે તરત રાખલોભ ન કરતાં તેનું રાજ્ય તેને સેપી દેવું એ ક્ષત્રી રાજાઓનો ચા આવતો ધર્મ છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ જો]. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૨૬૯ આવી, જેમાં વાઘના ધુત્કારથી ગિરિઓની ગુહા ઘર દેખાતી હતી, તેથી તે ભયંકર હતી, સેંકડો શીકારી પ્રાણીઓથી વ્યાપ્ત હતી, ચૌર્યકર્મ કરનાર ભિલેથી ભરપૂર હતી, સિંહોએ મારેલા વનહસ્તીઓના દાંતથી જેની ભૂમિ દંતુર થયેલી હતી અને યમરાજાના કીડાસ્થાન જેવી તે અટવી લાગતી હતી. આ અટવીમાં નળરાજા આવ્યા એટલે આગળ જતાં કર્ણ સુધી ખેંચેલા ધનુષ્યને ધરતા યમરાજા દૂત જેવા પ્રચંડ ભિલો તેના જેવામાં આવ્યા. તેમાં કઈ મદ્યપાનગોષ્ઠીમાં તત્પર હોય તેમ નાચતા હતા, કેઈ એકદંત હાથીની જેવા દેખાતા શીંગડાને વગાડતા હતા, કોઈ રંગભૂમિમાં પ્રયમ ન કરે તેમ કલકલ શબ્દ કરતા હતા, કેઈ મેઘ જળવૃષ્ટિ કરે તેમ બાણવૃષ્ટિ કરતા હતા, અને કઈ મલ્લની જેમ બાહુયુદ્ધ કરવાને કરાટ કરતા હતા. એ સર્વેએ એકઠા થઈને હાથીને શ્વાનની જેમ નળરાજાને ઘેરી લીધે. તેમને જોઈ નળ શીધ્ર રથમાંથી ઉતરી, મ્યાનમાંથી તલવાર કાઢી તેને નર્તકીની જેમ પોતાની મુષ્ટરૂપ રંગભૂમિમાં નચાવવા લાગ્યા. તે જોઈ દવદંતી રથમાંથી ઉતરી અને તેણે હાથ પકડી નળને કહ્યું, “સસલા ઉપર સિંહની જેમ આ લોકો ઉપર તમારે આક્ષેપ કર યુક્ત નથી. આ પશુ જેવા કે ઉપર વાપરવાથી તમારી તલવાર કે જે ભરતાર્ધની વિજયલક્ષ્મીની વાસભૂમિ છે તેને ઘણું શરમ લાગશે.” આ પ્રમાણે કહીને દવદંતીએ મંડળમાં રહેલી માંત્રિકી સ્ત્રીની જેમ પિતાના મને રથની સિદ્ધિને માટે વારંવાર હુંકાર કરવા માંડ્યા. તે હુંકાર ભિન્ન લોકોના કર્ણમાં પ્રવેશ કરતાં તરતજ તેના પ્રભાવથી તીણ લેહની સોય જેવા (મમભેદી) થઈ પડયા તેથી સર્વ ભિલે ગાભરા બની જઈને દશે દિશાએ નાસી ગયા. તેમની પછવાડે આ રાજદંપતી એવાં દેડક્યાં કે જેથી રથથી ઘણું દૂર થઈ પડયાં. તેવામાં બીજા ભિલે આવીને તે રથને હરી ગયા. “જ્યારે દૈવ વાંકે હેય ત્યારે પુરૂષાર્થ શું કરી શકે ?” પછી એ ભયંકર અટવીમાં નળરાજા દવદંતીને હાથ પકડીને પાણિગ્રહણના ઉત્સવને સ્મરણ કરાવતો ચારે તરફ ભમવા લાગ્યો. કાંટા ભેંકાવાને લીધે વૈદભના ચરણમાંથી નીકળતા રૂધિરના બિંદુએથી તે અરયની ભૂમિ ઇંદ્રગેપમય હોય તેવી થઈ ગઈ પૂર્વે નળરાજાનું જે વસ્ત્ર વૈદભના મસ્તપર પટ્ટરાણીપણાના પટ્ટાબંધ માટે થતું હતું, તે વસ્ત્રને ફાડી ફાડીને અત્યારે નળરાજા તેના ચરણના પટ્ટાબંધ કરતો હતો, અર્થાત તેના પગે પાટા બાંધતે હતો. આ પ્રમાણે ચાલતાં થાકી જવાથી વૃક્ષ તળે બેઠેલી ભીમસુતાને નળરાજા પોતાના વસ્ત્રના છેડાને પંખે કરી પવન નાંખવા લાગ્યો, અને પલાશનાં પાંદડાઓને પડીઓ કરી તેમાં જળ લાવી તુષિત થયેલી તે રમણને પાંજરામાં પડેલી સારિકાની જેમ જળપાન કરાવ્યું. તે વખતે વૈદર્ભીએ નળરાજાને પૂછ્યું કે “હે નાથ! આ અટવી હજુ કેટલી છે? કેમકે આ દુઃખથી મારું હૃદય દ્વિધા થવાને માટે કંપાયમાન થાય છે. નળે કહ્યું–પ્રિયે! આ અટવી સો જનની છે, તેમાં આપણે પાંચ ભેજન આવ્યા છીએ, માટે ધીરજ રાખ. આવી રીતે તેઓ વાર્તા કરતા ૧ ઇંદ્રરાજાની ગાય કહેવાય છે, લાલ રંગવાળા એક જાતના તેઈદ્રિય છો. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ] શ્રી વસુદેવ ચરિત્ર [પર્વ ૮ મું અરણ્યમાં ચાલ્યા જતાં હતાં, તેવામાં જાણે સંપત્તિની અનિત્યતા સૂચવતું હોય તેમ સૂર્ય અસ્ત પામી ગયે. તે સમયે બુદ્ધિમાન નળે અશેકવૃક્ષનાં પલ એકઠાં કરી તેનાં ડિટ કાઢી નાખી દવદંતીને માટે તેની શય્યા બનાવી. પછી તેણે કહ્યું, “પ્રિયે! શયન કરી આ શધ્યાને અલંકૃત કરે અને નિદ્રાને અવકાશ આપો, કારણ કે નિદ્રા દુઃખનું વિસ્મરણ કરાવનાર એક સખી છે.' વૈદર્ભી બેલી–“હે નાથ ! અહીંથી પશ્ચિમ દિશા તરફ નજીકમાં ગાયનો ભંભારવા સંભળાય છે, તેથી ત્યાં કઈ ગામ હોય એમ લાગે છે, માટે ચાલે જરા આગળ ચાલી તે ગામમાં આપણે જઈએ, અને ત્યાં સુખે સૂઈને રાત્રિ નિર્ગમન કરીએ.” નળે કહ્યું, અરે ભરૂ! એ ગામ નથી પણ તાપસનાં આશ્રમ છે, અને તેઓ અશુભેદયના સંગથી સદા મિથ્યાદષ્ટિ છે. હે કૃશોદરિ! એ તાપની સંગતિથી કાંજીવડે મને રમ દુધની જેમ ઉત્તમ સમકિત વિનાશ પામે છે, માટે તું અહીંજ સુખે સૂઈ જા. ત્યાં જવાનું મન કર નહીં. અંતઃપુરના રક્ષક નાજરની જેમ હું પતે તારો પહેરગીર થઈને રહીશ.” પછી નળે તે પલ્લવશમ્યા ઉપર પોતાની પ્યારીને ઓછાડવાળી તળાઈનું સમરણ કરાવતાં પિતાનું અર્ધ વસ્ત્ર પાથર્યું. પછી અહંત દેવને વંદના કરી અને પંચ નમસ્કારનું સ્મરણ કરી ગંગાના તટ પર હંસની જેમ વૈદભીએ તે પલ્લવશય્યા ઉપર શયન કર્યું. જ્યારે વિદભીનાં નેત્ર નિદ્રાથી મુદ્રિત થયાં, તે વખતે નળરાજાને દુઃખસાગરના મોટા આવર્ત જેવી ચિંતા ઉત્પન્ન થઈ. તે વિચારવા લાગે કે-“જે પુરૂષે સાસરાનું શરણ કરે છે, તેઓ અધમ નર કહેવાય છે, તો આ દવદંતીના પિતાને ઘેર આ નળ શા માટે જાય છે? તેથી હવે હદયને વા જેવું કરી આ પ્રાણથી પણ અધિક એવી પ્રિયાનો અહીં ત્યાગ કરી સ્વેચ્છાએ રંકની જેમ એકલે હું બીજે ચાલ્યો જાઉં. આ વૈદભીને શિયળના પ્રભાવથી કાંઈ પણ ઉપદ્રવ નહીં થાય, કારણ કે સતી સ્ત્રીઓને શિયળ એ તેના સર્વ અંગની રક્ષા કરનારે શાશ્વત મહામંત્ર છે.” આવે વિચાર કરી છરી કાઢીને નળે પિતાનું અર્ધ વસ્ત્ર છેદી નાખ્યું અને પિતાના રૂધિરથી દવદંતીના વસ્ત્ર ઉપર આ પ્રમાણે અક્ષર લખ્યા. “હે વિવેકી વામા ! હે સ્વચ્છ આશયવાળી! વડના વૃક્ષથી અલંકૃત એવી દિશામાં જે માગે છે તે વિદર્ભ દેશમાં જાય છે અને તેની વામ તરફને માગ કેશલ દેશમાં જાય છે, માટે તે બંનેમાંથી કેઈ એક માર્ગે ચાલીને પિતા કે શ્વશુરને ઘેર તું જજે. હું તે તેમાંના કેઈ ઠેકાણે રહેવાને ઉત્સાહ ધરતો નથી.” આવા અક્ષરે લખી નિશબ્દ રૂદન કરો અને ચેરની જેમ હળવે હળવે ડગલાં ભરતો નળ ત્યાંથી આગળ ચાલ્યા. જ્યાં સુધી તે અદશ્ય થયે ત્યાં સુધી પોતાની ઊંઘી ગયેલી પ્યારીને ગ્રીવાભંગથી જેતો જતો ચાલવા લાગ્યું. તે વખતે તેણે વિચાર્યું કે “આવા વનમાં આ અનાથ બાળાને એકલી સુતી મૂકીને હું ચાલ્યા જાઉં છું, પણ કદી જે કોઈ ક્ષુધાતુર સિંહ કે વ્યાધ્ર આવીને તેનું ભક્ષણ કરી જશે તે તેની શી ગતિ થશે? માટે હમણાં તે તેને દષ્ટિના વિષયમાં રાખી હું રાત્રિ પૂર્ણ થતાં સુધી તેની રક્ષા કરૂં પ્રાતઃકાળે તે મારા બતાવેલા બે માર્ગમાંથી એક માર્ગે ચાલી જશે.” આ વિચાર કરી નળ અર્થભ્રષ્ટ થયેલા પુરૂષની જેમ તેજ પગલે પાછો ફર્યો. ત્યાં Page #310 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ ને ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૨૭૧ આવી પિતાની સ્ત્રીને પૃથ્વી પર આળોટતી જેઈ ફરીવાર વિચાર કરવા લાગે. “અહા! આ દવદંતી એક વસ્ત્ર પહેરી માર્ગમાં સૂતી છે. જે નળરાજાનું અંતઃપુર સૂર્યને પણ જેતું નહીં, તેની આ શી દશા? અરે મારાં કર્મના દેષથી આ કુલીન કાંતા આવી દશાને પામી છે, પણ હવે હું અભાગીઓ શું કરું? હું પાસે છતાં આ સુચના ઉન્મત્ત અથવા અનાથની જેમ ભૂમિપર સુતેલી છે, તથાપિ આ નળ અદ્યાપિ જીવે છે! જે હું આ બાળાને એકલી મૂકીશ તો પછી જ્યારે તે મુગ્ધા જાગ્રત થશે ત્યારે જરૂર તે મારી સ્પર્ધાથી જ જીવિતમુક્ત થઈ જશે, માટે આ ભક્ત રમણીને ઠગીને બીજે જવા ઉત્સાહ આવતો નથી. હવે તો મારું મારણ કે જીવિત એની સાથેજ થાઓ. અથવા આ નરક જેવા અરણ્યમાં નારકીની જેમ હું એકલેજ અનેક દુઃખને પાત્ર થાઉં, અને મેં તેણના વસ્ત્રમાં જે આજ્ઞા લખી છે, તેને જાણ એ મૃગાક્ષી પોતાની મેળે સ્વજનગૃહમાં જઈ ભલે કુશલિની થાય.” આવો વિચાર કરી નળ ત્યાં રાત્રી નિર્ગમન કરી પત્નીને પ્રબંધ (જાગ્રત) સમયે ત્વરાથી ચાલતો અંતહિંત (અદશ્ય) થઈગયે. હવે અહીં રાત્રીના અવશેષ ભાગે વિકસિત કમળના સુગંધવાળો મૃદુ મૃદુ પ્રાતઃકાળને પવન વાતો હતો, તે વખતે દવદંતીને એક સ્વપ્ન આવ્યું. જાણે ફાળેલા, પ્રફુલ્લિત અને ઘાટા પત્રવાળા આમ્રવૃક્ષ ઉપર ચઢી ભ્રમરના શબ્દોને સાંભળતી તે ફળ ખાવા લાગી, તેવામાં કઈ વનના હાથીએ અકસ્માત આવી તે વૃક્ષનું ઉમૂલન કર્યું, જેથી પક્ષીના ઇંડાની જેમ તે વૃક્ષની નીચે પડી ગઈ આવા સ્વપ્નથી દવદંતી એકદમ જાગી ઊઠી, ત્યાં પિતાની પાસે નળરાજાને દીઠા નહીં; એટલે ચૂથથી ભ્રષ્ટ થયેલી મૃગલીની જેમ તે દશે દિશાઓમાં જોવા લાગી. તેણીએ વિચાર્યું કે “અહા! મારી ઉપર અનિવાર્ય દુઃખ અકસ્માત આવી પડ્યું, કારણ કે મારા પ્યારાએ પણ મને આ અરણ્યમાં અશરણ ત્યજી દીધી; અથવા રાત્રી વીતવાથી મારા પ્રાણેશ મુખ દેવા અને મારે માટે જળ લાવવાને કઈ જળાશયે ગયા હશે, અથવા તેના રૂપથી લુખ્ય થયેલી કઈ બેચરી તેને આગ્રહ કરી ક્રીડા કરવા લઈ ગઈ હશે, પછી તેણીએ કેઈ કળામાં તેને જીતી લીધા હશે, અને તેમાં રોકાવાની હેડ કરેલી હોવાથી ત્યાં રોકાઈ ગયા હશે. આ તેને તે પર્વતો, તેનાં તે વૃક્ષ, તેજ અરય અને તેની તેજ ભૂમિ જેવામાં આવે છે, માત્ર એક કમળલોચન નળરાજાને હું જોતી નથી. આ પ્રમાણે વિવિધ ચિંતા કરતી દવદંતીએ બધી દિશાઓ તરફ જોતાં પણ જ્યારે પિતાના પ્રાણનાથને જોયા નહીં ત્યારે તેણે પિતાના સ્વપ્નને વિચાર કરવા લાગી કે “જરૂર મેં સ્વપ્નમાં જે આમ્રવૃક્ષ જોયું તે નળ રાજા, પુષ્પફળ તે રાજ્ય, ફળને સ્વાદ તે રાજ્યસુખ અને ભ્રમરાએ તે મારે પરિવાર છે. જે વનના ગજે આવી આમ્રવૃક્ષને ઉમેહ્યું તે દેવે આવી મારા પતિને રાજયથી ભ્રષ્ટ કરીને પ્રવાસી કયો એમ સમજવું, અને હું વૃક્ષ ઉપરથી પડી ગઈ તે આ નળરાજાથી વિખુટી પડી એમ સમજવું. આ સ્વપ્નને વિચાર કરતાં જરૂર હવે મારા પ્રાણેશ નળનું મને દર્શન થવું દુર્લભ છે.” આ પ્રમાણે સ્વપ્નના અર્થને વિચારી તે બુદ્ધિમતી બાળાએ ચિંતવ્યું Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ] શ્રી વસુદેવ ચરિત્ર [ પ ૮ મુ કે ‘મારું રાજ્ય અને પતિ અને ગયાં.' પછી તે તારલેાચના લલનાએ મુક્તક કે લાંબા સ્વરથી રૂદન કરવા માંડ્યુ. ‘દુર્દશામાં પડેલી આને ધૈય ગુણુ કયાંથી હોય ?” “ અરે નાથ! તમે મને કેમ છેાડી દીધી ? શુ... હું તમને ભારરૂપ થઈ પડત? ‘સર્પને પેાતાની કાંચળીના દિ પશુ ભાર લાગતો નથી.' જો તમે મશ્કરી કરવાને કાઈ વેલના વનમાં સતાઈ ગયા હ। તો હવે પ્રકટ થાઓ, કેમકે લાંબા કાળ સુધી મશ્કરી કરવી તે પણ સુખને માટે થતી નથી. હું વનદેવતાઓ! હુ' તમને પ્રાર્થુ છુ કે તમે મારાપર પ્રસન્ન થાઓ અને મારા પ્રાણેશને કે તેણે પવિત્ર કરેલા માર્ગને અતાવે. હું પૃથ્વી! તું પાકેલા કાકડીના ફળની જેમ એ ભાગે થઈ જા, જેથી હું તારા દીધેલા વિવરમાં પ્રવેશ કરી સુખી થાઉં.” આ પ્રમાણે વિલાપપૂર્વ ક રૂદન કરતી વૈદભી જળવડે નીકની જેમ અાજળથી અરણ્યનાં વૃક્ષાને સિંચન કરવા લાગી. જળમાં કે સ્થળમાં, છાયામાં કે તડકામાં જાણે વરાત હાય તેમ તે દવદતીને નળરાજા વિના જરા પણું સુખ થયું નહી. પછી તે ભીમસુતા અટવીમાં ભમવા લાગી, તેવામાં વસ્ત્રના છેડા ઉપર લખેલા અક્ષરે તેના જોવામાં આવ્યા; એટલે તત્કાળ હર્ષોંથી નેત્ર વિકવર કરીને તે વાંચવા લાગી. વાંચીને તેણીએ વિચાયુ” કે ‘જરૂર પ્રાણેશના હૃદયરૂપ પૂર્ણ સરેાવરમાં હું હંસલી તુલ્ય છું, નહી તે મને આવા આદેશરૂપ પ્રસાદનું સ્થાન શા માટે કરે? માટે આ પતિના આદેશને હું ગુરૂનાં વચનથી પણ અધિક માનુ છું. આ આદેશ પ્રમાણે વવાથી મારે। આ લેાક અતિ નિર્મળ થશે, માટે ચાલ, હું સુખવાસના કારણરૂપ પિતાને ઘેર જાઉં, પણ પતિ વિના સ્ત્રીઓને પિતૃગૃહે પણ પરાભવનું સ્થાન છે. જો કે મેં પ્રથમ પતિની સાથે જવાને ઈચ્છ3" હતું, પણ તે ચેાગ બન્યા નહીં; પરંતુ હવે પતિની આજ્ઞાને વશ થઈ ને પિતૃગૃહે જવું એજ યુક્ત છે.' આવા વિચાર કરી વૈદભાઈએ પેલા વડને માગે ચાલવા માંડ્યું. જાણે નળરાજા સાથે હાય તેમ તેના અક્ષરાને જોતી જોતી તે માર્ગે ચાલી. માગમાં વ્યાધ્રો મુખ ફાડી ધ્રુવતીને ખાવાને ઉદ્યમવંત થતા હતા, પણ અગ્નિની જેમ તેની સમીપે જઈ શકતા નહીં, તે ત્વરાથી ચાલતી ત્યારે રાક્ડાના મુખમાંથી મોટા સર્પી નીકળતા, પણ જાણે મૂત્તિમાન્ જા'ગુલી વિદ્યા હોય તેમ તેની પાસે જઈ શકતા નહીં. જેએ ખીજા હાથીની શંકાથી પેાતાની છાયાને પણ દાંતથી ભેદતા હતા એવા ઉન્મત્ત હાથીએ પણ સિંહણની જેમ તેણીથી દૂરના દૂર ઉભા રહેતા હતા. એવી રીતે મા'માં ચાલતી વૈદલીને ખીજા કાઈ પણ ઉપદ્રવ થયા નહીં. “ જે સ્ત્રી પતિવ્રતા હાય છે તેનું સત્ર કુશળ થાય છે.” એ રાજરમણીના કેશ ભિલ્લની સ્ત્રીની જેમ અત્યંત વિશ’સ્થૂળ થઈ ગયા હતા, જાણે તરતમાં જ સ્નાન કર્યું" હાય તેમ તેનુ' સવ અંગ પ્રસ્વેદ જળથી વ્યાપ્ત થયેલું હતું, માગમાં કરીર અને આરડી વિગેરે કટકી વૃક્ષેા સાથે ઘČણુ થવાથી તેના શરીરમાંથી ગુંદરવાળા સલકી વૃક્ષની જેમ ચાતરમ્ રૂધિર નીકળતુ હતુ, અને શરીરપર માની રજ ચેાંટવાથી જાણે ખીજી ત્વચાને Page #312 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ જો ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ ૨૭૩ ધરતી હોય તેવી દેખાતી હતી, તે પણ દાવાનળથી ત્રાસ પામેલી હાથણીની જેમ તે ત્વરાથી ચાલતી હતી, એવી રીતે ચાલતાં માર્ગોમાં અનેક ગાડાં વિગેરેથી સક્રાણુ એવા એક માટી સમૃદ્ધિવાળા સાથે જાણે કેાઈ રાજાની છાવણી હાય તેમ પડાવ કરીને પડેલે તેની દૃષ્ટિએ પડયો. તેને જોઈ વૈદલીએ વિચાયુ કે · આ કાઈ સાથે પડેલા જણાય છે, તે જો મને અરણ્યરૂપે સાગરથી પાર ઉતારવા માટે વહાણુરૂપ થઈ પડે તે ખરેખર મારા પુÄાદય ગણાય.’ આવું ચિંતવી તે જરા સ્વસ્થ થઈ, તેવામાં તે દેવસેનાને અસુરાની જેમ ચારલેાકેાએ આવીને તે સધને ચાતરફથી ઘેરી લીધે, જાણે સવ બાજુ ચારમય ભીત થઈ ગઈ હાય તેમ ચાતરફથી આવતી ચારની સેનાને જોઈ ને સર્વ સાજનેા ભય પામી ગયા, કેમકે ‘ધનવાનને ભયપ્રાપ્તિ સુલભ છે.' તે વખતે ‘અરે સા નિવાસી જનેા! ખીશેા નહીં, ખીશેા નહીં.' આ પ્રમાણે તેમની કુળદેવીની જેમ દવદ'તી ઊંચે સ્વરે મેલી. પછી તેણીએ ચારેને કહ્યું, ‘અરે દુરાશયે ! અહીંથી ચાલ્યા જાઓ, હું એ સંધની રક્ષક છું, તેથી જો તમે કાંઈ પણ ઉપદ્રવ કરશેા તે અન પામશે.' આ પ્રમાણે કહેતી દવદંતીને જાણે કે તે વાતૂલા હાય કે ભૂતપીડિત હોય તેમ માની ચારેાએ જરા પણ ગણી નહી'. એટલે કુડિનપતિની દુહિતાએ સવ સાÖજનેાના હિતને માટે ચેરેના અહુકારને વિદારણ કરનારા ભયંકર હુંકાર શબ્દ કર્યાં. વનને પણ ધિર કરે તેવા તેના હુંકારાથી ધનુષ્યના નાદવડે કાગડાની જેમ સર્વે ચારલેાકેા તત્કાળ નાસી ગયા. તે જોઈ સાજને કહેવા લાગ્યા કે આપણા પુણ્યથી ખેંચાઈને આ કોઈ દેવી આવેલ છે, તેણે ચારલેાકેાના ભયથી આપણી રક્ષા કરી છે.’ પછી સંઘપતિએ તેની પાસે આવી માતાની જેમ ભક્તિથી તેને પ્રણામ કર્યાં અને પૂછ્યુ કે તમે કેણુ છે ? અને આ અરણ્યમાં કેમ ભમે છે ?’ એટલે દબદ’તીએ અયુક્ત નેત્રથી બાંધવની જેમ તે સાવાને નળરાજાના દ્યૂતથી માંડીને પેાતાને સર્વાં વૃત્તાંત કહ્યો. તે સાંભળી સા॰વાહ ખેલ્યું– હે ભદ્રે ! તમે મહાબાહુ નળરાજાના પત્ની છે, તેથી મારે પૂજ્ય છે અને તમારાં દશનથી હુ પુણ્યવાન થયા છે. તમે આ ચેરલેાકેાથી જે અમારી રક્ષા કરી છે તે ઉપકારથી અમે સ તમારા વેચાણ થયેલા છીએ, માટે તમે આવીને અમારા આવાસને પવિત્ર કરે કે જેથી અમારાથી જે કાંઈ તમારી ભક્તિ અને તે કરીએ.' એમ કહી સાતિ તેને પેાતાના પટગૃહ (ત) માં લઈ ગયા અને ત્યાં દેવીની આરાધના કરે તેમ તેની સેવાભક્તિ કરવા લાગ્યા. 6 આ વખતે વર્ષાઋતુરૂપ નાટકની નાંદી જેવી ગર્જનાને વિસ્તારતા મેઘ અખડ ધારાએ વૃષ્ટિ કરવા લાગ્યા. સ્થાને સ્થાને અવિચ્છિન્ન વહેતા પ્રવાહૈાથી નીકવાળા ઉદ્યાનની જેમ બધી ભૂમિ દેખાવા લાગી. છળથી પૂર્ણ એવા નાના મોટા ખાડાઓમાં થતા દરના શબ્દેથી જાણે ઉપાંત ભૂમિ દર વાઘના સંગીતમય હાય તેવી દેખાવા લાગી, બધા અરણ્યમાં વરાહેાની સ્ત્રીએના ૧ એક જાતનુ વાજિંત્ર, C - 35 Page #313 -------------------------------------------------------------------------- ________________ રજ] શ્રી વસુદેવ ચરિત્ર [૫ ૮ શું દેહદને પૂરનારે એ કાદવ થઈ ગયે કે જે મુસાફરાના ચરણમાં મોચપ્રક્રિયાને દર્શાવવા લાગ્યા. તેવી રીતે ત્રણ રાત્રી સુધી અવિચિછન્ન ઉગ્ર વૃષ્ટિ થઈ. તેટલે વખત દવદંતી પિતાના ઘરની જેમ ત્યાં સુખે રહી. જ્યારે મેઘ વરસી રહો ત્યારે મહાસતી વૈદભી સાથે છેડીને પાછી એકલી ચાલી નીકળી. નળ રાજાને વિગ થયો તે દિવસથી વૈદભી ચતુર્થ વિગેરે તપમાં લીન થઈ હળવે હળવે માર્ગ નિગમન કરતી હતી. આગળ ચાલતાં યમરાજને જાણે પુત્ર હોય તેવો ભયંદરથી પણ ભયંકર એક રાક્ષસ તેના જેવામાં આવ્યું. તેના કેશ પીળા હતા, તેથી જાણે દાવાનળથી પ્રદીપ્ત પર્વત હોય તે દેખાતો હતો, અગ્નિવાળા જેવી જિહવાથી સર્ષના જેવું દારૂણ અને વિકરાળ તેનું મુખ હતું, કતિક જેવા ભયંકર તેના હાથ હતા, તાલ જેવા લાંબા ને કૃશ તેના ચરણ હતા, જાણે કાજળથીજ ઘડેલે હોય તેમ તે અમાવાસ્યાના અંધકાર જેવો શ્યામવર્ણી હતો અને તેણે વિકરાળ સિંહનું ચર્મ આવ્યું હતું. એ રાક્ષસ હૈદભીને જોઈને બે-“સુધાથી કુશ ઉદરવાળા મને ઘણે દિવસે આજે સારું ભક્ષ્ય પ્રાપ્ત થયું છે, માટે હવે તને સત્વર હું ભક્ષણ કરી જઈશ.” તે સાંભળી નળપત્ની ભય પામી, પણ હૈયે રાખીને બોલી કે, “અરે રાક્ષસ! પ્રથમ મારૂં વચન સાંભળી લે, પછી તને જેમ રૂચે તેમ કર. જે જન્મે તેને મૃત્યુ તો જરૂર પ્રાપ્ત થવાનું છે, પણ જ્યાં સુધી તે કૃતાર્થ થયેલ ન હોય ત્યાંસુધી તેને મૃત્યુને ભય છે, પણ હું તો જન્મથી માંડીને પરમ અહંતભક્ત હોવાથી કૃતાર્થ જ છું, માટે તે ભય મને નથી, પણ તું પરસ્ત્રીને સ્પર્શ કરીને નહીં અને મારે સ્પર્શ કરીને તે તું સુખી પણ થઈશ નહિં. હે મુઢાત્મા! મારા આક્રોશથી તું હતો ન હતો થઈ જઈશ, માટે ક્ષણવાર વિચાર કર.” આવું દવદંતીનું ધૈર્યો જોઈને રાક્ષસ ખુશી થયો. એટલે તેણે કહ્યું “ભદ્રે ! હું તારા ઉપર સંતુષ્ટ થયો છું, માટે કહે તારે શો ઉપકાર કરૂં?' વૈદભી બોલી-“હે દેવનિ નિશાચર ! જે તે સંતુષ્ટ થયો છે તો હું તને પૂછું છું કે મારે પતિને સમાગમ કયારે થશે?' અવધિજ્ઞાનથી જાણીને તે રાક્ષસે કહ્યું “હે યશસ્વિનિ! જ્યારે પ્રવાસના દિવસથી બાર વર્ષ સંપૂર્ણ થશે ત્યારે પિતાને ઘેર રહેલી એવી તને તારો પતિ નળરાજા સ્વેચ્છાએ આવીને મળશે, માટે હમણાં ધીરજ રાખ. હે કલ્યાણી ! તું જે કહે તો તને અર્ધ નિમેષમાં તારા પિતાને ઘેર પહોંચાડી દઉં. શા માટે આ માર્ગે ચાલવાનો પ્રયાસ કરે છે?” દવદંતી બેલી -“હે ભદ્ર! તે નળના આગમનની વાત કરી તેથી હું કૃતાર્થ થઈ છું. હું પરપુરૂષની સાથે જતી નથી, માટે જા, તારું કલ્યાણ થાઓ.” પછી તે રાક્ષસ પોતાનું તિમય સ્વરૂપ બતાવી વિધુતના રાશિની જેમ ક્ષણવારમાં આકાશમાં ઉડી ગયે. ૧. ચીની ક્રિયા-પાદરક્ષક પહેરાવવા તે, અથત કાદવથી જાણે પગમાં પગરખાં પહેર્યા હોય તેવી દેખાવા લાગ્યા. ૨. નિશાચર-રાક્ષસ બે પ્રકારના હોય છે, દેવજાતિ અને મનુષ્યજાતિ. રાવણાદિક મનુષ્યજાતિના રાક્ષસ સમજવા Page #314 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ ને ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૨૭૫ હવે પિતાના પતિને વિગ બાર વર્ષ સુધીને જાણીને દવદંતીએ સતીત્વરૂપ વૃક્ષનાં પલ્લવ જેવો આ પ્રમાણેને અભિગ્રહ ધારણ કર્યો. “ જ્યાં સુધી નળરાજા નહીં મળે ત્યાં સુધી રાતાં વસ્ત્રો, તાંબૂલ, આભૂષણે, વિલેપન અને વિકૃતિ પણ હું ગ્રહણ કરીશ નહીં.” આ અભિગ્રહ લઈ એ રમણીએ વર્ષાઋતુ નિર્ગમન કરવાને નિર્ભય થઈ એક ગિરિગુહામાં નિવાસ કર્યો. ત્યાં તેણુએ શ્રી શાંતિનાથનું મૃત્તિકામય બિંબ બનાવી પિતાના નિર્મળ હૃદયની જેમ ગુહાના એક ખુણામાં સ્થાપન કર્યું. પછી પિતે વનમાં જઈ સ્વયમેવ ખરી પડેલાં પુ લાવીને તે સોળમા તીર્થંકરની ત્રિકાળ પૂજા કરવા લાગી, અને એ આહતી અબળા ચતુર્થાદિ તપને પ્રાંતે બીજરહિત એવા પ્રાસુક ફળવડે પારણું કરતી ત્યાં રહી. હવે પિલા સાર્થવાહે જ્યારે પિતાના સાથમાં નળની પ્રિયાને જોઈ નહીં ત્યારે તે “તેણીનું કુશળ થાઓ” એમ ચિંતવન કરતે તેને પગલે પગલે પાછળ ચાલે. તે આ ગુહામાં આવ્યું ત્યાં તેણે સમાધિવડે અરિહંતના બિંબનું પૂજન કરતી દવદંતીને જોઈ વૈદભીને કુશળ જોઈ સાર્થવાહને હર્ષ થયે. પછી વિમયથી નેત્ર વિકસિત કરી તેને નમીને તે ભૂમિ ઉપર બેઠે. દવદંતી અહેતુપૂજા સમાપ્ત કરી સ્વાગત પ્રશ્ન પૂછી અમૃત જેવી મધુર વાણીવડે સાર્થવાહની સાથે વાત કરવા લાગી. આ વાર્તાના શબ્દ સાંભળી ત્યાં નજીક રહેનારા કેટલાએક તાપસ મૂગલાંની જેમ ઉંચા કાન કરીને સત્વર ત્યાં આવ્યા. તે સમયે દુર્ધર જળધારાથી પર્વત પર ટાંકણાથી તાડન કરતે હેય તેમ મેઘ વરસવા લાગ્યું. ભાલા જેવી મેઘધારાથી હણાતા તે તાપસે “હવે આપણે કયાં જઈશું? અને આ જળમાંથી કેમ ઉગર!” એમ બોલવા લાગ્યા. તિયચ પ્રાણુઓની જેમ “ક્યાં નાસી જવું' એવી ચિંતાથી આતુર થઈ ગયેલા તે તાપસને જોઈ ભૈમીએ “તમે બીશ નહીં' એમ ઊંચે સ્વરે કહ્યું. પછી એક મર્યાદા કુંડ કરી એ ધુરંધર સતી આ પ્રમાણે મનહર વાણું બોલી કે-જે હું ખરેખરી સતી હોઉં, સરળ મનવાળી હેલી અને આહંતી શ્રાવિકા ઉં તે આ વરસાદ આ કુંડની બહાર બીજે વરસો.” તત્કાળ તેના સતીત્વના પ્રભાવથી જાણે કુંડ ઉપર છત્ર ધર્યું હોય તેમ તેટલી જમીનમાં જળ પડતું બંધ થયું. તે વખતે જળથી ધેવાયેલે તે પર્વતને પ્રદેશ નદીમાં સ્નાન કરવાથી નિર્મળ અને શ્યામ શરીરવાળા હાથીની જે શબૅવા લાગ્યા. ચારે તરફ વરસાદ વરસતાં તે ગિરિની ગુહાએ મેઘની શોભાથી પૂર્ણ થઈ હોય તેમ જળથી પૂરાઈ ગઈ. આ પ્રમાણે તેને પ્રભાવ જોઈ સર્વે વિચારવા લાગ્યા કે-“જરૂર આ કેઈ દેવી છે, કેમકે મનુષ્યણીનું આવું રૂપ કે આવી શક્તિ હોય નહીં.' પછી સ્વચ્છ બુદ્ધિવાળા વસંત સાર્થવાહે તેણીને પૂછયું, “ભદ્ર! કહો, તમે આ કયા દેવની પૂજા કરે છે?” દવદંતી બોલી–“સાર્થવાહ! આ અરિહંત પરમેશ્વર છે, તે ત્રણ લેકના નાથ અને ભવિ પ્રાણીઓને પ્રાર્થનામાં કલ્પવૃક્ષરૂપ છે. હું તેનું જ ૧ દુધ, દહીં, ઘી, તેલ, ગોળ અને પકવાન એ છ વિગયો. તે વિકતિ (વિકાર કરનારી) સમજવી. ૨ અરિહંતને માનનારી શ્રાવિકા. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬] શ્રી વસુદેવ ચરિત્ર [પવું ૮ મું આરાધન કરું છું, તેના પ્રભાવથીજ અહીં નિર્ભય રહું છું, અને વ્યાવ્ર વિગેરે શીકારી પ્રાણીઓ પણ મને કાંઈ કરી શકતા નથી.” પછી વૈદભીએ વસંત સાર્થવાહને અહંતનું સ્વરૂપ અને અહિંસા વિગેરે આહંતુ ધર્મ કહી સંભળાવ્યું. વસંતે તત્કાળ તે ધર્મને સ્વીકાર્યો અને દવતીને હર્ષથી કહ્યું કે “તમે ખરેખરા ધર્મના કામધેનું છે, અને અમારા સારા ભાગ્યે અમારી દષ્ટિએ પડ્યા છે. તે વખતે તેની વાણીથી બીજા તાપસેએ પણ હેય અને ઉપાદેયને જાણનારા થઈ જાણે ચિત્તમાં પરોવ્યું હોય તેમ ધર્મને ભાવપૂર્વક સ્વીકાર્યો અને તે ધર્મથી વાસિત થઈ પિતાના તાપસધર્મને નિંદવા લાગ્યા, કેમકે “જ્યારે પયપાન કરવા મળે ત્યાર પછી તેને કાંજી કેમ રૂ?” પછી સાર્થવાહે તે ઠેકાણે એક શહેર વસાવ્યું, અને તેમાં પિતે તેમજ બીજા કેટલાક શાહુકારોએ આવીને નિવાસ કર્યો. ત્યાં પાંચસે તાપસ પ્રતિબંધ પામ્યા, તેથી એ નગર તાપસપુર એવા નામથી પ્રસિદ્ધ થયું. પિતાના ખરા વાર્થને જાણનારા સાર્થવાહે પિતાના અર્થ (દ્રવ્ય)ને કૃતાર્થ કરવાને માટે તે નગરમાં શ્રી શાંતિનાથનું ચિત્ય કરાવ્યું. પછી ત્યાં રહીને તે સાર્થવાહ, તાપસ અને સર્વ નગરજનો અદ્ધર્મમાં પરાયણ થઈ પોતાને સમય નિગમન કરવા લાગ્યા. એક વખતે દવદંતીએ અર્ધ રાત્રે પર્વતના શિખર ઉપરથી સૂર્યનાં કિરણોની જે પ્રકાશ જે, અને તેની આગળ પતંગની જેમ ઉછળતા અને પડતા દેવ, અસુર અને વિદ્યાધરને જોયા. તેમના જય જ્ય શબ્દના કોલાહળથી જાગી ગયેલા સર્વ વણિકોએ અને તાપસેએ વિસ્મયથી ઊંચું જોયું. પછી વૈદભી તે વણિકજન અને તાપસને સાથે લઈ ભૂમિ અને અંતરીક્ષની વચમાં માનદંડની જેવા ઊંચા તે ગિરિ ઉપર ચઢી. ત્યાં પહોંચી એટલે શ્રી સિંહ કેસરી મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી દેવતાઓએ આરંભ કરેલે તેમના કેવળજ્ઞાનને મહિમા તેના જેવામાં આવ્યું. પછી તેઓ સર્વ તે કેવળી મુનિને દ્વાદશાવતી વંદના કરી વૃક્ષના મૂળમાં વટેમાર્ગુ બેસે તેમ તેમના ચરણકમળ પાસે બેઠા. તે સમયે એ સિંહકેસરી મુનિના ગુરૂ યશભદ્રસૂરિ ત્યાં આવ્યા, તે તેમને કેવળી થયેલા જાણી વંદના કરીને તેમની આગળ બેઠા. પછી કરૂણારસના સાગર શ્રી સિંહ કેસરી મુનિએ અધર્મના મર્મને વિંધનારી આ પ્રમાણે ધર્મદેશના આપી–“આ સંસારમાં ભ્રમણ કરતાં પ્રાણીઓને મનુષ્યજન્મ પામ અતિ દુર્લભ છે, તે મનુષ્યજન્મને પામીને પોતે વાવેલા વૃક્ષની જેમ જરૂર તેને સફળ કરે. હે સદ્બુદ્ધિ મનુષ્ય! તે મનુષ્યજન્મનું મુક્તિદાયક એવું જીવદયાપ્રધાન આહંતમ ફળ છે, તેને તમે ગ્રહણ કરે.” આ પ્રમાણે શ્રોતાઓના શ્રવણમાં અમૃત જેવો પવિત્ર આહંત ધર્મ કહીને પછી તાપસના કુળપતિને સંશય છેદવાને માટે તે મહર્ષિએ કહ્યું-“આ દવદંતીએ તમને જે ધર્મ કહ્યો છે, તે બરાબર છે. એ પવિત્ર સ્ત્રી આહંત ધર્મના માર્ગની મુસાફર છે તે અન્યથા વદે નહીં. એ સ્ત્રી જન્મથીજ મહા સતી અને આહતી છે. વળી તમે તેની પ્રતીતિ પણ જોયેલી છે, કેમકે તેણુંએ રેખાકુંડમાં મેઘને પડતો અટકાવી રાખે હતો. તેના Page #316 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ ]. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૨૭૭ સતીપણાથી અને આહુતીપણાથી સંતુષ્ટ થયેલા દેવતાએ સદા તેની સાનિધ્યમાં રહે છે, તેથી અરણ્યમાં પણ તેણીનું કુશળ થાય છે. પૂર્વે એના હુંકારા માત્રથી આ સાર્થવાહને સાથ ચાર લેકેથી બચી ગયે હતો. એનાથી બીજે શે વધારે પ્રભાવ હોય?” કેવળી ભગવંત આ પ્રમાણે કહેતા હતા તેવામાં કઈ મહદ્ધિક દેવ ત્યાં આવ્યા. તે કેવળીને વંદના કરી મૃદુ વાણી વડે દવદંતી પ્રત્યે બે –“હે ભદ્ર! આ તપોવનમાં હું કુળપતિને ક૫૨ નામે એક શિષ્ય હતો, જે તપના તેજથી ઘણો દુરાસદ હતો. વળી હું હમેશાં પંચાગ્નિને સાધતો હતો તોપણ તે તપોવનના તાપસ મને પૂજતા નહીં, તેમ વચનથી પણ અભિનંદન આપતા નહીં, તેથી ક્રોધરૂપ રાક્ષસથી આવિષ્ટ થયેલે હું તે તપવનને છોડી ઉતાવળો અન્યત્ર જવા ચાલે. ચાલતાં ચાલતાં ઘાટા અંધકારવાળી રાત્રી પડી, તે વખતે પણ ત્વરાથી ચાલતો એ હું અકસ્માત કેઈ હાથી જેમ મોટી ખાડામાં પડી જાય તેમ ગિરિકંદરામાં પડી ગયે. તે ગિરિના પાષાણુ સાથે અથડાતાં જીણું છીપના પડીઆની જેમ મારા બધા દાંત સહસ્ત્ર પ્રકારે વિશીર્ણ થઈ ગયા, અર્થાત્ તેના કટકે કટકા થઈ ગયા. દાંતના પડવાથી પીડાતુર થઈને હું ત્યાં સાત રાત્રી સુધી પડ્યો રહ્યો, પણ દુઃસ્વપ્નની જેમ તાપસે એ તો મારી વાર્તા પણ કરી નહીં. જ્યારે હું તેના સ્થાનમાંથી નીકળ્યો ત્યારે ઘરમાંથી સર્ષ નીકળી જવાની જેમ તે તાપસેને ઊલટું વિશેષ સુખ થયું હતું, તેથી તે તાપસની ઉપર સળગતો અગ્નિની જે મને દુઃખાનુબંધી ક્રોધ ઉત્પન્ન થયા. પછી જાજવલ્યમાન ક્રોધથી દુર્મનવાળે હું મૃત્યુ પામી આજ તાપસવનમાં મેટે વિષધર (સર્પ) થયે. એક વખતે તમને કરડવાને માટે હું ફણા વિસ્તારતો દેડ, એટલે તમે મારી ગતિને અટકાવનાર નવકારમંત્ર ભણ્યા. જ્યારે મારા કર્ણમાં નવકારમંત્રના અક્ષરો પડયા, એટલે જાણે સાણસે પકડા હેઉં તેમ હું તમારી તરફ કિંચિત્ પણ ચાલી શક્યો નહીં. પછી શક્તિરહિત થઈને મેં એક ગિરિગુહામાં પ્રવેશ કર્યો, અને ત્યાં રહીને દર્દર વિગેરે જેનું ભક્ષણ કરી જીવવા લાગે. હે પરમ આહુતી! એક વખતે વરસાદ વરસતો હતો ત્યારે તમે તાપસેને ધર્મ કહેતા હતા, તેમાં મેં સાંભળ્યું કે “જે પ્રાણી છવહિંસા કરે છે તે નિરંતર સંસારમાં ભમે છે અને મરૂભૂમિના પાંચની જેમ નિરંતર દુઃખ પામ્યા કરે છે. તે સાંભળીને મને વિચાર થયો કે “હું પાપી સર્પ તો હંમેશાં જીવહિંસામાંજ તત્પર છું, તે મારી શી ગતિ થશે?' આવી રીતે વિચાર કરી તર્ક વિતર્ક કરતાં ફરી મને યાદ આવ્યું કે “આવા તાપસ મેં કઈ ઠેકાણે જોયેલા છે. તે વખતે જ મને નિર્મળ જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી જાણે ગઈ કાલેજ કરેલું હોય તેમ પૂર્વ ભવનું મારૂં સર્વ કૃત્ય સાંભરી આવ્યું, એટલે ઉછળતા તરંગવાળા નીકના જળની જેમ મને અક્ષય વૈરાગ્ય ઉત્પન્ન થયો, તેથી મેં તત્કાળ વયમેવ અનશનવત ગ્રહણ કર્યું. ત્યાંથી મૃત્યુ પામીને હું સૌધર્મદેવલેકમાં દેવતા થયો. તપના કલેશને સહન કરનારા પ્રાણીઓને મોક્ષ પણ કર નથી. હે દેવી? હું કુસુમસમૃદ્ધ નામના વિમાનમાં કુસુમપ્રભ નામે દેવ થયો છું, અને તમારા પ્રસાદથી સ્વર્ગનાં સુખ ભેગવું છું. જે તમારાં ધર્મવચન મારા કાનમાં પડ્યાં ન હતા તે Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮] શ્રી વસુદેવ ચરિત્ર [ પર્વ ૮ મું પાપરૂપ પંકમાં પડેલા વરાહ જેવા મારી શી ગતિ થાત? હે ભદ્ર! અવધિજ્ઞાનથી તમને મારા પરમ ઉપકારી જાણ હું અહીં તમારા દર્શન કરવા આવ્યો છું, આજથી હું તમારે ધમપુત્ર છું.” આવી રીતે વૈદર્ભને કહીને પછી તે દેવે ગામથી આવેલા બંધુની જેમ સર્વ તાપને મધુર અને નેહભરેલી વાણીથી કહ્યું “કે તાપસે! પૂર્વ ભવે તમારી ઉપર મેં જે કે પાચરણ કરેલ છે તે ક્ષમા કરજે અને તમે સ્વીકારેલું શ્રાવકવ્રત સારી રીતે પાળજે.” આ પ્રમાણે કહીને પછી તે દેવે પેલા સર્ષની કાયાને ગિરિગુહામાં બહાર લાવી નંદિવૃક્ષ ઉપર લટકાવી, અને કહ્યું કે “હે લેકે ! જે કેઈની ઉપર ક્રોધ કરશે તે તેના ફળથી હું કર્યું તાપસ જેમ સર્ષ થયે હતો તેમ આ સર્ષ થશે.” તે તાપનો કુળપતિ કે જે પ્રથમથી જ સમકિતધારી હતા, તે ભાગ્યોદયથી આ વખતે પરમ વૈરાગ્યને પ્રાપ્ત થશે. પછી તાપસના અધીશ્વરે કેવળી ભગવંતને નમીને વિરાગ્યવૃક્ષના ઉત્તમ ફળરૂપ ચારિત્રધર્મની યાચના કરી. કેવળી બોલ્યા-તમને યશોભદ્રસૂરિ વ્રત આપશે. સમતારૂપી ધનવાળા તે મુનિ મારા પણ ગુરૂ છે.” પછી અંતરમાં વિસ્મય પામેલા કુળપતિએ કેવળીને પૂછયું, “હે ભગવન્! કહે, તમે શા માટે દીક્ષા લીધી હતી?” કેવળી બોલ્યાકેશલા નગરીમાં નળરાજાને અનુજ બંધુ કુબર ઉત્તમ વૈભવ સંયુક્ત રાજ્ય કરે છે, તેને હું પુત્ર છું. સંગા નગરીના રાજા કેશરી એ બધુમતી નામની પોતાની પુત્રી મને આપી હતી. પિતાની આજ્ઞાથી ત્યાં જઈને હું તેને પર. પછી તે નવેઢાને લઈ મારા નગર તરફ આવતું હતું. માર્ગમાં જાણે મૂર્તિમાન કલ્યાણ હોય તેવા અનેક શિષ્યવાળા આ ગુરૂને સમારેલા મેં જોયા, એટલે ત્યાં જઈ મેં પરમ ભકિતથી તેમને વંદના કરી અને કર્ણમાં અમૃતની પરબ જેવી તેમની ધર્મદેશના મેં સાંભળી. દેશનાને અંતે મેં પૂછ્યું કે “મારૂં આયુષ્ય કેટલું છે?” એટલે તેમણે ઉપગ દઈને કહ્યું કે માત્ર પાંચ દિવસનું આયુષ્ય છે. આ પ્રમાણે મરણ નજીક જાણી હું તેના ભયથી કંપાયમાન થયે, કારણકે “સવ પ્રાણીઓને મૃત્યુને ભય મોટામાં મોટો છે.” સૂરિ બોલ્યા-“વત્સ! ભય પમીશ નહી. તું સુનિપણું ગ્રહણ કર, એક દિવસની દીક્ષા પણ સ્વર્ગ અને મોક્ષને આપે છે.” પછી દીક્ષા લઈને હું તેમની આજ્ઞાથી અહીં આવ્યું છે, અહીં શુકલધ્યાનમાં વર્તવાથી મારાં ઘાતકમને ક્ષય થતાં મને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે.” આ પ્રમાણે કહીને તે સિંહ કેસરી મુનિ ચોગનિરોધ કરી ભોપગ્રહી કમને હણું પરમપદને પ્રાપ્ત થયા. પછી શુભાશયવાળા દેવતાઓએ તેમના શરીરને પુણ્યક્ષેત્રમાં લઈ જઈને તેને અગ્નિસંસ્કાર કર્યો. યથાર્થ નામવાળા વિમળમતિ કુળપતિએ તે વખતે શ્રી યશેભદ્રસૂરિના ચરણ પાસે દીક્ષા ગ્રહણ કરી. તે વખતે વૈદભએ પણ સૂરિને કહ્યું કે-“હે ભગવન્! મને પણ મુક્તિની માતારૂપ દીક્ષા આપે.” યશભદ્રસૂરિ બેલ્યા- હે દવદંતિ! હજુ તમારે નળ રાજા સાથે ભેગ ભેગવવાના છે, માટે તમે વ્રત લેવાને યોગ્ય નથી.” પછી પ્રાતઃકાળ થયો એટલે સૂરિ તે પર્વત Page #318 -------------------------------------------------------------------------- ________________ મગ ૩ જો ] શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર [ ૨૭૯ ** ** ઉપરથી ઉતર્યાં અને પેાતાના ચરણુથી તાપસપુરને પવિત્ર કર્યું. કરૂણાનિધિ અને અહં ધમ ના ઉપદેશક તે સૂરિએ ત્યાં ચૈત્યને નમસ્કાર કરીને નગરલેાકેામાં સમક્તિનું આરેાપણુ કર્યું. ધધ્યાનપરાયણ વૈજ્ઞભી મલિન વસ્ત્ર ધારણ કરી તે ગુહાગૃહમાં ભિક્ષુકીની જેમ સાત વર્ષ રહી. એક વખતે કાઈ પાંથે આવીને કહ્યુ કે હું દવદ'તિ! અમુક પ્રદેશમાં મે' તમારા પતિને જોયા છે.' તેનાં વચનામૃતનું પાન કરતાં દેવદંતીના અંગમાં રેશમાંચ પ્રગટ થઈ ગયા. “ પ્રેમનું લક્ષણુ એવુ' જ હાય છે.” ‘આવાં વચનથી મને આ કાણુ તૃપ્ત કરે છે?' એમ જાણવાને શબ્દવેધી ખાણની જેમ તે પાંથના શબ્દને અનુસારે તે ફ્રોડી ગઈ, પરંતુ દવદંતી ગુહામાંથી ખેંચવાના જામીનની જેમ તે પાંથ તેને ખહાર લાવીને કાઈક ઠેકાણે અંતર્ધાન થઈ ગયા. તેણીએ ચાતરફ જોયુ પણ કોઇ ઠેકાણે માણસ જોવામાં આવ્યું નહીં, અને પેાતાની ગુફ્ાના ત્યાગ થઈ ગયા (જડી નહી') તેથી તે ઉભયભ્રષ્ટ થઈ. “અહા! દૈવ દુબળનેાજ ઘાતક છે.” પછી તે મહારણ્યમાં પડી. ક્ષણમાં ચાલે છે, ક્ષણમાં ઊભી રહે છે, એસે છે, આળેાટે છે, વિલાપ કરે છે અને અશ્રાંત રૂદન કરે છે. આ પ્રમાણે વારવાર કરતી અને ‘હવે હું શું કરૂ? કયાં જાઉં ?' એમ વિચારતી વિચારવાન દવદંતી આદરપૂર્વક પેલી ગુહામાં જવા માટે પાછી ચાલી. ત્યાં મામાં એક રાક્ષસીએ તેને મેઢીને વાઘણુ દેખે તેમ દીઠી. તત્કાળ પેાતાના મુખરૂપ ગુહાને પ્રસારીને તે “ ખાઉ” ખાઉ” એમ કહેવા લાગી. તે વખતે વૈદલી ખેલી–“ અરે રાક્ષસી! જો મારા મનને વિષે પણ મારા પતિ નળ સિવાય બીજો કાઈ પુરૂષ ન હાય તા તે સતીત્વનાં પ્રભાવથી તું હતાશ થઈ જા. અષ્ટાદશ દોષરહિત સર્વજ્ઞ ભગવાનજ જો મારા ઇષ્ટદેવ હોય તે તું હતાશ થઈ જા. અઢાર પ્રકારના બ્રહ્મચર્યોંમાં તત્પર, વિરત અને દયાળુ સાધુએ જે મારા ગુરૂ હોય તે તું હતાશ થઈ જા. વળી અરે રાક્ષસી! જન્મથી માંડીને મારા હૃદયમાં વજ્રલેપની જેમ જો આર્હત્ ધમજ રહ્યો હાય તે। તું હતાશ થઈ જા.” આ પ્રમાણે તેનાં વચના સાંભળતાં જ તે રાક્ષસીએ તેને ભક્ષણ કરવાની ઈચ્છા છેડી દીધી. “ પતિવ્રતાએ પણ મહિષૅની જેમ અમેઘવચના હોય છે.” પછી ‘આ કાઈ સામાન્ય સ્ત્રી નથી, પણ પૂર્ણ પ્રભાવવાળી સ્ત્રી છે' એમ વિચારી તેને પ્રણામ કરીને સ્વપ્નમાં આવી હોય તેમ તે રાક્ષસી તત્કાળ અંતર્યાંન થઈ ગઈ. ત્યાંથી વઢતી આગળ ચાલી. ત્યાં રેતીનાજ તર`ગવાળી પર્વતમાંથી નીકળેલી એક નિર્જળ નદી તેના જોવામાં આવી. શૂન્ય ઉપવનની નીક જેવી નિળ નદીની પાસે આવીને તૃષાથી જેનું તાળુ સુકાઈ ગયું હતુ. એવી દવદતીએ આ પ્રમાણે કહ્યુ કે ‘જો મારૂ મન સમ્યગ્દર્શનથી અધિવાસિત હોય તો આ નદીમાં ગ’ગાની જેમ ઉત્કલ્રોલ જળ થઈ જાઓ.' આ પ્રમાણે કહી તેણીએ પગની પાનીથી ભૂતલપર પ્રહાર કર્યાં, એટલે તત્કાળ ઇંદ્રજાળની નદીની જેમ તે નદી સજળા થઈ ગઈ. પછી જાણે ક્ષીરસાગરની સિરામાંથી ઉત્પન્ન થયુ હોય તેવુ' સ્વાદિષ્ટ અને ક્ષીરના જેવુ' ઉજજવળ તેનુ' સ્વચ્છ જળ દવદંતીએ હાથિણીની જેમ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦] શ્રી વસુદેવ ચરિત્ર [ પર્વ ૮મું પીધું. ત્યાંથી આગળ ચાલતાં દવદતી શાંત થઈને એક વડના વૃક્ષ નીચે વટવાસી યક્ષિણીની જેમ બેઠી. તે સમયે કેટલાક પાથે કોઈ સાર્થમાંથી ત્યાં આવ્યા, તેમણે દવદંતીને ત્યાં રહેલી જોઈ પૂછયું કે, “ભદ્ર! તમે કોણ છે? અમને દેવી જેવાં લાગો છો. વૈદભી બેલી–“હું માનવી સ્ત્રી છું, કઈ સાર્થમાંથી ભ્રષ્ટ થઈ સતી આ અરણ્યમાં વસું છું. મારે તાપસપુર જવું છે, માટે મને તેને માર્ગ બતાવો.' તેઓ ત્યા–“જે દિશામાં સૂર્ય અસ્ત પામે, તે દિશાને આશ્રય કરે. અમે અન્યત્ર જવાના ઉત્સુક છીએ તેથી તમને માર્ગ બતાવવાને સમર્થ નથી. અમે જળ શોધવા નીકળ્યા છીએ, તે જળ લઈને અહીં સમીપમાં અમારે સાથ ઊતર્યો છે ત્યાં જશું, તેથી જો તમે ત્યાં આવશે તો તમને અમે કઈ વસ્તીવાળા નગરમાં લઈ જઈશું.” પછી તે તેના સાર્થમાં ગઈ. ત્યાં ધનદેવ નામના દયાળુ સાર્થવાહે તેને પૂછ્યું કે “હે ભદ્ર! તું કેણ છે? અને અહીં કયાંથી આવી છે?” વૈદભીએ કહ્યું કે “હે મહાભાગ! હું વણિકપુત્રી છું. પતિની સાથે પિતાને ઘેર જતી હતી, માર્ગમાં મારા પતિ મને રાત્રે સુતી મૂકીને ચાલ્યા ગયા છે. તમારા સેવક પુરૂષ સહોદર બંધુની જેમ મને તમારી પાસે લઈ આવ્યા છે, તો મને હવે કઈ શહેરમાં પહોંચાડે.” સાર્થવાહ બે હે વત્સ! હું અચલપુર નગરે જવાનો છું તો તું ખુશીથી અમારી સાથે આવ, તને પુષ્પની જેમ હું ત્યાં તેડી જઈશ.” આ પ્રમાણે કહી તે નેહી સાર્થવાહ પિતાની પુત્રીની જેમ તેને ઉત્તમ વાહનમાં બેસાડીને ત્યાંથી સત્વર ચાલવાને પ્રવર્યો. આગળ ચાલતાં તે સાર્થવાહ શિરોમણિએ જળના નિર્ઝરણાંવાળા એક ગિરિકંજમાં સાર્થને નિવાસ કરાવ્યો. ત્યાં વૈદભ સ્વસ્થ થઈ સુખે સુતી હતી, તેવામાં રાત્રે સાર્થના કેઈમાણસને નવકાર મંત્ર બોલતો તેણે સાંભળે. એટલે તેણીએ સાર્થવાહને કહ્યું કે “આ કેઈ નવકાર મંત્ર બેલનાર મારા સ્વધર્મી બંધુ છે, તેને તમારી આજ્ઞાથી હું જેવાને ઇચ્છું છું.' પિતાની જેમ તેની એ વાંચ્છના પૂર્ણ કરવાને માટે સાર્થવાહ તેણીને નવકાર મંત્ર બેલનારા શ્રાવકના આશ્રમમાં લઈ ગયો. તે બંધુ જેવો શ્રાવક તંબુમાં રહીને ચત્યવંદન કરતો હતો, ત્યાં જઈને તેને શરીરધારી શમ હોય તે વૈદભીએ જે. તેણે ચૈત્યવંદન કર્યું ત્યાં સુધી ભીમકુમારી નેત્રમાં અશ્રુ લાવી તે મહા શ્રાવકની અનુમોદના કરતી સતી બેસી રહી. ત્યાં તે શ્રાવક જેને વંદના કરતો હતો તે વસ્ત્ર ઉપર આલેખેલા અને મેઘના જેવા શ્યામવર્ણ આહંન્ બિંબને જોઈ તેણીએ દર્શન કર્યા. ચૈત્યવંદન થઈ રહ્યા પછી નળપત્નીએ સ્વાગત મંગળાદિ કરીને તેને પૂછયું કે-“હે બ્રાત! આ કયા અહંતનું બિંબ છે?” તે શ્રાવક બે -“હે ધર્મશીળ હેન! ભવિષ્યમાં થનારા ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લિનાથ પરમાત્માનું આ બિંબ છે. આ ભાવી તીર્થકરનું બિંબ હું શા કારણથી પૂજું છું તે છે કલ્યાણિ! મારૂં કલ્યાણનું કારણ સાંભળે. સમુદ્રરૂપ કટિમેખલાવાળી પૃથ્વીમાં મુકુટરત્ન જેવી કાંચી (દ્વારિકા) નામે નગરી છે. ત્યાં રહેનારે હુ વણિક છું. એક વખતે ધર્મગુપ્ત નામના જ્ઞાની મુનિ ત્યાં પધાર્યા. તે રતિવલ્લભ નામના ઉદ્યાનમાં સમેસર્યા. મેં ત્યાં જઈ તેમને વંદના કરીને પૂછયું કે-“હે સ્વામિન્! મારે મોક્ષ કયા પ્રભુના તીર્થમાં થશે.” તેમણે કહ્યું કે “મલ્લિનાથ અર્હતના તીર્થમાં તું દેવલેકમાંથી Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રી . સગ ૩ ] શ્રી વસુદેવ ચરિત્ર [૨૮૧ ચવીને પ્રસન્નચંદ્રનામે મિથિલાપુરીને રાજા થઈશ. ત્યાં ઓગણીશમા તીર્થંકર શ્રી મલ્લિનાથનાં દર્શનથી કેવળજ્ઞાન પામીને તું નિર્વાણપદને પ્રાપ્ત થઈશ.” હે ધર્મજ્ઞ બહેન! ત્યારથી મને શ્રી મલિલનાથ ઉપર અત્યંત ભક્તિ ઉત્પન થઈ છે, તેથી આ વસ્ત્ર ઉપર તેમનું બિંબ આલેખીને હું હંમેશાં તેને પૂછું છું.” આ પ્રમાણે પોતાને વૃત્તાંત જણાવીને પછી તે શ્રાવકે કહ્યું કે-“હે પવિત્ર દર્શનવાળા બહેન! હવે તમે કોણ છે? તે પણ આ તમારા ધર્મબંધુને જણાવશે. આવા તેના પ્રશ્નથી નેત્રમાં અશ્ર લાવીને ધનદેવ સાર્થવાહે દવદંતીને કહેલે પતિવિયોગ વિગેરેને બધે વૃત્તાંત એ ઉત્તમ શ્રાવકને કહી સંભળાવ્યું. તે સાંભળી શ્રાવકના નેત્રમાં પણ અશ્રુ આવી ગયાં, અને હાથ ઉપર હડપચી મૂકી તે વિચારમાં પડયો. દવદંતીનું દુઃખ તેના હૃદયમાં ન સમાતું હોય તેમ દુઃખથી વ્યાપ્ત થઈને તે બે કે-“હે બહેન! તમે શેક કરશે નહીં. આવા દુઃખનું કારણભૂત તમારૂં કમજ ઉદિત થયું છે, પરંતુ આ સાર્થવાહ તમારા પિતારૂપ છે અને હું બ્રાતા છું, માટે અહીં સુખે રહો.” પ્રાત:કાળે સાર્થવાહ અચલપુરે આવ્યા, ત્યાં વૈદભીને મૂકીને પછી તે બીજી તરફ ગયો. અહીં તૃષાતુર થયેલી વૈદભીએ તે નગરદ્વારની સમીપે રહેલી વાપિકામાં જળ પીવા માટે પ્રવેશ કર્યો. તે વખતે ત્યાં જળ ભરતી નગરસ્ત્રીઓને મૂર્તિમાન જળદેવતા જેવી તે દેખાવા લાગી. એવામાં જળના કાંઠા ઉપર તે ઊભી હતી તેવામાં ત્યાં ચંદનઘેએ આવીને તેના વામ ચરણને પકડશે, કેમકે “દુઃખી ઉપર સૌહદપણાની જેમ દુઃખજ આવીને પડે છે.” દવદંતીએ ત્રણવાર નવકાર મંત્રને પાઠ કર્યો એટલે તેના પ્રભાવથી ઇંદ્રજાળિક જેમ ગળામાં રાખેલી વસ્તુને છોડી દે તેમ ચંદનઘોએ તેને ચરણ છેડી દીધું. પછી તે વાવમાં હાથ, પગ અને સુખ જોઈ તેના સુંદર જળનું પાન કરી વિદભી હંસીની જેમ મંદ મંદ ગતિએ ચાલતી વાપિકાની બહાર નીકળી. પછી શીળરત્નના કરંડિયારૂપ દવદંતી ખેદયુક્ત ચિત્તે વાપિકાના કાંઠા ઉપર બેઠી અને દૃષ્ટિવડે નગરને પવિત્ર કરવા લાગી. એ નગરીમાં ગરૂડ જે પરાક્રમી ત્રસ્તુપણું નામે રાજા હતો. તેને ચંદ્રના જેવા ઉજજવળ યશવાળી ચંદ્રયશા નામે રાણી હતી. તે ચંદ્રયશાની દાસીએ માથે જળકુંભ લઈ પરસ્પર મશ્કરી કરતી એ વાપિકામાં પાણી ભરવાને આવી. તે દાસીઓએ દુર્દશાને પામેલી પણ દેવીના જેવી દવદંતીને જોઈ “પવિની કદિ કાદવમાં મગ્ન થઈ હોય તો પણ તે પશ્વિની જ છે.” વૈદભીના રૂપને જોઈને વિરમય પામેલી તેઓ તેણીની પ્રશંસા કરતી વાપિકામાં મંદ મંદ પડી અને પછી મંદ મંદ બહાર નીકળી. તેઓએ રાજમહેલમાં જઈને એ રમણીના રૂપની વાર્તા ધનના ભંડારની જેમ પોતાની સ્વામિની ચંદ્રયશા રાણીને કહી. રાણીએ દાસીઓને કહ્યું કે “તેને અહીં સત્વર તેડી લાવે; તે મારી પુત્રી ચંદ્રવતીની બહેન જેવી થશે.” તત્કાળ હાસીઓ તે વાપિકા ઉપર આવી, ત્યાં નગરાભિમુખ થયેલી લમીની જેવી દવદંતી ત્યાંજ C - 36. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચિત્ર [ પ ૮ સુ C એસી રહેલી તેના જેવામાં આવી. તેમણે કહ્યું, “ ભદ્રે ! આ નગરના રાજા ઋતુપર્ણની રાણી ચંદ્રયશા તમને આદરથી ખેાલાવે છે. વળી તેમણે જણાવ્યું છે કે તું મારે ચંદ્રવતી નામની પુત્રી તુલ્ય છે' માટે ત્યાં ચાલે! અને દુઃખને જળાંજલિ આપેા. જે અહી. આમ શૂન્ય થઈને બેસી રહેશે। તો કેાઈ દુરાત્માથી છળ પામીને અથવા ન્યતરાદિકથી અવિષ્ટ થઈને અનથ પામશે.” આ પ્રમાણે ચંદ્રયશાનાં કહેવરાવેલાં વચનેાથી જેનું મન આદ્ર થયુ' છે એવી દેવદંતી પુત્રીપણાના સ્નેહથી વેચાણ થઈ હોય તેમ ત્યાં જવાને તત્પર થઈ. ‘તમને અમારા સ્વામિનીએ પુત્રી તરીકે માન્યા, તેથી તમે પણ અમારા સ્વામિનીજ છે.' એમ કહી વિનય બતાવતી તે દાસીએ તેને રાજમહેલમાં લઈ ગઈ. આ ચંદ્રયશા દવદંતીની માતા પુષ્પદ તીની સહોદરા ( મેન) હતી, તેથી તે તેની માસી થતી હતી, પણ તે વૈદભીના જાણવામાં નહોતુ, એટલે તે તેને શેનીજ એાળખે ? પણ ‘ધ્રુવદ'તી નામે મારી ભાણેજ છે' એમ ચદ્રયશા જાણતી હતી, પર`તુ તેને ખાલ્યવયમાં જોયેલી હોવાથી આ વખતે તે પણ તેને એળખી શકી નહીં; તોપણ રાણીએ દૂરથીજ તેને પુત્રીપ્રેમથી અવલેાકી, કારણ કે “ ઈષ્ટ અનિષ્ટના નિય કરવાને અંતઃકરણુ મુખ્ય પ્રમાણુ છે.” પછી ચદ્રયશાએ જાણે શ્રમથી થયેલી તેના અંગની કૃશતાને દૂર કરવા ઇચ્છતી હોય તેમ તેને આદથી આર્લિગન કર્યુ. વૈદશી" નેત્રમાંથી અશ્રુ પાડતી રાણીના ચરણમાં નમી, તે વખતે તેના અશ્રુજળથી રાણીના ચરણ ધાવાતાં જાણે તેની પ્રીતિના ખદલે આપવા માટે તેના ચરણ પ્રક્ષાલતી હોય તેમ તે દેખાવા લાગી. પછી ચ`દ્રયશાએ પૂછ્યું' કે ‘તમે કેણુ છે!' એટલે તેણીએ જેમ સાથે વાહને કહ્યો હતો તેમ સત્ર વૃત્તાંત તેની પાસે કહી સભળાવ્યેા. તે સાંભળી ચંદ્રયશા ખેલી- હૈ કલ્યાણિ ! રાજકુમારી ચ’દ્રવતીની જેમ તુ' પણ મારે ઘેર સુખે રહે.' એક વખતે ચ'દ્રયશાએ પેાતાની પુત્રી ચંદ્રવતીને કહ્યુ, “ વત્સે! આ તારી વ્હેન મારી ભાણેજ દવદંતીના જેવી છે, પણ તેનુ અહી' આગમન સ`ભવતું નથી, કારણ કે જે આપણા પશુ સ્વામી નળરાજા છે, તેની તે પત્ની થાય છે. વળી તેની નગરી અહી થી એકસે ને ચુમાળીશ ચેાજન દૂર થાય છે, તો તેનુ' અહીં' આગમન કેમ સબવે? અને તેની આવી દુર્દશા પણ કયાંથી હોય ?” C ચંદ્રયશા રાણી નગરની બહાર જઈ પ્રતિદિન દીન અને અનાથ લેાકેાને યથારૂચિ દાન આપતી હતી. એક વખતે વૈદી એ દેવીને કહ્યું કે આપની આજ્ઞા હોય તો તમારી વતી હું દાન આપુ` કે કદિ મારા પતિ યાચકને વેષે આવી ચઢે તો એળખાય.' ત્યારથી ચદ્રયશાએ તે કામ તેને સોંપ્યું. તે પતિની આશાએ ક્લેશ સહન કરી યથાસ્થિતપણે દાન આપવા લાગી. વૈદલી પ્રત્યેક યાચકાને દરરાજ પૂછતી કે ‘તમે આવા રૂપવાળા કાઈ પુરૂષ નચા છે?’ એક વખતે ભીમસુતા દાનશાળામાં ઊભી હતી, તેવામાં જેની આગળ ડિડમ વાગે છે એવા એક ચારને રક્ષકા વધસ્થાનકે લઈ જતા તેવામાં આવ્યા. તેને જોઈ વદી એ રક્ષકાને પૂછ્યું કે આ ચારે શા અપરાધ કર્યાં છે કે જેથી તેને આવી વધ કરવાની શિક્ષા થઈ છે ?’ C Page #322 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ ને ]. શ્રી વસુદેવ ચરિત્ર [૨૮૩ રક્ષકોએ કહ્યું “આ પુરૂએ રાજકુમારી ચંદ્રવતીને રત્નને કંડીએ ચેર્યો છે, તે ગુન્હાથી તેને વધની શિક્ષા થઈ છે. વિદભની દયાળુ મૂર્તિ જે ઈ ચોર બેલ્યો-દેવી! તમારી દષ્ટિ મારી ઉપર પડી છે, તે હવે હું મરણને શરણ શા માટે થાઉં? તમેજ મને શરણભૂત થાઓ.” પછી દવદંતી રક્ષકેની પાસે આવી અને ચેરને કહ્યું, “તું ભય પામીશ નહીં, અવશ્ય તારું જીવિત રહેવાવડે કુશળ થશે.” આ પ્રમાણે કહી દેવદંતી બેલી કે “જે હું સતી હોઉં તો આ ચારનાં બંધન છુટી જાઓ.” આમ સતીપણાની શ્રાવણા કરીને તેણીએ ઝારીમાંથી જળ લઈ ત્રણવાર છાંટયું, એટલે તરત તે ચોરનાં બંધન તુટી ગયાં. તે વખતે ત્યાં કોલાહળ થઈ રહ્યો. તેથી “આ શું?’ એમ વિચારતો ઋતુપર્ણ રાજા પરિવાર સહિત ત્યાં આવ્યું. વિસ્મયથી નેત્ર વિકસિત કરી, દાતની કાંતિથી અધરને ઉજજવળ કરતો તે નેત્રરૂપ કુમુદમાં કૌમુદીરૂપ દવદંતીને જોઈને તેના પ્રત્યે આ પ્રમાણે બે-“હે યશસ્વિનિ! સર્વત્ર મત્સ્યન્યાયને નિષેધ કરવા માટે રાજધર્મ સ્થાપિત કરેલ છે, જેનાવડે દુષ્ટ જનેને નિગ્રહ અને શિષ્ટ જેનેનું પાલન થાય છે. રાજાએ પૃથ્વીને કર લઈને તેની ચેર વિગેરેના ઉપદ્રવથી રક્ષા કરવી, નહીં તો ચાર વિગેરે દુષ્ટ લેકેએ કરેલું પાપ તેને લાગે છે. તેથી હે વસે! ને આ રત્નના ચરને હું વિગ્રહ ન કરું તો પછી લેકે નિર્ભય થઈને પરધન હરવાને તત્પર થાય.” વૈદભી બોલી-“હે તાત! મારી દષ્ટિએ જોતાં છતાં પણ જે દેહધારીને વિનાશ થાય તો પછી મારૂં શ્રાવિકાનું કૃપાળુપણું શા કામનું? આ ચાર મારે શરણે આજે છે, માટે હે તાત! તેને અપરાધ ક્ષમા કરો. તેની પીડા દુષ્ટ રોગની પેઠે મારામાં પણ સંક્રમી ગઈ છે.” આવા એ મહાસતી અને ધર્મપુત્રીના અતિ આગ્રહથી તુપર્ણ રાજાએ તે ચારને છોડી મૂક્યો. છુટી ગયેલા ચારે પૃથ્વીની રજથી લલાટ ઉપર તિલક કરી દવદંતીને કહ્યું કે “તમે મારી માતા છે. પછી પ્રાણદાનને ઉપકાર રાતદિવસ નહીં ભૂલી જતો તે ચેર પ્રતિદિન વૈદભી પાસે આવીને તેમને પ્રણામ કરતો હતો. એક વખતે વૈદભએ તે ચારને પૂછયું કે “તું કેણ છે? અને કયાંથી આવ્યો છે? તે નિઃશંક થઈને કહે.” ચાર બે-“તાપસપુર નામના નગરમાં મેટી સંપત્તિવાળે વસંત નામે સાર્થવાહ છે. તેને પિંગલ નામે હું દાસ છું. વ્યસનેમાં આસક્ત થઈ જવાથી તેનાવડે પરાભવ પામેલા મેં તે વસંતશેઠના ઘરમાં ખાતર પાડયું, અને તેને સારી સાર ખજાને લઈ રાત્રે ત્યાંથી ભાગ્યો. હાથમાં તે દ્રવ્ય લઈને પ્રાણની રક્ષા કરવાને માટે હું નાસતો હતો તેવામાં માર્ગમાં લુંટારાઓ મળ્યા, તેણે મને લુંટી લીધે. “ દુષ્ટ જનને કેટલી કુશળતા હોય?” પછી અહીં આવી આ ઋતુપર્ણ રાજાની સેવામાં રહ્યો. મનસ્વી માણસ બીજા કેઈની સેવા કરતો નથી, પણ કદિ કરે છે તો રાજાની સેવા કરે છે.” એક વખતે હું રાજમહેલમાં ફરતો હતો, તેવામાં મેં નીચ બુદ્ધિએ ચંદ્રવતી દેવીને રત્નકરંડ પહેલે દીઠે. તત્કાળ પરસ્ત્રીને જોઈને દુબુદ્ધિ વ્યભિચારીની જેમ તે કરંડીઓ હરી લેવાને ૧ મેટાં માળ્યાં નાનાં માછલીને ગળી જાય તેમ શક્તિવંત નિબળને હેરાન કરે તે મત્સ્ય ન્યાય Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮ મું મારૂં મન ચલિત થયું. પછી સમળી જેમ હાર ઉપાડી લે તેમ મેં તે રત્નકરંડ હરી લીધા. પછી પગના ફણા સુધી ઉત્તરીય વસ કરીને હું ત્યાંથી બહાર નીકળ્યો, તેવામાં મહાચતુર એવા ઋતુપર્ણ રાજાએ મારામાં કેટલીએક ચારની ચેષ્ટા જોઈને તત્કાળ મને એળખી લીધે, કેમકે “ચતુર જનને કાંઈ પણ અલક્ષ્ય નથી.” પછી રાજાની આજ્ઞાથી તરતજ રાપુરૂષોએ મને બાંધી લીધે અને વધ કરવા માટે લઈ ચાલ્યા. તે વખતે દૂરથીજ તમારું શરણું અંગીકાર કરીને તારસ્વરે પિકાર કરતા મને વધ્ય મેંઢાની જેમ તમે છોડાવ્યા. હે માતા! જ્યારે તમે તાપસપુરમાંથી ચાલ્યા ગયા ત્યારે વિંધ્યાચળથી લાવેલા હાથીની જેમ વસંતશેઠે ભેજન પણ છોડી દીધું. પછી યશોભદ્રસૂરિ અને બીજા લોકેએ ઘણા સમજાવ્યા ત્યારે સાત દિવસ ઉપવાસ કરીને તેમણે આઠમે દિવસે ભોજન લીધું. એક વખતે લક્ષમીવડે કુબેર જેવા એ વસંત શેઠ મહા મૂલ્યવાળી ભેટ લઈ કુબર રાજાને મળવા ગયા. તેની ભેટથી સંતુષ્ટ થયેલા કુબર રાજાએ છત્ર ચામરનાં ચિહ્નો સાથે તાપસપુરનું રાજ્ય વસંત શેઠને આપ્યું, અને તેમને પોતાના સામંતનું પદ આપી વસંતશ્રીશેખર એવું નામ સ્થાપિત કર્યું. કુબર રાજાએ વિદાય કરેલા વસંત શેઠ ભંભાવાવના નાદ સાથે તાપસપુર આવ્યા અને તે નગરના રાજ્યને પાળવા લાગ્યા.” આ પ્રમાણે તે ચેરની હકીકત સાંભળી વૈદભી બેલી–“હે સત્સ! તે પૂર્વે દુષ્કર્મ કર્યું છે તેથી હવે દીક્ષા લે અને સંસારસમુદ્ર તરી જા.” પિંગલે કહ્યું, “માતાની આજ્ઞા પ્રમાણ છે.” એ સમયે ત્યાં ફરતા ફરતા કેઈ બે મુનિ આવી ચઢ્યા. વૈદભ એ નિર્દોષ ભિક્ષાથી તેમને પ્રતિલાભિત કર્યા. પછી પૂછયું કે “ભગવન! આ પુરૂષ જે એગ્ય હોય તે પ્રસન્ન થઈને તેને દીક્ષા આપે.' તેમણે કહ્યું કે-“ગ્ય છે.” એટલે પિંગલે વ્રત લેવાની યાચના કરી. પછી તેને દેવગૃહમાં લઈ જઈ તેજ વખતે દીક્ષા આપી. અન્યદા વિદર્ભ રાજાએ ખબર સાંભળ્યા કે “નળ રાજા તેના અનુજ બંધુ કુબરની સાથે ઘતમાં રાજ્યલક્ષમી હારી ગયા છે અને કુબરે તેમને પ્રવાસી કર્યા છે. તે દવદંતીને લઈને મોટી અટવીમાં પેઠા છે, ત્યારપછી તે કયાં ગયા? જીવે છે કે મરી ગયેલ છે? એ કોઈ પણ જાતું નથી. રાજાએ આ વાત રાણીને કરી, તે સાંભળી રાણી પુષ્પદંતીએ ઘણું રૂદન કર્યું. “ીઓને આતુરપણામાં નેત્રાશ દૂર રહેતાં નથી.” પછી રાજાએ હરિમિત્ર નામના એક આજ્ઞાચતુર રાજબટુકને નળ રાજાની શેષમાં મોકલે. નળ અને દવદંતીને સર્વત્ર શેખતે તે રાજબટુક અચલપુરમાં આવ્યું. ત્યાં તેણે રાજસભામાં પ્રવેશ કર્યો. રાજાની આગળ બાવતાં તેણે ચંદ્રયશાએ પૂછયું કે “પુષ્પદંતી અને તેને પરિવાર કુશળ છે?” હરિમિત્ર બે -“હે ઈશ્વરી! દેવી પુષ્પદંતી અને તેને પરિવાર તે કુશળ છે, પણ નળ અને દવદંતીની કુશળતા વિષે ચિંતા છે. દેવીએ પૂછ્યું, “અરે! એ શી વાત કહે છે?' પછી બટુએ નળ અને દવદંતીની ધૂતથી થયેલી બધી દુશવ હાલત કહી સંભળાવી. તે સાંભળી ચંદ્રયશા રાખવા લાગી. તેને જોઈ બધા રાજલેક પણ હર્ષ વાર્તાને અનયાયી હેય તેમ રૂદન કરવા લાગે. સવને દુખાતુર જઈ જેના ઉદરમાં સુધા લાગી હતી એ બહુ દાનશાળામાં ગયે. કારણ Page #324 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ ને ]. શ્રી વસુદેવ ચરિત્ર [૨૮૫ કે “દાનશાળા ભેજામાં ચિંતામણિરૂપ છે.” ત્યાં જમવાને તે બેઠે, તે વખતે દાનશાળાની અધિકારિણી તરીકે બેઠેલી પિતાના સ્વામીની પુત્રી દવદંતીને તેણે ઓળખી. તત્કાળ તેણે રોમાંચિત થઈને દવદંતીના ચરણમાં વંદના કરી, મુધાની વ્યથા ભૂલી ગયો અને હર્ષ થી પ્રકુલિત નેત્રે બે-“હે દેવી! ગ્રીષ્મઋતુમાં થતાની જેમ તમારી આવી અવસ્થા કેમ થઈ? આજે સારે ભાગ્યે તમે જીવતા જોવામાં આવ્યા, તેથી અત્યારે સર્વને શુભ થયું.” આ પ્રમાણે દવદંતીને કહી તે બટુએ સત્વર દેવી ચંદ્રયશા પાસે જઈ વધામણી આપી કે, “તમારી દાનશાળામાંજ દવદંતી છે. તે સાંભળી ચંદ્રયશા તરત દાનશાળામાં આવી અને કમલિનીને હંસી મળે તેમ તેણે દવદંતીને આર્કિંગન કર્યું. પછી બેલી કે-“હે વસે! મને ધિક્કાર છે? કેમકે અદ્વિતીય સામુદ્રિક લક્ષણેથી સ્પષ્ટ જણાતાં છતાં પણ હું તને ઓળખી શકી નહીં ! હે અનઘે! પણ આત્મગોપન કરીને મને કેમ છેતરી ? કદી દૈવયેગે આવી દુર્દશા થાય તેપણ પિતાના માતૃકુળમાં શી લજજા રાખવી? હે વત્સ! તે નળરાજાને છેડયા કે તેણે તને છોડી દીધી? પણ જરૂર તેણેજ તને છેડી દીધી હશે, કારણ કે તું તે મહા સતી છે, તેથી હું તેને છોડી દે નહીં. દુર્દશામાં આવી પડેલા પતિને પણ જે તું છોડી દે, તે જરૂર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે. અરે નળ! તે આ સતીને કેમ છોડી દીધી? તેને મારી પાસે કેમ ન મૂકી? આવી સતી પ્રિયાને છોડી દેવી તે શું તારા કુળને ઉચિત છે? હે વત્સ! હવે હું તારું દુઃખ ગ્રહણ કરૂં છું, તેથી તું દુઃખને ત્યજી દે, અને મેં તને ઓળખી નહીં, તે મારે અપરાધ ક્ષમા કર. વળી હે બાળે! અંધકારરૂપ સર્ષમાં ગરૂડરૂપ, અને કૃષ્ણ પક્ષની રાત્રીમાં પણ પ્રકાશિત એવું જે તિલક તારા જન્મથી જ લલાટમાં સહજ ઉત્પન્ન થયેલું છે તે કયાં ગયું?” આ પ્રમાણે કહી પિતાના મુખકમળમાંથી થુંકને રસ લઈ તે વડે વૈદભીંના લલાટનું તેણે માર્જન કર્યું અને વારંવાર તેના મસ્તકને સુંઘવા માંડયું. તે વખતે તત્કાળ અગ્નિમાંથી તાવીને કહેલા સુવર્ણપિંડની જેમ અને મેઘમાંથી મુક્ત થયેલા સૂર્યની જેમ તેનું લલાટતિલક ચળકવા લાગ્યું. પછી ચંદ્રયશાએ દવદંતીને દેવતાની પ્રતિમાની જેમ ગદથી પિતાને હાથે ત્વવરાવી, અને જાણે સ્નાના રસમય હોય તેવાં બે ઉજજવળ અને સૂક્ષમ વસો તેને આપ્યાં તે તેણે ધારણ કર્યા. પછી હર્ષરૂપ જળની તલાવો જેવી ચંદ્રયશા પ્રીતિવડે દલીને લઈને રાજાની પાસે આવી. એ વખતે સૂર્ય અસ્ત પામ્ય, કાજળથી ભાજન પૂરાય તેમ સોયે વિંધાય તેવા ઘાટા અંધકારથી આકાશ પૂરાઈ ગયું, પણ તે ગાઢ અંધકાર છડીદારોએ રોકી રાખેલ હોય તેમ વૈદર્ભના તિલકતેજથી રાજસભામાં પેસી શકયું નહીં. રાજાએ દેવીને પૂછ્યું કે- આ વખતે સૂર્ય અસ્ત પામે છે, તેમજ અહીં દીપક કે અગ્નિ નથી, છતાં દિવસ જે આ પ્રકાશ શેનો પડે છે?' એટલે રાણીએ તિરૂપ જળના મોટા પ્રહ જેવું અને જન્મથી જ સહજ સિદ્ધ ૧ માતાના સંબંધી વર્ગમાં-માળ, માસી, મામા વિગેરેને ત્યાં. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૮ મું થયેલું વિદર્ભનું ભાલતિલક રાજાને બતાવ્યું. પછી રાજાએ કોતથી તિલકને પિતાના હાથ વડે ઢાંકી દીધું, એટલે અંધકારથી સભાગૃહ ગિરિગુહા જેવું થઈ ગયું. પછી હાથ ઉપાડી લઈ અત્યંત હર્ષ પામેલા રાજાએ પિતારૂપ થઈ દવદંતીને રાજ્યભ્રંશ વિગેરેની કથા પૂછી. દવ૮. તીએ નીચું મુખ કરીને રોતાં રેતાં નળ કૂબરના છૂતથી આરંભીત બધી કથા કહી સંભળાવી. રાજા પિતાના ઉત્તરિય વસ્ત્રથી વૈદર્ભનાં નેત્રને લઈને બે કે –“હે પુત્રી ! રૂદન કર નહીં, કેમકે વિધિથી કોઈ બળવાન નથી.” એ સમયે કોઈ દેવ આકાશમાંથી ઉતરી રાજસભામાં આવ્યું અને અંજલિ રેડી વૈદર્ભને કહેવા લાગે-“હે ભદ્ર! હું પિંગલા ચાર છું. તમારી આજ્ઞાથી દીક્ષા લઈને વિહાર કરતે કરતે એકદા હું તાપસપુરે ગયે. ત્યાં સ્મશાનની અંદર હું કયેત્સર્ગ કરીને રહ્યો. તેવામાં ચિતાનળમાંથી દાવાનળ પ્રસરવા લાગ્યું. તેનાથી હું બળવા લાગે, તે પણ - ધર્મધ્યાનથી ચુત થશે નહીં, સ્વયમેવ આરાધના કરી અને નવકાર મંત્રના સ્મરણમાં તત્પર ન રહ્યો. પછી પૃથ્વી પર પડી ગયે, ત્યાં મારું શરીર તે અગ્નિમાં સમિધરૂપ થઈ ગયું. ત્યાંથી મૃત્યુ પામીને હું પિંગલ નામે દેવ થયો છું. દેવગતિમાં ઉપજતાંજ અવધિજ્ઞાનવડે મારા જાણવામાં આવ્યું કે દવદંતીએ મને વધમાંથી બચાવી દીક્ષા લેવાને ઉપદેશ કર્યો હતો, તેના પ્રભાવથી હું દેવતા થયે છું. હે ભદ્ર! જે તે વખતે મારી મહાપાપીની તમે ઉપેક્ષા કરી હેત તો હું ધર્મને પ્રાપ્ત કર્યા વગર મૃત્યુ પામીને નરકે જાત, પણું હે મહાસતી ! તમારા પ્રસાદથી હું સ્વર્ગ લક્ષમીને પામે છું, તેથી તમને એવા આ છું. તમારે વિજય થાઓ.” આ પ્રમાણે કહી સાત કોટી સુવર્ણની વૃષ્ટિ કરીને તે દેવ વીજળીના સમૂહની જેમ આકાશમાં અંતર્ધાન થઈ ગયે. આ પ્રમાણે સાક્ષાત્ આહન્દુ ધર્મના આરાધનનું ફળ જોઈને વિદ્વાન રાજા ઋતુપણે આહંત ધમને અંગીકાર કર્યો. પછી અવસર પ્રાપ્ત થયેલ જોઈ હરિમિત્ર રાજખટુએ કહ્યું કે-“હે રાજન! હવે આજ્ઞા આપો કે દેવી દવદંતી ચિરકાળે પિતાના પિતાને ઘેર જાય.” તે વખતે ચંદ્રયશાએ પણ તેમ કરવાની હા કહી; એટલે રાજાએ મેટી સેના સાથે વૈદભીને વિદર્ભ દેશ તરફ રવાને કરી. દવદંતીને આવતી સાંભળીને ભીમ રાજા બળીષ્ટ પ્રેમથી દુર્ધર વેગવાળા વાછથી ખેંચાઈને જાય તેમ તેની સામા ગયા. સામેથી આવતા પિતાને જોતાં વેંતજ વૈદશી વાહનને તજી દઈ પગે ચાલી સસ્મિત મુખકમળ સામી દેડી અને પિતાના ચરણકમળમાં પડી. ચિરકાળે ઉત્કંઠાથી મળેલા પિતાના અને પુત્રીના નેત્રજળથી ત્યાંની પૃથ્વી ઘણા કાદવવાળી થઈ ગઈ. સાથે પિતાની માતા પુષ્પદંતી પણ આવેલ છે એ ખબર જાણી ગંગાનદીને જેમ યમુના મળે તેમ દવદંતી તેને દઢ આલિંગનથી મળી, અને તેને ગળે બાઝી પડીને નળપ્રિયાએ મુક્તક કે રૂદન કર્યું. “પ્રાણીઓને ઈષ્ટ જન મળવાથી દુખ તાજું થાય છે.” પછી તેઓ જળથી મુખકમળ ધોઈ દુખના ઉદ્ગારવડે પરસ્પર વાર્તા કરવા લાગ્યા. પુષ્પદંતીએ વૈદભીને ઉત્કંગમાં Page #326 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ ને શ્રી વસુદેવ ચરિત્ર [૨૮૭ બેસાડીને કહ્યુ કે “ હું આયુષ્યમતિ! સારાં ભાગ્યે અમને તારાં દન થયાં છે, તેથી અસે જાણીએ છીએ કે હજુ અમારાં ભાગ્ય જાગતાં છે. હવે આપણે ઘેર રહીને સુખે કાળ નિગČમન કર, લાખે કાળે પણ તને પતિનાં દન થશે, કેમકે જીવતા પ્રાણી કાઈ વાર પણ ભદ્રા પામે છે.” પછી રાજાએ હૅરિમિત્રને સંતુષ્ટ થઈ પાંચસો ગામ આપ્યાં, અને કહ્યું કે જે નળ રાજાને શેાધી લાવીશ તાતને અર્ધું રાજ્ય આપીશ.' ત્યાર પછી રાજાએ નગરમાં જઈ ને વદંતીના આગમનના ઉત્સવ કર્યાં, અને સાત દિવસ સુધી દેવાચ્યું અને ગુરૂપૂજા વિશેષ પ્રકારે કરાવી. આઠમે દિવસે વૈદ્ય પતિએ નવદંતીને કહ્યું કે ‘હુવે જેમ નળરાજાના સમાગમ શીઘ્ર થશે તેમ કરવાને હું પૂરા પ્રયત્ન કરીશ.' હવે જે વખતે નળરાજા દવતીને છેાડીને અરણ્યમાં ભમતા હતા, તે વખતે એક તરફ વનના તૃણુમાંથી નીકળતા ધુમાડા તેના જોવામાં આન્યા. અજનના જેવા શ્યામ તે ધુમાડાના ગોટા આકાશમાં એવા વ્યાપી ગયા કે જેથી જાણે પાંખાવાળા કોઈ ગિરિ આકાશમાં જતે હાય તેવા ભ્રમ થવા લગ્યો. એક નિમેષમાત્રમાં તે ત્યાં ભૂમિમાંથી વિદ્યુત્વાળા મેઘની જેવા જ્વાળામાળાથી વિકરાળ અગ્નિના ભડકા નીકળ્યેા. ચેડી વારમાં મળતો વાંસના તડતડાટ અને વનવાસી પશુઓના આક્રંદ સ્વર સાંભળવામાં આવ્યે. આવે દાવાનળ પ્રદીપ્ત થતાં તેમાંથી “ અરે ! ક્ષત્રિચાત્તમ ઈક્ષ્વાકુવશી નળ રાજા! મારી રક્ષા કરો. તમે નિષ્કારણુ ઉપકારી અને પુરૂષનતધારી છે, તથાપિ હું વી`શ ! હું... તમને કાંઈ ઉપકાર કરીશ, માટે મારી રક્ષા કરો.” આવે શબ્દ સાંભળવામાં આવતાં તે શબ્દને અનુસારે નળરાજા ગહન લતાગૃહ સમીપે આવ્યા. ત્યાં તેના મધ્યમાં રહેલા ‘ રક્ષા કર, રક્ષા કર' એમ ખેલતો એક મેટા સપ તેના લેવામાં આન્યા. નળે પૂછ્યુ' કે ‘હું સ`! મને, મારા નામને અને મારા વંશને તુ' શી રીતે જાણે છે? અને તને આવી માનુષી વાણી શી રીતે પ્રાપ્ત થઈ તે કહે.' સપ` એક્ષ્ચા-‘હું પૂ જન્મમાં મનુષ્ય હતો, જન્મના અભ્યાસથી આ ભવમાં પણ મને માનુષી ભાષા પ્રાપ્ત થઈ છે, વળી હું યશેાનિધિ ! મને ઉજજવળ અવધિજ્ઞાન છે, તેથી હું તમને, તમારા નામને અને તમારા વંશને જાણું છું.' આ પ્રમાણે સાંભળીને નળરાજાને દયા આવી, તેથી તેણે એ કંપતા સપને ખે’ચી લેવા માટે વનલતા ઉપર પેાતાનુ` વસ્ત્ર નાંખ્યુ. તે વસ્ત્રના છેડા પૃથ્વીને અડચો, એટલે વળવલિકા (વીટી)ની જેમ તે સર્પ પેાતાના શરીરથી તે વઅને વી.ટી લીધું. પછી સ`થી આક્રાંત થયેલા તે ઉત્તરીય વસ્રને કુવામાંથી રજ્જુની જેમ કૃપાળુ રાજાએ ઉત્કૃષ સાથે ખેંચી લીધું'. પછી ત્યાંથી આગળ ચાલી ઉખર ભૂમિ ઉપર કે જ્યાં અગ્નિ લાગે નહી" ત્યાં તે સર્પને મૂકવાની ઇચ્છા કરતાં નળને તે સપે હાથ ઉપર દંશ માર્યાં, એટલે પસીનાનાં બિંદુની જેમ તે નાગને ભૂમિપર આચ્છેટનપૂર્વક મૂકી દેતાં નળે કહ્યુ કે– હે ભદ્ર! તે કૃતજ્ઞ થઈને આ સારા પ્રત્યુપકાર કર્યાં. હું તારા ઉપકારી છું તેને પાછા આવેાજ બદલા મળવા જોઈએ! પણ એ તો તમારી જાતનેાજ ગુણુ છે કે જે તમને દૂધ પાય તેનેજ તમે Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પવ ૮ મું કરડે છે” આવી રીતે નળરાજા કહે છે તેવામાં તેના શરીરમાં વિષ પ્રસરવા લાગ્યું, અને તેથી તેનું બધું શરીર અધિન્ય કરેલા (પણએ ચઢાવેલા) ધનુષ્યની જેવું કુબડું થઈ ગયું. તે વખતે નળરાજાના કેશ પ્રેતની જેમ પીળા થઈ ગયા, ઊંટની જેમ હેઠ લાંબા થયા અને વાંકની જેમ હાથ પગ દુબળા અને ઉદર સ્થૂળ થઈ ગયું. સર્ષના વિષથી ગ્રસ્ત થયેલે નળ ક્ષણવારમાં નટની જેમ સર્વ અંગે બીભત્સ અને વિકૃત આકૃતિવાળો થઈ ગયો, તેથી તેણે ચિંતવ્યું કે “આવા રૂપથી મારે જીવવું વૃથા છે, માટે પરલોકમાં ઉપકારી એવી દીક્ષાને ગ્રહણ કરૂં.' નળ આ પ્રમાણે ચિંતવતો હતો તેવામાં પેલા સર્વે સપનું રૂપ છોડી દઈને દિવ્ય અલંકાર અને વરને ધારણ કરનાર તેજસ્વી દેવરૂપે પ્રગટ કર્યું. પછી તે બે -“હે વત્સ ! તું ખેદ પામીશ નહીં', હું તારો પિતા નિષધ છું. મેં તને રાજ્ય આપીને દીક્ષા લીધી હતી, તે દીક્ષાના ફળથી હું બ્રહ્મદેવલેકમાં દેવતા થયો છું. ત્યાં અવધિજ્ઞાનવડે મેં તને આવી દશાને પ્રાપ્ત થયેલ છે. પછી માયાથી સર્ષરૂપે થઈ દુર્દશામાં પડેલા તારા અંગની મોટા ગુમડા ઉપર જેમ ફેલો થાય તેમ મેં એવી વિરૂપતા કરેલી છે, પણ મારી કરેલી આ વિરૂપતા કડવા ઔષધના પાનની જેમ તને ઉપકારને માટેજ છે એમ માનજે, કારણ કે તે પ્રથમ જે રાજાને જીતીને દાસ કરેલા છે, તે બધા તારા શત્રુ થયેલા છે, તેઓ આવા વિરૂ૫૫ણુથી તને ઓળખશે નહીં, એટલે તને કાંઈ પણ ઉપદ્રવ કરશે નહીં. વળી હમણાં દીક્ષા લેવાને મને રથ પણ કરીશ નહીં, કારણ કે અદ્યાપિ તારે તેટલી જ ભૂમિ ચિરકાળ ભેગવવાની છે. જ્યારે તારે દીક્ષાનો સમય આવશે ત્યારે ઉત્તમ મુહુર્ત કહેનાર જોતિષીની જેમ હું આવીને તને જણાવીશ, માટે હવે સ્વસ્થ થા. હે પુત્ર! આ શ્રીફળ અને રત્નને કરંડક ગ્રહણ કર, અને યતથી ક્ષાત્રવ્રતની જેમ તેની રક્ષા કરજે, જ્યારે તને તારા સ્વરૂપની ઈચ્છા થાય ત્યારે આ શ્રીફળ ફડજે, તેમાં તું અદૃષ્ય દેવદૂષ્ય વસ્ત્રો જોઈશ અને આ રતને કરંડક ઉઘાડીશ તે તેમાં મનહર હાર વિગેરે આભૂષણે જોઈશ. પછી જ્યારે એ વસ્ત્ર અને આભરણે તું ધારણ કરીશ ત્યારે તું તારા પ્રથમ પ્રમાણેના દેવાકૃતિતુલ્ય રૂપને પ્રાપ્ત થઈશ.” નળે પૂછયું-“પિતાજી! તમારી વધુ દવદં તીને જ્યાં મેં છેડી દીધી છે ત્યાં જ રહી છે કે બીજા સ્થાને ગઈ છે તે કહો.” પછી તે દેવે જે સ્થાને તજી હતી તે સ્થાનથી માંડીને દવદંતી વિદર્ભ દેશમાં પિતાના પિતાને ત્યાં ગઈ ત્યાંસુધી બધે વૃત્તાંત તેના સતીત્વપણની ખ્યાતિપૂર્વક કહી સંભળાવ્યો. પછી તેણે નળને કહ્યું “હે વત્સ! તું અરણ્યમાં શા માટે ભમે છે? તારી જ્યાં જવાની ઈચ્છા હોય ત્યાં હું તને પહોંચાડું' નળ કહ્યું-“હે દેવ! મને સુસુમાર નગરે પહોંચાડે. એટલે તે દેવ તેમ કરીને પિતાને સ્થાનકે ગયે. નળરાજા તે નગરની પાસે આવેલા નંદનવનમાં રહ્યો, ત્યાં એક સિદ્ધાયતન જેવું ચિત્ર તેના જોવામાં આવ્યું. તે ચૈત્યમાં કુન્જ થયેલા નળે પ્રવેશ કર્યો. તેની અંદર નમિનાથની પ્રતિમા ઈિ, એટલે તેણે પુલક્તિ અને તેને વંદના કરી. પછી નળ સુસુમાર નગરના દ્વાર પાસે Page #328 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ જે ] શ્રી વસુદેવ ચરિત્ર [૨૮૯ આવ્યો. તે વખતે તે નગરમાં એક ઉન્મત્ત હાથી બંધન તેડીને ભમતે હતે. પવન પણ જે તેના ઉપરના ભાગને સ્પશે તે તે આસન (ધપ્રદેશ) ને કંપાવતે હતે, ઉપર કુરતી સુંઢ વડે તે પક્ષીઓને પણ ખેંચતે હતે, મહાવતે દષ્ટિવિષ સર્ષની જેમ તેની દષ્ટિએજ પડતા નહોતા, અને મહાવતની જેમ તે ઉઘાનનાં વૃક્ષેને પણ ભાંગતા હતા. તે વખતે ત્યાંને રાજા દધિપણું કે જે એ ગજેને વશ કરવાને અસમર્થ હતા, તે કલા ઉપર ચઢીને ઊંચે સ્વરે બેભે કે-“જે કઈ આ મારા ગજેને વશ કરી દે તેને હું અવશ્ય વાંછિત આપીશ, માટે કેઈ એ ગજારોહણ કળામાં ધુરંધર છે?” તે વખતે કુબડા નળે કહ્યું–“તે હાથી કયાં છે તેને મને બતાવે. તમારા દેખતાંજ હું તેને વશ કરી દઈશ.” આ પ્રમાણે કુજ બોલતો હતો તેવામાં તો તે ગજેન્દ્ર ઊંચી ગર્જના કરતો તેની પાસે આવે, એટલે ચરણથી જાણે પૃથ્વીને સ્પર્શ પણ ન કરતો હોય તેમ તે કુબડે હાથીની સામે દેડક્યો. તે વખતે “અરે કુબડા! મરવા જા નહીં, મરવા જા નહીં, દૂર ખસી જા.” આમ લેકે વારંવાર તેને કહેવા લાગ્યા, તો પણ તે તો કેશરીસિંહની જેમ નિઃશંકપણે તેની સામે ગ. પછી હાથીની પાસે આવી તેને છેતરવાને માટે તે દડાની જેમ પ્રસરવા, ખસવા, પડવા અને આળોટવા લાગે, અને વારંવાર તેનું પુછ પકડીને તે પરાક્રમી નળે સર્પને જેમ વાદી ખેદ પમાડે તેમ તેને ઘણે ખેદ પમાડી દીધે. પછી શ્રમને જીતનાર નળરાજા તે ગજેદ્રને શ્રમિત થયેલે જાણે આરેહકમાં અગ્રેસર હોય તેમ તેની પર ગરૂડની જેમ ઉડીને ચઢી બેઠે. આગળના આસન પર બેસી તેના કંધ ઉપર બે પગ મૂકી કુંભસ્થળ ઉપર મુષ્ટિવડે તાડન કરીને તેના બંધનની ગ્રંથિને દઢ કરી લીધી. પછી કપાળ ઉપર તાડન કરવાથી મુખ ફાડીને ચીત્કાર શબ્દ કરતા તે હાથીને તે મુંબડા નળે અંકુશવડે નચાવતા નચાવતા આગળ ચલાવ્યું. તે વખતે લેકેએ તેની જયઘેષણા કરી અને રાજાએ પોતે તેના ગળામાં સુવર્ણની સાંકળી નાખી. બળવાન મળે તે હાથીને મણને હોય તે નરમ કરી દીધું અને તેને તેના બંધન સ્થાનમાં લઈ જઈ તેની કક્ષાનાડીવડે તે નીચે ઉતરી ગયો. પછી નિર્મળ યશવાળે નળ રાજાની પાસે જઈ તેને પ્રણિપાત કરીને તેની પાસે મિત્રની જેમ બેઠે. તે વખતે દધિપણે પૂછયું, “હે ગજશિક્ષાચતુર ! તું આ સિવાય બીજી પણ કઈ કળા જાણે છે? તારામાં અનેક કળાએ સંભવે છે.” નળે કહ્યું, “હે રાજન! બીજું તો શું કહું, પણ સૂર્યપાક રસવતી પણ હું કરી જાણું છું, તે જેવાની તમારી ઈચ્છા છે?” સૂર્યપાક રસાઈના કુતુહળી રાજાએ તરતજ રાજમહેલમાં જઈ તે કુબડાને તંદુલ, શાક અને વેશવાર વિગેરે લાવી આપ્યાં, એટલે નળે સૂર્યના તડકામાં તેનાં પાત્રો મૂકી સીરી વિદ્યાનું સ્મરણ કરી તત્કાળ દિવ્ય રસોઈ તૈયાર કરી દીધી. પછી જાણે કઈ કલ્પવૃક્ષે આપી હોય તેવી તે મનહર રસેઈ રાજા પરિવાર સાથે જમે. શ્રમને ટાળનારી અને પરમ આનંદને આપનારી તે રસવતીને સ્વાદ લઈને દધિ પણ રાજાએ પૂછ્યું કે-“આવી રસવતી તો માત્ર નળરાજા કરી જાણે છે, બીજે કઈ જાણતો નથી, કારણ કે C - 37 Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦] શ્રી વિષણિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૮મું ચિરકાળ નળરાજાની સેવા કરતાં મને એ રસવતીને પરિચય છે. તે શું તમે નળ છે? પણ નળની આવી વિરૂપ આકૃતિ નથી. વળી તેને અને આ નગરને બસે જનનું અંતર છે, તો તે અહીં કયાંથી આવી શકે? તેમજ તે ભરતાઈને રાજા એકાકી પણ શેને હોય? વળી મેં દેવતાને અને વિદ્યાધરને પરાભવ કરે તેવું તેનું રૂપ જોયેલું છે માટે તું તો તે નથી.” આમ કહીને પછી સંતુષ્ટ થયેલા દધિપણે તે કુબડાને વસ્ત્ર અલંકાર વિગેરે અને એક લાખ ટંક' તથા પાંચસો ગામ આપ્યાં. કુજ નળે પાંચસે ગામ વિના બીજું બધું સ્વીકાર્યું; એટલે રાજાએ કહ્યું કે “ર ! બીજું કાંઈ તારે જોઈએ છીએ?' મુજે કહ્યું કે-“તમારા રાજ્યની હદમાંથી શિકારનું અને મદિરાપાનનું નિવારણ કરાવે, એવી મારી ઈચ્છા છે તે તમે પૂરી કરે.” રાજાએ તેનાં વચનને માન્ય કરીને તેના શાસનમાં સર્વત્ર શિકાર અને મદિરાપાનની વાતને પણ બંધ કરી. એક વખતે રાજા દધિપણે તે કુબડાને એકાંતમાં લાવીને પૂછયું કે- તું કેણ છે? કયાંથી આવ્યું છે? અને કયાને નિવાસી છે? તે કહે.” તે બે-“કેશલ નગરીમાં નળ રાજાને ડિક નામે હું રસે છે, અને નળરાજાની પાસેથી હું બધી કળાએ શિખે છું. તેના ભાઈ કુબડે ઘૂતકળાથી નળ રાજાની બધી પૃથ્વી જીતી લીધી, એટલે તે દવદંતીને લઈને અરણ્યમાં ગયા. ત્યાં તે મરી ગયા હશે એમ જાણે હું તમારી પાસે આવ્યા. માયાવી અને પાત્રને નહીં પીછાણનારા તેના ભાઈ કૂબડને હું આશ્રીત થશે નહીં.” આ પ્રમાણે નળરાજાના મરણની વાર્તા સાંભળી દધિપણું રાજા હૃદયમાં વાહત થર્યો હોય તેમ પરિવાર સાથે આકંદ કરવા લાગ્યા. પછી નેત્રાશના મેઘરૂપ દધિપણે નળરાજાનું પ્રેત કાર્ય કર્યું, કુબડે તે મિતહાસ્યપૂર્વક જોયું. એક વખતે દધિપણું રાજાએ દવદંતીના પિતાની પાસે કોઈ કારણથી મિત્રપણાને લીધે એક દૂતને મોકલ્યો. ભીમરાજાએ દૂતનો સત્કાર કર્યો. તે સુખે તેની પાસે રહ્યો. એક વખતે વાર્તાના પ્રસંગમાં એ વક્તા દૂતે કહ્યું કે “એક નળરાજાને રસ મારા સ્વામી પાસે આવે છે, તે નળરાજા પાસે સૂર્યપાક રસોઈ શીખ્યો છે. તે સાંભળી દવદંતી ઊંચા કર્ણ કરી પિતા પ્રત્યે બેલી-“પિતાજી? કોઈ દૂતને મોકલીને તપાસ કરાવો કે તે રસ કે છે? કેમકે નળરાજા સિવાય બીજું કોઈ સૂર્યપાક રસેઈ જાણતું નથી, તેથી રખે તે ગુપ્ત વેષધારી નળરાજાજ હોય !” પછી ભીમરાજાએ સ્વામીના કાર્યમાં કુશળ એવા કુશળ નામના એક ઉત્તમ બ્રાહ્મણને બોલાવી સત્કારપૂર્વક આજ્ઞા કરી કે “તમે સુસુમારપુર જઈ તે રાજાના નવા રસયાને જુઓ, અને તે કઈ કઈ કળા જાણે છે તે અને તેનું રૂપ કેવું છે તેને નિશ્ચય કરે.” “આપની આજ્ઞા પ્રમાણ છે' એમ કહી તે બ્રાહ્મણ શુભ શુકને પ્રેરાતો શીધ્ર સુસુમારપુરે આવ્યું. ત્યાં છતો છતો તે ઝાડાની પાસે ગયા અને એ ... સ ગ વિકૃતિવાળો નઈ એક જાતનું દ્રવ્ય. Page #330 -------------------------------------------------------------------------- ________________ સુગ ૩ જો] શ્રી વસુદેવ ચરિત્ર [ ૨૯૧ ,, તેને ઘણું। ખેદ થયેા. તેણે વિચાયુ' કે ‘ આ કાં! અને નળરાજા કયાં ! કયાં મેરૂ ! અને કયાં સરસવ ! દવદંતીને વૃથા નળની ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે.’ આવેા નિશ્ચય કરી મનમાં સારી રીતે ધારીને પછી તે નળરાજાની નિંદાગર્ભિત એ શ્લેક એલ્યે, તેમાં એમ કહ્યું કે “ સઘળા નિર્દેય, નિજ્જ, નિઃસત્ત્વ અને દુષ્ટ લેાકેામાં નળરાજા એકજ મુખ્ય છે, કે જેણે પેાતાની સતી ના ત્યાગ કર્યાં. પાતાની વિશ્વાસી અને મુગ્ધા ને એકલી સુતી મૂકીને ચાલ્યા જતાં એ અલ્પમતિ નળરાજાના એ ચરણને કેમ ઉત્સાહ આવ્યે હશે ? ” આ પ્રમાણે વારંવાર તે ખેલવા લાગ્યા, તેથી તેને સાંભળીને પેાતાની યિતાને સ`ભારતો નળરાજા નેત્રકમળમાં અનગલ જળ લાવી રાવા લાગ્યા. બ્રાહ્મણે પૂછ્યુ કે ‘તું કેમ રૂવે છે? ' એટલે તે ખેલ્યા, તમારૂ' કરૂણુારસમય ગીત સાંભળીને રાઉં છું.' પછી કુખડે તે શ્લોકાને અથ પૂછ્યો, એટલે તે બ્રાહ્મણે ઘતથી માંડીને કુંડનપુર પહોંચવા સુધીની દવદંતીની ખધી કથા કહી સંભળાવી. પછી કહ્યુ. અરે કુબ્જ ! તું સૂ પાક રસાઈના કરનાર છે, એમ આ સુસુમાર નગરના રાજાના તે આવીને અમારા ભીમ રાજાને કહ્યું. તે સાંભળી ભીમરાજાની પુત્રી દેવદતીએ પેાતાના પિતાને પ્રાથનાપૂર્વક કહ્યુ કે ‘ સૂ પાક રસેાઈ કરનાર નળજ હાવા જોઈએ, ખીજો કાઈ તેવા નથી,' તેથી ભીમરાજાએ તને જોવા માટે મને મેકલ્ચા છે, પણ તને જોઈને મને વિચાર થાય છે કે દુરાકૃતિવાળો તું કુમડા કયાં! અને દેવતા સરખા રૂપવંત નળ રાજા કયાં! કયાં ખજુવે! અને કયાં સૂર્ય! પણ અહીં આવતાં મને શુકન ઘણાં સારાં થયાં હતાં, તેથી જો તું નળ રાજા ન હેાય તો તે બધાં વ્યર્થ થાય છે.” આ પ્રમાણે તે બ્રાહ્મણની વાત સાંભળી ધ્રુવદંતીનુ હૃદયમાં ધ્યાન કરતો તે કુબ્જ અધિક અધિક રૂદન કરવા લાગ્યું. અને ઘણું। આગ્રહ કરીને તે બ્રાહ્મણને પેાતાને ઘેર લઈ ગયા. પછી તેને આ પ્રમાણે કહ્યુ કે ‘મહાસતી દેવદ’તીની અને મહાશય નળરાજાની કથા કહેનારા એવા તારૂ' કેવા પ્રકારે સ્વાગત કરૂ ?' એમ કહી સ્નાન ભાજન વિગેરેથી તેને સત્કાર કર્યાં, અને દધિપણે આપેલાં આભરણાદિક તેને આપ્યાં. પછી તે કુશળ બ્રાહ્મણ કુશળક્ષેમ કુંડનપુર પાછા ગર્ચા અને દવદંતીને તેમજ તેના પિતાને પેાતે જોયેલા મુખડાની સ` વા` કહી. તેમાં મુખ્ય તેણે મર્દાન્મત્ત થયેલા હાથીને ખેદ પમાડી તેના પર આરેહણુ કર્યું. હતું, તેમજ સૂ`પાક રસેાઈ મનાવી હતી, અને તેને રાજાએ સુવણુ માળા, એક લાખ ટંક અને વસ્ત્રાલંકાર વિગેરે આપ્યાં હતાં તે વાર્તા કરી અને પેાતે જે એ લેાક કહ્યા હતા અને કુખડે તેને સત્કારપૂર્વક જે કાંઈ આપ્યું' હતુ તે પણ જણાવ્યું. આ સવ સાંભળી વૈદા એ કહ્યું-‘પિતાજી ! નળરાજાનું આવું રૂપ રૂપ આહારદોષથી કે કમ દોષથી થયુ હશે; પરતુ ગજશિક્ષામાં નિપુણુતા, ‘આવુ... અદ્ભુત દાન અને સૂર્ય પાક રસવતી એ નળરાજા વિના ખીજાને હાયજ નહીં, માટે હું તાત ! કાઈ પણ ઉપાયથી એ કુઞ્જને અહી' ખેલાવે કે જેથી હું તેની ઇગિતાદિ ચેષ્ટાઓથી પરીક્ષા કરી લઈશ.’ ભીમરાજા મેલ્યા—‘હે પુત્રી! તારા ખાટા સ્વયંવર માંડી દધિપણુ રાજાને ખેલાવવાને પુરૂષને મેાલુ. તારા સ્વયંવર સાંભળી તે તરત અહી આવશે, કારણકે તે તારામાં લુખ્ખ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ | શ્રી ત્રિષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮ મું હતો અને તું નળને વરી ગઈ હતી. વળી દધિપર્ણની સાથે તે કુજ પણ આવશે, કારણકે તે જે નળરાજા હશે તો તને બીજા વરને આપવાનું સાંભળી તે સહન કરી શકશે નહીં. વળી નળ અશ્વના હૃદયને જાણનાર છે, તેથી જે તે કુબડો નળ હશે તો રથને હાંકતાં તે રથના અશ્વથી જ તે ઓળખી શકાશે, કેમકે જ્યારે તે રથ હાંકે છે, ત્યારે તેના પ્રેરેલા અશ્વો જાણે પવનજ અશ્વમૂર્તાિએ થયેલ હોય તેમ પવનવેગી થાય છે. વળી તેને આવવામાં દિવસ પણ નજીકન જણાવીશ કે જેથી નળ અહીં સત્વર આવે, કેમકે કઈ બીજે સાધારણ માણસ સ્ત્રીનો પરાભવ સહન કરે નહીં, તો નળરાજા તો શી રીતેજ સહન કરે ?” આ પ્રમાણે નિર્ણય કરીને ભીમરાજાએ દૂત મોકલી સુસુમારપુરના દધિપર્ણને પંચમીને દિવસે દવદંતીના સ્વયંવરમાં આવવા આમંત્રણ મોકલ્યું, એટલે કુંડિનપુર આવવાને તત્પર થયેલે દધિપણું રાજા મનમાં ચિંતવવા લાગે કે-“વૈદર્ભોને પ્રાપ્ત કરવાને ઘણા દિવસ થયા ઈચ્છું છું તે મળવાનો વખત આવ્યે, પણ તે તો દૂર છે અને સ્વયંવર તો આવતી કાલે જ છે, તેથી આવતી કાલે ત્યાં શી રીતે પહોંચાય? માટે હવે શું કરવું ?” આ પ્રમાણે ચિંતાથી થોડા પાણીમાં માછલું તરફડે તેમ તે તરફડવા લાગ્યા. આ ખબર સાંભળી કુજ વિચારમાં પડ્યો કે “સતી દવદંતી બીજા પુરૂષને ઈચ્છે જ નહીં, અને કદિ ઈચ્છે તે હું છતાં તેને બીજે કણ ગ્રહણ કરે? માટે આ દષિપણે રાજાને હું ત્યાં છ પહેરમાં લઈ જઉં, જેથી તેની સાથે તારું પણ ત્યાં પ્રાસંગિક ગમન થાય.” પછી તેણે દધિપર્ણને કહ્યું “તમે બહુ ખેદ કે ફકર કરે નહીં, ખેડ કે ચિંતાનું જે કારણ હોય તે કહે, કેમકે રોગની વાત કહ્યા વગર રોગીની ચિકિત્સા થતી નથી.” દધિપણે કુજને કહ્યું, નળરાજ મૃત્યુ પામેલ છે, તેથી વૈદભી આવતી કાલે ફરીવાર સ્વયંવર કરે છે. ચૈત્ર માસની શુકલ પંચમીએ તેને સ્વયંવર છે અને તેના અંતરમાં હવે માત્ર છ પહેર બાકી છે, તો તેટલા વખતમાં હું ત્યાં શી રીતે જઈ શકીશ? તેનો દૂત ત્યાંથી ઘણે દિવસે જે માગે અહીં આવ્યો તેજ માગે હવે દેઢ દિવસમાં ત્યાં શી રીતે જઈ શકું? માટે હું દવદંતીમાં ફોગટનેજ લુબ્ધ થયે છું.' કુબડે કહ્યું, “હે રાજન ! જરા પણ ખેદ કરે નહીં. તમને થોડા વખતમાં વિદર્ભનગરીએ પહોંચાડું, માટે મને તમે અશ્વ સહિત રથ આપ.” રાજાએ કહ્યું, “ ચ્છાથી રથાશ્વને લઈ આવ.” પછી નળે ઉત્તમ રથ અને અને સર્વ લક્ષણે લક્ષિત બે જાતિવંત અ લીધા. તેની સર્વ કાર્યમાં કુશળતા જોઈને દધિપણું વિચારમાં પડ્યો કે “આ કેઈ સામાન્ય પુરૂષ નથી, તે દેવ કે કેઈ ખેચર હોય એમ લાગે છે.” પછી રથને ઘડા જોડી કુલ્લે રાજાને કહ્યું, “હવે રથમાં બેસે, હું તમને પ્રાતઃકાળે વિદર્ભનગરીએ પહોંચાડી દઈશ.” પછી રાજા, તાંબૂલવાહક, છત્રધારક, બે ચામરપારીઓ અને કુજ એમ છે જણા સજજ કરેલા રથમાં બેઠા. કુત્તે પેલાં શ્રીફળ અને કરંડકને વઅવડે કટિ ઉપર બાંધી પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ કરી ઘેડાને હંકાર્યા. અશ્વના હૃદયને જાણનારા નળે હાંકેલે તે Page #332 -------------------------------------------------------------------------- ________________ સ ૩ એ] શ્રી વસુદેવ ચરિત્ર " [ ૨૯૩ રથ દેવવિમાનની જેમ સ્વામીના મન જેવા વેગથી ચાલ્યેા. તેવામાં વેગથી ચાલતા રથના પવનવડે દધિપણુ રાજાનું ઉત્તરીય વસ્ત્ર ઉડી ગયુ, તે જાણે તેણે નળરાજાનુ' અવતરણ કર્યું" હોય તેમ દેખાવા લાગ્યું. દષિપણે' કહ્યું, ‘રૂકુબ્જ ! ક્ષણવાર રથને થાભાવ, જેથી પવનવડે ઉડી ગયેલા મારા વઅને હું લઈ લઉં.' દૃષિપણે કહ્યું તેટલામાં તો તે રથ પચવીશ ચેાજન દૂ ચાર્લ્સે ગયા, એટલે કુખડા હસીને એલ્યેા−‘હે રાજન! તમારૂ વજ્ર કયાં છે? તે પડચા પછી તો આપણે પચવીશ ચેાજન દૂર આવ્યા છીએ.' તેવામાં દધિપણે દૂરથી અક્ષ' નામના એક વૃક્ષને ઘણાં ફળથી ભરપૂર જોયુ. તે જોઈને તેણે કુબ્જ સારથિને કહ્યું આ વૃક્ષ પર જેટલાં ફળ છે, તેટલાં ગણ્યા વગર પણ હું' કહી શકું છું, તે કૌતુક પાછા ફરતી વખતે હુ તને બતાવીશ.' કુષ્ણે કહ્યું- હે રાજન! તમે કાળક્ષેપને શા માટે ભય રાખેા છે ? મારા જેવા અન્ય હૃદય જાણુનાર સારથી છતાં તે ભય તમારે રાખવા નહીં. વળી હું એક મુષ્ટિના પ્રહારથી આ વૃક્ષનાં સ` ફળેા મેઘનાં જળબિંદુની જેમ પૃથ્વી પર તમારી સામેજ પાડી નાખીશ.’ રાજાએ કહ્યું–ો એમ છે તો ફ્ે કુબ્જ ! એ ક્ળે પાડી દે, તે સ ંખ્યાએ ખરાખર અઢાર હજાર થશે, તે કૌતુક જો.' પછી કુબ્જે તે પાડી નાંખ્યા અને રાજાએ તે ગણ્યાં, એટલે ખરાખર અઢાર હજાર થયાં, એક પણુ અધિક કે ન્યૂન થયુ' નહી. પછી કુ દધિપણુની યાચનાથી અશ્વહૃદયવિદ્યા તેને આપી અને તેની પાસેથી સખ્યાવિદ્યા યથાવિધિ પાતે ગ્રહણ કરી. પછી પ્રાતઃકાળ થયે ત્યાં તો જેના સારથી મુખ્ય છે એવા રથ વિદર્ભોનગરીની પાસે આવી પહોંચ્યા. તે જોઈ રાજા દધિપણુનું મુખ કમળની જેમ વિકસ્વર થયું. અહીં તેજ વખતે રાત્રીના શેષ ભાગે વૈદભીએ એક સ્વપ્ન જોયું. તેથી હું પામીને તેણીએ તે પેાતાના પિતાની આગળ આ પ્રમાણે કહી સંભળાવ્યુ` કે–“ આજે રાત્રીના શેષ ભાગે હું સુતી હતી, તેવામાં નિવૃ*ત્તિ દેવીએ કાશલાનગરીનુ ઉદ્યાન આકાશમાર્ગે અહી લાવેલુ' મે' દીઠું'. તેમાં એક પુષ્પ ફળથી સુોભિત આમ્રવૃક્ષ મેં જોયુ, એટલે તેની આજ્ઞાથી હું તેની ઉપર ચઢી ગઈ, પછી તે દેવીએ મારા હાથમાં એક પ્રક્રુદ્ભુિત કમળ આપ્યું. હું જ્યારે તે વૃક્ષ ઉપર ચઢી તે વખતે કેઈ એક પક્ષી કે જે પ્રથમથી તેની ઉપર ચઢેલુ હતુ, તે તત્કાળ પૃથ્વી ઉપર પડી ગયું.” આ પ્રમાણે સ્વપ્નવૃત્તાંત સાંભળી ભીમ રાજા ખેલ્યાહે પુત્રી! આ સ્વપ્ન અતિ શુભ ફળદાયક છે. જે તે નિવૃત્તિ દેવી જોયાં, તે તારા ઉદય પામેલા પુણ્યરાશિ સમજવા. તેણે લાવેલુ. આકાશમાં જે કેશલાનું ઉદ્યાન તે જોયું, તેથી એમ સમજવુ' કે જે તારા પુણ્યરાશિ તને કેાશલાનગરીનુ અશ્વય આપશે. આમ્રવૃક્ષ ઉપર ચઢવાથી તારા તારા પતિ સાથે જલદી સમાગમ થશે. તેમજ આગળથી ચઢેલુ. જે પક્ષી વૃક્ષ ઉપરથી પડયુ. તે કુખરરાજા રાજ્યથી ભ્રષ્ટ થશે.' આ પ્રમાણે નિ:સ ંશય તારે સમજવુ'. વળી પ્રભાતકાળે તને સ્વપ્નનું દર્શન થયુ' છે, તેથી આજેજ તને નળરાજા મળશે, કારણ કે પ્રભાતકાળનું સ્વપ્ન શીઘ્ર ફળને આપે છે.' ખેડાનું વૃક્ષ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ] શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર [ ૫ ૮ મું આ પ્રમાણે પિતા પુત્રી વાતો કરે છે તેવામાં પિણુ રાજા નગરદ્વાર પાસે આવ્યાના એક મંગળ નામના પુરૂષે ભીમરાજાને ખુખર આપ્યા. તરતજ ભીમરાજા દધિપણુની પાસે આવ્યા, એને મિત્રની જેમ આલિંગન દઈને મળ્યો. પછી ઉતારેા આપવા વિગેરેથી તેને સત્કાર કરીને કહ્યું કે ‘હે રાજન ! તમારા કુબડા રસેાચે। સૂય પાક રસેાઈ કરી જાણે છે તે અમને બતાવે. તે જોવાની અમને ઘણી ઈચ્છા છે, તેથી હમણાં બીજી વાર્તા કરવાની જરૂર નથી.' પછી દષિપણે તે રસેાઈ કરવાની કુમડાને આજ્ઞા આપી, એટલે તેણે કલ્પવૃક્ષની જેમ ક્ષણવારમાં તે કરી ખતાવી. પછી દધિપણુના આગ્રહથી તેમજ તેના સ્વાદની પરીક્ષા કરવાને માટે તે રસાઈ ભીમરાજા પરિવાર સાથે જન્મ્યા. તે રસાઈના ભાતથી ભરેલે એક થાળ દવદતીએ મ'ગાગ્યે અને તે જમી. તે સ્વાદથી તેણે જાણ્યું કે ‘આ કુખડા નળરાજા જ છે.' દવદંતીએ પેાતાના પિતાને કહ્યું' કે- પૂર્વ કઈ જ્ઞાની આચાર્યે મને કહ્યું હતુ' કે આ ભરતક્ષેત્રમાં સૂર્ય પાક રસાઈ નળ સિવાય બીજુ કાઈ જાણતુ નથી, માટે આ કુબડા કે હું ઠા ગમે તેવા હાય, પણ તે નળરાજાજ છે, તેમાં જરા પણ સંશય નથી, ફક્ત તેવા થવામાં કાંઈક કારણ છે. વળી જેમ આ સૂ પાક રસેાઈથી નળની પરીક્ષા છે, તેમ પણ એક પરીક્ષા છે કે જો નળરાજાની આંગળીના મને સ્પર્શ થાય તો તત્કાળ મારા શરીરપર રામાંચ ઉભા થાય. માટે એ કુખડા અંગુળીથી તિલક રચતો હાય તેમ મને સ્પર્શ કરે. એ એંધાણીથી તે નળરાજા પણ ખરી રીતે ઓળખાઈ આવશે.' પછી ભીમરાજાએ તેને પૂછ્યું, ‘તું નળરાજા છે?' તે ખેલ્યા, ‘તમે બધા ભ્રાંત થયા છે, કેમકે દેવતા જેવા સ્વરૂપવાન્ નળરાજા કયાં અને જેવાને પણ અયેાગ્ય એવા હું કયાં ?' પછી રાજાના અતિ આગ્રહથી તે મુખડે લીલા અક્ષરને મા ન કરવાવર્ડ જેમ પત્રને અડકે તેમ અતિ લાઘવથી અંગુળીવડે દઢતીના વક્ષ:સ્થળને સ્પર્શ કર્યાં. તેથી અ'ગુળીને સહજ માત્ર સ્પર્શ થતાં જ અદ્ભુત આનંદ મળવાથી વૈદશીનુ શરીર કરચલાની જેવુ. રામાંચિત થઈ ગયુ; એટલે વૈદભી એ કહ્યુ કે ‘હે પ્રાણેશ! તે વખતે તો મને સુતી મૂકીને ચાલ્યા ગયા હશેા, પણ હવે કયાં જશે ? ઘણે લાંબે કાળે તમે મારી દૃષ્ટિએ પડયા છે.’ આ પ્રમાણે વારંવાર કહીને પછી તે કુખ્શને અંતગૃહમાં લઈ ગઈ. ત્યાં કુબ્જ પેલાં શ્રીફળ અને કર’ડકમાંથી વજ્રાલ’કાર કાઢવ્યાં. તેને ધારણ કરવાથી તે પેાતાના અસલ સ્વરૂપને પામ્યા. વૈદલીએ વૃક્ષને લતાની જેમ પેાતાના યથાર્થ સ્વરૂપવાળા પતિનું સર્વાંગ આલિંગન કર્યું. પછી કમળનયન નળરાજા દ્વાર પાસે આવ્યા, એટલે ભીમરાજાએ આલિંગન કરીને પેાતાના સિ'હાસનપર તેને એસાડયો, અને ‘‘તમેજ મારા સ્વામી છે, આ બધુ તમારૂં છે, માટે મને આજ્ઞા આપે, શું કરૂ? ” આ પ્રમાણે ખેલતો ભીમરાજા તેની આગળ છડીદારની જેમ અંજિલ જોડીને ઊભે રહ્યો. દષિપણે પણ નળરાજાને નમીને કહ્યું કે ‘સČદા તમે મારા નાથ છે, મે' અજ્ઞાનથી તમારી પ્રત્યે જે કાંઈ અન્યાયપ્રવૃત્તિ કરી ઢાય તે ક્ષમા કરશે.’ . અન્યદા ધનદેવ સાર્થવાહ માટી સમૃદ્ધિ સાથે હાથમાં લેટછુ લઈ ને ભીમરથ રાજાને મળવા આયે.. વૈદભીના પ્રથમના ઉપકારી તે સાથે વાહને ભીમરાજાએ મધુની જેમ અત્યંત Page #334 -------------------------------------------------------------------------- ________________ [૨૯૨ સર્ગ ૩ ] શ્રી વસુદેવ ચરિત્ર સત્કાર કર્યો. પછી પૂર્વે કરેલા ઉપકારથી થયેલી અનિવાર્ય ઉત્કંઠાને લીધે દવદંતીએ પિતાના પિતાને કહ્યું, જેથી તેણે રાજા ઋતુપર્ણ, ચંદ્રયશા, તેની પુત્રી ચંદ્રવતી અને તાપસપુરના રાજા વસંતશ્રીશેખરને તેડાવ્યાં, એટલે તે બધા ત્યાં આવ્યાં. ભીમરાજાએ અતિ સત્કાર કરેલાં તેઓ નવનવા આતિથ્યથી પ્રસન્ન ચિત્તવાળા થઈને એક માસ સુધી ત્યાં રહ્યાં. એક વખતે તેઓ સર્વે ભીમરાજાની સભામાં એકઠાં થઈને બેઠાં હતાં, તેવામાં પ્રાતઃકાળે પિતાની પ્રભાથી આકાશને પ્રકાશિત કરતો કે ઈ દેવ ત્યાં આવ્યું. તેણે અંજલિ જેડી વદભીને કહ્યું, “હું તે વિમળપતિ નામે તાપસપતિ છું કે જેને તમે પૂર્વે પ્રતિબંધ આ હતો તે સંભારે. ત્યાંથી મૃત્યુ પામીને હું સૌધર્મ દેવલેકમાં શ્રીકેસર નામના વિમાનમાં શ્રીકેસર નામે દેવ થયે છું. મારા જેવા મિથ્યાદષ્ટિને તમે અહદ્ધર્મમાં સ્થાપિત કર્યો. તે ધર્મના પ્રભાવથી તમારા પ્રસાદવડે અત્યારે હું દેવતા થયે છું.” આ પ્રમાણે કહી, સાત કેટી સુવર્ણની વૃષ્ટિ કરીને કૃતજ્ઞતા પ્રકાશિત કરી તે દેવ કેઈ ઠેકાણે અંતર્ધાન થઈ ગયે. પછી વસંતશ્રીશેખર, દધિપણું, ઋતુપર્ણ, ભીમ અને બીજા મહા બળવાન રાજાએ મળીને નળરાજાને રાજ્યાભિષેક કર્યો, અને તેમની આજ્ઞાથી તે રાજાઓએ પૃથ્વીને પણ સંકડામણ આપે તેવાં પિતપતાનાં સિને ત્યાં એકઠાં કર્યા. પછી શુભ દિવસે અતુલ પરાક્રમી નળરાજાએ પોતાની રાજ્યલકમી પાછી લેવાની ઈચ્છાથી તે રાજાઓની સાથે અધ્યા તરફ પ્રયાણ કર્યું. કેટલેક દિવસે સૈન્યની રજથી સૂર્યને ઢાંકી દેતો નળરાજા અધ્યાએ પહોંચ્યું, અને રતિવલ્લભ નામના ઉદ્યાનમાં તેણે પડાવ કર્યો. નળને આવા ઉત્તમ વૈભવસંયુક્ત આવેલે જાણ ભયથી કંઠપ્રાણ થઈ ગયે હેય તેમ કુબર અત્યંત આકુળવ્યાકુળ થઈ ગયે. નળે દૂત મોકલીને તેને કહેવરાવ્યું કે– “આપણે ફરીવાર ધૂત રમીએ અને તેમાં એવું પણ કરીએ કે જેથી મારી સર્વ લમી તારી થાય કે તારી સર્વ લક્ષ્મી મારી થાય.” એ સાંભળી કૂબર રણના ભયથી મુક્ત થવાથી ખુશી થયે અને વિજયની ઈચ્છાએ તેણે ફરીવાર ધૂત આરંવ્યું. તેમાં અનુજ બંધુથી વિશેષ ભાગ્યવાન એવા નળે કુબરની સર્વ પૃથ્વી જીતી લીધી, કેમકે સદ્ભાગ્યને વેગ હોય છે ત્યારે વિજય તો માણસના કરકમળમાં હંસરૂપ થાય છે. નળ કૂબરનું સર્વ રાજ્ય જીતી લીધું તે છતાં અને તે કૂબર અતિ ક્રૂર હતો તે છતાં પણ “આ મારા અનુજ બંધુ છે” એમ જાણી નળે તેના ઉપર અવકૃપા કરી નહીં. ઉલટું ક્રોધ રહિત નળે પોતાનું રાજ્ય પોતાવડે અલંકૃત કરીને કૂબરને પૂર્વની જેમ યુવરાજપદ આપ્યું. નળે પિતાનું રાજ્ય મેળવીને પછી દવદંતી સાથે કોશલાનગરીનાં સર્વ ચિત્યની ઉત્કંઠાપૂર્વક વંદના કરી. ભરતાર્ધના નિવાસી રાજાઓ ભક્તિથી રાજ્યાભિષેકની માંગળિક ભેટે લઈને ત્યાં આવ્યા. પછી સર્વ રાજાઓ જેના અખંડ શાસનને પાળે છે એવા નળે ઘણાં હજાર વર્ષો સુધી કોશલાનું રાજ્ય કર્યું. એક વખતે નિષધ રાજા જે સ્વર્ગમાં દેવતા થયેલા છે, તેમણે આવીને વિષયસાગરમાં નિમગ્ન થયેલા મગરમચ્છ જેવા નળરાજાને આ પ્રમાણે પ્રતિબંધ આપે–રે વત્સ! આ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮મું સંસારરૂપ અરયમાં તારા વિવેકરૂપ ધનને વિષયરૂપ ચાર લુંટી જાય છે, તથાપિ તું પુરૂષ થઈને કેમ તેનું રક્ષણ કરતો નથી ? મેં પૂર્વે તને દીક્ષાને સમય જણાવવાનું કબુલ કર્યું હતું, તો હવે તે સમય આવ્યે છે, માટે આયુષ્યરૂપ વૃક્ષના ફળરૂપ દીક્ષાને ગ્રહણ કર.” આ પ્રમાણે કહી તે નિષધદેવ અંતર્ધાન થયે. તે વખતે જિનસેન નામના એક અવધિજ્ઞાની સૂરી ત્યાં પધાર્યા. દવદંતી અને નળ તેમની સમીપે જઈને તેમને આદરથી વંદના કરી. પછી તેમણે પિતાના પૂર્વ ભવ પૂછયા. એટલે તે કહીને મુનિ બોલ્યા કે-પૂર્વે તમે મુનિને ક્ષીરદાન કર્યું હતું તેથી તમને આ રાજ્ય પ્રાપ્ત થયું છે. અને તે વખતે તમને બાર ઘડી મુનિ પર ક્રોધ રહ્યો હતો તેથી આ ભવમાં તમને બાર વર્ષને વિગ રહ્યો છે. આ પ્રમાણે સાંભળી પુષ્કર નામના પિતાના પુત્રને રાજ્ય ઉપર બેસાડી નળ અને દવદંતીએ તે મુનિ પાસે વ્રત ગ્રહણ કર્યું, અને તે ચિરકાળ સુધી પાળ્યું. અન્યદા નળને વિષયવાસના ઉત્પન્ન થઈ તેથી તેણે દવદંતી ઉપર ભેગને માટે મન કર્યું. તે વાત જાણીને આચાર્યો તેને ત્યાગ કર્યો, એટલે તેના પિતા નિષધ દેવે આવીને તેને પ્રતિબંધ આપ્યો. પછી વ્રત પાળવાને અશક્ત એવા નળે અનશન ગ્રહણ કર્યું. તે વાત સાંભળીને નળ ઉપર અનુરાગવાળી દવદંતીએ પણ અનશન આદર્યું. આ પ્રમાણે કથા કહીને કુબેર વસુદેવને કહે છે-“હે વસુદેવ! તે નળ મૃત્યુ પામીને હું કુબેર થયે છું, અને દવદંતી મૃત્યુ પામીને મારી પ્રિયા થઈ હતી, તે ત્યાંથી ચ્યવને આ કનકવતી થઈ છે. એની ઉપર પૂર્વ ભવના પત્ની પણાના નેહથી અતિશય મોહિત થઈ હું અહીં આવેલું છું, કેમકે સનેહ સેંકડો જન્મ સુધી ચાલે છે. હે દશાઈ વસુદેવ! આ ભવમાં આ કનકવતી સર્વ કર્મને ઉમૂલન કરી નિર્વાણને પ્રાપ્ત થશે. પૂર્વે ઈન્દ્રની સાથે મહાવિદેહ ક્ષેત્રમાં હું તીર્થકરને વંદના કરવાને ગયે હતો, ત્યાં વિમળસ્વામી અહંતે મને આ વૃત્તાંત જણાવ્યું હતો.” આ પ્રમાણે વસુદેવને કનકાવતીના પૂર્વ ભવની કથા કહીને કુબેર અંતર્ધાન થઈ ગયે પછી સૌભાગ્યવતમાં શિરોમણિ અને અદ્વિતીય રૂપવાન વસુદેવ ચિરકાળના અતિશય અનુરાગના ગથી કનકવતીને પરણીને અનેક ખેચરીઓની સાથે ક્રિીડા કરવા લાગ્યા. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि कनकवती परिणयन तत्पूर्व भववर्णनो नाम तृतीयः सर्गः ॥ Page #336 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪ થા. વસુદેવ ચરિત્ર. (ચાલુ) એક વખતે વસુદેવ સુતા હતા, ત્યાં સૂર્ણાંક નામના વિદ્યાધરે આવીને તેનું હરણ કર્યું. તત્કાળ જાગીને તેણે સૂર્પકની ઉપર મુષ્ટિના પ્રહાર કર્યાં, જેથી સૂકે તેને છોડી દીધા, એટલે વસુદેવ ગેાદાવરી નદીમાં પડયા. તેને તરીને તે કેલ્રાપુરમાં આવ્યા, અને ત્યાંના રાજા પદ્મરથની પુત્રી પદ્મશ્રીને પરણ્યા. ત્યાંથી તેનુ' નીલકંઠે વિદ્યાધરે હરણ કર્યું, અને માર્ગોમાં પડચા મૂકયા એટલે તે ચંપાપુરી પાસેના સરેાવરમાં પડચા, તેમાંથી તરી નગરમાં આવી મંત્રીની પુત્રીને પરણ્યા. ત્યાંથી સૂક વિદ્યાધરે પાછું' તેમનું હરણ કર્યું, અને માગે પડતા મૂકયા, એટલે ગંગાનદીના જળમાં પડ્યા. તે નદી તરીને મુસાફાની સાથે ચાલતાં એક પલ્લીમાં આવ્યા, ત્યાં પદ્મીપતિની જરા નામની કન્યાને પરણ્યા. તેનાથી જરાકુમાર નામે પુત્ર થયા. ત્યાંથી નીકળી અવંતિસુંદરી, સૂરસેના, નરદ્વેષી, જીવયશા અને ખીજી રાજકન્યાઓને પરણ્યા. એકદા વસુદેવ અન્યત્ર જતા હતા, તેવામાં કેાઇ દેવતાએ આવીને તેને કહ્યું કે ‘હું વસુદેવ ! રૂધિર રાજાની કન્યા રાહિણીને હું તને તેના સ્વયંવરમાં આપું છું, માટે તારે ત્યાં જઈને પટહ (ઢોલ) વગાડવા.' પછી વસુદેત્ર અરિષ્ટપુરમાં રહિણીના સ્વયંવરમ ́ડપમાં ગયા. ત્યાં જરાસંધ વિગેરે રાજાએ આવીને બેઠા હતા, તે વખતે જાણે સાક્ષાત્ ચન્દ્રની સ્ત્રી રોહિણી પૃથ્વીપર આવેલ હોય તેવી રાહિણીકુમારી મડપમાં આવી. તે સમયે પેતે રૂચિકર થાય તેવી ઈચ્છાથી સ રાજાએ વિવિધ પ્રકારની ચેષ્ટાઓ રોહિણી તરફ કરવા લાગ્યા, પણ તેમાંથી કાઈ પણ પેાતાને અનુરૂપ ન લાગવાથી તેને કેાઈ રાજા રૂચ્યો નહી. તે વખતે વસુદેવ બીજો વેષ લઈને વાજિત્રો વગાડનારાઓની વચમાં બેસી પહુ વગાડવા લાગ્યા, તે વાદ્યમાંથી એવા સ્કુટ અક્ષર નીકળતા હતા કે “ હું કુરંગાક્ષિ ! અહી આવ, મૃગલીની જેમ શુ જોઈ રહી છું? હું તારા યાગ્ય ભત્તું છું, અને તારા સંગમમાં ઉત્સુક છું.” આ અક્ષરે સાંભળી રાહિણીએ તેના સામું જોયું, જોતાં વે'તજ રામાંચિત થઈને તેણે તેના કંઠમાં સ્વયંવરની માળા આરાપિત કરી. તે સમયે ત્યાં આવેલા રાજાઓમાં આને મારે' એવા કાલાહલ થઇ રહ્યો, કારણકે ‘રાહિણી એક વાજિંત્ર વગાડનારને વરી' એથી તેમનું ઘણું ઉપહાસ્ય થયું હતું. કેશલાના રાજા દંતવક્રે અતિ વક્ર વાણીથી મશ્કરાની જેમ રૂધિર રાજાને ઉપહાસ્યમાં કહ્યું કે ૧ શિક્ષા કરનાર. C - 38 Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૮ મું - જો તમારે આ કન્યા એક ઢોલકીઓને આપવી હતી, તો આ બધા કુલીન રાજાઓને તમે કુલીન જોઈને શા માટે બેલાવ્યા? આ કન્યા ગુણને જાણનારી ન હોય અને તેથી જે આવા વાજિંત્ર વગાડનારને વરે તો તે વાત ઉપેક્ષા કરવા ચગ્ય નથી, કારણ કે બાલ્યવયમાં કન્યાને શાસ્તા પિતા છે.” રૂધિર રાજા બેલ્યો-“હે રાજન! તે વિષે તમારે કાંઈ પણ વિચાર કરવાની જરૂર નથી, કારણ કે સ્વયંવરમાં જેને કન્યા વરે તે પુરૂષ પ્રમાણ છે.” તે વખતે ન્યાયવેત્તા વિરે કહ્યું, “જે કે આ તમારું વચન યુક્ત છે, તથાપિ આ પુરૂષને કુળ વિગેરે પૂછવું જોઈએ. તે વખતે વસુદેવ બાલ્યા કે-“મારા કુળ વિષે કાંઈ પણ પૂછવાને આ અવસર નથી. આ કન્યા મને વરી તેથી જે તે પણ હું તેને ચગ્ય જ છું. મને વરેલી આ કન્યાને જે સહન કરી શકશે નહીં અને તેને હરવાને આવશે, તેને ભૂજાબળ બતાવીને હું મારૂં કુળ એાળખાવીશ.” વસુદેવનાં આવાં ઉદ્ધત વચન સાંભળી ક્રોધ પામેલા જરાસંધે સમુદ્રવિજય વિગેરે રાજાઓને આ પ્રમાણે આજ્ઞા કરી કે-“પ્રથમ તો આ રૂધિર રાજાજ રાજાએામાં વિરોધ ઉત્પન્ન કરનાર છે અને બીજે આ ઢોલી ઢોલ વગાડવાથી ઉન્મત્ત થઈ ગયેલ છે. તેણે આ રાજકન્યા પ્રાપ્ત કરી એટલાથી પણ તે તૃપ્તિ પામ્યો નથી, તેથી પવને નીચા કરેલા વૃક્ષનું ફળ મેળવીને વામન પુરૂષ ગર્વ કરે તેમ ગર્વ કરે છે, માટે આ રૂધિર રાજાને અને આ વાદકને બનેને મારી નાખે. આવી જરાસંધની આજ્ઞા થતાં સમુદ્રવિજય વિગેરે રાજાએ યુદ્ધ કરવાને માટે તૈયાર થયા. તે સમયે દધિમુખ નામે ખેચરપતિ પિતે સારથી થઈને રથ લાવ્યું અને તેમાં રણ કરવાને ઉદ્યત એવા વસુદેવને તેણે બેસાડ્યા. રણમાં દુર્ધર એવા વસુદેવે વેગવતીની માતા અંગારવતીએ જે ધનુષ્યાદિ શસ્ત્રો આપ્યાં હતાં તે ગ્રહણ કર્યા. જરાસંધના રાજાએાએ રૂધિર રાજાનું સિન્ય ભાંગી નાંખ્યું, એટલે વસુદેવે દધિમુખને પ્રેરીને રથના ઘેડા આગળ હંકાવ્યા. વસુદેવે પ્રથમ ઉઠેલા શત્રુંજય રાજાને જીતી લીધું. દંતવકને ભગ્ન કર્યો અને શલ્ય રાજાને હંફાવી દીધું. તે વખતે જરાસંધે સમુદ્રવિજયને કહ્યું કે “આ કાંઈ સામાન્ય વાજિંત્ર વગાડનારો જણાતો નથી, પણ બીજા રાજાઓથી છતા અસાધ્ય જણાય છે, માટે તમેજ તત્પર થઈને તેને મારી નાખે, તેને મારશે તો આ રાજકન્યા હિણી તમારી જ છે, માટે સર્વ રાજાઓને ભંગ કરી જે વિલખા કર્યા છે તે વિલખાપણું દૂર કરો.” સમુદ્રવિજય બાલ્યા–“હે રાજન્ ! મારે પરસ્ત્રી જોઈતી નથી, પણ તમારી આજ્ઞાથી એ બળવાન્ નરની સાથે હું યુદ્ધ કરીશ.” આ પ્રમાણે કહીને રાજા સમુદ્રવિજયે ભાઈની સાથે યુદ્ધ આરંભ્ય. તે બંનેનું ચિરકાળ સુધી વિશ્વને આશ્ચર્યકારી શસ્ત્રાશી યુદ્ધ ચાલ્યું. એટલે આ કોઈ મારા કરતાં પણ સમર્થ પુરૂષ છે” એમ સમુદ્રવિજય વિચારમાં પડયા. તે વખતે વસુદેવે એક અક્ષર સહિત બાણ નાખ્યું. સમુદ્રવિજયે તે બાણ લઈ તે પર લખેલા અક્ષરે આ પ્રમાણે વાંચ્યા કે “છઘથી નીકળી ગયેલે તમારે બંધુ વસુદેવ તમને નમસ્કાર કરે છે.” ૧ કોઈ પ્રકારના મિષથી, કપટથી. Page #338 -------------------------------------------------------------------------- ________________ સગ ૪ થ] શ્રી વસુદેવ ચરિત્ર [ ૨૯૯ આ પ્રમાણેનાં અક્ષર વાંચતાં જ સમુદ્રવિજય હર્ષોં પામ્યા અને સાયંકાળે વાછડાને મળવાને ઉત્સુક થયેલી ગાયની જેમ ‘ વત્સ-વત્સ’ એમ કહેતાં રથમાંથી ઊતરીને તેની સામે દોડવા, વસુદેવ પણુ રથમાંથી ઊતરીને તેમના ચરણમાં પડયા. સમુદ્રવિજય તેને ઊભા કરીને એ હાથવડે આલિંગન કરી ભેટી પડચા. જ્યેષ્ઠ ખંધુએ તેને પૂછ્યું કે ‘વત્સ ! આજ સેવ થયાં તું કયાં ગયા હતો ?' એટલે વસુદેવે પ્રથમથી માંડી સર્વાં વૃત્તાંત તેને કહી સંભળાવ્યેા. આવા પરાક્રમી ખંધુથી સમુદ્રવિજયને જેટલે હષ થયા, તેટલેાજ એવા જમાઈ મળવાથી રૂધિરરાજાને પણ હ થયા. જરાસથે તેને પોતાના સામતના બધુ જાણ્યા એટલે તેના કાપ શાંત થઈ ગયા, કારણ કે પેાતાના જનને ગુણાધિક જાણીને સને હષ થાય છે.” (C પછી તે પ્રસંગે મળેલા રાજાએએ અને સ્વજનાએ શુભ દિવસે ઉત્સવ સાથે વસુદેવ અને રેહિણીને વિવાહઉત્સવ કર્યાં. રૂધિર રાજાએ પૂજેલા જરાસ`ધ વિગેરે પાતપેાતાને સ્થાનકે ગયા અને યાદવા કંસ સહિત એક વર્ષ સુધી ત્યાંજ રહ્યા. એક વખતે એકાંતમાં વસુદેવે રાહિણીને પૂછ્યું કે ‘ બીજા મેાટા મેટા રાજાઓને છેડી દઇને મારા જેવા એક વાજિંત્ર વગાડનારને તું કેમ વરી ?' રાહિણી ખેાલી–“ હમેશાં પ્રાપ્તિ વિદ્યાને પૂજુ છુ, એક વખતે તેણીએ આવીને મને કહ્યુ કે ‘દશમા દશાહ' તારા પતિ થશે, તેને તારા સ્વયંવરમાં ઢોલ વગાડનાર તરીકે તું એળખી લેજે.’ તેની પ્રતીતિવડે હું તમને વરી છું” એક વખતે સમુદ્રવિજય વિગેરે સભામાં બેઠા હતા, તેવામાં કોઈ આધેડ સ્ત્રી આશીષ આપતી આપતી આકાશમાંથી ઊતરી. તેણીએ આવીને વસુદેવને કહ્યુ` કે ‘ધનવતી નામે હું બાલચંદ્રાની માતા છું', અને મારી પુત્રીને માટે તમને લેવાને આવી છું. મારી પુત્રી ખાલચંદ્રાસ કાર્યોંમાં વેગવતી છે, પર`તુ તમારા વિયોગથી રાત દિવસ પીડિત રહે છે.’ તે સાંભળી વસુદેવે સમુદ્રવિજયના મુખ સામુ જોયું. એટલે તે એલ્યા−‘ વત્સ ! જા, પણ પૂર્વની જેમ ચિરકાળ રહીશ નહી..' પછી રાજાની આજ્ઞા મેળવી પેાતાના પૂર્વ અપરાધ ખમાવીને વસુદેવ તે આધેડ સ્ત્રીની સાથે ગગનવલ્લભ નગરે ગયા. રાજા સમુદ્રવિજય ક`સની સાથે પેાતાને નગરે આવ્યા અને નિરંતર વસુદેવના આગમનમાં ઉત્સુક થઈને રહેવા લાગ્યા. અહીં વસુદેવ કાંચનદૃષ્ટ્ર નામના ખેચરપતિ (કન્યાના પિતા) એ કલ્પેલી ખાલચંદ્રાને મેટા ઉત્સવથી પરણ્યા. પછી પૂર્વે પરણેલી સર્વ ઉત્તમ સ્ત્રીઓને પાતપેાતાનાં સ્થાનકથી લઈ સંખ્યાખધ ખેચરાથી યુક્ત થઈ શ્રેષ્ઠ વિમાનમાં બેસી વસુદેવ શૌય પુરે આવ્યા. તે વખતે ચિરકાળથી ઉત્કંઠિત એવા સમુદ્રવિજયે ઉમિરૂપ ભૂજાને પ્રસારી ચંદ્રને આલિંગન કરતા સમુદ્રની જેમ તેને દૃઢ આલિંગન ક इत्याचार्यश्री हेमचंद्र विरचिते त्रिषष्टिशलाका पुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि वसुदेव हिंडिवर्ण नामना चतुर्थः सर्गः ॥ Page #339 -------------------------------------------------------------------------- ________________ tra સ ૫ મો. રામ કૃષ્ણ તથા અરિષ્ટનેમિને જન્મ, કંસને વધ અને દ્વારિકાનગરીનું સ્થાપન. હસ્તિનાપુરમાં કોઈ શ્રેષ્ઠી રહેતે હતો, તેને લલિત નામે એક પુત્ર હતું, તે તેની માતાને ઘણો વહાલે હતે. એક વખતે તે શેઠાણને ઘણે સંતાપદાયક ગર્ભ રહ્યો. તેણીએ વિવિધ દ્રવ્ય–ઉપચારોથી તે પાડવા માંડ્યો તેપણ તે ગર્ભ પડ્યો નહીં. સમય પૂર્ણ થયે શેઠાણને પુત્ર આવ્યું. તેને કાંઈક તજી દેવાને માટે તેણે દાસીને આપ્યું. તે શેઠના જોવામાં આવતાં તેણે દાસીને પૂછયું કે “આ શું કરે છે?” દાસી બેલી–આ પુત્ર શેઠાણીને અનિષ્ટ છે. તેથી તેને ત્યાગ કરાવે છે. તે જાણી શેઠે દાસી પાસેથી તે પુત્રને લઈ લીધે અને ગુપ્ત રીતે બીજે સ્થાને ઉછેરવા આવે. પિતાએ તેનું ગંગદર એવું નામ પાડ્યું. તેને માતાથી છાની રીતે લલિત પણ રમાડતા હતા. એક વખતે વસંતેત્સવ આવ્યું, ત્યારે લલિતે પિતાને કહ્યું કે “આજે ગંગદત્તને સાથે જમાડે તે ઘણું સારૂં.' શ્રેણી બેલ્યા-“પુત્ર! જે તારી મા જુએ તે સારું નહીં.' લલિતે કહ્યું, “હે તાત! મારી માતા જુએ નહીં તે હું યત્ન કરીશ.” પછી શેઠે તેમ કરવાની આજ્ઞા આપી; એટલે લલિતે ગંગદાને પડદામાં રાખી જમવા બેસાડયો, અને શેઠ તથા લલિત તેની આડા બેઠા. તેઓ જમતાં જમતાં છાની રીતે ગંગદત્તને ભેજન આપવા લાગ્યા. તેવામાં અકસ્માત ઉત્કટ થયેલા પવને પેલા પડદાને ઉડાડયો. એટલે ગંગદત્ત શેઠાણીના જોવામાં આવ્યો. તેણે તત્કાળ કેશવડે તેને ખેંચે અને સારી પેઠે કુટીને તેને ઘરની ખાળમાં નાખી દીધે. તે જોઈ મહામતિ શેઠે અને લલિતે ઉદ્વેગ પામી શેઠાણીથી છાની રીતે પાછા ગંગદત્તને ત્યાંથી લઈ ન્હવરાવીને કેટલેક બેધ આપે. તે સમયે કેઈ સાધુઓ ભિક્ષા માટે ફરતા ફરતા ત્યાં આવ્યા. તેમને પિતા પુત્રે શેઠાણીને તે પુત્ર ઉપર ઠેષ થવાનું કારણ પૂછયું, એટલે એક સાધુ બોલ્યા-“એક ગામમાં બે ભાઈએ રહેતા હતા. એક વખતે કાષ્ઠ લેવા માટે તેઓ ગામ બહાર ગયા અને કાષ્ઠની ગાડી ભરી પાછા વન્યા. તે વખતે માટે ભાઈ આગળ ચાલતો હતો. તેણે માર્ગમાં ચીલા ઉપર એક સર્પિણીને જતી જોઈ. તેથી નાને ભાઈ કે જે ગાડી હાંક્યું હતું તેને તેણે કહ્યું કે “અરે ભાઈ! આ ચીલામાં સપિણી પડી છે, માટે તેને બચાવીને ગાડી ચલાવજે.” તે સાંભળી પિલી સર્પિણીને વિશ્વાસ આવ્યા. તેવામાં પેલે કનિષ્ઠ ભાઈ ગાડી સાથે ત્યાં આવ્યું. તેણે આ સર્પિણીને જોઈને કહ્યું કે “આ સર્પિણીને મોટા ભાઈ એ બચાવી છે, પણ હું તેની ઉપર થઈનેજ ગાડી હાંકું, કારણ કે તેનાં અસ્થિને ભંગ સાંભળતાં મને ઘણે હર્ષ થશે. પછી તે દૂર એવા લઘુ ભાઈએ Page #340 -------------------------------------------------------------------------- ________________ સુગ૫ મે] રામ કૃષ્ણ તથા અરિષ્ટનેમિના જન્મ. [ ૩૦૧ તેમ કર્યું. તે સાંભળી તે સર્પિČણી ‘આ મારા વૈરી છે' એમ ચિંતવન કરતી મરણ પામી. હે શ્રેષ્ઠી! તે સર્પિણી મરીને આ તારી સ્રી થયેલી છે, અને પેલા એમાં જ્યેષ્ઠ ખંધુ હતો તે આ લલિત થયેલા છે. પૂર્વ જન્મના કર્યાંથી તે માતાને ઘણા પ્રિય છે અને જે કનિષ્ઠ મધુ હતા તે આ ગંગદત્ત થયેલે છે, તે પૂર્વી કમથી તેની માતાને ઘણેા અનિષ્ટ લાગે છે; કેમકે પૂર્વ કર્મ અન્યથા થતું નથી.” મુનિનાં આ પ્રમાણેનાં વચના સાંભળી શેઠે અને લલિતે સંસારથી વિરક્ત થઈ તત્કાળ દિક્ષા ગ્રહણુ કરી અને વ્રત પાળી કાળ કરીને તે ખ'ને મહાશુક્ર દેવલેાકમાં દેવતા થયા. પછી ગંગદત્તે પણ ચારિત્ર લીધું. અંત સમયે માતાનું અનિષ્ટપણુ સંભારી વિશ્વધ્રુભ થવાનુ નિયાણું કરી મૃત્યુ પામીને તે પણ મહાશુક્ર દેવલેાકમાં ગયો. લલિતને જીવ મહાશુક્ર દેવલેાકથી મવી વસુદેવની સ્ત્રી રેહીણીના ઉદરમાં ઉત્પન્ન થયો. તે સમયે અવશેષ રાત્રીએ તેણે ખળભદ્રના જન્મને સૂચવનારાં હાથી, સમુદ્ર, સિ’હું અને ચંદ્ર એ ચાર સ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં. પૂર્ણુ સમયે રાહિણીએ રાહિણીપતિ (ચંદ્ર) જેવા પુત્રને જન્મ આપ્યા. મગધાદિક દેશના રાજાઓએ (સમુદ્રવિજય વિગેરે) તેના ઉત્સવ કર્યાં. વસુદેવે તેનુ' રામ એવુ' ઉત્તમ નામ પાડ્યું. (તે ખળભદ્રના નામથી પ્રખ્યાત થયા.) સર્વાંના મનને રમાડતા રામ અનુક્રમે માટે થયા. તેણે ગુરૂજનની પાસેથી સર્વ કળાએ ગ્રહણ કરી. તેની નિર્માંળ બુદ્ધિવડે દણુની જેમ તેનામાં સ` આગમ (શાઓ) સંક્રાંત થઈ ગયાં. એક સમયે વસુદેવ અને કંસાદિકના પરિવાર સાથે સમુદ્રવિજય રાજા બેઠા હતા, તેવામાં સ્વચ્છંદી નારદ મુનિ ત્યાં આવ્યા. સમુદ્રવિજયે, કંસે અને ખીજા સર્વેએ ઊભા થઈ ઉદય પામતા સૂર્યની જેમ તેમની પૂજા કરી. તેમની પૂજાથી પ્રસન્ન થયેલા નારદ ક્ષણવાર બેસીને પાછા ત્યાંથી ખીજે જવાને માટે આકાશમાં ઊડી ગયા, કેમકે તે મુનિ સદા સ્વેચ્છાચારી છે.’ તેમના ગયા પછી કંસે પૂછ્યું કે આ કાણુ હતું? ' એટલે સમુદ્રવિજય મેલ્યા :– " 66 પૂર્વે આ નગરની બહાર યજ્ઞયશા નામે એક તાપસ રહેતા હતેા. તેને યજ્ઞદત્તા નામે સ્ત્રી હતી, તથા સુમિત્ર નામે એક પુત્ર હતા. તે સુમિત્રને સામયશા નામે પત્ની હતી. અન્યદા કાઈ જૂ ભક દેવતા આયુષ્યને ક્ષય થતાં ચ્યવીને સેમયશાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયેા. તે આ નારદ થયેલ છે. તે તાપસેા એક દિવસ ઉપવાસ કરીને બીજે દિવસ વનમાં જઈ ઉ વૃત્તિવડે આજીવિકા કરે છે. તેથી તેએ એક વખતે આ નારદને અશેાકવૃક્ષ નીચે મૂકીને ઉંછવૃત્તિને માટે ગયા હતા. તે વખતે આ અસમાન ક્રાંતિવાળા ખાળક જલક દેવતાઓના નેવામાં આવ્યા. અવધિજ્ઞાનવર્ડ નારદને પેાતાના પૂર્વ જન્મને મિત્ર જાણી તેઓએ તેની ઉપર રહેલી શેકવૃક્ષની છાયાને સ્ત ંભિત કરી. પછી તે દેવતાઓ પેાતાનાં કાર્યંને માટે જઈ અર્થ સિદ્ધ કરીને પાછા ફર્યાં. તે વખતે સ્નેહવડે નારદને અહી'થી ઉપાડીને વૈતાદ્રગિરિ ઉપર લઈ ગયા. તે દેવતાએ છાયા સ્ત`ભિત કરી ત્યારથી એ અશોકવૃક્ષ પૃથ્વીમાં છાયારૃક્ષ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮ મું એવા નામથી વિખ્યાત થયું. ભક દેવતાઓએ વતાઢયગિરિની ગુફામાં રાખીને તેનું પ્રતિપાલન કર્યું. આઠ વર્ષને થતાં તેને તે દેએ પ્રાપ્તિ વિગેરે બધી વિદ્યાઓ શીખવી. તે વિદ્યાના પ્રભાવથી તે આકાશગામી થયેલ છે. એ નારદ મુનિ આ અવસર્પિણીમાં નવમાં થયા છે અને તે ચરમશરીરી છે. આ પ્રમાણે ત્રિકાળજ્ઞાની સુપ્રતિષ્ટ નામના મુનિએ આ નારદ મુનિની ઉત્પત્તિ પૂર્વે મને કહી હતી. એ પ્રકૃતિથી કલહપ્રિય છે; અવજ્ઞા કરવાથી તેને કેપ ચઢે છે, તે એક ઠેકાણે રહેતા નથી અને સર્વ ઠેકાણે પૂજાય છે.” એક વખતે કંસે નેહથી વસુદેવને મથુરા આવવા માટે બોલાવ્યા, એટલે દશાર્ણપતિ સમુદ્રવિજયની આજ્ઞા લઈને તે મથુરામાં ગયા. એક સમયે જીવયશા સહિત બેઠેલા કસે વસુદેવને કહ્યું કે “મૃત્તિકાવતી નામે એક મોટી નગરી છે. ત્યાં દેવક નામે રાજા છે. તે મારા કાકા થાય છે. તેમને દેવકન્યા જેવી દેવકી નામે પુત્રી છે. તેને તમે ત્યાં આવીને પરણે. હું તમારો સેવક છું, માટે મારી આ પ્રાર્થનાનું તમે ખંડન કરશે નહીં.” આ પ્રમાણે દાક્ષિયનિધિ દશમા દશાઈ વસુદેવને કહ્યું, એટલે તે તેણે કબુલ કર્યું અને કંસની સાથે ત્યાં જવા ચાલ્યા. મૃત્તિકાવતીએ જતા માર્ગમાં નારદ મળ્યા, એટલે વસુદેવે અને કંસે વિધિથી તેમની પૂજા કરી, નારદે પ્રસન્ન થઈને પૂછયું “તમે ક્યાં જાઓ છે?' વસુદેવ બોલ્યા- આ મારા સુહુ કંસની સાથે તેમના કાકા દેવકરાજાની કન્યા દેવકીને પરણવા જાઉં છું.' નારદ બેલ્યા“આ કાર્ય કંસે સારૂં આરંભ્ય, કેમકે વિધાતા નિર્માણ કરે છે, પણ યોગ્યની સાથે ચોગ્ય જોડવામાં તે અપંડિત છે (તે તો મનુષ્યજ જેડે છે). જેમ પુરૂમાં તમે રૂપથી અપ્રતિરૂપ છે, તેમ સ્ત્રીઓમાં તે દેવકી પણ અપ્રતિરૂપ છે. તમે ઘણી ખેચરકન્યાઓને પરણ્યા છે, પણ એ દેવકીને જોશો એટલે પછી તે બધી અસાર લાગશે. હે વસુદેવ! આ ગ્ય સંગમાં તમને કયાંથી પણ વિધ્ર નહિ થાય. હું પણું જઈને દેવકીને તમારા ગુણ કહું છું.” આ પ્રમાણે કહી નારદ સત્વર ઉડીને દેવકીને ઘેર ગયા. દેવકીએ તેમની પૂજા કરી એટલે નારદે આશીષ્ય આપી કે “તારા પતિ વસુદેવ થાઓ.” દેવકીએ પૂછયું, “તે વસુદેવ કયું? નારદ બોલ્યા- “તે યુવાન એવા દશમા દશાઈ છે અને વિદ્યાધરની કન્યાઓને અતિ પ્રિય છે. વધારે શું કહું? દેવતાઓ પણ જેના રૂપને તુલ્ય નથી એવા તે વસુદેવ છે.' આ પ્રમાણે કહીને નારદમુનિ ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. નારદની આવી વાણીથી વસુદેવે દેવકીના હૃદયમાં પ્રવેશ કર્યો. વસુદેવ અને કંસ અનુક્રમે મૃત્તિકાવતી નગરીએ આવી પહોંચ્યા. વિવેકી દેવક રાજાએ વસુદેવની અને કંસની પૂજા કરી. પછી અમૂલ્ય આસન પર બેસાડીને આગમનનું કારણ પૂછયું. કંસે કહ્યું, “કાકા! તમારી દુહિતા દેવકી આ વસુદેવને અપાવવા આવ્યો છું. મારા ૧ છેલ્લા શરીરવાળાએજ ભવમાં મોક્ષે જનારા હેવાથી હવે બીજે શરીર નહીં ધારણ કરનારા. Page #342 -------------------------------------------------------------------------- ________________ સંગ``૫ મા ] રામ કૃષ્ણ તથા અરિષ્ટનેમિના જન્મ [ ૩૦૩ અહી' આવવાના પ્રયેાજનનું કારણ તેજ છે.' દેવકે કહ્યું; કન્યાને માટે વર પેાતેજ આવે તેવી રીતિ નથી, તેથી તેવી રીતે આવનાર વરને હું... દેવકી આપીશ નહીં.' આવાં દેવકરાજાનાં વચન સાંભળી કસ અને વસુદેવ અને વિલખા થઈ પેાતાની છાવણીમાં આવ્યા, અને દેવકરાજા પેાતાના અંતઃપુરમાં ગયા. ત્યાં દેવકીએ હર્ષોંથી પિતાને પ્રણામ કર્યાં, એટલે ‘હૈ પુત્રી ! યોગ્ય વરને પ્રાપ્ત કર.' એમ દેવકે આશીષુ આપી. પછી ધ્રુવકે દેવી( શણી)ને કહ્યું કે ‘આજે વસુદેવને દેવકી આપવાને ક ંસે ઉત્સુક થઈ મારી પાસે માગણી કરી, પણ પુત્રીના વિરહને નહી' સહન કરનારા મેં તે વાત કબુલ કરી નહીં.' આ પ્રમાણે સાંભળી દેવી ખેદ પામી અને દેવકીએ ઊંચે સ્વરે રૂદન કરવા માંડયુ.. આવે તેમને વસુદેવ તરફ પ્રીતિભાવ જોઇને દેવને કહ્યું કે ‘તમે ખેદ કરેા નહિ, હજુ હું પૂછવાને આવ્યો છું.' એટલે દેવીએ કહ્યું, ‘એ વસુદેવ દેવકીને ચેગ્ય વર છે, અને પુત્રીના પુણ્યથીજ અહી વરવાને આવેલ છે.’ આ પ્રમાણેના વિચાર જાણીને તત્કાળ દેવકે મ`ત્રીને મેકલી કંસ અને વસુદેવને પાછા ખેલાવ્યા, અને પ્રથમ જેનું અપમાન કરેલ તેને ક્રીવાર ઘણા સત્કાર કર્યાં. પછી શુભ દિવસે તારસ્વરે ગવાતાં ધવળમંગળ સાથે વસુદેવ અને દેવકીના વિવાહાત્સવ થયા. દેવકે પાણિગ્રહણ વખતે વસુદેવને સુવર્ણ વિગેરે પુષ્કળ પહેરામણી અને દશ ગેાકુળના પતિ ન ંદને કેટિ ગાય સાથે આપ્યા, પછી વસુદેવ અને કંસ, નંદ સહિત મથુરામાં આવ્યા. ત્યાં કંસે પેાતાના સુહૃદૂના વિવાહની ખુશાલીને માટે માટે મહેાત્સવ આરંભ્યા. એ અરસામાં જેણે પૂર્વે ચારિત્ર ગ્રહણ કરેલ છે એવા ક ંસના અનુજ બધુ અતિમુક્ત સુનિ તપસ્યાથી કૃશ અંગવાળા થયા સતા ક'સને ઘેર પારણાને માટે આવ્યા. તે વખતે મદિરાને વશ થયેલી 'સ સ્રી જીવયશા ‘ અરે દીયર! આજે ઉત્સવને દિવસે આવ્યા તે બહુ સારૂં' કર્યું, માટે આવે, મારી સાથે નૃત્ય અને ગાયન કરે.' આ પ્રમાણે કહી તે મુનિને કઠે વળગી પડી અને ગૃRsસ્થની જેમ તેમની ઘણી કદના કરી. તે વખતે જ્ઞાની મુનિએ કહ્યુ કે ‘જેને નિમિત્તે આ ઉત્સવ થાય છે, તેને સાતમે ગર્ભ તારા પતિ અને પિતાને હણનાર થશે.' વા જેવી આ વાણી સાંભળી તત્કાળ જીવયશા કે જેની ભયથી મદાવસ્થા જતી રહી હતી તેણીએ તે મહામુનિને છેડી દીધા, અને તત્કાળ પેાતાના પતિપાસે જઈ ને એ ખખર કહ્યા. કંસે વિચાયું કે ‘કદિ વા નિષ્ફળ થાય પણ મુનિનુ ભાષિત નિષ્ફળ થતુ નથી, તો પણ જ્યાંસુધી આ ખખર કોઈને પડયા નથી ત્યાં સુધીમાં હું વસુદેવની પાસે દેવકીના ભાવી સાત ગર્ભ માગી લઉં. જો મારા મિત્ર વસુદેવ માગણી કરવાથી મને દેવકીના ગર્ભ આપે તો ખીછ રીતે પ્રયત્ન કરૂ કે જેથી મારા આત્માનું કુશળ થાય.' આ પ્રમાણે ચિ'તવી જો કે પેાતે મદરહિત હતો, તથાપિ મઢાવસ્થાના દેખાવ કરતો અને દૂરથી અલિ જોડતો કંસ વસુદેવની પાસે આવ્યે. વસુદેવે ઊભા થઈ તેની ચેાગ્યતા પ્રમાણે તેને માન આપ્યું અને સંભ્રમથી કરવડે સ્પર્શ કરીને કહ્યું-‘ કંસ ! તમે મારા પ્રાણપ્રિયમિત્ર છે. આ વખતે કાંઈ કહેવાને આવ્યા Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર. છે એમ જણાય છે, તો જે ઈચ્છા હોય તે કહે. જે કહેશે તે હું કરીશ.” કંસે અંજલિ જોડીને કહ્યું, “હે મિત્ર! પ્રથમ પણ જરાસંધ પાસેથી છવયશાને અપાવીને તમે મને કૃતાર્થ કર્યો છે, તો હવે મારી એવી ઈચ્છા છે કે દેવકીના સાત ગર્ભ જન્મતાંજ મને અર્પણ કરે.' સરલ મનવાળા વસુદેવે તેમ કરવાને કબુલ કર્યું. મૂળ વૃત્તાંતને નહીં જાણનારી દેવકીએ પણ તેને કહ્યું, “હે બંધે! તારી ઈચ્છા પ્રમાણે થાઓ. વસુદેવના અને તારા પુત્રોમાં કાંઈ પણ અંતર નથી. અમારા બન્નેને યોગ વિધિની જેમ તારાથી જ થયેલે છે, તે છતાં તે કંસ! જાણે અધિકારી જ ન હ તે કેમ બોલે છે ?' વસુદેવ બેલ્યા-“સુંદરી! હવે બહુ બોલવાનું કાંઈ કામ નથી, તારા સાત ગર્ભો જન્મ પામતાંજ કંસને આધિન થાઓ.” કંસ બે કે “આ તમારે મારા પર મોટો પ્રસાદ છે.” ઉન્મત્તપણના મિષમાં આ પ્રમાણે કહીને પછી વસુદેવની સાથે મદિરાપાન કરી તે પિતાને ઘેર ગયો. ત્યાર પછી વસુદેવે મુનિનું સર્વ વૃત્તાંત સાંભળ્યું એટલે જાણ્યું કે “કંસે મને છળી લીધો.” એટલે પિતાના સત્ય વચનીપણાથી તેને આપેલા વચન સંબંધી ઘણે પશ્ચાત્તાપ થયો. એ સમયમાં ભલિપુરમાં નાગ નામે એક શેઠ રહેતો હતો, તેને સુલસા નામે સ્ત્રી હતી. તે બને પરમ શ્રાવક હતાં. અતિમુક્ત નામના ચારણમુનિએ તે સુલતાના સંબંધમાં તેની બાલ્યવયમાં કહ્યું હતું કે “આ બાલા નિંદુ (મૃતપુત્રા-વંધ્યા) થશે.” તે સાંભળી સુલસાએ ઇંદ્રના સેનાની નૈમેષી દેવની આરાધના કરી. તે દેવ સંતુષ્ટ થયો એટલે તેણીએ પુત્રની યાચના કરી. દેવતાએ અવધિજ્ઞાનથી જાણીને કહ્યું, “હે ધાર્મિક સ્ત્રી! કંસે મારવાને માટે દેવકીના ગર્ભ માગ્યા છે તે હું તને તારા મૃતગર્ભના પ્રસવ સમયે અર્પણ કરીશ.” એમ કહી તે દેવે પિતાની શક્તિથી દેવકી અને સુલતાને સાથે જ રજસ્વલા કરી અને તેઓ સાથેજ સગર્ભા થઈ બંનેએ સાથેજ ગર્ભને જન્મ આપે, એટલે સુલસાના મૃતગર્ભને ઠેકાણે તે દેવતાએ દેવકીના સજીવન ગર્ભને મૂક્યા અને તેના મૃતગર્ભ દેવકી પાસે મૂક્યા. એવી રીતે તે દેવતાએ ફેરફાર કરી દીધું. કંસે પેલી સુસાના મૃતગર્ભને પથ્થરની શિલા ઉપર દઢપણે અફળાવ્યા. (અને પિતે મારી નાખ્યાનું માનવા લાગે.) એ રીતે દેવકીના ખરા છે ગર્ભ સુલતાને ઘેર પુત્રની જેમ તેનું સ્તનપાન કરીને સુખે સુખે વૃદ્ધિ પામવા લાગ્યા. તેમનાં અનીશ, અનંતસેન, અજિતસેન, નિહારિ, દેવયશા અને શત્રસેન એવાં તેમણે નામ પાડયાં. અન્યદા અનુસ્નાતા દેવકીએ નિશાને અંતે સિંહ, સૂર્ય, અગ્નિ, ગજ, વજ, વિમાન અને પદ્મસરોવર એ સાત સ્વપ્ન જોયાં. તે વખતે પેલા ગંગદત્તનો જીવ મહાશક દેવકમાંથી ચ્યવીને તેની કુક્ષિમાં અવતર્યો. એટલે ખાણની ભૂમિ જેમ રતન ધારણ કરે તેમ દેવકીએ ગર્ભ ધારણ કર્યો. અનુક્રમે શ્રાવણ માસની કૃષ્ણ અષ્ટમીએ મધ્યરાત્રે દેવકીએ કૃષ્ણ વર્ણવાળા ૧ શ્યામ. Page #344 -------------------------------------------------------------------------- ________________ સગ પ મ ] કૃષ્ણના પરાક્રમ - [ ૩૦૫ પુત્રને જન્મ આપે. જે પુત્ર દેવના સાંનિધ્યથી જન્મતાજ શત્રુઓના દષ્ટિપાતને નાશ કરનાર થયો. જ્યારે તેને જન્મ થયે ત્યારે તેના પક્ષના દેવતાઓએ કંસે રાખેલા ચોકીદાર પુરૂષને પિતાની શક્તિથી જાણે વિષપાન કર્યું હોય તેમ નિદ્રાવશ કરી દીધા. તે સમયે દેવકીએ પિતાના પતિને બેલાવીને કહ્યું, “હે નાથ! મિત્રરૂપે શત્રુ એવા પાપી કરો તમને વાણીથી બાંધી લીધા અને તે પાપીએ મારા છ પુત્રોને જન્મતાંજ મારી નાખ્યા, માટે આ પુત્રની માયાવડે પણ રક્ષા કરે, બાળકની રક્ષા કરવા માટે માયા કરવી તેમાં પાપ લાગતું નથી. મારા આ બાળકને તમે નંદના ગોકુળમાં લઈ જાઓ, ત્યાં મોસાળની જેમ રહીને આ પુત્ર માટે થશે.” આવાં તેનાં વચન સાંભળી તે બહુ સારે વિચાર કર્યો” એમ બોલતાં નેહાદ્ધ વસુદેવ તે બાળકને લઈને જેમાં પહેરેગીરે સુઈ ગયા હતા એવા તે ઘરમાંથી બહાર નીકળ્યા. તે વખતે દેવતાઓએ તે બાળક ઉપર છત્ર ધર્યું, પુષ્પની વૃષ્ટિ કરી અને આઠ ઉગ્ર દીવાઓથી માર્ગમાં ઉઘાત કરવા લાગ્યા. પછી શ્વેત વૃષભરૂપે થઈને તે દેવતાઓએ બીજાએ ન જાણે તેમ નગરીનાં દ્વાર ઉઘાડી દીધાં. જ્યારે વસુદેવ ગોપુર (દરવાજા) પાસે આવ્યા, એટલે પાંજરામાં રહેલા ઉગ્રસેન રાજાએ “આ શું? એમ વિસ્મયથી વસુદેવને પૂછ્યું; એટલે “આ કંસને શત્રુ છે' એમ કહીને વસુદેવે હર્ષથી તે બાળક ઉગ્રસેનને બતાવ્યો, અને કહ્યું, “હે રાજન ! આ બાળકથી તમારા શત્રુનો નિગ્રહ થશે અને આ બાળકથી જ તમારો ઉદય થશે, પણ આ વાર્તા કોઈને કહેશે નહીં.” ઉગ્રસેને કહ્યું “એમજ થાઓ.” પછી વસુદેવ નંદને ઘેર પહોંચ્યા. તે સમયે નંદની સ્ત્રી યશોદાએ પણ એક પુત્રીને જન્મ આપ્યો હતો, એટલે વસુદેવે તેને પુત્ર આપીને તેની પુત્રી લીધી; અને દેવકીની પાસે લઈ જઈ તેને પડખે પુત્રને સ્થાનકે મૂકી દીધી. વસુદેવ આ પ્રમાણે ફેરફાર કરીને બહાર ગયા એટલે કંસના પુરૂષે જાગી ઉઠયા, અને “શું જ ?” એમ પૂછતા અંદર આવ્યા. ત્યાં પુત્રી આવેલી તેમના જેવામાં આવી. તેથી તેઓ તે પુત્રીને કંસની પાસે લઈ ગયા. તેને જોઈ કંસ વિચારવા લાગ્યો કે “જે સાતમો ગર્ભ મારા મૃત્યુને માટે થવાનો હતો તે તો આ સ્ત્રીમાત્ર થયો, તેથી હું ધારું છું કે મુનિનું વચન મિથ્યા થયું. તો હવે આ બાળકીને વ્યર્થ શામાટે મારવી!” એવું વિચારી તે બાળાની એક બાજુની નાસિકા છેદીને તેને દેવકીને પાછી સોંપી. અહીં કૃષ્ણ અંગને લીધે કૃષ્ણ એવા નામથી બોલાવાતા દેવકીને પુત્ર દેવતાઓએ રક્ષા કરાતો નંદને ઘેર વૃદ્ધિ પામવા લાગ્યો. એક માસ વ્યતીત થયા પછી દેવકીએ વસુદેવને કહ્યું, “હે નાથ! તે પુત્રને જેવાને હું ઉત્કંઠિત થઈ છું, માટે હું આજે ગોકુળમાં જઈશ.” વસુદેવે કહ્યું, પ્રિયે! જે તમે અકસ્માત ત્યાં જશે તો કંસના જાણવામાં આવશે, માટે કઈ પણ કારણ બતાવીને જવું ઉચિત છે, તેથી ઘણી સ્ત્રીઓને સાથે લઈ ગાયને માગે ગોપૂજા કરતાં કરતાં તમે ગેકુળમાં જાઓ.” દેવકી તે પ્રમાણે કરીને નંદના ગોકુળમાં આવી. ત્યાં હૃદયમાં શ્રીવત્સના લાંછનવાળો, નીલ કમળ જેવી કાંતિવાળે, પ્રફુલ્લિત કમળ જેવાં નેત્રવાળે, કર ચરણમાં C - 39 Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર [ ૫ ૮ મુ ચક્રાદિકનાં ચિહ્નોવાળા અને જાણે નિર્મળ કરેલું નીલમણિ હેાય તેવા હૃદયાનંદન પુત્ર યશેાદાના ઉત્સંગમાં રહેલે તેણે જોયો. પછી દેવકી ગાપૂજાના મિષથી હમેશાં ત્યાં જવા લાગી, ત્યારથી લેાકેામાં ગાપૂજાનું વ્રત પ્રત્યુ અન્યદા સૂકની બે પુત્રી શકુનિ અને પૂતના વિદ્યાધરીએ કે જે પિતાનું વૈર લેવાને માટે વસુદેવના ખીન્ને અપકાર કરવાને અસમર્થ હતી, તે ડાકણની જેવી પાપિણી ખેચરીએ યશેાદા અને નંદ વગરના એકલા રહેલા કૃષ્ણને મારવાને માટે ગોકુળમાં આવી. શકુનિએ ગાડા ઉપર બેસી નીચે રહેલા કૃષ્ણને દબાવ્યા અને તેની પાસે કટુ શબ્દ કચે; એટલે પૂતનાએ વિષથી લિપ્ત કરેલું પેાતાનુ` સ્તન કૃષ્ણના મુખમાં આપ્યું. તે વખતે કૃષ્ણની સાંનિધ્યમાં રહેલા દેવતાએએ તે ગાડા વડેજ તે અનેને પ્રહાર કરીને મારી નાખી. નગ્નુ ઘેર ગયેા એટલે એકલા રહેલા કૃષ્ણને, વિ'ખાઈ ગયેલા ગાડાને અને પેલી મૃત્યુ પામેલી એ ખેચરીએને તેણે જોઈ. ‘હું લુંટાયેા ' એમ ખેલતા નંદે કૃષ્ણને ઉત્સંગમાં લીધા અને આક્ષેપથી ગેાવાળાને કહ્યું ‘આ ગાડું' શી રીતે વિ ́ખાઇ ગયુ? અને આ રાક્ષસ જેવી રૂધિરથી વ્યાપ્ત મૃત્યુ પામેલી એ સ્ત્રીએ કાણુ છે? અરે ! આ મારે વસ કૃષ્ણ એકાકી તેના ભાગ્યથીજ જીવતો રહ્યો છે.' ગેાપ ખેલ્યા− હૈ સ્વામિન્! ખાળ છતાં પણ આ તમારા બળવાન્ ખાળકે ગાડાને વિ ́ખી નાખ્યુ છે અને તે એલેજ આ એ ખેચરીને મારી નાખી છે.' તે સાંભળી નદે કૃષ્ણનાં બધાં અંગ જોયાં. તેને સ` અંગમાં અક્ષત જોઈ નદૈ યશેાદાને કહ્યું હું ભદ્રે ! આ પુત્રને એકલા મૂકીને ખીજું કામ કરવા તું શા માટે જાય છે? આજે તે થાડા વખત પણ તેને રેઢા મૂકો તેટલામાં તો તે આવા સંટમાં આવી પડયો, માટે હવે તારે ઘીના ઘડા ઢાળાઈ જતા હોય તોપણ એ કૃષ્ણને મૂકીને ખીજે જવું નહી'. તારે માત્ર એને જાળવવે, ખીજુ કાંઈ પણ કામ કરવાની જરૂર નથી.' આ પ્રમાણે પેાતાનાં પતિનાં વચના સાંભળીને ‘હા ! હું ાણી!' એમ ખેલતી અને હાથવડે છાતી કુટતી યશેાદા કૃષ્ણ પાસે આવી અને તેડી લીધેા. પછી ‘ ભાઈ! તને કાંઈ વાગ્યું તેા નથીને ? ’ એમ પૂછતાં તેણે કૃષ્ણનાં સ અંગ તપાસ્યાં, મધે હાથ ફેરવ્યેા, તેના મસ્તક પર ચુંબન કર્યું અને છાતી સાથે દબાવ્યેા. ત્યારથી યશેાદા આદરપૂર્વક નિરંતર તેને પેાતાની પાસેજ રાખવા લાગી. તે છતાં પણુ ઉત્સાહથીળ કૃ છળ મેળવીને આમ તેમ ભાગી જવા લાગ્યા. અન્યદા એક દારડી કૃષ્ણના ઉદર સાથે ખાંધી, અને તે દોરડી એક ઊ ખલ' સાથે ખાંધીને તેના ભાગી જવાથી ખીતી ખીતી યશેાદા પાડેશીને ઘેર ગઈ. તે વખતે સૂપ કે વિદ્યાધરને પુત્ર પેાતાના પિતામહ સમધી વૈરને સભારીને ત્યાં આવ્યે અને પાસે પાસે રહેલાં અજુ ન૨ જાતિનાં એ વૃક્ષરૂપ તે થયેા. પછી કૃષ્ણને ઊખેલ સહિત ચાંપી મારવા માટે તે એ વૃક્ષના અંતરમાં તેને લાવવાના પ્રયત્ન કરવા લાગ્યા, એટલે કૃષ્ણના રક્ષક દેવતાઓએ તે અર્જુન ૧ થાળ ખાંડવાના કાને ખાંડણી. ૨ સાદડ, . Page #346 -------------------------------------------------------------------------- ________________ સગ પ મ ]. કૃષ્ણના પરાક્રમ [ ૩૦૭ વૃક્ષને ભાંગી નાખીને તેને અત્યંત પ્રહાર કર્યા. તેવામાં “કૃષ્ણ હાથીનાં બચ્ચાંની જેમ બંને અજુન વૃક્ષો ભાંગી નાખ્યાં છે” એવી વાત સાંભળીને નંદ યશોદા સહિત ત્યાં આવ્યા. તેમણે ધૂળીવડે ધૂસર થયેલા કૃષ્ણના મસ્તકપર ચુંબન કર્યું. તે વખતે ઉદરને દામ (દેરડી) વડે બાંધેલ દેખીને બધા ગોપ તેને “દાદર” કહીને બોલાવવા લાગ્યા. ગોપોને અને પાંગનાઓને તે બહુ વહાલા (પ્રાણવલ્લભ) લાગતા હેવાથી તેઓ તેને રાત્રી દિવસ છાતી પર, ખેાળામાં અને મસ્તકપર રાખવા લાગ્યા. કૃષ્ણ દહીંનું મથન કરવાની મથની (ગોળી) માંથી ચપળપણે માખણ લઈ લઈને ખાઈ જતા હતા, પરંતુ સનેહાદ્ધ તેમજ કૌતુક જેવાના ઈચ્છક ગેવાળે તેને વારતા નહતા. કોઈને મારે, સ્વેચ્છાએ ફરે, વિચરે અને કાંઈ ઉપાડી જાય તેપણ યશોદાને પુત્ર ગોવાળને આનંદ ઉત્પન્ન કરતા હતા. તેને રખે કાંઈ કષ્ટ આવે એટલા માટે કૃષ્ણ જ્યારે દેડતા ત્યારે ગેપ તેને પકડી રાખવા માટે તેની પાછળ દેડતા હતા, પરંતુ તેઓ તેને ભી શકતા નહીં, માત્ર તેના નેહરૂપ ગુણ દેરડી વડે આકર્ષિત થઈને તેની પાછળ જતા હતા. સમુદ્રવિજયાદિ દશાહે પણ સાંભળ્યું કે “કૃષ્ણ બાળક છતાં શકુનિ ને પૂતનાને મારી નાખી, ગાડું ભાંગી નાખ્યું અને અર્જુન જાતિનાં બે વૃક્ષો ઉમૂળી નાખ્યાં.” આ વાત સાંભળીને વસુદેવ ચિંતવવા લાગ્યા કે-“મેં મારા પુત્રને ગોપ છે, છતાં પણ તેના પરાક્રમથી તે પ્રસિદ્ધ થશે અને તેને કંસ પણ જાણશે, તેથી તે તેનું અમંગળ કરવાનો પ્રયાસ કરશે. જો કે તેમ કરવામાં હવે તે સમર્થ થશે નહીં, પરંતુ તે બાળકની સહાય કરવા માટે હું એક પુત્રને મોકલું તે ઠીક, પણ કદિ અકર વિગેરેમાંથી કેઈને એકલીશ તે તેને તે તે કર બુદ્ધિવાળે કંસ એાળખતે હેવાથી ઊલટો તેને વિશેષ શક પડશે, માટે બળરામને જ ત્યાં મોકલવા ગ્ય છે, કેમકે હજુ તેને કંસ એાળખતે નથી.” આ પ્રમાણે નિશ્ચય કરીને કૃષ્ણના કુશળને માટે રહિણી સહિત રામને શૌર્યપુરથી તેડી લાવવા માટે વસુદેવે એક માણસને સમજાવીને મોકલ્યા. તેમના આવ્યા પછી રામને પિતાની પાસે બોલાવી, સર્વ હકીકત યથાર્થ રીતે સમજાવી, શિખામણ આપીને તેને નંદ તથા યશદાને પુત્રપણે અર્પણ કર્યો. બળરામના ગોકુળમાં ગયા પછી દશ ધનુષ્ય ઊંચા શરીરવાળા અને સુંદર આકૃતિવાળા તે બંને બીજાં સર્વ કાર્ય મૂકીને નિનિમેષ નેત્રે ગોપિવડે જેવાતા ક્રીડા કરવા લાગ્યા. બળરામની પાસે કૃષ્ણ ધનુર્વેદ તેમજ અન્ય સર્વ કળાઓ શિખ્યા અને ગોપવડે સેવા કરતા સુખે રહેવા લાગ્યા. કેઈ વખત તે બંને મિત્રો થતા હતા, અને કઈ વખત શિષ્ય અને આચાર્ય થતા હતા. એ પ્રમાણે ક્ષણમાત્ર પણ અવિયેગીપણે રહેતા સતા તેઓ વિવિધ પ્રકારની ચેષ્ટા કરવા. લાગ્યા. માર્ગે ચાલતાં મદોન્મત્ત બળદોને પુંછડાવડે પકડીને કેશવ ઊભા રાખતા હતા. તે વખતે રામ ભાઈના બળને જાણતા હોવાથી ઉદાસીની જેમ જોયા કરતા હતા. એ પ્રમાણે જેમ જેમ કૃષ્ણ વૃદ્ધિ પામતા ગયા તેમ તેમ ગોપાંગનાઓનાં ચિત્તમાં તેમને જેવાથી કામદેવને વિકાર Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પવું ૮ મું ઉત્પન્ન કરવા લાગ્યા. કૃષ્ણને વચમાં બેસાડીને તેઓ તેના ફરતી કુદડી ખાઈને રાસડા ગાવા લાગી અને કમળ ફરતી ભમરીઓ ફર્યા કરે તેમ નિર્ભ૨ ચિત્તે તેના ફરતી ફરવા લાગી; અને તેની સામું જોઈ રહેતી ગોપાંગનાઓ જેમ પિતાનાં નેત્રોને બંધ કરતી નહોતી તેમ કૃષ્ણ, કૃણ” બોલતી સતી પોતાના ઓષ્ઠપુટને પણ બંધ કરતી નહતી. કૃષ્ણની તરફ મનવાળી પાંગનાઓ દુધ દોહતી વખતે દુધની ધારાને પૃથ્વી પર પડતી પણ જાણતી નહોતી. કૃષ્ણ જ્યારે પરામુખ થઈને જતા હોય ત્યારે તેને પિતાની સામું જોવરાવવા માટે વગર કારણે તે ત્રાસ પામી હોય તેમ પોકાર કરતી હતી, કારણ કે તે ત્રાસ પામેલાનું રક્ષણ કરનારા હતા. કેટલી વખત સિંદુવારાદિ પુષ્પની માળાઓ થી ગુંથીને ગોપીઓ તેિજ સ્વયંવરમાળાની જેમ તે માળાઓને કૃષ્ણના હૃદયપર પહેરાવતી હતી. વળી જાણે જોઈને ગોપીઓ ગીત નૃત્યાદિકમાં ખલિત થતી હતી કે જેથી શિક્ષાના મિષે કૃષ્ણ આલાપ કરી બતાવે. વિકારને નહીં ગોપવી શકનારી ગોપીઓ હરકેઈ પ્રકારે કૃષ્ણને બેલાવતી હતી અને તેને સ્પર્શ કરતી હતી. મયૂરપિચ્છનાં આભરણવાળા કૃષ્ણ ગોપીઓનાં ગાનથી અવિચ્છિન્નપણે પૂરતા કર્ણવાળા થયા સતા ગોપાળ ગુજરીને બોલતા હતા. જ્યારે કોઈ પણ ગેપી યારાના કરતી ત્યારે કૃષ્ણ અગાધ જળમાં રહેલાં કમળને પણ હંસની જેમ લીલામાત્રમાં તરીને લાવી આપતા હતા. બળરામને ગોપીઓ ઓળંભા આપતી હતી કે તમારા લઘુ ભાઈ દીઠા છતાં અમારાં ચિત્તને હરે છે અને નથી દેખાતા ત્યારે અમારાં જીવિતને હરે છે. ગિરિશંગ પર બેસીને વેણુને મધુર સ્વરે વગાડતા અને નૃત્ય કરતા કૃષ્ણ બળરામને વારંવાર હસાવતા હતા. જ્યારે ગોપીઓ ગાતી હતી અને કૃષ્ણ નાચતા હતા ત્યારે બળરામ રંગાચાર્યની જેમ ઉભટપણે હસ્તતાળ દેતા હતા. આ પ્રમાણે ત્યાં કીડા કરતા રામ કૃષ્ણને સુષમા કાળની જેમ અત્યંત સુખમાં અગ્યાર વર્ષ વીતી ગયાં. અહીં સૂર્યપુરમાં સમુદ્રવિજ્યની પ્રિયા શિવાદેવીએ એકદા શેષ રાત્રી બાકી રહી ત્યારે હાથી, વૃષભ, સિંહ, લહમીદેવી, પુષ્પમાળ, ચંદ્ર, સૂર્ય, વજ, કુંભ, પદ્ધસરોવર, સમુદ્ર, વિમાન, રત્નપુંજ અને અગ્નિ એ ચૌદ મહા સ્વને દીઠાં. તે વખતે કાર્તિક કૃષ્ણ દ્વાદશીએ ચિત્રા નક્ષત્રમાં ચંદ્રને વેગ આવ્યે સતે અપરાજિત વિમાનથી વીને શંખરાજાને જીવ શિવાદેવીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થશે. તે વખતે નારકીના છને પણ સુખ થયું અને ત્રણ જગતમાં ઉદ્યોત થ. “અરિહંતના કલ્યાણકને વખતે અવશ્ય એ પ્રમાણે થાય છે.” પછી શિવાદેવીએ જાગીને સમુદ્રવિજય રાજાને તે સ્વપ્નની સર્વ વાત કહી બતાવી. સમુદ્રવિજયે સ્વપ્નાર્થ પૂછવાને માટે કોર્ટુકિને બેલા, એટલે તે તરત આવ્યું. તેવામાં એક ચારણકમણુ સ્વયમેવ ત્યાં પધાર્યા, રાજાએ ઊભા થઈને તેમને વંદના કરી અને એક ઉત્તમ આસન પર બેસાડયા. પછી તે ક્રો ટુકિને અને મુનિને રાજાએ સ્વપ્નનું ફળ પૂછયું. તેમણે કહ્યું કે તમારે ત્રણ જગતના પતિ એવા તીર્થંકર પુત્ર થશે.” આ પ્રમાણે કહીને તે મુનિ ઉત્પતિ Page #348 -------------------------------------------------------------------------- ________________ સગ પ મ ] કૃષ્ણના પરાક્રમ [૩૦૯ ગયા. રાજા ને રાણી તેમની વાણીથી જાણે અમૃતવડે નાહ્યા હોય એમ અત્યંત હર્ષ પામ્યા. તે દિવસથી દેવીની જેમ સુખને આપનાર અને પ્રત્યેક અંગમાં લાવણ્ય અને સૌભાગ્યના ઉત્કર્ષને આપનાર ગૂઢગર્ભને શિવાદેવીએ ધારણ કર્યો. અનુક્રમે ગર્ભસ્થિતિ પૂર્ણ થયે શ્રાવણ માસની શુક્લ પંચમીની રાત્રિએ ચિત્રા નક્ષત્રમાં ચંદ્રને યોગ આવ્યે છતે કૃષ્ણ વર્ણવાળા અને શંખના લાંછનવાળા પુત્રને શિવાદેવીએ જન્મ આપે. તે વખતે છપ્પન દિશાકુમારીઓએ પિતપોતાને સ્થાનકેથી ત્યાં આવીને શિવાદેવી અને જિતેંદ્રનું પ્રસૂતિકર્મ કર્યું. પછી શકે ઈંદ્ર ત્યાં આવી પાંચ રૂપ કર્યા, તેમાં એક રૂપવડે પ્રભુને હાથમાં ગ્રહણ કર્યા, બે રૂપવડે ચામર વિંજવા લાગ્યા, એક રૂપવડે મસ્તક ઉપર ઉજજવળ છત્ર ધારણ કર્યું અને એક રૂપવડે હાથમાં વજ લઈને નાટકીઆની જેમ પ્રભુની આગળ નાચતા નાચતા ચાલ્યા. એ પ્રમાણે મેરૂપર્વતના શિખર ઉપર અતિપાંડુકંબલા નામની શિલા પાસે આવ્યા. તે શિલા ઉપરના અતિ ઉચ્ચ સિંહાસન ઉપર ભગવંતને ખોળામાં લઈને શકઇંદ્ર બેઠા. તે વખતે અયુતાદિ ત્રેસઠ ઇંદ્રો પણ તત્કાળ ત્યાં આવ્યા અને તેમણે શ્રી નિંદ્રને ભક્તિપૂર્વક સ્નાન કરાવ્યું. પછી ઈશાન ઇંદ્રના મેળામાં પ્રભુને અર્પણ કરીને શક્રઈદ્ર વિધિપૂર્વક પ્રભુને સ્નાત્ર કર્યું અને કુસુમાદિકથી પૂજા કરી. પછી સ્વામીની આરતી ઉતારી. નમસ્કાર કરી, અંજલી જેડીને ભક્તિનિર્ભર વાણવડે છે આ પ્રમાણે સ્તુતિ કરવાને આરંભ કર્યો. હે મેક્ષગામી અને શિવાદેવીની કુક્ષિરૂપ શુક્તિમાં મુક્તામણિ સમાન પ્રત્યે! તમે કલ્યાણના એક સ્થાનરૂપ અને કલ્યાણના કરનારા છે. જેમની સમીપેજ મોક્ષ રહેલું છે એવા, સમસ્ત વસ્તુઓ જેમને પ્રગટ થયેલ છે એવા અને વિવિધ પ્રકારની અદ્ધિના નિધાનરૂપ એવા હે બાવીસમા તીર્થંકર ! તમને નમસ્કાર થાઓ. તમે ચરમ દેહધારી જગદ્ગુરૂ છે, તમારા જન્મથી હરિવંશ અને આ ભરતક્ષેત્રની ભૂમિ પણ પવિત્ર થઈ છે. તે ત્રિજગદ્ગુરૂ! તેમજ કૃપાના એક આધાર છે, બ્રહ્મસ્વરૂપના એક સ્થાન છે અને એશ્વર્યના અદ્વિતીય આશ્રય છે. હે જગત્પતિ! તમારા દર્શન કરીને જ અતિ મહિમાવડે પ્રાણીઓના મેહને વિવંસ થવાથી આપનું દેશનાકર્મ સિદ્ધ થાય છે. હરિવંશમાં અપૂર્વ મુક્તાફળ સમાન હે પ્રભો! તમે કારણ વિના ત્રાતા, હેતુ વિના વત્સલ અને નિમિત્ત વિના ભર્તા છે, અત્યારે અપરાજિત વિમાન કરતાં પણ ભરતક્ષેત્ર ઉત્તમ છે, કારણ કે તેમાં લોકોના સુખને માટે બેધના આપનાર એવા આપ અવતર્યા છે. હે ભગવંત! તમારા ચરણ નિરંતર મારા માનસને વિષે હંસપણાને ભજે અને મારી વાણી તમારા ગુણની સ્તવના કરવાવડે ચરિતાર્થ (સફળ) થાઓ.” આ પ્રમાણે સ્તુતિ કરી જગન્નાથ પ્રભુને ઉપાડીને ઇંદ્ર શિવાદેવી પાસે આવ્યા અને તેમની પાસેથી જેમ લીધા હતા તેમજ મૂકી દીધા. પછી ભગવંતનું પાલન કરવા માટે પાંચ અપ્સરાઓને ધાત્રી તરીકે ત્યાં રહેવા આજ્ઞા કરીને ઇંદ્ર નંદીશ્વર દ્વીપે ગયા અને ત્યાં યાત્રા કરીને પિતાને સ્થાનકે ગયા. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦]. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮ મું પ્રાતઃકાળે સૂર્યની જેમ ઉદ્યોત કરતા મહા કાંતિમાન પુત્રને જોઈને સમુદ્રવિજય રાજાએ હર્ષિત થઈને મહા જન્મોત્સવ કર્યો. ભગવંત ગર્ભમાં હતા ત્યારે માતાએ અરિષ્ટમથી ચક્રધારા સ્વપ્નમાં જોઈ હતી, તેથી પિતાએ તેમનું “અરિષ્ટનેમિ” નામ સ્થાપન કર્યું. અરિષ્ટનેમિને જન્મ સાંભળીને હર્ષના પ્રકર્ષથી વસુદેવાદિકે મથુરામાં પણ મહત્સવ કર્યો. અન્યદા દેવકી પાસે આવેલા કંસે તેના ઘરમાં ઘાણપુટ છેદેલી પેલી કન્યાને દીઠી. તેથી ભય પામેલા કંસે પિતાને ઘેર આવી ઉત્તમ નિમિત્તિયાને બોલાવીને પૂછયું કે “દેવકીના સાતમા ગર્ભથી મારું મૃત્યુ થશે એમ એક મુનિએ કહ્યું હતું તે વૃથા છે કે કેમ?” નૈમિત્તિકે કહ્યું કે “ઋષિનું કહેલું મિથ્યા થતું જ નથી, તેથી તમારો અંત લાવનાર દેવકીને સાતમે ગર્ભ કોઈ પણ સ્થાનકે જીવતો છે એમ જાણજે. તેની પરીક્ષા માટે અરિષ્ટ નામને તમારે બળવાન બળદ, કેશી નામને મહાન્ અશ્વ અને દુદ્દત એવા ખર અને મેષ વૃન્દાવનમાં છુટા મૂકે. પર્વત જેવા દઢ એ ચારેને સ્વેચ્છાએ ક્રીડા કરતા કરતા જે મારી નાખશે તેજ દેવકીને સાતમો ગર્ભ તમને હણનાર છે એમ જાણજે. વળી ક્રમાગત જ્ઞાનીઓએ કહ્યું છે કે ભુજાબળમાં વાસુદેવ ઈતર જનથી દુઃખે પ થાય તેવા હોય છે. તે વાસુદેવ મહા કૂર કાળીનાગને દમશે,ચાણૂર મદ્યને વધ કરશે, તમારા પદ્યોત્તર ને ચંપક નામના બે હાથીને મારશે, અને તે જ તમને પણ મારશે.” આ પ્રમાણેના નૈમિત્તિકનાં વચનથી પિતાના શત્રુને જાણવા માટે અરિષ્ટાદિક ચારે બળવાન પશુને કંસે વૃન્દાવનમાં છુટા મૂક્યા અને ચાર તથા મુષ્ટિક નામના બે મલ્લને શ્રમ કરવા માટે આજ્ઞા કરી. મૂતિવંત અરિષ્ટ જેવો અરિષ્ટ બળદ શરદૂછતુમાં વૃન્દાવનમાં જતા આવતા ગોપલોકેને ઉપદ્રવ કરવા લાગ્યું. તે બળદ નદીના તટપર રહેલા કાદવને ઉડાડે તેમ રંગના અગ્ર ભાગથી ગાયોને ઉડાડવા લાગ્યું, અને તુંડાગ્રથી ઘીનાં અનેક ભાજનેને ઢાળી નાખવા લાગ્યો. તેના આવા ઉપદ્રવથી “હે કૃષ્ણ! હે કૃષ્ણ! હે રામ! હે રામ! અમારી રક્ષા કરો, રક્ષા કરો.” એવા અતિ દીન કલકલ શબ્દો ગોવાળ કરવા લાગ્યા. તેને આ કલકલાટ સાંભળીને સંભ્રમથી “આ શું? એમ બેલતા કૃષ્ણ રામ સહિત ત્યાં દોડી ગયા, એટલે મહાબળવાન તે વૃષભને તેમણે દીઠે. તે વખતે “અમારે ગાયનું કાંઈ કામ નથી અને ઘીની પણ જરૂર નથી.” એમ અનેક વૃદ્ધોએ નિષેધ કર્યા છતાં પણ કૃષ્ણ તે વૃષભને બોલાવ્યા. તેમના આહ્વાનથી શીંગડાંઓને નમાવી, રેલવડે મુખનું આકુંચન કરી અને પુચ્છને ઊંચું કરીને તે બળદ ગોવિંદની સામે દોડશે એટલે તેને શીંગડાવડે પકડી શીવ્ર તેનું ગળું વાળી દઈ નિરૂસ કરીને કૃષ્ણ તેને મારી નાખે. અરિષ્ટના મરણ પામવાથી જાણે તેમનું મૃત્યુ મરણ પામ્યું હોય એવા તે ગોવાળો ખુશી થયા અને કૃષ્ણને જોવાની તૃષ્ણા ધરાવતા તેને પૂજવા લાગ્યા. ૧ નાસિકા. Page #350 -------------------------------------------------------------------------- ________________ સગ પ મ ] કૃષ્ણના પરાક્રમ [૩૧૧ કૃષ્ણ વૃંદાવનમાં ક્રીડા કરતા હતા તેવામાં અન્યદા કંસને કેશી નામે બળવાન અશ્વ યમરાજાની જેમ દુષ્ટ આશા ધરાવતે મુખ ફાડીને ત્યાં આવ્યો. દાંતવડે વાછડાઓને ગ્રહણ કરતા, ખુરીવડે ગર્ભિણી ગાયોને હણતા અને ભયંકર હેકારવ કરતા એ અશ્વને જોઈને કૃષ્ણ તેની તર્જના કરી. પછી મારવાની ઈચ્છાથી પ્રસારેલા અને દાંતરૂપી કરવતથી દારૂણ એવા તેના સુખમાં વજના જે પિતાને હાથ કૃષ્ણ વાળીને નાખી દીધે. ગ્રીવા સુધી તે હાથ લઈ જઈને તેનાવડે તેનું મુખ એવું ફાડી નાંખ્યું કે જેથી તે અરિષ્ટના સમૂહની જેમ તત્કાળ પ્રાણુરહિત થઈ ગયે. એક વખતે કંસને પરાક્રમી એવો ખર અને મેંઢે ત્યાં આવ્યા, તેમને ૫ણ મહાભુજ કૃષ્ણ લીલામાત્રમાં મારી નાખ્યા. આ બધાને મારી નાખેલા સાંભળીને કંસે શત્રુની બરાબર પરીક્ષા કરવાને માટે શા ધનુષ્યની પૂત્સવના મિષથી સભામાં સ્થાપના કરી. તેની ઉપાસના કરવા માટે પિતાની કુમારિકા બહેન સત્યભામાને તેની પાસે બેસાડી અને માટે ઉત્સવ આરંભે; કંસે એવી આઘેષણ કરાવી કે “જે આ શા ધનુષ્યને ચઢાવશે તેને આ દેવાંગના જેવી સત્યભામાં આપવામાં આવશે.” આ આઘાષણ સાંભળી દૂરદૂરથી ઘણા રાજાઓ ત્યાં આવ્યા; પણ કંઈ તે ધનુષ્યને ચઢાવવાને સમર્થ થયે નહિં. આ ખબર વસુદેવની સ્ત્રી મદનગાના પુત્ર અનાષ્ટિએ સાંભળી, એટલે તે વીરભાની કુમાર વેગવાળા રથમાં બેસીને ગોકુળમાં આવ્યું. ત્યાં રામ કૃષ્ણને જોઈ તેમના આવાસમાં એક રાત્રી આનંદવાર્તા કરવાને રહ્યો. પ્રાતઃકાળે અનુજ બંધુ રામને ત્યાં રાખી મથુરાના માર્ગને બતાવનાર કૃષ્ણને સાથે લઈને ચાલે. મેટાં વૃક્ષથી સંકીર્ણ એવા માર્ગે ચાલતાં તેને રથ એક વડના વૃક્ષ સાથે ભરાયે. તે રથને છોડાવવાને અનાવૃષ્ટિ સમર્થ થયો નહીં તે વખતે પગે ચાલતા કૃષ્ણ લીલામાત્રમાં તે વડને ઉમળીને દૂર ફેંકી દીધે, અને રથને માર્ગ સરલ કરી દીધું. અનાધષ્ટિ કૃષ્ણનું પરાક્રમ જોઈને બહુ ખુશી થયો, તેથી રથ ઉપરથી નીચે ઉતરી તેણે કૃષ્ણને આલિંગન દીધું અને રથમાં બેસાડયા. અનુક્રમે યમુના નદી ઉતરી મથુરાનગરીમાં પ્રવેશ કરીને જ્યાં અનેક રાજાઓ બેઠેલા છે એવી શા ધનુષ્યવાળી સભામાં તેઓ આવ્યા. ત્યાં જાણે ધનુષ્યની અધિષ્ઠાત્રી દેવતા હોય તેવી કમળલેચના સત્યભામાં તેમના જેવામાં આવી. સત્યભામાએ કૃષ્ણના સામું સતુષ્ણ દષ્ટિએ જોયું, અને તત્કાળ તેણે કામદેવના બાણથી પીડિત થઈ મનવડે કૃષ્ણને વરી ચૂકી. પ્રથમ અનાવૃષ્ટિએ ધનુષ્ય પાસે જઈને તે ઉપાડવા માંડયું; પણ કાદવવાળી ભૂમિમાં જેને પગ લપટી ગયા હોય એવા ઊંટની જેમ તે પૃથ્વી પર પડી ગયે; તેને હાર તુટી ગયે, મુગટ ભાંગી ગયે અને કુંડળ પડી ગયાં. તે જોઈ સત્યભામા સ્વલ્પ અને બીજા સર્વે વિકસિત ને ખુબ હસી પડયા. આ સર્વેના હાસ્યને નહીં સહન કરતાં કૃષ્ણ પુષ્પમાળાની જેમ લીલામાત્રમાં તે ધનુષ્યને ઉપાડી લીધું અને તેની પણછ ચડાવી. કુંડળાકાર કરેલો તે તેજસ્વી ધનુષ્યવડે ઇન્દ્રધનુષ્યથી જેમ નવ વર્ષને મેઘ શોભે તેમ કૃષ્ણ ભવા લાગ્યા. પછી અનાવૃષ્ટિ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨] - શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮ મું ઘેર જઈ તેના દ્વાર પાસે કૃષ્ણને રથમાં બેસાડી રાખી પિતે એકલે ગૃહમાં ગયે અને પિતા વસુદેવને કહ્યું કે “હે તાત! મેં એકલાએ શા ધનુષ્યને ચઢાવી દીધું છે, કે જેને બીજા રાજાએ સ્પર્શ પણ કરી શકયા નહોતા. તે સાંભળતાંજ વસુદેવે આક્ષેપથી કહ્યું કે “ત્યારે તું સત્વર ચાલે જા, કારણ કે તને ધનુષ્ય ચઢાવનાર જાણશે તે કંસ તત્કાળ મારી નાંખશે.” આ પ્રમાણે સાંભળી અનાવૃષ્ટિ ભય પામી શીધ્ર ઘરની બહાર નીકળે, અને કૃષ્ણની સાથે સત્વર નંદના ગોકુળમાં આવ્યું. ત્યાંથી રામ કૃષ્ણની આજ્ઞા લઈને એકલે શૌર્યપુર ગયે. અહીં લેકમાં વાર્તા ચાલી કે નંદના પુત્ર ધનુષ્યને ચઢાવ્યું. તે ધનુષ્યના ચઢાવવાથી કંસ અત્યંત દુભાણે, તેથી તેણે ધનુષ્યના મહોત્સવને દૂર કરીને બાહુયુદ્ધ કરવા માટે સર્વ મલ્લોને આજ્ઞા કરી. તે પ્રસંગમાં બોલાવેલા રાજાએ મલ્લયુદ્ધ જેવાની ઈચ્છાથી મંચેની ઉપર આવી આવીને બેઠા અને મોટા મંચ ઉપર બેઠેલા કંસની સામે દૃષ્ટિ રાખવા લાગ્યા. કંસને દુષ્ટ ભાવ જાણીને વસુદેવે પિતાના સર્વ શ્રેષ્ઠ બંધુઓને અને અક્રૂર વિગેરે પુત્રોને ત્યાં બોલાવ્યા. તેજવડે સૂર્યના જેવા તેઓને કંસે સત્કાર કરીને ઊંચા મંચ ઉપર બેસાડ્યા. મલ્લયુદ્ધના ઉત્સવની વાર્તા સાંભળીને કૃષ્ણ રામને કહ્યું, “આર્યબંધુ! ચાલે, આપણે મથુરામાં જઈને મલ્લયુદ્ધનું કૌતુક જોઈએ. તે કબુલ કરી રામે યશોદાને કહ્યું, “માતા ! અમારે મથુરાપુરી જવું છે, માટે અમારી સ્નાન વિગેરેની તૈયારી કરો. તેમાં યશોદાને કાંઈક મંદ જેઈ બળદેવે કૃષ્ણથી થવાના તેના ભ્રાતૃવધની પ્રસ્તાવના કરવા માટે જ હાયની તેમ આક્ષેપથી કહ્યું “અરે યશોદા! શું તું પૂવને દાસીભાવ ભૂલી ગઈ? જેથી અમારી આજ્ઞાને સત્વર કરવામાં વિલંબ કરે છે?’ આવાં રામનાં વચનથી કૃષ્ણના મનમાં બહુ ખેદ થયે, તેથી તે નિસ્તેજ થઈ ગયા. પછી તેને બળરામ યમુના નદીમાં સ્નાન કરાવવાને લઈ ગયા. ત્યાં રામે કૃષ્ણને પૂછયું, “હે વત્સ! ચેમાસાના મેઘવાયુને સ્પર્શ થયેલા દર્પણની જેમ તું નિસ્તેજ કેમ લાગે છે?' કૃષ્ણ બળદેવને ગદ્દગદ અક્ષરે કહ્યું “ભદ્ર! તમે મારી માતા યશોદાને આક્ષેપથી દાસી કહીને કેમ લાવી ?” રામે મિષ્ટ અને મને હર વચનવડે કૃષ્ણને કહ્યું, વત્સ! તે યશોદા તારી માતા નથી અને નંદ પિતા નથી, પણ દેવકરાજાની પુત્રી દેવકી તારી માતા છે અને વિશ્વમાં અદ્વિતીય વીર તેમજ મહા સૌભાગ્યવાન વસુદેવ તારા પિતા છે. સ્તનપયથી પૃથ્વીને સિંચન કરતા દેવકી નેત્રમાં અશ્રુ લાવી પ્રત્યેક માસે તને જોવા માટે અહીં આવે છે. દાક્ષિણ્યતાના સાગર એવા આપણું પિતા વસુદેવ કંસના આગ્રહથી મથુરામાં રહેલા છે. હું તમારે માટે સા૫ત્ન (સાવકે) ભાઈ છું. તમારી ઉપર વિઘની શંકાવાળા પિતાની આજ્ઞાથી હું તમારી રક્ષા કરવાને અહીં આવ્યો છું.' કૃષ્ણ પૂછયું “ત્યારે પિતાએ મને અહીં કેમ રાખે છે?” એટલે રામે કંસનું ભ્રાતૃવધ સંબંધી બધું વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી વાયુવડે અગ્નિની જેમ કૃષ્ણને દારૂણ ક્રોધ ચડ્યો, જેથી તેણે તત્કાળ કંસને મારવાની પ્રતિજ્ઞા કરી. પછી નદીમાં સ્નાન કરવાને પ્રવેશ કર્યો. Page #352 -------------------------------------------------------------------------- ________________ સગ પ મ ] કૃષ્ણના પરાક્રમ-કંસને વધ [૩૧૩ કંસને પ્રિય મિત્ર હોય તે કાલિય નામે સર્પ યમુનાના જળમાં મગ્ન થઈ કૃષ્ણને હસવા માટે તેની સામે દોડડ્યો. તેના ફણામણિના પ્રકાશથી “આ શું હશે?' એમ સંજમ પામી રામ કંઈક કહેતા હતા, તેવામાં તે કૃણે કમળનાળની પેઠે તેને પકડી લીધે. પછી કમળના નાળથી તેને વૃષભની જેમ નાસિકામાં નાથી લીધે, અને તેની ઉપર ચઢીને કૃષ્ણ તેને ઘણીવાર જળમાં ફેરવ્યું. પછી તેને નિજીવ જે કરી અત્યંત ખેદ પમાડીને કૃષ્ણ બહાર નીકળ્યા. તે વખતે સ્નાનવિધિ કરનારા બ્રાહ્મણે કૌતુકથી ત્યાં આવીને કૃષ્ણને વીંટાઈ વળ્યા. ગોપથી વીંટાયેલા રામ તથા કૃષ્ણ મથુરા તરફ ચાલ્યા, અને કેટલીક વારે તે નગરીના દરવાજા પાસે આવ્યા. તે વખતે કંસની આજ્ઞાથી મહાવતે પોત્તર અને ચંપક નામના બે હાથીને તૈયાર રાખ્યા હતા તેને પ્રેરણા કરી, તેથી તે બંને તેની સન્મુખ દોડયા. કૃષ્ણ દાંત ખેંચી કાઢીને મુષ્ટિના પ્રહારથી સિંહની જેમ પોત્તરને મારી નાખ્યા અને રામે ચંપકને મારી નાખે. તે વખતે નગરજને પરસ્પર વિસ્મય પામી બતાવવા લાગ્યા કે “આ બંને અરિષ્ટ વૃષભ વિગેરેને મારનાર નંદના પુત્રો છે.” પછી નીલ અને પીત અને ધારણ કરનારા, વનમાળાને ધરનારા અને ગાવાળીઓથી વીંટાયેલા તે બને ભાઈએ મલેના અક્ષવાટ (અખેડા)માં આવ્યા, ત્યાં એક મહામંચની ઉપર બેઠેલા લોકોને ઉઠાડી તે પર બંને ભાઈઓ પરિવાર સાથે નિઃશંક થઈને બેઠા. પછી રામે કૃષ્ણને કંસ શત્રુને બતાવ્યું અને પછી અનુક્રમે સમુદ્રવિજયાદિ દશાર્ણ કાકાઓને અને તેની પાછળ બેઠેલા પોતાના પિતાને ઓળખાવ્યા. તે સમયે આ દેવ જેવા બે પુરૂષ કોણ હશે?” એમ મંચ ઉપર રહેલા રાજાઓ અને નગરજનો પરસ્પર વિચાર કરતા તેમને જોવા લાગ્યા. કંસની આજ્ઞાથી પ્રથમ તો તે અખાડામાં અનેક મલે યુદ્ધ કરવા લાગ્યા. પછી કંસે પ્રેરેલે ચાર મલ્લ પર્વતની આકૃતિ ધરત ઊભું થયું. મેઘની જેમ ઉગ્ર ગર્જના કરતો અને કરાટવડે સર્વ રાજાઓને આક્ષેપ કરતો તે ઊંચે સ્વરે બોલ્યો “જે કઈ વીરપુત્ર હેય અથવા જે કઈ વિમાની દુર્ધર પુરૂષ હોય તે મારી બાહુયુદ્ધની શ્રદ્ધા પૂરી કરે.” આ પ્રમાણે અતિ ગર્જના કરતા ચાણુરના ગર્વને નહીં સહન કરતા મહાભુજ કૃષ્ણ મંચ ઉપરથી નીચે ઊતરીને તેની સામે કરાટ કર્યો. સિંહના પુંછના આશ્લેટની જેમ તે કૃષ્ણના કરાટે ઉગ્ર વિનિથી ભૂમિ અને અંતરીક્ષને ફોડી નાખ્યાં. “આ ચાણુર વય અને વપુથી મટે, શ્રમ કરવા વડે કઠોર, બાહયુદ્ધથીજ આજીવિકા કરનારો અને દૈત્યની જે સદા કરે છે, અને આ કૃષ્ણ દુષ્પમુખ, મુગ્ધ, કમળાદરથી પણ કોમળ અને વનવાસી હોવાથી મલ્લયુદ્ધના અભ્યાસ વગરનો છે, તેથી આ બંનેનું યુદ્ધ ઘટતું નથી, આ અઘટિત થાય છે, આવા વિશ્વનિંદિત કામને ધિક્કાર છે.” આ પ્રમાણે ઊંચે સ્વરે બોલતા લેકેને કૈલાહળ |c - 40 Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચિત્ર [ પ ૮ સું ચારે તરફ્ થઈ રહ્યો. એટલે કંસે ક્રોધથી કહ્યું- આ બે ગેાપમાળકને અહીં કાણું લાગ્યુ છે? ગાયના દુધ પીવાથી ઉન્મત્ત થયેલા તેએ સ્વેચ્છાએ અહીં આવેલ છે; તો તે સ્વેચ્છાથી યુદ્ધ કરે તેમાં તેને કાણુ વારે? તેમ છતાં જેને આ બંનેની પીડા થતી હાય તે જુદા પડીન મને જણાવે.” કંસનાં આવાં વચન સાંભળી સર્વે જના ચૂપ થઈ ગયા. પછી નેત્રકમળને વિકાસ કરતા કૃષ્ણુ ખેલ્યા “ ચાણુરમă કુંજર રાજપિંડથી પુષ્ટ થયેલે છે, સદા મયુદ્ધને અભ્યાસ કરનાર છે અને શરીરે મહા સમ છે, તે છતાં ગાનના દુધનું પાન કરીને જીવતાર હું ગેાપાળના ખાળક સિહુના શિશુ જેમ હાથીને મારે તેમ તેને મારી નાખું છું, તે સવે લેાકેા અવલેાકન કરે.” કૃષ્ણનાં આવાં પરાક્રમનાં વચન સાંભળી ક ંસ ભય પામ્યા, એટલે તત્કાળ એક સાથે યુદ્ધ કરવાને માટે તેણે ખીજા મુષ્ટિક નામના મહૂને આજ્ઞા કરી. મુષ્ટિકને ઉઠેલેા જોઈ બળરામ તરતજ માઁચ ઉપરથી નીચે ઉતર્યાં અને રણુક'માં ચતુર એવા તેણે યુદ્ધ કરવા માટે તેને મેલાન્ચે. કૃષ્ણ અને ચાણુર તથા રામ અને મુષ્ટિક નાગપાશ જેવી ભ્રુજાવર્ડ યુદ્ધ કરવા પ્રવર્ત્યા. તેઓના ચરણન્યાસથી પૃથ્વી કંપાયમાન થઇ અને કરાસ્ફોટના શબ્દોથી બ્રહ્માંડ મંડપ ફુટી ગયે. રામ અને કૃષ્ણે તે મુષ્ટિક અને ચાણુરને તૃણુના પુળાની જેમ ઊંચે ઉછાળ્યા, તે જોઈ લેાકેા ખુશી થયા. પછી ચાણુર અને મુષ્ટિકે રામ કૃષ્ણને સહેજ ઊંચા ઉછાળ્યા તે જોઈ સવ` લેાકેા મ્હાનમુખી થઈ ગયા. તે વખતે કૃષ્ણે હાથી જેમ દતમૂશળથી પર્યંતની ઉપર તાડના કરે તેમ દૃઢ મુષ્ટિથી ચાણુરની છાતી ઉપર તાડન કર્યુ, એટલે જયને ઇચ્છતા ચાણુરે કૃષ્ણના ઉરસ્થળમાં વજ્ર જેવી મુષ્ટિથી પ્રહાર કર્યાં. તે પ્રહારથી મદ્યપાનની જેમ કૃષ્ણને આંખે અંધારા આવી ગયાં અને અતિ પીડિત થઈ આંખે। મી'ચીને તે પૃથ્વી પર પડચા. તે વખતે છળને જાણનાર કંસે દૃષ્ટિ વડે ચાણુરને પ્રેરણા કરી અટલે પાપી ચાણુર બેભાન થઈને પડેલા કૃષ્ણને મારવા માટે દોડયો. તેને મારવાની ઇચ્છાવાળે જાણી તત્કાળ ખળદેવે વજા જેવા હાથના પ્રકેાષ્ટ (પહાંચા) ના તેનાપર પ્રહાર કર્યાં, જે પ્રહારથી ચાણુર સાત ધનુષ્ય પાદે ખસી ગયે. તેવામાં કૃષ્ણે પશુ આશ્વાસન પામીને ઉભા થયા અને તેણે યુદ્ધ કરવા માટે ચાણુરને ફરીવાર મેલાન્ચે. પછી મહા પરાક્રમી કૃષ્ણે ચાણુરને બે જાનુની વચમાં લઈ દખાવી ભુજાવડે તેનું મસ્તક નમાવીને એવા મુષ્ટિના ઘા કર્યાં કે જેથી ચાણુર રૂધિરની ધારાને વમન કરવા લાગ્યું અને તેનાં લેાચન અત્યંત વિહ્વળ થઈ ગયાં, તેથી કૃષ્ણે તેને છેાડી દીધા. તેજ ક્ષણે કૃષ્ણથી ભય પામ્યા હોય તેમ તેના પ્રાણે પણ તેને છોડી દીધે, અર્થાત્ તે મરણ પામ્યા. તે વખતે ભય અને કાપથી કંપતા કસ એલ્સે ' અરે ! આ અને અધમ ગેપખાળાને મારી નાખા, વલખ કરેા નહી; અને આ બંને સૌંનું પાષણ કરનાર નંદને પણ મારા અને એ દુ`તિ નંદનુ સ་સ્વ લુંટીને અહી લઈ આવે, તેમજ જે નંદને પક્ષ લઈ વચમાં આવે તેને પણ તેના જેવાજ દોષિત ગણી મારી આજ્ઞાથી મારી નાખે.' એ સમયે ક્રોધથી રાતાં નેત્ર કરી કૃષ્ણે કહ્યું “અરે પાપી! ચાણુરને માર્યાં તાપણુ હજુ તું તારા આત્માને મરેલા માનતા નથી? તો પ્રથમ મારાથી હણાતા તારા આત્માની C Page #354 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૫ મો ] જરાસંધે મોકલેલ હત [ ૩૧૫ હમણ રક્ષા કર, પછી ક્રોધ કરીને નંદ વિગેરેને માટે આજ્ઞા કરજે.” આ પ્રમાણે કહી કૃષ્ણ ઉછાળે મારી મંચ ઉપર ચઢી કેશવડે પકડીને કંસને પૃથ્વી પર પાડી દીધું. તેને મુકુટ પૃથ્વી પર પડી ગયે, વસ્ત્ર ખસી ગયાં અને નેત્ર ભયથી સંભ્રમ પામી ગયાં. કસાઈને ઘેર બાંધેલા પશુની જેમ તે કંસને કૃણે કહ્યું, “અરે અધમ! તેં તારી રક્ષાને માટે વૃથા ગર્ભહત્યાઓ કરી, હવે તું જ રહેવાનું નથી, તેથી સ્વકર્માનાં ફળ ભેગવ. તે વખતે ઉન્મત્ત હાથીને સિંહ પકડે તેમ હરિએ કંસને પકડેલે જોઈ બધા લેકે વિસ્મય પામી ગયા અને અંતરમાં બીવા લાગ્યા. તે સમયે રામે બંધનથી શ્વાસરહિત કરી યજ્ઞમાં લાવેલા પશુની જેમ મુષ્ટિકને મારી નાખે. એવામાં કંસની રક્ષા કરવા માટે રહેલા કંસના સુભટે વિવિધ પ્રકારનાં આયુધે હાથમાં લઈને કૃષ્ણને મારવા દેડક્યા, એટલે રામે એક માંચડાને સ્તંભ ઉખેડી હાથમાં લઈને મધપુડા ઉપરથી મક્ષિકાઓને ઉડાડે તેમ તેઓને નસાડી મૂકયા. પછી કૃષ્ણ મસ્તક પર ચરણ મૂકીને કંસને મારી નાખ્યા અને એવાળને સમુદ્ર બહાર કાઢી નાખે તેમ તેને કેશથી ખેંચીને રંગમંડપની બહાર ફેંકી દીધે. કંસે પ્રથમથી જરાસંધના કેટલાએક સિનિકને બોલાવી રાખ્યા હતા, તેઓ રામ કૃષ્ણને મારવાને તૈયાર થવા લાગ્યા. તેમને તૈયાર થતાં જોઈ રાજા સમુદ્રવિજય તૈિયાર થઈ યુદ્ધ કરવાને આવ્યા, કારણ કે તેમનું આવવું તેને માટે જ હતું. જ્યારે ઉઢેલ સમુદ્રની જેમ રાજા સમુદ્રવિજય ઉપડીને આવ્યા એટલે જરાસંધના સૈનિકે દશે દિશાઓમાં નાસી ગયા. પછી અનાવૃષ્ણિ સમુદ્રવિજયની આજ્ઞાથી રામ કૃષ્ણને પિતાના રથમાં બેસાડીને વસુદેવને ઘેર લઈ ગ. સર્વ યાદવો અને સમુદ્રવિજય વિગેરે પણ વસુદેવને ઘેર ગયા અને ત્યાં એકઠા મળી સભા ભરીને બેઠા. વસુદેવ અર્ધાસન પર રામને અને ઉત્સંગમાં કૃષ્ણને બેસાડી નેત્રમાં અશ્રુ લાવી તેમના મસ્તક પર વારંવાર ચુંબન કરવા લાગ્યા. તે વખતે વસુદેવના મોટા સહેદર બંધુઓએ તેને પૂછયું કે “આ શું ?” એટલે વસુદેવે અતિમુક્ત મુનિનાં વૃત્તાંતથી માંડીને બધે વૃત્તાંત કહી આપ્યો. પછી રાજા સમુદ્રવિજયે કૃષ્ણને પિતાના ઉલ્લંગમાં બેસાડ્યા અને તેના પાલન કરવાથી પ્રસન્ન થઈ રામની વારંવાર પ્રશંસા કરી. તે વખતે દેવકી એક ફેયણાવાળી પુત્રીને સાથે લઈ ત્યાં આવ્યા, અને એક ઉત્કંગમાંથી બીજા ઉત્સંગમાં સંચરતા કૃષ્ણને તેણે દઢ આલિંગન કર્યું. - પછી બધા યાદવે હર્ષાશ્રુ વર્ષાવતા બોલ્યા, “હે મહાભુજ વસુદેવ! તમે એકલાજ આ જગતને જીતવાને સમર્થ છે, તે છતાં તમારા બાળકોને જન્મતાં વેંતજ એ ક્રૂર કંસે મારી નાખ્યા તે તમે કેમ સહન કર્યું?” વસુદેવ બોલ્યા-“જન્મથીજ સત્યવ્રત પાળેલું છે, તેથી તે વ્રતની રક્ષાને માટે (પ્રથમ વચન આપેલું હોવાથી) આવું દુષ્ટ કર્મ પણ સહન કર્યું. પ્રાંતે દેવકીના આગ્રહથી આ કૃષ્ણને નંદના ગોકુળમાં મૂકી આવી તેને બદલે આ નંદની પુત્રીને અહીં લઈ આવ્યું, એટલે દેવકીને સાતમે ગર્ભ કન્યા માત્ર જાણી એ પાપી કંસે અવજ્ઞાથી નાસિકનું એક ફેણું છેદીને આ બાળકીને છોડી મૂકી હતી.” ૧ નાકના એક બાજનાજ છિદ્રવાળી. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૮ મુ આ પ્રમાણે વાતચિત થયા પછી ભાઈ અને ભ્રાતૃપુત્રોની સ'મતિથી સમુદ્રવિજયે કારાગૃહમાંથી ઉગ્રસેન રાજાને તેડાવી મંગાવ્યા, અને તેની સાથે યમુનાને કાંઠે જઈ સવે એ ક્રસનુ' પ્રેતકાય' કર્યું. કેસની માતાએ અને બીજી પત્નીઓએ યમુના નદીમાં તેને જલાંજલિ આપી, પણ તેની રાણી જીવયશાએ માન ધરીને જાંજલિ આપી નહી. તે તે કેપ કરીને ખેલી કે ‘આ રામ કૃષ્ણે ગેાપાળને અને સર્વ સંતાન સહિત દશાને હણાવીને પછી મારા પતિનુ” પ્રેતકાય કરીશ; નહીં તે હું અગ્નિમાં પ્રવેશ કરીશ.' આવી પ્રતિજ્ઞા લઈને તે જીવયશા મથુરાથી નીકળી તત્કાળ પેાતાના પિતા જરાસ ́ધે આશ્રિત કરેલ રાજગૃહી નગરીએ આવી. અહીં રામ કૃષ્ણની અનુજ્ઞાથી સમુદ્રવિજયે ઉગ્રસેનને મથુરાપુરીના રાજા કર્યાં. ઉગ્રસેને પેાતાની પુત્રી સત્યભામા કૃષ્ણુને આપી અને ક્રોકિએ કહેલા શુભ દિવસે તેના યથાવિધિ વિવાહ થશે. અહી” જીવયશા છુટા કેશે રૂદન કરતી જાણે મૂત્તિમાન અલક્ષ્મી હાય તેમ જરાસ'ધની સભામાં આવી. જરાસ'ધે રૂદનનુ કારણ પૂછ્યું. એટલે તેણીએ બહુ પ્રયાસે અતિમુક્તના વૃત્તાંત અને કંસના ઘાત સુધીની સવ કથા કહી સંભળાવી. તે સાંભળી જરાસ ધ એક્ષ્ચાકંસે પ્રથમ જે દેવકીને મારી નહીં, તેજ સારૂં' કર્યું નહીં, કારણ કે તેને મારી હાત તો પછી ક્ષેત્ર વિના કૃષિ શી રીતે થાત? હે વત્સે! હવે તુ રૂદન કર નહી, હું. મૂળથી કંસના સવ` ઘાતકેાને સપરિવાર મારી નાખીને તેમની સ્ત્રીઓને રાવરાવીશ.' આ પ્રમાણે કહેવાવડે જીવયશાને શાંત કરીને જરાસંધે સામક નામના રાજાને બધી વાત સમજાવી સમુદ્રવિજયની પાસે મેાકલ્યા. તે તત્કાળ મથુરાપુરીમાં આળ્યે અને તેણે રાજા સમુદ્રવિજયને કહ્યું સ્વામી જરાસંધ તમને એવી આજ્ઞા કરે છે કે–અમારી પુત્રી જીવયશા અને તેના સ્નેહને લીધે તેના પતિ કંસ અને અમને પ્રાણથી પણુ વહાલા છે, તે કાનાથી અજાણ્યુ છે? તમે અમારા સેવકા છે. તે સુખે રહેા, પણ તે કંસના દ્રોહ કરનારા રામ કૃષ્ણને અમને સેાંપી દ્યો. વળી એ દેવકીના સાતમા ગર્ભ છે તેથી તમે તેને અપણુ તો કરેલાજ છે, છતાં તમે તેને ગેપન કરવાના અપરાધ કર્યાં, તેથી હવે ફરીવાર અમને સેાંપી દ્યો.” 66 તમારા સેમકનાં આવાં વચન સાંભળી સમુદ્રવિજયે તેને કહ્યુ. સરલ મનવાળા વસુદેવે મારાથી પરાક્ષપણે છ ગભ કસને અણુ કર્યાં તેજ ઉચિત થયેલું નથી અને રામ કૃષ્ણે પેાતાના ભ્રાતૃવધના વરથી કંસને માર્યાં તો તેમાં તેના શે। અપરાધ છે? અમારે આ એક દોષ છે કે આ વસુદેવ માહ્યવયથીજ સ્વેચ્છાચારી છે, તેથી તેની બુદ્ધિવડે પ્રવવાથી મારા છ પુત્રો માર્યા ગયા. હવે આ એ રામ કૃષ્ણ તો મને પ્રાણથી પણુ વહાલા છે; અને તેમને મારવાની ઈચ્છાએ તારી સ્વામી માગણી કરે છે, તે તેનું દ્ન અવિચારીપણુ છે.” પછી સેામક રાજાએ કાપથી કહ્યું “ પેાતાના સ્વામીની આજ્ઞામાં સેવકાએ યુક્તાયુક્તના વિચાર કરવા ચેગ્ય નથી. હૈ રાજન્! જ્યાં તમારા છ ગભ` ગયા છે ત્યાં આ બે ક્રુતિ રામ કૃષ્ણે પણ જાઓ. તેને રાખવાના વિચારથી તક્ષક નાગના મસ્તક ઉપર ખુજલી શા માટે કરેા છે ? ખળવાનની સાથે Page #356 -------------------------------------------------------------------------- ________________ સૂગ ૫ મે ] કાળકુમારનુ` મળી મરવુ [ ૩૧૭ વિરાધ કરવા તે કુશળતાને માટે થતો નથી. તમે જરાસ'ધની પાસે હાથીની આગળ મેંઢાની જેમ કાણુ માત્ર છે ?” તે વખતે કૃષ્ણે ક્રોધથી કહ્યું, “ અરે સેામક! અમારા પિતાએ સરલતાથી તારા સ્વામી સાથે આજ સુધી સ્નેહસંબધ પાળ્યે, તેથી તેમાં શુ` તારા સ્વામી માટા સમથ થઈ ગયા ? એ જરાસ ધ અમારા સ્વામી નથી, પણ તેનાં આવાં વચનાથી તે બીજો કેસજ છે, માટે અહીંથી જા અને તારી ઇચ્છા પ્રમાણે તારા સ્વામીને કહે.” કૃષ્ણનાં આવાં વચન સાંભળી સેામકે સમુદ્રવિજયને કહ્યું, હું દશા`મુખ્ય ! આ તારા પુત્ર કુળાંગાર છે, છતાં તું એની ઉપેક્ષા કેમ કરે છે ?' તેનાં આવાં વચનથી કેપથી પ્રવ્રુલિત થયેલા અનાધૃષ્ણુિએ કહ્યુ, ‘અરે! વારંવાર અમારા પિતા પાસે પુત્રોની યાચના કરતો તું કેમ શરમાતો નથી? પેાતાના જામાતા કસના માત્ર વધથી તારા સ્વામી આટલે બધા ફ્લાચે છે તો શુ અમારા છ ભાઈઓના વધથી અમે નથી ફૂલાયા ? હવે આ પરાક્રમી રામ કૃષ્ણ અને બીજા અસૂર વિગેરે અમે તારા આવા ભાષણને સહન કરશું નહીં.' આ પ્રમાણે અનાવૃષ્ણુિએ તિરસ્કાર કરેલા અને સમુદ્રવિજયે ઉપેક્ષા કરેલે તે સેમકરાજા રાખનેવળ થઈ પેાતાના સ્થાન તરફ ચાલ્યા ગયા. ખીજે દિવસે દશાહુ પતિએ પેાતાના સર્વ ખાંધવાને એકઠા કરી હિતકારક એવા ક્રોકિ નિમિત્તિયાને આ પ્રમાણે પૂછ્યું, ‘હૈ મહાશય ! અમારે ત્રિખંડ ભરતક્ષેત્રના પતિ જરાસંધની સાથે વિગ્રહ ઊભા થયા છે, તો હવે તેમાં પરિણામ શું આવશે તે કહેા.' ક્રોક એક્લ્યા, ‘હું રાજેંદ્ર ! આ પરાક્રમી રામ કૃષ્ણ ઘેાડા સમયમાં તેને મારી ત્રિખંડ ભરતના અધિપતિ થશે, પણ હમણાં તમે પશ્ચિમ દિશા તરફ સમુદ્રતટને ઉદ્દેશીને જાએ. ત્યાં જતાંજ તમારા શત્રુઓના ક્ષયને આરંભ થશે. માર્ગે ચાલતાં આ સત્યભામા જે ઠેકાણે બે પુત્રને જન્મ આપે, તે ઠેકાણે એક નગરી વસાવીને તમે નિઃશંકપણે રહેજે.' ક્રોબ્રુકનાં આવાં વચનથી રાજા સમુદ્રવિજયે ઉદ્ઘાષણા કરાવીને પેાતાના સર્વાં સ્વજનેને પ્રયાણુના ખબર આપ્યા, અને અગિયાર કુળકાટી યાદવેાને લઇને તેણે મથુરાનગરી છેાડી. અનુક્રમે શૌય પુર આવ્યા, ત્યાંથી પણ સાત કુળકાટી યાદવાને લઇને જ્ઞાતિ સહિત આગળ ચાલ્યા. ઉગ્રસેન રાજા પણ સમુદ્રવિજયને અનુસરીને સાથે ચાલ્યા. અનુક્રમે સવે`વિધ્યગિરિની મધ્યમાં થઈને સુખે આગળ ચાલવા લાગ્યા. હવે પેલા સેામક રાજાએ અધચક્રી જરાસંધની પાસે આવી સવ વૃત્તાંત જણાત્મ્ય, કે જે તેના ક્રોધરૂપ અગ્નિમાં ઇંધન જેવા થઈ પડયો. તે સમયે ક્રોધ પામેલા જરાધને તેના કાળ નામના પુત્રે કહ્યું, ‘એ તપસ્વી યાદવેા તમારી આગળ કાણુ માત્ર છે? માટે મને ભાજ્ઞા આપે।, હું દિશાઓના અંતભાગમાંથી, અગ્નિમાંથી અથવા સમુદ્રના મધ્યમાંથી જ્યાં હશે ત્યાંથી એ યાદવાને ખેંચી લાવી મારી નાખીને અહીં આવીશ. તે સિવાય પાછે નહીં આવુ',' ,'જરાસંધે. પાંચસે રાજાઓ સાથે મેટી સેના આપીને કાળને યાદવા ઉપર ચઢાઈ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૮ મું કરવાની આજ્ઞા આપી. કાળ પિતાના ભાઈ યવન અને સહદેવ સહિત અપશુકને એ વાય તો પણ આગળ ચાલ્યા. યાદને પગલે પગલે ચાલતે કાળ થોડા સમયમાં વિંધ્યાચળની નજીકની ભૂમિ કે જ્યાંથી યાદ નજીકમાં જ હતા ત્યાં આવી પહોંચે. કાળને નજીક આવેલ જોઈ રામ કૃષ્ણના રક્ષકદેવતાઓએ એક દ્વારવાળે, ઊંચે અને વિશાળ એક પર્વત વિકુ, અને “અહીં રહેલું યાદવેનું સૈન્ય અહીં અગ્નિથી ભસ્મ થઈ ગયું” એમ બોલતી અને મોટી ચિતા પાસે બેસીને રૂદન કરતી એક સ્ત્રીને વિકવિ. તેને જોઈ કાળ કાળની જેમ તેની પાસે આવ્ય; એટલે તે સ્ત્રીએ કહ્યું “તારાથી ત્રાસ પામીને બધા યાદવો આ અગ્નિમાં પેસી ગયા, દશાહ અને રામ કૃષ્ણ પણ અગ્નિમાં પેસી ગયા. તેથી બધાઓને વિયોગ થવાથી હું પણ આ અગ્નિમાં પેસું છું.' આ પ્રમાણે કહીને તેણે અગ્નિમાં પ્રવેશ કર્યો. દેવતાના એ કાર્યથી મેહ પામેલે કાળ અગ્નિમાં પેસવાને તૈયાર થયે, અને તેણે પિતાના ભાઈ સહદેવ, યવન અને બીજા રાજાઓને કહ્યું, કે “મેં પિતાની પાસે અને બહેનની પાસે પ્રતિજ્ઞા કરી છે કે અગ્નિ વિગેરેમાંથી પણ ખેંચી લાવીને હું યાદવને મારી નાખીશ. તે યાદવે મારા ભયથી અહીં અગ્નિમાં પેસી ગયા, તે સત્ય પ્રતિજ્ઞાવાળો હું પણ તેમને મારવા માટે આ પ્રજવલિત અગ્નિમાં પ્રવેશ કરૂં છું. આ પ્રમાણે કહીને તે કાળ ઢાલ તલવાર સહિત પતંગની જેમ અગ્નિમાં કુદી પડ્યો, અને ક્ષણવારમાં દેવમોહિત થયેલા પિતાના લેકના જતાં જતાં મૃત્યુ પામી ગયે. એ સમયે ભગવાન સૂર્ય અસ્તગિરિએ ગયે; તેથી યવન અને સહદેવ વિગેરે ત્યાંજ વાસ કરીને રહ્યા. જ્યારે પ્રભાતકાળ થયે ત્યારે તેઓએ પર્વત કે ચિતા કાંઈ પણ ત્યાં જોયું નહીં, અને હેરિક લેકેએ આવીને ખબર આપ્યા કે “યાદ દૂર ચાલ્યા ગયા.' કેટલાએક વૃદ્ધજનેએ વિચારવડે એ દેવતાને કરેલે મોહ હતું એમ નિર્ણય કર્યો. પછી યવન વિગેરે સર્વે પાછા વળી રાજગૃહીએ આવ્યા અને સર્વ વૃત્તાંત જરાસંધને જણાવ્યું. તે સાંભળી જરાસંધ મૂછ ખાઈને પૃથ્વી પર પડી ગયે, અને ક્ષણવારે સંજ્ઞા પામી, “હે કાળ! હે કાળ! હે કંસ! હે કંસ!” એમ પિકાર કરીને રેવા લાગ્યો. અહીં કાળના મૃત્યુના ખબર જાણે માર્ગે ચાલતા યાદવ જેની પૂર્ણ પ્રતીતિ આવી છે એવા ટુકિને ઘણા હર્ષથી પૂજવા લાગ્યા. માર્ગમાં એક વનમાં પડાવ કરી રહ્યા હતા ત્યાં અતિમુક્ત ચારણમુનિ આવી ચઢયા. દશાહપતિ સમુદ્રવિજયે તેમની પૂજા કરી. તે મહામુનિને પ્રણામ કરીને તેણે પૂછયું “હે ભગવન! આ વિપત્તિમાં અમારૂં છેવટે શું થશે ?' મુનિ બેલ્યા-“ભય પામશે નહીં, તમારા પુત્ર કુમાર અરિષ્ટનેમિ ઐક્યયાં અદ્વત પરાક્રમી બાવીશમાં તીર્થકર થશે અને બળદેવ તથા વાસુદેવ એવા રામ કૃષ્ણ દ્વારિકા નગરી વસાવીને રહેશે અને જરાસંધનો વધ કરી અર્ધ ભારતના સ્વામી થશે.” આ પ્રમાણે સાંભળી હર્ષ પામેલા સમુદ્રવિજયે પૂજા કરીને મુનિને વિદાય કર્યા અને પોતે સુખકારક પ્રયાણ કરતાં અનુક્રમે સૌરાષ્ટ્ર દેશમાં આવ્યા. ત્યાં રૈવતક (ગિરનાર) ગિરિની વાયવ્ય દિશા તરફ અઢાર Page #358 -------------------------------------------------------------------------- ________________ સગ૫ મા ] રામ કૃષ્ણે પાંડવાઈિને વિવાહ [ =૧૯ કુલકાટી ચાદવા સાથે છાવણી નાખી. ત્યાં કૃષ્ણની સ્ત્રી સત્યભામાએ એ પુત્રોને જન્મ આપ્યું, તેમનાં ભાનુ અને ભામર એવાં નામ પાડ્યાં. તે બંને પુત્રની જાતિવ ́ત સુવણ જેવી કાંતિ હતી. પછી ક્રોએ કહેલા શુભ દિવસે કૃષ્ણે સ્નાન કરી ખલિદાન સાથે સમુદ્રની પૂજા કરી અને અષ્ટમ તપ આચયુ`. ત્રીજી રાત્રીએ લવણસાગરનો અધિષ્ઠાતા સુસ્થિત દેવ આકાશમાં રહી અજલિ જોડીને પ્રગટ થયે; તેણે કૃષ્ણને ૫ંચજન્ય નામે શંખ અને રામને સુચેષ નામે શંખ આપ્યા, તે સિવાય દિવ્ય રત્નમાળા અને વસ્ત્રો આપ્યાં. પછી તેણે કૃષ્ણુને કહ્યું, તમે મને શા માટે સંભાર્યાં છે? હું સુસ્થિત નામે દેવ છું. કહે, તમારૂં શું કાર્યં કરૂ ?' કૃષ્ણે કહ્યું, “ હે દેવ ! પૂના વાસુદેવની દ્વારકા નામે જે નગરી અહીં હતી તે તમે જળમાં ઢાંકી દીધી છે, તેથી હવે મારા નિવાસને માટે તેજ નગરીવાળું સ્થાન ખતાવે.” પછી તે સ્થાન અતાવીને તે દૈવે ઇંદ્રની પાસે જઈ તે હકીકત નિવેદન કરી. ઇંદ્રની આજ્ઞાથી કુબેરે તે સ્થાને માર ચાજન લાંખી અને નવ ચેાજન વિસ્તારવાળી રત્નમય નગરી મનાવી આપી. અઢાર હાથ ઊ ંચે, નવ હાથ ભૂમિમાં રહેલા અને ખાર હાથ પહેાળા, ફરતી ખાઈવાળા તેની આસપાસ કિલ્લો કર્યાં. તેમાં ગેાળ, ગેારસ, લંબચેારસ, ગિરિકૂટાકારે અને સ્વસ્તિકને આકારે સતાભદ્ર, મર, અવત ́સ અને વન્દ્વમાન એવાં નામવાળા એકમાળ, બેમાળ અને ત્રણમાળ વિગેરે માળાવાળા લાખા મહેલે બનાવ્યા. તેના ચેાકમાં અને ત્રિકમાં વિચિત્ર રત્નમાણિકયવડે હજારો જિનચૈત્યેા નિર્માણ કર્યાં. અગ્નિદિશામાં સુવણુના કિટ્ટાવાળા સ્વસ્તિકના આકારનેા સમુદ્રવિજય રાજા માટે મહેલ બનાવ્યેા. તેની પાસે અક્ષાભ્ય અને સ્તિમિતના નંદ્યાવત અને ગિરિકૂટાકારે એ પ્રાસાદ કિલ્લા સહિત બનાવ્યા નૈઋત્ય દિશામાં સાગરને માટે આઠ હાંશવાળા ઊચા પ્રાસાદ રચ્યા અને પાંચમા છઠ્ઠા દશાને માટે વમાન નામના એ પ્રાસાદો રચ્યા. વાયવ્ય દિશામાં પુષ્કરપત્ર નામે ધણુ માટે પ્રાસાદ રચ્ચે અને તેની પાસે આલેાકદન નામે પૂરણને માટે પ્રાસાદ રચ્ચે. તેની નજીક વિમુક્ત નામે ચંદ્રને માટે પ્રાસાદ રચ્ચા અને ઈશાન દિશામાં કુબેરચ્છદ નામે વસુદેવને માટે પ્રાસાદ રચ્ચે. તેમજ રાજમાર્ગ ની સમીપે સ્રીવિહારક્ષમ નામે ઉગ્રસેન રાજા માટે અતિ ઊંચા પ્રાસાદ રચ્યું. આ સ પ્રાસાદો કલ્પદ્રુમથી વીંટાયેલા, ગજશાળા તથા અશ્વશાળાએ સહિત, કિલ્લાવાળા, મેાટાં દ્વારવાળા અને ધ્વજા પતાકાની શ્રેણીવડે શોભિત હતા. તે સÖની વચમાં ચેારસ, વિશાળ દ્વારવાળેા પૃથિવીજય નામે ખળદેવને માટે પ્રાસાદ રચ્ચે; અને તેની નજીક અઢાર માળના અને વિવિધ ગૃહના પરિવાર સહિત સતાભદ્ર નામે પ્રાસાદ કૃષ્ણુને માટે રચવામાં આવ્યે. તે રામ કૃષ્ણના પ્રાસાદની આગળ ઇંદ્રની સુધર્માં સભા જેવી સ`પ્રભા નામે એક વિવિધ માણિકયમયી સભા રચી. નગરીના મધ્યમાં એકસે આઠ મહા શ્રેષ્ઠ નિમિ’એથી વિભૂષિત, મૈરૂગિરિના શિખર જેવું ઊંચું, મણિ, રત્ન અને હિરણ્યમય વિવિધ માળ અને ગેાખવાળુ', તેમજ વિચિત્ર પ્રકારની સુવણુની વેદિકાવાળું એક અહુતનું મદિર વિશ્વકર્માએ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૮ મું બનાવ્યું. સરોવર, દીધિંકાએ, વાપિકાએ ચિ, ઉદ્યાન અને રસ્તાઓ તેમજ બીજ સર્વ અતિ રમણિક છે જેમાં એવું કુબેરે એક રાત્રિ દિવસમાં તૈયાર કર્યું. એવી રીતે વાસુદેવની દ્વારિકા નગરી દેવતાઓએ નિર્માણ કરેલી હેવાથી ઇંદ્રપુરી જેવી રમણીય બની. તેની સમીપે પૂર્વમાં રૈવતગિરિ, દક્ષિણમાં માલ્યવાન શૈલ, પશ્ચિમમાં સૌમનસ પર્વત અને ઉત્તરમાં ગંધમાદન ગિરિ હતે. પૂર્વોક્ત પ્રકારે દ્વારિકાની રચના કરીને પ્રાતઃકાળે કુબેરે આવી કૃષ્ણને બે પીતાંબર, નક્ષત્રમાળા, હાર, મુકુટ, કૌસ્તુભ નામે મહામણિ, શાર્ગ ધનુષ્ય, અક્ષય બાણવાળા ભાથાં, નંદક નામે ખરું, કોદકી ગદા અને ગરૂડધ્વજ રથ એટલાં વાનાં આપ્યાં. રામને વનમાળા, મૂશળ, બે નીલ વસ્ત્ર, તાળવજ રથ, અક્ષય ભાથાં, ધનુષ્ય અને હળ આપ્યાં, અને દશ દશાને રત્નનાં આભરણ આપ્યાં; કારણ કે તેઓ રામ કૃષ્ણને પૂજ્ય હતા. પછી સર્વ યાદવેએ કૃષ્ણને શત્રુસંહારક જાણ હર્ષથી પશ્ચિમ સમુદ્રના તીર ઉપર તેને અભિષેક કર્યો ત્યારબાદ રામ સિદ્ધાર્થ નામના સારથિવાળા અને કૃષ્ણ દારૂક નામના સારથિવાળા રથમાં બેસી દ્વારકામાં પ્રવેશ કરવાને તૈયાર થયા, અને ગ્રહ નક્ષત્રોથી પરવારેલા સૂર્ય ચંદ્રની જેમ અનેક રથમાં બેઠેલા યાદવોથી પરવર્યા સતા તેમણે જયજયના નાદ સાથે દ્વારકામાં પ્રવેશ કર્યો. કૃષ્ણની આજ્ઞાથી કુબેરે બતાવેલા મહેલમાં હશહે, રામ કૃષ્ણ, બીજા યાદવે અને તેમને પરિવાર આવીને રહ્યો. કુબેરે સાડા ત્રણ દિવસ સુધી સુવર્ણ, રત્ન, ધન, વિચિત્ર વસ્ત્રો અને ધાન્યની વૃષ્ટિ કરીને તે અભિનવ નગરીને પૂરી દીધી. ॥ इत्याचार्यश्री हेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि रामकृष्णरिष्टनेमि जन्मकंसवधद्वारिकाप्रवेश नाम पंचमः सर्गः ॥ રૂમિણી વિગેરે સ્ત્રીઓને વિવાહ, પાંડવ દ્રોપદીને સ્વય વર અને પ્રદ્યુમ્નનું ચરિત્ર. - હવે દ્વારકામાં કૃષ્ણ વાસુદેવ રામ સહિત દશાહને અનુસરતા અને યાદોના પરિવારથી પરવરલા સુખે ક્રીડા કરતા સતા રહેવા લાગ્યા અને દશાને તેમજ રામ કૃષ્ણને હર્ષ આપતા અરિષ્ટનેમિ ભગવાન પણ અનુક્રમે વધવા લાગ્યા. અરિષ્ટનેમિ કરતાં સર્વ બંધુએ મોટા હતા, Page #360 -------------------------------------------------------------------------- ________________ | રાગ ૬ ઠ્ઠો ] રામ કૃષ્ણ પાંડવાદિનો વિવાહ [૩૨૧ પણ અરિષ્ટનેમિ સાથે તેઓ નાના થઇને કીડાગિરિ ઉપર તથા ક્રિઘાન વિગેરે ભૂમિમાં કીડા કરવા લાગ્યા. પ્રભુ દશ ધનુષ ઊંચી કાયાવાળા થઈ યૌવન વયને પ્રાપ્ત થયા, પરંતુ જન્મથીજ કામને જીતનાર હોવાથી તદ્દન અવિકારી મનવાળા હતા. માતાપિતા અને રામ કૃષ્ણાદિ ભ્રાતાએ હમેશાં કન્યા પરણવાને માટે તેમની પ્રાર્થના કરતા, પણ પ્રભુ તે માનતા નહતા. રામ કૃષ્ણ પરાક્રમથી ઘણા રાજાઓને વશ કરતા હતા અને શક તથા ઈશારેંદ્રની જેમ બને બંધુએ પ્રજાને પાળતા હતા. એક વખતે નારદજી ફરતા ફરતા કૃષ્ણના મંદિરમાં આવ્યા. રામ કૃષ્ણ વિધિથી તેમની પૂજા કરી. પછી તે અંતઃપુરમાં ગયા. ત્યાં સત્યભામા દર્પણ જેતી હતી, તેથી તેમાં વ્યગ્ર થયેલી તેણે આસન વિગેરે આપીને નારદની પૂજા કરી નહીં, તેથી નારદ ક્રોધ પામીને ત્યાંથી ચાલ્યા ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે “કૃષ્ણના અંતઃપુરની બધી સ્ત્રીઓ સદા મારી પૂજા કરે છે, પણ આ સત્યભામા પતિના પ્રેમને લીધે રૂપ યૌવનથી ગર્વિત થયેલ છે, તેથી દરથી મને જોઈને ઊભી થઈ નહીં, પણ મારી સામી દષ્ટિ પણ કરી નહીં, માટે એ સત્યભામાને કેઈ તેનાથી અતિ રૂપવાળી સપત્ની (શક્ય)ના સંકટમાં પાડી દઉં.” એવું વિચારતા નારદ કુંડિનપુર નગરે આવ્યા. કંડિનપુરમાં ભીષ્મક નામે રાજા હતો, તેને યશોમતી નામે રાણ હતી. તેમને રૂકમિ નામે પુત્ર હતું તથા રૂકમિણી નામે બહુ સ્વરૂપવાન પુત્રી હતી. નારદ ત્યાં ગયા એટલે રૂફણિીએ તેમને નમસ્કાર કર્યો. નારદે કહ્યું કે “અધું ભરતક્ષેત્રના પતિ કૃ તારા પતિ થાઓ.” રૂમિણીએ પૂછ્યું કે “તે કૃષ્ણ કેવું છે?” પછી નારદે કૃષ્ણના રૂપ, સૌભાગ્ય અને શૌર્ય વિગેરે અદ્વૈત ગુણે કહી સંભળાવ્યા. તે સાંભળી રૂકમિણી કૃષ્ણ ઉપર અનુરાગી થઈ, અને કામ પીડિત થઈ સતી કૃષ્ણને જ ઝંખવા લાગી. પછી રૂકમિણનું રૂપ ચિત્રપટમાં આલેખીને નારદ દ્વારકામાં આવ્યા, અને દષ્ટિને અમૃતાંજન જેવું તે રૂપ કૃષ્ણને બતાવ્યું. તે જોઈ કૃષ્ણ પૂછયું કે-“ભગવન્! આ કઈ દેવીનું રૂપ તમે પટમાં આલેખ્યું છે?' નારદ હસીને બોલ્યા–“હરિ! આ દેવી નથી, પણ માનુષી સ્ત્રી છે, અને કુંડન પતિ રૂમિ રાજાની રૂકમિણી નામે બહેન છે. તેનું રૂપ જોઈને વિસ્મય પામેલા કૃણે તત્કાળ રૂમિણી પાસે એક દૂત મોકલી પ્રિયવચને તેની માગણી કરી. તે માગણી સાંભળી રૂમિએ હસીને કહ્યું, અહે! કૃષ્ણ હીણુકુળવાળે ગોપ થઈ મારી બહેનની માગણી કરે છે? તે કે મૂઢ છે? અને તેને આ કે નિષ્ફળ મનેરથ? આ મારી બહેનને તે મૈથુનિ શિશુપાલ રાજાને આપીશ કે જેથી ચંદ્ર અને રોહિણીની જેમ તેમનો ઘટતો યોગ થશે.” આ પ્રમાણે ઉત્તર સાંભળી તે તે રૂકમિની કઠોર અક્ષરવાળી વાણી દ્વારકામાં આવીને કૃષ્ણને જણાવી. અહીં કંડિનપુરમાં આ ખબર સાંભળી રૂફણિીની કુઈ જે તેની ધાત્રી હતી, તેણીએ C - 41 Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૮ મું એકાંતમાં લઈ જઈને રૂકમિણીને પ્રેમ પવિત્ર વાણીએ કહ્યું કે “હે રાજકુમારી! જ્યારે તમે બાળક હતા તે વખતે એકવાર મારા ઉલ્લંગમાં બેઠા હતા, તેવામાં તમને જોઈ અતિમુકતક નામના મુનિએ કહ્યું હતું કે “આ પુત્રી કૃષ્ણની પટ્ટરાણી થશે.” તે વખતે મેં તેમને પૂછયું હતું કે “તે કૃષ્ણને શી રીતે ઓળખવા?” એટલે તેમણે કહ્યું હતું કે “જે પશ્ચિમ સાગરને કીનારે દ્વારકા વસાવીને રહે તે કૃષ્ણ છે એમ જાણી લેવું. આ પ્રમાણે છતાં આજે તે કૃષ્ણ દૂત દ્વારા તમારી માગણી કરી તે પણ તમારા ભાઈ રૂકમિએ તેની માગણી સ્વીકારી નહીં અને દમષ રાજાના પુત્ર શિશુપાલ વેરે તમને આપવાનો નિરધાર કર્યો. રૂફમિણી બેલી“હે માતા! શું મુનિઓનાં વચન નિષ્ફળ થાય? પ્રાતઃકાળના મેઘનો શબ્દ (ગરવીશું કદી નિષ્ફળ થયે છે?” આ પ્રમાણેનાં વચનોથી રકૃમિણીનો અભિલાષ કૃષ્ણને પરણવાને જાણી તે કુઈએ એક ગુહ્ય દૂત મોકલી કૃષ્ણને આ પ્રમાણે જણાવ્યું કે-માઘ માસની શુકલ અષ્ટમીએ નાગપૂજાના મિષથી હું રૂમિણીને લઈને નગર બહારની વાડીમાં આવીશ. હે માનદ! જે તમારે રૂકમિણીનું પ્રયોજન હોય તો તે સમયે ત્યાં આવી પહોંચવું, નહીં તો પછી તેને શિશુપાલ પરણી જશે.” અહીં રૂકૃમિએ પિતાની બહેન રૂકૃમિણીને પરણવાને માટે શિશુપાલને બોલાવ્ય, એટલે અહ તે મોટી સેના લઈને કુંડિનપુર આવ્યા. રૂકમિણીને વરવા માટે તૈયાર થઈને આવેલા શિશુ પાલને જાણીને કલહપ્રિય નારદે તે ખબર કૃષ્ણને આપ્યા, એટલે કૃષ્ણ પણ પિતાના સ્વજનથી અલક્ષિયપણે રામની સાથે જુદા જુદા રથમાં બેસી કુંડિનપુર આવ્યા. તે વખતે પિતાની કુઈ અને સખીઓથી પરવારેલી રૂકમિણું નાગપૂજાનું મિષ કરીને ઉદ્યાનભૂમિમાં આવી. ત્યાં કૃષ્ણ રથમાંથી ઊતર્યા અને પ્રથમથી પિતાને ઓળખાવી રૂકમિણીની કુઈને નમસ્કાર કરી રૂપૂમિનું પ્રત્યે બેલ્યા, “માલતીના પુષ્પની સુગંધથી ભ્રમર આવે તેમ તારા ગુણથી આકર્ષાઈને હું કૃણ તારી પાસે દૂરથી આવ્યો છું; માટે આ મારા રથમાં બેસી જા.” પછી તેના ભાવને જાણનારી કુઈએ આજ્ઞા આપી, એટલે રૂકમિણી તરતજ કૃષ્ણના રથમાં હૃદયની જેમ આરૂઢ થઈ. જ્યારે કૃષ્ણ છેડે દૂર ગયા ત્યારે પિતાનો દોષ ઢાંકવાને માટે તે કુઈએ અને દાસીઓએ મળીને માટે પિકાર કર્યો કે-“અરે રૂમિ! અરે રૂકમિ! આ તમારી બહેન રૂફમિણીને ચારની જેમ રામ સહિત કૃષ્ણ બળાત્કાર કરી જાય છે.' દૂર ગયા પછી રામ કૃષ્ણ પાંચજન્ય અને સુષ નામના શંખ ફેંક્યા, તેથી સમુદ્રની જેમ બધું કુંડિનપુર સેંભ પામી ગયું. પછી મહા પરાક્રમી અને મહા બળવાન રૂકમિ અને શિશુપાલ મોટી સેના લઈ રામ કૃષ્ણની પછવાડે ચાલ્યા. તેમને પછવાડે આવતા જોઈ ઉસંગમાં બેઠેલી રૂકમિણી ભય પામી કૃષ્ણ પ્રત્યે બેલી-“હે નાથ! આ મારે ભાઈ રૂકૃમિ અને શિશુપાલ ૧ જણાવ્યા સિવાય છાના. Page #362 -------------------------------------------------------------------------- ________________ [૩૨૩ સગ ૬ ડ્રો] રામ કૃષ્ણ પાંડવાદિને વિવાહ ઘણું ક્રૂર અને ઘણું પરાક્રમી છે, વળી તેના પક્ષના બીજા પણ ઘણું વીરે તૈયાર થઈને તેની સાથે આવે છે, અહી તમે બંને ભાઈ તે એકલા છે, તેથી મને ભય લાગે છે કે આપણી શી ગતિ થશે ?' હરિએ તેનાં આવાં ભયભરેલાં વચનો સાંભળી હાસ્ય કરીને કહ્યું, પ્રિયે! ભય પામીશ નહીં, કેમકે તું ક્ષત્રિયાણી છે. આ બિચારા રૂકમિ વિગેરે મારી પાસે કેણ માત્ર છે? હે સુબ્રુ! તું મારું અદ્ભુત બળ જે.” આ પ્રમાણે કહી તેને પ્રતીતિ થવા માટે કૃષ્ણ અર્ધચંદ્ર બાણવડે કમળનાળની પંક્તિની જેમ તાલવૃક્ષની શ્રેણીને એક ઘાએ છેદી નાખી, અને અંગુઠા ને આંગળીની વચ્ચે રાખીને પિતાની મુદ્રિકાને હીરે મસૂરના દાણાની જેમ ચૂર્ણ કરી નાખે. પતિના આવા બળથી રૂમિણી હર્ષ પામી અને પ્રભાતકાળના સૂર્યવડે પદ્મિનીની જેમ તેનું મુખ પ્રફુલ્લિત થઈ ગયું. પછી કૃષ્ણ રામને કહ્યું, “આ વધુને લઈને તમે ચાલ્યા જાઓ, હું એકલે આપણી પછવાડે આવતા રૂકૃમિ વિગેરેની મારી નાખીશ.” રામે કહ્યું, “તમે જાઓ, હું એકલે આ સર્વને મારી નાખીશ.” બંનેનાં આવાં વચન સાંભળી રૂમિણ ભય પામીને બોલી-“હે નાથ! મારા સહોદર રૂમિને તે બચાવજે.” રામે કૃષ્ણની સંમતિથી રૂકમિણીનું તે વચન સ્વીકાર્યું, અને પોતે એકલા યુદ્ધ કરવાને ત્યાં ઊભા રહ્યા. કૃષ્ણ દ્વારકા તરફ ચાલ્યા ગયા. અનુક્રમે શત્રુઓનું સૈન્ય નજીક આવ્યું, એટલે રામ મૂશળ ઉગામી સમુદ્રને મથાચળની જેમ રણમાં તે સૈન્યનું મંથન કરવા લાગ્યા. વાવડે પર્વતની જેમ રામના હળથી હાથીઓ ભૂમિ પર પડ્યા અને મૂશળથી ઘડાના ઠીંકરાની જેમ રથે ચૂર્ણ થઈ ગયા. છેવટે શિશુપાલ સહિત રકૃમિની સેના પલાયન કરી ગઈ પણ વીમાની રૂમિ એકલે ઉભો રહ્યો. તેણે રામને કહ્યું-“અરે ગોપાળ! મેં તને જોયો છે. મારી આગળ ઊભું રહે, ઊભું રહે, હું તારા ગાયના પાનથી થયેલા મદને ઉતારી નાખીશ. તેનાં આવાં અભિમાનનાં વચન છતાં તેને બચાવવાનું પોતે કૃષ્ણની આગળ કબુલ કરેલું હોવાથી તે વચન સંભારીને રામે મૂશળને છોડી દીધું, અને બાણેથી તેને રથ ભાંગી નાંખે, કવચ છેદી નાખ્યું અને ઘેડાને હણી નાખ્યા. પછી જ્યારે રૂકૃમિ વધકેટીમાં આવ્યું ત્યારે રામે શુરબાણથી તેના મુખ પરના કેશનું લંચન કરી નાખી હસતાં હસતાં કહ્યું કે “અરે મૂર્ખ ! મારી ભ્રાતૃવધુને તું ભાઈ થાય છે, તેથી મારે અવધ્ય છે, માટે ચાલ્યો જા. મારા પ્રસાદથી તું મુંડ થયા છતાં પણ તારી પત્નીએ સાથે વિલાસ કર.” આવાં રામનાં વચનથી લજજા પામીને રૂકુમિ કુંડિનપુરમાં ગયે નહીં, પણ ત્યાં જ ભેજકટ નામે નગર વસાવીને રહ્યો. અહીં કૃષ્ણ રૂફણિીને લઈને દ્વારકા પાસે આવ્યા. દ્વારકામાં પ્રવેશ કરતાં કૃષ્ણ રૂફમિણીને કહ્યું, “હે દેવી! જુઓ, આ મારી રત્નમયી દ્વારકાનગરી દેવતાએ રચેલી છે. તે સુબ્ર! આ નગરીના દેવવૃક્ષમય ઉધાનને વિષે દેવીની જેમ અવિચ્છિન્ન સુખથી તમે મારી સાથે ક્રીડા કરશે.” રૂકૃમિણ બેલી, “હે સ્વામિન્ ! તમારી બીજી પત્નીએ તેમના પિતાઓએ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮ મું મોટા પરિવાર તથા સમૃદ્ધિ સાથે તમને આપેલી છે, અને મને તે તમે એકલી કેરીની જેમ લઈ આવ્યા છે, તો હું મારી સપત્નીઓની આગળ હાસ્યપાત્ર થાઉં નહીં તેમ કરે.” આવાં તેનાં વચન સાંભળી “તને હું સર્વથી અધિક કરીશ.” એમ કહી કૃષ્ણ રૂમિણીને સત્યભામાના મહેલની પાસેના એક મહેલમાં ઉતારી. ત્યાં તેને ગાંધર્વ વિવાહથી પરણીને કૃષ્ણ તેની સાથે સ્વચ્છેદે ક્રીડા કરવા લાગ્યા. કૃષ્ણ રૂકુમિણીના ઘરમાં બીજા કોઈને પ્રવેશ અટકાવ્યું હતું, તેથી એક વખતે સત્યભામાએ કૃષ્ણને આગ્રહથી કહ્યું કે “તમારી પ્રિયાને તે બતાવે.” કૃષ્ણ લીલેદાનમાં શ્રીદેવીના ગૃહમાંથી સ્વજનેથી છાની રીતે તેની પ્રતિમા ઉપડાવી લીધી અને નિપુણ ચિત્રકારો પાસે શ્રીદેવીની પ્રતિમા ચીતરાવી. પછી કૃષ્ણ ત્યાં આવી શ્રીદેવીના સ્થાનમાં રૂકમિણીને સ્થાપિત કરી અને શિખવ્યું કે અહીં મારી બધી દેવીઓ આવે, ત્યારે તું નિશ્ચળ રહેજે.' પછી કૃષ્ણ સ્વસ્થાને ગયા, એટલે સત્યભામાએ પૂછયું કે “નાથ! તમે તમારી વલ્લભાને કયા સ્થાનમાં રાખી છે?' કૃષ્ણ કહ્યું, “શ્રીદેવીના ગૃહમાં રાખેલાં છે.” પછી સત્યભામાં બીજી સપત્નીઓને સાથે લઈને શ્રીદેવીના મંદીરમાં આવી. ત્યાં રૂકૃમિણીને શ્રીદેવીના સ્થાનમાં જઈ તેને ભેદ જાણ્યા સિવાય શ્રીદેવીજ છે એમ જાણીને સત્યભામાં બેલી-અહે! આ શ્રીદેવીનું કેવું રૂપ છે? અહો ! આના બનાવનારા કારીગરોનું કેવું કૌશલ્ય છે?' આ પ્રમાણે કહી તેણીએ તેને પ્રણામ કર્યા. પછી કહ્યું “હે શ્રીદેવી ! તમે પ્રસન્ન થઈને એવું કરો કે જેથી હું હરિની નવી પત્ની રૂકુમિણુને મારી રૂપલક્ષમીથી જીતી લઉં. આ કાર્ય સિદ્ધ થવાથી હું તમારી મહા પૂજા કરીશ.” એમ કહી તે કૃષ્ણની પાસે આવી અને પૂછ્યું કે “તમારી પત્ની કયાં છે? શ્રીદેવીના ગૃહમાં તે નથી.” પછી કૃષ્ણ, સત્યભામા અને બીજી પત્ની સાથે શ્રીદેવીના મંદિરમાં આવ્યા, એટલે રૂફમિણી અંદરથી બહાર આવ્યાં અને કૃષ્ણને પૂછયું કે “હું કોને નમું?” કૃષ્ણ સત્યભામાને બતાવી; એટલે સત્યભામા બોલી ઊઠી “આ દેવી મને શી રીતે નમશે? કારણ કે હુંજ હમણું અજ્ઞાનથી તેને નમી છું.” હરિએ હાસ્ય કરીને કહ્યું, “તમે તમારી બહેનને નમ્યા તેમાં શું દેષ છે?' તે સાંભળી સત્યભામા વિલખી થઈને ઘેર ગઈ અને રૂકમિણી પણ પિતાને મંદિરે આવી. કૃષ્ણ રકૃમિણુને મોટી સમૃદ્ધિ આપી અને તેની સાથે પ્રેમામૃતમાં મગ્ન થઈને રમવા લાગ્યા. એક વખતે નારદ ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા. કૃષ્ણ તેમની પૂજા કરી અને પૂછયું કે “હે નારદ ! તમે કૌતુક માટેજ ભમે છે, તે કાંઈ પણ આશ્ચર્ય કેઈ સ્થાનકે જોવામાં આવ્યું છે?' નારદ બેલ્યા “હમણાંજ આશ્ચર્ય જોયું છે તે સાંભળે:-“વૈતાઢયગિરિ ઉપર જાંબવાનું નામે ખેચરેંદ્ર છે, તેને શિવાચંદ્રા નામે પ્રિયા છે. તેમને વિશ્વસેન નામે એક પુત્ર અને જાંબવતી નામે કન્યા છે, પણ ત્રણ જગતમાં તેના જેવી કોઈ રૂપવાન કન્યા નથી. તે બાળા નિત્ય ક્રીડા કરવાને માટે હંસીની જેમ ગંગાનદીમાં જાય છે. તે આશ્ચર્યભૂત Page #364 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૫ સગ ૬ ઢો] રામકૃષ્ણ પાંડવાદિને વિવાહ કન્યાને જોઈને હું તમને કહેવા માટેજ આવ્યો છું.” તે સાંભળી કૃષ્ણ તરતજ બળવાહન સહિત ગંગાકીનારે ગયા. ત્યાં સખીઓથી પરવરેલી અને ક્રીડા કરતી જાંબવતી તેમના જેવામાં આવી. “જેવી નારદે કહી હતી તેવીજ આ છે” એમ બોલતાં હરિએ તેનું હરણ કર્યું, એટલે તત્કાળ માટે કોલાહળ થઈ રહ્યો. તે સાંભળી તેને પિતા જાંબવાન ક્રોધ કરતે ખગ લઈને ત્યાં આવ્યું. તેને અનાધણિએ જીતી લીધા અને કૃષ્ણની પાસે લાવીને મૂક્યો. જાંબવાને પિતાની પુત્રી જાંબવતી કૃષ્ણને આપી અને પોતે અપમાન થવાથી વૈરાગ્ય પામીને દીક્ષા ગ્રહણ કરી. જાંબવાનના પુત્ર વિશ્વસેનની સાથે જાંબવતીને લઈ કૃષ્ણ દ્વારકામાં આવ્યા, ત્યાં કૃષ્ણ રૂફણિીના મહેલની પાસે જાંબવતીને પણ મહેલ આપે, અને તેને યોગ્ય બીજું પણ આપ્યું. તેને રૂમિણીની સાથે સખીપણું થયું. એક વખતે સિંહલપતિ શ્લોમાની પાસે જઈને પાછા ફરેલા તે કૃષ્ણ પાસે આવીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામિન્ ! ક્ષણોમાં રાજા તમારો હુકમ માનતા નથી. તેને લક્ષ્મણે નામે એક કન્યા છે, તે લક્ષણેથી તમારેજ લાયક છે. તે કૂમસેન સેનાપતિના રક્ષણ નીચે હમણાં સમુદ્રમાં સ્નાન કરવાને આવી છે. ત્યાં સાત દિવસ સુધી રહીને તે સ્નાન કરશે.” આ પ્રમાણે સાંભળી કૃષ્ણ રામની સાથે ત્યાં ગયા, અને તે સેનાપતિને મારીને લક્ષમણુને લઈ આવ્યા. પછી લક્ષમણાને પરણી જાંબવતીના મહેલ પાસેજ તેને એક રત્નમય મંદિર રહેવા આપ્યું અને બીજે પરિવાર આપે. આયુઅરી નામની નગરીમાં સૌરાષ્ટ્ર દેશને રાજા રાષ્ટ્રવર્ધન રાજ્ય કરતે હતે. તેને વિજયા નામે રાણી હતી. તેમને નમુચિ નામે એક મહાબળવાન યુવરાજ પુત્ર હતું, અને સુસીમા નામે રૂપસંપત્તિની સીમારૂપ પુત્રી હતી. નમુચિએ અસ્ત્રવિદ્યા સિદ્ધ કરી હતી તેથી તે કૃષ્ણની આજ્ઞા માનતે નહે. એક વખતે તે સુસીમા સાથે પ્રભાસ તીર્થમાં સનાન કરવાને ગયે. ત્યાં છાવણી નાખીને પડેલા નમુચિને જાણીને કૃષ્ણ રામની સાથે ત્યાં ગયા, અને તેને સેના સહિત મારી અસીમાને લઈ આવ્યા. પછી તેને વિધિથી પરણી લક્ષમણાના મંદિર પાસે મંદિર આપીને તેમાં રાખી અને તેને મોટી સામગ્રી આપી. રાજા રાષ્ટ્રવર્ધને સુસીમાને માટે દાસીએ વિગેરે પરિવાર અને કૃષ્ણને માટે હાથી વિગેરે વિવાહને દાયજો મોકલ્યો. પછી મરૂ દેશના વીતભય રાજાની ગૌરી નામની કન્યાને કૃષ્ણ પરણ્યા, અને તેને સુસમાના મંદિર પાસે એક મંદિરમાં રાખી. એક વખતે હિરણ્યનાભ રાજાની પુત્રી પદ્માવતીના સ્વયંવરમાં કૃષ્ણ રામને લઈને અરિષ્ટપુરે ગયા. ત્યાં રોહિણીના સહેદર હિરણ્યનાભે પિતાના ભાણેજ જાણીને બંનેની વિધિ સહિત હર્ષથી પૂજા કરી. તે હિરણ્યનાભ રાજાને રેવત નામે એક જયેષ્ઠ બંધુ હતું, તે નમિ ભગવાનના તીર્થમાં પિતાના પિતા સાથે દીક્ષા લઈને ચાલી નીકળ્યો હતે. તેને રેવતી, રામ, સીતા અને બંધુમતી નામે પુત્રીઓ હતી, તે પૂર્વે રાહિણીના પુત્ર રામને ૧ બ૯ભદ્રની માતા. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮ મું આપી હતી. પછી સર્વે રાજાઓના જતાં છતાં કૃષ્ણ પદ્માવતીનું હરણ કર્યું અને સ્વયંવરમાં આવેલા રાજાઓમાંથી જે યુદ્ધ કરવા આવ્યા તેમને જીતી લીધા. પછી રામ કૃષ્ણ પિતપોતાની સ્ત્રીઓને લઈને દ્વારકામાં આવ્યા. ત્યાં કૃષ્ણ ગૌરીના મંદિર પાસે એક નવીન ગૃહમાં પદ્માવતીને રાખી. ગાંધાર દેશમાં પુષ્કલાવતી નગરીને વિષે નગ્નજિતુ રાજાને પુત્ર ચારૂદત્ત નામે રાજા હતે તેને ગાંધારી નામે સુંદર બહેન હતી. તે લાવણ્યસંપત્તિથી ખેચરીઓને હરાવતી હતી. ચારૂદત્તને પિતા નગ્નજિત મૃત્યુ પામ્યા પછી તેના ભાગીદારોએ ચારૂદત્તને જીતી લીધે, એટલે તેણે દૂત મોકલીને શરણ કરવા યોગ્ય કૃષ્ણનું શરણ લીધું. કૃષ્ણ ગાંધારદેશમાં આવી તેના ભાગીદારોને મારી નાખ્યા, અને ચારૂદત્તને રાજય ઉપર સ્થાપન કર્યો, એટલે ચારૂદત્ત પિતાની બહેન ગાંધારી કૃષ્ણની વેરે પરણાવી. કૃષ્ણ તેને દ્વારકામાં લાવ્યા, અને પદ્માવતીના મંદિરની પાસે તેને એક પ્રાસાદ આપે. આ પ્રમાણે કૃષ્ણને આઠ પટ્ટરાણીઓ થઈ, તેઓ અનુક્રમે પૃથક્ પૃથક મહેલમાં રહેવા લાગી. એક વખતે રૂકમિણુના મંદિરમાં અતિમુક્ત મુનિ આવ્યા. તેમને જોઈ સત્યભામા પણ ઉતાવળે ત્યાં આવ્યાં. રૂકમિણીએ મુનિને પૂછયું કે “મારે પુત્ર થશે કે નહીં ?' મુનિએ કહ્યું, “તારે કૃષ્ણ જેવો પુત્ર થશે. આ પ્રમાણે કહીને મુનિ ગયા પછી મુનિનું આ વચન પિતાને માટે જ છે એમ સત્યભામા માનવા લાગી અને તેણીએ રૂકમિણીને કહ્યું કે “મારે કૃષ્ણ જે પુત્ર થશે.” રૂમિણ બેલી, “મુનિનું વચન કોઈ છળ કરવાથી ફળતું નથી, માટે તે પુત્ર તો મારે થશે, એમ પરસ્પર વાદ કરતી તે બંને કૃષ્ણની પાસે આવી. એ સમયે સત્યભામાને ભાઈ દુર્યોધન ત્યાં આવી ચઢ્યો; તેને સત્યભામાએ કહ્યું કે “મારે પુત્ર તારો જામાતા થશે.” રૂકમિણીએ પણ તે પ્રમાણે તેને કહ્યું, એટલે તેણે કહ્યું કે “તમારામાંથી જેને પત્ર થશે તેને હું મારી પુત્રી આપીશ.” સત્યભામા બોલી કે “જેને–પુત્ર પ્રથમ પરણે, તેના વિવાહમાં બીજીએ પિતાના કેશ આપવા. આ વિષે રામ, કૃષ્ણ અને આ દુર્યોધન સાક્ષી અને જામીન છે.” આ પ્રમાણે કબુલ કરીને તે બંને પિતાપિતાને સ્થાનકે ગઈ. એક વખતે રૂફમિણીએ સ્વપ્નમાં જોયું કે “જાણે પોતે એક શ્વેત વૃષભ ઉપર રહેલા વિમાનમાં બેઠેલી છે.” તે જોઈ તે તરત જાગ્રત થઈ. તે વખતે એક મહદ્ધિક દેવ મહાશક દેવકમાંથી ચ્યવી રૂમિણીના ઉદરમાં અવતર્યો. પ્રાતઃકાળે ઉઠી રૂકમિણીએ તે સ્વપ્નની વાત કૃષ્ણને કહી. એટલે “તમારે વિશ્વમાં અદ્વિતીય વીર એ પુત્ર થશે” એમ કૃષ્ણ કહ્યું. આ સ્વપ્નની વાર્તા સત્યભામાની એક દાસીએ સાંભળી, એટલે તેણે શ્રવણમાં દુઃખદાયક તે વાર્તા સત્યભામાને કહી. તત્કાળ તેણે પણ એક સ્વપ્નની કલ્પાન કરી કૃષ્ણ પાસે જઈને કહ્યું કે “આજે મેં સ્વપ્નમાં ઐરાવત હસ્તી જેવો હાથી જ છે.” કૃષ્ણ તેની ઇંગિત ચેષ્ટા ઉપરથી “આ વાર્તા ખાટી છે” એવું ધારી લીધું, પણ તેને કપાવવી નહીં એમ Page #366 -------------------------------------------------------------------------- ________________ સગ ૬ છે ? શમ કૃષ્ણ પાંડવાદિનો વિવાહ [૩ર૭ વિચાર કરી કહ્યું કે “તારે પણ શુભ પુત્ર થશે.” દેવગે સત્યભામાને ગર્ભ રહ્યો, તેથી તેનું ઉદર વૃદ્ધિ પામ્યું. રૂમિણીના ઉદરમાં ઉત્તમ ગર્ભ હતું, તેથી તેનું ઉદર જેવું હતું તેવું જ રહ્યું. ગૂઢ રીતે ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્ય; તેથી એક દિવસ સત્યભામાએ કૃષ્ણને કહ્યું કે “આ તમારી પત્ની રૂકૃમિણીએ તમને પેટે ગર્ભ કહ્યો છે, કારણ કે અમારાં બંનેના ઉદર જુએ.” તે વખતે એક દાસીએ આવીને વધામણી આપી કે “રૂફણિ દેવીએ સુવર્ણ જેવી કાંતિવાળા મહાત્મા પુત્રને જન્મ આપે છે.” તે સાંભળી સત્યભામા વિલખી અને ક્રોધવિહવળ થઈ ગઈ. ત્યાંથી ઘેર આવતાં તેણે પણ ભાનુક નામના પુત્રને જન્મ આપે. કૃષ્ણ પુત્રજન્મની વધામણીથી હર્ષ પામી રૂકુમિણીના મંદિરમાં ગયા, અને બહાર સિંહાસન પર બેસી પુત્રને મંગાવી જે પુત્રની કાંતિથી સર્વ દિશાઓને ઉદ્યોતવાળી થયેલી જોઈને તેનું પ્રદ્યુમ્ન એવું નામ પાડયું અને કૃષ્ણ તેને હલાવવાને માટે ક્ષણવાર ત્યાં બેઠા. તે વખતે પૂર્વ ભવના વૈરથી ધૂમકેતુ નામે એક દેવ રૂફણિીનો વેષ લઈ કૃષ્ણ પાસે આવ્યો અને કૃષ્ણ પાસેથી બાળકને લઈને વતાઢયગિરિ ઉપર ચલે ગયે. ત્યાં ભૂત રમણ ઉદ્યાનમાં જઈ ટેકશિલા ઉપર બેસી વિચાર કરવા લાગ્યું કે “આ બાળકને અહીં અફળાવીને મારી નાખું? પણ ના, તેથી તે તે બહુ દુઃખી થશે, માટે આ શિલા ઉપર મૂકીને ચાલ્યા જાઉં કે જેથી અહીં નિરાધાર અને સુધાતુર એવે એ એકંદ કરતે કરતે મરી જશે.’ આવે વિચાર કરી તેને ત્યાં છેડી દઈને ચાલ્યા ગયે. તે બાળક ચરમદેહી' હતું અને નિરૂપક્રમ કવિતવાળો હતું તેથી શિલા પરથી ઘણાં પાંદડાવાળા પ્રદેશમાં તે નિરાધાધપણે પડી ગયે. કાળસંવર નામે કઈ બેચર વિમાનમાં બેસીને અગ્નિજવાલ નગરથી પિતાને નગરે જ હતો, તેનું વિમાન ત્યાં ખલિત થઈ ગયું. ખેચરપતિએ વિમાન ખલિત થવાનો હેતુ વિચારતાં નીચે જોયું તે ત્યાં તે તેજસ્વી બાળકને અવલોક્યો. એટલે “મારા વિમાનને ખલિત કરનાર આ કઈ મહાત્મા બાળક છે.” એવું જાણી તેને લઈને તેણે પિતાની કનકમાળા નામની રાણીને પુત્ર તરીકે અર્પણ કર્યો. પછી તેણે પોતાના મેઘકૂટ નગરમાં જઈને એવી વાર્તા ફેલાવી કે “મારી પત્ની ગૂઢગર્ભા હતી. તેણે હમણાં એક પુત્રને જન્મ આપે છે.” પછી તે કાળસંવર ખેચરે પુત્રનો જન્મોત્સવ કર્યો, અને તેના તેજથી દિશાઓમાં પ્રોત થત જેઈને શુભ દિવસે તેનું પ્રદ્યુમ્ન એવું જ નામ પાડયું. અહીં રકૃમિણીએ કૃષ્ણની પાસે આવીને પૂછ્યું કે “તમારો પુત્ર કયાં છે?' કૃષ્ણ કહ્યું; તમે હમણાજ પુત્રને લઈ ગયા છે.' રૂકમિણી બોલી “અરે નાથ! શું મને છેતરવા માગે છો ? હું લઈ ગઈ નથી.” ત્યારે કૃષ્ણ જાણ્યું કે જરૂર મને કઈ છળી ગયું. પછી તરતજ પુત્રને શેધ કરાવ્યું, પણ કયાંથી પુત્રના ખબર મળ્યા નહીં, એટલે રૂકુમિણી મૂછ પામીને ૧ ચરમદેહી-છેલા શરીરવાળે, તેજ ભવમાં મોક્ષે જનાર. ૨ કોઈપણ પ્રકારનો ઉપક્રમ–ઉપઘાત ન લાગે એવું જીવિત--આયુષ્ય. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૮મું પડી ગઈ. થોડી વારે સંજ્ઞા પામીને તે પરિજન સાથે તાર સ્વરે રૂદન કરવા લાગી. એક સત્યભામા વગર સર્વ યાદવ, તેમની પત્ની અને બધે પરિવાર દુઃખી થઈ ગયો. “કૃષ્ણ જેવા સમર્થ પુરૂષને પણ પુત્રનો વૃત્તાંત કેમ ન મળે?” એમ બોલતી રૂકમિણી દુઃખી કૃષ્ણને વધારે દુઃખી કરવા લાગી, એ પ્રમાણે સર્વ યાદવે સહિત કૃષ્ણ ઉદ્વેગમાં રહેતા હતા, તેવામાં એકદા નારદ સભામાં આવ્યા, તેમણે “આ શું છે?' એમ પૂછયું, એટલે કૃષ્ણ બોલ્યા કે “હે નારદ ! રૂકમિણીને તરતને જન્મેલ બાળક મારા હાથમાંથી કોઈ હરી ગયું છે, તેની શુદ્ધિ કાંઈ તમે જાણો છો ?' નારંદ બેલ્યા “અહીં અતિમુક્ત મુનિ મહાજ્ઞાની હતા, તે તે હમણાં જ મોક્ષે ગયા. તેથી હવે ભારતવર્ષમાં અત્યારે કોઈ બીજા જ્ઞાની નથી; તે પણ હે હરિ! હાલમાં પૂર્વ વિદેહક્ષેત્રે સીમંધર નામે તીર્થકર છે, તે સર્વ સંશયને નાશ કરનારા છે, તેથી ત્યાં જઈને હું તેમને પૂછીશ.” પછી કૃષ્ણ અને બીજા યાદવોએ નારદની અનેક પ્રકારે પૂજા કરી અને આગ્રહપૂર્વક ખબર લાવવાની પ્રાર્થના કરી. એટલે નારદ જ્યાં સીમધર પ્રભુ હતા ત્યાં ત્વરાથી ગયા. ત્યાં પ્રભુ સમોસરણમાં બિરાજેલા હતા, તેમને પ્રણામ કરીને નારદે પૂછયું “હે ભગવાન! કૃષ્ણ અને રૂકમિણુને પુત્ર હાલ કયાં છે?” પ્રભુ બોલ્યા ધૂમકેતુ નામે એક તે પુત્રનો પૂર્વ ભવનો વૈરી દેવ છે, તેણે છળ કરી કૃષ્ણની પાસેથી તે પુત્રનું હરણ કરેલું છે. તેણે વૈતાઢય ઉપર જઈ તે બાળકને શિલા ઉપર મૂકયો હતો પણ તે મૃત્યુ પામે નથી, કારણ કે તે ચરમદેડી છે. તેથી કંઈનાથી મારી શકાય તેમ નથી. પ્રાતઃકાળે ત્યાંથી કાળસંવર નામે કઈ બેચર જતો હતો, તેણે તે બાળકને લઈને પોતાની પત્નીને પુત્ર તરીકે સેપે છે, અને હાલ તે તેને ઘેર વૃદ્ધિ પામે છે. નારદે ફરીથી પૂછ્યું, “હે ભગવન ! તે ધૂમકેતુને તેની સાથે પૂર્વ જન્મનું શું બૈર હતું?' નારદના આ પ્રમાણે પૂછવાથી પ્રભુએ તેને પૂર્વ ભવન વૃત્તાંત કહેવા માંડ્યો. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં મગધ દેશને વિષે શાલિગ્રામ નામે એક મહદ્ધિક ગામ છે, તેમાં મનોરમ નામે એક ઉધાન છે. તે ઉધાનનો અધિપતિ સુમન નામે એક યક્ષ હતે. તે ગામમાં સામદેવ નામે એક બ્રાહ્રાણ રહેતું હતું. તે સમદેવની અગ્નિલા નામની પત્નીથી અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે બે પુત્રો થયા. તેઓ વેદાર્થમાં ચતુર હતા. યૌવન વયને પ્રાપ્ત થયેલા તેઓ વિદ્યાથી પ્રખ્યાત થઈને વિવિધ ભાગને ભેગવતા મહેન્મત્ત થઈને રહેતા હતા. એક દિવસે તે મને રથ ઉદ્યાનમાં નંદિવર્ધન નામે આચાર્ય સમવસર્યા. લેકે એ ત્યાં જઈને તેમને વંદના કરી. તે સમયે આ ગર્વિષ્ટ થયેલા અગ્નિભૂતિ અને વાયુબ: તિએ ત્યાં આવી આચાર્યને કહ્યું કે “અરે વેતાંબરી! જે તું કાંઈ શાસ્ત્રાર્થને જાણતા હોય તે બોલ.” તેમનાં આવાં વચન માત્રથી નંદિવર્ધન આચાર્યના સત્ય નામના શિષે તેમને પૂછયું કે “તમે કયાંથી આવ્યા છે?” તેઓ બેલ્યા કે “અમે શાલિગ્રામમાંથી આવ્યા છીએ.” સત્ય મુનિ ફરીવાર બેલ્યા-“તમે કયા ભવમાંથી આ મનુષ્યભવમાં આવ્યા છે ? એમ મારૂં Page #368 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૬ ડ્રો] રામ કૃષ્ણ પાંડવાદિને વિવાહ [૩૨૯ પૂછવું છે, તે જે તમે જાણતા હે તો કહો.” તે સાંભળી તે બંને તે વિષયના અજ્ઞાની હોવાથી લજજાથી અધમુખ થઈને ઊભા રહ્યા, એટલે મુનિએ તેમને પૂર્વભવ કહેવા માંડ્યો - અરે બ્રાહ્મણે! તમે પૂર્વભવને વિષે આ ગ્રામની વનસ્થલીમાં માંસભક્ષક શિયાળ થયેલા હતા. એક કણબીએ પિતાના ક્ષેત્રમાં રાત્રે ચર્મની રજુ વિગેરે મૂકી હતી, તે વૃષ્ટિથી આદ્ર થતાં તમે બધી ભક્ષણ કરી ગયા. એ આહારથી મૃત્યુ પામીને પિતાના પૂર્વકૃત કર્મથી આ ભવમાં તમે સેમદેવ બ્રાહ્મણના બે પુત્રો થયા છે. પ્રાતઃકાળે તે ખેડુ કણબીએ સર્વ ચર્મરજજુને ભક્ષણ કરેલી જોઈ, પછી તે પિતાને ઘેર ગયે. અનુક્રમે મૃત્યુ પામીને તે પિતાની પુત્રવધુના ઉદરથી પુત્રપણે જન્મે. ત્યાં તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેણે જાણયું કે “આ મારી પુત્રવધુ તે મારી માતા થઈ છે અને મારો પુત્ર તે મારા પિતા થયે છે, તે હવે મારે તેમને શી રીતે બોલાવવા?” આવા વિચારથી તે કપટવડે જન્મથીજ મુંગે થઈને રહે છે. જે આ વૃત્તાંત વિષે તમને પ્રતીતિ ન આવતી હોય તે તે મુંગા ખેડુ પાસે જઈ તેને પૂછો એટલે તે મૌન છોડી દઈને તમને સર્વ વૃત્તાંત જણાવશે.” પછી લેકે તત્કાળ તે મુંગા ખેડુતને ત્યાં લઈ આવ્યા. મુનિએ તેને કહ્યું “તારા પૂર્વ ભવને વૃત્તાંત પ્રથમથી કહી બતાવ. આ સંસારમાં કર્મને વશે પુત્ર તે પિતા પણ થાય અને પિતા તે પુત્ર પણ થાય એવી અનાદિ સ્થિતિ છે, એમાં કાંઈ આશ્ચર્ય નથી, માટે પૂર્વ જન્મના સંબંધથી થતી લજજા અને મૌનપણું છોડી દે. પછી પિતાના પૂર્વ સંબંધને બરાબર કહેવાથી હર્ષ પામેલા તે ખેડુતે મુનિને નમસ્કાર કરી સર્વના સાંભળતાં પિતાના પૂર્વ જન્મને વૃત્તાંત જેમ મુનિએ કહ્યો હતો તેમ કહી સંભળાવે, તે સાંભળી ઘણું લેકોએ દીક્ષા લીધી, તે ખેડુત પ્રતિબોધ પામે અને પેલા અગ્નિભૂતિ અને વાયુભૂતિ લોકોથી ઉપહાસ્ય પામતા વિલખા થઈને ઘેર ચાલ્યા ગયા. પછી ઉન્મત્ત બ્રાહ્મણ વૈર ધારણ કરી રાત્રે ખગ લઈને તે મુનિને મારવા આવ્યા ત્યાં પેલા સુમન યશે તેમને ખંભિત કરી દીધા. પ્રાતઃકાળે લોકેએ તેવી સ્થિતિમાં તેમને દીઠા. તેનાં માતા પિતા તેને ખંભાયેલા જોઈ આકંદ કરવા લાગ્યાં. તે વખતે સુમન યક્ષ પ્રત્યક્ષ થઈને કહેવા લાગ્યો કે આ પાપી દુર્મતિએ મુનિને મારવા માટે રાત્રીએ ઈચ્છતા હતા, તેથી મેં તેને ઑભિત કર્યા છે, હવે જે તેઓ દીક્ષા ગ્રહણ કરવાનું કબુલ કરે તે હું તેમને છેડીશ, અન્યથા છેડીશ નહીં.' તેઓએ કહ્યું “અમારાથી સાધુને ધર્મ પાળવો મુશ્કેલ છે, તેથી અમે શ્રાવકને ચગ્ય એ ધર્મ આચર.” આ પ્રમાણે તેમના કહેવાથી દેવતાએ તેમને છોડી મૂક્યા. ત્યારથી તેઓ તે જિનધર્મને યથાવિધિ પાળવા લાગ્યા, પણ તેમનાં માતાપિતાએ તે જરા પણ જૈનધર્મને અંગીકાર કર્યો નહીં. અગ્નિભૂતિ અને વાયુભૂતિ મૃત્યુ પામી સૌધર્મકલ્પમાં છ પાપમના આયુષ્યવાળા દેવતા થયા, ત્યાંથી ચ્યવીને હસ્તિનાપુર નગરમાં અહંદાસ વણિકને ઘેર પૂર્ણભદ્ર અને માણિભદ્ર C - 42 Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૮મું નામે પુત્ર થયા. પૂર્વ ભવના ક્રમથી તેઓ શ્રાવકધર્મ પાળવા લાગ્યા. એક વખતે મહેંદ્ર નામે એક મુનિ ત્યાં સમવસર્યા, તેમની પાસેથી ધર્મ સાંભળીને અર્હદાસે દીક્ષા લીધી. પૂર્ણભદ્ર અને માણિભદ્ર તે માહેંદ્ર મુનિને વાંદવા જતા હતા, ત્યાં માર્ગમાં એક કુતરીને અને ચાંડાળને જઈને તેમની ઉપર તેઓને નેહ ઉત્પન્ન થયે, તેથી તેઓએ મહર્ષિ પાસે આવી નમીને પૂછયું કે “આ ચાંડાળ અને કુતરી કોણ છે કે જેને જેવાથી અમને નેહ ઉપજે છે? મુનિ બેલ્યા “તમે પૂર્વ ભવમાં અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે બ્રાહ્મણ હતા, તે વખતે સામદેવ નામે તમારા પિતા અને અગ્નિના નામે તમારી માતા હતી, તે સેમદેવ મૃત્યુ પામીને આ ભરતક્ષેત્રમાં આવેલા શંખપુરમાં જિતશત્રુ નામે રાજા થયે, જે સદા પરીમાં આસક્ત હતે. અગ્નેિલા મૃત્યુ પામીને તેજ શંખપુરમાં સેમભૂતિ નામના બ્રાહ્મણની રૂકમિણું નામે સી થઈ. એક વખતે રૂકમિણી પિતાના ઘરના આંગણામાં ઊભી હતી, તેવામાં તે માગે નીકળેલા જિતશત્રુ રાજાના જોવામાં આવી; તત્કાળ તે રાજા કામવશ થઈ ગયે, તેથી સમભૂતિ ઉપર કાંઈક ગુન્હો મૂકી રાજાએ તે સ્ત્રીને પોતાના અંતઃપુરમાં દાખલ કરી. તેના વિરહથી પીડિત સમભૂતિ અગ્નિમાં મગ્ન હોય તેમ દુખે રહેવા લાગ્યું. રાજા જિતશત્રુ તે સ્ત્રીની સાથે એક હજાર વર્ષ સુધી ક્રીડા કરી મૃત્યુ પામીને પહેલી નરકમાં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળે નારકી થશે. ત્યાંથી નીકળીને હરિણ થયે; તે ભવમાં શીકારીએ મારી નાખતાં મરણ પામીને તે માયાકપટી એ શ્રેષ્ઠીપુત્ર થયે; ત્યાંથી મરણ પામીને માયાના પેગથી હાથી થશે. તે ભવમાં દેવગે તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી અઢાર દિવસનું અનશન પાળી મૃત્યુ પામ્ય, અને ત્રણ પલ્યોપમ આયુષ્યવાળે વિમાનિક દેવતા થયા. ત્યાંથી રવીને તે આ ચાંડાળ થાય છે અને પેલી રૂકમિણી અનેક ભવમાં પરિભ્રમણ કરીને આ કુતરી થઈ છે, તેથી (પૂર્વ ભવનાં તમારાં માતા પિતા હેવાથી) તેની ઉપર તમને નેહ ઉત્પન્ન થાય છે.” આ પ્રમાણે પિતાના પૂર્વ ભવને વૃત્તાંત સાંભળી તે પૂર્ણભદ્ર અને માણિભદ્રને જાતિ મરણજ્ઞાન થયું. પછી તેએાએ તે ચાંડાળને અને કુતરીને પ્રતિબંધ આપે, જેથી તે ચાંડાળ એક માસનું અનશન કરી મૃત્યુ પામીને નંદીશ્વર દ્વીપમાં દેવતા થયે, અને કુતરી પ્રતિબોધ પામી અનશન કરી મૃત્યુ પામીને શંખપુરમાં સુદર્શના નામે રાજપુત્રી થઈ. ફરીવાર પાછા માહેંદ્ર મુનિ ત્યાં આવ્યા, ત્યારે અર્હદાસના પુત્રોએ ચાંડાળ અને કુતરીની ગતિ વિષે પૂછયું, એટલે તેમણે તે બંનેની થયેલી સદ્ગતિને વૃત્તાંત કહી સંભળાવ્યું. તેઓએ શંખપુર જઈ રાજપુત્રી સુદર્શનને પ્રતિબંધ આપે, જેથી તે દીક્ષા લઈને મૃત્યુ પામી દેવકે ગઈ પૂર્ણભદ્ર અને માણિભદ્ર ગૃહસ્થ ધર્મ પાળી મૃત્યુ પામીને સૌધર્મદેવલેકમાં ઇદ્રના સામાનિક, દેવતા થયા. ત્યાંથી વી હસ્તિનાપુરમાં વિશ્વકસેન રાજાના મધુ અને કૈટભ નામે બે પુત્રો થયા. પેલે નંદીશ્વર દેવ ત્યાંથી ચ્યવી ચિરકાળ ભવભ્રમણ કરી વટપુર નગરમાં કનકપ્રભ નામે રાજા થયે. સુદર્શના ૧ ઇંદ્રની સરખી ઋદ્ધિવાળા. Page #370 -------------------------------------------------------------------------- ________________ સગ ૬ ઠ્ઠો] રામ પાંડવાદિને વિવાહ [૩૩૧ પણ દેવકથી ચ્યવી ઘણું ભવભ્રમણ કરી તે કનકપ્રભા રાજાની ચંદ્રાભા નામે પટ્ટારાણી થઈ રાજા વિશ્વસેન મધુને રાજ્યપદે અને કૈટભને યુવરાજપદે સ્થાપન કરી પોતે વ્રત લઈ મૃત્યુ પામીને બ્રહ્મદેવલોકમાં દેવતા થયા. મધુ અને કૈટભે બધી પૃથ્વી વશ કરી લીધી. તેમના દેશ ઉપર ભીમ નામે એક પલ્લી પતિ ઉપદ્રવ કરવા લાગે તેને મારવાને મધુ ચાલ્યો. ત્યાં માર્ગમાં વટપુરાના રાજા કનકપ્રભે ભોજનાદિથી તેને સત્કાર કર્યો. પછી સ્વામિભક્તિથી સેવકપણે વતંતે તે રાજા ચંદ્રાભા રાણીની સાથે ભોજનને અંતે તેમની પાસે આવ્યો અને કેટલીક ભેટ ધરી. ચંદ્રભા રાણી મધુને પ્રણામ કરીને અંતઃપુરમાં ચાલી, તે વખતે કામપીડિત મધુએ તેને બળાત્કારે પકડવાની ઈચ્છા કરી, તે વખતે મંત્રીએ તેને અટકાવ્યો, એટલે મધુરાજા આગળ ચાલ્યા. પછી ભીમ પલ્લીપતિને જીતીને પાછા ફરતાં તે વટપુરમાં આવ્યું. રાજા કનકપ્રભે ફરીવાર તેને સત્કાર કર્યો. જ્યારે તે ભેટ ધરવા આવ્યા ત્યારે મધુરાજા બે કે, “તમારી બીજી ભેટ મારે જોઈતી નથી, માત્ર આ ચંદ્રભા રાણી અને અર્પણ કરે. તેની આવી માંગણીથી જ્યારે કનકપ્રભે પિતાની રાણી તેને આપી નહીં ત્યારે તે બળાત્કારે ખેંચી લઈ પિતાના નગરમાં ચાલ્યા ગયે. રાણીના વિયોગથી વિધુર થયેલ કનકપ્રભ રાજા મૂછ ખાઈ પૃથ્વી પર પડયો. થોડીવારે સાવધ થઈ ઊંચે સ્વરે વિલાપ કરવા લાગે અને ઉન્મત્તની પેઠે આમતેમ ભમવા લાગે. અહીં મધુરાજા એક વખતે મંત્રીઓની સાથે ન્યાયના કાર્યમાં બેઠા હતા, તેમાં વખત ઘણે થવાથી તેને ચુકાદ કર્યા વગર રાજા ચંદ્રાભાને મંદિરે ગયે. ચંદ્રાભાએ પૂછયું, “આજે મોડા કેમ આવ્યા?” તેણે કહ્યું “આજે એક વ્યભિચાર સંબંધી કેસને ન્યાય આપવું હતું, તેમાં હું રોકાયે હતેચંદ્રભા હસીને બેલી કે–“તે વ્યભિચારી પૂજવા ગ્ય છે.” મધુરાજાએ કહ્યું “વ્યભિચારી શી રીતે પૂજવા ચગ્ય થાય? તેઓને તે શિક્ષાજ કરવી જોઈએ.” ચંદ્રાભા બોલી “જે તમે એવા ન્યાયવાન છે તો તમેજ પ્રથમ વ્યભિચારી છે, તે કેમ જાણતા નથી ? તે સાંભળી મધુરાજા પ્રતિબંધ પામી લજજા પામી ગયે. એ સમયે કનકપ્રભ રાજા ચંદ્રામા રાણીના વિયોગથી ગાંડ બની ગામેગામ ભટકતે અને બાળકોથી વીંટાયલે તેજ નગરના રાજમાર્ગમાં ગાતે અને નાચતે નીકળે. તેને જોઈ ચંદ્રભા વિચાર કરવા લાગી કે-અહે! મારા પતિ મારા વિયેગથી આવી દશાને પ્રાપ્ત થયે, તો મારા જેવી પરવશ સ્ત્રીને ધિક્કાર છે.” આ પ્રમાણે ચિંતવી તેણે મને પિતાને પતિ બતાવ્યું, એટલે તેને જોઈ પિતાના ઇષ્ટ કામને માટે મધુને અતિ પશ્ચાત્તાપ થયું. તેથી તત્કાળ મધુએ ધુંધુ નામના પિતાના પુત્રને રાજ્ય સેંપી કૈટભની સાથે વિમલવાહન મુનિની પાસે દીક્ષા લીધી. તેઓ હજાર વર્ષ સુધી ઉગ્ર તપ કરી દ્વાદશાંગના ધારણ કરનારા અને સદા સાધુઓની વૈયાવૃત્ય કરનારા થયા. અંતે અનશન કરી સર્વ પાપની આલોચના કરીને તે બન્ને મૃત્યુ પામી મહાશુક્ર દેવલેકમાં સામાનિક દેવતા થયા. રાજા કનકપ્રભ પણ સુધાતૃષાથી પીડિત થઈ ત્રણ હજાર વર્ષ વ્યર્થ Page #371 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩૨] . શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮ મું ગુમાવી મૃત્યુ પામ્ય, અને જોતિષ દેવામાં ધમકેતુ નામે દેવ થયા. અવધિજ્ઞાનથી પૂર્વનું વિર જાણી તે મધુના જીવને શોધવા લાગે, પણ મધુ તે સાતમા દેવલોકમાં મહદ્ધિક દેવ હેવાથી તેને જોવામાં આવ્યા નહીં. પછી તે ત્યાંથી એવી મનુષ્યભવ પામીને તાપસ થયે. તે ભવમાં બાળપ કરી મૃત્યુ પામીને તે વૈમાનિક દેવતા થશે. તથાપિ તે ભાવમાં પણ મધુને જેવાને સમર્થ ઘય નહીં. પાછે ત્યાંથી ચ્યવી સંસારમાં પરિભ્રમણ કરી કર્મવેગે જતિષીમાં ફરીને ધૂમકેતુ નામે દેવતા થશે. તે વખતે મધુનો જીવ મહાશક દેવલેકમાંથી વી કૃષ્ણ વાસુદેવની પટ્ટરાણી મિણીના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયે. પિલે ધૂમકેતુ પૂર્વના વૈરથી તે બાળકને જન્મતાંજ હરી ગયે, અને તેને મારવાની ઈચ્છાથી તે દુષ્ટ એક ટંકશિલા ઉપર તેને મૂકીને ચાલ્યા ગયે, પણ પિતાના પ્રભાવથી તે સર્વ અંગે અક્ષત રહ્યો, અને તેને કાળસંવર વિદ્યાધર પિતાને ઘેર લઈ ગયો. સેળ વર્ષને અંતે રૂકમિણી સાથે તેને સમાગમ થશે.” આ પ્રમાણે પ્રશ્નના પૂર્વ ભવન વૃત્તાંત સાંભળીને “રમિણીને પુત્રને વિયોગ ક્યા કર્મથી થોએમ નારદે પૂછયું, એટલે શ્રી સીમંધર પ્રભુએ આ પ્રમાણે તેના પુર્વ ભવને વૃત્તાંત કહ્યું – આ જ બૂઢીપમાં ભરતક્ષેત્રમાં મગધ દેશને વિષે લમીગ્રામનામે એક ગામમાં સેમદેવ નામે બ્રાહાણ રહેતા હતા. તેને લક્ષ્મીવતી નામે સ્ત્રી હતી. એક વખતે તે લક્ષ્મીવતી ઉપવનમાં ગઈ. ત્યાં મોરનું ઈંડું પડેલું હતું, તેને તેણે કુંકુમવાળા હાથથી સ્પર્શ કર્યો. તેના પર્શથી તે ઈંડાને વર્ણ અને ગંધ ફરી ગયો, તેથી તેની માતા મયૂરીએ તેને પિતાનું છે એમ નહીં જાણવાથી સોળ ઘડી સુધી છોડી દીધું (સેવ્યું નહીં.) ત્યાર પછી અકસ્માત, વર્ષાદ વરસતાં તેના જળવડે ધેવાઈને તે ઈંડું પિતાના મૂળ સ્વભાવમાં આવી ગયું. તેથી તેને ઓળખીને તેની માતાએ તેને સેવ્યું, એટલે એગ્ય કાળે તેમાંથી મેર થયે. ફરીવાર લક્ષ્મીવતી ત્યાં આવી, તે વખતે મયૂરના રમણીય બચ્ચાને જોઈ તેની માતાના રૂદન કરતાં છતાં તેને પકડી લીધું, અને પિતાને ઘેર લાવીને પાંજરામાં પૂર્યું. પ્રતિદિન ખાનપાનથી તેને પ્રસનન કરીને તેણે તેને એવું નૃત્ય શીખવ્યું કે જેથી તે સુંદર નૃત્ય કરવા લાગ્યું. તેની માતા મયૂરી વિરસ સ્વરે પિકારતી પોતાના પ્યાર બચ્ચાના નેહથી નિયંત્રિત થઈ સતી તે પ્રદેશને છેડી શકી નહીં. પછી લોકેએ આવીને લક્ષમીવતીને કહ્યું, “તમારૂં કૌતુક પૂર્ણ થતું નથી પણ તેની માતા મયૂરી બિચારી મરી જાય છે, માટે તેના બચ્ચાને છેડી દે.” લેકની વાણીથી એ બ્રાહ્મણને દયા આવી, તેથી સોળ માસના તે મેરના યુવાન બચ્ચાને તેણે જ્યાં હતું ત્યાં મૂકી દીધું. આ કૃત્યથી તે બ્રાહ્મણીએ પ્રમાદવડે સોળ વર્ષનું પુત્રના વિરહનું મોટું વેદનીય કર્મ બાંધ્યું. એક વખતે એ લક્ષ્મીવતી પિતાના વિભૂષિત રૂપને દર્પણમાં જેતી હતી, તેવામાં સમાધિગુપ્ત નામે એક મુનિ ભિક્ષાને માટે તેના ઘરમાં આવ્યા, એટલે તેના પતિ સામદેવે Page #372 -------------------------------------------------------------------------- ________________ સગ રો] રામ કૃષ્ણ પાંડવાદના વિવાહ [ ૩૩૩ " કહ્યું કે ‘ભદ્રે ! આ મુનિને ભિક્ષા આપ.' તેવામાં કેાઈ પુરૂષના એલાવાથી સેામદેવ મહાર ચાલ્યા ગયે, એટલે તત્કાળ તે સ્ત્રીએ થૂકાર કરી કઠાર અક્ષરા એટલી તે મુનિને ઘર બહાર કાવ્યા અને સત્વર દ્વાર વાસી દીધું. મુનિજુગુપ્સાના આ તીવ્ર પાપકમથી સાતમે દિવસે તે સ્ત્રીને ગલષ્ટ થયા; તેની પીડાથી વિરક્ત થઈ ને તે અગ્નિમાં ખળી સુઈ. ત્યાંથી મૃત્યુ પામીને તેજ ગામમાં કોઈ ધેાખીને ઘેર તે ગધેડી થઈ. ફરીવાર મૃત્યુ પામી, પાછી તેજ ગામમાં વિન્નાભુક્ ડુક્કરી થઈ. ત્યાંથી મૃત્યુ પામી કુતરી થઈ. તે ભવમાં દાવાનળથી દગ્ધ થતાં કાઈ શુભ ભાવ આવવાથી મનુષ્યનું આયુષ્ય બાંધી મૃત્યુ પામી. પછી નમદા નદીને કાંઠે આવેલા ભૃગુકચ્છ ( ભરૂચ) નગરમાં તે કાણા નામની માછીમારની પુત્રી થઈ. તે અતિ દુગ`ધી તેમજ દુČગા થઈ. તેનાં માતા પિતા તેની દુર્ગંધને સહન ન કરી શકવાથી તેને નમદાના તીર ઉપર મૂકી આવ્યા. ત્યાં યોવનવતી થતાં તે હમેશાં નાવિકાથી લેાકેાને નમદા નદી ઉતારવા લાગી. દૈવયેાગે શીતઋતુમાં સમાધિગુપ્ત મુનિ ત્યાં આવી ચઢચા, અને પતની જેમ નિષ્ક પણે કાર્યાત્સ`માં સ્થિત થયા. તેમને જોઈ · આ મહાત્મા બધી રાત્રી શીતને શી રીતે સહન કરી શકશે ? ’ એમ વિચારી દયા ચિત્તવાળી તેણે તૃણુવડે મુનિને આચ્છાદિત કર્યો. રાત્રી નિગમન થયા પછી પ્રાતઃકળે તેણે મુનિને નમસ્કાર કર્યો, એટલે ‘ આ ભદ્રિક છે' એવુ' ધારી મુનિએ તેને ધ દેશના આપી. તે વખતે ‘આ મુનિને મે કાઈ ઠેકાણે જોયા છે’ એમ ચિરકાળ ચિંતવીને તેણે મુનિને તે વિષે પુછ્યુ' એટલે મુનિને તેના પૂર્વ ભવ કહી ખતાવ્યા. પછી મહર્ષિએ તેને કહ્યું કે ‘ભદ્રે! પૂર્વ ભવમાં તેં સાધુની જુગુપ્સા કરી હતી, તેથી આ ભવમાં તું આવી દુર્ગંધા થઈ છે, કેમકે સવ મનાવ કને અનુસરતાજ થાય છે.' આ પ્રમાણે સાંભળવાથી તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે પૂર્વ ભવે કરેલી જુગુપ્સાને માટે વારંવાર પેાતાની નિંદા કરતી સતી તે મુનિને ખમાવવા લાગી. ત્યારથી તે પરમ શ્રાવિકા થઈ, એટલે મુનિએ તેને ધશ્રી નામની આર્યાને સોંપી દીધી. પછી તે આર્યાની સાથેજ વિહાર કરવા લાગી. એકવાર કાઈ ગામમાં જતાં ત્યાં નાયલ નામના કેાઈ શ્રાવકને આર્યાએ તેને સેાંપી. તે નાયલને આશ્રયે રહી સતી અને એકાંતર ઉપવાસ કરતી સતી જિનપૂજામાં તત્પુરપણે ખાર વર્ષ સુધી ત્યાં રહી. છેવટે અનશન કરી મૃત્યુ પામીને તે અચ્યુતઇંદ્રની ઇંદ્રાણી થઈ. ત્યાં પૉંચાવન પલ્યે પમતુ. આયુષ્ય ભોગવી ત્યાંથી ચ્યવીને તે રૂકિમણી થઈ છે. પૂર્વ ભવમાં તેણે મયૂરીને બચ્ચાના વિયાગ કરાવ્યા હતેા, તેથી તે રૂકમિણી આ ભવમાં સેાળ વર્ષ સુધી પુત્રવિરહનું દુઃખ અનુભવશે.” આ પ્રમાણે રૂમિણીના પૂર્વ ભવ સાંભળી સીમંધર પ્રભુને નમીને નારદ વૈતાઢગિરિ ઉપર મેઘફૂટ નગરે આવ્યા, ત્યાં સંવર વિદ્યાધરની પાસે આવીને કહ્યું કે ‘તમારે પુત્ર થયા તે બહુ સારૂં થયું.' આવાં વચનથી પ્રસન્ન થઈ સંવરે નારદની પૂજા કરી અને પ્રદ્યુમ્ન પુત્રને ખતાબ્વે, નારદ તે પુત્રને મિણીના જેવાજ જોઈ ભગવંતના કથનની પ્રતીતિ લાવી વરની Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૮ મું રજા લઈને દ્વારકામાં આવ્યા. ત્યાં કૃષ્ણ વિગેરેને તે પુત્રને સર્વ વૃત્તાંત કહ્યો અને રૂકમિણીને પણ તેના લક્ષ્મીવતી વિગેરે પૂર્વભવની વાર્તા જણાવી. પછી રૂકમિણીએ ભક્તિથી અંજલિ જેડી ત્યાં રહ્યા સતા સીમંધર પ્રભુને નમસ્કાર કર્યો, અને “સેળ વર્ષ પછી પુત્રને સમાગમ થશે' એવાં અરિહંત ભગવંતનાં વચનથી તે સ્વસ્થ થઈ પૂર્વે શ્રી ઋષભદેવ સ્વામીને કુરૂ નામે એક પુત્ર હતા, જેનાં નામથી કુરૂક્ષેત્ર કહેવાય છે. તે કરૂને પુત્ર હસ્તી નામે થયે, જેના નામથી હસ્તિનાપુર નગર વસેલું છે. તે હસ્તી રાજાના સંતાનમાં અનંતવીર્ય નામે રાજા થયે. તેને પુત્ર કતવીર્ય નામે રાજા થયો. તેને પુત્ર સુભમ નામે ચક્રવતી થયો. તે પછી અસંખ્ય રાજાઓ થઈ ગયા બાદ. શાંતનુ નામે એક રાજા થયે. તેને ગંગા અને સત્યવતી નામે બે પત્નીઓ હતી. તેમાંથી ગંગાને ભીષ્મ પરાક્રમવાળો ભીષ્મ નામે પુત્ર થયે; અને સત્યવતીને ચિત્રાંગદ ને ચિત્રવીર્ય નામે પુત્રા થયા. ચિત્રવીર્યને અંબિકા, અંબાલિકા અને અંબા નામે ત્રણ સ્ત્રીઓ હતી. તેનાથી ધૃતરાષ્ટ્ર, પાંડ ને વિદુર નામે અનુક્રમે ત્રણ પુત્રો થયા. તેમાં પાંડુ પતરાષ્ટ્રને રાજ્ય સોંપી મૃગયા કરવામાં તત્પર રહેવા લાગ્યો. પતરાષ્ટ્ર સુબળ રાજાના પુત્ર અને ગાંધાર દેશના રાજા શકુનિની ગાંધારી વિગેરે આઠ બહેનને પરણે. તેનાથી તેને દુર્યોધન વિગેરે સો પુત્રો થયા. પાંડુરાજાને કુંતી નામની સ્ત્રીથી યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન નામે ત્રણ પુત્રો થયા. અને બીજી સ્ત્રી માઠી કે જે શલ્યરાજાની બહેન થતી હતી, તેનાથી નકુળ અને સહદેવ નામે બે બળવાન પુત્રો થયા. વિદ્યા અને ભુજબળથી ઉગ્ર એવા એ પાંચે પાંડુકુમારો પંચાનન-સિંહની જેમ ખેચરોને પણ અજેય થયા. પિતાના જયેષ્ઠ બંધુ તરફ વિનયવાળા અને દુનીતિને નહીં સહન કરનારા તે પાંચે પાંડે પોતાના લેકોત્તર ગુણવડે લેકેને આશ્ચર્ય પમાડવા લાગ્યા. અન્યદા કાંપીલ્યપુરથી ધ્રુપદરાજાના દૂતે આવી નમસ્કાર કરી પાંડુરાજાને આ પ્રમાણે કહ્યું “અમારા સ્વામી દ્રપદ રાજાને ચુલની રાણીના ઉદરથી જન્મેલી આ ધષ્ટદ્યુમ્નની નાની બહેન દ્રૌપદી નામે કન્યા છે, તેના સ્વયંવરમાં દશ દશા, રામ કૃષ્ણ, દમદંત, શિશુપાલ, રૂમિ, કણ, સુધન અને બીજા પણ રાજાઓને તથા તેમના પરાકમી કુમારને દ્રુપદ રાજાએ તે મોકલી મોકલીને બોલાવ્યા છે. તેઓ હાલ ત્યાં જતા જાય છે તે તમે પણ આ દેવકુમાર જેવા પાંચ કુમારો સાથે ત્યાં આવી સ્વયંવરમંડપને અલંકૃત કરા.” તે સાંભળી પાંચ જયવંત બાવડે કામદેવની જેમ પાંચ પુત્રોએ યુક્ત એવા પાંડુરાજા કાંપીત્યપુર ગયા અને બીજા પણ અનેક રાજાઓ ત્યાં આવ્યા. દ્રુપદ રાજાએ પૂજેલા પ્રત્યેક રાજાઓ અંતરીક્ષમાં રહેલા ગ્રહોની જેમ સ્વયંવરમંડપમાં હાજર થયા. તે અવસરે સ્નાન કરી, શુદ્ધ (ઉજજવળ) વસ્ત્ર પહેરી, માલ્યાલંકાર ધારણ કરી અને અહંતપ્રભુને પૂછને રૂપવડે દેવકન્યા જેવી દ્રૌપદી સખીઓ સાથે પરવરી સતી સમ Page #374 -------------------------------------------------------------------------- ________________ સગ ૬ ઢો] રામ કૃષ્ણ પાંડવાદિને વિવાહ [૩૩૫ નિક દેવતાઓની જેવા કૃષ્ણાદિક રાજાએથી અલંકૃત સ્વયંવરમંડપમાં આવી. તેની સખીએ તેને પ્રત્યેક રાજાને નામ લઈ લઈને બતાવવા માંડયા. તેઓને અનુક્રમે જોતી જોતી દ્રોપદી જ્યાં પાંચ પાંડવો બેઠા હતા ત્યાં આવી, અને તેણે અનુરાગી થઈને પાંચ પાંડવોના કંડમાં સ્વયંવરમાળા આપણુ કરી. તે વખતે “આ શું?’ એમ સર્વ રાજમંડળ આશ્ચર્ય પામી ગયું. તેવામાં કોઈ ચારણ મુનિ આકાશમાર્ગે ત્યાં આવ્યા એટલે કૃષ્ણાદિક રાજાઓએ તે મુનિને નમસ્કાર કરી વિનયપૂર્વક પૂછયું કે “શું આ દ્રોપદીને પાંચ પતિ થશે?' મુનિ છેલ્યા-“આ દ્રૌપદી પૂર્વ ભવના કર્મથી પાંચ પતિવાળી થશે, પણ તેમાં આશ્ચર્ય શું છે? કેમકે કર્મની ગતિ મહા વિષમ છે. તેનું વૃતાંત સાંભળે. ચંપાનગરીમાં સામદેવ, સેમભૂતિ અને સેમદત્ત નામે ત્રણ બ્રાહ્મણે રહેતા હતા, તેઓ સદર બંધુ હતા. ધન ધન્યથી પરિપૂર્ણ એવા તેઓને અનુક્રમે નાગશ્રી, ભૂતશ્રી અને યક્ષશ્રી નામે પત્રીઓ હતી. તે ત્રણે ભાઈઓ પરસ્પર સ્નેહ ધરાવતા હતા, તેથી તેઓએ એક વખતે એ ઠરાવ કર્યો કે આપણે ત્રણે ભાઈઓએ એક એક ભાઈને ઘેર વારા પ્રમાણે સાથે ભેજન કરવું. તે પ્રમાણે વર્તતાં એક દિવસ એમદેવને ઘેર જમવાને વારો આવ્યો, એટલે ભજનને અવસર પ્રાપ્ત થયા અગાઉ નાગશ્રીએ વિવિધ પ્રકારનાં ભજનની તૈયારી કરવા માંડી. તેમાં તે રમણીએ અજાયે કડવી તુંબડીનું શાક કર્યું. પછી એ શાક કેવું થયું છે તે જાણવાને માટે તેણીએ ચાખી જોયું, ત્યાં તો બહુ કડવું હોવાથી તેને અન્ય જાણું તેણીએ થુંકી કાઢ્યું. પછી વિચારવા લાગી કે “મેં ઘણું સ્વાદિષ્ટ વિવિધ પદાર્થોથી આ શાક સુધાયું, તથાપિ એ કડવું જ રહ્યું. આમ વિચારી તેણીએ તે શાક ગેપવી દીધું, અને તે સિવાયનાં બીજાં ભવ્ય ભેજનવડે તેણે પિતાને ઘેર આવેલા કુટુંબ સહિત પોતાના પતિને તથા દિયરને જમાડયા. તે સમયે સુભૂમિભાગ નામના તે નગરના ઉદ્યાનમાં જ્ઞાનવાન અને પરિવાર સહિત શ્રીધમશેષ આચાર્ય સમવસર્યા. તેમના ધર્મરૂચિ નામે એક શિષ્ય માસક્ષમણને પારણે સોમવાદિક સર્વે જમી ગયા પછી નાગશ્રીને ઘેર ભિક્ષા લેવા આવ્યા. નાગશ્રીએ વિચાર કર્યો કે “આ શાકથી આ મુનિજ તેષિત થાઓ.” એમ વિચારી તેણે તે કડવી તુંબડીનું શાક તે મુનિને વહેરાવ્યું. મુનિએ જાણ્યું કે “આજે મને આ કેઈ અપૂર્વ પદાર્થ મળે છે. તેથી તેમણે ગુરૂ પાસે જઈ તેમના હાથમાં તે પાત્ર આપ્યું. ગુરૂ તેની ગંધ લઈને બેલ્યા-“હે વત્સ! જે આ ૫દાર્થ તું ખાઈશ તે મૃત્યુ પામીશ, માટે આને પરઠવી દેવું અને ફરીવાર હવે આ પિંડ સારી રીતે તપાસીને લેજે. ગુરૂનાં આવાં વચનથી તે મુનિ ઉપાશ્રયની બહાર શુદ્ધ સ્થડિલ પાસે તે પાઠવવા આવ્યા, તેવામાં શાકમાંથી એક બિંદુ ભૂમિપર પડી ગયું, તેના રસથી ખેંચાઈને અનેક કીડીઓ આવી તેને લગ્ન થઈ. તે બધી તત્કાળ મૃત્યુ પામી ગઈ. તે જોઈ તે મુનિને વિચાર થયો કે “આના એક બિંદુમાત્રથી અનેક જંતુઓ મરે છે, તો તેને પરઠવવાથી કેટલાય જંતુઓનું મરણ થશે, માટે હું એક મૃત્યુ પામું તે સારૂં, પણ ઘણાં જંતુએ મરે તે સારું નહીં આ નિશ્ચય કરી તેણે તે તુંબડીનું શાક સમાહિત પણે ભક્ષણ કરી લીધું. પછી સમાષિ Page #375 -------------------------------------------------------------------------- ________________ શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૮મું પૂર્વક સમ્યક્ પ્રકારે આરાધના કરીને મૃત્યુ પામેલા તે ધર્મરૂચિ મુનિ સર્વાર્થસિદ્ધિ વિમાનમાં અહમિંદ્ર દેવ થયા. અહીં ધમષ આચાર્યો “ધર્મરૂચિ મુનિને આટલે બધે વિલંબ કેમ થયે?' એ જાણવાને માટે બીજા મુનિઓને તપાસ કરવા મોકલ્યા. તેઓએ બહાર જઈને જોયું તો તેમને મૃત્યુ પામેલા દીઠા, તેથી તેમનું રજોહરણ વિગેરે લઈ ગુરૂ પાસે આવી મોટા ખેદ સાથે તે વાત ગુરૂને જણાવી. ગુરૂએ અતિશય જ્ઞાનના ઉપગથી જાણી લઈને પિતાના સર્વ શિષ્યોને નાગશ્રીનું બધું દુશ્ચરિત્ર જણાવ્યું, તે સાંભળવાથી બધા મુનિઓને અને સાદવીઓને કેપ ઉત્પન્ન થયે, તેથી તેઓએ તે વાર્તા સામદેવ વિગેરે અનેક લોકોને જણાવી. તે સાંભળી મદેવ વિગેરે વિપ્રોએ નાગશ્રીને ઘરમાંથી કાઢી મૂકી. લોકોએ પણ તેને ઘણે તિરસકાર કર્યો, તેથી તે સર્વત્ર દુઃખી થઈ ભટકવા લાગી. અને કાસ, શ્વાસ, જવર અને કુષ્ઠ વિગેરે સેળ ભયંકર રોગોથી પીડા પામતી સતી તે ભવમાંજ નારકીપણાને પ્રાપ્ત થઈ એ પ્રમાણે સુધા તૃષાથી આતુર, ફાટ્યાં તુટહ્યાં વસ્ત્ર પહેરતી અને નિરાધાર ભટકતી એ સ્ત્રી અનુક્રમે મૃત્યુ પામીને છઠ્ઠી નરકે ગઈ. ત્યાંથી નીકળીને ચંડાળ જાતિમાં ઉત્પન્ન થઈ અને મૃત્યુ પામીને સાતમી નરકે ગઈ. પછી શ્લેષ્ઠ જાતિમાં ઉત્પન્ન થઈને મરીને નરકે ગઈ. એવી રીતે એ પાપિણી સર્વ નરકમાં બે વાર જઈ આવી. પછી પૃથ્વીકાય વિગેરેમાં અનેકવાર ઉત્પન્ન થઈ અને અકામનિર્જરાથી ઘણું કમને ખપાવ્યાં. પછી ચંપાનગરીમાં સાગરદત્ત શેઠની સ્ત્રી સુભદ્રાના ઉદરથી સુકુમારિકા નામે પુત્રી થઈ તેજ નગરમાં જિનદત્ત નામે એક ધનવાન સાર્થવાહ રહેતો હતો, તેને ભદ્રા નામે ગૃહિણી અને સાગર નામે પુત્ર હતો. એક વખતે જિનદત્ત સાગરદત્તને ઘેર ગયે, ત્યાં સુકુમારિકાને યૌવનવતી જોઈ. તે મહેલ ઉપર ચડીને કંદુક્કડ કરતી હતી. તેને જોઈ જિનદત્તને વિચાર થયે કે “આ કન્યા મારા પુત્રને યોગ્ય છે.” આવું ચિંતવન કરતો તે પોતાને ઘેર આવ્યા. પછી ફરીને બંધુવર્ગ સહિત સાગરદત્તને ઘેર જઈ પોતાના પુત્રને માટે સુકુમારિકાની માગણી કરી. સાગરદત્ત બેલ્યા “આ પુત્રી માટે પ્રાણથી પણ પ્રિય છે, એના વિના હું ક્ષણવાર પણ રહી શકતો નથી, માટે જે તમારે પુત્ર સાગર મારે ત્યાં ઘરજમાઈ થઈને રહે તો હું મારી પુત્રી ઘણા દ્રવ્ય સાથે તેને અર્પણ કરું.” “હું વિચારીને કહીશ” એમ કહી જિનદત્ત પિતાને ઘેર ગયે, અને તે વાત સાગરને કહી. તે સાંભળી સાગર મૌન રહ્યો; એટલે “જેને નિષેધ ન કરે તે સંમત છે” એવા ન્યાયથી તેના પિતાએ સાગરને ઘરજમાઈપણે રહેવા દેવાનું કબુલ કર્યું. અનુક્રમે સાગરને તે કુમારી સાથે પરણાવ્યું. રાત્રે તેની સાથે તે વાસગૃહમાં જઈ શય્યામાં સુતો. તે વખતે પૂર્વ કર્મના ચેગે તે સુકુમારિકાના સ્પર્શથી સાગરનું અંગ અંગારાની જેમ બળવા લાગ્યું, તેથી તે માંડમાંડ ક્ષણવાર સહન કરીને સૂઈ રહ્યો. પણ જ્યારે સુકુમારિકા ઊંઘી ગઈ ત્યારે તેને છોડી દઈને તે પિતાને ઘેર નાસી ગયે. નિદ્રા પૂર્ણ થતાં પાસે પતિને ન જેવાથી સુકુમારિકા ઘણું રૂદન Page #376 -------------------------------------------------------------------------- ________________ સગ ૬ ઠ્ઠો ] રામ કૃષ્ણ પાંડવાદિના વિવાહ : * [ ૩૩૭ કરવા લાગી. પ્રાતઃકાળે સુભદ્રાએ વવરને દંતધાવન કરાવવાને માટે એક દાસીને મેકલી, ત્યાં જતાં દાસીએ સુકુમારિકાને પતિરહિત અને રૂદન કરતી જોઈ, એટલે તેણે સુભદ્રા પાસે આવીને તે વાત કહી. સુભદ્રાએ શેઠને જણાવી, એટલે શેઠે જિનદત્ત પાસે જઇને તેને ઉપાલંભ આપ્યા. જિનદત્તે પેાતાના પુત્રને એકાંતમાં ખેલાવીને કહ્યું કે ‘ૐ વત્સ! તેં સાગરદત્ત શેઠની પુત્રીનો ત્યાગ કર્યું તે ઠીક કર્યું નહી, માટે હમણાં તે સુકુમારિકા પાસે પાછા જા; કારણ કે મેં સજ્જનોની સમક્ષ તને ત્યાં રાખવાનું કબુલ કર્યું છે.' સાગર ખેલ્યો ‘હે પિતા ? અગ્નિમાં પેસવાને તૈયાર થવું તે હું સારૂં ગણું છું, પણ તે સુકુમારિકા પાસે જવા કદિ પણુ ઇચ્છતો નથી.' આ ખધી વાર્તા દીવાલની પાછળ ગુપ્તપણે ઊભા રહીને સાગરદત્ત શેઠ સાંભળતા હતા, તેથી તે નિરાશ થઈને પેાતાને ઘેર આવ્યા અને સુકુમારિકાને કહ્યું કે • હે પુત્રી ! તારી ઉપર સાગર તેા વિરકત થયો છે, માટે હું તારે માટે બીજો પતિ શેાધી આપીશ. તું ખેદ કરીશ નહીં.' એક વખતે સાગરદત્ત શેઠ પેાતાના મહેલના ગેખમાં બેસીને માર્ગ તરફ જોતા હતા, તેવામાં હાથમાં ખપ્પર ધારણ કરનારા, જીણુ વસ્રના ખંડને પહેરનારા અને મક્ષિકાથી વી’ટાયેલે કાઈ ભિક્ષુક માગે ચાલ્યો જતો તેમના જોવામાં આવ્યો; એટલે સાગરદત્ત તને ખેલાવી ખપ્પર વિગેરે છે।ડાવી સ્નાન કરાવીને જમાડયો, અને તેનું શરીર ચંદનથી ચર્ચિત કરાવ્યું. પછી તેને કહ્યું કે રે ભદ્ર! આ મારી પુત્રી સુકુમારિકા હુંદ્ગમને આપું છું, માટે ભાજન વિગેરેમાં નિશ્ચિંત થઈને એની સાથે અહી' સુખે રહે.' આ પ્રમાણે કહેવાથી તે સુકુમારિકાની સાથે વાસગૃહમાં ગયો; પણ તેની સાથે શયન કરતાં તેણીના અંગના સ્પથી જાણે અગ્નિનો સ્પ થયો હોય તેમ તે દાઝવા લાગ્યો, તેથી તત્કાળ ઉઠીને પેાતાનો જે વેશ હતો તે પહેરીને તે પલાયન કરી ગયો. સુકુમારિકા પ્રથમની જેમજ ખેદ પામી. તેની એવી અવસ્થા જોઈ તેના પિતાએ તેને કહ્યું, ‘વત્સે ! ખેદ કર નહીં, તારા પૂર્વ પાપકર્મીનો ઉદય થયા છે, બીજુ કાંઈ કારણ નથી; માટે સંતોષ ધારણ કરી મારે ઘેર રહી નિત્ય દાન પુણ્ય કર્યાં કર.' આ વચનથી સુકુમારિકા શાંત થઈ અને ધર્માંતત્પર થઈને ત્યાં રહી સતી નિરંતર દાન આપવા લાગી. k અન્યદા ગેાપાલિકા નામે સાધ્વી તેને ઘેર આવી ચડયાં. તેમને સુકુમારિકાએ શુદ્ધ અન્નપાનથી પ્રતિલાભિત કર્યાં. પછી તેની પાસેથી ધમ સાંભળી પ્રતિષેધ પામીને સુકુમારિકાએ ચારિત્ર ગ્રહણ કર્યું. ચતુ, છઠ્ઠું અને અઠ્ઠમ વિગેરે તપને આચરતી એ સુકુમારિકા સાધ્વી ગેાપાલિકા આર્યાની સાથે હંમેશાં વિહાર કરવા લાગી. એક વખતે સુકુમારિકા સાધ્વીએ પેાતાની ગુરૂણીને કહ્યું કે, · પૂજ્ય આ! આપની આજ્ઞા હોય તો હું સુભૂમિભાગ નામના ઉદ્યાનમાં શિવમ’ડળની સામે ખેતી સતી આતાપના લઉ.’ આર્યાં મેલ્યાં કે પેાતાના નિવાસસ્થાનની બહાર રહીને સાધ્વીને આતાપના લેવી કલ્પતી નથી, એમ આગમમાં કહેલું' છે.' ગુરૂણીએ આ પ્રમાણે કહ્યાં છતાં તે સાંભળ્યું ન હેાય તેમ કરીને સુકુમારિકા સુભૂમિભાગ ઉદ્યાનમાં ગઈ, અને સૂ સામી ષ્ટિ સ્થાપન કરીને આતાપના લેવા લાગી, " C - 43 Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮ મું એક વખતે દેવદત્તા નામની એક વેશ્યા ત્યાં ઉઘાનમાં આવેલી તેને જોવામાં આવી. તેના એક કામી ત્યારે તેને ઉત્સંગમાં બેસાડેલી હતી, એકે તેના માથા પર છત્ર ધરી હતી, એક તેને વસ્ત્રના છેડાવડે પવન નાખતો હતો, એક તેના કેશને બાંધતો હતો અને એકે તેના ચરણને ધરી રાખ્યા હતા. આ પ્રમાણે જોઈ સુકુમારિકા સાદવી કે જેને ભેગની ઈચ્છા પૂર્ણ થઈ નહોતી, તેણે એવું નિયાણું કર્યું કે “આ તપસ્યાના પ્રભાવથી હું આ વેશ્યાની જેમ પાંચ પતિવાળી થાઉં.” ત્યારપછી તે વારંવાર પિતાના શરીરને સાફ રાખવા લાગી. આર્યા તેને તેમ કરતાં વારતી ત્યારે તે ચિત્તમાં વિચારતી કે “હું જ્યારે પૂર્વે ગૃહસ્થ હતી ત્યારે, આ આર્યાએ મારૂં સારૂં માન જાળવતી હતી, પણ હવે તેમની સાથે ભિક્ષુકી થઈ એટલે તેઓ મને જેમ તેમ તિરસ્કાર આપે છે, માટે મારે તેમની સાથે રહેવાની શી જરૂર છે?' આવું ધારી તે જુદા ઉપાશ્રયમાં રહી, અને એકાકી સ્વતંત્રપણે વિચરતી ચિરકાળ વ્રતને પાળવા લાગી. પ્રાતે આઠ માસની સંલેખણ કરી, પૂર્વ પાપની આલોચના કર્યા વિના તે મૃત્યુ પામી અને નવ પોપમના આયુષ્યવાળી સૌધર્મક૯પમાં દેવી થઈ ત્યાંથી ચ્યવીને તે આ દ્રૌપદી થઈ છે અને પૂર્વ ભવમાં કરેલા નિયાણાથી તેને પાંચ પતિઓ થયા છે, તો તેમાં શે વિસ્મય છે!” આ પ્રમાણે મુનિએ કહ્યું, તે વખતે આકાશમાં “સાધુ, સાધુ,” એવી વાણી થઈ. એટલે એને પાંચ પતિ તે યુક્ત છે એમ કૃષ્ણ વિગેરે કહેવા લાગ્યા. પછી સ્વયંવરમાં આવેલા રાજાઓએ અને સ્વજનેએ કરેલા મોટા ઉત્સવ સાથે પાંડવે દ્રૌપદીને પરણ્યા. પાંડુ રાજા દશ દશાહને, કૃષ્ણને અને બીજા રાજાઓને જાણે વિવાહને માટે લાવ્યા હોય તેમ માનપૂર્વક પિતાને નગરે લઈ ગયા. ત્યાં તેમને ચિરકાળ રાખી સારી પેઠે ભક્તિ કરીને જ્યારે દશાર્હ અને રામ કૃષ્ણ રજા માગી ત્યારે તેમને તેમજ બીજા રાજાઓને વિદાય કર્યા. પાંડુરાજા યુધિષ્ઠિરને રાજ્ય આપી મૃત્યુ પામ્યા, અને માદ્રી પણ પોતાના બે પુત્ર કુંતીને સોંપીને પાંડુરાજાની પછવાડે મરણ પામી. જ્યારે પાંડુરાજા અસ્ત પામ્યા, ત્યારે મત્સરવાળા ધૃતરાષ્ટ્રના પુત્રો પાંડવોને ન માનવા લાગ્યા અને તેઓ દુષ્ટ આશયથી રાજ્ય લેવાને લુબ્ધ થયા. દુર્યોધને વિનય વિગેરેથી સર્વ વૃદ્ધોને સંતુષ્ટ કર્યા અને પાંડવોને ઘતમાં જીતી લીધા. યુધિષ્ઠિરે લેભથી ઘતમાં રાજ્યનું અને છેવટે દ્રોપદીનું પણ કર્યું, તે પણ દુર્યોધને જીતીને પિતાને સ્વાધીને કર્યું. પણ પછી ક્રોધથી રાતાં થયેલાં નેત્રોવાળા ભીમથી ભય પામીને દુર્યોધને દ્રૌપદી તેમને પાછી સોંપી. પછી ધૃતરાષ્ટ્રના પુત્રોએ અપમાન કરીને પાંડવોને પિતાના દેશમાંથી કાઢી મૂક્યા, એટલે તેઓએ વનવાસ સ્વીકાર્યો. લાંબા કાળ સુધી વને વન ભટકતાં પાંચે પાંડને છેવટે દશાહની અનુજ બેન કુંતી દ્વારકામાં લઈ ગઈ. દિવ્ય અસ્ત્રોથી યુદ્ધ કરનારા અને વિદ્યા તથા ભુજબળથી ઉગ્ર એવા તેઓ પ્રથમ સમુદ્રવિજય રાજાને ઘેર આવ્યા. રાજા સમુદ્રવિજયે અને અલ્ય વિગેરે તેમના ભાઈઓએ પોતાની બહેનને અને ભાણેજોને નેહપૂર્વક સારી રીતે સત્કાર Page #378 -------------------------------------------------------------------------- ________________ સગ ૬ હા ] રામ કૃષ્ણ પાંડવાદિને વિવાહ ૩૩૯ કર્યો. દશાહ બોલ્યા, “હે બહેન ! તે તમારા ભાગીદારો કૌર પાસેથી ભાગ્યોગે સંતાન સહિત તું જીવતી આવી, તેજ સારું થયું.” કુંતી પણ બેલી કે-જ્યારે સાંભળ્યું કે તમે પુત્રાદિક પરિવાર સહિત જીવતા છે, ત્યારેજ હું સંતાન સહિત જીવતી રહી છું. વળી રામ કૃષ્ણનું લેકોત્તર ચરિત્ર સાંભળી હર્ષ પામી સતી તેમને જેવાને ઉત્સુક થઈને હું અહીં આવી છું.” પછી ભાઈઓએ કહ્યું એટલે કુંતી પુત્ર સહિત સભામાં આવી. તેને જોઈ રામ કૃષ્ણ ઉભા થયા અને ભક્તિથી તેમને નમસ્કાર કર્યો. પછી રામ કૃષ્ણ અને પાંડવ ક્રમ પ્રમાણે પરસ્પર નમસ્કાર અને આલિંગન કરી યથાયોગ્ય સ્થાને બેઠા. કૃષ્ણ બેલ્યા- “તમે અહીં તમારેજ ઘેર આવ્યા તે બહુ સારું કર્યું, કારણ કે તમારી અને યાદવોની લમી પરસ્પરને સાધારણ છે.” યુધિષ્ઠિર બેલ્યા–“હે કૃષ્ણ! જે તમને માને છે, તેઓને લક્ષમી સદા દાસીરૂપ છે, તે જેને તમે માને, તેઓની તે વાત જ શી કરવી? અમારા માતૃકુળ (શાળ) ને જ્યારથી તમે અલંકૃત કરે છે ત્યારથી અમે યદુકુળને અને અમને સર્વથી વિશેષ પરાક્રમી માનીએ છીએ.” એવી રીતે વિવિધ આલાપ થયા પછી કુંતી અને તેના પુત્રોને સત્કાર કરીને કૃષ્ણ તેમને જુદા જુદા મહેલમાં નિવાસ કરાવ્યું. દશાર્ડોએ લક્ષમીવતી, વેગવતી, સુભદ્રા, વિજયા અને રતિ નામની પિતાની પાંચ કન્યાઓ અનુક્રમે પાંચે પાંડવોને આપી. યાદવેએ અને રામ કૃષ્ણ પૂજેલા તેઓ ત્યાં સુખે રહેવા લાગ્યા. અહીં સંવર વિદ્યાધરને ઘેર પ્રધગ્ન માટે થયે. પછી બધી કળાઓ પ્રાપ્ત કરી. તેને પવનવયમાં આવેલ જેઈ સંવર વિદ્યાધરની સ્ત્રી કનકમાળા કામાતુર થઈ તેણી ચિંતવવા લાગી કે-“આના જેવો સુંદર પુરૂષ કઈ બેચરામાં નથી. દેવ પણ આ હેય એમ હું માનતી નથી તે મનુષ્યની શી વાત? જેમ પતે ઉછેરેલા વૃક્ષના ફળનું પતે આસ્વાદન કરે તેમ મારા ઉછેરેલા આ પ્રદ્યુમ્નના યૌવનનું ભેગરૂપે ફળ મારે સ્વયમેવ જ ભોગવવું, નહીં તે મારો જન્મ વૃથા છે.” આ વિચાર કરી એક વખતે તેણે મધુર વાણીથી પ્રદ્યુમ્નને કહ્યું કે અહીં ઉત્તરશ્રેણીમાં નલપુર નામે નગર છે. તેમાં ગૌરી વંશને નિષધ નામે રાજા છે, તે રાજસિંહની હું પુત્રી છું અને તેને નૈષધિ નામે એક પુત્ર છે. મારા પિતાએ મને ગૌરી વિદ્યા આપી છે અને સંવર વિદ્યાધર પ્રજ્ઞપ્તિ વિદ્યા મને આપીને પર છે મારામાં અનુરક્ત થયેલે સંવર બીજી કોઈ યુવતીને ઈચ્છતો નથી. હું કે જેણે પૂર્વોક્ત બંને વિદ્યા સિદ્ધ કરી છે તેના બળથી સંવરને આ જગત્ તૃણસમાન છે. આવી હું તારા પર અનુરાગી થઈ છું, માટે મને ભજ. અજ્ઞાનથી પણ મારા પ્રેમને ભંગ કરીશ નહીં.” પ્રદ્યુમ્ન બે અરે પાપ શાંત થાઓ ! આ તમે શું બેલે છે? તમે માતા છે અને હું પુત્ર છું, માટે આ આપણું બંનેના નરકપાતની વાત છેડી દે.” કનકમાળા બેલી–“તું મારો પુત્ર નથી, તને કેઈએ માર્ગમાં ત્યજી દીધેલ તે અગ્નિજવાળપુરથી આવતાં સંવર વિધાધર અહીં લાવેલ છે. તેણે મને ઉછેરવાને માટે આપ્યો હતે, માટે તું બીજા કોઈને પુત્ર છે, તેથી નિશંકપણે તારી Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮મું ઈચ્છા પ્રમાણે મારી સાથે ભોગ ભેગવ” આવાં તેનાં વચન સાંભળીને પ્રધુને વિચાર્યું કે હું આ સ્ત્રીના પાશમાં ફસી પડયો છું, માટે મારે શું કરવું?” પછી તે વિચાર કરીને બેલ્યો–“રે ભદ્ર! જે હું એવું કામ કરું તે પછી સંવર અને તેના પુત્રો પાસેથી શી રીતે જીવવા પામું ?' કનકમાળા બેલી–“હે સુભગ! તેને ભય રાખીશ નહીં, મારી પાસે જે ગૌરી ને પ્રજ્ઞપ્તિ બે વિદ્યા છે તે તું ગ્રહણ કર અને જગતમાં અજણ્ય થા.” પછી “કદિપણ મારે આ અકૃત્ય કરવું નથી” એવો અંતઃકરણમાં નિશ્ચય કરીને પ્રધુમ્ન બે કે “પ્રથમ મને તે બે વિદ્યા આપો, પછી હું તમારું વજન કરીશ.” કામાતુર થયેલી કનકમાળાએ ગૌરી અને પ્રજ્ઞપ્તિ નામની બે વિદ્યા તત્કાળ તેને આપી, એટલે પ્રદ્યુમ્ન પુણ્યદયના પ્રભાવથી તેને સત્વર સાધી લીધી. પછી તેણીએ ફરીવાર ક્રીડા કરવાની પ્રાર્થના કરી એટલે પ્રદ્યુમ્ન બે-છે અનઘે! તમે મને ઉછેરવાથી પ્રથમ તે માતાજ માત્ર થયા હતા, પણ હવે વિદ્યાદાન કરવાથી તે ગુરૂ થયા છે, માટે હવે એ પાપકર્મ સંબંધી મને કાંઈ પણ કહેશો નહિ.” આ પ્રમાણે તેને કહી ઘર છોડીને પ્રદ્યુમ્ન નગરની બહાર ચાલ્યા ગયે, અને ત્યાં કાલાંબુકા નામની વાપિકાને કાંઠે જઈને કચવાતે મને વિચાર કરતે બેઠે. અહીં કનકમાળાએ પિતાના શરીર પર નખના ઉઝરડા કરીને પિકાર કર્યો, એટલે “આ શું?’ એમ પૂછતા તેને પુત્રો ત્યાં દેડી આવ્યા. તે બોલી કે “તમારા પિતાએ જે પેલા પ્રદ્યુમ્નને પુત્ર તરીકે માને છે, તે દુષ્ટ યુવાને મા૨ જેમ પિંડ આપનારને વિદ્યારે તેમ મને વિદારણ કરી નાખી છે.” આ હકીકત સાંભળીને તત્કાળ તેઓ સર્વ ક્રોધ કરી કાલાંબુકાને તીરે ગયા, અને “અરે પાપી, અરે પાપી” એમ બોલતા પ્રદ્યુમ્નને પ્રહાર કરવા લાગ્યા. એટલે તત્કાળ વિદ્યાના પ્રભાવથી પ્રબળ થયેલા પ્રદ્યુમ્ન લીલામાત્રમાં સિંહ જેમ સાબરને મારે તેમ તે સંવરના પુત્રોને મારી નાખ્યા. પુત્રને વધ સાંભળી સંવર પણ ક્રોધ કરીને પ્રધુમ્ન મારવા આવે, પરંતુ વિદ્યાથી ઉત્પન્ન કરેલી માયાવડે પ્રધુમ્ન સંવરને જીતી લીધું. પછી પ્રધુમ્નને પશ્ચાત્તાપપૂર્વક મૂળથી માંડીને કનકમાળાને બધે વૃત્તાંત સંવરને કહ્યું. તે સાંભળી પશ્ચાત્તામાં કરતા સંવરે પ્રધુમ્નની ઉલટી પૂજા કરી. તેવામાં ત્યાં નારદ મુનિ પ્રદ્યુમ્નની પાસે આવ્યા. પ્રજ્ઞપ્તિ વિઘાથી ઓળખેલા નારદની પ્રદ્યુમ્ન પૂજા કરી અને તેમને કનકમાળાની હકીકત જણાવી, એટલે નારદ સીમંધર પ્રભુએ કહેલું પ્રદ્યુમ્ન અને રૂકમિણીને સર્વ વૃત્તાંત પ્રથમથી જણાવીને આ પ્રમાણે છેલ્યા કે “હે પ્રધુમ્ન ! જેને પુત્ર પ્રથમ પરણે તેણીને બીજીએ પિતાના કેશ આપવા” આવું પણ તમારી સાપન માતા સત્યભામા સાથે તમારી માતા રૂકમિણીએ કરેલ છે. તે સત્યભામાને પુત્ર ભાનુ, હાલમાં જ પરણવાનો છે તેથી જે તે પહેલે પરણશે તે તમારી માતાને પણમાં હારી જઈ પિતાના કેશ આપવા પડશે, ત્યારે કેશદાનની હાનિથી અને તમારા વિયેગની પીડાથી તમારા જેવો પુત્ર છતાં રૂમિણી મૃત્યુ પામશે.” આ પ્રમાણેની ખબર સાંભળી પ્રદ્યુમ્ન નારદની સાથે પ્રજ્ઞપ્તિ વિદ્યાએ નિર્માણ કરેલા વિમાનમાં બેસીને તત્કાળ દ્વારકાપુરી પાસે આવ્યો. Page #380 -------------------------------------------------------------------------- ________________ સગ ૬ ] રામ કૃષ્ણ પાંડવાદિને વિવાહ [ ૩૪૧ તે વખતે નારદે કહ્યું, · વત્સ ! આ તારા પિતાની દ્વારકાપુરી આવી, જેને કુબેરે રત્નોથી નિમીને પછી ધનવડે પૂરી દીધી છે.’ પ્રશ્ન એલ્યે ‘મુનિવય’! તમે ક્ષણવાર આ વિમાનમાં અહીજ રહેા, હું નગરીમાં જઈ કાંઈક ચમત્કાર કરૂં.' નારદે તે સ્વીકાર્યું. પછી પ્રધુમ્ન આગળ ચાલ્યે. ત્યાં તો સત્યભામાના પુત્રના વિવાહની જાન આવતી તેણે જોઈ, એટલે પ્રધુસ્ને તેમાંથી કન્યાને હરી લીધી અને જ્યાં નારદ હતા ત્યાં મૂકી. નારદે કહ્યું, ‘વત્સે ! ભય પામીશ નહીં, આ પણુ કૃષ્ણનો પુત્રજ છે.' પછી પ્રશ્ન એક વાનરને લઈને વનમાં ગયે, અને વનપાળકોને કહ્યું કે ‘આ મારો વાનર ક્ષુધાતુર છે, માટે તેને ફળાદિક આપે.” વનપાળકા ખેલ્યા ‘ આ ઉદ્યાન - ભાનુકકુમારના વિવાહને માટે રાખેલુ છે, માટે તારે કાંઈ પણ એલવું કે માગવું નહી.' પછી પ્રદ્યુમ્ર ઘણા દ્રવ્યથી તેમને લેાભાવીને તે ઉદ્યાનમાં પેઠા, અને પેાતાના માયાવી વાનર પાસે બધું ઉદ્યાન ફળાદિકથી રહિત કરાવી નાખ્યું. પછી એક જાતિવ ત અશ્વ લઈ વિણક બનીને તૃણુ વેચનારની દુકાને ગયા, અને પેાતાના અશ્વને માટે તે દુકાનદાર પાસે ઘાસ માગ્યું; તેઓએ પણ વિવાહકાર્યનું કારણ બતાવીને ના પાડી, એટલે તેમને દ્રવ્યથી લેાભાવી વિદ્યાખળે સ તૃણુ વગરનુ` કરી દીધું. તેવીજ રીતે સ્વાદિષ્ટ જળવાળાં જે જે સ્થાના હતાં તે પ્રધાં જળરહિત કરી દીધાં. પછી પેતે અશ્વક્રીડા કરવાને સ્થાનકે જઈ અશ્વને ખેલાવવા લાગ્યું. તે અશ્વ ભાનુકે જોયા. એટલે તેની પાસે જઈ પૂછ્યું કે ‘આ અશ્વ કાને છે ?' પ્રદ્યુમ્ને કહ્યુ', ‘એ મારા અશ્વ છે.’ ભાનુકે આદરથી કહ્યું, ‘આ અશ્વ મને આપશે? જે તમે માગશે! તે મૂલ્ય હું આપીશ.' પ્રદ્યુમ્ને કહ્યું કે ‘ પરીક્ષા કરી હ; નહિ તો હું રાજાના અપરાધમાં આવું.' ભાનુકે તે વાત કબુલ કરી અને પરીક્ષા કરવા માટે તે અશ્વ ઉપર પેાતે બેઠા. પછી અશ્વની ચાલ જોવાને માટે તેને ચલાવતાંજ અવે ભાનુકને પૃથ્વી પર પાડી નાખ્યા. પછી નગરજનોએ જેનુ' હાસ્ય કરેલ છે એવે પ્રધુમ્ર મેંઢા ઉપર બેસી કૃષ્ણની સભામાં આવ્યે અને સ` સભાસદોને હસાવવા લાગ્યા. વળી ક્ષણવારે બ્રાહ્મણુ થઈ અધુર સ્વરે વેદ ભણુતો દ્વારિકાના ચૌટામાં અને શેરીએ શેરીએ ભમવા લાગ્યા, માર્ગોમાં સત્યભામાની એક કુબ્જા દાસી મળી, એટલે તેને ખરૂની લતાની જેમ વિદ્યાથી સરળ અગવાળી કરી દીધી. તે દાસી પ્રદ્યુમ્નના પગમાં પડીને ખેલી કે ‘તમે કયાં જામે છે ?’ એટલે પ્રધુમ્ર બેન્ચે, જ્યાં ઇચ્છા પ્રમાણે ભેાજન મળે ત્યાં જાઉં છું.' દાસી એટલી ‘ ચાલે! સત્યભામા દેવીને ઘેર, પુત્રના વિવાહને માટે તૈયાર કરેલા મેઇફ વિગેરે તમને યથારૂથિ આપીશ.' પછી પ્રધુમ્ર કુબ્જાની સાથે સત્યભામાને ઘેર આવ્યે. તોરદ્વાર (મૂળદ્વાર પાસે તેને ઊભેા રાખી કુખ્ત સત્યભામાની પાસે ગઈ, એટલે સત્યભામાએ પૂછ્યું કે ‘તું કાણુ છે?” દાસી ખાલી ‘હુ કુબ્જા છું,' સત્યભામાએ કહ્યું કે ‘તને આવી સરળ કેણે કરી ?' એટલે દાસીએ તે બ્રાહ્મણના વૃત્તાંત કહ્યો. સહ્ભામાએ પૂછ્યુ કે ‘તે બ્રાહ્મણ કયાં છે?' દાસી ખેાલી કે‘હુ· તેને તોરણદ્વાર પાસે ઊભા રાખી તમારી પાસે આવી છુ.' એટલે તે મહાત્માને અહીં' લાવ' એમ સત્યભામાએ આજ્ઞા આપી, તેથી દાસી વેગથી દોડી જઇને તે કપટી બ્રાહ્મણને તેડી લાત્રી. તે * Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૮ મું આશિષ આપીને સત્યભામા પાસે બેઠે; એટલે સત્યભામાએ કહ્યું “હે બ્રાહ્મણ ! મને રૂમિણીથી અધિક રૂપવાળી કરે.” કપટી વિષે કહ્યું, “તમે તો બહુ સ્વરૂપવાન દેખાઓ છે, તમારા જેવું કંઈ બીજી સ્ત્રીનું રૂપ મેં કયાંઈ પણ જોયું નથી.” સત્યભામા બેલી “હે ભદ્ર! તમે કહે છે તે સત્ય છે, તથાપિ મને રૂપમાં વિશેષ અનુપમ કરે.” બ્રાહ્મણે કહ્યું, “જે સર્વથી રૂપમાં અધિક થવું હોય તો પ્રથમ વિરૂપા થઈ જાઓ, કારણ કે મૂળથી વિરૂપતા હોય તો વિશેષ રૂપ થાય છે. સત્યભામાએ પૂછ્યું “ત્યારે પ્રથમ હું શું કરું?” બ્રાહ્મણ બોલ્યા પ્રથમ મસ્તક મુંડાવે અને પછી મશીવડે બધા દેહ ઉપર વિલેપન કરી સાંધેલાં જીણું વસ્ત્ર પહેરી મારી આગળ આવે; એટલે હું તમારામાં લાવણ્ય અને સૌભાગ્યની શેભાનું આરોપણ કરીશ.” વિશેષ રૂપને ઈચ્છનારી સત્યભામાએ તરતજ તે પ્રમાણે કર્યું, એટલે કપટી બ્રાહ્મણ બેલ્યો-“હું બહુ ક્ષુધાતુર છું, માટે અસ્વસ્થપણે હું શું કરી શકું?” સત્યભામાએ તેને ભેજન આપવા માટે રસયાને આજ્ઞા કરી, એટલે બ્રાહ્મણે સત્યભામાના કાનમાં આ પ્રમાણે ઉપદેશ કર્યો કે “હે અનઘે! જ્યાં સુધી હું ભેજન કરૂં ત્યાંસુધી કુળદેવીની આગળ બેસીને તમારે “રૂડ બુડ, રૂડુ બડુ,” એવો મંત્ર જપ.” સત્યભામાં તરત જ કુળદેવી પાસે જઈ બેસીને તે જાપ કરવા લાગી. અહીં પ્રધુમ્ન વિદ્યાશક્તિવડે બધી રસોઈ સમાપ્ત કરી દીધી. પછી હાથમાં જળકળશ લઈ રઈ કરનારી સ્ત્રીઓ સત્યભામાથી બીતી બીતી બ્રાહ્મણ પ્રત્યે બેલી કે -હવે તો ઊઠે તો ઠીક.” એટલે “હજુ સુધી હું તૃપ્ત થયે નથી, માટે જ્યાં તૃપ્તિ થશે ત્યાં જઈશ” એમ બેલતો તે કપટી વિપ્ર ત્યાંથી ચાલ્યો ગયો. પછી તે બાળસાધુનું રૂપ લઈને રૂકમિણને ઘેર ગયો. રૂકમિણીએ નેત્રને આનંદરૂપ ચંદ્ર જેવા તેને દૂરથી જે તેને માટે આસન લેવા રૂમિણી ઘરમાં ગઈ, એટલે ત્યાં પ્રથમથી મૂકી રાખેલા કૃષ્ણના સિંહાસન ઉપર તે બેસી ગયો. જ્યારે કુમિણી આસન લઈ બહાર નીકળી, ત્યારે કૃષ્ણના સિંહાસન પર તેને બેઠેલો જોઈ તે વિસ્મયથી નેત્ર વિકાસ કરતી બોલી, “કૃષ્ણ કે કૃષ્ણના પુત્ર વિના આ સિંહાસન ઉપર બેઠેલા કોઈ પુરૂષને દેવતાઓ સહન કરી શકતા નથી.” તે કપટી સાધુએ કહ્યું કે મારા તપના પ્રભાવથી કેઈ દેવતાનું પરાક્રમ મારી ઉપર ચાલતું નથી.” પછી રૂફમિણુએ પૂછ્યું કે “તમે શા કારણે અહીં પધાર્યા છે?” એટલે તે બે “મેં સેળ વર્ષ સુધી નિરાહાર તપ કરેલું છે, વળી મેં જન્મથીજ માતાના સ્તનનું પાન કર્યું નથી, હવે હું અહીં તેના પારણાને માટે આવ્યો છું, તેથી જે લાગે તે મને આપો.” રૂકમિણી બોલી–“હે મુનિ! મેં ચતુર્થ તપથી આરંભી વર્ષ સુધીનું તપ સાંભળ્યું છે, પણ કોઈ ઠેકાણે સોળ વર્ષનું તપ સાંભળ્યું નથી.” તે બાળમુનિ બે તમારે તેનું શું કામ છે? જે કાંઈ હેાય અને તે મને આપવાની ઈચ્છા હોય તો આપો, નહીં તો હું સત્યભામાને મંદિરે જઈશ.” રૂકમિણ બોલી “મેં ઉદ્વેગને લીધે આજે કાંઈ રાંધેલું નથી.” બાળમુનિએ પૂછયું–‘તમારે ઉદ્વેગ થવાનું શું કારણ છે?” રૂકમિણીએ કહ્યું, Page #382 -------------------------------------------------------------------------- ________________ સગ ૬ ઠ્ઠો ]. રામ કૃષ્ણ પાંડવાદિન વિવાહ [૩૪) “મારે પુત્રનો વિગ થયે છે, તેના સંગમની આશાએ મેં આજ સુધી કુળદેવીનું આરાધન કર્યું, આજે છેવટે કુળદેવીને મસ્તકનું બલિદાન આપવાની ઈચ્છાથી મેં મારી ગ્રીવા ઉપર પ્રહાર કર્યો, એટલે દેવીએ કહ્યું, “પુત્રી ! સાહસ કર નહીં. આ તારા આંગણામાં રહેલું આવૃક્ષ જ્યારે અકાળે ખીલી નીકળશે ત્યારે તારે પુત્ર આવશે.” આજે આ આમ્રવૃક્ષ તા વિકસિત થયું, પણ મારા પુત્ર હજુ આવ્યો નહીં; માટે હે મુનિરાય ! તમે હોરા જુઓ, મારે પુત્રને સમાગમ ક્યારે થશે?” મુનિ બોલ્યો, “જે ખાલી હાથે પૂછે, તેને હેરાનું ફળ મળતું નથી.” રૂકમિણી બેલી “કહે ત્યારે તમને શું આપું?' મુનિ બેલ્યો “તપથી મારૂં ઉદર દુર્બળ થઈ ગયું છે, તેથી મને ક્ષીરજન આપ.” પછી રૂપૂમિણી ખીર કરવાના દ્રવ્યની શોધ કરવાને તત્પર થઈ. તે વખતે સાધુએ ફરીવાર કહ્યું “હું ઘણે ભુખ્યો છું, માટે જે કઈ દ્રવ્ય હોય તે લઈને તેની ખીર બનાવી આપ.” પછી રૂકમિણી પ્રથમ તૈયાર કરેલા મોદકની ખીર કરવા લાગી, પણ તે મુનિના વિદ્યાપ્રભાવથી અગ્નિ પ્રજવલિત થયે નહિ. જ્યારે રૂમિણને અતિ ખેદ પામેલી જોઈ ત્યારે મુનિએ કહ્યું, “જે ખીર રંધાય તેવું ન હોય તો એ મોદકથી જ મારી સુધાને શાંત કરે.” રૂકમિણી બેલી “ભગવદ્ ! આ મેદક કૃષ્ણ વગર બીજા કોઈને જરી શકે તેવા નથી, માટે તે તમને આપીને હું ઋષિહત્યા નહીં કરું.” મુનિ બેલ્યો “તપસ્યાના પ્રભાવથી મારે કાંઈ પણ દુર્જર (ન કરે તેવું) નથી.” પછી રૂકમિણ શંકિત ચિત્તે તેને એકેક માદક આપવા લાગી. જેમ જેમ તે આપવા લાગી તેમ મુનિ ઊતાવળે ઊતાવળ ખાતો ગયો એટલે તે વિસ્મય પામીને બેલી “મહર્ષિ ! તમે તો ઘણું બળવાનું લાગે છે.” અહીં સત્યભામા “રૂડુ બુડુ' મંત્રને જપતી હતી. ત્યાં બાગવાન પુરૂષોએ આવીને કહ્યું સ્વામિની! કઈ પુરૂષે આવી આપણું ઉઘાનને ફળ વગરનું કરી દીધું છે.” કેઈએ આવીને જણાવ્યું કે “ઘાસની દુદાનેમાંથી ઘાસને ખુટાડી દીધું છે.” કેઈએ આધીને જાહેર કર્યું કે ઉત્તમ જળાશયો માત્ર નિર્જળ કર્યા છે. અને કેઈએ આવીને કહ્યું કે “ભાનુક કુમારને અશ્વ ઉપરથી કેઈએ પાડી નાખ્યો છે. તે સાંભળી સત્યભામાએ દાસીને કહ્યું કે “અરે! તે બ્રાહ્મણ કયાં છે?' એટલે દાસીઓએ તેની જે બીના બની હતી તે યથાર્થ કહી બતાવી. પછી ખેદ પામ્યા છતાં અમર્ષ ધરતી સત્યભામાએ કેશ લાવવાને માટે હાથમાં પાત્ર આપીને દાસીઓને રૂમિણ પાસે મેકલી. તેઓએ આવીને રૂકમિણીને કહ્યું, “હે માનિની! તમારા કેશ શીધ્ર અમને આપે; અમારી સ્વામિની સત્યભામા તેમ કરવાને આજ્ઞા કરે છે. તે સાંભળી પેલા કપટી સાધુએ તે દાસીઓનાજ તથા સત્યભામાના પૂર્વે મુડેલા કેશવડે તે પાત્ર ભરી આપી તેમને સત્યભામા પાસે મોકલી. સત્યભામાએ તે દાસીઓને કેશવિનાની જેઈને પૂછયું કે “આ શું ?” એટલે દાસીએ બોલી કે “શું તમે નથી જાણતા કે જેવા સ્વામિની હોય તેજ પરિવાર હોય છે.” પછી ભ્રમિત થયેલી સત્યભામાએ કેટલાએક નાપિત લેકેને રૂક્મિણીને ઘેર મોકલ્યા, એટલે તે સાધુએ તેઓને શીરપરની ત્વચા પણ છેદાય તેમ વિદ્યાવકે Page #383 -------------------------------------------------------------------------- ________________ BYE ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચિત્ર [ પ ૮ સુ મુંડીને કાઢી મૂકવા, તે નાપિતોને મુડેલા જોઈ સત્યભામાએ ક્રોધથી કૃષ્ણની પાસે આવીને કહ્યું ‘સ્વામિન્! તમે મિીના કેશ અપાવવાના જામીન થયા છે, માટે તે પ્રમાણે મને આજ તેના કેશ અપાવે, અને એ કાર્ય માટે તમે પોતે જઇને રૂમિશ્રીના મસ્તકને મુંડિત કરાવેા.' હરિ હસતા હસતા ખેલ્યા ‘તમેજ મુતિ તો થયા છે.' સત્યભામા બેલી ‘હમણાં મશ્કરી કરવી છેડી દો અને તેના કેશ મને આજેજ અપાવેા.' પછી કૃષ્ણે તે કાર્ય માટે ખળભદ્રને સત્યભામા સાથે રૂકૂમિણીને ઘેર માકયા. ત્યાં પ્રદ્યુમ્ને વિદ્યાથી કૃષ્ણનું રૂપ વિકળ્યું એટલે તેમને ત્યાં જોઈ રામ લજ્જા પામી પાછા વળ્યા. પૂર્વ સ્થાનકે આવતાં ત્યાં પણ કૃષ્ણને જોઈને તે ખેલ્યા કે ‘તમે મારૂ’ ઉપહાસ્ય કેમ કરે છે ? તમે મને કેશને માટે ત્યાં મેકલી પાછા તમે પાતેજ ત્યાં આવ્યા, અને પાછા અહી આવતા રહ્યા, જેથી તમે સત્યભામાને અને મને બન્નેને સમકાળે શરમાવી દીધાં.' કૃષ્ણે સેાગાન ખઈને કહ્યું કે ‘હું ત્યાં આવ્યો નહાતો.' એમ કહ્યા છતાં પણ આ બધી તમારીજ પાયા છે' એમ ખેલતી સત્યભામા રીસ ચડાવીને પેાતાના મહેલમાં ચાલી ગઈ. પછી તેને મનાવવા માટે ડિર તેને ઘેર ગયા. મહી" નારદે રૂમિણીની પાસે આવીને કહ્યું કે ‘આ તમારા પુત્ર પ્રદ્યુમ્ન છે.' એટલે તત્કાળ માતાના ચિરકાળ વિયેાગદુઃખરૂપ અંધકારને ટાળવામાં સૂર્ય'સમાન પ્રથ્રુસ્ર પેાતાનુ’ દેવ જેવું રૂપ પ્રગટ કરી માતાના ચરણમાં પડવો. રૂમિણીના સ્તનમાંથી દુધની ધારા ચાલી, તત્કાળ તેણે પુત્રને આલિંગન કર્યું, અને નેત્રમાં અશ્રુ લાવી તે વારંવાર પુત્રના મસ્તકપર ચુંબન કરવા લાગી. પછી પ્રદ્યુમ્ને કહ્યું · માતા! હું મારા પિતાને કાંઈક આશ્ચર્ય ખતાવું, ત્યાં સુધી તમે મને એળખાવશે। નહીં.' હર્ષોંમાં વ્યગ્ર થયેલી રૂમિણીએ કાંઈ પણ પ્રત્યુત્તર આપ્યો નહી. પછી પ્રથ્રુસ્ર રૂમિણીને એક માયારથમાં બેસાડીને ચાલ્યો, અને શ`ખ ફુંકી લેાકેાને જણાવ્યું કે ‘હું આ રૂક્ષ્મિણીનુ' હરણુ કરૂ છું, જો કૃષ્ણ મળવાન હોય તો તેની રક્ષા કરે.’ તે સાંભળી ‘આ કાણુ દુબુદ્ધિ મરવાને ઇચ્છે છે ?' એમ બેાલતા કૃષ્ણ હાથમાં ધનુષ્ય લઈ સૈન્યસહિત તેની પાછળ દોડયા. પ્રદ્યુમ્ને વિદ્યાના સામર્થ્યથી તે ધનુષ્ય લાંગી નાખીને હાથીને દાંત રહિત કરે તેમ તત્કાળ કૃષ્ણને આયુધવગરના કરી દીધા. તે વખતે જેવામાં હરિ ખેદ પામ્યા, તેવામાં તેની જમણી ભૂજા કરકી, એટલે તેમણે તે વાત રામને જણાવી, તે વખતે નારદે આવીને કહ્યું કૃષ્ણ ! આ રૂભૂમિણી સહિત તમારાજ પુત્ર પ્રથ્રુસ્ર છે, તેથી તેને ગ્રહણ કરેા, અને યુદ્ધની વાર્તા છેોડી દો.' તત્કાળ પ્રશ્ન કૃષ્ણને નમી રામના ચરણુમાં પડયો. તેઓએ ગાઢ આલિંગન કરી વારંવાર તેના મસ્તકપર ચુંબન કર્યુ.. જાણે યૌવન સહિતજ જન્મ્યો હોય તેવા અને દેવની લીલાને ધારણ કરતા પ્રધશ્નને પોતાના ખેાળામાં બેસાડીને કૃષ્ણે લેાકેાના મનને કૌતુક ઉત્પન્ન કરતા સતા કૂમિણી સાથે ઇંદ્રની જેમ તે વખતે દ્વાર ઉપર રચેલાં નવીન તોરણેાથી ભ્રકુટીના વિભ્રમને કરાવતી દ્વારિકામાં પ્રવેશ કર્યાં. 6 इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्टिशला कापुरुषचरिते महाकव्येऽष्टमे पर्वणि रुक्मिण्यादि - परिणयनपांडवद्रौपदिस्वयंवरप्रद्युम्नचरित्रवर्णनो नाम षष्ठः सर्गः ॥ Page #384 -------------------------------------------------------------------------- ________________ ર સર્ગ ૭ મો.txt શાંબ તથા પ્રધુમ્નને વિવાહ અને જરાસંધને વધ. પૂર્વોક્ત રીતે દ્વારિકામાં પ્રધુમ્નના આવવાને મહોત્સવ પ્રવર્તતે હતું, તે વખતે દુર્યોધન રાજાએ આવી કૃષ્ણ વાસુદેવને વિજ્ઞપ્તિ કરી કે “સ્વામિન! મારી પુત્રી અને તમારી પુત્રવધુને હમણાંજ કોઈ હરી ગયું છે. માટે તેની શોધ કરવો કે જેથી આપના પુત્ર ભાનુક સાથે તેને પરણાવીએ.” કૃષ્ણ બોલ્યા “હું સર્વજ્ઞ નથી, જે સર્વજ્ઞ હોઉં તો. કેઈએ હરણ કરેલા રૂકૃમિણીના પુત્ર પ્રદ્યુમ્નને જ હું કેમ ન જાણું?” તે વખતે પ્રદ્યુમ્ને કહ્યું “હું પ્રજ્ઞપ્તિ વિદ્યાથી તે વાત જાણીને તેને અહીં લઈ આવીશ.' એમ કહીને સ્વયંવર થઈને આવેલી તે કન્યાને ત્યાં લઈ આવે. કૃષ્ણ તે કન્યા પ્રદ્યુમ્નને આપવા લાગ્યા પણ “એ તો મારે નાના ભાઈની સ્ત્રી થવાની હોવાથી વધુ સમાન છે” એમ કહી પ્રદ્યુમ્ન તેને ગ્રહણ કરી નહીં, અને ભાવુક સાથે તેને પરણાવી. ત્યારપછી પ્રદ્યુમ્નની ઇરછા નહોતી તે પણ કૃષ્ણ મોટા ઉત્સવથી ખેચરની અને રાજાઓની અનેક કન્યાએ પ્રદ્યુમ્નને પરણાવી. પછી રૂકમિણીએ અને કૃષ્ણ પ્રદ્યુમ્નને લાવવામાં ઉપકારી નારદની પૂજા કરીને વિદાય કર્યા. અન્યદા પ્રધગ્નની મોટી સમૃદ્ધિ જોઈને અને તેની લાઘા સાંભળીને સત્યભામા કાપ ગૃહમાં જઈ જુના માંચા ઉપર સુઈ ગઈ, ત્યાં કૃષ્ણ આવ્યા એટલે તેને જોઈને સંભ્રમથી બેલી ઉઠયા “હે સુંદરી ! કોણે તમારું અપમાન કર્યું છે કે જેથી તમે આમ ખેદ કરો છે?” સત્યભામા બેલી “મારૂં કોઈએ અપમાન કર્યું નથી, પણ જે મારે પ્રદ્યુમ્નના જે પુત્ર નહીં થાય તે હું જરૂર મૃત્યુ પામીશ. તેનો આગ્રહ જાણ કૃષ્ણ નિગમેલી દેવને ઉદ્દેશીને અષ્ટમભક્ત યુક્ત પૌષધવત ગ્રહણ કર્યું. ગમેષી પ્રગટ થઈને બે કે “હું શું કાર્ય કરૂં?' કૃષ્ણ કહ્યું, “સત્યભામાને પ્રદ્યુમ્નના જે પુત્ર આપે. નિગમેષી બોલ્યો “જે આથી તમારે તેવા પુત્રની ઈચ્છા હોય તે સ્ત્રીને આ હાર પહેરાવીને સેવ, જેથી તેને ઈચ્છિત પુત્ર થશે.” આ પ્રમાણે કહી હાર આપીને નિગમેષી દેવ અંતર્ધાન થઈ ગયે. કૃષ્ણ વાસુદેવે હર્ષ પામી સત્યભામાને શસ્યાસ્થાને આવવાનું કહેવરાવ્યું. પ્રજ્ઞપ્તિ વિદ્યાએ તે વાત પ્રધાને જણાવી, એટલે તેણે પિતાની માતાને કહ્યું કે “મારા જેવા પુત્રની ઈચછાએ તે હાર તમે જઈને .” રૂમિણ બેલી, “વત્સ! તારા જેવા એક પુત્રથી કૃતાર્થ છું કારણ ૧ રીસાનારને સુવાનું ઠેકાણું. ૨ જુન ખાટલે. C - 44 Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮ મું કે સ્ત્રીરત્નને વારંવાર પ્રસવ થતું નથી. પ્રધુને કહ્યું “ત્યારે તમારી બધી સપત્નીઓમાં તમને કઈ સપત્ની પ્રિય છે તે કહે, જેથી હું તેને તે પુત્ર થાય તેમ કરૂં.' રૂફમિણી બેલી “વત્સ! જ્યારે હું તારા વિયેગથી દુઃખી હતી, તે વખતે મારી સપત્ની જાંબવતી મારી સમાન દુઃખી થઈને મારા દુઃખમાં ભાગ લેનારી થઈ હતી, તેથી તેને તારા જે પુત્ર થાઓ.” એમ કહી પ્રદ્યુમ્નની આજ્ઞાથી રૂકુમિણીએ જાંબવતીને બોલાવી, એટલે પ્રદ્યુમ્ન વિદ્યાથી તેનું રૂપ સત્યભામાના જેવું કરી દીધું. પછી રૂકમિણીએ તેને સમજાવીને હરિના મંદિરમાં મોકલી. સાયંકાળે કૃષ્ણ આવી તેને હાર આપીને ભેગવી. તે વખતે જ મહાશુક્ર દેવકમાંથી ચ્યવીને કૈટભને જીવ સિંહના સ્વપ્નથી સૂચિત થઈ જાંબવતીના ઉદરમાં ઉત્પન્ન થ. જાંબવતી હર્ષ પામીને પિતાને સ્થાનકે ગઈ એટલામાં ખરી સત્યભામાં પિતાને વારા લેવાને માટે કૃષ્ણના મંદિરમાં આવી. તેને જોઈને કૃષ્ણ ચિંતવ્યું કે “અહો ! સ્ત્રીઓને કેવી ભેગની અતૃપ્તિ હોય છે ! આ સત્યભામા હમણાંજ અહીંથી ગઈ હતી અને પાછી સત્વરે અહીં આવી છે. અથવા શું કોઈ બીજી સ્ત્રીએ સત્યભામાનું રૂપ લઈ ને મને છળ્યો હશે? માટે તે તે જે બન્યું હોય તે ખરૂં, પણ આ સ્ત્રીને વિલખી ન કરવી.” એમ વિચારી કૃષ્ણ તેની સાથે ક્રીડા કરી. આ ખબર પ્રદ્યુમ્નને પડી એટલે તેણે કૃષ્ણની કીડાને જ વખતે વિશ્વને #ભ કરે તેવી કૃષ્ણની ભેરી વગાડી, જેથી આ ભેરી કેણે વગાડી?” એમ ક્ષેમ પામીને કૃષ્ણ પૂછ્યું, એટલે સેવકજને કહ્યું કે રૂકમિણીના કુમાર પ્રદ્યુમ્ન વગાડી છે, એટલે કૃષ્ણ હાસ્ય કરી બેલ્યા, “જરૂર એણે જ હમણું સત્યભામાને છળી છે, કારણ કે શકયને પુત્ર દશ શકયના જેવો હોય છે. આ ભેરીના નાદથી કિંચિત ભયયુક્ત મારા સેવનથી સત્યભામાને ભીરૂ પુત્ર થશે, પરંતુ ભવિતવ્યતા અન્યથા થતી જ નથી.” બીજે દિવસે પ્રાતઃકાળે કૃષ્ણ રૂફમિણને ઘેર ગયા, ત્યાં જાંબવતીને પેલા દિવ્ય હારથી ભૂષિત જોઈ કૃણ અનિમેષ નેત્રે તેની સામું જોવા લાગ્યા. એટલે જાંબવતી બેલી “સ્વામિન'! શું જુએ છે? હું તે જ તમારી પત્ની છું. હરિ બોલ્યા “દેવી ! આ દિવ્ય હાર ક્યાંથી? જાંબવતી બોલી “તમારા પ્રસાદથી, આપે જ આપે છે, તે શું તમારા કાર્યને તમે ભૂલી ગયા?” તે જ વખતે જાંબવતીએ પિતાને આવેલા સિંહના સ્વપ્નની વાત જણાવી, એટલે કૃષ્ણ બેલ્યા, “દેવી તમારે પ્રદ્યુમ્ન જે પુત્ર થશે.” આ પ્રમાણે કહીને કૃષ્ણ સ્વસ્થાને ગયા. સમય આવતાં સિંહણની જેમ જાંબવતીએ શાંબ નામના અતુલ્ય પરાક્રમી પુત્રને જન્મ આ. શાબની સાથે જ સારથિને દારૂક અને સુબુદ્ધિ મંત્રીને જયસેન નામે પુત્ર થયા. સત્યભામાને એક ભાવુક નામે પુત્ર હતું અને બીજે ગર્ભાધાનને અનુસાર ભીરૂ નામે પુત્ર થયે. બીજી પણ કૃષ્ણની સ્ત્રીઓને હાથીનાં બચ્ચાંની જેવાં ઘણા પરાક્રમી પુત્રો થયા. શાંબ મંત્રી અને સારથિના પુત્રોની સાથે અનુક્રમે મોટે થયે, અને બુદ્ધિવંત હોવાથી તેણે લીલામાત્રમાં બધી કળાઓ ગ્રહણ કરી. અન્યદા રૂકમિણીએ પોતાના ભાઈ રૂમિની વેદશી નામની પુત્રીને પોતાના પુત્ર Page #386 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૭ મો]. શાબ પ્રદ્યુમ્ર વિવાહ-જરાસંધ વધ [૩૪૭ પ્રદ્યુમ્નની સાથે વિવાહ કરવાનું કહેવા સારૂં એક માણસને ભેજકટ નગરે મોકલ્યો. તેણે ત્યાં જઈ રૂફમિ રાજાને પ્રણામ કરીને કહ્યું કે “તમારી બેન રૂકમિણી દેવી તમને કહેવરાવે છે કે તમારી પુત્રી વૈદભ મારા પુત્ર પ્રદ્યુમ્નની વેરે આપ. પૂર્વે મારે ને કૃષ્ણને ઉચિત ગ તે વાગે થયો હતો, પણ હવે આ પ્રદ્યુમ્નને ને વૈદભને સંગ તે તમારાથીજ થાઓ.” આવાં તે માણસનાં વચન સાંભળી પૂર્વનું વર સંભારીને રૂકમિ બે કે “હું મારી પુત્રી ચંડાળને આપું તે સારૂં, પણ કૃષ્ણ વાસુદેવના કુળમાં આપું તે યોગ્ય નથી.” તે આવીને રૂકમિણુને રૂપૂમિનાં કહેલાં વચને યથાર્થ કહી સંભળાવ્યાં, જેથી ભ્રાતાથી અપમાન પામેલી રૂમિણી રાત્રિએ કમળની જેમ ગ્લાની પામી ગઈ. પ્રદ્યુમ્ન તેને તેવી જેઈને પૂછ્યું કે માતા! તમે કેમ ખેદ પામ્યાં છે એટલે રૂમિણુએ મનના શલ્યરૂપ પિતાના ભાઈનું વૃત્તાંત કહી સંભળાવ્યું. પ્રદ્યુમ્ન બેલ્યો “હે માતા! તમે ખેદ કરશે નહીં, તે મારા માતુલ સામવચનને યોગ્ય નથી, તેથીજ મારા પિતાએ પૂર્વે તેને જે કામ કર્યું હતું. હમણાં હું પણ તેની ગ્યતા પ્રમાણે કરીને તેની પુત્રીને પરણીશ.' આ પ્રમાણે કહી શાંબને સાથે લઈ આકાશમાગે પ્રદ્યુમ્ન ભેજકટ નગરે ગયે. પછી બેમાંથી એકે કિનરનું અને બીજાએ ચંડાળનું રૂપ ધર્યું અને બંનેએ ગાયન કરતા કરતા આખા શહેરમાં ફરીને મૃગની જેમ સર્વ નગરજનેનાં મન હરી લીધાં. તે ખબર સાંભળીને રૂકૃમિ રાજાએ તે મધુર સ્વરવાળા ગાંધર્વ અને ચંડાળને પિતાની પાસે બોલાવ્યા અને પિતાના ઉસંગમાં પિતાની પુત્રીને બેસાડીને તે બંનેની પાસે ગાયન કરાવ્યું. તેમનું ગીત સાંભળી હર્ષ પામેલા પરિવાર સહિત રૂકૂમિએ તેમને ઘણું દ્રવ્ય આપ્યું અને પૂછયું કે “તમે કયાંથી આવ્યા છે ? તેઓ બોલ્યા “અમે સ્વર્ગમાંથી દ્વારિકામાં આવ્યા છીએ, કારણ કે કૃષ્ણ વાસુદેવને માટે તે નગરી સ્વર્ગવાસી દેવએ કરેલી છે. તે વખતે વૈદભી હર્ષ પામીને બોલી કે “ત્યાં કૃષ્ણને રૂકમિણીને પ્રદ્યુમ્ન નામે પુત્ર છે, તેને તમે જાણે છે ?” શાંબ બોલ્યા “રૂપમાં કામદેવ જેવા અને પૃથ્વીને અલંકારભૂત તિલક જેવા એ મહા પરાક્રમી પ્રદ્યુમ્ન કુમારને કણ ન જાણે?' તે સાંભળી વૈદર્ભી રાગગર્ભિત ઉત્કંઠાવાળી થઈ ગઈ. એ વખતે રાજાને એક ઉન્મત્ત હાથી ખીલે ઉખેડી નાખી છુટે થઈને નગરમાં દેડવા લાગે; અકાળે તેફાન મચાવતા અને બધા નગરમાં ઉપદ્રવ કરતા તે હાથીને કઈ પણ મહાવત વશ કરી શકશે નહીં. તે સમયે રૂકૃમિરાજાએ પટલ વગડાવીને એવી આઘાપણું કરાવી કે “જે કઈ આ હાથીને વશ કરશે તેને હું ઈચ્છિત વસ્તુ આપીશ.” કોઈએ તે પહને છળે નહીં એટલે આ બનને વીરાએ પટહ છળે અને ગીતવડે કરીને જ તે ઉન્મત્ત હાથીને થંભિત કરી દીધું. પછી તે બન્ને જણે તે હાથી ઉપર આરૂઢ થઈ તેને બંધન સ્થાનમાં લાવીને બાંધી દીધે. નગરજનેને આશ્ચર્ય પમાડનાર તે બનેને રાજાએ હર્ષથી બોલાવ્યા. પછી કહ્યું કે “તમારે જે જોઈએ તે માગી લે. એટલે તેઓએ કહ્યું કે અમારે કઈ ધાન્ય રાંધનારી નથી, માટે આ વૈદર્ભને આપો.” તે સાંભળી રૂકમિરાજાએ ક્રોધાયમાન થઈને તેમને નગર બહાર કાઢી મૂક્યા. નગરબહાર ગયા પછી પ્રદ્યુમ્ન શબને Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮ મું કહ્યું, “ભાઈ! રૂમિણી દુઃખી થતાં હશે, માટે વૈદભીને પરણવામાં વિલંબ કર યુક્ત નથી.” આ પ્રમાણે વાત કરતાં ઉજવળ એવી રાત્રી પડી. જ્યારે સર્વ લેકે સુઈ ગયાં ત્યારે પ્રધુમ્ન પિતાની વિદ્યાથી જ્યાં વૈદભ સુતી હતી તે સ્થાનમાં ગયે. તેણે ત્યાં રૂકમિણુને કૃત્રિમ લેખ બનાવી વૈદભીને આપે. તે વાંચી વૈદર્ભી બેલી “કહે, તમને શું આપું?' પ્રધુને કહ્યું. સુચને! મને તમારે દેહ જ આપે. હે સુંદરી! જેને માટે રૂકમિણી દેવીએ તમારી માગણી કરી હતી તે પ્રદ્યુમ્ન હું પિતેજ છું.” “અહો દૈવયોગે વિધિની ઘટના ચોગ્ય થઈ” એમ બોલતી વૈદભ એ તે વચન સ્વીકાર્યું. પછી તરતજ વિદ્યાના બળવડે ઉત્પન્ન કરેલા અગ્નિની સાક્ષીથી મંગળકંકણવાળી અને શ્વેત રેશમી વસ્ત્રને ધરનારી તે બાળાને પ્રદ્યુમ્ન પર, અને કૃષ્ણના કુમારે તેજ રાત્રીએ વિવિધ પ્રકારે તેની સાથે ક્રીડા કરી. અવશેષ રાત્રી રહી એટલે તે બે પ્રિયે! હું મારા ભાઈ શાબની પાસે જાઉં છું; પણ કદિ તને આ વિષે તારા માતપિતા કે પરિવાર પૂછે તે તું કાંઈ પણ ઉત્તર આપીશ નહીં. તેથી જે કદિ તેઓ તને ઉપદ્રવ કરશે તે મેં તારા શરીરની રક્ષાને માટે ગોઠવણ કરેલી છે.” આ પ્રમાણે કહી પ્રધુમ્ન ચાલ્યો ગયો. વૈદર્ભ અતિ જાગરણથી અને અતિ શ્રમથી શ્રાંત થઈને સુઈ ગઈ, તે પ્રાતઃકાળે પણ જાગી નહીં. અવસર થયે તેની ધાવમાતા ત્યાં આવી, એટલે તે વૈદના કરમાં મંગળકંકણ વિગેરે વિવાહનાં ચિહને જોઈને શંકા પામી; તેથી તત્કાળ તેણે વૈદભીને જગાડીને પૂછયું, પણ વૈદભ એ કાંઈ ઉત્તર આપે નહીં; એટલે પિતે અપરાધમાં ન આવવા સારૂ ભવિષ્ફળ થઈને તે વાત રૂફમિરાજા પાસે જઈને તેણે કહી સંભળાવી. રાજા રાણીએ આવીને વિદભીને પૂછયું, પણ તેણે કાંઈ ઉત્તર આપે નહીં, પરંતુ વિવાહનાં અને સંજોગનાં ચિહુન તેના શરીરપર સ્પષ્ટ રીતે જોવામાં આવ્યાં, તેથી રૂકમિએ વિચાર્યું કે “જરૂર આ કન્યાને આપ્યા વગર કઈ અધમ પુરૂષે સ્વેચ્છાથી તેની સાથે ક્રીડા કરી છે. માટે હવે આ અધમ કન્યાને તે પેલા બે ચંડાળનેજ આપવી એગ્ય છે. આવો વિચાર કરી રાજાએ ક્રોધથી છડીદારની પાસે પેલા બે ચંડાળાને બોલાવ્યા અને કહ્યું કે આ કન્યાને ગ્રહણ કરો અને તમે એવું સ્થાનકે જાઓ કે જેથી હું તમને ફરી દેખું નહીં.” આ પ્રમાણે કહી ક્રોધથી રૂમિએ તેમને વૈદભ આપી દીધી. તેઓએ વિદર્ભને કહ્યું કે “હે રાજપુત્રી! તમે અમારે ઘેર રહીને જળ ભરવાનું કે ચર્મ અને રજજુ વિગેરે વેચવાનું કામ કરશે?” પરમાર્થ જાણનારી વૈદર્ભી બેલી “જેમ દૈવ કરાવશે તેમ હું અવશ્ય કરીશ, કારણ કે દૈવનું શાસન દુર્લય છે. પછી તેઓ અતિ પૈર્યતાથી વૈદભીને લઈને ત્યાંથી અન્યત્ર ગયા. રૂકમિરાજા સભામાં આવીને પોતાના કાર્યથી થયેલા પશ્ચાત્તાપથી રૂદન કરવા લાગ્યો. અરે વત્સ વૈદભ ! ક્યાં ગઈ? તારો ગ્ય સંયોગ થયે નહીં. હે નંદને ! મેં તને ગાયની જેમ ચંડાળને દ્વારે નાખી છે. કેપ એ ખરેખર ચંડાળ છે, જેથી મારા હિતેચ્છુ વગે પણ મારી પાસે એ પુત્રી ચંડાળને અપાવી. પ્રધુમ્નને માટે રૂમિણ બહેને મારી પુત્રીની Page #388 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૭ મો ] શબ પ્રદ્યુમ્ન વિવાહ–જરાસંધ વધ [૩૪૯ માગણી કરી તે પણ મેં કીધાંધ થઈને તેને આપી નહીં, માટે મંદબુદ્ધિવાળા મને ધિકાર છે!” આ પ્રમાણે રાજા રૂદન કરતો હતો, તેવામાં તેણે વાજિંત્રોને ગંભીર નાદ સાંભળ્યો. એટલે “આ નાદ ક્યાંથી આવે છે?’ એમ તેણે સેવકને પૂછ્યું. રાજપુરૂષએ તરતજ તપાસ કરી આવીને કહ્યું કે “રાજેદ્ર! પ્રધુમ્ન અને શાંબ વિદભીની સાથે આપણું નગરની બહાર એક વિમાન જેવા પ્રાસાદમાં દેવતાની જેમ રહેલા છે. ચારણે તેમની સ્તુતિ કરે છે, અને તેઓ ઉત્તમ વાજિંત્રો વડે મનહર સંગીત કરાવે છે. તેને આ નાદ સંભળાય છે.” પછી રકમિરાજાએ હર્ષ પામી તેઓને પિતાને ઘેર લાવ્યા અને પિતાના ભાણેજ પ્રદ્યુમ્નની જમાઈ પણુના નેહથી વિશેષ પૂજા કરી. રૂકુમિ રાજાની રજા લઈને વૈદભી અને શાંબને લઈ પ્રદ્યુમ્ન દ્વારિકામાં આવ્યો, જ્યાં તે રૂકમિણીનાં નેત્રને ઉત્સવરૂપ થયો. નવયૌવનવાળો પ્રદ્યુમ્ન નવયૌવનવતી અભિનવ વૈદર્ભની સાથે સુખે ક્રીડા કરતા સુખે રહેવા લાગ્યો, અને હેમાંગદ રાજાની વેશ્યાથી થયેલી સુહરિયા નામની પુત્રી કે જે રૂપમાં અપ્સરા જેવી હતી તેની સાથે પરણીને શાબ પણ ક્રિીડા કરતો સુખે રહેવા લાગ્યો. શાંબ હમેશાં કીડા કરતાં કરતાં ભરૂકને મારતો હતો અને ઘુતમાં ઘણું ધન હરાવી હરાવીને અપાવી દેતે હતે. એક દિવસ તેમ થવાથી ભીરૂક રૂદન કરતા કરતા સત્યભામાં પાસે આવ્યું, એટલે સત્યભામાએ શાબની તે વર્તણુક કૃષ્ણને જણાવી. કૃણે જાંબવતીને તે વાત કરી, એટલે જાંબવતી બેલી, “હે સ્વામિન ! મેં આટલા વખત સુધીમાં શાબની નઠારી વર્તણુક કઈ વખતે પણ સાંભળી નથી અને તમે આ શું કહે છે?” કૃણે કહ્યું કે “સિંહણ તે પિતાના પુત્રને સૌમ્ય અને ભદ્રિક જ માને છે, પણ તેના બાળકની ક્રીડાને તો હાથીજ જાણે છે, માટે તારે જેવી હોય તે ચાલ, હું તને તારા પુત્રની ચેષ્ટા બતાવું.” પછી કૃષ્ણ આહેરનું રૂપ ધર્યું અને જાંબવતીને આહેરની સ્ત્રીનું રૂપ ધરાવ્યું. બંને જણ તક' વેચવા દ્વારિકામાં પિઠાં, એટલે તેમને સ્વેચ્છાવિહારી શાબ કુમારે દીઠાં. શાબે આહેરીને કહ્યું “અરે બાઈ! અહી આવ, મારે તમારું ગેરસ લેવું છે. તે સાંભળી આહેરી શાબની પછવાડે ગઈ આહેર પણ પાછળ પાછળ આવ્યો. આગળ જતાં શાંબ એક દેવાલયમાં પેઠો અને તેણે પેલી આહેરીને અંદર આવવા કહ્યું. આહેરી બેલી “હું અંદર નહીં આવું, મને અહીં જ મૂલ્ય આપે.” “અહી અવશ્ય પેસવું જોઈશે” એમ કહી લતાને હાથીની જેમ શાંબ તેને હાથ પકડીને ખેંચવા લાગ્યો, એટલે “અરે! મારી સ્ત્રીને કેમ પકડે છે?' એમ બોલતો પેલે આહેર મારવા દેડ, અને પછી તત્કાળ કૃષ્ણ અને જાંબવતી પ્રગટ થયાં. પિતાના માતાપિતાને જોઈ શબ મુખ ઢાંકીને નાસી ગયો. હરિએ આ પ્રમાણે શાબની દુછા જાંબવતીને બતાવી. બીજે દિવસે કૃષ્ણ બળાકારે શબને બેલા, ત્યારે તે એક કાષ્ઠને ખીલે ઘડતો ઘડતે ત્યાં આગે. કૃષ્ણ ખીલે ઘડવાનું કારણ પૂછયું, ત્યારે તે બે “જે ગઈ કાલની મારી વાત છાશ. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૮ મું કરશે તેના મુખમાં આ ખીલી નાખવી છે, તેથી હું આ ખીલી ઘડું છું. તે સાંભળી “આ શાંબ નિર્લજજ અને કામવશ થઈ જેમ તેમ વેચ્છાએ વર્તે છે” એમ જાણી કૃષ્ણ તેને નગરીની બહાર કાઢી મૂક્યો. - જ્યારે શાંબ નગરીની બહાર જવા ચાલે તે વખતે પ્રધુમ્ન અંતરમાં સ્નેહ ધરીને પૂર્વ જન્મના બંધુરૂપ શબને પ્રજ્ઞપ્તિવિદ્યા આપી. પછી પ્રદ્યુમ્ન હમેશાં ભીરૂકને કનડવા લાગે તેથી એક વખતે સત્યભામાએ તેને કહ્યું કે “અરે દુર્મતિ ! તું પણ શાબની જેમ નગરીની બહાર કેમ નીકળતે નથી?” પ્રદ્યુમને કહ્યું “હું બહાર નીકળીને કયાં જાઉં?” ત્યારે સત્યભામાએ કહ્યું કે “સ્મશાનમાં જા.” તે બે કે “પા છે કયારે આવું?' સત્યભામા ક્રોધ કરીને બેલી કે “જ્યારે હું શાબને હાથ પકડીને ગામમાં લાવું, ત્યારે તારે પણ આવવું.” “જેવી માતાની આજ્ઞા” એમ કહી પ્રદ્યુમ્ન તરતજ સ્મશાનમાં ગયા. શાંબ પણ ભમતે ભમતે ત્યાં આવ્યા. પછી બંને ભાઈઓ સ્મશાનભૂમિમાં રહ્યા અને નગરીનાં જે મુડદાં આવે તેમને ડાઘુએ પાસેથી મેટે કર લઈને પછી ત્યાં દહન કરવા દેવા લાગ્યા. અહીં સત્યભામાએ ભીરૂકને માટે માટે પ્રયત્ન કરી નવાણું કન્યાઓ મેળવી. પછી સે પૂરી કરવા માટે એક કન્યાની ઈચ્છા કરવા લાગી. આ ખબર પ્રજ્ઞપ્તિ વિદ્યાવડે જાણીને અને વિદ્યાબળથી એક મોટી સેના વિકુવી અને પિતે જિતશત્ર નામે રાજા થયા. શાંબ દેવકન્યા જેવું રૂપ ધરી તેની કન્યા થયો. એક વખતે સખીઓ સાથે વીંટાઈને કીડા કરતી તે કન્યાને ભીરૂકની ધાત્રી માતાએ દીઠી; એટલે તે હકીકત ધાત્રીએ સત્યભામાને કહી. સત્યભામાએ ફત મોકલીને જિતશત્રુ રાજા પાસે તેની માગણી કરી. જિતશત્રુ રાજાએ તે દૂતને કહ્યું “જે સત્યભામાં હાથે પકડીને મારી કન્યાને દ્વારિકા નગરીમાં લઈ જાય અને વિવાહ વખતે ભીરૂકના હાથની ઉપર મારી કન્યાને હાથ મૂકે તે હું મારી કન્યા તેને આપું.” તે આવીને તે સર્વ વાત સત્યભામાને કહી. એટલે તેમ કરવાનું સ્વીકારીને તે તરતજ જિતશત્રુ રાજાની છાવણીમાં આવી. તે વખતે શબે પ્રજ્ઞપ્તિ વિદ્યાને કહ્યું કે “આ સત્યભામા અને તેને પરિજન મને કન્યારૂપે જુવે અને બીજા નગરજને શાબરૂપે જુવે એમ કર.” એટલે પ્રજ્ઞપ્તિએ તેમ કર્યું. પછી સત્યભામાએ શાબને દક્ષિણ હાથે પકડી દ્વારિકામાં પ્રવેશ કર્યો. તે જોઈ નગરની સ્ત્રીઓ કહેવા લાગી “અહે, જુવે કેવું આશ્ચર્ય! સત્યભામા ભીરૂકના વિવાહોત્સવમાં શબને હાથે પકડીને લઈ આવે છે.” શાંબ સત્યભામાને મહેલે ગયે ત્યાં તેણે કપટબુદ્ધિથી પાણિગ્રહણ સમયે ભીરૂકના દક્ષિણ કર ઉપર પોતાને વામ કરી રાખ્યો અને એને ઉણી સો કન્યાઓના ડાબા હાથ ઉપર પિતાનો જમણે હાથ રાખે. તે રીતે શબે વિધિપૂર્વક અગ્નિની પ્રદક્ષિણા કરી. કન્યાઓ અતિ રૂપવંત શાબને જોઈને બેલી કે “અરે કુમાર ! અમારા ખરેખરા પુણ્યના ઉદયથી વિધિએ મેળવી આપેલા કામદેવ જેવા તમે અમને પતિપણે પ્રાપ્ત થયા છે. તેમની સાથે વિવાહ થઈ રહ્યા પછી શાંબ વાસગૃહમાં ગયે. ભરૂક પણ શાબની સાથે ત્યાં આવતે Page #390 -------------------------------------------------------------------------- ________________ સગ ૭ ] શાંબ પ્રદ્યુમ્ન વિવાહ–જરાસંધ વધ [૩૫૧ હતે, એટલે શબે ભ્રકુટી ચડાવીને બીવરાવ્યું, જેથી તે નાસી ગયે. તેણે આવીને સત્યભામાને તે વાત કહી, પણ સત્યભામાએ માની નહીં; પછી પિતાની જાતે ત્યાં આવી જોયું, તે શાબકુમારને ત્યાં બેઠેલે દીઠે. શબે સાપન માતાને પ્રણામ કર્યા, એટલે સત્યભામા કપ કરીને બેલી-અરે નિર્લજજ! તને અહીં કેવું લાગ્યું છે?” શાંબ બહયે “માતા! તમે જ મને હાથ પકડીને લાવ્યાં છે અને આ નવાણું કન્યાઓની સાથે મારે વિવાહ પણ તમે જ કરાવ્યો છે. આ વિષે બધા દ્વારિકાના લેકો મધ્યસ્થ (સાક્ષી) છે.” આ પ્રમાણે કહ્યું, એટલે સત્યભામાએ ત્યાં આવતા નગરજનેને પૂછવા માંડયું. તેઓએ કહ્યું કે “દેવી ! કેપ કરે નહીં. અમારી નજરે તમે શાબને હાથ પકડીને દ્વારિકામાં લાવ્યા છે અને તેને જ આ કન્યાઓ સાથે તમે વિવાહ કરાવ્યો છે.” આ પ્રમાણેની લેકની સાક્ષી સાંભળી સત્યભામા “અરે તું કપટી, કપટીને પુત્ર, કપટીને કનિષ્ઠ ભાઈ અને કપટી માતાને પુત્ર છે, તેથી તું મને કન્યારૂપે છળી ગયો છે.” આ પ્રમાણે કહીને રોષથી ચાલી ગઈ પછી કૃષ્ણ સર્વ લેકોની સમક્ષ તે કન્યાઓને શાબની સાથે પરણાવી અને જાંબવતીઓ માટે ઉત્સવ કર્યો. પછી શાંબ વસુદેવને નમસ્કાર કરવાને ગયે. ત્યાં તેણે કહ્યું “તાત! તમે ચિરકાળ પૃથ્વીમાં ભમી ઘણી સ્ત્રીઓ પરણ્યા હતા અને હું તે પૃથ્વીમાં ભમ્યા વગર એક સાથે સે કન્યાઓ પર, તેથી મારામાં અને તમારામાં આ પ્રત્યક્ષ અંતર છે!” વસુદેવ બે હે વત્સ! તું કુવાન દેડકા જેવો છે. પિતાએ નગરીની બહાર કાઢ્યો, તોપણ તું પાછા આવ્યું, તેથી માનવજિત એવા તને ધિક્કાર છે! અને હું તો ભાઈ એ કિંચિત્ અપમાન કર્યું એટલે વીરવૃત્તિથી નગરમાંથી નીકળી સર્વે ઠેકાણે અખલિતપણે ભમી અનેક કન્યાઓને પર, અને પછી અવસરે મળેલા તેજ બંધુઓએ આદરથી પ્રાર્થના કરી એટલે હું પાછો ઘેર આવ્યું છે, તારી જેમ પિતાની મેળે પાછો આવ્યો નથી.” આવો તેમને ઉત્તર સાંભળી પિતાના પૂજ્ય વસુદેવને પિતે પ્રથમના વાક્યોથી તિરસ્કાર કર્યો છે એમ જાણી શાંબ અંજલિ જેડી પ્રણામ કરીને પિતામહ પ્રત્યે બે “હે પિતામહ! મેં અજ્ઞાનથી અને બાળચેષ્ટાથી કહ્યું તે ક્ષમા કરજે, કેમકે તમે તે ગાવડે લેકેત્તર છે.” અન્યદા કેટલાએક ધનાઢ્ય વણિકે મોટાં કરિયાણું લઈ યવનદ્વીપથી જળમાગે ત્યાં આવ્યા. તેઓએ બીજાં કરિયાણ દ્વારિકામાં વેચ્યાં, પણ રત્નકંબળ વેચ્યાં નહીં. વિશેષ લાભની ઈચ્છાથી તેઓ રાજગૃહીપુરે ગયા. ત્યાંના વ્યાપારીઓ આગળ થઈને તેમને મગધેશ્વરની દુહિતા છવયશાને ઘેર લઈ ગયા. તે રત્નકંબળ તેમણે જીવ શાને બતાવ્યાં કે જે ઉષ્ણકાળમાં શીત, શીતકાળમાં ઉષ્ણુ અને ઘણું કોમળ રૂવાંટીવાળાં હતાં. જીવયશાએ તે રત્નકંબળનું અધું મૂલ્ય કર્યું એટલે તેઓ પોકારીને બેલ્યા કે “અરે! આમ અધું મૂલ્ય આપવાનાં હત તે અમે દ્વારિકા છેડીને અહીં શા માટે આવીએ?” જીવયશાએ પૂછ્યું, “એ દ્વારિકા નગરી કેવી છે અને ત્યાં રાજા કેણ છે?' વ્યાપારી બોલ્યા “સમુદ્ર આપેલા સ્થાનમાં એ દ્વારિકા Page #391 -------------------------------------------------------------------------- ________________ ૭૫૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮મું નગરી દેવતાઓએ રચેલી છે, ત્યાં દેવકી અને વસુદેવના પુત્ર કૃષ્ણ રાજા છે.” તે સાંભળી છવયશા રૂદન કરતી બેલી “અરે! શું અદ્યાપિ મારા સ્વામીને સંહાર કરનાર એ કૃષ્ણ જીવે છે અને પૃથ્વી પર રાજ્ય કરે છે?” તેને જોઈ જરાસંધે રૂદન કરવાનું કારણ પૂછયું, એટલે તેણીએ અંજલિ જોડી કૃષ્ણને સર્વ વૃત્તાંત જણાવ્યો અને કહ્યું કે “પિતાજી ! મને આજેજ રજા આપો, હું અગ્નિમાં પ્રવેશ કરીને મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરીશ, હવે હું જીવીશ નહી.” જરાસંધ બેલ્યો “હે પુત્રી! તું રૂદન કર નહીં હું એ કંસના શત્રુ કૃષ્ણની માતાઓ, બહેને અને સખીઓને રેવરાવીશ.” હવે આ પૃથ્વી યાદવ વગરની થાઓ” એમ કહી મંત્રીઓએ વાર્યા છતાં પણ જરાસંધે પ્રયાણ કરવા માટે સેનાને આજ્ઞા આપી. મહાપરાક્રમી સહદેવ વિગેરે પુત્રો અને પરાક્રમીમાં અગ્રેસર ચેદી દેશને રાજા શિશુપાલ તેની પછવાડે તૈયાર થયા. મહાપરાક્રમી રાજા હીરણ્યનાભ, સંગ્રામમાં ધુરંધર અને કૌરવ્ય એ દુર્યોધન અને બીજા ઘણુ રાજાઓ તથા હજારો સામે તે પ્રવાહો જેમ સાગરમાં મળે તેમ જરાસંધને આવીને મળ્યા. એ વખતે જરાસંઘ ચા, તે વખતે તેના મસ્તક પરથી મુકુટ પડી ગયે, ઉરઃસ્થળથી હાર તુટી ગયે, વસ્ત્રના છેડા સાથે પગ ભરાયે, તેની આગળ છીંક થઈ વામ નેત્ર ફરક્યું, તેના હાથીઓ સમકાળે વિઝામૂત્ર કર્યા, પવન પ્રતિકૂળ વા અને આકાશમાં ગીધ પક્ષીઓ ઉડવા લાગ્યાં. આ પ્રમાણે આપ્તજનની જેમ માઠાં નિમિત્તોએ અને અપશુકનેએ તેને અશુભ પરિણામ જણાવ્યું તે પણ તે જરા પણ રકા નહીં. સૈન્યથી ઉડેલી રજની જેમ સૈન્યના કલાહળથી દિશાઓને પૂરતે અને દિગ્ગજની જેમ ઉત્ક્રાંતપણે પૃથ્વીને કંપાવતે ક્રર પ્રતિજ્ઞાવાળો જરાસંધ ગજઉપર આરૂઢ થઈ મોટા સૈન્ય સાથે પશ્ચિમ દિશા તરફ ચાલે. • જરાસંધને આવતે જાણી કલિકૌતુકી નારદે અને બીજા બાતમીદારોએ સત્વર આવીને કૃષ્ણને તે ખબર આપ્યા. તે સાંભળતાંજ અગ્નિના જેવા તેજસ્વી કૃષ્ણ પણ સંભાનાદપૂર્વક પ્રયાણ કરવાને તૈયાર થયા. તે વખતે જેમ સુષા ઘંટાના નાદથી સૌધર્મ દેવકના દેવતાઓ મળે તેમ તે ભંભાના નાદથી સર્વ યાદ અને રાજાઓ એકઠા થયા. તેવામાં સમુદ્રની જેવા દુર્ધર સમુદ્રવિજય સર્વ પ્રકારની સિયારી કરીને આવ્યા, તે સાથે તેમને મહાનેમિ, સત્યનેમિ, દઢનેમિ, સુનેમિ, અરિષ્ટનેમિ ભગવાન , જયસેન, મહારાજય, તેજસેન, જય, મેઘ, ચિત્રક, ગૌતમ, શ્વફલક, શિવાનંદ, અને વિશ્વસેન નામના મહારથી પુત્ર પણ આવ્યા. શત્રુઓને અક્ષેભ્ય એવા સમુદ્રવિજયના અનુજ બંધુ અક્ષમ્ય અને યુદ્ધમાં ચતુર એવા ઉદ્ધવ, ધવ, શુભિત, મહોદધિ, અભેનિધિ, જલનિધિ, વામનદેવ અને દઢવત નામે આઠ પુત્રો આવ્યા. અભ્યથી નાના સ્તિમિત અને તેના ઉર્મિમાન, વસુમાન, વીર પાતાળ અને સ્થિર નામે પાંચ પુત્રો આવ્યા. સાગર અને તેના નિષ્કપ, કંપન, લહમીવાન, કેશરી, શ્રીમાન અને યુગાંત નામે છ પુત્રો આવ્યા. હિમવાનું અને તેના વિ ભ, ગંધમાદન અને માલ્યવાનું Page #392 -------------------------------------------------------------------------- ________________ સગ ૭ ] શાંબ પ્રધુમ્ન વિવાહ-જરાસંધ વધ [ ૩૫૩ નામે ત્રણ પુત્રો આવ્યા. અચલ અને તેને મહેંદ્ર, મલય, સહ્ય, ગિરિ, શિલ, નગ અને બળ નામે સાત પરાક્રમી પુત્રો આવ્યા. ધરણ અને તેના કર્કોટક, ધનંજય વિશ્વરૂપ, તમુખ અને વાસુકિ નામે પાંચ પુત્ર આવ્યા. પૂરણ અને તેના દુઃપૂર, દુર્મુખ દુર્દશ અને દુર્ધર નામે ચાર પુત્રો આવ્યા. અભિચંદ્ર અને તેના ચંદ્ર, શશાંક, ચંદ્રાભ, શશી, સોમ અને અમૃતપ્રભ નામે છ પુત્રો આવ્યા. દશે દિશાહમાં સૌથી નાના વસુદેવ કે જે પરાક્રમથી દેવના પણ દેવ જેવા હતા તે પણ આવ્યા. અને તેના ઘણા પરાક્રમી પુત્રો પણ સાથે આવ્યા. તેઓનાં નામ આ પ્રમાણે-વિજયસેનાના અક્રૂર અને ક્રૂર નામે બે પુત્રો, શ્યામાના જ્વલન અને અશનિવેગ નામે બે પુત્રો, ગંધર્વસેનાને જાણે મૂર્તિમાન અગ્નિ હોય તેવા વાયુવેગ, અમિતગતિ અને મહેંદ્રગતિ નામે ત્રણ પુત્રો, મંત્રી પુત્રી પદ્માવતીના મહા તેજવાન સિદ્ધાર્થ, દારૂક અને સુદારૂ નામે ત્રણ પરાક્રમી પુત્ર, નીલયશાના સિંહ અને મતંગજ નામે બે પુત્રો, સમશ્રીના નારદ અને મરૂદેવ નામે બે પુત્રો, મિત્રશ્રીને સુમિત્ર નામે પુત્ર, કપિલાને કપિલ નામે પુત્ર, પદ્માવતીના પદ્મ અને કુમુદ નામે બે પુત્રો, અશ્વસેનાને અશ્વસેન નામે પુત્ર, પંડ્રાને પુંડ્ર નામે પુત્ર, રત્નાવતીના રત્નગર્ભ અને વજુબાહુ નામે બે બાહુબળી પુત્ર, એમની પુત્રી સામગ્રીના ચન્દ્રકાંત અને શશિપ્રભ નામે બે પુત્રો, વેગવતીના વેગવાન્ અને વાયુવેગ નામે બે પુત્રો, મદનગાના અનાવૃષ્ટિ, દેહમુષ્ટિ અને હિમમુષ્ટિ નામે ત્રણ જગદ્વિખ્યાત પરાક્રમવાળા પુત્ર, બંધુમતીના બંધુણ અને સિંહસેન નામે બે પુત્રો, પ્રિયંગુસુંદરીનો શિલાયુધ નામે ધુરંધર પુત્ર, પ્રભાવતીના ગંધાર અને પિંગલ નામે બે પુત્રો, જરાદેવીના જરાકુમાર અને વાલમીક નામે બે પુત્રો, અવંતિદેવીના સુમુખ અને દુર્મુખ નામે બે પુત્રો, રોહિણીના રામ (બળભદ્ર), સારણ અને વિદુરથ નામે ત્રણ પુત્રો, બાલચન્દ્રાના વજદંષ્ટ્ર અને અમિતપ્રભ નામે બે પુત્રો, તે સિવાય રામ (બળભદ્ર)ના ઘણા પુત્ર કે જેઓમાં ઉભૂક, નિષધ, પ્રકૃતિવૃતિ, ચારૂદત્ત, ધ્રુવ, શત્રુદમન, પીઠ, શ્રીધ્વજ, નંદન, શ્રીમાન, દશરથ, દેવાનંદ, આનંદ, વિપૃથુ, શાંતનુ, પૃથુ, શતધનુ, નરદેવ, મહાધન અને દઢધન્વા મુખ્ય હતા, એ સર્વે વસુદેવની સાથે યુદ્ધમાં આવ્યા. તેમજ કૃષ્ણના પણ અમુક પુત્રો આવ્યા. જેમાં ભાનુ, ભામર, મહાભાનુ, અનુભાનુક, બહદુવ્રજ, અગ્નિશિખ, પૃષ્ણ, સંજય, અકંપન, મહાસેન, ધીર, ગંભીર, ઉદધિ, ગૌતમ, વસુધર્મા, પ્રસેનજિત, સૂર્ય, ચંદ્રવર્મા, ચારૂકૃષ્ણ, સુચારૂ, દેવદત્ત, ભરત, શંખ, પ્રદ્યુમ્ન અને શાંબ વિગેરે મહાપરાક્રમી પુત્રો મુખ્ય હતા. તે સિવાય બીજા પણ હજારો કૃષ્ણના પુત્રો યુદ્ધ કરવાની ઈચ્છાએ ત્યાં આવ્યા. ઉગ્રસેન અને તેને ધર, ગુણધર, શક્તિક, દુર્ધર, ચન્દ્ર અને સાગર નામે પુત્ર યુદ્ધમાં આવ્યા. પિતરાઈ કાકા જ્યેષ્ઠ રાજાના પુત્ર સાંત્વન અને મહાન, વિષમિત્ર, હદિક અને સત્યમિત્ર નામે તેના પુત્ર, તેમજ મહાસેનને પુત્ર સુષેણ નામે રાજા, વિષમિત્રના હદિક, સિનિ તથા સત્યક નામે પુત્ર, હદિકના કૃતવર્મા અને દઢધમાં નામે પુત્ર અને સત્યકને યુયુધાના નામે પુત્ર, તેમજ તેને ગંધ નામે પુત્રC - 45 Page #393 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચિત્ર. [ ૫' ૮ સુ એ સવ` આવ્યા. તે સિવાય બીજા દશાના અને રામ કૃષ્ણના ઘણા પુત્રો તથા કૃષ્ણની ઈના અને હેનેાના પણ ઘણા પરાક્રમી પુત્રો ત્યાં આવ્યા. પછી ક્રોન્ટુકીએ બતાવેલા શુભ દિવસે દારૂક સારથિવાળા અને ગરૂડના ચિહ્નવાળા રથ ઉપર આરૂઢ થઈને સવ યાદવેાથી વી’ટાયેલા અને શુભ શુકનાએ જેના વિજય સૂચન્યા છે એવા કૃષ્ણે ઈશાન દિશા તરફ પ્રયાણ કર્યું. પેાતાના નગરથી પીસ્તાળીશ ચેાજન દૂર જઈને યુદ્ધચતુર કૃષ્ણે સેનપલ્લી ગ્રામની સમીપે પડાવ નાખ્યું. જરાસંધના સૈન્યથી ચાર ચેાજન કૃષ્ણનું સૈન્ય દૂર રહ્યુ, તેવામાં કેટલાક ઉત્તમ વિદ્યાધરા ત્યાં આવ્યા; અને સમુદ્રવિજય રાજાને નમીને ખેલ્યા કે ‘હે રાજન્! અમે તમારા ભાઈ વસુદેવના ગુણને વશ થઈ ગયેલા છીએ. જે તમારા કુળમાં બધા જગતની રક્ષા કરવામાં અને ક્ષય કરવામાં સમર્થ એવા અરિષ્ટનેમિ ભગવાન્ થયેલા છે, તેમજ જેમાં અદ્વિતીય પરાક્રમવાળા રામ કૃષ્ણ થયેલા છે, અને પ્રદ્યુમ્ન, શાંખ વિગેરે કેટિગમે પૌત્ર રહેલા છે, તેમને યુદ્ધમાં બીજાની સહાયની જરૂર હૈાતી જ નથી, તથાપિ અવસર જાણીને અમે ભક્તિથી અહીં આવ્યા છીએ, તેથી અમેાને આજ્ઞા કરો અને અમને તમારા સામતવર્ગમાંગણુા. ’સમુદ્રવિજયે કહ્યું કે ‘ બહુ સારૂ' એટલે તેઓ ખેલ્યા, ‘ આ જરાસંધ એકલા કૃષ્ણુની આગળ તૃણુ સમાન છે. પરંતુ વૈતાઢયગિરિ ઉપર કેટલાએક ખેચરા જરાસ'ધના પક્ષના છે, તેથી તેએ અહીં આવે નહીં' ત્યાં સુધીમાં અમને તેમની સામે તેઓને ત્યાંજ રાકવા માટે જવાની આજ્ઞા આપે, અને તમારા અનુજ બંધુ વસુદેવને અમારા સેનાપતિ તરીકે સ્થાપન કરીને શાંખ, પ્રદ્યુમ્ન સહિત અમારી સાથે મેાકલા, જેથી તે સવ વિદ્યાધરા જીતાયા છે એમ સમજો.' આ પ્રમાણે સાંભળી કૃષ્ણની સંમતિથી સમુદ્રવિજયે પૌત્ર પ્રદ્યુમ્ન અને શાંબ સહિત વસુદેવને તે ખેચરાની સાથે માકલ્યા. તે સમયે અરિષ્ટનેમિએ પેાતાના જન્મસ્નાત્ર વખતે દેવતાએ પેાતાની ભુજાપર આંધેલી અન્નવારણી ઔષિધ વસુદેવને આપી. . અહીં મગધપતિ જરાસ ધની પાસે હુસક નામના એક મંત્રી ખીજા મત્રીઓને સાથે લઈને આવ્યે; અને તેણે વિચાર કરીને જરાસધને કહ્યું “હું રાજન્ ! પૂર્વે ક ંસે મંત્ર વગર (વિચાર કર્યાં વગર) કામ કર્યુ” હતું, તેથી તેને તેનું માઠું ફળ મળ્યું હતું, કારણ કે મંત્રશક્તિ વિના ઉત્સાહશક્તિ અને પ્રભુશક્તિનાં પરિણામ સારાં આવતાં નથી. શત્રુ પેાતાથી નાના હાય તાપણુ તેને પાતાથી અધિક છે એવી નજરે જોવા એવી નીતિ છે, તે આ મહાખળવાન કૃષ્ણ તે તમારાથી અધિકજ છે એ દેખીતુ છે, વળી રાહિણીના સ્વયંવરમાં તે કૃષ્ણના પિતા દેશમા દશા' વસુદેવને બધા રાજાએના મુખમાં અંધકારરૂપ તમે પાતે જોયેલે હતા. તે વખતે તે વસુદેવના ખળ આગળ કાઈ પણ રાજા સમથ થયા નહતા, અને તેના જ્યેષ્ઠ બધુ સમુદ્રવિજચે તમારા સૈનિકાની રક્ષા કરી હતી. વળી દ્યુતક્રીડામાં કાટિ દ્રવ્ય જીતવાથી અને તમારી પુત્રીને જીવાડવાથી એ વસુદેવને આળખીને તમે સેવકાને મારવા સેપ્ટે Page #394 -------------------------------------------------------------------------- ________________ સગ૭ મો] શાંબ પ્રધુમ્ન વિવાહ, જરાસંધ વધ [ ૩૫૫ હતું, પણ પિતાના પ્રભાવથી એ વસુદેવ મરણ પામ્યું નહોતું. એવા બળવાન વસુદેવથી આ રામ કૃષ્ણ થયા છે અને તેઓ આટલી વૃદ્ધિને પામ્યા છે. તેમજ જેઓને માટે કુબેરે સુંદર દ્વારકાપુરી રચી આપી છે, એ બને અતિરથી વીર છે કે જેઓને શરણે દુઃખને વખતે મહારથી એવા યુધિષ્ઠિર વિગેરે પાંડવો પણ આવેલા છે. તેમના પુત્ર પ્રદ્યુમ્ન અને શાંબ બીજા રામ કૃષ્ણ જેવા છે; તેમજ ભીમ અને અર્જુન પણ ભુજાના બળથી યમરાજને પણ ભયંકર છે. વધારે શું કહેવું ? તેઓમાં જે એક નેમકુમાર છે, તે પિતાના ભુજદંડવડે બધી પૃથ્વીને છત્રરૂપે કરવાને સમર્થ છે. વળી તમારા સૈન્યમાં શિશુપાલ અને રૂકમિ અગ્રેસર છે. તેમણે તે રૂફણિીના હરણમાં રણને વિષે તે કૃષ્ણનું બળ જોયેલું છે. કૌરવપતિ દુર્યોધન અને ગંધારપતિ શકુનિ તે શ્વાનની પેઠે છળરૂપ બળવાળા છે, તેમની તે વીરમાં ગણનાજ નથી. હે સ્વામિન! અંગદેશને રાજા કર્ણ તે સમુદ્રમાં સાથવાની મુઠીની જે તેમના કટિ સંખ્યા પ્રમાણુ મહારથીવાળા સૈન્યમાં છે એમ હું માનું છું. શત્રુના સૈન્યમાં નેમિ, કૃષ્ણ અને રામ એ ત્રણ અતિરથી છે અને તમારા સૈન્યમાં તમે એકજ છે, તેથી બન્ને સૈન્યમાં મોટું અંતર છે, અશ્રુત વિગેરે ઈંદ્રો જેને ભક્તિથી નમસ્કાર કરે છે, તે નેમિનાથની સાથે યુદ્ધ કરવાને કોણ ઉત્સાહ કરી શકે? વળી કૃષ્ણના પક્ષના દેવતાઓએ છળ કરી તમારા પુત્ર કાળને મારી નાખે, તેથી તમારે જાણી લેવું કે હમણાં દૈવ તમારાથી પરમુખ છે. બળવાન યાદ પણ ન્યાયને–ગ્ય અવસરને પ્રમાણુ કરીને મથુરાપુરીથી નાસી દ્વારકા નગરીમાં ચાલ્યા ગયા હતા, પણ તમે તે જેમ રાફડામાંથી કાળા સર્ષને યષ્ટિથી તાડન કરીને જગાડે તેમ કર્યું છે, તેથી જ તે કૃષ્ણ તમારી સામે આવેલ છે, કાંઈ પિતાની મેળે આવેલ નથી. એટલું બધું થઈ ગયા છતાં પણ હજુ હે રાજન! તેની સાથે યુદ્ધ કરવું યુક્ત નથી. જો તમે યુદ્ધ નહીં કરો તે તે પિતાની મેળે પાછા ફરીને ચાલ્યા જશે.” હંસક મંત્રીનાં આવાં વચન સાંભળી જરાસંધ ક્રોધ પામીને બોલ્યા કે “હે દુરાશય! માયાવી યાદવેએ જરૂર તને ખુટ લાગે છે, તેથી જ અરે દુર્મતિ! તું આમ વૃથા તેનું બળ બતાવીને મને બીવરાવે છે, પણ શું કેશરીસિંહ શિયાળાના કુંફાડાથી કદિ પણ બીવે? એ ગેપાળના સિન્યને હું ક્ષણવારમાં ભસ્મ કરી દઈશ; માટે રણમાંથી નિવૃત્ત કરનારા તારા આ મનોરથને ધિક્કાર છે!” આ પ્રમાણેના તેનાં વચન સાંભળી ડિંભક નામને તેને એક મંત્રી તેના ભાવ પ્રમાણે વચન બે કે “હે રાજેદ્ર! હવે આ રણ કરવાનો સમય આવ્યો છે તે તેને આપે ત્યાગ કરવો નહીં. હે પ્રભો! સંગ્રામમાં સન્મુખ રહેતાં યશસ્વી મૃત્યુ થાય તે સારૂં, પણ રણમાંથી પરામુખ રહીને જીવવું તે સારું નહીં, માટે આપણા સિન્યમાં ચક્રરત્નની જેવું અભેદ્ય ચક્રબ્યુહ રચી આપણે શત્રુના સૈન્યને હણી નાખશું.” આ પ્રમાણેનાં તેનાં વચને સાંભળી જરાસંધે હર્ષ પ્રામી તેને સાબાશી આપી અને ચક્રબ્યુહ રચવાને માટે પિતાના પરાક્રમી સેનાપતિઓને આજ્ઞા આપી; એટલે અર્ધચકી જરાસંધની આજ્ઞાથી હંસક, હિંભક વિગેરે મંત્રીઓએ અને બીજા સેનાપતિઓએ ચક્રવ્યુહની રચના કરી. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૮ સુ' તે હજાર આરાવાળા ચક્રવ્યૂહ સંબંધી ચક્રમાં પ્રત્યેક આરાએ એક એક માટે રાજા રહ્યો; તે દરેક રાજાની સાથે સે! હાથી, બે હજાર રથા, પાંચ હજાર અશ્વો અને સેાળ હજાર પરાક્રમી પેદળે એટલ' એટલું સૈન્ય ગેાઠવાયું; તેની પરિધિમાં સવા છ હજાર રાજાએ રહ્યા; તથા મધ્યમાં પાંચ હજાર રાજાઓ અને પેાતાના પુત્રો સહિત જરાસ'ધ રહ્યો; તેના પૃષ્ઠભાગમાં ગધાર અને સૈધવની સેના રહી; દક્ષિણમાં સે। ધૃતરાષ્ટ્રના પુત્રો રહ્યા, વામબાજુએ મધ્ય દેશના રાજાએ રહ્યા અને આગળ ખીજા અગણિત રાજાએ રહ્યા, તેમજ આગળના ભાગમાં શકટવ્યૂહ રચીને તેની સધિ સંધિએ પચાસ પચાસ રાજાઓને સ્થાપન કર્યાં; આમાં અંદર એક શુક્ષ્મમાંથી ખીજા ગુલ્મમાં જવાય એવી ગુમારચનાથી અનેક રાજાએ સૈન્ય સહિત રહ્યા અને એ ચક્ર વ્યૂહની બહાર વિચિત્ર પ્રકારનાં વ્યૂહા રચીને અનેક રાજાઓ ઉભા રહ્યા. પછી રાજા જરાસધે સત્ય પ્રતિજ્ઞાવાળા, મહાપરાક્રમી, વિવિધ સૌંગ્રામમાં વિખ્યાત થયેલા અને રઘુકુશળ કેશલ દેશના રાજા હિરણ્યનાભના તે ચક્રવ્યૂહના સેનાપતિપદમાં અભિષેક કર્યાં. તે સમયે સૂર્ય અસ્ત પામ્યા. તે રાત્રીએ યાદવેાએ પણ ચક્રવ્યૂહની સામે ટકી શકે તેવુ' અને શત્રુરાજાએથી દુર્ભેદ્ય ગરૂડબ્લ્યૂહ રચ્યુ', તે વ્યૂહુના મુખ ઉપર અકાટિ મહાવીર કુમારા ઊભા રહ્યા અને તેના માથા પર રામ અને કૃષ્ણ ઊભા રહ્યા; અક્રૂર, કુમુદ, પદ્મ, સારણ, વિજયી, જય, જરાકુમાર, સુમુખ, દૃઢિસુષ્ટિ, વિદ્રથ, અનાધૃષ્ટિ અને દુમુ ખ ઈત્યાદિ વસુદેવના પુત્રો એક લાખ રચે લઈને કૃષ્ણની પછવાડે રહ્યા, તેમની પછવાડે ઉગ્રસેન એક લાખ રથા લઈ ને રહ્યો; તેના પૃષ્ઠ ભાગે તેના ચાર પુત્રા તેના રક્ષક થઈને ઊભા રહ્યા; અને તે પુત્રસહિત ઉગ્રસેનની રક્ષા માટે તેની પછવાડે ધર, સારણુ, ચદ્ર, દુર અને સત્યક નામના રાજાએ ઊભા રહ્યા; રાજા સમુદ્રવિજય મહાપરાક્રમી ભાઈઓ અને તેમના પુત્રોની સાથે દક્ષિણ પક્ષને આશ્રય કરીને રહ્યા, તેમની પાછળ મહાનેમિ, સત્યનેમિ, દૃઢનેમિ, સુનેમિ, અરિષ્ટનેમિ, વિજયસેન, મેઘ, મહીજય, તેજ:સેન, જયસેન, જય અને મહાદ્યુતિ નામના સમુદ્રવિજયના કુમારા રહ્યાં; તેમ જ પચીશ લાખ રથા સહિત બીજા પણ અનેક રાજાએ સમુદ્રવિજયની પડખે તેમના પુત્રોની જેમ ઊભા રહ્યા. રામના પુત્રો અને યુધિષ્ઠિર વિગેરે અમિત પરાક્રમી પાંડવે વામપક્ષના આશ્રય કરીને રહ્યા; અને ઉત્સૂક, નિષધ, શત્રુન્નુમન, પ્રકૃતિશ્રુતિ, સત્યકિ, શ્રીધ્વજ, દેવાનંદ, આનંદ, શાંતનુ, શતધન્વા, દશરથ, ધ્રુવ, પૃથુ, વિપૃથુ, મહાનુ, દૃઢધન્વા, અતિવીય અને Čવાનંદ—એ પચીશ લાખ રથાથી વીંટાઈ ધૃતરાષ્ટ્રના પુત્રોને વધ કરવામાં ઉદ્યત થઈ પાંડવાની પછવાડે ઊભા રહ્યા, તેમની પછવાડે ચન્દ્રયશ, સિહલ, ખખર, કાંમાજ, કેરલ અને દ્રવિડ રાજાએ રહ્યા. તેમની પણ પછવાડે સાઠ હજાર રથા લઈ ધૈય અને મળના ગિરિરૂપ મહાસેનને પિતા એકલા ઉભા રહ્યો. તેના રક્ષણને માટે ભાનુ, ભામર, ભીરૂ, અસિત, સંજય, ભાનુ, કૃષ્ણુ, કપતિ, ગૌતમ, શત્રુજય, મહાસેન, ગંભીર, બૃહદ્ધવજ, વસુવ, ઉદય, કૃતવર્મા, પ્રસેનજિત્, દૃઢવમાં, વિક્રાંત અને ચન્દ્રવર્મા એ સવ કરતા રક્ષણ કરવાને ઉભા રહ્યા. મા પ્રમાણે ગરૂડજે ( કૃષ્ણે) ખરાખર ગરૂડન્યૂહની રચના કરી. Page #396 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૭ મ ] શાંબ પ્રદ્યુમ્ન વિવાહ–જરાસંધ વધ [૩૫૭ એ અવસરે શકઈકે શ્રી નેમિનાથને ભ્રાતુનેહથી યુદ્ધની ઈચ્છાવાળા જાણી વિજયી શસ્ત્રો સહિત પિતાને રથ માતલિ સારથિ સાથે મોકલાવ્યો. જાણે સૂર્ય ઉદય થયેલ હોય તેવો પ્રકાશિત અનેક રવડે નિર્માણ કરે તે રથ લઈ માતલિ ત્યાં આવ્યું, એટલે અરિષ્ટનેમિએ તેને અલંકૃત કર્યો. પછી સમુદ્રવિજયે કૃષ્ણના અનુજ બંધુ અનાધૃષ્ટિને સેનાપતિપદે પટ્ટબંધ કરવાપૂર્વક અભિષેક કર્યો. તે વખતે કૃષ્ણના સૈન્યમાં સર્વ ઠેકાણે જયનાદ થયે, તેથી જરાસંધના સિન્યમાં સર્વત માટે ક્ષોભ થઈ ગયે. પછી જાણે પરસ્પર છેડા બાંધ્યા હોય તેમ છૂટા પડ્યા સિવાય બંને બૂહની આગળ રહેલા સૈનિકે એ મહા ઉત્કટ યુદ્ધને આરંભ કર્યો, તેથી પ્રલયકાળના મેઘથી ઉદ્ભ્રાંત થયેલા પૂર્વ અને પશ્ચિમ સાગરમાં તરંગોની જેમ બને બૃહમાં વિચિત્ર પ્રકારનાં અને આવી આવીને પડવા લાગ્યાં. બંને બૃહ પ્રહેલિકાની જેમ ઘણા વખત સુધી તો પરસ્પરને દુર્બોધ થઈ પડ્યા. પછી જરાસંધના અગ્રસૈનિકોએ સ્વામીભક્તિથી દઢ થયેલા ગરૂડબૂડના અગ્રસૈનિકને ભગ્ન કરી દીધા. તે વખતે જાણે ગરૂડબૂડનો આત્મા હોય તેવા કૃષ્ણ હાથરૂપ પતાકા ઊંચી કરી પિતાના સૈનિકને સ્થિર કર્યા. તે અવસરે દક્ષિણ અને વામ ભાગે રહેલા ગરૂડની પાંખ જેવા મહાનેમિ અને અર્જુન તથા તે ચૂડની ચાંચ જેવા અગ્રભાગે રહેલે અનાધષ્ટિ એમ ત્રણે કપ પામ્યા, તેથી મહાનેમિએ સિંહનાદ નામે શંખ, અનાધષ્ટિએ બલાહક નામે શંખ, અને અર્જુને દેવદત્ત નામે શંખ કું. તેમના નાદ સાભળી યાદવોએ કેટિ વાજિંત્રોનો નાદ કર્યો, જેથી તે ત્રણ શંખનો નાદ બીજા અનેક શંખના નાદથી શંખરાજની જેમ અનુસરા. ત્રણ શંખના અને અનેક વાજિંત્રોના નાદથી સમુદ્રમાં રહેલા મગરની જેમ શત્રુસૈન્યમાં રહેલા સુભટે મહા ક્ષોભ પામ્યા. પછી નેમિ, અનાધૃષિ અને અર્જુન એ ત્રણ મહાપરાક્રમી સેનાપતિઓ પારાવાર બાણેને વર્ષાવતા સતા કલ્પાંતકાળના સાગરની જેમ આગળ ચાલ્યા. ચકચૂહની આગળ મુખ્ય સંધિ તરફ શકટયૂહ રચીને રહેલા શત્રુપક્ષના રાજાએ તેઓનું ભુજવીર્ય ન સહન કરવાથી ઘણે ઉપદ્રવ પામીને નાશી ગયા. પછી તે ત્રણ વીરોએ મળીને વનના હાથીએ જેમ ગિરિનદીના તટને ભાંગે તેમ ચક્રવ્યહને ત્રણ ઠેકાણેથી ભાંગી નાંખ્યું. પછી સરિતાના પ્રવાહની જેમ પિતાની મેળે માર્ગ કરીને તેઓ ચક્રવ્યુહમાં પેઠા. તેમની પછવાડે બીજા સૈનિકોએ પણ પ્રવેશ કર્યો. તત્કાળ દુર્યોધન, રોધિરિ અને રૂકુમિ એ ત્રણ વરે પિતાના સૈનિકેને સ્વસ્થ કરતા સતા યુદ્ધની ઈચ્છાએ ઉઘત થયા. મહારથીઓથી વીંટાયેલા દુર્યોધને અર્જુનને, રીધિરિએ અનાવૃષ્ટિને અને રૂકૃમિએ મહાનેમિને રોક્યા, એટલે તે છ વીરેનું અને બીજા તેમના પક્ષના હજારે મહારથીઓનું પરસ્પર ઠંદ્વયુદ્ધ શરૂ થયું. અન્યના વીરપણને નહીં સહન કરનારા મહાનેમિએ તે વીમાની બહુલા અને દુર્મદ રૂકુમિને અસ્ત્ર અને રથ વગરને કરી દીધે, જ્યારે રૂમિ વષ્યકોટિ ઉપર આવ્યો, ત્યારે તેની રક્ષા કરવા માટે શત્રુતપ વિગેરે સાત રાજાઓ વચમાં આવીને પડ્યા. એક સાથે બાણવૃષ્ટિ કરતા તે સાતે રાજાઓનાં ધનુષ્યને શિવાદેવીના કુમારે Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૮ મું મૃણાલની જેમ જેદી નાખ્યાં. ઘણા વખત સુધી યુદ્ધ કરીને પછી શત્રુતપ રાજાએ મહાનેમિ ઉપર એક શક્તિ નાખી. તે જાજવલ્યમાન શક્તિને જોઈ બધા યાદવ ક્ષેભ પામી ગયા. તે શક્તિના મુખમાંથી વિવિધ આયુધ ધરનારા અને ક્રૂર કર્મ કરનારા હજાર કિંકર ઉત્પન્ન થઈ મહાનેમિની સામે આવ્યા. એ વખતે માતલિએ અરિષ્ટનેમિને કહ્યું કે “હે સ્વામિન ! ધરણંદ્ર પાસેથી રાવણે મેળવી હતી તેમ આ શક્તિ એ રાજાએ તપ કરીને બલીંદ્ર પાસેથી પ્રાપ્ત કરેલી છે, તે શક્તિ માત્ર વજથી જ ભેદાય તેવી છે.' એમ કહીને નેમિકુમારની આજ્ઞાથી તે સારથિએ મહાનેમિના બાણમાં વજને સંક્રમિત કર્યું, તેથી મહાનેમિએ તે વાવાળું બાણ નાખીને તે શક્તિને પૃથ્વી પર પાડી નાખી. પછી તે રાજાને રથ અને અમરહિત કરી દીધે, અને બાકીના છ રાજાઓનાં ધનુષ્યને ફરીને છેદી નાખ્યાં. એવામાં રૂફમિ બીજા રથમાં આરૂઢ થઈને પાછા નજીક આવ્યું, એટલે માનવંતમાં અગ્રેસર શત્રુતપ વિગેરે સાત અને રૂકમિ સુદ્ધાં આઠે રાજાઓ એકઠા થઈ મહાનેમિની સાથે યુદ્ધ કરવા લાગ્યા. રૂકમિ જે જે ધનુષ્ય લે તેને મહાનેમિ છેદી નાખવા લાગ્યા; એવી રીતે તેનાં વિશ ધનુષ્ય છેદી નાખ્યાં. પછી તેણે મહાનેમિ ઉપર કીબેરી નામે ગદા નાખી, તેને મહાનેમિએ અન્ય»થી ભરમ કરી દીધી. પછી યુદ્ધમાં બીજાની અપેક્ષાને નહીં સહન કરનારા રૂમિએ મહાનેમિની ઉપર લાખો બાણેને વર્ષનારૂં વૈચન નામનું બાણ નાખ્યું. મહાનેમિએ માહેંદ્ર બાણથી તેનું નિવારણ કર્યું અને એક બીજા બાણથી રૂમિના લલાટમાં તાડન કર્યું. તે ઘાથી વિધુર થયેલા રૂમિને વેણુદારી લઈ ગયે, એટલે તે સાતે રાજાએ પણ મહાનેમિથી ઉપદ્રવિત થઈને સત્વર નાશી ગયા. સમુદ્રવિજયે શ્રમરાજાને, સ્વિમિતે ભદ્રકને અને અક્ષેભ્ય પરાક્રમવાળા અક્ષેત્યે વસુસેનને જીતી લીધું. સાગરે પુરમિત્ર નામના શત્રુરાજાને યુદ્ધમાં મારી નાખે. હિમવાન જેવા સ્થિર હિમવાને ધૃષ્ટદ્યુમ્નને ભગ્ન કર્યો. બળવડે ધરણંદ્ર જેવા ધરણે અન્વષ્ટક રાજાને અને અભિચંદ્ર ઉદ્ધત શતધન્વા રાજાને મારી નાખ્યો. પૂરણે દ્રુપદને, સુનેમિએ કુંતિભેજને, સત્યનેમિએ મહાપદ્મને અને દઢનેમિએ શ્રીદેવને હરાવી દીધું. આવી રીતે યાદવવીએ ભગ્ન કરેલા શત્રુરાજાએ સેનાપતિના પદ ઉપર સ્થાપિત થયેલા હિરણ્યનાભને શરણે ગયા. અહીં વિર એવા ભીમ અને અર્જુને તેમજ મહા પરાક્રમી રામ (બળભદ્ર)ને પુત્રોએ મેઘ જેમ બગલાને નસાડે તેમ ધૃતરાષ્ટ્રના પુત્રને નસાડી મૂક્યા. પડતાં એવાં અર્જુનનાં બાણથી દિશાઓમાં અંધકાર થઈ ગયો અને તેના ગાંડીવ ધનુષ્યના ઘેર નિષથી બધું વિશ્વ વિધુર થઈ ગયું. ધનુષ્યને આકર્ષણ કરી વેગથી પુષ્કર શર સંધાન કરતા તે વીરનું એક બીજા બાણની યોજનાનું કાંઈ પણ અંતર આકાશમાં રહેલા દેવતાઓ પણ જોઈ કે જાણે શક્તા નહતા. પછી દુર્યોધન, કાશી, ત્રિગત, સબલ, કપિત, રેમરાજ, ચિત્રસેન, જયદ્રથ, સૌવીર, જયસેન, શૂરસેન અને સેમકે એ સર્વ એકઠા મળી ક્ષત્રિય વ્રતને તજી દઈને અર્જુન સાથે યુદ્ધ કરવા આવ્યા. શકુનિ સાથે સહદેવ, દુઃશાસન સાથે ભીમ, ઉલકની સાથે નકુલ, શલ્યની સાથે યુધિષ્ઠિર, દુર્મર્ષણ વિગેરે છ રાજાઓની સાથે સત્યકિ સહિત દ્રૌપદીના પાંચ પુત્રો અને Page #398 -------------------------------------------------------------------------- ________________ સગ ૭ મે]. શાંબ પ્રદ્યુમ્ન વિવાહ-જાસધ વધ [૩૫૯ સાકીના રાજાઓની સાથે રામના પુત્રો-અમ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. એકી સાથે બાણને વર્ષાવતા દુર્યોધન વિગેરે રાજાઓનાં બાણને એકલે અર્જુન કમળનાળની જેમ લીલામાત્રમાં છેદી નાખવા લાગ્યો. પછી અર્જુને દુર્યોધનના સારથિને તથા ઘોડાઓને મારી નાખ્યા, રથ ભાંગી નાખ્યું અને તેનું બખ્તર પૃથ્વી પર પાડી નાખ્યું. જ્યારે શરીરમાત્ર બાકી રહ્યું, ત્યારે દુર્યોધન ઘણે વિલ થઈ ગયો. પછી એક પેદળ જેવી સ્થિતિમાં પક્ષીની જેમ વેગથી દડીને શકુનિના રથ પર ચડી ગયો. અહીં અર્જુને જેમ મેઘ કરાની વૃષ્ટિથી હાથીઓને ઉપદ્રવ કરે તેમ બાણેની વૃષ્ટિથી કાશી પ્રમુખે દશે રાજાઓને ઉપદ્રવ પમાડયો. શલે એક બાણથી યુધિષ્ઠિરના રઘની દવા છેદી નાંખી, યુધિષ્ઠિરે તેનું બાસહિત ધનુષ્ય છેદી નાખ્યું. પછી શલ્ય બીજુ ધનુષ્ય લઈને વર્ષાઋતુ જેમ મેઘથી સૂર્યને ઢાંકે તેમ બાણથી યુધિષ્ઠિરને ઢાંકી દીધા. પછી યુધિષ્ઠિરે અકાળે જગતને પ્રક્ષોભ કરનારી વિધુત જેવી એક દુસહ શક્તિ શલ્યની ઉપર નાખી. શત્રુએ તેને છેદવાને ઘણાં બાણ માર્યા તો પણ એ શક્તિ અખલિતપણે આવીને છે ઉપર જેમ વજા પડે તેમ શલ્ય ઉપર પડી, જેથી તત્કાળ શલ્યનો વધ થયો. પછી ઘણું રાજાએ નાશી ગયા. ભીમે પણ ક્રોધ કરી દુર્યોધનના ભાઈ દુશાસનને ઘુતમાં કપટથી કરેલા વિજયનું સ્મરણ કરાવીને લીલામાત્રમાં મારી નાખ્યો. ગાંધારે માયાવી યુદ્ધોથી અને અસ્ત્રોનાં યુદ્ધોથી અતિ યુદ્ધ કરાવેલા સહદેવે ક્રોધ પામી તે ગધાર ઉપર જીવિતને અંત કરે તેવું બાણ માર્યું, તે બાણ શકુનિ પર પડયું નહીં, તેવામાં તે દુર્યોધને ક્ષત્રિયોને આચાર છેડીને અધરથી જ તીણું બાણવડે તેને છેદી નાખ્યું. તે જોઈ સહદેવે કહ્યું, “અરે દુર્યોધન! હુતક્રીડાની જેમ રણમાં પણ તું છળ કરે છે. અથવા “અશક્ત પુરૂનું છળ એજ બળ હોય છે. પણ હવે તમે બંને કપટી એક સાથે આવ્યા તે ઠીક થયું, હું તમને બંનેને સાથે જ હણી નાખીશ, તમારા બન્નેને વિગ ન થાઓ.” આ પ્રમાણે કહી સહદેવે શરદુઋતુમાં સુડાએથી વનની જેમ તાણ બાણથી દુર્યોધનને ઢાંકી દીધે. દુર્યોધને પણ બાણથી સહદેવને ઉપદ્રવિત કર્યો અને રણભૂમિરૂપ મહાવૃક્ષના મૂળભૂત તેના ધનુષ્યને છેદી નાખ્યું. પછી તેણે સહદેવને મારવાને માટે યમના જેવું એક મંત્રાધિષ્ટિત અમેઘ બાણ નાખ્યું. તે જોઈ અર્જુને ગરડા મૂકીને દુર્યોધનની જીતવાની આશા સહિત તેનું વચમાંથીજ નિવારણ કરી દીધું. પછી શકુનિએ ધનુષ્ય અફળાવી પર્વતને મેઘની જેમ બાણવૃષ્ટિથી સહદેવને ઢાંકી દીધે. સહદેવે પણ શકુનિના રથ, ઈંડા અને સારથિને મારી નાખી તેનું મસ્તક પણ વૃક્ષના ફળની જેમ છેદી નાખ્યું. - કિરણે વડે સૂર્યની જેમ નકુલે અઓથી ઉલૂક રાજાને રથ વગરને કરી ઘણે હેરાન કર્યો. પછી તે દુર્મર્ષણના રથમાં ગયે. દ્રૌપદીના સત્યકિ યુક્ત પાંચ પુત્રોએ દુમર્ષણ વિગેરે છએ વીરેને વિદ્રવિત કર્યા એટલે તેઓ દુર્યોધનને શરણે ગયા. દુર્યોધન, કાશી વિગેરે રાજાઓની સાથે મળીને અર્જુનની સામે યુદ્ધ કરવા આવ્યા. દેવતાઓથી ઇંદ્રની જેમ રામના પુત્રોથી વીંટાયેલા અર્જુને વિચિત્ર બાણથી શત્રુની સેનાને ઘણી નાશ પમાડી. પછી બીજા Page #399 -------------------------------------------------------------------------- ________________ ૭૬૦]. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૮ મું શત્રુઓને બંધ કરી દઈને જાણે દુર્યોધનના બીજા પ્રાણ હોય તેવા જયદ્રથને અજુને બાણથી મારી નાખે. તે જોઈ અધરને ડરતે કર્ણ અર્જુનને મારવાને માટે કાન સુધી કાળપૃષ્ઠ ધનુષ્ય ખેંચી વીરપૃચ્છા કરતે દેડી આવ્યું. દેવતાઓએ કુતુહળથી જોયેલા કર્ણ અને અર્જુને પાસાની જેમ બાણથી ઘણીવાર સુધી ક્રીડા કરી. પછી અર્જુને અનેકવાર રથ ભાંગી અગ્ર ક્ષીણ થતાં માત્ર ખગને ધારણ કરી રહેલા વીરકુંજર કર્ણને લાગ જોઈને મારી નાખે. તત્કાળ ભીમે સિંહનાદ કર્યો, અને શંખ ફેંક્યો અને જીત મેળવનારા સર્વ પાંડવના સૈનિકે એ વિજયી ગર્જના કરી. તે જોઈ માની દુર્યોધન ક્રોધાંધ થઈ ગજેદ્રની સેના લઈ ભીમસેનને મારવા દેડયો. ભીમે રથ સાથે રથ, અશ્વ સાથે અશ્વ અને હાથી સાથે હાથીને અફળાવીને દુર્યોધનના સૈન્યને નિઃશેષ કરી દીધું. આવી રીતે તેમની સાથે યુદ્ધ કરતાં મેદકનું ભેજન કરતાં બ્રાહ્મણોની જેમ ભીમસેનની યુદ્ધશ્રદ્ધા પૂરી થઈ નહીં, એટલામાં તે પિતાના વીરેને આશ્વાસન દેતે વીર દુર્યોધન હાથીની સામે જેમ હાથી આવે તેમ ભીમસેનની સામે આવ્યો. મેઘની જેમ ગર્જના કરતા અને કેશરીની જેમ ક્રોધ કરતા તે બને વીર વિવિધ આયુધથી ઘણીવાર સુધી યુદ્ધ કરવા લાગ્યા. છેવટે ભીમે ઘેતક્રીડાનું વૈર સંભારીને મટી ગદા ઉપાડી તેના પ્રહારવડે ઘેડા, રથ અને સારથિ સહિત દુર્યોધનને ચૂર્ણ કરી નાખે. એ પ્રમાણે દુર્યોધન મરાય એટલે તેના અનાથ સિનિક હિરણ્યનાભ સેનાપતિને શરણે ગયા. અહીં વામ અને દક્ષિણ બાજુએ રહેલા બધા યાદવ અને પાંડવો કૃષ્ણના સેનાપતિ અનાવૃષ્ટિને વીંટળાઈ વળ્યા. પછી વહાણના અગ્રભાગે તેને નિયમક આવે તેમ હિરણ્યનાભ ક્રોધથી યાદવેને ઉપદ્રવ કરતે સત સેનાની મેખરે આવ્યું. તેને જોઈ અભિચંદ્ર બે, “અરે વિટ! શું આટલે બધે બકે છે? ક્ષત્રિયે વાણીમાં શૂરા નથી દેતા, પણ પરાક્રમમાં શૂરા હોય છે.” તે સાંભળી હિરણ્યનાભ અભિચંદ્રની ઉપર તીક્ષણ બા ફેંકવા લાગ્યા. તેઓને મેઘધારાને પવનની જેમ અને વચમાંથીજ છેદી નાખ્યાં, એટલે તેણે અજુન ઉપર અનિવાર્ય બાણ શ્રેણી ફેંકવા માંડી. તેવામાં ભીમે વચમાં આવીને ગદા પ્રહારવડે તેને રથ ઉપરથી પાડી નાખે. તેથી હિરણ્યનાભ શરમાઈ ગયે. પછી ફરીવાર રથ પર ચઢી ક્રોધથી હોઠ કરડતે તે બધા યાદવન્ય ઉપર તીક્ષણ બાણ વર્ષાવવા લાગ્યું, પરંતુ તે મોટા સૈન્યમાં કઈ પણ ઘોડેસ્વાર, હત્યસ્વાર, રથી કે પદળ તેનાથી હણાયે નહીં. પછી સમુદ્રવિજયને પુત્ર જયસેન ક્રોધ કરી ધનુષ્ય ખેંચીને હિરણ્યનાભની સાથે યુદ્ધ કરવા તેની સામે આવ્યું, એટલે “અરે ભાણેજ! તું યમરાજના મુખમાં કેમ આવ્યો?' એમ કહી હિરણ્યનાથે તેના સારથિને મારી નાખે. તે જોઈ ક્રોધ પામેલા જયસેને તેનાં બખર, ધનુષ્ય ને દવા છેદી નાખી, તેના સારથિને પણ યમરાજને ઘેર પહોંચતે કર્યો. તત્કાળ હિરણ્યનાભે ક્રોધ કરીને મને વિંધે તેવાં દશ તીક્ષણ બાવડે જયસેનને મારી નાખે. તે જોઈ તેને ભાઈ મહીજય રથમાંથી ઉતરી ઢાલ તરવાર લઈ હિરણ્યનાભની ઉપર દેડી આવ્યું, તેને આવતે જઈ હિરણ્યનાભે Page #400 -------------------------------------------------------------------------- ________________ સુગ ૭ મે ] શાંખ પ્રમ્ન વિવાહ-જરાસ ધવધ [ ૩૬૧ દૂરથીજ ક્ષુરપ્ર ખણુવડે તેનુ મસ્તક હરી લીધું, એટલે પેાતાના એ ભાઈના વધ થવાથી ક્રોધ પામેલા અનાધૃષ્ટિ તેની સાથે યુદ્ધ કરવા આવ્યેા. જરાસંધના પક્ષના જે જે રાજાએ હતા તે સવાઁ ભીમ, અર્જુન અને યાદવાની સાથે જુદા જુદા દ્વંદ્વયુદ્ધથી યુદ્ધ કરવા લાગ્યા, જ્યેાતિષાના પતિની જેવા પ્રાજ્યાતિષપુરના રાજ ભગત્ત હાથીપર બેસી મહાનૈમિની સાથે યુદ્ધ કરવા દોડયો, અને એયે કે–‘ અરે મહાનેમિ ! હું... તારા ભાઈના સાળા રૂમિ કે અશ્મક નથી, પણ હું તેા નારકીના વરી કૃત્તાંત જેવા છું, માટે તુ અહીથી ખસી જા.” આ પ્રમાણે કહી તેણે પેાતાના હાર્થીને વેગથી હંકાર્યાં અને મહાનમિના રથને મંડળાકારે ભમાખ્યું. પછી માનેમિએ હાથીના પગના તળિયામાં ખાણા માર્યાં, જેથી તે હાથી પગે સ્ખલિત થઈ ભગદત્ત સહિત પૃથ્વીપર પડી ગયા, એટલે ‘અરે! તું રૂમિ નથી !' એમ કહી હસીને પ્રકૃતિથી દયાળુ એવા મહાનેમિએ ધનુષ્યકેાટીથી તેને સ્પ માત્ર કરીને છેડી દીધા. અહી' એક તરફ ભૂરિશ્રવા અને સત્યકિ જરાસ'ધ અને વાસુદેવની જયલક્ષ્મીની ઈચ્છા કરીને યુદ્ધ કરતા હતા. તે બન્ને દાંતવડે લડતા ઐરાવતની જેમ દિવ્ય તથા લેાહમય અસ્ત્રોથી યુદ્ધ કરતા સતા ત્રણ જગતને ભયંકર થઈ પડચા, ઘણીવાર સુધી યુદ્ધ કરતાં ક્ષીણુ જળવાળા મેઘની જેમ તેએ બન્ને ક્ષીણાસ્ર થઈ ગયા, એટલે પછી મુષ્ટામુષ્ટિ વિગેરેથી ખાહુયુદ્ધ કરવા લાગ્યા. દૃઢ રીતે પડવાથી અને ઉછળવાથી ભૂમિને કપાવવા લાગ્યા અને ભુજાલ્ફેટના શબ્દોથી દિશાઓને ફાડી નાખવા લાગ્યા. છેવટે સત્યકિએ ભૂરિશ્રવાને ઘેાડાની જેમ બાંધી લઈ તેનું ગળુ મરડી જાનુથી દબાવીને મારી નાંખ્યો. અહી. અનાવૃષ્ટિએ હિરણ્યનાભના ધનુષ્યને છેદી નાખ્યું એટલે તેણે અનાવૃષ્ટિ ઉપર માટી ભેગળના ઘા કર્યાં. અનાવૃષ્ટિએ ઉછળતા અગ્નિના તણુખાવડે દિશાઓમાં પ્રકાશ કરતી તે ભાગળને આવતાંજ ખાણુથી છેદી નાખી; એટલે હિરણ્યનાભ અનાષ્ટિના નાશ કરવા માટે રથમાંથી ઉતરી હાથમાં ઢાલ તરવાર લઈ પગે ચાલતા તેની સામે દોડયો. તે વખતે કૃષ્ણના અગ્રજ રામ રથમાંથી ઉતરી ઢાલ તરવાર લઈને તેની સામે આવ્યા, અને વિચિત્ર પ્રકારની ગતિવડે ચાલી તેને ઘણીવાર સુધી ફેરવી ફેરવીને થકવી દીધા. પછી ચાલકીવાળા અનાધૃષ્ટિએ છળ મેળવી બ્રહ્મસૂત્રવડે કાષ્ઠની જેમ ખવડે હિરણ્યનાભના શરીરને હેન્રી નાખ્યું. હિરણ્યનાભ મરાયા એટલે તેના યોદ્ધાએ જરાસંધને શરણે ગયા. તે વખતે સૂર્ય પણ પશ્ચિમસાગરમાં મગ્ન થયો. યાદવ અને પાંડવાએ પૂજેલા અનાધૃષ્ટિ કૃષ્ણની પાસે આવ્યો. પછી કૃષ્ણુની આજ્ઞાથી સર્વે વીર પાતપાતાની છાવણીમાં ગયા. અહીં જરાસ`ધે વિચાર કરીને તરતજ સેનાપતિના પદ ઉપર મહા બળવાન શિશુપાળના અભિષેક કર્યાં, પ્રાતઃકાળે યાદવા કૃષ્ણુની આજ્ઞાથી ગરૂડન્યૂહ રચીને પૂર્વવત્ સમરભૂમિમાં આવ્યા; C - 46 Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૮મું ખબર જાણી શિશુપાળે પણ ચકચૂહજ રચ્યું. રાજા જરાસંધ રણભૂમિમાં આવ્યો. જરાસંધના પૂછવાથી હંસક મંત્રી શત્રુઓના સૈનિકોને આંગળીથી બતાવી નામ લઈ લઈને એાળખાવવા લાગે-“આ કાળા અશ્વવાળા રથથી અને વજામાં ગજેના ચિહનથી રહેલો અનાષ્ટિ છે, આ નીલવણ અશ્વના રથવાળે પાંડુપુત્ર યુધિષ્ઠિર છે, આ વેત અશ્વના રથવાળે અર્જુન છે, નીલ કમળ જેવા વર્ણવાળા અશ્વના રથવાળો આ વૃકદર (ભીમસેન) છે, આ સુવર્ણવર્ગો અશ્વવાળા અને સિંહની વજાવાળા સમુદ્રવિજય છે, આ ઍકલવણી અશ્વના રથવાળા અને વૃષભના ચિહનયુક્ત દવાવાળા અરિષ્ટનેમિ છે, આ કાબરા વર્ણના અવના રથવાળે અને કદલીના ચિહ્નવાળે અક્રૂર છે, આ તિત્તિરવણું ઘોડાવાળો સત્યકિ છે, આ કુમુદ જેવા વર્ણવાળા અશ્વવાળો મહાનેમિકુમાર છે, આ સુડાની ચાંચ જેવા અશ્વવાળ ઉગ્રસેન છે, આ સુવર્ણવણ અશ્વવાળ અને મૃગધ્વજના ચિહ્નવાળોજ રાકુમાર છે, આ કજ દેશના અશ્વવાળ લક્ષણરેમનો પુત્ર સિંહલ છે, કપિલ તથા રક્ત અશ્વવાળ અને વજામાં શિશુમારના ચિહનવાળે આ મેરૂ છે, આ પદ્ધ જેવા ઘોડાવાળે પદ્યરથ રાજા છે, આ પારેવા જેવા વર્ણના અશ્વવાળો પુષ્કરધ્વજ સારણ છે, આ પંચકુંડૂ ઘડાવાળે અને કુંભની દવાજાવાળો વિદુરથ છે, સૈન્યની મધ્યમાં રહેલા વેત અશ્વવાળા અને ગરૂડના ચિહનયુક્ત દવજાવાળા આ કૃષ્ણ છે, તે બગલીઓ વડે આકાશમાં વર્ષાકાળને મેઘ શેભે તેવા શેભે છે. તેની દક્ષિણ બાજુએ અરિષ્ટવાણી ઘોડાવાળા અને તાલની દવજાવાળ રહિણીના પુત્ર રામ છે, કે જે જંગમ કૈલાશ જેવા શોભે છે. તે સિવાય આ બીજા ઘણુ યાદવે વિવિધ અવ, રથ અને વિજાવાળા તેમજ મહારથી છે કે જેઓનું વર્ણન કરવું અશક્ય છે.” આ પ્રમાણે હંસક મંત્રીનાં વચન સાંભળી જરાસંધે ક્રોધથી ધનુષ્યનું આરફાલન કર્યું અને વેગથી પિતાનો રથ રામ કૃષ્ણની સામે ચલાવ્યું. તે વખતે જરાસંધનો યુવરાજ પુત્ર યવન ક્રોધ કરી વસુદેવના પુત્ર અકર વિગેરેને હણવા માટે તેની ઉપર દેડી આવ્યો. સિંહેની સાથે અષ્ટાપદની જેમ તે મહાબાહુ યવનને તેમની સાથે સંહારકારી ભયંકર યુદ્ધ થયું. રામના અનુજ ભાઈ સારણે અદ્વૈત બળથી વર્ષાના મેઘની જેમ વિચિત્ર બાણે વર્ષાવીને તેને રૂંધી લીધે. જાણે મલયગિરિ હોય તેવા મલય નામના હાથીવડે તે યવને ઘોડા સહિત સારણનો રથ ભાંગી નાખે. પછી જ્યારે તે હાથી વાંકે વળીને સારણ ઉપર દંતપ્રહાર કરવા આવ્યો તે વખતે સારણે પવને હલાવેલા વૃક્ષના ફળની જેમ યવનના મસ્તકને ખથી છેદી નાખ્યું, અને તે હાથી ઊઠીને સામે આવવા લાગ્યું, એટલે તેના દાંત ને સુંઢ છેદી નાખ્યા. તે જઈ વર્ષાઋતુમાં મયૂરવૃંદની જેમ કૃષ્ણનું સિન્ય નાચવા લાગ્યું. પિતાના પુત્રનો વધ જઈ જરાસંધ ક્રોધ પામ્ય, એટલે મૃગલાઓને કેશરી હશે તેમ તે યાદવને હણવા માટે ધનુષ્ય લઈને પ્રવર્યો. આનંદ, શત્રુદમન, નંદન, શ્રી વજ, ધ્રુવ, દેવાનંદ, ચારૂદત્ત, પીઠ, હરિપેણ અને નરદેવ એ બળરામના દશ પુત્રો રણના મુખભાગે રહ્યા હતા, તેમને યજ્ઞમાં બકરાની Page #402 -------------------------------------------------------------------------- ________________ સગ ૭ મે ]. શાંબ પ્રદ્યુમ્ન વિવાહ-જરાસંધ વધ [ ૩૬૩ જેમ જરાસંધે મારી નાખ્યા. તે કુમારનો વધ જોઈ કૃષ્ણની સેના પલાયન થઈ ગઈ, એટલે ગાયના સમૂહની પાછળ વ્યાઘની જેમ જરાસંધ તે સેનાની પાછળ આવ્યું. તે વખતે તેના સેનાપતિ શિશુપાળે કૃષ્ણને હસતાં હસતાં કહ્યું કે “અરે કૃષ્ણ? આ કાંઈ ગોકુળ નથી, આ તે ક્ષત્રિયેનું રણ છે.” કૃષ્ણ કહ્યું, “રાજન ! હમણાં તું ચાલ્યું જા, પછી આવજે. હમણાં હું રૂમિના પુત્ર સાથે યુદ્ધ કરૂં છું, માટે તારી માતા ને મારી માશી ચિરકાળ રૂદન કરો નહીં.” મર્મવેધી બાણ જેવાં આ કૃષ્ણનાં વચનથી વિંધાયેલા શિશુપાળે ધનુષ્યનું આરફાલન કરીને તીક્ષણ બાણ છોડ્યાં, જેથી કૃષ્ણ બાવડે શિશુપાળનાં ધનુષ્ય, કવચ અને રથ છેવી નાખ્યાં, એટલે ઉછળતા અગ્નિની પેઠે તે ખરું ખેંચીને કૃષ્ણની સામે દેડક્યો, તેથી જેમ તેમ બડબડતા એ દુર્મતિ શિશુપાળનાં ખ, મુકુટ અને મસ્તક હરિએ અનુક્રમે છેદી નાખ્યાં. શિશુપાળના વધથી જરાસંધ ઘણે ક્રોધ પામ્ય અને યમરાજના જે ભયંકર થઈ અનેક પુત્ર અને રાજાઓને સાથે લઈ રણભૂમિમાં દોડી આવ્યા, અને બે કે “અરે યાદ! વૃથા શા માટે મરે છે? માત્ર તે ગોપાળ રામ કૃષ્ણને સેંપી છે. અદ્યાપિ તમારે કાંઈ હાનિ થઈ નથી. આવાં વચન સાંભળી યાદો દંડથી તાડન થયેલા સર્ષની જેમ ઘણું ગુસસે થયા અને વિવિધ આયુધને વર્ષાવતા તેની સામે દેડી આવ્યા. જરાસંધ એક છતાં અનેક હોય તે થઈ ઘેર બાણથી મૃગલાને વ્યાધની જેમ યાદવેને વિધવા લાગ્યું. જ્યારે જરાસંધે યુદ્ધ કરવા માંડયું ત્યારે કોઈ પણ પદળ, રથી, સ્વાર કે ગજાહકે તેની સામે ટકી શક્યા નહીં, પવને ઉડાડેલા રૂની જેમ યાદવેનું બધું સન્મ જરાસંધના બાણથી દુઃખી થઈ દશે દિશામાં નાસી ગયું. ક્ષણવારમાં જરાસંધે યાદવોના સૈન્યરૂપ મહા સરોવરને કાસર જેવું કરી દીધું, અને યાદવ તેની આજુબાજુએ દૂર રહ્યા છતાં દાદુરપણાને પ્રાપ્ત થયા. જરાસંધના અઠ્ઠાવીશ પુત્રો દૃષ્ટિવિષ સર્ષની જેમ શરૂપ વિષવાળા રામને ઉપદ્રવ કરવા લાગ્યા, અને તેના બીજા એગણતેર પુત્રો કૃષ્ણને મારવાની ઈચ્છાએ દાનની જેમ તેને રૂંધીને તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમની સાથે રામકૃષ્ણને એવું ઘેર યુદ્ધ જામ્યું કે જેમાં પરસ્પર અસ્ત્રના છેદથી આકાશમાં બેસુમાર તણખાની વૃષ્ટિ થવા લાગી. અનુક્રમે રામે જરાસંધના અઠ્ઠાવીશે પુત્રોને હળથી ખેંચીને મુશળવડે ચેખાની જેમ પીસી નાખ્યા, અર્થાત મરણ પમાડયા. એટલે “આ ગેપ ઉપેક્ષા કરવાથી અદ્યાપિ મારા પુત્રોને હણ્યા કરે છે' એમ બોલી જરાસંધે વજ જેવી ગદાને રામની ઉપર પ્રહાર કર્યો, તે ગદાના ઘાતથી રામે રૂધિરનું વમન કર્યું, તેથી યાદવના બધા સૈન્યમાં મોટો હાહાકાર થઈ ગયે. ફરીવાર જ્યારે રામ ઉપર પ્રહાર કરવાને જરાસંધ આવ્યો તે વખતે વેત વાહનવાળા કનિષ્ઠ કુંતીપુત્ર અને વચમાં પડયો. રામની વિધુરતા જઈ કૃષ્ણને ક્રોધ ચઢયો. તેથી તેણે તત્કાળ હોઠ કંપાવતા સતા પિતાની આગળ રહેલા જરાસંધના એગણેતર પુત્રોને મારી નાખ્યા. પછી “આ રામ તે મારી ગદાના પ્રહારથી મરી જ જશે. અને આ અર્જુનને મારવાથી શું થવાનું છે, તેથી Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮ મું કૃષ્ણને જ મારૂ આવો વિચાર કરી જરાસંધ કૃષ્ણની ઉપર દોડી આવ્યું. તે વખતે “હવે કૃષ્ણ મરાયા” એ સર્વત્ર દવનિ પ્રસરી ગયે. તે સાંભળી માતલિ સારથિએ અરિષ્ટનેમિ પ્રત્યે કહ્યું કે સ્વામિન્ ! અષ્ટાપદની આગળ હાથીનાં બચ્ચાંની જેમ ત્રિભુવનપતિ એવા તમારી પાસે આ જરાસંધ કોણ માત્ર છે? પણ તમે જે આ જરાસંધની ઉપેક્ષા કરશે તે તે આ પૃથ્વીને યાદવ વગરની કરી દેશે, માટે હે જગન્નાથ ! તમારી લેશમાત્ર લીલા તે બતાવે. જો કે તમે જન્મથીજ સાવદ્યકર્મથી વિમુખ છે, તથાપિ શત્રુઓથી આક્રમણ કરાતું તમારૂં કુળ અત્યારે આપને ઉપેક્ષા કરવા ચોગ્ય નથી.” આ પ્રમાણે માતલિ સારથિના કહેવાથી શ્રીનેમિનાથે કોપ વગર હાથમાં પોરંદર નામને શંખ લઈ મેઘગજનાને પણ ઉલ્લંઘન કરે તે નાદ કર્યો. ભૂમિ તથા અંતરીક્ષને પૂરી દે તેવા તેના મોટા દવનિથી શત્રુઓ ક્ષેભ પામી ગયા અને યાદવેનું સન્મ સ્વસ્થ થઈને યુદ્ધ કરવાને સમર્થ થયું. પછી નેમિનાથની આજ્ઞાથી માતલિ સારથિએ ઉંબાડીઆની જેમ સાગરના આવર્ત જે પોતાનો રથ રણભૂમિમાં ભમાડવા માંડ્યો. તે વખતે પ્રભુ નવીન મેઘની જેમ ઇંદ્રધનુષ્યનું આકર્ષણ કરીને શત્રુઓને ત્રાસ કરતા સતા બાણવૃષ્ટિ કરવા લાગ્યા. તે બાણવૃષ્ટિવડે કોઈની દવા છેદી, કેઈનાં ધનુષ્ય કાપ્યાં, કેઈના રથ ભાંગ્યા અને કેાઈના મુકુટ તોડી પાડ્યા. તે વખતે સામે પ્રહાર કરવાની વાત તે દૂર રહી પણ કલ્પાંતકાળના સૂર્ય જેવા જણાતા એ પ્રભુ સામું જોવાને પણ શત્રુના સુભટોમાંથી કેઈપણ સમર્થ થયા નહીં. પ્રભુએ એકલાએ જ એક લાખ મુકુટધારી રાજાઓને ભગ્ન. કરી દીધા, કેમકે ઉછળેલા મહાસમુદ્રની આગળ પર્વતે કેણ માત્ર છે? આ પ્રમાણે પરાક્રમ બતાવ્યા છતાં પણ પ્રતિવાસુદેવ વાસુદેવને જ વધ્ય છે” એવી મર્યાદા હેવાથી એ ઐકયામલ પ્રભુએ જરાસંધને હા નહીં. શ્રીનેમિપ્રભુ રથને ભમાવતા સતા શત્રુઓના સૈનિકેને રોકીને ઊભા રહ્યા, એટલે તેટલા વખતમાં યાદવ વીરો ઉત્સાહ પ્રાપ્ત કરીને ફરીવાર યુદ્ધ કરવા લાગ્યા. આ વખતે સિંહે જેમ મૃગલાને મારે તેમ પાંડવોએ પૂર્વના વૈરથી અવશેષ રહેલા કરને મારવા માંડયા, એટલામાં તો બળદેવે પણ સ્વસ્થ થઈ લાંગલ ઊંચું કરી તેના વડે યુદ્ધ કરીને અનેક શત્રુઓને મારી નાંખ્યા. અહીં જરાસંધે કૃષ્ણને કહ્યું “અરે કપટી! તું આટલી વાર શગાલની જેમ માયાથીજ છે. તે માયાથી કંસને માર્યો અને માયાથીજ કાળકુમારને પણ માર્યો છે. તું અસ્ત્રવિદ્યા શિખેજ નથી તેથી, સંગ્રામ કરતો નથી, પણ અરે કપટી! આજે હું તારા પ્રાણ સાથેજ એ માયને અંત લાવીશ, અને મારી પુત્રી જીવયશાની પ્રતિજ્ઞા પૂરી કરીશ.” કૃષ્ણ હસીને બેલ્યા “અરે રાજા ! તું આમ ગર્વના વચન શા માટે બેલે છે ? જે કે હું તો તે અશિક્ષિત છું, પણ તું તે તારી જે અસ્ત્રશિક્ષા છે તે બતાવી આપ. હું કિંચિત્ પણ મારી આત્મપ્રશંસા કરતા જ નથી, પણ એટલું તો કહું છું કે તારી દુહિતાની અગ્નિપ્રવેશરૂપ પ્રતિજ્ઞા છે, તેને હું પૂરી કરીશ.” આવાં કૃષ્ણનાં વચન સાંભળી જરાસંધે ક્રોધથી બાણે મૂકવા માંડ્યાં, એટલે અંધકારને સૂર્યની Page #404 -------------------------------------------------------------------------- ________________ સગ ૭ મ ]. શાંબ પ્રધુમ્ન વિવાહ-જરાસંધ વધ [૩૬૫ જેમ કૃણે તેને છેદવા માંડ્યાં. બંને મહારથીઓ અષ્ટાપદની જેમ ક્રોધ કરી ધનુષ્યના વિનિથી દિશાઓને ગજાવતા યુદ્ધ કરવા લાગ્યા. તેઓના રણમર્દનથી જળરાશિ સમુદ્રો પણ ક્ષેભ પામ્યા, આકાશમાં રહેલા બેચરો ત્રાસ પામ્યા અને પર્વતે કંપાયમાન થયા. તેમના પર્વત જેવા દઢ રથના ગમનાગમનને નહીં સહન કરતી પૃથ્વીએ ક્ષણમાં પોતાનું સર્વસહપણું છોડી દીધું. વિષ્ણુએ જરાસંધના દેવતાઈ બાણેને દેવતાઈ બાણેથી અને લેહાને હાસ્ત્રોથી લીલામાત્રમાં છેદી નાખવા માંડયાં. જયારે સર્વ અને નિષ્ફળ થયાં ત્યારે ક્રોધે ભરેલા જરાસંધે વિલખા થઈને બીજા અસ્ત્રોથી દુર્વાર એવા ચક્રનું સ્મરણ કર્યું. તત્કાળ ચક્ર આવીને હાજર થયું એટલે જયની તૃષ્ણાવાળા કે પાંધ માગધપતિએ તેને આકાશમાં ભમાવીને કૃષ્ણની ઉપર મૂકયું. જ્યારે ચક વિષ્ણુ તરફ ચાલ્યું ત્યારે આકાશમાં રહેલા ખેચરે પણ ક્ષોભ પામ્યા અને કૃષ્ણનું સર્વ સૈન્ય દીનતાયુક્ત #ભ પામી ગયું. તેને ખલિત કરવા માટે કૃષ્ણ, રામે, પાંચ પાંડવોએ અને બીજા અનેક મહારથીઓએ પોતપોતાનાં અસ્ત્રો ફેંક્યા, પરંતુ વૃક્ષાથી સામું આવતું નદીનું પૂર ખળાય નહિ તેમ તેનાથી અમ્મલિત થયેલું એ ચક્ર આવીને કૃષ્ણના વક્ષસ્થળમાં તુંબના ભાગથી વાગ્યું. પછી તે ચક્ર કૃષ્ણની પાસે જ ઊભું રહ્યું, એટલે તેને કૃષ્ણ પિતાના ઉધત પ્રતાપની જેમ હાથમાં લીધું. તે સમયે “આ નવમાં વાસુદેવ ઉત્પન્ન થયા” એમ આષણા કરતા દેવતાઓએ આકાશમાંથી કૃષ્ણની ઉપર સુગંધી જળ પુષ્પની વૃષ્ટિ કરી. કૃષ્ણ દયા લાવી જરાસંધને કહ્યું, “અરે મુખ! શું આ પણ મારી માયા છે? પરંતુ હજુ પણ તું જીવતે ઘેર જા, મારી આજ્ઞા માન. હવે પછી તારા દુવિ પાકને છેડી તારી સંપત્તિસુખ ભેગવ અને જીણું (વૃદ્ધ) થયાં છતાં પણ જીવતે રહે.” જરાસંધે કહ્યું “અરે કૃષ્ણ! એ ચક્ર મેં ઘણીવાર લાલિત કર્યું છે તેથી મારી પાસે એ એક ઉંબાડી જેવું છે, માટે તે ચક્રને મૂકવું હોય તે ખુશીથી મૂક.” પછી કૃષ્ણ જરાસંધ ઉપર એ ચક્ર છેડયું. મહાત્માઓને બીજાનાં શસ્ત્રો પણ પિતાનાં શો થઈ પડે છે.” તે ચરે આવીને જરાસંધનું મસ્તક પૃથ્વીપર પાડી નાખ્યું. જરાસંધ મૃત્યુ પામીને ચેથી નરકે ગયો, અને દેવતાઓએ ઊંચે સ્વરે જયનાદ કરી કૃષ્ણની ઉપર કલ્પવૃક્ષનાં પુષ્પોની વૃષ્ટિ કરી. ॥ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि शांबप्रद्युम्न विवाहजरासंधवधकीर्तनो नाम सप्तम : सर्ग: ।। Page #405 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૮ મે. સાગરચંદ્રનું ઉપાખ્યાન, ઉષાહરણ અને બાણાસુરને વધ. જરાસંધના મરણ પામ્યા પછી શ્રી નેમિનાથે જે કૃષ્ણના શત્રુરાજાઓને નિરાધમાં રાખ્યા હતા તેમને છુટા કર્યા. તેઓ નેમિનાથ પાસે આવી નમસ્કાર કરી અંજલિ જેડીને બોલ્યા- “હે પ્રભુ! તમે એ જરાસંધને અને અને ત્યારથી જ જીતી લીધા છે, કે જ્યારથી તમે ત્રણ જગતના પ્રભુ યાદવકુળમાં અવતર્યા છે. એકલા વાસુદેવ પ્રતિવાસુદેવને હણેજ તેમાં સંશય નથી, તે પછી હે નાથ! તમે જેના બંધુ કે સહાયકારી હો તેની તે વાત જ શી કરવી? જરાસંધે અને અમેએ આગળથીજ જાણ્યું હતું કે આપણે એવું અકર્તવ્ય કાર્ય આદર્યું છે કે જેને પરિણામે આપણને હાનિજ થવાની છે, પરંતુ એવી ભવિતવ્યતા હોવાથી તેમ બન્યું છે. આજે અમે તમારે શરણે આવ્યા છીએ, તે અમારા બધાનું કલ્યાણ થાઓ. અમે તે તમારી સમક્ષ કહીએ છીએ, નહીં તે તમને નમનારનું તે સ્વતઃ ક૯યાણ થાયજ છે.” આ પ્રમાણે કહીને ઊભા રહેલા તે રાજાઓને સાથે લઈને શ્રી નેમિ કૃષ્ણની પાસે આવ્યા. કૃષ્ણ રથમાંથી ઉતરીને નેમિકુમારને દઢ આલિંગન કર્યું. પછી નેમિનાથનાં વચનથી અને સમુદ્રવિજયની આજ્ઞાથી કૃષ્ણ તે રાજાઓને અને જરાસંધના પુત્ર સહદેવને સત્કાર કર્યો, અને મગજ દેશને ચોથો ભાગ આપી સહદેવને તેના પિતાના રાજ્ય ઉપર જાણે પિતાને દીત્તિસ્તંભ હોય તેમ આરોપિત કર્યો. સમુદ્રવિજયના પુત્ર મહાનેમિને શૌર્યપુરમાં અને હિરણ્યનાભના પુત્ર રૂફમનાભને કેશલદેશમાં સ્થાપિત કર્યો. તેમજ રાજ્યને નહીં ગ્રહણ કરવા ઈચ્છતા ઉગ્રસેનના ધર નામના પુત્રને મથુરાનું રાજય આપ્યું. એ સમયે સૂર્ય પશ્ચિમસમુદ્રમાં નિમગ્ન થયે, તે કાળે શ્રી નેમિનાથે વિદાય કરેલે માતલિ સારથિ દેવલેકમાં ગયે. કૃષ્ણ અને તેની આજ્ઞાથી બીજા સર્વ રાજાઓ પોતપોતાની છાવણીમાં ગયા. હવે સમુદ્રવિજય રાજા વસુદેવના આગમનની રાહ જોવા લાગ્યા. બીજે દિવસે સમુદ્રવિજય અને કૃષ્ણ વાસુદેવની પાસે ત્રણ સ્થવિર ખેચરીઓ આવીને આ પ્રમાણે કહેવા લાગી કે “પ્રદ્યુમ્ન અને શાંબ સહિત વસુદેવ ખેચરોની સાથે થોડા વખતમાં અહીં આવે છે, પણ તેમનું જે ચમત્કારી ચરિત્ર ત્યાં બન્યું છે તે સાંભળે. વસુદેવ બે પાત્રોની સાથે ખેચરે સહિત જેવા અહીંથી નીકળ્યા, તેવાજ વૈતાઢયગિરિ ઉપર ગયા, અને ત્યાં શત્રુ બેચરની સાથે તેમને મોટું યુદ્ધ થયું. નીલકંઠ અને અંગારક વિગેરે ખેચરે જે પૂર્વના વૈરી હતા તેઓ એકઠા મળી મળીને વસુદેવની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ગઈ કાલે નજીકના Page #406 -------------------------------------------------------------------------- ________________ સગ ૮ મા ] સાગરચદ્રનુ' ઉપાખ્યાન, ઉષાહરણ અને ખાણાસુરને વધ " [ ૩૬૭ દેવતાઓએ આવીને કહ્યુ કે કૃષ્ણના યુદ્ધના અંત આવ્યેા, જરાસંધ મરાયે અને કૃષ્ણુ વાસુદેવને જય થશે.' તે સાંભળી સવ` ખેચરેાએ રણુ છે।ડી દઈને રાજા મદારવેગને તે વાત જણુાવી, એટલે તેણે તેમને આજ્ઞા કરી કે ‘હું ખેચરે!! તમે સવ” ઉત્તમ ભેટ લઈ લઈને આવે, એટલે આપણે વસુદેવન્દ્વારા કૃષ્ણને શરણે જઈએ.' આ પ્રમાણે કહી તે ખેચરપતિ ત્રિપથભ રાજા વસુદેવની પાસે ગયે, અને તેમને પેાતાની બહેન આપી અને પ્રધુમ્નને પેાતાની પુત્રી આપી. રાજા દેવભ અને વાયુપથે ઘણા હુ થી પેાતાની બે પુત્રીએ શાંખકુમારને આપી. હવે તે વિદ્યાધરના રાજાએ વસુદેવની સાથે હમણાંજ અહીં આવે છે, અને તે ખબર કહેવાને માટે અમેાને અગાઉથી મેકલેલ છે.” આ પ્રમાણે તેએ કહેતી હતી, તેવામાં વસુદેવ પ્રદ્યુમ્ન અને શાંખ સહિત સ* ખેચર રાજાઓની સાથે ત્યાં આવ્યા અને સર્વાંનાં નેત્રને ઉત્સવરૂપ થયા. ખેચરાએ વસુધારા જેવાં સુવર્ણા, રત્નો, વિવિધ જાતનાં વાહના, અશ્વો અને હાથી વિગેરે આપી કૃષ્ણની પૂજા કરી. કૃષ્ણે જયસેન વિગેરેની પ્રતક્રિયા કરી અને સહેદેવે જરાસંધ વિગેરેની પ્રેતક્રિયા કરી. પછી જીવયશાએ પેાતાના પતિના અને પિતાના કુળનેા સંહાર થયેલેા જોઈ અગ્નિમાં પ્રવેશ કરીને પેાતાના જીવિતને છેડી દીધું'. તે વખતે યાદવે આનંદથી કુદવા લાગ્યા, તેથી કૃષ્ણે તે સિનપટ્ટી ગામને સ્થાને આનન્નુપુર નામે એક ગામ વસાવ્યું”. પછી કૃષ્ણે ઘણા ખેચરો અને સૂચરાને સાથે લઈ છ માસમાં ભરતા સાધી મગધ દેશમાં આવ્યા, ત્યાં એક ચેાજન ઊંચી અને એક ચેાજનના વિસ્તારવાળી, ભરતા વાસી દેવીએ અને દેવતાઓએ અધિષ્ઠિત કાટિશિલા નામે એક શિલા હતી, તેને કૃષ્ણે પેાતાના ડાબા હાથવડે પૃથ્વીથી ચાર આંગળ ઊઉંચી કરી. એ શિલાને પહેલા વાસુદેવે ભુજાના અગ્રભાગ સુખી ઊંચી કરેલી, ખીજાએ મસ્તક સુધી, ત્રીજાએ કંઠ સુધી, ચેાથાએ ઉરસ્થળ સુખી, પાંચમાએ હૃદય સુધી, છઠ્ઠાએ કટી સુધી, સાતમાએ સાથળ સુધી, આઠમાએ જાનુ સુષી અને આ નવમા કૃષ્ણ વાસુદેવે પૃથ્વીથી ચાર આંગુળ ઊંચી ધારણ કરી, કારણ કે અવસર્પિ ણીના નિયમ પ્રમાણે વાસુદેવેાનુ` મળ પણ એછુ થતુ' જાય છે. પછી કૃષ્ણ દ્વારકામાં આવ્યા. ત્યાં સેાળ હજાર રાજાઓએ અને દેવતાઓએ અર્ધચક્રી. પણાના તેને અભિષેક કર્યાં. ત્યારપછી કૃષ્ણે પાંડવાને કુરૂદેશ તરફ્ અને ખીજા ભૂચરા તથા ખેચરાને પાતપાતાનાં સ્થાન તરફ વિદાય કર્યાં. સમુદ્રવિજય વિગેરે દશ બળવાન દશાઈ, બળદેવાદિક પાંચ મહાવીરા, ઉગ્રસેન પ્રમુખ સેાળ હજાર રાજાએ, પ્રદ્યુમ્ન વિગેરે સાડાત્રણ કરાડ કુમારા, શાંખાદિક સાઠ હજાર દુર્દાત કુમારા, વીરસેન પ્રમુખ એકવીશ હજાર વીરા, મહાસેન પ્રકૃતિ મહા બળવાન્ છપ્પન હજાર તળવગેર્યાં અને તે સિવાય ઇલ્સ, શ્રેષ્ઠી, સાથે પતિ વિગેરે હજારા પુરૂષા મસ્તકપર અજલિ એડીને કૃષ્ણની સેવા કરવા લાગ્યા. અન્યદા સેાળ હજાર રાજઓએ આવીને ભક્તિથી અનેક રત્નો અને એ બે કન્યાએ કૃષ્ણ વાસુદેવને અપ ણુ Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ ૫૧ ૮ સુ' કરી. તેમાંથી સેાળ હજાર કન્યા કૃષ્ણ પરણ્યા, આઠ હજાર કન્યા બળરામ પરણ્યા અને આ હજાર કન્યાએ તેમના કુમારે પરણ્યા. પછી કૃષ્ણ, રામ અને ખીજા કુમારા ક્રીડાઘાન તથા ક્રીડાપવ ત વિગેરેમાં રમ્ય રમણીઓથી વીંટાઈને સ્વચ્છંદે વિહાર કરવા લાગ્યા.. એક વખતે તેઓને ક્રીડા કરતાોઈ શ્રી નેમિનાથ પ્રત્યે રાજા સમુદ્રવિજય અને શિવા દેવી પ્રેમભરેલી વાણીવડે કહેવા લાગ્યાં કે ‘હે પુત્ર! તમને જોતાં અમેાને સદા નેત્રોત્સવ થાય છે, તેને કાઈ ચાગ્ય વધૂનું પાણિગ્રહણ કરીને વૃદ્ધિ પમાડા.' આવાં માતાપિતાનાં વચન સાંભળીને જન્મથીજ સસારપર વિરક્ત અને ત્રણ જ્ઞાનને ધરનાર શ્રી નેમિપ્રભુ મેલ્યા“ પિતાજી ! હું કાઈ ઠેકાણે ચેાગ્ય સ્ત્રી જોતા નથી, કારણ કે આ સ્રીએ તે નિરંતર દુઃખમાં પાડનારીજ થાય છે, તેથી મારે એવી સ્ત્રીની જરૂર નથી. જ્યારે મને અનુપમ સ્ત્રી મળશે ત્યારે પાણિગ્રહણ કરીશ.” આ પ્રમાણે શ્રી નેમીશ્વરકુમારે ગભીર વાણીથી પેાતાનાં સરલ પ્રકૃતિવાળાં માતાપિતાને વિવાહના ઉપક્રમ સ`બ'ધી આગ્રહથી નિવાર્યાં. ઉગ્રસેન રાજાની રાણી ધારિણીને ચેાગ્ય સમયે રાજીમતી નામે એક પુત્રી થઈ, તે અદ્વૈત રૂપ લાવણ્ય સહિત અનુક્રમે વૃદ્ધિ પામવા લાગી. અહીં દ્વારકામાં ધનસેન નામે એક ગૃહસ્થ રહેતા હતા. તેણે ઉગ્રસેનના પુત્ર નભસેનને પેાતાની કમલામેલા નામની પુત્રી આપી. એક વખતે નારદ ફરતા ફરતા નલ:સેનને ઘેર આવ્યા. તે વખતે નભસેનનુ` ચિત્ત વિવાહકાય માં વ્યગ્ર હતું, તેથી તેણે નારદની પૂજા કરી નહી; તેથી ક્રોધ પામીને નારદ તેને અનર્થ કરવાને માટે રામના પુત્ર નિષષના પુત્ર સાગરચંદ્ર કે જે શાંખ વિગેરેને અતિ પ્રિય હતા, તેની પાસે આવ્યા. નારદને આવતા જોઈ તેણે સામા ઊભા થઈ સત્કાર કરીને પૂછ્યું કે-‘દેવર્ષ ! તમે સČત્ર ભમ્યા કરી છે!, તે કાંઈ પણ આશ્ચય' કોઈ સ્થાનકે જોયું હોય તે કહા; કેમકે તમે આશ્ચય જોવામાંજ પ્રીતિવાળા છે.' નારદ એલ્યા‘ આ જગતમાં આશ્ચર્ય રૂપ ક્રમલામેલા નામે એક ધનસેનની કન્યા મારા જોવામાં આવી છે, પણ તેણે તે કન્યા હમણાંજ નભઃસેનને આપી દીધી છે.' આ પ્રમાણે કહી નારદ ઉડીને બીજે ચાલ્યા ગયા, પરંતુ તે સાંભળીને સાગરચંદ્ર તેમાં રક્ત થઈ ગયા, તેથી પીત્તથી ઉન્મત્ત થયેલા જેમ બધે સુવણુ જુએ તેમ તે સાગરચંદ્ર તેનું જ ધ્યાન ધરી તેનેજ જોવા લાગ્યા. પછી નારદ ક્રમલામેલાને ઘેર ગયા. તે રાજકુમારીએ આશ્ચય પૂછ્યું;, એટલે ફૂટ બુદ્ધિવાળા નારદે કહ્યું કે ‘ આ જગતમાં એ આશ્ચય જોયાં છે, એક તેા રૂપ સપત્તિમાં શ્રેષ્ઠ કુમાર સાગરચંદ્ર અને ખીજો કુરૂપીમાં શ્રેષ્ઠ કુમાર નભઃસેન.' આ પ્રમાણે સાંભળી કમલામેલા નભસેનને છેડી સાગરચંદ્રમાં આસક્ત થઈ. પછી નારદે સાગરચદ્ર પાસે જઇને તેને રાગ જણાત્મ્ય, સાગરચંદ્ર ક્રમલામેલાના વિરહરૂપ સાગરમાં પડી ગયા છે એમ જાણી તેની માતા અને બીજા કુમાર પણ વિધુર થઈ ગયા. તેવામાં શાંખ ત્યાં આન્યા. તેણે એવી રીતે સાગરચદ્રને બેઠેલા જોઈ પછવાડે જઈને તેની આંખાને એ હાથવડે ઢાંકી દીધી. સાગર એક્ષ્ચા કે-‘શુ' અહી' કમલામેલા આવી છે?” ત્યારે Page #408 -------------------------------------------------------------------------- ________________ સગ ૮ મા] સાગરચંદ્રતુ. ઉપાખ્યાન, ઉષાહરણ અને માણાસુરને વધ [ ૩૬૯ " શાંબ બેન્ચે-‘અરે હું કમલામેલક' આવ્યે છું.' સાગરચંદ્રે કહ્યું ‘ત્યારે ખરેામર છે, તમેજ અને કમલામેલાનો મેળાપ કરાવી આપશે, જેથી હવે મારે બીજો ઉપાય ચિતવવાની જરૂર નથી.' આ પ્રમાણેનાં તેનાં વચનને શાંએ સ્વીકાયુ નહી, તેથી સવ કુમારેાની સાથે તેને ઘણું મદિરા પાઈ છળ કરીને સાગરચંદ્રે કબુલ કરાવી લીધું. જ્યારે મદાવસ્થા ખીલકુલ ચાલી ગઈ ત્યારે શાંખે વિચાયુ કે મેં આ દુષ્કર કાર્યાં સ્વીકાયુ' છે, પણ હવે તેના નિર્વાહ કરવા જોઇએ.' પછી પ્રજ્ઞપ્તિ વિદ્યાનું સ્મરણ કરી ખીજા કુમારાને સાથે લઈ નભઃસેનના વિવાહને દિવસે શાંબ ઉદ્યાનમાં આવ્યે, અને ત્યાંસુધી કમલાયેલાના ઘરસુધી સુરંગ કરાવી આસક્ત થયેલી કમલામેલાને તેના ઘરમાંથી ઉદ્યાનમાં ઉપાડી લાવી સાગરચ ંદ્ર સાથે વિધિપૂર્વક પરણાવી દીધી. જ્યારે તે કન્યાને ઘરમાં દીઠી નહી. ત્યારે આમતેમ તેની શેાધ કરતા ધનસેનના માણસા ઉદ્યાનમાં આવ્યા. ત્યાં જેએએ ખેચરનાં રૂપ લીધાં છે એવા યાદવેાની વચમાં રહેલી કમલામેલાને તેમણે જોઈ, તેથી તેઓએ તે વાત કૃષ્ણને જણાવી. કૃષ્ણ ક્રોધ કરીને તે કન્યાને હરનારાઓની પાસે આવ્યા અને તેમને મારવાની ઇચ્છાથી તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યા, કારણ કે તે કેાઈના અન્યાયને સહન કરી શકતા નહેાતા. પછી શાંબ પેાતાનું મૂળ રૂપ પ્રગટ કરી કમલામેલા સહિત સાગરચન્દ્રને લઇને કૃષ્ણના ચરણમાં પડ્યો. કૃષ્ણે વિલખા થઈને ખેલ્યા -‘અરે તે આ શું કર્યું? આપણા આશ્રિત નભસેનને તે કેમ છેતર્યાં ?' શાંખ કુમારે બધી વાત કહી ખતાવી, એટલે કૃષ્ણે ‘હવે શે ઉપાય? એમ કહી નભસેનને સમજાવ્યે, અને કમલામેલા સાગરચન્દ્રને આપી. નભસેન સાગરચન્દ્રને કાંઈપણ અપકાર કરવાને અસમ હતા, તેથી ત્યારથી માંડીને તે હંમેશાં સાગરચન્દ્રનુ' છિદ્ર શેાધવા લાગ્યા. અહીં પ્રદ્યુમ્નને વૈદલી નામની સ્ત્રીથી અનિરૂદ્ધ નામે પુત્ર થયા. અનુક્રમે યૌવનવયને પામ્યા, તે વખતે શુભનિવાસ નામના નગરમાં બાણુ નામે એક ઉગ્ર ખેચરપતિ હતા, તેને ઉષા નામે કન્યા હતી. તે રૂપવતી બાળાએ પેાતાને ચેાગ્ય વર મળે તેવા હેતુથી દૃઢ નિશ્ચયવડે ગૌરી નામની વિદ્યાનું આરાધન કયું. તે સ ંતુષ્ટ થઈને બેલી-‘ વત્સે ! કૃષ્ણના પૌત્ર અનિરૂદ્ધ જે ઇંદ્ર જેવા રૂપવંત ને ખળવંત છે, તે તારા ભર્તા થશે.' ગૌરી વિદ્યાના પ્રિય શકર નામના દેવને ખાશે સાચ્ચે, તેથી તેણે પ્રસન્ન થઈને ખાણને રણભૂમિમાં અજેય થવાનું વરદાન આપ્યું. તે વાત જાણીને ગૌરીએ શંકરને કહ્યું કે ‘તમે ખાણને અજેય થવાનુ` વરદાન આપ્યું' તે સારૂ" કર્યું નહિ, કારણ કે મેં તેની પુત્રી ઉષાને પ્રથમ એક વરદાન આપેલ છે.' તે સાંભળી શકરે ખાણને કહ્યું કે ‘તું રણમાં અજય્ય થઈશ, પણ સ્ત્રીના કાર્ય સિવાય અજય્ય થઈશ.’ ખાણુ એટલાથી પણ પ્રસન્ન થયેા. ઉષા ઘણી સ્વરૂપવાન હતી, તેથી કયા કયા ખેચરાએ અને ભૂચરેએ તેને માટે ખાણુ ૧ કમળાના મેળાપ કરાવી આપનાર. C - 47 Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૮મું પાસે માગણીઓ ન કરી? સર્વેએ કરી, પણ કોઈની માગણી બાણને રૂચી નહીં. અનુરાગી ઉષાએ ચિત્રલેખા નામની વિદ્યાધરીને મોકલીને અનિરૂદ્ધને મનની જેમ પોતાને ઘેર બેલા. તેને ગાંધર્વ વિવાહથી પરણીને લઈ જતી વખતે અનિરૂદ્ધ આકાશમાં રહીને બોલ્યો કે “હું અનિરૂદ્ધ ઉષાનું હરણ કરી જાઉં છું.” તે સાંભળી બાણુ ક્રોધ પામે, તેથી શીકારી જેમ કુતરાઓથી સુવરને રૂંધે તેમ તેણે પિતાના બાણાવળી સિન્યથી અનિરૂદ્ધને રૂંધી દીધો. તે વખતે ઉષાએ અનિરૂદ્ધને પાઠસિદ્ધ વિદ્યાઓ આપી, તેથી પરાક્રમમાં વૃદ્ધિ પામેલા અનિરૂધે ખાણની સાથે ચિરકાળ યુદ્ધ કર્યું. છેવટે બાણે નાગપાશથી પ્રદ્યુમ્નના પુત્રને હાથીના બચ્ચાંની જેમ બાંધી લીધે. પ્રજ્ઞપ્તિ વિદ્યાએ તત્કાળ આ વૃત્તાંત કૃષ્ણને જણાવ્યું, એટલે કૃષ્ણ રામ, શાંબ અને પ્રસને લઈને ત્યાં આવ્યા. ગરૂડવંજ (કૃષ્ણ)નાં દર્શન માત્રથી અનિરૂદ્ધના નાગપાશ તુટી ગયા. શંકરના વરદાનથી અને પિતાના બળથી ગર્વ પામેલા મન્મત્ત બાણે કૃષ્ણને કહ્યું કે “અરે, તું શું મારા બળને જાણતે નથી? તેં હમેશાં પારકી કન્યાઓનું હરણ કર્યું છે, તેથી તારા પુત્ર પૌત્રોને પણ તે ક્રમવાર પ્રાપ્ત થયેલું છે, પણ હવે હું તેનું ફળ તમને બતાવું છું. કૃષ્ણે કહ્યું “અરે દુરાશય! તારી આ વચનઉક્તિ શા કામની છે? કારણકે કન્યા તે અવશ્ય બીજાને આપવાની જ હોય છે, તે તેને વરવામાં છે?' કૃષ્ણનાં આવાં વચન સાંભળી અનેક ખેચરોથી વીંટાયેલે બાણ વિદ્યાધર ભૂકુટી ચડાવીને કૃષ્ણની ઉપર બાણે ફેંકવા લાગે. બાણને છેદવામાં ચતુર એવા કૃષ્ણ તેનાં બાણને વચમાંથી જ છેદી નાંખવા માંડયાં. એવી રીતે તે બંને વિરેને ઘણીવાર સુધી બાણાબાણી યુદ્ધ ચાલ્યું. છેવટે કૃષ્ણ તેને અમરહિત કરી કૃષ્ણ સર્ષના ગરૂડ કરે તેમ તેના શરીરના કડકેકડકા કરી નાખીને તેને યમદ્વારે પહોંચાડી દીધો.પછી કૃષ્ણ ઉષા સહિત અનિરૂદ્ધને લઈ શબ, પ્રાસ્ત્ર અને રામની સાથે હર્ષ પામતા પુનઃ દ્વારકામાં આવ્યા. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये ऽटमे पर्वणि सागरचंद्रोपाख्यान-उषाहरण-वाणवधवर्णनो नामाष्टमः सर्गः॥ Page #410 -------------------------------------------------------------------------- ________________ LLLLLL$ સર્ગ ૯ માથ ભગવાન શ્રી અરિષ્ટનેમિની કૌમારક્રીડા, દીક્ષા અને કેવલજ્ઞાનની ઉત્પત્તિ. એકદા શ્રી નેમિકુમારે ખીજા કુમારાની સાથે ક્રીડા કરતાં ફરતા ફરતા કૃષ્ણ વાસુદેવની આયુધશાળામાં નિઃશંકપણે પ્રવેશ કર્યાં. ત્યાં સૂર્યંના ત્રિખ જેવુ. પ્રકાશમાન સુદર્શન ચક્ર, સરાજના શરીરની જેવાં ભયંકર શા ધનુષ્ય, કૌમુદકી ગદા અને ખ તેમજ વાસુદેવના યશના કાશ હોય તેવા અને યુદ્ધરૂપ નાટકના નાંદીવાઘ જેવે! પંચજન્ય શખ એ તમામ તેમના જોવામાં આવ્યાં. અરિષ્ટનેમિએ કૌતુકથી શ ંખને લેવાની ઈચ્છા કરી, તે જોઈ એ અગૃહની રક્ષા કરનાર ચારૂકૃષ્ણે પ્રણામ કરીને કહ્યું કે-‘હું કુમાર! જો કે તમે કૃષ્ણ વાસુદેવના ભ્રાતા છે, વળી ખળવાન છે, તથાપિ આ શખને લેવાને પણ તમે સમ નથી, તે પૂરવાને તેા કયાંથી સમથ થાએ ? આ શંખને લેવાને અને પૂરવાને કૃષ્ણ વિના ખીજો કાઈ સમથ નથી, માટે તમે તે લેવાના વૃથા પ્રયાસ કરશેા નહી.' તે સાંભળી પ્રભુએ હસીને લીલામાત્રમાં તે શંખ ઉપાડયો અને અધર ઉપર જાણે દાંતની જ્યેાના પડતી હૈાય તેમ શૈાલતા એ શ ંખને પૂર્યાં. તત્કાળ દ્વારકાપુરીના કીલ્લા સાથે અથડાતા સમુદ્રના ધ્વનિ જેવા તે નાદે આકાશ અને ભૂમિને પૂરી દીધાં. પ્રાકાર, પતાનાં શિખરે। અને મહેલે। કંપાયમાન થયા, કૃષ્ણ રામ અને દશ દશા ક્ષેાલ પામી ગયા, ગજેંદ્રો આલાનસ્તંભનું ઉન્મૂલન કરી શુ'ખલા તેડીને ત્રાસ પામી ગયા, ઘેાડાએ લગામાને નહીં ગણકારતા નાસી ગયા. વજ્રના નિષિ જેવા તે ધ્વનિ સાંભળી નગરજને પૂર્ણ પામ્યા, અને અઆગારના રક્ષકે મૃત થયા હૈાય તેમ પડી ગયા. આ પ્રમાણે સર્વ સ્થિતિ જોઈ કૃષ્ણ વિચાર કરવા લાગ્યા કે આ શખ કાણે હું કયા ? શું કાઈ ચક્રવર્તી ઉત્પન્ન થા કે ઇંદ્ર પૃથ્વીપર આવ્યા ? હું જ્યારે મારે શંખ વગાડું' છુ' ત્યારે સામાન્ય રાજાઓને ક્ષેાભ થાય છે, પણ આ શ ́ખના ફુંકવાથી તા મને અને રામને પણુ ક્ષેાભ થયેા છે.’ આવી રીતે કૃષ્ણ ચિતવતા હતા તેવામાં અસ્રરક્ષકાએ આવીને જણાવ્યું કે-‘ તમારા ભાઈ અરિષ્ટનેમિએ આવીને પંચજન્ય શખને એક લીલામા ત્રમાં ૐ'કયેા છે.' તે સાંભળી કૃષ્ણુ વિસ્મય પામી ગયા, પણ મનમાં તે વાત ઉપર શ્રદ્ધા ન આવવાથી કાંઈક વિચારમાં પડ્યા, તેવામાં તે નૈમિકુમાર પણ ત્યાં આવ્યા. કૃષ્ણે સંભ્રમથી ઊભા થઈ નેમિનાથને અમૂલ્ય આસન આપ્યું અને પછી ગૌરવતાથી કહ્યું – હે ભ્રાતા ! શું હમણાં આ પાંચજન્ય શંખ તમે કુંકા કે જેના ધ્વનિથી બધી પૃથ્વી અદ્યાપિ પણ ક્ષેાભ પામે છે? ’ નેમિનાથે હા પાડી, એટલે કૃષ્ણ તેમના ભુજાબળની પરીક્ષા કરવાના ઈરાદાથી આદરપૂર્ણાંક ખેલ્યા હૈ ભાઈ ! મારા વિના પાંચજન્ય શખ ફુંકવાને બીજો કેાઈ સમથ નથી, તમે Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮મું શંખ ફુકયો જોઈ હું ઘણે પ્રસન્ન થયે છું, પરંતુ હે માનદ ! હવે મને વિશેષ પ્રસન્ન કરવાને માટે તમારૂં ભુજાબળ બતાવે, અને મારી સાથે બાહયુદ્ધથી યુદ્ધ કરે.” નેમિકુમારે તેમ કરવા સ્વીકાર્યું, એટલે બને વીરબંધુ અનેક કુમારોથી વીંટાઈ અસ્ત્રાગારમાં ગયા. પ્રકૃતિથી દયાળુ એવા નેમિકુમારે વિચાર્યું કે “જે હું છાતીથી, ભુજાથી કે ચરણથી કૃષ્ણને દબાવીશ તે તેના શા હાલ થશે? તેથી જેવી રીતે તેને અડચણ ન થાય અને તે મારી ભુજાના બળને જાણે તેવી રીતે કરવું ચોગ્ય છે.” આ પ્રમાણે વિચાર કરી નેમિકુમારે કૃષ્ણને કહ્યું કે “હે બંધુ! વારંવાર પૃથ્વી પર આળોટવા વિગેરેથી જે યુદ્ધ કરવું તે તે સાધારણ માણસનું કામ છે, માટે પરસ્પર ભુજાના નમાવવા વડેજ આપણું યુદ્ધ થવું જોઈએ.” કૃષ્ણ તે વચન સ્વીકારીને પોતાની ભુજા લાંબી કરી, પરંતુ વૃક્ષની શાખા જેવી તે વિશાળ ભુજાને કમળના નાળવાની જેમ લીલામાત્રમાં નેમિકુમારે નમાવી દીધી. પછી નેમિનાથે પોતાની વામ ભુજા લાંબી ધરી રાખી, એટલે કૃષ્ણ વૃક્ષને વાનર વળગે તેમ સર્વ બળવડે તેને વળગી પડયા, પણ નેમિકુમારના તે ભુજસ્તંભને વનનો હાથી પૃથ્વીના દાંત જેવા મહાગિરિને નમાવી શકે નહીં તેમ કિંચિત્ પણ નમાવી શક્યા નહીં. પછી નેમિનાથને ભુજસ્તંભ છોડી પિતાનું વિલખ પણું ઢાંકી દેતા કૃષ્ણ તેમને આલિંગન દઈને આ પ્રમાણે બોલ્યા–“હે પ્રિય બંધુ! જેમ રામ મારા બળથી જગતને તૃણ સમાન માને છે, તેમ હું તમારા બળથી બધા વિશ્વને તૃણ સમાન ગણું છું.' આ પ્રમાણે કહી કૃષ્ણ નેમિનાથને વિસર્જન કર્યા. રામને કહ્યું, “હે ભાઈ! તમે બંધુ નેમિનાથનું લેકોત્તર બળ જોયું? વૃક્ષ ઉપર પક્ષીની જેમ હું અર્ધચક્રી પણ તેની ભુજા સાથે લટકી રહ્યો! તેથી હું એમ માનું છું કે એ નેમિનાથના બળ સમાન ચક્રવત્તી અને ઇદ્રનું બળ પણ નથી. તેનું આવું બળ છે, તે છતાં એ આપણું અનુજ બંધુ સમગ્ર ભારતવર્ષને કેમ સાધતા નથી? આમ સુસ્ત થઈને બેસી કેમ રહે છે!' રામે કહ્યું“ભાઈ! જેમ તે બળથી ચક્રવત્તી કરતાં પણ અધિક જણાય છે, તેમ શાંત મૂર્તિથી રાજ્યમાં પણ નિઃસ્પૃહ જણાય છે.' રામે આ પ્રમાણે કહ્યું, તે છતાં પણ પોતાના અનુજ બંધુના બળથી શંકા પામતા કૃષ્ણને દેવતાઓએ કહ્યું, “હે કૃષ્ણ! પૂર્વે શ્રી નમિપ્રભુએ કહ્યું હતું કે “મારી પછી નેમિનાથ તીર્થકર થશે, તે કુમારજ રહેશે, માટે તેને રાજ્યલક્ષમીની ઈચ્છા નથી. તે સમયની રાહ જુવે છે. ચોગ્ય સમય પ્રાપ્ત થયે જન્મબ્રાચારી રહીને તે દીક્ષા ગ્રહણ કરશે, માટે તમે જરા પણ બીજી ચિંતા કરશે નહીં.” દેવતાનાં આ પ્રમાણેનાં વચન સાંભળી કૃષ્ણ પ્રસન્ન થઈ રામને વિદાય કર્યા. પછી તે અંતઃપુરમાં જઈ ત્યાં નેમિનાથને બેલાવ્યા. બને બંધુઓએ રત્નના સિંહાસન ઉપર બેસી વારાંગનાઓએ ઢાળેલા જળકળશવડે નાન કર્યું. દેવદૂષ્ય વસ્ત્રથી અંગ લુહી દિવ્ય ચંદનનું વિલેપન કર્યું. પછી ત્યાં બેસી અને વીરાએ સાથેજ ભેજન કર્યું. પછી કૃષ્ણ અંતઃપુરના રક્ષકોને આજ્ઞા કરી કે “આ નેમિનાથ મારા બંધુ છે અને મારાથી અધિક છે માટે તેમને અંતઃપુરમાં જતાં તમારે કયારે પણ Page #412 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૩ સગ ૯ મ]. શ્રી અરિષ્ટનેમિને વૃત્તાંત અટકાવવા નહીં. સર્વ બ્રાહુ પત્રીઓ (જાઈએ)ની વચમાં એ નેમિકુમાર ભલે ક્રીડા કરે, તેમાં કાંઈ પણ દેષ નથી.” પછી સત્યભામા વિગેરે પિતાની પતીઓને આજ્ઞા કરી કે “આ , નેમિકુમાર મારા પ્રાણ જેવા છે, તે તમારા દિયર થાય છે, તેનું માન રાખજો અને તેની સાથે નિઃશંકપણે ક્રીડા કરશે. આ પ્રમાણે કૃષ્ણ કહ્યું. એટલે અંતઃપુરની સ્ત્રીઓએ તેજ વખતે નેમિકુમારની પૂજા કરી. પછી નેમિકુમાર ભેગથી પરાભુખ અને નિર્વિકારીપણે તેમની સાથે વિહાર કરવા લાગ્યા, અને પિતાની સદશજ અરિષ્ટનેમિ કુમારની સાથે કૃષ્ણ અંતઃપુર સહિત હર્ષથી કીડાગિરિ વિગેરેમાં રમવા લાગ્યા. એક વખતે વસંતઋતુમાં કૃષ્ણ નેમિનાથ, નગરજને અને સર્વ યાદવેની સાથે અંતઃપુર સહિત રૈવતાચળના ઉધાનમાં કીડા કરવાને ગયા. જેમ નંદનવનમાં સુર અસુરના કુમાર કીડા કરે તેમ ત્યાં યાદવકુમારો અને નગરજને વિવિધ ક્રીડા કરવા લાગ્યા. કેઈ બકુલ વૃક્ષની તળે બેસી બેરસલીનાં પુષ્પની ખુશબેથી સુગંધી અને કામદેવની જીવનઔષધિરૂપ મદિરાનું મદિરાપાન કરવાની ભૂમિમાં બેસીને પાન કરવા લાગ્યા, કેઈ વિણા વગાડવા લાગ્યા, કેઈ ઉંચે સ્વરે વસંત રાગ ગાવા લાગ્યા, કેઈ મદિરાથી મત્ત થઈ પિતાની સ્ત્રીઓ સાથે કિનરની જેમ નાચવા લાગ્યા. ચંબલી, અશક અને બેરસલી વિગેરે વૃક્ષે પરથી કોઈ પુષહર વિદ્યાધરની જેમ પિતાની સ્ત્રીઓ સાથે પુપ ચુંટવા લાગ્યા, કેઈ ચતુર માળીની જેમ પુપિનાં આભૂષણે ગુંથી ગુંથીને રમણીઓનાં અંગમાં પહેરાવવા લાગ્યા, કોઈ નવપલ્લવની શયામાં અને લતાગૃહમાં કાંદપિક દેવની જેમ યુવતિ સાથે ક્રીડા કરવા લાગ્યા, કેઈ ગાઢ રતિથી શ્રાંત થઈ. પાણીની નીકને તીરે લેટતા ભેગીઓ ભેગી (સર્પ)ની જેમ મલયાચળના પવનનું પાન કરવા લાગ્યા, કઈ કંકિલિના વૃક્ષની શાખા સાથે હિંચકા બાંધી રતિ અને કામદેવની જેમ પિતાની અંગના સાથે હીંચકવા લાગ્યા, અને કેટલાક કામદેવના શાસનમાં વર્તતા પુરૂષે કંકિશ્વિનાં વૃક્ષોને પિતાની પ્રિયાના ચરણઘાત કરાવવા વડે, બેરસલીનાં વૃક્ષોને મદિરાને ગંડૂષ નખાવવા વડે, તિલકનાં વૃક્ષોને સરાગ દષ્ટિએ જોવરાવવા વડે, કુરૂબકનાં વૃક્ષોને ગાઢ આલિંગન અપાવવા વડે અને તે સિવાય બીજા પ્રકારના દેહદથી બીજાં વૃક્ષોને વિશેષ પ્રકારે પુષ્પિત કરવા લાગ્યા. ' તે વખતે કૃષ્ણ વાસુદેવ પણ નેમિકુમારને સાથે રાખી સત્યભામા વિગેરે એથી પરવર્યા સતા વનના હાથીની જેમ આમતેમ ભમવા લાગ્યા. ત્યાં નેમિકુમારને જોઈ કૃષ્ણને વિચાર થયો કે “જે નેમિનાથનું મન ભેગમાં લગ્ન થાય તે જ મારી લક્ષમી કૃતાર્થ થાય અને ત્યારે જ મારૂં સૌથ્રાપણું પણ ગણાય, તેથી આલંબન, ઉદ્દીપન અને વિભાવ અનુભાવ વારંવાર કરવા વડે આ નેમિકુમારને મારે અનુકૂળ કરવા કે તેથી કદિ મારો મને રથ પૂર્ણ થાય.” આ પ્રમાણે વિચારી કૃષ્ણ પિતાને હાથે એક પુષ્પમાળા ગુંથીને બીજા મુક્તાહારની જેમ નેમિકુમારના કંઠમાં આજે પણ કરી. પછી કૃષ્ણને ભાવ જાણીને સત્યભામા વિગેરે ચતુર રમણીઓ પણ વિચિત્ર પુષ્માભરણથી શ્રી નેમિને શૃંગાર કરવા લાગી, કેઈ તેમના પૃષ્ટ ઉપર Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪]. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૮ મું પિતાના પૃષ્ઠ અને ઉન્નત સ્તનને સ્પર્શ કરી તેમને કેશપાસ સુંદર પુષ્પમાળાવડે ગુંથવા લાગી, કેઈ હરિવલ્લભા ઉંચી ભુજલતા કરવાવડે કરમૂળને બતાવતી સતી નેમિકુમારના મસ્તક ઉપર મુકુટ શું થવા લાગી, કેઈ હાથવડે પકડી રાખીને તેમના કર્ણમાં કામદેવના જયવજ જેવું કર્ણાભૂષણ રચવા લાગી અને કેઈ તેમની સાથે ક્રિીડામાં વિશેષ કાળક્ષેપ કરવાની ઈચ્છાથી તેમની ભુજાપર વારંવાર નવું નવું કેયૂર બાંધવા લાગી. આ પ્રમાણે તેઓએ તુને અનુસરતે શ્રી નેમિકુમારને અનેક પ્રકારને ઉપચાર કર્યો. તેજ પ્રમાણે નેમિકુમારે પણ નિર્વિકાર ચિત્ત તેમના પ્રત્યે ઉપચાર કર્યો. એવી રીતે વિચિત્ર ક્રિીડાઓથી એક અહોરાત્ર ત્યાંજ નિર્ગમન કરીને કૃષ્ણ પરિવાર સાથે પાછા દ્વારકામાં આવ્યા. રાજા સમુદ્રવિજય, બીજા દશાર્ણ અને કૃષ્ણ સર્વે નેમિનાથને પાણિગ્રહણ કરાવવામાં સર્વદા ઉત્કંઠિત રહેવા લાગ્યા. એમ ક્રીડા કરતા નેમિ અને કૃષ્ણની વસંતત્રતુ વિતી ગઈ, અને કામદેવની જેમ સૂર્યને પ્રૌઢ કરતી ગ્રીષ્મઋતુ પ્રાપ્ત થઈ, તે વખતે કૃષ્ણના પ્રતાપની જેમ બાળસૂર્ય પણ અસહ્ય થઈ પડ્યો, અને પ્રાણીઓના કર્મની જેમ રાત્રીએ પણ ઘર્મ (તા૫) શાંત થતો નહીં. તે ઋતુમાં યુવાન પુરૂષે શ્વેત કદલીની ત્વચા જેવાં કમળ અને કસ્તુરીથી ધુપિત એવાં વસ્ત્રો પહેરવા લાગ્યા, સ્ત્રીઓ કામદેવના શાસનની જેમ હાથીના કર્ણ જેવા ચળાચળ પંખાને જરાવાર પણ ન છોડવા લાગી, યુવાને વિચિત્ર પુપરસવડે દ્વિગુણ સુગંધી કરેલા ચંદનજળને પિતાની ઉપર વારંવાર છાંટવા લાગ્યા, નારીઓ હૃદય પર સર્વ બાજુ કમળનાળ રાખવાવડે મુક્તાહારથી પણ અધિક સૌભાગ્ય (શોભા) પામવા લાગી. વારંવાર બાહથી ગાઢ આલિંગન કરતા યુવાને પ્રિયાની જેમ જળદ્ર વસ્તુને છાતીપરજ રાખવા લાગ્યા. આવી ઘર્મથી ભીષ્મ એવી ગ્રીષ્મઋતુમાં કૃષ્ણ અંતઃપુર સાથે નેમિનાથને લઈને રૈવતગિરિના ઉધાનમાંહેના સરોવરે ક્રીડા કરવા માટે આવ્યા. પછી માનસરોવરમાં હંસની જેમ તે સરોવરમાં કૃષ્ણ અંતઃપુર અને નેમિનાથ સહિત જળક્રીડા કરવાને પિઠા. તેમાં કંઠસુધી મગ્ન થયેલી કૃષ્ણની સ્ત્રીઓના મુખ નવીન ઉદ્ભવી નીકળેલ કમલિનીના ખંડની ભ્રાંતિને ઉત્પન્ન કરવા લાગ્યાં. કૃષ્ણ કઈ રમણીની ઉપર જળની અંજલિ નાખી, એટલે તે ચતુરાએ ગંડૂષના જળથીજ કૃષ્ણની પર સામે આક્ષેપ કર્યો. કેટલીક જળભીરૂ વામાં કૃષ્ણને વળગી પડતી, તેથી કૃષ્ણ બરાબર પુતળીઓવાળા સ્તંભની શોભાને ધારણ કરતા હતા. જળકલેલની જેમ વારંવાર ઉછળતી મૃગાક્ષીઓ કૃષ્ણના ઉરાસ્થળમાં વેગથી અફળાતી હતી. જળના આઘાતથી તે રમણીએની દષ્ટિ તામ્રવર્ણ થઈ જતી તે જાણે પોતાના ભૂષણરૂપી અંજનના નાશથી તેઓને અધિક રોષ થયો હાયની તેવી દેખાતી હતી. કૃષ્ણ કેઈ અને તેની પ્રતિપક્ષી સપત્નીના નામથી બેલાવતા હતા, તેથી તે હાથીની સૂંઢની જેમ કમળ કૃષ્ણને પ્રહાર કરતી હતી. કેઈ બાળાને કૃષ્ણ ઘણીવાર જોતા હતા, તેથી તેની પ્રતિપક્ષી બીજી સ્ત્રી ઈર્ષ્યા ધરીને કૃષ્ણનાં નેત્ર ઉપર કમળરજ મિશ્રિત જળથી તાડન કરતી હતી. કેટલીક મૃગનેત્રા યુવતિએ ગેપ પણાની રાસલીલાને Page #414 -------------------------------------------------------------------------- ________________ [૩૭૫ સર્ગ ૯ મો] શ્રી અરિષ્ટનેમિને વૃત્તાંત સંભારીને કૃષ્ણની આસપાસ ફરતી હતી. તે વખતે નેમિકુમાર નિર્વિકાર છતાં પણ ભાઈને આગ્રહથી અનેક પ્રકારે હાંસી કરતી એવી ભ્રાતૃપત્નીઓ સાથે ક્રીડા કરતા હતા. “દિયરજી! હવે ક્યાં જાઓ છે?” એમ કહી કૃષ્ણની સ્ત્રીઓ એક સાથે હાથે તાડિત કરેલા જળવડે નેમિને આએ ટન કરવા લાગી. તે વખતે જળના છાંટાને ઉડાડતી કૃષ્ણની આીઓના કરથી શ્રી નેમિપ્રભુ પલ્લવિત વૃક્ષની જેવા ભવા લાગ્યા. પછી તે સ્ત્રીઓ જળક્રીડાના મિષથી સ્પશે જણાવવાને નેમિકુમારના કંઠમાં વળગી પડી. છાતીવડે છાતી પર અથડાણી અને ભુજાવડે લપટાઈ ગઈ કઈ રમણીય છત્રની જેમ નેમિકુમારના ઉપર સહસ્ત્રપત્ર કમળ રાખીને જાણે અંતઃપુરની છત્રધારિણી હેય તેમ દેખાવા લાગી. કેઈ સ્ત્રીએ હાથીના કંઠમાં તેના બંધનની શૃંખલા નાખે તેમ નેમિકુમારના કંઠકંદલમાં કમળનાળનું આરોપણ કર્યું. કોઈ બાળાએ કાંઈક બહાનું કાઢીને નેમિનાથનું હૃદય કે જે કામદેવના અોથી અનાહત' હતું, તેની ઉપર શતપત્ર કમળવડે તાડન કર્યું. નેમિકુમારે પણ તે સર્વ બ્રાતૃપત્નીએાની સાથે કૃતપ્રતિકૃતપણે ચિરકાળ નિર્વિકાર ચિત્તે ક્રીડા કરી. પિતાના અનુજને ક્રીડા કરતા જઈ કૃષ્ણને એટલો બધે હર્ષ થશે કે જેથી તે સરેવરના જળમાં નંદીવરમાં હાથીની જેમ ચિરકાળ સુધી ઊભા રહ્યા. પછી કૃષ્ણ જળકીડાને સમાપ્ત કરીને સરોવરમાંથી બહાર નીકળ્યા એટલે સત્યભામા તથા રકૃમિણી વિગેરે સ્ત્રીઓ પણ તીર ઉપર આવીને ઊભી રહી. નેમિકુમાર સરોવરમાંથી હંસની જેમ બહાર નીકળ્યા, અને જ્યાં રૂકુમિણી વિગેરે ઉભી હતી તે તીર ઉપર જઈને ઉભા રહ્યા. તત્કાળ રૂકમિણી વિગેરેએ ઉભા થઈ તેમને રત્નાસન આપ્યું, અને પોતાના ઉત્તરીય વસ્ત્રવડે તેમના અંગને જળ રહિત કર્યું. તે વખતે સત્યભામાં મકરી સાથે વિનયપૂર્વક બોલી–“દિયરજી! તમે હમેશાં અમારું કહેવું સહન કરે છે, તેથી હું નિર્ભય થઈને કહું છું કે “હે સુંદર ! તમે સેળ હજાર સ્ત્રીઓના ભત્ત શ્રી કૃષ્ણના ભાઈ થઈને એક કન્યા પણ કેમ પરણતા નથી? આ ત્રણ લેકમાં તમારું શરીર અપ્રતિમ રૂપલાવયથી પવિત્ર છે અને નવીન યૌવન છે, છતાં તમારી આવી સ્થિતિ કેમ છે? તમારાં માતા પિતા, તમારા ભાઈઓ અને સર્વ ભેજાઈઓ વિવાહ કરવાને માટે તમારી પ્રાર્થના કરીએ છીએ, તેથી અમારી સર્વની ઈચ્છા પૂર્ણ કરે. વંઠની જેમ પત્ની વિના એક અંગવાળા રહી તમે કેટલેક કાળ નિગમન કરશે? તેનો તમે તેિજ વિચાર કરે. હે કુમાર! શું તમે અજ્ઞ છે? વા નીરસ છે? વા નપુંસક છે? તે અમને કહે, કેમકે સ્ત્રીલેગ વિના અરયનાં પુષ્પની જેમ તમે નિષ્ફળ યૌવન ગુમાવે છે. જેમ શ્રી ત્રાષભનાથે પ્રથમ તીર્થ પ્રવર્તાવ્યું, તેમ તેઓએ સાંસારિક અવસ્થામાં વિવાહ મંગળ વિગેરે પણ પ્રથમ બતાવ્યા છે. યોગ્ય સમયે રૂચિ પ્રમાણે ખુશીથી બ્રહ્મચર્ય પાળજે, પણ ગૃહસ્થપણામાં અશુચિ સ્થાનમાં મંત્રોદ્ગારની જેમ બ્રહ્મચર્ય પાળવું ઉચિત નથી.” પછી જાંબવતી બોલી-“અરે કુમાર! તમારા વંશમાંજ ૧ નહીં હણાયેલું ૨ તે કરે તેમ સામે કરવું Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર મુનિસુવ્રત પ્રભુ થયાં છે, તેઓ વિવાહ કરી પુત્ર ઉત્પન્ન થયા પછી તીર્થકર થયા હતા. તે સિવાય જિનશાસનમાં બીજા ઘણું મહાત્માઓ વિવાહ કર્યા પછી મુક્ત થયેલા અને થવાના સંભળાય છે, તે પણ તમે જાણે છે, છતાં તમે કઈ નવીન મુમુક્ષુ થયેલા છે કે જે મુક્તજનને માર્ગ છેડી જન્મથીજ આપરા મુખ રહે છે. પછી સત્યભામા પ્રણયકેપ કરીને બેલી કે “હે સખિ! તું શા માટે એને સામવચને કહે છે? એ સામવચનથી સાથ નથી. પિતાએ, જયેષ્ઠ ભ્રાતાએ અને બીજાઓએ પણ વિવાહ માટે પ્રાર્થના કરી, તે પણ તેમણે તેઓનું પણ માન રાખ્યું નથી, માટે આપણે બધી એકત્ર થઈ તેને અહીં રોકી રાખે. જે તે આપણું વચન માને તે તેને છેડવા, નહીં તો છેડવાજ નહીં.” પછી લક્ષમણ વિગેરે બીજી સ્ત્રીઓ બેલી-“બહેન! એમ ન થાય, એ આપણું દિયર છે, તેથી આપણે આરાધવા ગ્ય છે, માટે એમને કેપ કરીને તમારે કાંઈ કહેવું નહીં, તેમને તે ગમે તે રીતે પ્રસન્ન કરવા એજ ઉપાય છે. તેઓએ એમ કહ્યું એટલે પછી રૂફમિણી વિગેરે કૃષ્ણની સર્વ ીઓ વિવાહને માટે આગ્રહપૂર્વક પ્રાર્થના કરતી સતી નેમિકુમારના ચરણમાં પડી. આવી રીતે સ્ત્રીઓ પ્રાર્થના કરતી હતી તે જોઈ કૃષ્ણ પણ સમીપ આવી વિવાહ માટે નેમિકુમારને પ્રાર્થના કરવા લાગ્યા. તે વખતે બીજા યાદ પણ ત્યાં આવીને બેલ્યા કે “હે કુમાર! આ ભાઈનું વચન માને અને શિવાદેવી, સમુદ્રવિજય અને બીજા સ્વજનેને પણ આનંદ આપો.' જ્યારે આ પ્રમાણે બધા મળીને આગ્રહથી તેમને દબાણ કરવા લાગ્યા એટલે નેમિનાથ વિચારવા લાગ્યા કે “અહો! આ સર્વેની કેવી અજ્ઞાનતા છે? આ સમયે મારી દાક્ષિણ્યતાને પણ ધિક્કાર છે! કેવળ આ લેકે પિતેજ સંસાર સમુદ્રમાં પડતા નથી, પણ તેઓ નેહશિલા બાંધીને બીજાઓને પણ સંસાર સમુદ્રમાં પાડે છે, માટે હમણાં તે આ સર્વનું વચન માત્ર વાણીથી માની લેવું. પછી જ્યારે સમય આવે ત્યારે તે અવશ્ય આત્મહિતજ કરવું. પૂર્વે શ્રી કષભદેવ પ્રભુએ જે વિવાહ કર્યો હતો તે માત્ર પિતાનાં તેવાં ભાગ્યકર્મને લીધેજ, કારણ કે કર્મની ગતિ વિચિત્ર છે. આ પ્રમાણે વિચાર કરીને શ્રી નેમિએ તે સર્વનું વચન સ્વીકાર્યું, તે સાંભળી સમુદ્રવિજય વિગેરે સર્વે ઘણે હર્ષ પામ્યા. પછી કૃષ્ણ ગ્રીષ્મઋતુને ત્યાંજ નિર્ગમન કરીને પરિવાર સાથે નેમિને યોગ્ય કન્યા જેવાને ઉત્સુક થઈ દ્વારકામાં આવ્યા. ત્યાં સત્યભામાએ કહ્યું કે “હે નાથ! મારી રામતી નામે એક નાની બહેન છે, તે અરિષ્ટનેમિને બરાબર યોગ્ય છે. તે સાંભળી કૃષ્ણ બેલ્યા–“હે સત્યભામા! તમે ખરેખર મારા હિતકારી છે, કારણ કે નેમિનાથને ગ્ય સ્ત્રીની ચિંતારૂપે સાગરમાંથી તમે મારો ઉદ્ધાર કર્યો છે. પછી કૃષ્ણ પોતેજ તત્કાળ ઉગ્રસેનને ઘેર ગયા. માર્ગમાં યાદવેએ અને નગરજનેએ સંભ્રમથી તેમને જતા જોયા. ઉગ્રસેને અર્થપાઈ વિગેરેથી કૃષ્ણને સત્કાર કરી સિંહાસન પર બેસાડીને આગમનનું કારણ પૂછ્યું. કૃષ્ણ બોલ્યા-”હે રાજન! તમારે ૧ મીઠે વચને. Page #416 -------------------------------------------------------------------------- ________________ સગ હ મ ] શ્રી અરિષ્ટનેમિને વૃત્તાંત [૩૭૭ રાજીમતી નામની કન્યા છે, તે મારા અનુજ ભાઈ નેમિ કે જે મારાથી ગુણમાં અધિક છે, તેને ચોગ્ય છે, આવાં કૃષ્ણનાં વચન સાંભળી ઉગ્રસેન બેલ્યા- હે પ્રભુ! આજે અમારાં ભાગ્ય ફળ્યાં કે જેથી તમે અમારે ઘેર આવ્યા અને વળી અમને કૃતાર્થ કર્યા. તે સ્વામિન ! આ ગૃહ, આ લક્ષમી, આ અમે, આ પુત્રી અને બીજું બધું સર્વ તમારે આધીન છે, તેથી સ્વાધીન વસ્તુમાં પ્રાર્થના શી?” ઉગ્રસેનનાં આવાં વચન સાંભળી કૃષ્ણ ખુશી થયા, અને શીધ્ર સમુદ્રવિજય પાસે આવી તે ખબર આપ્યા. સમુદ્રવિજયે કહ્યું-“હે વત્સ! તમારી પિતૃભક્તિ અને ભ્રાતૃવાત્સલ્ય જોઈ મને ઘણે હર્ષ થાય છે. વળી તમે મારા નેમિકુમારને ભોગાભિમુખ કર્યા, તેથી અમને ઘણેજ આનંદ ઉપજાવ્યું છે, કેમકે અરિષ્ટનેમિ વિવાહ કરવાનું કબુલ કરે તે ઠીક, એ મને રથ આટલા વખત સુધી અમારા મનમાં જ લીન થઈ જતું હતું.” પછી રાજા સમુદ્રવિજયે ક્રોબ્યુકિને બોલાવીને નેમિનાથ અને રામતીના વિવાહને માટે શુભ દિવસ પૂછયો, એટલે કોર્ટુકિએ કહ્યું કે “હે રાજન ! વર્ષાકાળમાં સાધારણ શુભ કાર્યને પણ આરંભ કરવો કહ્યો નથી તે વિવાહની તે વાત જ શી કરવી?” સમુદ્રવિજયે કહ્યું, “આ વખતે જરા પણ કાળક્ષેપ કર ગ્ય નથી, કારણ કે કૃણે માંડમાંડ નેમિનાથને વિવાહને માટે મનાવ્યા છે, તેથી વિઘ ન આવે તે નજીકમાં જ કેઈ વિવાહને દિવસ બતાવે અને તમારી અનુજ્ઞાથી ગાંધર્વ વિવાહની જેમ એ વિવાહ થઈ જાઓ.” ક્રોડુકિએ વિચારીને કહ્યું, “હેય દુપતિ! જે એમજ હોય તો પછી શ્રાવણ માસની શુકલ પછીએ એ કાર્ય કરે.” રાજાએ ક્રોડુકિને સત્કાર કરી વિદાય કર્યો. પછી એ વાર્તા ઉગ્રસેનને કહેવરાવી, અને બંને તે કાર્યમાં તૈયાર થયા. કૃષ્ણ પણ દ્વારકામાં પ્રત્યેક દુકાને, પ્રત્યેક દરવાજે અને પ્રત્યેક ગૃહે રત્નમય માંચા અને તેરણ વિગેરે રચાયાં. વિવાહને દિવસ નજીક આવે એટલે દશાર્ણ અને રામ કૃષ્ણ વિગેરે એકઠા થયા. શિવાદેવી, રોહિણી અને દેવકી વિગેરે માતાએ, રેવતી પ્રમુખ રામની પત્નીઓ અને સત્યભામા વિગેરે કૃષ્ણની પત્નીઓ, ધાત્રીઓ અને બીજી ત્રવૃદ્ધ તેમજ સૌભાગ્યવતી રમણીઓ એકઠી થઈને ઊંચે સ્વરે ગીત ગાવા લાગી, સર્વેએ મળીને નેમિકુમારને પૂર્વાભિમુખે ઉત્તમ આસન પર બેસાડયા, અને રામ કૃષ્ણ પ્રીતિથી પોતાની જાતે તેમને ન્હવરાવ્યા. પછી નેમિકુમારને હાથે મંગળસૂત્ર બાંધી હાથમાં બાણ આપીને કૃષ્ણ ઉગ્રસેનને ઘેર ગયા, ત્યાં પૂર્ણ ચંદ્ર જેવા મુખવાળી રામતીને પણ કૃષ્ણ તેવી રીતેજ સ્નાનાદિ કરાવીને તૈયાર કર્યા. ફરી પાછા પિતાને ઘેર આવ્યા. તે રાત્રી નિર્ગમન કરીને પ્રાતઃકાળે નેમિનાથને વિવાહ માટે ઉગ્રસેનને ગૃહે લઈ જવાને તૈયાર કર્યા. વેત છત્ર માથે ધર્યું, અને પડખે વેત ચામરો વીંજાવા માંડ્યાં, છેડા સહિત બે વેત વસ્ત્ર પહેરાવ્યાં, મુક્તાફળનાં આભરણેથી શણગાર્યા અને મને હર ગશીર્ષચંદનથી અંગરાગ કર્યો. આ પ્રમાણે તૈયાર થયા પછી નેમિનાથ વેત અશ્વવાળા રથ ઉપર c - 48 Page #417 -------------------------------------------------------------------------- ________________ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૫ ૮ શું આરૂઢ થયા. તે વખતે અશ્વોના હેવારવથી દિશાએથી બધિર કરતા ક્રોડગમે કુમારે જાનૈયા થઈને તેમની આગળ ચાલ્યા, બને પડખે હજારે રાજા હાથી પર ચડીને ચાલવા લાગ્યા, અને પછવાડે દશ દશાહ અને રામ કૃષ્ણ ચાલવા લાગ્યા. ત્યારબાદ મહામૂલ્યવાળી શિબિકાઓમાં બેસીને અંતઃપુરની સ્ત્રીઓ અને બીજી પણ ઓ મંગળ ગીત ગાતા ગાતી ચાલી. આ પ્રમાણે મોટી સમૃદ્ધિથી શ્રી નેમિકુમાર રાજમાર્ગે ચાલ્યા. આગળ મંગળપાઠકે ઊંચે વરે મંગળપાઠ કરતા કરતા ચાલતા હતા, અને માર્ગમાં અટારીઓ ઉપર ચઢેલી પુરસ્ત્રીઓની પ્રેમાદ્ધ દષ્ટિએ મંગળ લાજાની જેમ નેમિનાથની ઉપર પડતી હતી. એ પ્રમાણે પુરજનેએ જોયેલા અને પરસ્પર હર્ષથી વર્ણવેલા નેમિકુમાર અનુક્રમે ઉગ્રસેનના ઘર પાસે આવ્યા. નેમિનાથના આગમનને કેળાહળ સાંભળી મેઘવનિથી મયરીની જેમ કમળલોચના રાજીમતી ગાઢ ઉત્કંઠાવાળી થઈ. તેને ભાવ જાણીને તેની સખીઓ બોલી કે “હે સુંદરી! તમે ધન્ય છે કે જેનું નેમિનાથ પાણિગ્રહણ કરશે. હે કમળલેચના! જે કે નેમિનાથ અહીં આવવાના છે, તથાપિ અમે ઉત્સુક થવાથી ગોખ ઉપર રહીને તેમને જેવાને ઇચ્છીએ છીએ.” પિતાના મને ગત અર્થને કહેવાથી હર્ષ પામેલી રામતી પણ સંભ્રમથી સખીઓ સહિત ગેખ ઉપર આવી. રાજીમતીએ ચંદ્ર સહિત મેઘના જે માલતી પુષે ગુંથેલે કેશપાશ ધર્યો હતો, તે બે વિશાળ લેચનથી કર્ણમાં ધારણ કરેલાં આભૂષણભૂત કમળને હરાવતી હતી, મુક્તાફળવાળા કુંડળ યુક્ત કર્ણથી છીપની શોભાને તિરસ્કાર કરતી હતી, હીંગળોક સહિત અધરથી પાકેલા બિંબફળને લજાવતી હતી, તેની કંઠાભૂષણયુક્ત ગ્રીવા સુવર્ણની મેખલાવાળા શંખના જેવી શેભતી હતી, હારથી અંકિત એવાં સ્તન બિસ ગ્રહણ કરનારા ચક્રવાક જેવા શુભતાં હતાં, કરકમળથી કમળ ખંડયુક્ત સરિતા જેવી દેખાતી હતી, જાણે કામદેવની ધનુલતા હોય તે તેને મધ્ય ભાગ (કટિપ્રદેશ) મુષ્ટિગ્રાહ્ય હતું, જાણે સુવર્ણ ફલક હોય તેવા નિતંબવડે મનેરમ હતી, કદલી જેવા તેના ઉરૂ હતા, મૃગલીના જેવી તેની જંઘા હતી, રત્ન જેવી નખાવળી હતી, છેડાદાર શ્વેત વસ્ત્ર પહેર્યા હતાં અને અંગે ગેરચંદનનું વિલેપન કર્યું હતું. આ પ્રમાણે તૈયાર થઈને દેવી જેમ વિમાનમાં બેસે તેમ તે ગોખ ઉપર આવીને બેઠી. ત્યાં રહીને તેણીએ જાણે પ્રત્યક્ષ કંદર્પ હેય તેમ હદયમાં કંદર્પને પ્રદીપ્ત કરનાર નેમિનાથને દૂરથી જોયા. તેમને દૃષ્ટિથી નીરખીને તેણે મનમાં વિચાર્યું કે “અહો! આવા મનથી પણ અગોચર એવા પતિ મળવા દુર્લભ છે. ત્રણ લેકમાં આભૂષણરૂપ એવા આ પતિ જે મને પ્રાપ્ત થાય તે પછી મારા જન્મનું ફળ શું પૂર્ણ નથી થયું? જો કે આ પરણવાની ઈચ્છાએ અહીં આવ્યા છે, તથાપિ મને પ્રતીતિ આવતી નથી, કારણ કે આવા પુરૂષ ઘણું પુણ્ય હોય તેજ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે તે ચિંતવતી હતી તેવામાં તેનું દક્ષિણ વેચન અને ૧ મંગળિક નિમિતે ઉડાડેલી લાજા–ધાણું. Page #418 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૯ મે ] શ્રી અરિષ્ટનેમિને વૃત્તાંત [ ૩૭૯ દક્ષિણ બહુ ફરક્યો, તેથી તેના મનમાં અને અંગમાં સંતાપ ઉત્પન્ન થયા. પછી ધારાગૃહની પુતળીની જેમ નેત્રમાંથી અશ્રને વર્ષાવતી રાજમતીએ પિતાની સખીઓ પ્રત્યે ગદ્ગદ્ સ્વરે તે વાત જણાવી. તે સાંભળી સખીઓ બેલી “સખી! પાપ શાંત થાઓ, અમંગળ હણાઓ અને બધી કુળદેવીઓ તારૂં કલ્યાણ કરે. બહેન! ધીરી થા, આ તારા વર પાણિગ્રહણમાં ઉત્સુક થઈને અહીં આવેલા છે, તે હવે વિવાહમહત્સવ પ્રવર્તતા સતા તને અનિષ્ટ ચિંતા શા માટે થાય છે?' અહીં નેમિનાથે આવતાં આવતાં પ્રાણીઓને કરૂણ સ્વર સાંભળે, તેથી તેનું કારણ જાણતાં છતાં પણ તેમણે સારથિને પૂછયું કે “આ શું સંભળાય છે?' સારથિએ કહ્યું, “નાથ! શું તમે નથી જાણતા? આ તમારા વિવાહમાં ભેજનને માટે વિવિધ પ્રાણીઓને લાવેલા છે. હે સ્વામિન! મેંઢાં વિગેરે ભૂમિચરે, તેતર વિગેરે ખેચરે અને ગામડાનાં તથા અટવીનાં પ્રાણીઓ અહીં ભેજનને નિમિત્તે પંચત્વને પામશે, તેઓને રક્ષકોએ વાડામાં પૂરેલાં છે, તેથી તેઓ ભયથી પિકાર કરે છે, કારણ કે સર્વ ને પ્રાણુવિનાશને ભય મોટામાં મોટા છે.” પછી દયાવીર નેમિપ્રભુએ સારથિને કહ્યું કે “જ્યાં એ પ્રાણુઓ છે, ત્યાં મારો રથ લઈ જા.” સારથિએ તત્કાળ તેમ કર્યું, એટલે પ્રભુએ પ્રાણનાશના ભયથી ચકિત થઈ ગયેલાં એવાં વિવિધ પ્રાણીઓને ત્યાં જોયાં. કોઈને દેરડાથી ગ્રીવામાં બાંધેલાં હતાં, કેઈને પગે બાંધ્યાં હતાં, કોઈને પાંજરામાં પૂર્યા હતાં અને કેઈને પાશમાં નાખેલાં હતાં. ઊંચા મુખવાળાં, દીન નેત્રવાળાં અને જેમનાં શરીર કંપે છે એવાં તે પ્રાણુઓએ દર્શનથી પણ તૃપ્ત કરે તેવા નેમિનાથ પ્રભુને જોયા, એટલે તેઓ પિતપતાની ભાષાથી “પતિ, પાહિ” (રક્ષણ કરે, રક્ષણ કરે) એમ બોલ્યાં. તે સાંભળી તત્કાળ પ્રભુએ સારથિને આજ્ઞા કરીને તેઓને છોડાવી મૂક્યાં. તે પ્રાણીઓ પિતપોતાનાં સ્થાનમાં ચાલ્યાં ગયાં, એટલે પ્રભુએ પિતાના રથને પાછા પોતાના ઘર તરફ વળાવ્યો. નેમિકુમારને પાછા વળતા જોઈ શિવદેવી અને સમુદ્રવિજય તત્કાળ ત્યાં આવી નેત્રમાં અબુ લાવીને બેલ્યાં, “વત્સ! આ ઉત્સવમાંથી અકસ્માત કેમ પાછા વળ્યા?” નેમિકુમાર બેલ્યા- “હે માતા પિતા! જેમ આ પ્રાણીઓ બંધનથી બંધાયેલાં હતાં, તેમ આપણે પણ કર્મરૂપ બંધનથી બંધાયેલા છીએ, અને જેમ મેં તેમને બંધનથી મુક્ત કર્યા, તેમ હું પણ કર્મબંધનથી મુક્ત થવાને માટે અદ્વૈત સુખના કારણરૂપ દીક્ષા ગ્રહણ કરવાને ઈચ્છું છું.' નેમિકુમારનાં આવાં વચન સાંભળી તેમનાં માતાપિતા મૂછ પામ્યાં અને સર્વ યાદવ નેત્રથી અવિચ્છિન્ન અશુપાત કરી કરીને રોવા લાગ્યા. તે વખતે કૃષ્ણ ત્યાં આવી શિવાદેવી અને સમુદ્રવિજયને આશ્વાસન આપી સર્વનું રૂદન નિવારીને અરિષ્ટનેમિને કહ્યું, “હે માનવંતા ભાઈ! તમે મારે અને રામને સદા માન્ય છે, તમારૂં અનુપમ રૂપ છે અને નવીન યૌવન છે, વળી આ કમળલેચના રાજીમતી તમારે એગ્ય છે, તે છતાં તમને વૈરાગ્ય થવાનું શું કારણ છેતે કહે. વળી તમે જે પ્રાણુઓને બંધાયેલાં જોયાં હતાં, તેમને પણ બંધનમાંથી છોડાવ્યાં, તે હવે તમારાં માતાપિતાના અને બાંધના મનોરથને પૂર્ણ કરે. હે બંધુ! તમારાં માતાપિતા Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૮ મું કે જે મહા શેકમાં નિમગ્ન થયાં છે તેમની ઉપેક્ષા કરવી યોગ્ય નથી, તેમની ઉપર પણ સર્વની જેમ સાધારણુ કૃપા કરો. જેમ તમે એ દીન પ્રાણીઓને ખુશી કર્યા, તેમ હવે તમારે વિવાહેત્સવ બતાવીને આ રામ વિગેરે ભાઈઓને પણ ખુશી કરે.” નેમિનાથ બેલ્યા–“હે બાંધવ! મારાં માતાપિતાને અને તમને બંધુઓને શેક થવાનું કાંઈ પણ કારણ મારા જેવામાં આવતું નથી, અને મને વૈરાગ્ય થવાનું કારણ તે આ છે કે આ ચતુર્ગતિરૂપ સંસાર છે, જેમાં ઉત્પન્ન થયેલાં પ્રાણીઓ નિરંતર દુઃખને જ અનુભવે છે. પ્રત્યેક ભવે માતા પિતા અને ભ્રાતાઓ તે થયાં કરે છે, પણ તેમાં કઈ કર્મના ભાગીદાર થતા નથી, સર્વને પોતપોતાનાં કર્મ ભોગવવાં જ પડે છે. હે હરિ! જે બીજાનું દુઃખ બીજાથી છેદાતું હોય તે વિવેકી માણસ માતાપિતાને અર્થે પ્રાણ પણ આપી દે, પણ પ્રાણ પુત્રાદિક છતાં જરા, મૃત્યુ વિગેરેનાં દુઃખ તેિજ ભગવે છે, તેમાં કઈ કઈને રક્ષક થતું નથી. જે પુત્રો પિતાની દ્રષ્ટિનેજ માત્ર આનંદ માટે હોય તે તેમને મારા વિના બીજા મહાનેમિ પ્રમુખ પુત્રો છે, તે તે પણ આનંદનાજ હેતુ છે. હું તે વૃદ્ધ પાથની જેમ સંસારરૂપ માર્ગમાં ગમનાગમન કરીને ખિન્ન થઈ ગયો છું, તેથી હવે તે તેના હેતુરૂપ કર્મને ઉછેદ કરવાનેજ પ્રયત્ન કરીશ. તે કર્મને ઉચ્છેદ દીક્ષા વિના સાધ્ય નથી, માટે હું તેને ગ્રહણ કરીશ; તેથી તમે વૃથા આગ્રહ કરશે નહીં.” પુત્રનાં આવાં વચન સાંભળી સમુદ્રવિજય બેલ્યા–“વત્સ! તું ગર્ભેશ્વર છે અને શરીરે સુકુમાર છે, તે દીક્ષાનું કષ્ટ શી રીતે સહન કરી શકીશ? ગ્રીષ્મઋતુના ઘોર તાપ સહન કરવા તે દૂર રહ્યા, પણ બીજી ઋતુઓના તાપ પણ છત્રી વિના સહન કરવા અશક્ય છે. ક્ષુધા તૃષા વિગેરેનાં દુઃખ બીજાથી પણ સહન થતાં નથી તે દિવ્ય ભેગને યોગ્ય શરીરવાળા એવા તારાથી તે શી રીતે સહન થશે?” તે સાંભળી નેમિપ્રભુ બયા–“પિતા! જે પ્રાણ ઉત્તરોત્તર નારકીનાં દુઃખને જાણે છે, તેની આગળ આ દુઃખ તે કોણ માત્ર છે? તપસ્યાના સહજ માત્ર દુખથી અનંત સુખાત્મક મેક્ષ મળે છે અને વિષયના કિંચિત્ સુખથી અનંત દુખદાયક નરક મળે છે, તે તમેજ પિતાની મેળે વિચાર કરીને કહે કે તે બેમાં માણસે શું કરવું યોગ્ય છે? તેને વિચાર કરવાથી તે સર્વ માણસ જાણી શકે તેમ છે, પણ તેને વિચાર કરનારા વિરલા છે.” આ પ્રમાણેનાં નેમિકુમારનાં વચનોથી તેમનાં માતા પિતા, કૃષ્ણ અને બીજા રામ વિગેરે સ્વજનેએ નેમિનાથને દીક્ષાને નિશ્ચય જાણી લીધે, તેથી તેઓ ઊંચે સ્વરે રૂદન કરવા લાગ્યા અને શ્રી નેમિનાથરૂપ હસ્તિક સ્વજનનેહરૂપ બેડીને તેડીને સારથિ પાસે રથ હંકાવી પિતાને ઘેર આવ્યા. એ વખતે યોગ્ય સમય જાણીને લેકાંતિક દેવતાઓ ત્યાં આવ્યા, અને પ્રભુને નમીને તેઓ બેલ્યા કે “હે નાથ! તીર્થને પ્રવર્તાવો.” ભગવાન નેમિએ ઇદ્રની આજ્ઞાથી ભક દેવતા એએ પૂરલા દ્રવ્યવડે વાર્ષિક દાન દેવાને આરંભ કર્યો. Page #420 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૯ મ ] શ્રી અરિષ્ટનેમિને વૃત્તાંત [૩૮૧ નેમિનાથ પાછા વન્યા અને તે વ્રત લેવાને ઇરછે છે એ ખબર સાંભળી રાજીમતી વૃક્ષ ખેંચાતાં વલ્લી જેમ ભૂમિપર પડી જાય તેમ મૂછ ખાઈને પૃથ્વી પર પડી. તત્કાળ ભય પામેલી તેની સખીઓ સુગંધી શીતળ જળથી સિંચન કરવા લાગી અને કદળીદળના પંખાથી પવન વીંજવા લાગી, જેથી તે થોડીવારે સંજ્ઞા પામીને બેઠી થઈ. પછી જેના કપાળભાગ ઉપર કેશ ઊડી રહ્યા હતા અને અશ્રધારાથી જેની કંચુકી ભીંજાયેલી હતી એવી એ બાળ વિલાપ કરવા લાગી—“અરે દેવ! નેમિ મારા પતિ થાય એ મારે મને રથ પણ હતું નહીં, તે છતાં તે નેમિ! કેણે દેવને પ્રાર્થના કરી કે જેથી તમને મારા પતિ કર્યા? કદિ થયા તે પછી અકસ્માત વાપાતની જેમ તમે આવું વિપરીત કેમ કર્યું? આ ઉપરથી તે તમે એકજ માયાવી અને તમે એકજ ખરેખરા વિશ્વાસઘાતી છે એમ જણાય છે; અથવા મારા ભાગ્યની પ્રતીતિથી મેં તે પ્રથમજ જાયું હતું કે ત્રણ જગતમાં ઉત્કૃષ્ટ નેમિકુમાર વર ક્યાં! અને હું કયાં! અરે નેમિ! જે મને પ્રથમથી જ તમારે લાયક ગણી નહતી તે વિવાહ અંગીકાર કરીને મને તે મને રથ શામાટે ઉત્પન્ન કરાવ્યું અને તે સ્વામિન! જે તે મને રથ ઉત્પન્ન કર્યો તે પછી ભગ્ન કેમ કર્યો? કારણકે મહાન પુરૂષે જે સ્વીકારે છે તે યાજજીવિત સ્થિરપણે પાળે છે. હે પ્રભુ! તમારા જેવા મહાશયે જે સ્વીકાર કરેલાથી ચલિત થશે, તે જરૂર સમુદ્ર પણ મર્યાદાને મૂકી દેશે. અથવા એમાં તમારે કાંઈ પણ દેષ નથી, મારાં કર્મને જ દેશ છેહવે વચનથી પણ હું તમારી ગૃહિણી તે કહેવાણી છું, છતાં આ સુંદર માતૃગૃહ, આ દેવમંડપ અને આ રનવેદિકા, કે જે આપણા વિવાહને માટે રચેલાં હતાં તે સર્વ વ્યર્થ થયાં છે. અત્યારે જે ધવળમંગળમાં ગવાય તે સર્વ સત્ય હેતું નથી” એ કહેવત ખરી પડી છે, કારણ કે તમે વળગીતમાં મારા ભત્તરૂપે ગવાયા, પણ સાચા થયા નહીં. શું મેં પૂર્વ જન્મમાં દંપતીઓ (સ્ત્રી ભર્તા)નો વિયોગ કરાવ્યું હશે કે જેથી આ ભવમાં પતિના કરસ્પર્શનું સુખ પણ મને પ્રાપ્ત થયું નહીં.” આ પ્રમાણે વિલાપ કરતી રામતીએ. બે કરકમળથી છાતી કુટી હાર તેડી નાખ્યું અને કંકણ ફેડી નાખ્યાં. તે વખતે તેની સખીઓ બેલી-“હે બહેન! શામાટે તમે આટલો બધે ખેદ કરે છે? તમારે તેની સાથે શું સંબંધ છે? અને તમારે તેની સાથે હવે શું કાર્ય છે? સ્નેહ વગરને, નિસ્પૃહ, વ્યવહારથી વિમુખ, વનના પ્રાણીની જેમ ઘેર રહ્યા છતાં ગૃહવાસમાં ભીરૂ, દાક્ષિણ્યતા વગરનો, નિષ્ફર અને સ્વેચ્છાચારી એવો એ વરીરૂપ નેમિ કદિ ચાલ્યા ગયે તે ભલે ગયે આપણે તેને પહેલાથી જ સારી રીતે ઓળખી લીધે તે ઠીક થયું, જે કદિ એ તમને પરણીને આમ મમતારહિત થયા હતા તે પછી કુવામાં ઉતારીને દેર કાપી નાખવા જેવું થાત. હવે પ્રદ્યુમ્ર, શાંબ વિગેરે બીજા ઘણા સદ્દગુણી યદુકુમારે છે, તેમાંથી તમને રૂચે તે એક તમારે પતિ થાઓ. હે સુ! તમે નેમિનાથને માત્ર સંકલ્પથીજ અપાયા હતા, તેથી જ્યાં સુધી તેમણે તમારું પાણિગ્રહણ કર્યું નથી ત્યાં સુધી તમે કન્યારૂપજ છે.” સખીઓનાં આવાં વચન સાંભળી રાજીમતી ક્રોધ કરીને બેલી-“અરે સખી! Page #421 -------------------------------------------------------------------------- ________________ શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૮ મું ૩૮૨] મારા કુળને કલંક લાગે તેવુ' અને કુલટાના કુળને ચેાગ્ય વચન તમે કેમ ખેલે છે ? ત્રણ જગતમાં નેમિકુમારજ એક ઉત્કૃષ્ટ છે, તેના સદેશ ખીજો વર કાણુ છે? અને કદિ તેના જેવા ખીજા કોઈ હાય તે પણ શુ કામના ? કારણ કે કન્યાદાન તા એકવારજ થાય છે. હું મનથી અને વચનથી એ નેમિકુમારને વરી ચુકી છું અને તેણે ગુરૂજનના આગ્રહથી મને સ્રીપણે સ્વીકારી પણ હતી, તે છતાં અત્યારે એ બૈલેાકયશ્રેષ્ઠ નૈમિકુમાર મને પરણ્યા નહી, તે પ્રકૃતિથીજ અનના હેતુરૂપ એવા આ ભાગથી મારે પણ સ`, મારે તેની કાંઈ જરૂર નથી. જો કે તેણે વિવાહમાં તેા કરથી મારા સ્પર્શ કર્યાં નહીં, તથાપિ તદાનમાં તે તે મારા સ્પર્શ કરશે, અર્થાત્ મારા મસ્તકપર વાસક્ષેપ કરવાવડે હસ્તપ્રક્ષેપ અવશ્ય કરશે.” આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ઉગ્રસેનની પુત્રી રાજીમતી સખીજનને નિવારી શ્રી નેમિકુમારનું ધ્યાન કરવામાંજ તત્પર થઈને કાળ નિગમન કરવા લાગી. અહી` શ્રી નેમિનાથ દરરોજ વાર્ષિ ક દાન આપવા લાગ્યા અને સમુદ્રવિજય વિગેરે વેદના પામતા ખાળકની જેમ અનિશ રૂદન કરવા લાગ્યા. ભગવાન્ નેમિએ રાજીમતીની પૂર્વોક્ત પ્રતિજ્ઞા લેાકેાનાં મુખેથી અને ત્રિવિધ જ્ઞાનના પ્રભાવથી જાણી લીધી, તથાપિ એ પ્રભુ મમતારહિત રહ્યા. પ્રભુએ એ પ્રમાણે નિચ્છિપણે એક વર્ષ પર્યંત દાન દીધું. પછી શક્રાદિક દેવનાયકેાએ આવીને પ્રભુના દીક્ષા સંબંધી અભિષેક કર્યાં, અને ઉત્તરકુરૂ નામની રત્નમય શિબિકામાં શિવાકુમાર (નેમિનાથ) આરૂઢ થયા. પછી સુરાસુર મનુષ્યાએ તે શિખિકાને વહન કરી. તે વખતે પ્રભુની એ ખાજુએ શક્ર અને ઈશાનેદ્ર ચામર લઈને ચાલ્યા; સનત્કુમારે દ્રે માથે છત્ર ધરી રાખ્યું, માહેદ્ર ઇંદ્ર ઉત્તમ ખર્ગ લઈને ચાલ્યા; બ્રહ્મેન્દ્રે દપણું લીધું, લાંતક ઇંદ્રે પૂર્ણુ કુંભ લીધેા, મહાશઅેત્રે સ્વસ્તિક લીધા, સહઆર ઇંદ્રે ધનુષ્ય લીધું, પ્રાણુતાધીશે શ્રીવત્સ ધારણ કર્યુ, અચ્યુતેકે ન ંદાવત્ત ઉપાડયુ અને ખીજા ચમરેદ્ર વિગેરે ઇંદ્રો હતા તેઓ અનેક પ્રકારના શસ્ત્રધારી થઈને આગળ ચાલ્યા. એ પ્રમાણે પિતા વિગેરે દશાઈ, શિવાદેવી વિગેર માતાએ અને રામકૃષ્ણાદિક બંધુઓથી પરવર્યાં સતા મહામનસ્વી ભગવંત રાજમાર્ગે ચાલ્યા. જ્યારે પ્રભુ ઉગ્રસેનના ગૃહ નજીક આવ્યા ત્યારે તેમને જોઈ ને રાજીમતી સદ્ય નવીન શાક ઉત્પન્ન થતાં વારવાર મૂર્છા પામવા લાગી. પ્રભુ તે અવિચ્છિન્ન ગમન કરતાં ઉજ્જયંત (રૈવતાચલ ) ગિરિના આભૂષણરૂપ અને નંદનવન જેવા સહસ્રામ્રવન નામના ઉપવનમાં પધાર્યાં. તે વખતે નવાં ખીલેલાં કેતકીનાં પુષ્પાથી જાણે સ્મિત હાસ્ય કરતુ હાય અને ગની પડેલાં અનેક જા બુક્ળથી જાણે તેની પૃથ્વી નીલમણિથી બાંધેલી હેાય તેવું તે ન જણાતુ હતું. અનેક સ્થાનકે કદ ંબના પુષ્પાની શય્યામાં ઉન્મત્ત ભમરાઓ સુતા હતા, મયૂરા કળા પૂરીને કેકાનેિવર્ડ તાંડવ ( નૃત્ય) કરતા હતા, કામદેવના અસ્રના અંગારા હાય તેવાં ઇંદ્રવરણાનાં પુષ્પ ખીલી રહ્યાં હતાં, અને માલતી તથા જુઈનાં પુષ્પોની સુગંધ લેવાને માટે Page #422 -------------------------------------------------------------------------- ________________ સગ ૯ મો ] શ્રી અરિષ્ટનેમિને વૃત્તાંત [૩૮૩ અનેક પાંથજને સ્વસ્થ થઈને બેઠા હતા. આવા અતિ સુંદર ઉદ્યાનમાં આવીને પ્રભુ શિબિકામાંથી નીચે ઉતર્યા. પછી શરીર ઉપરથી સર્વ આભૂષણે ઉતાર્યા, એટલે ઇદ્ર તે લઈને કૃષ્ણને આપ્યાં. જન્મથી ત્રણ વર્ષ ગયા બાદ શ્રી નેમિપ્રભુએ શ્રાવણ માસની શુકલ પછી એ પૂર્વાહૂનકાળે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં છઠ્ઠ તપ કરીને પંચમુષ્ટિ લેચ કર્યો. શક છે કેશ લઈ લીધા અને પ્રભુના સકંધ ઉપર દેવદુષ્ય વસ્ત્ર મૂક્યું. પછી શકે ઢે તે કેશ ક્ષીરસાગરમાં નાખી આવીને સર્વ કોલાહળ શાંત કર્યો, એટલે પ્રભુએ સામાયિક ઉચ્ચર્યું. તેજ વખત જગદગુરૂને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું, અને ક્ષણવાર નારકને પણ સુખ ઉપર્યું. નેમિનાથની પછવાડે એક હજાર રાજાઓએ દીક્ષા લીધી. પછી ઇદ્ર અને કૃષ્ણ પ્રમુખ પ્રભુને નમીને પોતપોતાને સ્થાનકે ગયા. બીજે દિવસે પ્રભુએ ગોષ્ઠમાં રહેનારા વરદત્ત નામના બ્રાહ્મણને ઘેર પરમાન્સથી પારણું કર્યું, તે વખતે તેના ઘરમાં સુગંધી જળ અને પુષ્પની વૃષ્ટિ, આકાશમાં દુંદુભિને ગંભીર વનિ, ચેલેક્ષેપ અને વસુધારા વિગેરે પાંચ દિવ્ય દેવતાઓએ પ્રગટ કર્યા. પછી ઘાતી કમને ક્ષય કરવાને ઉદ્યત થયેલા નેમિનાથ કર્મબંધથી નિવૃત્ત થઈને ત્યાંથી અન્યત્ર વિહાર કરવાને પ્રવર્યાં. | શ્રી નેમિનાથે દીક્ષા ગ્રહણ કર્યા પછી તેમને અનુજ બંધુ રથનેમિ રામતીને જોઈને કામાતુરપણે ઇદ્ધિને વશ થઈ ગયે, તેથી તે હંમેશાં અપૂર્વ વસ્તુઓ મોકલવાવડે રામતીની સેવા કરવા લાગ્યા. તે ભાવને નહીં જાણનારી એ મુગ્ધાએ તેને નિષેધ કર્યો નહીં. રામતી તે એમ જાણતી હતી કે આ રથનેમિ વડીલ બંધુના નેહને લીધે મારી ઉપાસના કરે છે, અને રથનેમિ એમ જાણતું હતું કે આ રામતી મારી ઉપરના રાગથી મારી સેવા સ્વીકારે છે. તુચ્છ બુદ્ધિવાળો તે નિત્ય રાજમતીને ઘેર જતું હતું, અને ભ્રાતૃજાયાના મિષથી તેનું હાસ્ય કરતા હતા. એક વખતે રાજીમતી એકાંતમાં હતી, ત્યારે રથનેમિએ કહ્યું કે “અરે મુગ્ધા! હું તને પરણવાને તૈયાર છું, છતાં તું શા માટે યૌવનને વૃથા ગુમાવે છે? હે મૃગાક્ષિ! મારે બંધુ તે ભેગને અનભિજ્ઞ હતા, તેથી તેણે તારે ત્યાગ કર્યો છે, તે એમ કરવાથી તે તે ભેગસુખથી ઠગા, પણ હવે તમારી શી ગતિ હે કમળ સમાન ઉત્તમ ગણું વાળી! તે એની પ્રાર્થના કરી તે પણ એ તારે પતિ થયે નહીં અને હું તે તારી પ્રાર્થના કરું છું, તેથી જે, અમારા બેમાં કેવું મેટું અંતર છે?” આવાં રથનેમિનાં વચન સાંભળવાથી તેના પૂર્વના સર્વ ઉપચારને હેતુ સ્વભાવથીજ સરળ આશયવાળી રામતીના જાણવામાં આવ્યું. પછી એ ધર્મજ્ઞ બાળાએ ધર્મનું સ્વરૂપ કહેવાવડે તેને ઘણે બોધ આપ્યો. તથાપિ એ દુર્મતિ તેવા દુષ્ટ અધ્યવસાયથી વિરામ પામ્યું નહીં. ૧ પર અગાઉ. ૨ વસ્ત્રની વૃષ્ટિ. ૩ દ્રવ્યની વૃષ્ટિ. ૪ ભેજાઈ ૫ અજાણ Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ અશ્વિ [૫ ૮મું અન્યતા તેને સમજાવવાને માટે સદ્દબુદ્ધિવાન રામતીએ કંઠ સુધી દુધનું પાન કર્યું, અને જ્યારે રથનેમિ આવ્યું ત્યારે વમન કરાવનારૂં મદનફળ(મીંઢળ) ખાધું. પછી રથનેમિને કહ્યું કે “એક સુવર્ણને થાળ લાવો.” તત્કાળ તે સુવર્ણને થાળ લાવ્યું, એટલે તેમાં તેણએ પાન કરેલું બધું દુધ વમન કરી નાખ્યું. પછી રથનેમિને કહ્યું કે “તમે આ દુધનું પાન કરો.” રથનેમિ બે -“શું હું શ્વાનની જેમ વાત કરેલાને પાન કરનાર છું? તમે આ શું બોલે છે?' રાજમતી બોલી-“શું આ પીવા યોગ્ય નથી એમ તમે જાણે છે?” રથનેમિ બે , “કેવળ હું જ નહીં, પરંતુ બાળક પણ એ તે જાણે છે.” રાજીમતીએ કહ્યું- અરે જે તું જાણે છે તે નેમિનાથે મને વમન કરી દીધેલી છે, છતાં તું મારે ઉપભેગ કરવાને કેમ ઈચ્છે છે? વળી તેમને જાતા થઈને તું એવી ઈચ્છા કેમ કરે છે? માટે હવે પછી નારકીના આયુષ્યને બાંધનારું આવું વચન બોલીશ નહીં.” આ પ્રમાણેનાં રામતીનાં વચન સાંભળીને રથનેમિ મૌન થઈ ગયે. પછી લજજા પામતે અને મનોરથ ક્ષીણ થવાથી કચવાતે કચવાતે વિનરકપણે પિતાને ઘેર આવ્યો. રાજીમતી એક નેમિનાથમાં જ અનુરાગ ધરી સંવેગ પામી સતી વર્ષ વર્ષ જેવા દિવસેને નિર્ગમન કરવા લાગી. નેમિનાથ વ્રત લીધા પછી ચેપન દિવસે વિહાર કરતા કરતા પાછા રૈવતગિરિના સહસ્સામ્રવન નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં વેતસના વૃક્ષની નીચે અઠ્ઠમ તપ કરીને ધ્યાન ધરતા નેમિનાથનાં ઘાતકર્મો તુટી ગયાં, તેથી આશ્વિન માસની અમાવાસ્યાને દિવસે પ્રાતઃકાળે ચન્દ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં શ્રી અરિષ્ટનેમિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તત્કાળ આસને ચલિત થવાથી સર્વ ઈંદ્રો ત્યાં આવ્યા, અને તેમણે ત્રણ પ્રકાર (ગઢ)થી શોભતું સમવસરણ રચ્યું. તેમાં પૂર્વ દ્વારથી પ્રવેશ કરી એકસો વીશ ધનુષ્ય ઊંચા ચૈત્ય વૃક્ષની પ્રદક્ષિણા દઈ “તીય નમઃ” એમ કહીને એ બાવીસમા તીર્થંકર પૂર્વાભિમુખે પૂર્વ સિંહાસન પર આરૂઢ થયા, એટલે પશ્ચિમાદિક ત્રણ દિશાઓમાં વ્યંતર દેવતાઓએ ત્રણે દિશાનાં રત્નસિંહાસન ઉપર શ્રી નેમિનાથનાં ત્રણ પ્રતિબિંબ વિકુવ્ય. પછી ચારે પ્રકારના દેવ દેવીઓ ચન્દ્ર ઉપર ચકેરની જેમ પ્રભુના મુખપર દૃષ્ટિ સ્થાપીને ચગ્ય સ્થાને બેઠા. આ પ્રમાણે ભગવંત સમોસર્યાના ખબર ગિરિપાળકેએ જઈને તત્કાળ પોતાના સ્વામી કૃષ્ણ વાસુદેવને કહા, એટલે તેઓ સાડાબાર કોટી દ્રવ્ય આપીને તરત જ નેમિનાથને વાંદવાની ઈચ્છાએ ગજારૂઢ થઈને તે ચાલ્યા. દશ દશાર્હ, અનેક માતાઓ, અનેક ભાઈઓ, કોટી સંખ્ય કુમારે, સર્વ અંતઃપુરીઓ અને સોળ હજાર મુકુટબંધ રાજાએથી પરવારેલા શ્રી કૃષ્ણ મોટી સમૃદ્ધિ સાથે સમવસરણમાં આવ્યા. દૂરથી જ ગજેન્દ્ર પરથી ઉતરી, રાજ્યચિહને છોડી દઈ ઉત્તર દ્વારથી સમવસરણમાં તેમણે પ્રવેશ કર્યો. પછી શ્રી નેમિનાથને પ્રદક્ષિણા કરી નમીને કૃષ્ણ ઈંદ્રની પછવાડે બેઠા અને બીજાઓ પણ પિતાને ચગ્ય સ્થાને બેઠા; પછી ઇંદ્ર અને ઉદ્દે (કૃષ્ણ) પુનઃ ઊભા થઈ નેમિપ્રભુને નમી ભક્તિથી પવિત્ર એવી વાણીવડે સ્તુતિ કરવાનો આરંભ કર્યો. Page #424 -------------------------------------------------------------------------- ________________ ગ હું મા] શ્રી અરિષ્ટનેમિના વૃત્તાંત [ ૩૮૫ “ હું જગન્નાથ ! સર્વ વિશ્વના ઉપકારી, જન્મથી બ્રહ્મચારી, દયાવીર અને રક્ષક એવા તમને અમારા નમસ્કાર છે. હું સ્વામિન! ચાપન દિવસે શુકલધ્યાનથી તમે ઘાતીકમના ઘાત કર્યાં, તે અમારા ભાગ્યચેાગે ઘણું જ સારૂં' થયું છે. હે નાથ ! તમે કેવળ યદુકુળનેજ શેાભાવ્યું છે એમ નથી, પશુ કેવળજ્ઞાનના આલેાકથી સૂર્યરૂપ એવા તમે ત્રલેાકને પણ Àાલાવ્યુ' છે. હે પ્રભુ! આ સંસારસાગર કે જે અપાર અને અસ્તાગ' છે તે તમારા પ્રસાદથી ગાઢણુ માત્ર ઊંડા અને ગાયનાં પગલાં જેટલા જ વિસ્તારવાળા થઈ જાય છે. હું નાથ! સનું. હૃદય લલનાઓનાં લલિત ચરિત્રથી ભેદાય છે, પણ આ જગતમાં તમે એક જ તેનાથી અભેદ્ય અને વજાના જેવા હૃદયવાળા રહ્યા છે. બીજુ' કાઈ તેવું નથી. હું પ્રભુ ! તમને વ્રત લેવામાં નિષેધ કરનારી જે ખંધુઓની વાણી થઈ હતી, તે અત્યારે તમારી આ સમૃદ્ધિ જોવાથી પશ્ચાત્તાપને માટે થાય છે. તે વખતે દુરાગ્રહી વગથી અમારા ભાગ્યમળે જ તમે સ્ખલિત થયા નહી. તે બહુ સારૂ થયુ. હવે જગતના પુણ્યથી જેને અસ્ખલિત કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલુ છે એવા તમે અમારી રક્ષા કરે. હું દેવ! જ્યાં ત્યાં રહેલા અને જેમ તેમ કરતા એવા પણ અમારા હૃદયમાં તમે રહેજો, ખીજાની અમારે કાંઈ જરૂર નથી. ” આ પ્રમાણે સ્તુતિ કરીને ઇંદ્ર અને કૃષ્ણ વિરામ પામ્યા. પછી પ્રભુએ સર્વ ભાષાને અનુસરતી વાણી વડે ધર્માં દેશના આપવાના આરબ કર્યાં. “ સવાઁ પ્રાણીઓને લક્ષ્મી વિદ્યુતના વિલાસ જેવી ચપળ છે. સંચાગ છેવટે વિયેાગને જ પ્રાપ્ત કરાવનારા તથા સ્વપ્નમાં પ્રાપ્ત થયેલા દ્રવ્ય જેવા છે, યૌવન મેઘની છાયા જેવુ' નાશવ'ત છે અને પ્રાણીઓનું શરીર જળના પરપાટા જેવુ' છે; તેથી આ અસાર સંસારમાં ખીજુ કાંઈપણ સાર નથી, માત્ર જ્ઞાન, દર્શન અને ચારિત્રનું પાળવુ, એજ સાર છે. તેમાં તત્ત્વ ઉપર જે શ્રદ્ધા, તે સમ્યગદર્શીન કહેવાય છે, યથા તત્ત્વને બેધ તે જ્ઞાન કહેવાય છે અને સાવધ ચેાગની વિરતિ તે મુક્તિનુ કારણ ચારિત્ર કહેવાય છે. તે ચારિત્ર મુનિઓને સર્વાત્મપણે અને ગૃહસ્થાને દેશથી હાય છે. શ્રાવક યાવજ્જીવિત દેશ ચારિત્રમાં તત્પર, સર્વ સાધુઓને ઉપાસક અને સ`સારના સ્વરૂપને જાણનાર હાય છે. શ્રાવકે ૧ મદિરા, ૨ માંસ, ૩ માખણુ, ૪ મધુ, ૫-૯ પાંચ પ્રકારનાં ઉખરાદિ વૃક્ષનાં ફળ, ૧૦ અન’તકાય (કંદમૂળ), ૧૧ અજ્ઞાત (અજાણ્યાં) ફળ, ૧૨ રાત્રિભાજન, ૧૩ કાચા ગારસ (દૂધ, દહીં, છાશ )ની સાથે મળેલુ દ્વિદળ, ૧૪ પુષ્પિતભાત, ૪ બે દિવસ વ્યતીત થયેલુ દહી' અને કેહી ગયેલુ. અન્નપ –એ સવ' અલક્ષ્ય ના ત્યાગ કરવા. ૧. તાગ ન આવે એટલે ઊડી. ૨. કાચા—ગરમ કર્યાં વિનાના. ૩. દ્વિદળ જેની એ કાડ થાય એવા મગ, અડદાદિ કઠોળ પદાથ, તેની દાળ, લોટ વિગેરે. ૪ વાશી અન્ન-ભાત શટલી વિગેરે. ૫. ચળિત રસ-કાળ વ્યતીત થયેલ મીઠાઈ વિગેરે. ૬-આમાં ગણાવેલાં ૧૪ ઉપરાંત ૧ હિમ (બરક્ર), ૨ કરા, ૩ સર્વ પ્રકારનું વિષ, ૪ કાચી માટી, મીઠું વિગેરે, ૫ તુચ્છ ફળ, કે સંધાનક—મેળ અથાણું વિગેરે, છ હુ ખીજ, અને 2 વેંગણુ—મેળવતાં ખાવીશ અભક્ષ્યા સમજવાં C - 49 Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર. [ પ ૮ મું. જેમ પુરુષ ચતુર હોય તે છતાં દુર્ભાગ્યના ઉદયથી સ્ત્રી તેનાથી દૂર રહે છે-ઈચ્છતી નથી, તેમ મદિરાપાન કરવાથી બુદ્ધિ નષ્ટ થાય છે. મદિરાના પાનથી જેમનાં ચિત્ત પરવશ થયેલાં છે એવા પાપી પુરુષ માતાને પ્રિયા માને છે અને પ્રિયાને માતા માને છે. તેઓ ચિત્ત ચલિત થવાથી પિતાને કે પરને અથવા પિતાના કે પારકા પદાર્થને જાણતા નથી. પોતે રાંક છતાં સ્વામી થઈ બેસે છે અને પોતાના સ્વામીને કિંકર સમાન ગણે છે. શબની જેમ ચૌટામાં આળોટતા મદ્યપાનીના મુખમાં શ્વાન વિવરની શંકાથી મૂત્રે છે, મદ્યપાનના રસમાં મગ્ન થયેલ માણસ નગ્ન થઈને ચૌટામાં સૂવે છે અને લીલાવડે પિતાને ગુપ્ત અભિપ્રાય પણ પ્રકાશ કરી દે છે. જેમ વિચિત્ર ચિત્રની રચના કાજળ ભૂંસવાથી નષ્ટ થઈ જાય છે, તેમ મદિરાના પાનથી કાંતિ, કીર્તિ, મતિ અને લક્ષ્મી ચાલ્યાં જાય છે, મદિરાપાની ભૂત વળગ્યું હોય તેમ નાચે છે, શક સહિત હોય તેમ પોકારે છે અને દાહજવર આવ્યું હોય તેમ પૃથ્વી પર આળેટે છે. મદિરા હલાહલ વિષની જેમ અંગને શિથિલ કરે છે, ઇંદ્રિયને ગ્લાનિ આપે છે અને મહાન મૂછ પમાડે છે. અગ્નિના એક તણખાથી તૃણની મોટી ગંજી બળી જાય છે તેમ મધપાનથી વિવેક, સંયમ, જ્ઞાન, સત્ય, શૌચ, દયા અને ક્ષમા એ સર્વ વિલીન થઈ જાય છે. મદિરાના રસમાં ઘણું જંતુઓ ઉદ્ભવે છે, તેથી હિંસાના પાપથી ભીરૂ એવા પુરુષે કદાપિ મદિરાપાન કરવું નહીં. મદિરાપાની, આપ્યું હોય તેને ન આપ્યું કહે છે, લીધું હોય તે ન લીધું કહે છે, કર્યું હોય તેને નહીં કરેલું કહે છે અને રાજ્ય વિગેરેને મિથ્યા અપવાદ આપી વેચ્છાએ બકે છે. મૂઢ બુદ્ધિવાળો મધુપાની વધ બંધનાદિકને ભય છોડી દઈને ઘેર, બહાર કે માગે-જ્યાં મળે ત્યાં પારદ્રવ્યને ખુંચવી લે છે. મદ્યપાન કરવાથી થયેલા ઉન્માદથી પરવશ થયેલે પુરુષ બાળિકા, યુવતી, વૃદ્ધા, બ્રાહ્મણી કે ચાંડાળી-સર્વ જાતિની પરસ્ત્રીને પણ ઉન્મત્ત થઈને ભગવે છે. મધુપાની પુરુષ રડતો, ગીત, લેટ, દેડ, કેપ કરતે, તુષ્ટ થતે, હસતે, સ્તબ્ધ રહે, નમતે ભમતો અને ઊભા રહે, એમ અનેક ક્રિયા કરતો નટની જેમ ભટક્યા કરે છે. હંમેશાં જતુઓના સમૂહને ગ્રાસ કરતાં છતાં યમરાજ જેમ તુષ્ટ થતા નથી તેમ મધુપાની વારંવાર મધુપાન કરતાં છતાં પણ ધરાતા નથી. સર્વ દેનું કારણ મદ્ય છે અને સર્વ પ્રકારની આપત્તિનું કારણ પણ મધ છે, તેથી અપથ્યને રોગી તજે તેમ મનુષ્ય તેને ત્યાગ કરવો. જે પ્રાણીઓના પ્રાણને અપહાર કરી માંસને ઈરછે છે, તે ધર્મરૂપ વૃક્ષના દયા નામના મૂળનું ઉમૂલન કરે છે. જે મનુષ્ય હમેશાં માંસનું ભજન કરતે છતે દયા પાળવાને ઈ છે છે તે પ્રજવલિત અગ્નિમાં વેલડીનું આરોપણ કરવાને ઈરછે છે. માંસ ભક્ષણ કરવામાં લુબ્ધ માણસની બુદ્ધિ દુબુદ્ધિવાળી ડાકણની જેમ પ્રત્યેક પ્રાણીને હવામાં પ્રવર્તે છે. જેઓ દિવ્ય તે છતાં પણ માંસન ભોજન કરે છે. તેઓ અમતરસને છોડીને હલાહલ વિષને ખાય છે. જે નરકરૂપ અગ્નિમાં ઇંધણ જેવા પોતાના માંસને બીજાના માંસથી પેશવાને ઈરછે છે તેના જે બીજે કઈ નિર્દય નથી. શુક્ર અને શેણિતથી ઉત્પન્ન થયેલું અને વિષ્ટારસથી વધેલું એવું લેહીવડે કરી ગયેલું માંસ કે જે નરકના ફળરૂપ છે તેને કેણ બુદ્ધિમાન ભક્ષણ કરે ? Page #426 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૯ મ ] શ્રી અરિષ્ટનેમિને વૃત્તાંત [૩૮૭ અંતમુહૂર્ત પછી જેમાં અનેક અતિ સૂક્ષમ જંતુઓ ઉત્પન્ન થાય છે એવું માખણ વિવેકી પુરુષોએ કદિ પણ ખાવું નહીં. એક જીવની હિંસામાં કેટલું બધું પાપ છે, તે પછી અનેક જંતુમય માખણને કેણ સેવે? જે અનેક જંતુસમૂહની હિંસાથી ઉત્પન્ન થયેલું છે અને જે લાળની જેમ જુગુપ્સા કરવા યોગ્ય છે એવા મધને કોણ ચાખે? એક એક પુ૫માંથી રસ લઈને મક્ષિકાઓએ વમન કરેલા મધને ધાર્મિક પુરૂષે કદિ પણ ચાખતા નથી. ઉંબરડે, વડ, પીપર, કાકઉદંબર અને પીપળાનાં ફળ ઘણાં જંતુઓથી આકુળ વ્યાકુળ હોય છે, તેથી તે પાંચે વૃક્ષનાં ફળ કદિ પણ ખાવાં નહીં. બીજું ભણ્ય મળ્યું ન હોય અને સુધાથી શરીર ક્ષામ (દુર્બળ) થઈ ગયું હોય તે પણ પુણ્યાત્મા પ્રાણુ ઉંબરડાદિક વૃક્ષનાં ફળ ખાતા નથી. | સર્વ જાતિનાં આદ્ર કંદ, સર્વ જાતિનાં કુંપળી, સર્વ જાતિનાં શેર, લવણ વૃક્ષની ત્વચા, કુમારી (કુંવાર), ગિરિકર્ણિકા, શતાવરી, વિરૂઢ, ગડુચી, કમળ આંબલી, પથંક, અમૃતવેલ, સૂકર જાતિના વાલ અને તે સિવાય બીજા સૂત્રમાં કહેલા અનંતકાય પદાર્થો કે જે મિથ્યાદષ્ટિએથી અજ્ઞાત છે, તે દયાળુ પુરૂષાએ પ્રયત્નથી વવા. શાસ્ત્રમાં નિષેધ કરેલાં ફળના ભક્ષણમાં અથવા વિષફળના આ ભક્ષણમાં આ જીવની પ્રવૃત્તિ ન થાઓ એવા હેતુથી ડાહ્યા પુરુષે પોતે અથવા બીજાએ જાણેલું જ ફળ ખાવું જોઈએ, અજાયું ફળ તજી દેવું જોઈએ. રાત્રી સમયે નિરંકુશપણે ફરતા પ્રેત, પિશાચ વિગેરે ક્ષુદ્ર દેથી અન્ન ઉચ્છિષ્ટ કરાય છે. તેથી રાત્રિસમયે કદિ પણ ભેજન કરવું નહીં. વળી રાત્રીસમયે ઘોર અંધકારે કરીને મનુષ્યની દષ્ટિ પણ રૂંધાયેલી હોવાથી ભોજનમાં પડતાં જતુઓ તેનાથી જોઈ શકાતાં નથી, તેથી તેવા રાત્રીને સમયે કોણ ભજન કરે? કદાચ ભેજનમાં કીડી આવી ગઈ હોય તે તે બુદ્ધિને નાશ કરે છે, જે ખાવામાં આવી હોય તે તે જળદરને વ્યાધિ કરે છે, માખી આવી હોય તે તે વમન કરાવે છે, ઢેઢઘરોલી આવી હોય તે તે કુષ્ઠ રોગને કરે છે, કાંટે અથવા કાષ્ઠને કકડે ખાવામાં આવ્યું હોય તે તે ગળાની વ્યથાને કરે છે, ભેજનની અંદર વીંછી પડી ગયે હોય તે તે તાળવું વિધે છે, તથા ભેજનમાં આવેલ વાળ ગળામાં લાગી ગયો હોય તો તે સ્વરભંગને માટે થાય છે, આ વિગેરે અનેક દેશે સર્વ મનુષ્ય રાત્રિભેજનને વિષે જોયા છે. રાત્રીએ સૂક્ષ્મ જંતુઓ દેખવામાં આવતાં નથી, તેથી પ્રાસુક પદાર્થ પણ રાત્રે ખાવા નહીં. કારણ કે તે વખતે ભેજનમાં અવશ્ય અનેક જંતુઓની ઉત્પત્તિ સંભવે છે. જેમાં જીવને સમૂહ ઉત્પન્ન થાય છે એવા ભેજનને રાત્રીએ જમનારા મૂઢ પુરૂષ રાક્ષસોથી પણ અધિક દુષ્ટ કેમ ન કહેવાય? જે મનુષ્ય દિવસે અને રાત્રીએ પણ ખાધાજ કરે છે, તે શંગ અને પુચ્છ વિનાનો સાક્ષાત્ પશુ જ છે. રાત્રીજનના દેષને જાણનાર જે મનુષ્ય દિવસના પ્રારંભની અને અંતની બબે ઘડીને ત્યાગ કરીને ભજન કરે છે, તે પુણ્યનું ભાજન Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પવું ૮ મું છે. રાત્રીભજનનો નિયમ કર્યા વિના ભલે કોઈ માણસ માત્ર દિવસે જ જમનારે હોય તે પણ તે તેના ચાખા ફળને પામતે નથી, કારણ કે કોઈને રૂપીઆ આપતાં બલી કર્યા વિના તેનું વ્યાજ મળી શકતું નથી. જે જડ મનુષ્યો દિવસને ત્યાગ કરીને રાત્રીએજ ભેજન કરે છે, તેઓ રત્નને ત્યાગ કરીને કાચને જ સ્વીકાર કરે છે. મનુષ્ય રાત્રીજન કરવાથી પરભવે ઘુવડ, કાગડા, બિલાડા, ગીધ, શંબર, મૃગ, ભુંડ, સર્પ, વીંછી અને ગોધા (ઘે) અથવા ગૃહગંધા (ગોળી) પણે ઉત્પન્ન થાય છે. જે ધન્ય પુરૂષ સર્વદા રાત્રીભેજનની નિવૃત્તિ કરે છે, તે પિતાના આયુષ્યને અર્ધો ભાગ અવશ્ય ઉપવાસી થાય છે. રાત્રીજનને ત્યાગ કરવામાં જે (જેટલા) ગુણ રહેલા છે, તે સદ્ગતિને જ ઉત્પન્ન કરનારા છે, સર્વે ગુને ગણવાને કેણ સમર્થ થાય તેમ છે? કાચા ગોરસ (દુધ, દહીં ને છાશ)માં દ્વિદળાદિક મળવાથી તેમાં ઉત્પન્ન થતાં સૂક્ષમ જંતુઓ કેવળીએ જેયાં છે, તેથી તેને પણ ત્યાગ કરે. વળી દયા ધર્મમાં તત્પર એવા મનુષ્ય જંતુથી મિશ્રિત એવાં ફળ, પુષ્પ અને પત્ર વિગેરેને ત્યાગ કરે, તથા વમિશ્રિત અથાણુને કે જેમાં દીર્ઘકાળ રહેવાથી ઘણાં ત્રસ જતુઓ ઉત્પન્ન થયાં હોય તેને પણ ત્યાગ કરે. આ રીતે સર્વ ધર્મમાં દયાધર્મજ મુખ્ય છે એમ જાણીને ભક્ષ્ય પદાર્થોને વિષે પણ વિવેક બુદ્ધિવાળો શ્રાવક અનુક્રમે સંસારથી મુક્ત થાય છે.” આવી પ્રભુની દેશના સાંભળીને વરદત્ત રાજા સંસારથી પરમ વૈરાગ્ય પામી વ્રત લેવાને ઉત્સુક થયે. પછી કૃષ્ણ ભગવંતને નમસ્કાર કરીને પૂછયું કે “હે ભગવન્! તમારે વિષે સર્વ જન અનુરાગી છે, પણ રામતીને સર્વ કરતાં વિશેષ અનુરાગ થવાનું શું કારણ તે કહે.” એટલે પ્રભુએ ધન અને ધનવતીને ભવથી માંડીને આઠ ભવને તેની સાથેને પિતાને સંબંધ કહી સંભળાવ્યું. પછી વરદત્ત રાજાએ ઊભા થઈનમસ્કાર કરી અંજલિ જોડીને પ્રભુને વિજ્ઞપ્તિ કરી કે-“હે નાથ! સ્વાતિ નક્ષત્રમાં મેઘથી પુષ્કર (છીપ) માં મુક્તાફળ ઉત્પન્ન થાય છે તેમ તમારાથી પ્રાપ્ત કરેલો શ્રાવકધર્મ પણ પ્રાણીને મહા ફળદાયક થાય છે, પરંતુ તમે ગુરૂ પ્રાપ્ત થયા છે તેથી તેટલાથી હું સંતેષ પામતે નથી; કારણ કે કલ્પવૃક્ષ પ્રાપ્ત થતાં માત્ર તેના પત્રની ઈચ્છા કોણ કરે? માટે હું તે તમારો પ્રથમ શિષ્ય થવાને ઈરછું છું, તેથી હે દયાનિધિ! મારા પર દયા કરીને મને સંસારતારિણી દીક્ષા આપે.” આ પ્રમાણે કહેતા એ રાજાને પ્રભુએ તત્કાળ દીક્ષા આપી, એટલે તેની પછવાડે બે હજાર ક્ષત્રિએએ દીક્ષા લીધી. પૂર્વે ધનના ભાવમાં જે ધનદેવ અને ધનદત્ત નામે બે બંધુ હતા તે અને અપરાજિતના ભવમાં વિમળબોધ નામે મંત્રી હતા તે ત્રણે સવામીની સાથે ભવભ્રમણ કરી આ ભવમાં રાજાઓ થયા હતા અને સમવસરણમાં આવેલા હતા, તેઓને રાજીમતીના પ્રસંગથી પિતાના પૂર્વ ભવ સાંભળવામાં આવતાં તત્કાળ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, જેથી અપૂર્વ વૈરાગ્યસંપત્તિને પ્રાપ્ત કરીને તેમણે શ્રી અરિષ્ટનેમિની પાસે તે જ વખતે વ્રત ગ્રહણ કર્યું. પછી Page #428 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૯ મો ] શ્રી અરિષ્ટનેમિને વૃત્તાંત [૩૮૯ જગદ્ગુરૂ નેમિનાથે તેઓ સહિત વરદત્ત વિગેરે અગ્યાર ગણધરને વિધિથી સ્થાપન કર્યા, અને તેમને ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય એ પ્રમાણે ત્રિપદી કહી. તે ત્રિપદીને અનુસારે તેમણે તરત જ દ્વાદશાંગીની રચના કરી. ઘણી કન્યાઓથી પરવરેલી યક્ષિણી નામની રાજપુત્રીએ તે વખતે દીક્ષા લીધી, એટલે તેને પ્રભુએ પ્રવતિનીપદે સ્થાપના કરી. દશ દશાહ, ઉગ્રસેન, વાસુદેવ, બળરામ અને પ્રધ— વિગેરે કુમારોએ શ્રાવકપણું ગ્રહણ કર્યું, અને શિવા, રોહિણી, દેવકી તથા રૂમિણી વિગેરેએ તેમજ બીજી સ્ત્રીઓએ પણ પ્રભુની પાસે શ્રાવકપણું ગ્રહણ કર્યું, જેથી તે શ્રાવિકાઓ થઈ. આ પ્રમાણે તેજ સમવસરણમાં પૃથ્વીને પવિત્ર કરનાર ચતુર્વિધ ધર્મની જેમ ચતુર્વિધ સંઘ સ્થાપિત થશે. પ્રથમ પૌરૂષી પૂર્ણ થતાં પ્રભુએ દેશના સમાપ્ત કરી, એટલે બીજી પૌરૂષીમાં વરદત્ત ગણધરે દેશના આપી. પછી ઇદ્ર વિગેરે દેવતાઓ અને કૃષ્ણ પ્રમુખ રાજાએ પ્રભુને નમીને પિતપતાને સ્થાનકે ગયા. શ્રી નેમિનાથના તીર્થમાં ત્રણ મુખવાળે, શ્યામવર્ણ, મનુષ્યના વાહનવાળ, ત્રણ દક્ષિણ ભુજામાં બીજેરૂં, પરશુ અને ચક્રને ધરનારો અને ત્રણ વામ ભુજામાં નકુળ, ત્રિશૂલ અને શક્તિને ધરનારો ગોમેધ નામે યક્ષ શાસનદેવતા થયે, અને સુવર્ણ સમાન કાંતિવાળી, સિંહના વાહનપર બેસનારી, બે દક્ષિણ ભુજામાં આંબાની લાંબું અને પાશને ધરનારી અને બે વામ ભુજામાં પુત્ર અને અંકુશને ધરનારી કુષ્માંડી અથવા અંબિકા નામે પ્રભુની શાસનદેવી થઈ. તે બંને શાસનદેવતા નિરંતર જેમની સાનિધ્યમાં રહેતા હતા એવા પ્રભુ વર્ષા અને શરદઋતુને ઉ૯લંઘન કરીને ભદ્ર ગજેંદ્રની જેમ ગતિ કરતા સતા લોકોના કલ્યાણને માટે ત્યાંથી અન્યત્ર વિહાર કરવા પ્રવત્ય. ॥ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि अरिष्टनेमि થોનારત્રીજા-ત્રીજ-વસ્ત્રોત્તિવનો નામ નવમઃ સઃ | દાદા સર્ગ ૧૦ મો : દ્રૌપદીનું પ્રત્યાહરણ અને ગજસુકુમાર વિગેરેનું ચરિત્ર. પાંડવે કૃષ્ણના પ્રસાદથી પિતાના હસ્તિનાપુર નગરમાં રહેતા અને દ્રોપદીની સાથે વારા પ્રમાણે હર્ષથી ક્રીડા કરતા હતા. એક વખતે નારદ ફરતા ફરતા દ્રૌપદીને ઘેર આવ્યા, ત્યારે આ અવિરત છે” એમ જાણીને દ્રૌપદીએ તેને સત્કાર કર્યો નહિ, તેથી “આ દ્રૌપદી કેવી રીતે દુઃખી થાય?” એમ ચિંતવતા નારદ ક્રોધ કરીને તેના ઘરમાંથી નીકળ્યા, પણ આ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૮ મું ભરતક્ષેત્રમાં તે કૃષ્ણના ભયથી કોઈ તેનું અપ્રિય કરે તેવું જોવામાં આવ્યું નહિ, એટલે તે ધાતકીખંડના ભરતક્ષેત્રમાં ગયા. ત્યાં ચંપા નગરીમાં રહેનારા કપિલ નામના વાસુદેવને સેવક પવા નામે રાજા અમરકંકા નગરીને સ્વામી અને વ્યભિચારી હતો તેની પાસે આવ્યા, એટલે તે રાજાએ ઉઠીને નારદને સન્માન આપ્યું અને પિતાના અંતઃપુરમાં લઈ ગયા. ત્યાં પોતાની સર્વ સ્ત્રીઓ બતાવીને કહ્યું કે “હે નારદ ! તમે આવી સ્ત્રીઓ કેઈ સ્થાનકે જોઈ છે? તે વખતે નારદે “આનાથી મારે ઈરાદે સિદ્ધ થશે' એમ વિચારીને કહ્યું કે-“રાજન ! કુવાના દેડકાની જેમ આવી સ્ત્રીઓથી તું શું હર્ષ પામે છે? જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગરને વિષે પાંડને ઘેર દ્રૌપદી નામે સ્ત્રી છે, તે એવી સ્વરૂપવાન છે કે તેની આગળ આ તારી સર્વ સ્ત્રીઓ દાસી જેવી છે. ” આ પ્રમાણે કહીને નારદ ત્યાંથી ઉત્પતીને અન્યત્ર ચાલ્યા ગયા. નારદના ગયા પછી પદ્મનાભ રાજાએ દ્રૌપદીને મેળવવાની ઈચ્છાથી પિતાને પૂર્વ સંગતિવાળા એક પાતાળવાસી દેવની આરાધના કરી, એટલે તે દેવે પ્રત્યક્ષ થઈને કહ્યું કે “હે પદ્મનાથ! કહે, તમારું શું કાર્ય કરૂં?” ત્યારે પદ્મ કહ્યું, દ્રપદીને લાવીને મને અર્પણ કરે.” દેવે કહ્યું કે “એ દ્રૌપદી પાંડવોને મૂકીને બીજાને ઈચ્છતી નથી, પણ તારા આગ્રહથી હું તેને લાવું છું.' એમ કહી દેવ તત્કાળ હસ્તિનાપુર આવ્યો અને અવસ્થાપિની નિદ્રાવડે સૌને નિદ્રાવશ કરીને નિદ્રાવશ પડેલી દ્રૌપદીને ત્યાંથી રાત્રીએ હરી લાળે, પછી તેને પદ્મને અર્પણ કરી દેવ સ્વસ્થાનકે ગયે. જ્યારે દ્રૌપદી જાગ્રત થઈ ત્યારે ત્યાં પિતાને જોઈ વિધુર થઈ સતી વિચારવા લાગી કે શું આ તે સ્વપ્ન છે કે શું ઇંદ્રજાળ છે?” તે વખતે પદ્મનાભે તેને કહ્યું કે- મૃગાક્ષિ! તું ભય પામીશ નહીં, હું તને અહીં હરણ કરાવીને લાવ્યું , માટે અહીં રહે ને મારી સાથે ભેગ ભેગવ. આ ધાતકીખંડ નામે દ્વીપ છે, તેમાં આ અમરકંકા નગરી છે, હું તેને પદ્મનાભ નામે રાજા છું કે જે તારો પતિ થવાને ઈચ્છે છે.” તે સાંભળી પ્રત્યુત્પન્ન મતિવાળી દ્રોપદી બોલી કે “રે ભદ્ર! એક માસની અંદર જે કઈ મારો સંબંધી અહીં આવીને મને નહીં લઈ જાય તે પછી હું તમારું વચન માન્ય કરીશ.” પદ્મનાભે વિચાર્યું કે, “ અહીં જબૂદ્વીપનાં માણસોની ગતિ તદ્દન અશકય છે, તેથી આ વચન કબુલ કરવામાં અડચણ નથી.” આવું ધારીને કપટી પદ્મનાભે તે વચન સ્વીકાર્યું. “પછી હું પતિ વગર એક માસ સુધી ભજન કરીશ નહીં', એમ પતિવ્રતરૂપ મહા ધનવતી દ્રૌપદીએ અભિગ્રહ ધારણ કર્યો. અહીં પાંડેએ પ્રાતઃકાળે દ્રૌપદીને દીઠી નહીં એટલે તેઓ જળ, સ્થળ અને વન વિગેરેમાં તેની બહુ શોધ કરવા લાગ્યા. જ્યારે કઈ પણ સ્થાનકેથી દ્રૌપદીના કાંઈ પણ ખબર મળ્યા નહીં ત્યારે તેમની માતાએ જઈને કૃષ્ણને જણાવ્યું, કારણ કે તેજ તેમના શરણરૂપ અને વિધુરપણામાં બંધુરૂપ હતા. કૃષ્ણ કાર્યમાં મૂઢ થઈ વિચારમાં પડ્યા, તેવામાં પોતે કરેલા અનર્થને જોવા માટે નારદ મુનિ ત્યાં આવ્યા, એટલે કૃષ્ણ નારદને પૂછ્યું કે “તમે કઈ સ્થાનકે દ્રોપદીને જોઈ છે?' નારદે કહ્યું કે “હું ધાતકીખંડમાં અમરકંકા નગરીએ ગયે હતું, Page #430 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૦ ] દ્રૌપદીનું પ્રત્યાહરણ-ગજસુકુમાળ વિગેરેનું ચરિત્ર [ ૩૧ ત્યાંના રાજા પદ્મનાભને ઘેર મેં દ્રૌપદીને જોઈ છે.” આ પ્રમાણે કહીને ત્યાંથી બીજે ચાલ્યા ગયા. કૃષ્ણ પાંડેને કહ્યું કે “પદ્મનાભે દ્રૌપદીનું હરણ કર્યું છે, તેથી હું ત્યાં જઈને દ્રૌપદીને લઈ આવીશ, માટે તમે ખેદ કરશે નહીં.' પછી કૃષ્ણ પાંડેને લઈમેટા સૈન્ય સાથે માગધ નામના પૂર્વ સાગરના તટ ઉપર ગયા. ત્યાં પાંડવેએ કહ્યું, “સ્વામિન' આ સમુદ્ર સંસારની જેમ અત્યંત ભયંકર, પારાવાર અને ઉદ્ધત છે. અહીં કેઈ ઠેકાણે મહા મોટા પર્વતે એક પથરાની જેમ તેમાં મગ્ન થયેલા છે, કઈ ઠેકાણે મોટા પર્વત જેવાં જળજંતુઓ રહેલાં છે, કોઈ સ્થાને સમુદ્રને પણ શેષણ કરવાની પ્રતિજ્ઞા કરીને વડવાનલ રહે છે, કઈ ઠેકાણે કૈવતની જેમ વેલંધર દેવતાઓ રહેલા છે. કોઈ ઠેકાણે પિતાના તરંગથી તે મેઘનું પણ કમંડળની જેમ ઉદ્વર્તન કરે છે. આ સમુદ્ર મનથી પણ અલંય છે, તે તેને દેહથી તે શી રીતે જ ઉ૯લંઘન કરી શકાશે?” પાંડનાં આવાં વચન સાંભળી “તમારે શી ચિંતા છે?' એમ કહીને શુદ્ધ હૃદયવાળા કૃષ્ણ તેના તટ ઉપર બેસીને તેના અધિષ્ઠાયિક સુસ્થિત નામના દેવતાની આરાધના કરી. તત્કાળ તે દેવ પસંદ થઈને બે – હું શું કાર્ય કરૂં? કૃષ્ણ કહ્યું કે- “હે લવણદધિના અધિષ્ઠાયક દેવ! પદ્મનાભ રાજાએ દ્રૌપદીનું હરણ કરેલું છે, તે જેવી રીતે ધાતકીખંડમાંથી તે દ્રોપદી અહીં લવાય તેમ કરે. દેવે કહ્યું કે “હે કૃષ્ણ! તે પદ્મનાભને તેના પૂર્વ સંગતિવાળા દેવે દ્રોપદીને લઈ જઈને જેમ સેંપી છે, તેમ હું તેને ત્યાંથી લાવીને તમને સોંપું; અથવા જે આ વાર્તા તમને ન રચતી હોય; તે બળ, વાહન સહિત એ પદ્મનાભને સમુદ્રમાં ફેંકી દઈ દ્રોપદીને લઈ આવીને તમને અર્પણ કરૂં.” કૃષ્ણ કહ્યું કે “એમ કરવાની જરૂર નથી, માત્ર આ પાંડવોથી અને મારાથી એમ છ પુરુષથી રથમાં બેસીને જવાય તેવો જળની અંદર અનાહત માર્ગ આપે કે જેથી અમે ત્યાં જઈ એ વરાકને જીતીને દ્રૌપદીને લઈ આવીએ. આ માર્ગ અમને યશ આપનાર છે.” પછી તે સુસ્થિત દેવે તેમ કર્યું, એટલે કૃષ્ણ પાંડવ સહિત સ્થળની જેમ સમુદ્રને ઉ૯લંઘીને અમરકંકા નગરીએ પહોંચ્યા. ત્યાં તે નગરની બહારના ઉદ્યાનમાં રહી કૃષ્ણ દારૂક સારથિને સમજાવી પદ્મરાજાની પાસે દૂતપણે મોકલ્યા. દારૂક તરત જ ત્યાં ગયો અને પદ્મના ચરણપીઠને પોતાના ચરણથી દબાવત, ભયંકર ભ્રકુટી ચઢાવત અને ભાલાના અગ્ર ભાગથી કૃષ્ણના લેખને આપતો સતે પદ્મ પ્રત્યે આ પ્રમાણે બે- “અરે પદ્મ રાજા ! જેમને કૃષ્ણ વાસુદેવની સહાય છે એવા પાંડેની સ્ત્રી દ્રૌપદીને જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાંથી તું હરી લાવ્યું છે, તે કૃષ્ણ પાંડવોની સાથે સમુદ્ર આપેલા માગે અહીં આવેલા છે, માટે હવે જે જીવવાને ઈચ્છતે હે તે સત્વર તે દ્રૌપદી કૃષ્ણને સોંપી દે.” પધરાજા બેલ્ય-એ કૃષ્ણ તે જંબુદ્વીપના ભરતક્ષેત્રને રાજા છે, બાકી અહીં તે એ છએ જણ મારી પાસે કેણ માત્ર છે? માટે જા, તેને યુદ્ધ કરવાને સજજ કર.” દારૂકે આવીને તે વચન કૃષ્ણને કહ્યાં, એટલામાં તે પદ્મનાભ રાજા ૫ણુ યુદ્ધ કરવાની ઈચ્છાથી તયાર થઈ સેના લઈને નગર બહાર નીકળે. સમુદ્રના તરંગની જેમ તેના સૈનિકે ઉછળી ઉછળીને તુટી પડવા લાગ્યા. તે વખતે કૃષ્ણ નેત્રને વિકસ્વર કરી પાંડેને કહ્યું કે “તમે આ Page #431 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૮ મું પદ્મરાજાની સાથે યુદ્ધ કરશે, કે હું યુદ્ધ કરૂં તે રથમાં બેસીને જશે?” પાંડવોએ કહ્યું; “પ્રભુ! કાં તે આજે પદ્મનાભ રાજા, કે કાં તો અમે રાજા એવી પ્રતિજ્ઞા લઈને અમે પદ્મનાભ સાથે યુદ્ધ કરીશું.' કૃષ્ણ તે વાત સ્વીકારી એટલે તેઓ પદ્મનાભ સાથે યુદ્ધ કરવા ગયા. પ ક્ષણવારમાં તેમને હરાવ્યા. એટલે તેઓએ કૃષ્ણ પાસે આવીને કહ્યું કે “સ્વામિની આ પદ્મનાભ તે ઘણે બળવાન છે અને વળી બળવાન સૈન્યથી આવૃત્ત છે, તેથી એ તે તમારાથી જ છતાય તેમ છે, અમારાથી છતાય એમ નથી, માટે તમને જેમ એગ્ય લાગે તેમ કરે. કૃષ્ણ બોલ્યા- “હે પાંડવો! જ્યારથી તમે “પદ્મનાભ રાજા કે અમે રાજા' એવી પ્રતિજ્ઞા લીધી હતી, ત્યારથી જ તમે હારી ગયા હતા. પછી “હું રાજા છું, પદ્મનાભ નથી” એમ કહી કૃષ્ણ યુદ્ધ કરવા ચાલ્યા અને મહા વિનિવાળે પાંચજન્ય શંખ ફેંક્યો. સિંહની ગજેનાથી મૃગના ટેળાની ગતિની જેમ તે શંખના નાદથી જ પદ્મરાજાના સૈન્યને ત્રીજો ભાગ તુટી ગયો. પછી કૃષ્ણ શા ધનુષ્યનો ટંકાર કર્યો, એટલે તેના વિનિથી દુર્બળ દેરીની જેમ પદ્મનાભના લશ્કરને બીજે ત્રીજો ભાગ તુટી ગયે. જ્યારે પિતાના સૈન્યને તૃતીયાંશ અવશેષ રહો ત્યારે પદ્મરાજા રણભૂમિમાંથી નાશી તત્કાળ અમરકંકા નગરીમાં પેસી ગયે, અને લેઢાની અર્ગલાવડે નગરના દરવાજા બંધ કર્યા. કૃષ્ણ ક્રોધથી પ્રજવલિત થઈ રથમાંથી ઉતરી પડ્યા અને તત્કાળ સમુદુઘાત વડે દેવતા કરે તેમ નરસિંહરૂપ ધારણ કર્યું. યમરાજની જેવા ક્રોધાયમાન થઈને દાઢેથી ભયંકર એવું મુખ ફાડયું અને ઉગ્ર ગર્જના કરીને નગરીના દ્વાર ઉપર દોટ મૂકીને પગને ઘા કર્યો, જેથી શત્રુના હૃદય સાથે બધી પૃથ્વી કંપાયમાન થઈ ગઈ. તેમના ચરણઘાતથી કીલ્લાના અગ્ર ભાગ તુટી પડયા, દેવાલયે પડી ગયાં અને કેટની દીવાલે ભાંગી પડી. એ નરસિંહના ભયથી તે નગરમાં રહેનારા લોકોમાંથી કેટલાક ખાડામાં સંતાઈ ગયા, કેટલાક જળમાં પેસી ગયા, અને કેટલાક મૂછ પામી ગયા. એ વખતે પઘરાજા દ્રૌપદીને શરણે આવીને કહેવા લાગ્ય-“હે દેવી! મારો અપરાધ ક્ષમા કરો અને યમરાજ જેવા આ કૃષ્ણથી મારી રક્ષા કરો.” દ્રૌપદી બેલી-“હે રાજન! મને આગળ કરી રીનો વેશ લઈને જે તે કૃષ્ણને શરણે જઈશ જીવીશ, અન્યથા જીવી શકીશ નહીં. પછી તે તેવી રીતે કરી કૃષ્ણને શરણે આવીને નમ્યો, એટલે શરણ કરવા યોગ્ય કૃણે કહ્યું કે, “હવે તું ભય પામીશ નહીં. એ પ્રમાણે કહી પાંડેને દ્રૌપદી સોંપી રથારૂઢ થઈને કૃષ્ણ આવ્યા હતા તેજ માર્ગો પાછા ચાલ્યા. એ વખતે તે ધાતકીખંડમાં ચંપાનગરીના પૂર્ણભદ્ર નામના ઉદ્યાનમાં ભગવાન શ્રી મુનિસુવ્રત પ્રભુ સમોસર્યા હતા, તેમની સભામાં કપિલ વાસુદેવ બેઠા હતા, તેમણે પ્રભુને પૂછયું કે, સ્વામિન ! મારા જેવો આ કેના શંખને નાદ સંભળાય છે?” પ્રભુએ કહ્યું, “આ કૃણ ૧ આ પ્રતિજ્ઞામાં વાકયખલા છે. તે “શન કરતાં શબ્દ આગળ' એ કહેવતને ખરી પાડે છે. Page #432 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧૦ મો] દ્વીપદીનું પ્રત્યાહરણ-ગજસુકુમાળ વિગેરેનું ચરિત્ર [૩૯૩ વાસુદેવના શંખનો અવનિ છે.” એટલે કપિલે પૂછયું, “શું એક જ સ્થાને બે વાસુદેવ થાય?' પછી પ્રભુએ દ્રૌપદી, કૃષ્ણ અને પદ્મરાજાને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. એટલે કપિલે કહ્યું કે “હે નાથ! જ બુદ્વીપના અધ ભરતક્ષેત્રના પતિ કૃષ્ણ વાસુદેવનું અભ્યાગત અતિથિની જેમ હું આતિથ્ય કરું.” પ્રભુ બોલ્યા, “જેમ એક સ્થાને બે તીર્થકર અને બે ચક્રવત્તી મળે નહીં તેમ બે વાસુદેવ પણ કારણોગથી એક ક્ષેત્રમાં આવ્યા છતાં મળે નહીં. આવાં અહંતનાં વચન સાંભળ્યાં, તે પણ કપિલ વાસુદેવ કૃષ્ણને જેવાને ઉત્સુક થઈને તેના રથને ચીલે ચીલે સમુદ્રના તટ ઉપર આવ્યા. ત્યાં સમુદ્રની વચ્ચે થઈને જતા એવા કૃષ્ણ તથા પાંડવોના રૂપા અને સુવર્ણના પાત્ર જેવા શ્વેત અને પીળા રથના દવજ તેના જેવામાં આવ્યા, એટલે “હું કપિલ વાસુદેવ તમને જોવાને ઉત્કંઠિત થઈ સમુદ્રકિનારે આવ્યો છું, માટે પાછા વળે.' આવા સ્પષ્ટ અક્ષરો સમજાય તેમ તેણે શંખને નાદ કર્યો. તેના ઉત્તરમાં “અમે દૂર ગયા છીએ, માટે હવે તમારે કાંઈ બોલવું નહીં.” આવા સ્પષ્ટ અક્ષરના દવનિવાળે શંખ કૃષ્ણ સામે પૂર્યો. તે શંખને વનિ સાંભળી કપિલ વાસુદેવ ત્યાંથી પાછા ફર્યા, અને અમરકંકાપુરીમાં આવીને “આ શું?” એમ પદ્મરાજાને પૂછયું-એટલે પ પિતાના અપરાધની વાર્તા કહીને પછી જણાવ્યું કે, “હે પ્રભુ! તમારા જેવા સ્વામી છતાં જબૂદ્વીપના ભરતક્ષેત્રના વાસુદેવ કૃષ્ણ મારે પરાભવ કર્યો. એટલે કપિલ વાસુદેવે કહ્યું કે “અરે અસામાન્ય વિગ્રહવાળા દુરાત્મા ! તારું આ કૃત્ય સહન કરવા યોગ્ય નથી.” એમ કહી તેને રાજ્યથી ભ્રષ્ટ કર્યો, અને તેના રાજ્ય ઉપર તેના પુત્રને બેસાડ્યો. અહીં કૃષ્ણ સમુદ્ર ઉતરી પડવે પ્રત્યે બેલ્યા–“હે પાંડે! જ્યાં સુધી હું સુસ્થિત દેવની રજા લઉં ત્યાં સુધીમાં તમે ગંગા ઉતરી જાઓ.” પછી તેઓ નાવમાં બેસી સાડીબાસઠ જન વિસ્તારવાળા ગંગાના ભયંકર પ્રવાહને ઉતરીને પરસ્પર કહેવા લાગ્યા કે, “અહીં આપણે નાવ ઉભું રાખી કૃષ્ણનું બળ જોઈએ કે કૃષ્ણ નાવ વિના આ ગંગાના પ્રવાહને શી રીતે ઉતરે છે?” આ પ્રમાણે સંકેત કરી તેઓ નદીના તટ ઉપર સંતાઈ રહ્યા. પછી કૃષ્ણ કાર્ય સાધી કૃતકૃત્ય થઈ ગંગાના તીરે આવ્યા. નાવને જોયું નહીં, એટલે એક ભુજા પર અશ્વ સહિત રથને રાખી બીજા હાથવતી જળ તરવા લાગ્યા. એ પ્રમાણે તરતાં તરતાં જ્યારે ગંગાના મધ્યમાં આવ્યા ત્યારે શ્રાંત થઈને વિચારવા લાગ્યા કે, “અહા! પાંડ ઘણી શક્તિવાળા કે જેઓ નાવ વિના ગંગાને તરી ગયા.” કૃષ્ણના આ પ્રમાણેના ચિંતીતને જાણીને ગંગાદેવીએ તત્કાળ તાગ આપે (સ્થળ કરી આપ્યું.) એટલે વિસામે લઈને હરિ સુખે કરી તેને ઉતરી ગયા. તીરે આવીને પાંડવેને પૂછયું કે, “તમે વહાણ વગર શી રીતે ગંગા ઉતર્યા?” પાંડેએ કહ્યું, “અમે તે નાવથી ગંગા ઉતર્યા.” કૃષ્ણ કહ્યું કે, “ત્યારે નાવને પાછું વાળીને મારે માટે કેમ ન કહ્યું? ” પાંડવો બેલ્યા- “તમારા બળની પરીક્ષા કરવાને અમે નાવને મોકલ્યું નહીં.” તે સાંભળી કૃષ્ણ કોપ કરીને કહ્યું કે, “તમે સમુદ્ર તરવામાં કે અમરકંકા નગરી C - 50 Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૮મું જિતવામાં શું મારું બળ જાયું નહતું, કે હવે મારૂં બળ જાણવું બાકી હતું ?' આ પ્રમાણે કહી પાંડવોના પાંચે રથને લેહદંડવડે ચૂર્ણ કરી નાંખ્યા, અને તે ઠેકાણે રથમર્દન નામે નગર વસાવ્યું. પછી કૃષ્ણ પાંડને દેશપાર કર્યા, અને પિતે પિતાની છાવણીમાં આવીને સર્વની સાથે દ્વારકામાં આવ્યા. પાંડેએ પિતાના નગરમાં આવી એ વૃત્તાંત કુંતીમાતાને કહ્યો, એટલે કુંતી દ્વારકામાં આવ્યા અને કૃષ્ણને કહ્યું કે, “હે કૃષ્ણ! તમે દેશપાર કરેલા મારા પુત્રો હવે ક્યાં રહેશે? કારણ કે આ ભરતાદ્ધમાં તે એવી પૃથ્વી નથી કે જે તમારી ન હોય.” કૃષ્ણ બોલ્યા-દક્ષિણ સમુદ્રના તટ ઉપર પાંડુમથુરા નામે નવીન નગરી વસાવીને તેમાં તમારા પુત્રો નિવાસ કરે.” કુંતીએ આવીને એ વાર્તા (કૃષ્ણની આજ્ઞા) પુત્રોને કહી; એટલે તેઓ સમુદ્રની વેલાથી પવિત્ર એવા પાંડુ દેશમાં ગયા. કૃષ્ણ હસ્તિનાપુરના રાજ્ય ઉપર પિતાની બેન સુભદ્રાના પૌત્ર અને અભિમન્યુના પુત્ર પરીક્ષીતને રાજ્યાભિષેક કર્યો. ભગવાન નેમિનાથ પૃથ્વીતળને પવિત્ર કરતા અનુક્રમે સર્વ નગરમાં શ્રેષ્ઠ એવા ભદિલપુરમાં પધાર્યા. ત્યાં સુલસા અને નાગના પુત્રો કે જે દેવકીના ઉદરથી ઉત્પન્ન થયા હતા અને જેમને નિગમેલી દેવતાએ હરી લાવીને સુલતાને આપ્યા હતા તે રહેતા હતા. તેઓ પ્રત્યેક બત્રીશ બત્રીશ કન્યાઓ પરણ્યા હતા. તેઓએ શ્રી નેમિનાથના બેધથી તેમની પાસે વ્રત ગ્રહણ કર્યું. તે છએ ચરમશરીરી હતા. તેઓ દ્વાદશાંગીને ધારણ કરી મોટું તપ આચરતા સતા પ્રભુની સાથે વિહાર કરવા લાગ્યા. શ્રી નેમિનાથ વિહાર કરતા કરતા અન્યદા દ્વારકા સમીપે પધાર્યા. ત્યાં સહસ્ત્રાપ્રવન નામના ઉપવનમાં સમોસર્યા. તે સમયે દેવકીના છ પુત્રોએ છઠ્ઠ તપના પારણાને અર્થે બે બેની જેડ થઈ ત્રણ ભાગે જુદા જુદા વહોરવા માટે દ્વારકામાં પ્રવેશ કર્યો. તેમાં પ્રથમ અનીયશા અને અનંતસેન દેવકીને ઘેર ગયા. તેમણે કૃષ્ણના જેવા જઈ દેવકી ઘણે હર્ષ પામ્યાં. પછી તેણીએ સિંહકેશરીઆ મેદકથી તેમને પ્રતિલાભિત કર્યા, તેઓ ત્યાંથી બીજે ગયા. એટલામાં તેના સહોદર અજિતસેન અને નિહતશત્ર નામે બે મહામુનિ ત્યાં આવ્યા. તેમને પણ દેવકીએ પ્રતિલાભિત કર્યા, એટલામાં દેવયશા અને શ સેન નામે ત્રીજા બે મુનિ પણ ત્યાં પધાર્યા. તેમને નમસ્કાર કરી અંજલિ જેડીને દેવકીએ પૂછયું, “હે મુનિરાજ ! શું તમે દિશાના મેહથી વારંવાર અહીં આવે છે કે શું મારી મતિમાં મહ થઈ ગયો છે? તમે તેને તે નથી? અથવા સંપત્તિથી સ્વર્ગપુરી જેવી આ નગરીમાં શું મહર્ષિઓને યેગ્ય ભક્તપાન નથી મળતું?” આવા દેવકીના પ્રશ્નથી તે મુનિ બોલ્યા- “અમને કાંઈ પણ દિગમેહ થયે નથી, પણ અમે છ સદર ભાઈઓ છીએ, ભદિલપુરના રહેવાસી છીએ, અને સુલસા ને નાગદેવના પુત્રો છીએ. શ્રી નેમિનાથની પાસે ધમ સાંભળી અમે છએ બંધુએ દીક્ષા લીધી છે. આજે ત્રણ જેડા થઈ વહોરવા નીકળેલા છીએ, તે ત્રણે યુગલ અનુક્રમે તમારે ઘેર Page #434 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧૦ મ ] દ્રોપદીનું પ્રત્યાહરણ-ગજસુકુમાળ વિગેરેનું ચરિત્ર [ ૩૯૫ આવ્યા જણાય છે.” તે સાંભળી દેવકી વિચારમાં પડ્યાં કે, “આ છએ મુનિએ કૃષ્ણના જેવા કેમ હશે? તેમનામાં એક તિલમાત્ર એટલે પણ ફેર નથી. પૂર્વે અતિમુક્તક સાધુએ મને કહ્યું હતું કે–તમારે આઠ પુત્રો થશે અને તે જીવતા રહેશે તે શું આ છએ મારા પુત્રો તે નહીં હૈય' આ વિચાર કરી બીજે દિવસે દેવકી દેવરચિત સમવસરણમાં શ્રી નેમિનાથને પૂછવા ગયાં. દેવકીના હૃદયને ભાવ જાણી તેના પૂછવા અગાઉ જ પ્રભુએ કહ્યું કે “હે દેવકી! તમે કાલે જોયા તે છએ તમારા પુત્રો છે. તેને ગમેલી દેવતાએ જીવતાજ તમારી પાસેથી લઈને અલસાને આપ્યા હતા.” પછી ત્યાં તે છ સાધુઓને જોઈને દેવકીના સ્તનમાં પય ઝરવા લાગ્યું. તેણે છએ મુનિને પ્રેમથી વંદના કરીને કહ્યું કે “હે પુત્રો ! તમારાં દર્શન થયાં તે બહુ સારું થયું. મારા ઉદરમાંથી જન્મ લેનાર પૈકી એકને ઉત્કૃષ્ટ રાજ્ય મળ્યું અને તમને છને દીક્ષા પ્રાપ્ત થઈ તે તે બહુ સારી વાત થઈ પણ મને એમાં એટલે જ ખેદ છે કે “તમારામાંથી કેઈને મેં રમાડયા કે ઉછેર્યા નહીં ભગવાન નેમિનાથ બેલ્યા“દેવકી! વૃથા ખેદ શા માટે કરે છે? પૂર્વજન્મના કૃત્યનું ફળ આ જન્મને વિષે પ્રાપ્ત થયું છે, કેમકે તમે પૂર્વ ભવમાં તમારી સપત્નીના સાત રને ચોર્યા હતાં, પછી જ્યારે તે રોવા લાગી ત્યારે તમે તેમાંથી માત્ર એક રત્ન પાછું આપ્યું હતું. આ પ્રમાણે સાંભળી દેવકી પોતાના પૂર્વ ભવનું દુષ્કૃત નિંદતી ઘેર ગઈ અને પુત્રજન્મની ઈચ્છાથી ખેદયુક્ત ચિત્તે રહેવા લાગી, તેવામાં કૃષ્ણ આવીને પૂછયું કે “હે માતા! તમે ખેદ કેમ કરે છે?” દેવકી બેલયાં-“હે વત્સ! મારું બધું જીવિત નિષ્ફળ ગયું છે, કેમકે તમે બાળપણમાં નંદને ઘેર મોટા થયા, અને તમારા અગ્રજ છ સદર નાગસાર્થવાહને ઘેર ઉછર્યા, મેં તે સાતમાંથી એક પુત્રને પણ બાલ્યવયમાં લાલિત કર્યો નહીં; તેથી હે વત્સ! બાળકનું લાલનપાલન કરવાની ઈચ્છાવાળી હું પુત્રને ઈચ્છું છું. તે પશુઓને પણ ધન્ય છે કે જેઓ પોતાનાં અપત્યે (વાછડા) ને લાલિત કરે છે.' | માતાનાં આવાં વચન સાંભળી “હું તમારો મોરથ પૂરો કરીશ” એમ કહી કૃષ્ણ સૌધર્મ ઇંદ્રના સેનાપતિ નૈગમેલી દેવની આરાધના કરી. દેવ પ્રત્યક્ષ થઈને બોલ્યો-“હે ભદ્ર! તમારી માતાને આઠમો પુત્ર થશે, પણ જ્યારે તે બુદ્ધિમાન યુવાવસ્થા પામશે ત્યારે દીક્ષા લેશે.” તેના આ પ્રમાણેના કથન પછી સ્વ૫ વખતમાં એક મહદ્ધિક દેવ સ્વર્ગથી વીને દેવકીના ઉદરમાં ઉત્પન્ન થયે, અને સમય આવતાં પુત્રરૂપે અવતર્યો. તેનું ગજસુકુમાળ નામ પાડયું. જાણે બીજા કૃષ્ણ હોય તેવા એ દેવ સમાન પુત્રનું દેવકી લાલનપાલન કરવા લાગ્યાં. માતાને અતિ હાલે અને ભ્રાતાને પ્રાણ સમાન કુમાર બનેનાં નેત્રરૂપ કુમુદને ચંદ્રરૂપ થયે. અનુક્રમે યૌવનવયને પામ્ય, એટલે પિતાની આજ્ઞાથી શ્રમ રાજાની પુત્રી પ્રભાવતીને પરણ. વળી સોમશર્મા બ્રાહ્મણની ક્ષત્રિયાણી સ્ત્રીથી ઉત્પન્ન થયેલી સામા નામની કન્યાને પણ જો કે તે ઈચ્છતું ન હતું તોપણ માતા અને બ્રાતાની આજ્ઞાથી પરો. તેવામાં શ્રી નેમિનાથ પ્રભુ ત્યાં સમવસર્યા. તેમની પાસે જીઓ સહિત જઈને ગજસુકુમાળે ૧ ૭ સુલસાને ત્યાં ઉછર્યા તે, સાતમા કચ્છ, ને આમ ગજસુકમાળ હવે થશે તે. Page #435 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૮ મું સાવધાનપણે ધર્મ સાંભળ્યો, તેથી અપૂર્વ વૈરાગ્ય ઉત્પન્ન થતાં બંને પત્નીઓ સહિત માતા પિતાની આજ્ઞા મેળવીને તેણે પ્રભુની પાસે દીક્ષા લીધી. જ્યારે ગજસુકુમાળે દીક્ષા લીધી ત્યારે તેના વિયેગને નહિ સહન કરી શકતા એવા તેના માતાપિતાએ અને કૃષ્ણ પ્રમુખ ભાઈઓએ ઊંચે સ્વરે રૂદન કર્યું. જે દિવસે દીક્ષા લીધી તેજ દિવસે ગજસુકુમાળ મુનિ પ્રભુની આજ્ઞા લઈ સાયંકાળે સ્મશાનમાં જઈને કાર્યોત્સર્ગ ધ્યાને રહ્યા. તેવામાં કાંઈક કારણે બહાર ગયેલા મશર્મા બ્રાહ્મણે તેમને દીઠા. તેમને જોઈ તે સોમશર્માએ ચિંતવ્યું કે, “આ ગજસુકુમાળ ખરેખર પાખંડી છે, તેને આ વિચાર છતાં માત્ર વિટંબના કરવાને એ દુરાશય મારી પુત્રીને પર હતે.” આમ ચિંતવી એ મહા વિરોધી બુદ્ધિવાળા સોમશર્માએ અતિ ક્રોધાયમાન થઈને બળતી ચિતાના અંગારાથી પૂરેલી એક ઘડાની ઠીબ તેના માથા ઉપર મૂકી. તેના વડે અત્યંત દહન થયા છતાં પણ તેમણે સમાધિપૂર્વક તે સર્વ સહન કર્યું, તેથી એ ગજસુકુમાળ મુનિનાં કર્મરૂપ સર્વ ઇધન બળીને ભસ્મ થઈ ગયાં, અને તત્કાળ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી આયુષ્ય પૂર્ણ થવાથી તે મુનિ મોક્ષે ગયા. પ્રાતઃકાળે કૃષ્ણ પિતાના પરિવાર સહિત રથમાં બેસીને પૂર્ણ ઉત્કંતિ મનથી ગજસુકુમાળ મુનિને વાંદવા માટે ચાલ્યા. દ્વારકાની બહાર નીકળ્યા, તેવામાં તેમણે એક વૃદ્ધ બ્રાહ્મણને માથે ઇંટે લઈ કઈ દેવાલય તરફ જતે જે. કૃષ્ણ તેની પર દયા લાવીને તેમાંથી એક ઇટ પિતાની જાતે તે દેવાલયમાં લઈ ગયા, એટલે કેટીગમે કે તે પ્રમાણે એકએક ઈંટ લઈ ગયા, જેથી તેનું તે કામ થઈ ગયું. આ પ્રમાણે તે બ્રાહ્મણને કૃતાર્થ કરીને કૃષ્ણ નેમિનાથની પાસે આવ્યા. ત્યાં સ્થાપન કરેલા ભંડારની જેવા પિતાના ભાઈ ગજસુકુમાળને તેમણે દીઠા નહીં, એટલે કૃષ્ણ ભગવંતને પૂછયું કે “પ્રભુ! મારા ભાઈ ગજસુકુમાળ ક્યાં છે?' ભગવંતે કહ્યું કે “સેમશર્મા બ્રાહ્મણને હાથે તેને મોક્ષ થા.” તે વાત વિસ્તારથી સાંભળતાં જ કૃષ્ણને મૂછ આવી. થોડી વારે સંજ્ઞા પામીને કૃષ્ણ ફરીવાર પ્રભુને પૂછયું “ભગવદ્ ! એ મારા ભાઈના વધ કરનાર બ્રાહ્મણને મારે શી રીતે ઓળખવે?” પ્રભુ બોલ્યા કૃષ્ણ! એ સોમશર્માની ઉપર તમે કે૫ કરશે નહી, કારણ કે તમારા ભ્રાતાને સઘ મોક્ષ પ્રાપ્ત થવામાં તે સહાયકારી થયે છે. લાંબે કાળે સાધ્ય થાય તેવી સિદ્ધિ હોય તે પણ સહાય મળવાથી ક્ષણમાં સિદ્ધ થાય છે. જેમ તમે પેલા વૃદ્ધ બ્રાહ્મણને સહાય કરી તે તેની સર્વ ઇંટે સ્વલ્પ સમયમાં ઈચ્છિત સ્થાનકે પહોંચી ગઈ છે સોમશર્મા તમારા ભાઈને આ ઉપસર્ગ ન કરત તે કાળક્ષેપ વગર તેની સિદ્ધિ શી રીતે થાત? હવે તમારે તેને ઓળખવો છે તે તમને અહીંથી પાછા વળીને નગરીમાં પેસતાં જોઈ જે મસ્તક ફાટીને મરી જશે તેને તમારા ભાઈને વધ કરનાર જાણી લેજે.પછી કૃષ્ણ રૂદન કરતા સતા પોતાના ભાઈને ઉત્તરસંસ્કાર કર્યો. ત્યાંથી ખેદયુક્ત ચિત્ત પાછા વળીને દ્વારકાનગરીમાં પેસતાં તેમણે પેલા સેમશર્મા બ્રાહાણને મસ્તક ફાટીને મરી જતે જોયે, એટલે તત્કાળ તેને પગે દેરડી બાંધી Page #436 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૦ મા] દ્રૌપદીનું પ્રત્યાહરણુ-ગજસુકુમાળ વિગેરેનું ચરિત્ર [ ૩૯૭ માણુસેાની પાસે આખી નગરીમાં ફેરવાવી ગીધ વિગેરે પક્ષીઓને નવુ' અળિદાન આપવા માટે બહાર ફેંકાવી દીધા ગજસુકુમાળના શાકથી પ્રભુની પાસે ઘણા યાદવેએ અને વસુદેવ વિના નવ દશા/એ દીક્ષા લીધી. પ્રભુની માતા શિવાદેવીએ, નેમિનાથના સાત સહેાદર બંધુએએ અને કૃષ્ણના અનેક કુમારેએ પણ દીક્ષા લીધી. રાજીમતીએ પણ સંવેગ ધરી પ્રભુની પાસે દીક્ષા લીધી. તેની સાથે નઇંદની કન્યા એકનાશાએ અને યાદવેાની અનેક સ્ત્રીએએ દીક્ષા લીધી. તે વખતે કૃષ્ણે કન્યાના વિવાહ કરવાના અભિગ્રહ અંગીકાર કર્યાં; એટલે તેમની સ` પુત્રીઓએ પણ પ્રભુની સમીપે દીક્ષા લીધી. કનકવતી, રાહિણી અને દેવકી વિના વસુદેવની સસ્રીઓએ વ્રત ગ્રહણ કર્યું. નવતીને ઘરમાં રહ્યા સતા સ‘સારની સ્થિતિ ચિ ંતવતાં સઘ ઘાતીકમ ત્રુટી જવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. નેમિનાથે તે વાત જણાવવાથી દેવતાઓએ તેમને મહિમા કર્યો. પછી પેાતાની મેળે મુનિવેશ અગીકાર કરીને તે પ્રભુની પાસે ગયા. ત્યાં નેમિનાથનાં દર્શન કરી, વનમાં જઈ એક માસનું અનશન કરીને તે કનકવતી મેક્ષે ગઈ, રામના પૌત્ર અને નિષિધને પુત્ર સાગરચંદ્ર વિરકત બુદ્ધિવાળા હાવાથી પ્રથમ તે અણુવ્રતધારી થયેા હતેા, તેણે આ વખતે પ્રતિમાધરપણું અંગીકાર કર્યુ. ( શ્રાવકની ૧૧ ડિમા વહેવા લાગ્યા. ) એકદા તેણે કાચેાત્સગ કર્યાં હતા, ત્યાં હમેશાં તેનાં છિદ્રને જોનારા નભ:સેને તેને દીઠે, એટલે તેની પાસે આવી નભસેન એલ્યે! કે- અરે પાખડી! અત્યારે આ તું શું કરે છે? કમળામેળાના હરણમાં તેં જે કર્યું હતું, તેનુ ફળ હવે પામ. એમ કહી તે દુરાશય નભઃસેને તેના મસ્તકપર ચિતાના અંગારાથી પૂરેલે ઘડાનેા કાં ઠી મૂકો. તે ઉપસને સમ્યગ્ ભાવે સહન કરી તેનાથી દગ્ધ થઈને સાગરચન્દ્ર પંચપરમેષ્ઠી નમસ્કારનું સ્મરણ કરતા સતા મૃત્યુ પામીને દેવલેાકમાં ગયા. * એક વખતે ઇંદ્રે સભામાં કહ્યું કે ‘કૃષ્ણ વાસુદેવ હમેશાં કેાઈના પણ દોષને છેડીને માત્ર ગુનુ' જ કીતન કરે છે અને કદિ પણ નીચ યુદ્ધ કરતા નથી. ' ઇંદ્રના આવાં વચન પર શ્રદ્ધા નહી' રાખનાર કેાઈ દેવતા તેની પરીક્ષા કરવા માટે તત્કાળ દ્વારકામાં આન્યા. એ વખતે કૃષ્ણે રથમાં બેસીને સ્વેચ્છાએ ક્રીડા કરવા જતા હતા. ત્યાં માગમાં તે દેવતાએ કૃષ્ણવણી એક શ્વાનને મરેલા વિન્ગેર્યાં. તેના શરીરમાંથી એવી દુધ ફેલાતી હતી કે જેથી લેાકેા દૂરથી જ દુગ'છા અને માધા પામતા હતા. તેને જોઈ કૃષ્ણે કહ્યું કે અહા! આ કૃષ્ણવણી શ્વાનના મુખમાં પાંડુવણી. દાંત કેવા અત્યંત શૈાલે છે?' આ પ્રમાણે એક પરીક્ષા ોઈને પછી પેલા ધ્રુવે ચેાર થઈ કૃષ્ણના અશ્વરનને હરી લીધું. તેની પછવાડે કૃષ્ણના અનેક સૈનિકા દોડવા, તેમને પણ તેણે જીતી લીધા; એટલે કૃષ્ણુ પાતે દોડી તેની નજીક જઈને ખેલ્યા કે અરે ચાર ! મારા અશ્વરનને કેમ હરે છે? તેને છેડી દે, કેમકે હવે તું કત્યાં જઈશ ?' ધ્રુવે કહ્યું, મને યુદ્ધમાં જીતીને અશ્વ લ્યે, ' કૃષ્ણે કહ્યુ કે ‘ત્યારે તુ' રથમાં એસ, કારણ કે Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચિરત્ર [ પ ૮ સુ હું... રથી છું.' દેવે કહ્યુ', ‘મારે રથ કે હાથી વિગેરેની કાંઈ જરૂર નથી, મારી સાથે યુદ્ધ કરવું ડાય તે ખાહુયુદ્ધથી યુદ્ધ કરેા.' કૃષ્ણે કહ્યું, ‘જા અશ્વને લઈ જા, હું હાર્યાં, કેમકે કદિ સ`સ્વને નાશ થાય તેપણુ હું નીચ-1 અધમ યુદ્ધ કરવાના નથી. ' તે સાંભળી તે દેવ સંતુષ્ટ થયે. પછી તેણે ઇંદ્રે કરેલી પ્રશ'સા વિગેરેને વૃત્તાંત તેમને જણાવીને કહ્યું કે - હું મહાભાગ ! વરદાન માગેા. ' કૃષ્ણે કહ્યું, ‘હુમાં મારી દ્વારકાપુરી રાગના ઉપસર્ગથી વ્યાપ્ત છે, તે તેની શાંતિને માટે કાંઈક આપેા.' પછી દેવતાએ કૃષ્ણુને એક ભેરી (નગારૂ') આપીને કહ્યુ કે આ ભેરી છ માસે છ માસે તમારે નગરીમાં વગાડવી. માના શબ્દ સાંભળવાથી પૂર્વના ઉત્પન્ન થયેલા સર્વ વ્યાધિ ને ઉપસગેર્યાં ક્ષય થશે અને છ માસ પ"ત નવા વ્યાધિ વિગેરે ઉપસગેં થશે નહીં,' આ પ્રમાણે કહી તે દેવ સ્વસ્થાને ગયે. * કૃષ્ણે દ્વારકામાં લઈ જઈને તે ભેરી વગાડી, જેથી નગરીમાં થયેલા સવ રાગની શાંતિ થઈ ગઈ. એ ભેરીની ખ્યાતિ સાંભળીને કોઈ ધનાઢચ માણુસ દાહૅજ્વરથી પીડાતા સતા દેશાંતરથી દ્વારકામાં આવ્યા. તેણે આવીને ભેરીના પાળકને કહ્યુ* - હે ભદ્ર ! મારા ઉપકારને માટે એક લાખ દ્રવ્ય લઈને આ ભેરીના પલ જેટલા કટકેા મને આપ. એટલી મારી પર દયા કર.' ભેરીપાલ દ્રવ્યમાં લુબ્ધ થયા તેથી તેના એક નાના ખડ કાપીને તેને આપ્યું, અને ચંદનના ખંડથી તે ભેરીને સાંધી લીષી. તેવી રીતે એ દ્રવ્યલુબ્ધ માણુસે ખીજાઓને પણ તેના કટકા કાપી કાપીને આપ્યા, જેથી તે ભેરી મૂળથી જ (આખી) ચ'દનના કટકાની કથા જેવી થઈ ગઈ. ફરીને એક વખતે તેવા ઉપદ્રવ થતાં કૃષ્ણે તેને વગડાવી તે તેના એક મશકની જેટલેા નાદ થયા કે જે સભામાં પશુ પૂરા સંભળાયા નહીં. તેથી આ શું? ’ એમ કૃષ્ણે વિશ્વાસુ માણુસાને પૂછ્યું, એટલે તેઓએ ખાત્રી કરીને કહ્યું કે · તેના રક્ષકે આખી લેરીને સાંધી સાંધીને કથા જેવી કરી નાખી છે.' તે વાત સાંભળીને કૃષ્ણે તેના રક્ષકને મરાવી નાખ્યા, અને પછી અઠ્ઠમ તપ કરી તેના જેવી ખીજી ભેરી તે દેવ પાસેથી મેળવી. કેમકે મહાન્ પુરૂષાને શું મુશ્કેલ છે? ” પછી રાગની શાંતિને માટે કૃષ્ણે તે ભેરી વગડાવી. ધન્વંતરિ તથા વૈતરણિ નામના એ વૈદ્યોને પણ લેાકેાના વ્યાધિની ચિકિત્સા કરવાની આજ્ઞા આપી. તેમાં વૈતરણિ વૈધ ભવ્ય જીવ હતા. તે જેને જે ચિકિત્સા કરવા ચેાગ્ય હાય તે બતાવતા અને ઔષધ પણ તેને ચેાગ્ય આપતા અને ધન્વંતરિ પાપ ભરેલી ચિકિત્સા કરતા તેથી તેને જ્યારે સાધુએ કહેતા કે, આ ઔષધ અમારે વિહિત નથી.” ત્યારે તેને તે સામેા જવાખ આપતા કે, ‘હું સાધુને ચેાગ્ય આયુર્વેદ ભણ્યેા નથી, માટે મારૂં' વચન માનશે નહી. અને તે પ્રમાણે કરશે. નહીં.' આ પ્રમાણે તે ખતે વદ્યો દ્વારકામાં વૈદુ' કરતા હતા. એક વખતે કૃષ્ણે નેમિપ્રભુને ૧. એવા એક ચાર જેવા માણસ સાથે કૃષ્ણ જેવા વાસુદેવે આયુદ્ધ કરવુ તે અધમ યુદ્ધજ છે. ૨ કરવા ચેાઞ-ખાવા યોગ્ય. Page #438 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૦ મો] દ્રોપદીનું પ્રત્યાહરણ-ગજસુકમાળ વિગેરેનું ચરિત્ર [ ૩૯૯ પૂછ્યું કે, “આ બે વધોની શી ગતિ થશે?” ત્યારે પ્રભુ બોલ્યા કે, “ધવંતરિ વૈદ્ય સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં જશે, અને જે વૈતરણ વૈદ્ય છે તે વિંધ્યાચલમાં એક યુવાન યુથપતિ વાનર થશે. તે વનમાં કોઈ સાર્થની સાથે સાધુઓ આવશે. તેમાંથી એક મુનિના ચરણુમાં કાંટે વાગશે, જેથી ચાલવાને અશક્ત થશે. તેની સાથે બીજા મુનિએ પણ ત્યાં અટકીને ઊભા રહેશે, એટલે તેઓને તે મુનિ કહેશે કે “તમે મને અહિં મૂકીને જાએ, નહીં તે સાર્થકષ્ટ થવાથી સર્વ મૃત્યુ પામશે.” પછી તેના ચરણમાંથી કંટક કાઢવાને અસમર્થ અને જેમનાં હૃદય દીન થયેલાં છે એવા તે મુનિને એક છાયાદાર સ્થંડિલ (જમીન) ઉપર મૂકી ખેદયુક્ત ચિત્તે સાથે સાથે જશે. એવામાં પેલે યુથપતિ વાનર અનેક વાનરે સાથે ત્યાં આવશે. એટલે તે મુનિને જોઈને આગળ ચાલનારા વાનરે કિલકિલારવ કરી મૂકશે. તે નાદથી રેષ પામીને યુથપતિ વાનર આગળ આવશે. ત્યાં તે મુનિને જોઈને તે વિચાર કરશે કે “આવા મુનિને પૂર્વે મેં કઈવાર જોયેલા છે.” એમ ઉહાપોહ કરતાં તેને જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન થશે, તેથી તે પોતાના પૂર્વ ભવના વૈદ્યપણને સંભારશે. પછી પ્રાપ્ત થયેલા વૈદ્યકજ્ઞાનથી પર્વત ઉપરથી તે વાનર વિશલ્યા અને રેહિ નામે બે ઔષધિઓ લાવશે. તેમાંથી વિશલ્ય ઔષધિને દાંતવતી પીષીને મુનિના ચરણ ઉપર મૂકશે, તેથી તેમને ચરણ શલ્યરહિત થશે, પછી રહિણી ઔષધિ મૂકવાથી તત્કાળ રૂઝાઈ જશે. પછી “હું પૂર્વે દ્વારકામાં વૈતરણી નામે વૈદ્ય હતો ” એવા અક્ષર લખીને તે મુનિને બતાવશે. એટલે મુનિ તેનું ચરિત્ર સંભારીને તેને ધર્મ કહેશે, તેથી તે કપિ ત્રણ દિવસનું અનશન કરી સહસ્ત્રાર નામના આઠમાં દેવલેકમાં જશે. ત્યાં ઉપજતાંજ અવધિજ્ઞાનવડે તે પિતાના કાત્સગ વાનરશરીરને જશે, અને તેની પાસે બેસીને નવકારમંત્ર સંભળાવતા મુનિને દેખશે, એટલે મુનિ ઉપર અતિ ભક્તિવાળો તે દેવતા ત્યાં આવી તે મુનિને નમીને કહેશે કે, “હે સ્વામિન ! તમારા પ્રસાદથી મને આવી દેવસંબંધી મહાકદ્ધિ પ્રાપ્ત થઈ છે. પછી તે મુનિને સાર્થની સાથે ગયેલા બીજા મુનિઓની સાથે મેળવી દેશે. એટલે તે મુનિ તે કપિની કથા બીજા સાધુઓને કહેશે.” ભગવંતે કહેલ આ પ્રમાણેનું કથન સાંભળી ધર્મપર શ્રદ્ધા રાખતા હરિ પ્રભુને નમીને સ્વસ્થાને ગયા. પ્રભુએ પણ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. અન્યદા વર્ષાઋતુના આરંભમાં મેઘની જેમ જગતને તૃપ્ત કરનારા શ્રી નેમિનાથ પ્રભુ દ્વારકા સમીપે આવીને સમવસર્યા. કૃષ્ણ ભગવંત પાસે આવી સેવા કરતા સતા પ્રભુને પૂછ્યું, “હે નાથ! તમે અને બીજા સાધુઓ વર્ષાઋતુમાં કેમ વિહાર કરતા નથી?” પ્રભુ બેલ્યાવર્ષાઋતુમાં બધી પૃથ્વી વિવિધ જંતુઓથી વ્યાપ્ત થાય છે, તેથી જીવને અભય આપનારા સાધુઓ તે સમયમાં વિહાર કરતા નથી. કૃણે કહ્યું કે, “ત્યારે હું પણ પરિવાર સહિત વારંવાર ગમનાગમન કરીશ તો તેથી ઘણા જીવને ક્ષય થશે, માટે હું પણ વર્ષાકાળમાં રાજમંદિરની બહાર નીકળીશ નહીં.” આ અભિગ્રહ લઈને કૃષ્ણ ત્યાંથી જઈ પિતાના Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૮ મું રાજમંદિરમાં પ્રવેશ કર્યો, અને દ્વારપાળને આજ્ઞા કરી કે, “વર્ષાઋતુના ચાર માસ પર્યત કોઈને પણ રાજમહેલમાં પ્રવેશ કરવા દે નહીં.” દ્વારકા નગરીમાં વીર નામે એક સાળવી વિષ્ણુને અતિ ભક્ત હતું તે કૃષ્ણનાં દર્શન અને તેમની પૂજા કરીને જ ભજન કરતે, નહીં તે જમતે નહીં. કૃષ્ણના પૂર્વોક્ત હુકમથી દ્વારપાળે વર્ષાકાળમાં તેને કૃષ્ણમંદિરમાં પ્રવેશ કરવા દીધો નહીં, તેથી તે દ્વારેજ બેસી રહીને કૃષ્ણને ઉશીને પ્રતિદિન પૂજા કરતે, પરંતુ કૃષ્ણનાં દર્શન ન થવાથી તે ભેજન કરતો નહીં. એ પ્રમાણે જ્યારે વર્ષાકાળ વીતી ગયે અને કૃષ્ણ રાજમહેલની બહાર નીકળ્યા, તે વખતે સર્વ રાજાઓ અને એ વીર સાળવી દ્વાર પાસે આવીને ઊભા હતા. તેમાં વીરા સાળવીને અત્યંત કૃશ થઈ ગયેલ જોઈને વાસુદેવે પૂછ્યું કે-“તું કેમ કૃશ થઈ ગયે છું?” એટલે દ્વારપાળે એ તેનું કૃશ થવાનું કારણ જે યથાર્થ હતું તે કહી જણાવ્યું. પછી કૃષ્ણ કૃપા કરીને તેને હમેશાં પિતાના મહેલમાં અખલિતપણે આવવા દેવાને હુકમ આપે. પછી કુણ પરિવારસહિત શ્રી નેમિનાથને વાંદવા ગયા. ત્યાં ભગવંતે કહેલે યતિધર્મ સાંભળીને કૃષ્ણ બાલ્યા–“હે નાથ! હું યતિધર્મ પાળવાને સમર્થ નથી, પણ બીજાઓને દીક્ષા અપાવવાનો અને તેની અનુમોદના કરવાને માટે નિયમ છે. જે કઈ દીક્ષા લેશે તેને હું વારીશ નહીં, પણ પુત્રની જેમ તેને નિષ્ક્રમણત્સવ કરીશ.” આ અભિગ્રહ લઈને વિષ્ણુ સ્વસ્થાને ગયા. તેવામાં પિતાની વિવાહ કરવાને ચગ્ય કન્યાઓ નમવા માટે આવી. તેમને કૃષ્ણ કહ્યું કે “હે પુત્રીઓ ! તમે સ્વામિને થશે કે દાસી થશે?” તેઓ બેલી કે અમે સ્વામિની થઈશું.” એટલે કૃણે કહ્યું કે, “હે પાપ વિનાની પુત્રીઓ ! જે સ્વામિની થવું હોય તે નેમિનાથની પાસે જઈને દીક્ષા લે.” આ પ્રમાણે કહીને વિવાહને ગ્યા તે કન્યાઓને કૃષ્ણ દીક્ષા અપાવી. તેમજ જે જે કન્યાઓ વિવાહ ચગ્ય થાય તેને દીક્ષા અપાવવા લાગ્યા. અન્યદા એક રાણીએ પિતાની કેમંજરી નામની કન્યાને શિખવ્યું કે “વત્સ! જે તને તારા પિતા પૂછે તે તું નિઃશંક થઈને કહેજે કે-મારે દાસી થવું છે, રાણી થવું નથી.” અનુક્રમે જ્યારે તે વિવાહને યોગ્ય થઈ ત્યારે તેને તેની માતાએ તેના પિતા (કૃષ્ણ)ની પાસે મેકલી. તે ગઈ એટલે કૃષ્ણ પૂછયું કે-“દાસી થવું છે કે રાણી?' એટલે જેમ માતાએ શિખવ્યું હતું તેમ તેણે કહ્યું. તે સાંભળી કૃષ્ણ વિચારવા લાગ્યા કે “જે બીજી પુત્રીઓ પણ આમ કહેશે, તે તે મારી પુત્રીઓ થયા છતાં ભવાટવીમાં ભમીને સર્વથા અપમાન પામ્યા કરશે, તે કાંઈ ઠીક નહીં થાય, માટે હવે બીજી પુત્રીઓ આવું બેલે નહીં તે ઉપાય કરું.” આ પ્રમાણે ચિંતવી કૃષ્ણ પિલા વીર કવિંદને બોલાવીને કહ્યું કે “તેં કાંઈ પણ ઉત્કૃષ્ટ પરાક્રમ કર્યું છે?” તેણે કહ્યું કે “મેં કંઈ પણ ઉત્કૃષ્ટ પરાક્રમ કર્યું નથી. કૃણે કહ્યું “વિચારીને કહે, કાંઈ પણ કર્યું હશે. ત્યારે વીરે વિચાર કરીને કહ્યું કે પૂર્વે બદરીના વૃક્ષ ઉપર રહેલા એક કાકીડાને મેં પાષાણ મારીને પાડી નાંખ્યું હતું, અને પછી તે મરી ગયે હતે. Page #440 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૦ ] દ્રોપદીનું પ્રત્યાહરણ અને ગજસુકુમાલ વિગેરેનું ચરિત્ર [૪૦૧ એકવાર માર્ગે પૈડાના ચીલામાં જળ વહેતું હતું તેને ડાબે પગે રોકી રાખ્યું હતું. એકવાર એક ઘડાની અંદર માખીઓ પેસી ગઈ, પછી તે ઘડાનું મોટું ડાબા હાથ વડે બંધ કરીને ઘણીવાર સુધી ગણગણાટ કરતી તે માખીઓને મેં પૂરી રાખી હતી.” બીજે દિવસે કૃષ્ણ સભાસ્થાનમાં આવી સિંહાસન પર બેસીને રાજાની આગળ બેલ્યા કે “હે રાજાઓ! વીર કુવિંદનું ચરિત્ર પિતાના કુળને ચગ્ય નથી, અર્થાત અધિક પરાકમવાળું છે.” પછી કૃષ્ણને “ઘણું છો” એમ બોલતા રાજાઓ તે સાંભળવાને સાવધાન થયા. એટલે કૃષ્ણ આ પ્રમાણે કહ્યું કે, “જેણે ભૂમિશથી બદરીના વૃક્ષ પર રહેલા રાતી ફણાવાળા નાગને મારી નાખ્યો હતો તે આ વીર ખરેખર ક્ષત્રિય છે, ચક્રથી ખેડાયેલી અને કલુષ જળને વહન કરતી ગંગાનદી જેણે પિતાના વામ ચરણથી ધરી રાખી તે આ વીર કુવિંદ ખરેખર ક્ષત્રિય છે, અને જેણે ઘટનગરમાં રહેનારી ઘોષ કરતી મોટી સેનાને એક વામ કરથી પૂરી રાખી તે આ વીર કવિંદ ખરેખર ક્ષત્રિય છે. તેથી ખરેખર પુરૂષવ્રતધારી આ વીરક મારે જામાતા થવાને ગ્ય છે.” આ પ્રમાણે સભાજનેને કહીને કૃષ્ણ તે વીરકને કહ્યું, “તું આ કેતુમંજરીને ગ્રહણ કર.” વીરે તેમ કરવાને ઈચ્છયું નહીં, એટલે કૃષ્ણ ભ્રકુટી ચડાવીને કહ્યું; જેથી તત્કાળ કે,મંજરીને પરણીને તે પિતાને ઘેર લઈ ગયે. કેતુમંજરી તેને ઘેર શય્યા પર બેસી રહેવા લાગી અને બિચારો વીરક રાત દિવસ તેની આજ્ઞામાં વર્તવા લાગે. એક વખતે કૃષ્ણ વરકને કહ્યું કે, “કેતુમંજરી તારી આજ્ઞામાં વર્તે છે?” ત્યારે તે બે કે – હું તેની આજ્ઞામાં વતું છું' કૃણે કહ્યું કે જે તારૂં બધું કામ તેની પાસે નહીં કરાવે તે તને કારાગૃહમાં નાખીશ.” કૃષ્ણના આશયને જાણી લઈ વીર ઘેર આવ્યા, અને તેણે કેતુમંજરીને કહ્યું, “અરે સ્ત્રી! તું કેમ બેસી રહે છે, વસ્ત્ર વણવાને માટે પાન તૈયાર કર.” કે,મંજરી ક્રોધ કરીને બોલી કે “અરે કેળી! તું શું મને નથી ઓળખતો?” તે સાંભળી વીરકે દેરડીવડે કેમંજરીને નિઃશંક થઈને માર માર્યો, જેથી તે રેતી રેતી કૃષ્ણની પાસે ગઈ અને પિતાના પરાભવની વાર્તા કહી સંભળાવી. ત્યારે કૃષ્ણ કહ્યું કે “હે પુત્રી! તે સ્વામીપણું છોડીને દાસીપણું માગી લીધું છે, હવે હું શું કરું?” તે બેલી“પિતા! તે અદ્યાપિ પણ મને સ્વામીપણું આપો. કૃષ્ણ બેલ્યા કે “હવે તે તું વીરકને સ્વાધીન છે, મારે સ્વાધીન નથી.” પછી જ્યારે કેતુમંજરીએ અતિ આગ્રહથી કહ્યું, ત્યારે કૃષ્ણ વીરકને સમજાવી કે,મંજરીને રજા અપાવીને શ્રી નેમિપ્રભુ પાસે તેને દીક્ષા લેવરાવી. એક વખતે કૃણે બધા (૧૮,૦૦૦) સાધુઓને દ્વાદશાવર્ત વંદના કરવા માંડી, એટલે બીજા રાજાએ તે થોડા થોડા મુનિઓને વાંદવાથી નિર્વેદ પામીને બેસી ગયા, પણ કૃષ્ણના અનુવર્તનથી પેલા વીર વણકરે તે સર્વ સાધુઓને દ્વાદશાવતી વંદના કરી. પછી કૃષ્ણ પ્રભુને કહ્યું કે “સર્વે મુનિઓને દ્વાદશાવતી વંદના કરવાથી આજે મને જેટલે શ્રમ થયે છે એટલે C - 51 Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૮મું શ્રમ ત્રણસો ને સાઠ યુદ્ધ કરવામાં પણ મને થયો ન હતો. એટલે સર્વજ્ઞ પ્રભુ બોલ્યા કે “હે વાસુદેવ! તમે આજે ઘણું પુણ્ય, ક્ષાયિક સમકિત અને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું છે, વળી સાતમી નરકને રેગ્ય કર્મ પુદુગળને ખપાવીને ત્રીજી નરકને યોગ્ય આયુષ્ય તમે બાંધ્યું છે, જેને તમે આ ભવના પ્રાંત ભાગે નિકાચિત કરશે.” કૃષ્ણ કહ્યું-“હે ભગવન્! હવે ફરીવાર સર્વ મુનિને વંદન કરૂં કે જેથી પૂર્વની જેમ મારૂં નરકનું આયુષ્ય મૂળમાંથી જ ક્ષય થઈ જાય.” પ્રભુ બોલ્યા-“હે ધર્મશીલ! હવે જે વંદના કરે તે દ્રવ્યવંદના થશે, અને ફળ તે ભાવવંદનાથી મળે છે, અન્યથા મળતું નથી.” ત્યારે કૃષ્ણ પિલા વીરા વણકરે કરેલી મુનિવંદનાના ફળ વિષે પૂછયું, એટલે પ્રભુ બોલ્યા- “એને વંદના કરવાનું ફળ માત્ર તેના શરીરને કલેશ થયો તેજ થયું છે, કારણ કે તેણે તે તમારા અનુયાયીપણાથી ભાવ વિના વંદન કર્યું છે.” પછી કૃષ્ણ ભગવંતને નમી તેમનાં વચનને વિચારતા સતા પરિવાર સહિત દ્વારકાપુરીમાં આવ્યા. કૃષ્ણને ઢંઢણુ નામની સ્ત્રીથી ઢંઢણકુમાર નામે પુત્ર થયે હતા. તે યુવાવસ્થા પામતાં ઘણી રાજકુમારીઓને પર હતે. એકદા શ્રી નેમિનાથ પાસેથી ધર્મ સાંભળીને તેણે સંસારથી વિરક્ત થઈને દીક્ષા લીધી. તે વખતે કૃષ્ણ તેને નિષ્ક્રમણોત્સવ કર્યો.. ઢઢણકુમાર મુનિ પ્રભુ સાથે વિહાર કરવા લાગ્યા અને બધા સાધુઓને અનુમત થયા. એવી રીતે વર્તતા સતા તેને પૂર્વે બાંધેલ અંતરાયકમને ઉદય થયે, જેથી તે જ્યાં જાય ત્યાં તેને આહારાદિ કાંઈ પણ મળે નહીં, એટલું જ નહીં પણ જે મુનિએ તેની સાથે જાય તેમને પણ કાંઈ મળે નહીં. પછી સર્વ સાધુઓએ મળીને શ્રી નેમિનાથને પૂછયું કે “હે સ્વામિનું ! ત્રણ લેકના પતિ એવા જે આપ તેમના શિષ્ય અને કૃષ્ણ વાસુદેવના પુત્ર છતાં આ ઢંઢણમુનિને મોટા ધનાઢય, ધાર્મિક અને ઉદાર ગૃહસ્થાવાળી આખી દ્વારકાનગરીમાં પણ કઈ ઠેકાણેથી ભિક્ષા મળતી નથી તેનું શું કારણ?” પ્રભુ બેલ્યા–પૂર્વે મગધ દેશમાં ધાન્યપૂરક નામના ગામને વિષે રાજાને સેવક પારાસર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે તે ગામના લેકે પાસે રાજાનાં ક્ષેત્રોને વવરાવતે હતો, પરંતુ ભજન વેળા થયા છતાં અને ભેજન આવી ગયા છતાં તે લેકેને તે ભેજન કરવા રજા આપતો નહીં, પણ ભુખ્યા, તરસ્યા અને થાકેલા બળદેવડે તે ગામડીઆ લેકે પાસે હળ ખેડાવીને એક એક ચાસ કઢાવતે હતે. એ કાર્યથી તેણે અંતરીયકર્મ બાંધ્યું છે, તેના ઉદયથી તેને ભિક્ષા મળતી નથી.” આ પ્રમાણે પ્રભુનાં વચન સાંભળીને ઢંઢણમુનિને અત્યંત સંવેગ થયે, તેથી તેણે પ્રભુ પાસે અભિગ્રહ લીધે કે “આજથી હું પરલબ્ધિ વડે મળેલા આહારથી ભજન કરીશ નહીં.” આવી રીતે અલાભ પરિષહને સહન કરતાં ઢંઢણમુનિએ પરલબ્ધિઓ મળેલા આહારને ગ્રહણ નહીં કરતા સતા આહાર વગર કેટલેક કાળ નિગમન કર્યો. એક વખતે સભામાં બેઠેલા નેમિપ્રભુને કૃષ્ણ વાસુદેવે પૂછ-સ્વામિન્ ! આ સર્વ મુનિએમાં દુષ્કર કાર્ય કરનાર કેશુ છે?' પ્રભુ બેલ્યા–સર્વે દુષ્કર કાર્ય કરનારા છે, પણ ઢંઢણ સર્વથી અધિક છે, કારણ Page #442 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૦ મે દ્રૌપદીનુ' પ્રત્યાહરણ અને ગજસુકુમાલ વિગેરેનું' ચરિત્ર [ ૪૦૩ કે તેણે અલાભ પરિષદ્ધને સહન કરતા સતા ઘણા કાળ નિગમન કર્યું છે.' પછી કૃષ્ણ પ્રભુને નમી દ્વારકામાં જતા હતા, તેવામાં મામાં ઢઢણુમુનિને ગેાચરીએ જતાં જોયા, એટલે તત્કાળ હાથી ઉપરથી ઉતરીને અતિ ભક્તિથી તેણે તેમને નમસ્કાર કર્યાં. તે વખતે કાઈ એક શ્રેષ્ઠી કૃષ્ણને નમતા જોઈ વિચારવા લાગ્યા કે ‘આ મુનિને ધન્ય છે કે જેને કૃષ્ણ પણ આવી રીતે નમે છે.' પછી ઢંઢણમુનિ પણ ફરતા ફરતા તેજ શ્રેષ્ઠીને ઘેર ગયા; એટલે તે શ્રેષ્ઠીએ તેમને અહુ માનથી મેદક વહેારાખ્યા. ઢઢણમુનિએ આવીને સજ્ઞ પ્રભુને નમસ્કાર કરીને કહ્યું કેહું સ્વામિન્! આજે તે મને ભિક્ષા મળી છે, તેથી શું મારૂ અંતરાયકમ' ક્ષીણ થયું છે ? ’ પ્રભુ ખેલ્યા‘ તારૂ' અંતરાયકમ હજુ ક્ષીણ થયુ' નથી, પણ કૃષ્ણ વાસુદેવની લબ્ધિથી તને આહાર મળ્યા છે. કૃષ્ણે તને વંદના કરી તે જોઈ શેઠે તને પ્રતિલાભિત કર્યાં છે.' તે સાંભળી રાગાદિકથી રહિત એવા ઢંઢણમુનિએ ‘આ પરલબ્ધિના આહાર છે’ એવું ધારીને તે ભિક્ષા શુદ્ધ સ્થંડિલ ભૂમિમાં પરઠવવા માંડી. તે વખતે ‘અહા ! જીવેાનાં પૂર્વપાર્જિત કર્માંના ક્ષય થવા બહુ મુશ્કેલ છે' એમ સ્થિરપણે ધ્યાન ધરતા તે મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી નેમિપ્રભુને પ્રદક્ષિણા કરીને ઢઢણમુનિ કેવળીની પદામાં બેઠા અને દેવતાએ તેમને પૂજવા લાગ્યા. ભગવાન્ નેમિનાથ અનેક ગ્રામ, ખાણ અને નગર વિગેરેમાં વિહાર કરતા હતા અને ફ્રી ફરીને દ્વારકામાં આવીને સમેાસરતા હતા. એક વખતે પ્રભુ ગિરનાર ઉપર રહ્યા હતા તેવામાં અકસ્માત્ વૃષ્ટિ થઈ. તે વખતે રથનેમિ આહારને માટે ભમીને પ્રભુ પાસે આવતા હતા. તે વૃષ્ટિના ઉપદ્રવથી કટાળીને એક ગુફામાં પેઠા. તે અવસરે રાજીમતી સાધ્વી પણ પ્રભુને વાંદીને પાછા ફર્યાં, તેમની સાથે ખીજી સાવીએ હતી, પણ સ વૃષ્ટિથી ભય પામીને જુદે જુદે સ્થાનકે ચાલી ગઈ. દૈવયેાગે રાજીમતીએ અજાણતાં પેલી ગુફા કે જેમાં રથનેમિ મુનિ પ્રથમ પેઠા હતા તેમાંજ પ્રવેશ કર્યાં. અંધકારને લીધે પેાતાની સમીપમાંજ રહેલા રથનેમિ મુનિને તેણે દીઠા નહીં, અને પેાતાનાં ભીનાં થયેલાં વસ્ર સુકવવાને માટે તેણે કાઢી નાંખ્યાં. તેને વસ્ત્ર વિના જોઈ રથનેમિ કામાતુર થયા, તેથી એલ્યા કે હું ભદ્રે! મેં પૂર્વે પણ તારી પ્રાથના કરી હતી, તેા હમણાં તે ભાગને અવસર છે. ' સ્વર ઉપરથી રથનેમિને એળખીને તત્કાળ તેણીએ પેાતાનું શરીર વજ્ર વડે ઢાંકી લીધું. પછી કહ્યું કે કઢિ પણ કુલીન જનને આમ ખેાલવુ ઘટે નહીં, વળી તમે સજ્ઞના અનુજ બધુ છે અને તેમનાજ શિષ્ય થયા છે, છતાં પણ હજુ તમારી ઉભય લેાકને વિરોધ કરનારી માવી દુદ્ધિ કેમ છે ? હું સ`ગની શિષ્યા થઈ ને તમારી આ વાંછના પૂરીશ નહીં, પરંતુ આવી વાંછના માત્ર કરવાથી તમે ભવસાગરમાં પડશે. ચૈત્યદ્રવ્યના નાશ, મુનિ અને સાધ્વીનું શીલભંગ, મુનિની હત્યા અને પ્રવચનની નિંદા એ એધિવૃક્ષના મૂળમાં અગ્નિ જેવા છે. વળી અગધન કુળમાં ઉત્પન્ન થયેલા સર્પ પ્રજવલિત અગ્નિમાં પેસે છે, પણ વમન કરેલાને પાછું ખાવા ઈચ્છતા નથી. અરે કામી ! તારા મનુષ્યત્વને ધિક્કાર છે કે તું વમન કરેલાને પાછું ખાવાને ઇચ્છે ' Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પવું ૮ મું છે, પણ આથી મરણ સારું છે. હું ભેજવૃષ્ણિના કુળમાં ઉત્પન્ન થયેલ પુત્રી છું અને તું અંધકવૃષ્ણિના કુળમાં ઉત્પન્ન થયેલ પુત્ર છે, આપણે કઈ નીચ કુળમાં ઉત્પન્ન થયા નથી કે જેથી અંગીકાર કરેલા સંયમને ભંગ કરીએ. જે તું અને જોઈને કામાતુર થયે સતે તેની પૃહા કરે છે, તે તું વાયુથી હણાયેલા વૃક્ષની જેમ અસ્થિર થઈશ.” આ પ્રમાણે રાજીમતીએ પ્રતિબંધિત કરેલા રથનેમિ વારંવાર પશ્ચાત્તાપ કરતા સતા સર્વ પ્રકારે ભેગની ઈચ્છા તજી દઈને તીવ્રપણે વ્રત પાળવા લાગ્યા, અને ત્યાંથી તરતજ પ્રભુની પાસે આવી પિતાનાં સર્વ દુશ્ચરિત્રની આલોચના કરીને વિશુદ્ધ બુદ્ધિવાળા રથનેમિ મુનિએ એક વર્ષ પર્યત છદ્મસ્થા પણામાં રહીને છેવટે કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું. ભવ્યજનરૂપ કમળમાં સૂર્ય સમાન શ્રીનેમિનાથ પ્રભુ બીજે વિહાર કરીને પાછા ફરીવાર રૈવતગિરિ ઉપર સમવસર્યા. તે ખબર જાણી કૃષ્ણ પાલક અને શાંબ વિગેરે પુત્રોને કહ્યું કે-“જે સવારે વહેલા ઉઠીને સૌથી પ્રથમ પ્રભુને વાંદશે તેને હું વાંછિત આપીશ.” તે સાંભળી શાંબકુમારે પ્રાત:કાળે શયામાંથી ઉઠી ઘરમાં જ રહીને ભાવથી પ્રભુને વંદના કરી, અને પાલકે મોટી રાત્રીએ વહેલા ઉઠી મોટા અશ્વ ઉપર બેસી ઉતાવળા ગિરનાર પર જઈ અભવ્ય હોવાથી હૃદયમાં આક્રોશ કરતા સતા પ્રભુને વંદના કરી. પછી કૃષ્ણ પાસે આવીને તેણે દર્પક નામના અશ્વની માગણી કરી. કૃષ્ણ કહ્યું કે “શ્રીનેમિપ્રભુ જેને પ્રથમ વંદના કરનાર કહેશે, તેને તે અશ્વ આપીશ.” કૃષ્ણ પ્રભુ પાસે જઈને પૂછયું કે “સ્વામિન ! આપને પ્રથમ કે વંદના કરી છે?” પ્રભુ બેલ્યા-પાલકે દ્રવ્યથી અને શબે ભાવથી પ્રથમ વંદના કરી છે.” કૃષ્ણ પૂછયું કે “એ કેવી રીતે ?' એટલે પ્રભુ બોલ્યા કે પાલક અભવ્ય છે અને જાંબવતીને પુત્ર શાંબ ભવ્ય છે.” તે સાંભળી કૃષ્ણ કેપ કરીને એ ભાવરહિત પાલકને કાઢી મૂક્યો અને શબને માગ્યા પ્રમાણે તે ઉત્તમ અશ્વ આપે અને માટે માંડળિક રાજા કર્યો. ॥ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि द्रौपदीप्रत्याहरणगजसुकुमालादिचरितवर्णनो नाम दशमः सर्गः ॥ Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ ર સ ૧૧ મો. ૪૪૪૪ ત દ્વારકાનો દાહ અને કૃષ્ણનું અવસાન એક વખતે દેશનાને અંતે વિનયવાન કૃષ્ણ નમસ્કાર કરી અંજલિ જેડીને શ્રી નેમિનાથ ભગવંતને પૂછયું-“ભગવાન ! આ દ્વારકાનગરીને, યાદને અને મારે શી રીતે નાશ થશે? તે કઈ બીજા હેતુથી બીજાવડે થશે કે કાળના વશથી સ્વયમેવ થશે?' પ્રભુ બેલ્યા-શૌર્યપુરની બહાર એક આશ્રમમાં પરાસર નામે કઈ પવિત્ર તાપસ રહે છે. કેઈ વખત તેણે યમુના દ્વીપમાં જઈને કઈ નીચ કુળની કન્યા સેવી, તેનાથી તેને કૈપાયન નામે એક પુત્ર થયું છે. બ્રહ્મચર્યને પાળનાર અને ઇન્દ્રિયનો દમન કરનાર તે દ્વૈપાયન ઋષિ યાદવના નેહથી દ્વારકાના સમિપ ભાગમાં રહેશે, તેને કઈ વાર શાંબ વિગેરે યદુકુમારે મદિરાથી અંધ થઈને મારશે, તેથી ક્રોધાંધ થયેલે તે દ્વૈપાયન યાદવ સહિત દ્વારકાને બાળી નાખશે, અને તમારા ભાઈ જરાકુમારથી તમારે નાશ થશે.” પ્રભુનાં આવાં વચન સાંભળીને “અરે! આ જરાકુમાર આપણા કુળમાં અંગારારૂપ છે.” એમ સર્વ યાદ હૃદયમાં ક્ષોભ પામીને તેને જોવા લાગ્યા. જરાકુમાર પણ તે સાંભળીને વિચારવા લાગ્યું કે “શું હું વાસુદેવને પુત્ર થઈને ભાઈને ઘાત કરનાર થાઉં? માટે પ્રભુનું વચન સર્વથા અન્યથા કરવાને હું પ્રયત્ન કરૂં.' આ વિચાર કરી પ્રભુને નમીને તે ત્યાંથી ઉડ્યો, અને બે ભાથાં તથા ધનુષ્યને ધારણ કરી કૃષ્ણની રક્ષા કરવાના વિચારથી (પિતાથી તેનો વિનાશ ન થાય તેટલા માટે) વનવાસને અંગીકાર કર્યો. દ્વૈપાયન પણ જનતિથી પ્રભુનાં વચન સાંભળી દ્વારકા અને યાદવની રક્ષાને માટે વનવાસી થયે. કૃષ્ણ પણ પ્રભુને નમીને દ્વારકાપુરીમાં આવ્યા અને મદિરાના કારણથી અનર્થ થશે એમ ધારીને મદિરાપાન કરવાને સર્વથા નિષેધ કર્યો. કૃષ્ણની આજ્ઞાથી સમીપના પર્વત પર આવેલા કદંબ વનની મધ્યમાં કાદંબરી નામે ગુફાની પાસે અનેક શિલાર્ક ની અંદર ઘરની પાળના જળની જેમ દ્વારકાના લેકે પૂર્વે તૈયાર કરેલા બધી જાતના મઘ લાવી લાવીને નાખવા લાગ્યા. એ સમયે સિદ્ધાર્થ નામના સારથીએ શુભ ભાવ આવવાથી બળદેવને કહ્યું, “આ દ્વારકાનગરીની અને યાદવકુળની આવી દશાને હું શી રીતે જોઈ શકીશ? માટે મને પ્રભુના ચરણને શરણે જવા દે કે જેથી હું ત્યાં જઈને હમણાં જ વત ગ્રહણ કરૂં. હું જરા પણ કાળક્ષેપ સહન કરી શકું એમ નથી.” બળદેવ નેત્રમાં અશ્રુ લાવીને બેલ્યા- “હે અનઘ! હે જાત! તું તે યુક્ત કહે છે, પણ હું તને છોડવાને અસમર્થ છું, તથાપિ તને વિદાયગીરી આપું છું; પણ જે તું તપસ્યા કરીને દેવ થાય તે પછી જ્યારે મારે વિપત્તિને સમય આવે Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૮ સુ ત્યારે તું ભ્રાતૃસ્નેહ સંભારીને મને પ્રતિષેધ આપજે.' ખળભદ્રનાં આ પ્રમાણેનાં વચને સાંભળીને ‘ બહુ સારૂં' એમ કહી સિદ્ધાર્થ” પ્રભુની પાસે દીક્ષા લીધી, અને છ માસ સુધી તીવ્ર તપસ્યા કરીને સ્વગે ગયા. અહી. દ્વારકાના લેાકેાએ જે શિલાકુડામાં મદિરા નાખ્યા હતા, ત્યાં વિવિધ વૃક્ષેાનાં સુગંધી પુષ્પાથી તે ધા સ્વાદિષ્ટ થઈ ગયા. એક વખતે વૈશાખ માસમાં શાંખકુમારના કેઈ સેવક પુરૂષ ફરતા ફરતા ત્યાં આળ્યે, તેણે તૃષા લાગવાથી એ કુંડમાંથી મદિરા પીધેા. તેના સ્વાદથી હર્ષોં પામીને તે મદિરાની એક મસક ભરી લઈને શાંખકુમારને ઘેર આવ્યે અને તે દેિશની શાંખકુમારને ભેટ કરી. તેને જોઈનેજ તે કૃષ્ણકુમાર અતિ હર્ષ પામ્યા. પછી તૃપ્તિ પયંત તેનું સારી રીતે પાન કરીને તે ખેલ્યા કે આવે! ઉત્તમ મદિરા તને કયાંથી મળ્યે ? ’ તેણે તે સ્થાન ખતાવ્યું. એટલે બીજે દિવસે શાંખ યાદવેના અનેક દાંત કુમારીને લઈને કાદંબરી ગુફા પાસે આણ્યે. કાદ’ખરી ગુફાના યાગથી વિવિધ જાતની સ્વાદિષ્ટ મદિરાને જોઈને તૃષિત માણસ નદીને જોઈને જેમ હુ પામે તેમ ઘણું! હર્ષ પામ્યા. પછી ત્યાં પુષ્પવાળા વૃક્ષેાની વાટિકામાં બેસીને શાંબકુમારે પેાતાના ભાઈએ અને ભ્રાતૃપુત્રોની સાથે પાનગેાછી રચી અને સેવકેની પાસે મંગાવી મંગાવીને તેએ મદિરા પીવા લાગ્યા, લાંખે કાળે પ્રાપ્ત થયેલ, જીણુ થયેલ અને અનેક સુગધી તેમજ સ્વાદુ દ્રવ્યેથી સંસ્કાર પામેલ તે દિરાનું પાન કરતાં તેઓ તૃપ્તિ પામ્યા નહીં. પછી ક્રીડા કરતા અને ચાલતા મદિરાપાનથી અંધ થયેલા તે કુમારેાએ તેજ ગિરિના આશ્રય કરીને રહેલા ધ્યાનસ્થ દ્વૈપાયન ઋષ્ટિને જોયા. તેને જોઈને શાંખકુમાર એક્ષ્ચા કે આ તાપસ અમારી નગરીને અને અમારા કુળને હણી નાખનાર છે, માટે તેનેજ મારી નાખેા કે જેથી તે મરાયા પછી બીજાને શી રીતે હણી શકશે ?’ આવાં શાંખકુમારનાં વચનથી તત્કાળ કાપ કરીને સર્વે યદુકુમારા ઢક્ાથી, પાડુઓથી, લપડાકાથી અને મુષ્ટિઓથી તેને વારંવાર મારવા લાગ્યા. એ પ્રમાણે તેને પૃથ્વીપર પાડી નાખી મૃતપ્રાય કરીને તે સર્વ દ્વારકામાં આવી પાતપાતાના ઘરમાં પેસી ગયા, કૃષ્ણે પેાતાનાં માણસા પાસેથી આ બધી ખખર સાંભળી અને ભેદયુક્ત થઈને વિચારવા લાગ્યા કે—‘ અહા ! આ કુમારેએ કુળના અંત કરે તેવુ. આ કેવુ' ઉન્મત્તપણું આચર્યુ છે ? ’ પછી કૃષ્ણ રામને લઈને દ્વૈપાયન ઋષિ પાસે આવ્યા. ત્યાં મેટા વિષ સર્પની જેમ ક્રોધથી રાતા નેત્રવાળા થયેલા તે દ્વૈપાયનને દીઠા. પછી ઉન્મત્ત હાથીને મહાવત શાંત કરે તેમ તે અતિ ભય કર ત્રિૠ'ડીને કૃષ્ણ આ પ્રમાણેનાં વચનેા વડે શાંત કરવા લાગ્યા - ક્રોધ એ મહામેટા શત્રુ છે કે જે કેવળ પ્રાણીને આ જન્મમાંજ દુ:ખ આપતા નથી, પશુ લાખા જન્મ સુધી દુઃખ આપ્યા કરે છે. હું મહિષ! મદ્યપાનથી અંધ થયેલા મારા અજ્ઞાની પુત્રાએ જે તમારા માટે અપરાધ કર્યાં છે, તેમને ક્ષમા કરે; કેમ કે આપના જેવા મહાશયને ક્રોધ કરવા યુક્ત નથી.' કૃષ્ણે આ પ્રમાણે ઘણું કહ્યું, તે પણ તે ત્રિદડી શાંત Page #446 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧૧ મો] દ્વારકાનો દાહ અને કૃષ્ણનું અવસાન [૪૦૭ થો નહીં, અને તે બોલે કે “હે કૃષ્ણ! તમારા સાંત્વનથી હવે સયું, કારણ કે જ્યારે તમારા પુત્રોએ મને માર્યો ત્યારે મેં સર્વ લેકસહિત દ્વારકાનગરીને બાળી નાખવાનું નિયાણું કરેલ છે. તેમાંથી તમારા બે વિના બીજા કેઈને છુટકારે થશે નહીં. આ પ્રમાણેનાં તેમનાં વચન સાંભળી રામે કૃષ્ણને નિષેધ કરીને કહ્યું કે-“હે બાંધવ! એ સંન્યાસીને વૃથા શા માટે મન છે? જેઓનાં મુખ, ચરણુ, નાસિકા અને હાથ વાંકાં હોય; જેઓના હેઠ, દાંત અને નાસિકા સ્થૂળ હાય, જેઓની ઇદ્રિ વિલક્ષણ હોય અને જે હીન અંગવાળા હોય તેઓ કદિ પણ શાંતિ પામતા નથી, આ વિષે એને બીજું કહેવાનું પણ શું છે? કારણ કે ભાવી વસ્તુને નાશ કઈ પણ રીતે થતું નથી અને સર્વાનું વચન અન્યથા થતું નથી.” પછી કૃષ્ણ સશેક વદને ઘેર આવ્યા અને દ્વારકામાં તે દ્વૈપાયનના નિયાણાની વાર્તા પ્રગટ થઈ. બીજે દિવસે કૃષ્ણ દ્વારકામાં આઘોષણા કરાવી કે “હવેથી સર્વ લેકેએ ધર્મમાં વિશેષ રીતે તત્પર રહેવું.” પછી સર્વ જનેએ તે પ્રમાણે આરંભ કર્યો, તેવામાં ભગવાન નેમિનાથ પણ રૈવતાચલ પર આવીને સમવસર્યા. તે ખબર સાંભળી કૃષ્ણ ત્યાં ગયા અને જગતની મોહરૂપી મહા નિદ્રાને દૂર કરવામાં રવિની કાંતિ જેવી ધર્મ દેશનાસાંભળવા લાગ્યા. તે ધર્મ દેશના સાંભળીને પ્રધુમ્ર, શાબ, નિષધ, ઉમુક અને સારણ વિગેરે કેટલાએક કુમારેએ દીક્ષા લીધી. તેમજ રૂકમિણી અને જાંબવતી વિગેરે ઘણી યાદવની સ્ત્રીઓએ પણ સંસાર પર ઉઠેગ પામીને પ્રભુની પાસે દીક્ષા લીધી. પછી કૃષ્ણના પૂછવાથી પ્રભુએ કહ્યું કે કૈપાયન આજથી બારમે વર્ષે દ્વારકાનું દહન કરશે. તે સાંભળીને કૃષ્ણ ચિંતા કરવા લાગ્યા કે “તે સમુદ્રવિજય વિગેરે ધન્ય છે કે જેઓએ આગળથીજ દીક્ષા લીધી છે, અને હું કે જે રાજ્યમાં લુબ્ધ થઈ દીક્ષા લીધા વિના પડ્યો રહ્યો છું તેને ધિક્કાર છે.” કૃષ્ણને આ આશય જાણી પ્રભુ બોલ્યા કે-“કૃષ્ણ! કદિ પણ વાસુદેવ દીક્ષા લેતાજ નથી, કારણ કે તેઓને ચારિત્રધર્મની આડી નિયાણારૂપ અર્ગના હોય છે. વળી તેઓ અવશ્ય અધોગામી (નારકી) જ થાય છે. તમે પણ અહીંથી મૃત્યુ પામીને વાલુકાપ્રભા નામની ત્રીજી નરકમાં જશે.” તે સાંભળતાજ કૃષ્ણ અતિ વિધુર થઈ ગયા, એટલે સર્વ ફરીથી કહ્યું કે “હે વાસુદેવ! તમે તે નરકમાંથી નીકળીને આ ભરતક્ષેત્રમાં તીર્થંકર થશે, અને આ બળભદ્ર અહીંથી મૃત્યુ પામીને બ્રા દેવલોકમાં જશે, ત્યાંથી ચવીને પાછા મનુષ્ય થથે, પાછા દેવતા થશે, ત્યાંથી ચ્યવને આ ભરતક્ષેત્રમાં ઉત્સર્પિણી કાળમાં રાજા થશે, અને તમારાજ તીર્થમાં તે મોક્ષને પામશે.” આ પ્રમાણે કહી પ્રભુએ ત્યાંથી બીજે વિહાર કર્યો. વાસુદેવ પણ તેમને નમીને દ્વારકામાં આવ્યા. પછી કૃષ્ણ પાછી આઘેષણ કરાવી એટલે સર્વ લેકે વિશેષ ધર્મનિષ્ઠ થયા. દ્વૈપાયન મૃત્યુ પામીને અગ્નિકુમાર નિકાયમાં દેવપણે ઉત્પન્ન થયે. પૂર્વનું વૈર સંભારીને તે તત્કાળ દ્વારકામાં આવ્યું, ત્યાં સર્વ લેકે ચતુર્થ, છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે તપમાં Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮]. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૫ ૮ મું તત્પર અને દેવપૂજામાં આસક્ત તેના જેવામાં આવ્યા. તેથી ધર્મના પ્રભાવથી તે કાંઈ પણ ઉપસર્ગ કરવાને અશક્ત થયે; તેથી તેમનાં છિદ્ર જેતે જેતે તે અગ્યાર વર્ષ સુધી સ્થિતિ કરીને રહ્યો. જ્યારે બારમું વર્ષ આવ્યું ત્યારે લેકેએ વિચાર્યું કે “આપણુ તપથી દ્વૈપાયન થઈ થઈ નાસી ગયો અને આપણે જીવતા રહ્યા, માટે હવે આપણે વેચ્છાએ રમીએ. પછી મધપાન કરતા અને અભક્ષ્ય ખાતા તેઓ વેચ્છાએ ક્રીડા કરવામાં પ્રવર્યા. તે વખતે છિદ્રને જેનારા દ્વૈપાયનને અવકાશ મળ્યો, એટલે તેની કટુષ્ટિથી તત્કાળ કલ્પાંત કાળની જેવા અને યમરાજના દ્વાર જેવા વિવિધ ઉત્પાતે દ્વારકામાં ઉત્પન્ન થયા. આકાશમાં ઉલ્કાપાતના નિર્ધાત થવા લાગ્યા, પૃથ્વી કંપવા લાગી, ગ્રહોમાંથી ધુમકેતુને વિડંબના પમાડે તેવા ધુમ્ર છુટવા લાગ્યા, અંગારાની વૃષ્ટિ થવા લાગી, સૂર્ય મંડળમાં છિદ્ર જોવામાં આવ્યું, સૂર્ય ચંદ્રના અકસ્માત્ ગ્રહણ થવા લાગ્યાં, મહેલમાં રહેલી લેપ્યમય પુતળીઓ અટ્ટહાસ કરવા લાગી, ચિત્રમાં આલેખેલા દેવતાઓ બ્રગુટી ચઢાવીને હસવા લાગ્યા અને નગરીમાં પણ હિંસક જનાવરા વિચરવા લાગ્યા. એ વખતે તે દ્વૈપાયન દેવ પણ અનેક શાકિની, ભૂત અને વેતાલ વિગેરેથી પરવાર્યો સત નગરીમાં ભમવા લાગે. નગરજને સ્વપ્નમાં રક્ત વસ્ત્ર અને રક્ત વિલેપનવાળા, કાદવમાં મગ્ન થયેલા અને દક્ષિણાભિમુખ ખેંચાતા પિતાના આત્માને જેવા લાગ્યા. રામ અને કૃષ્ણનાં હળ અને ચક્ર વિગેરે આયુરને નાશ પામી ગયાં. પછી કૈપાયને સંવર્ત વાયુ વિકુઓં. તે વાયુએ કાષ્ટ અને તૃણ વિગેરે સર્વ તરફથી લાવી લાવીને નગરીમાં નાંખ્યા અને જે લેકે ચારે દિશાઓમાં નાસવા માંડ્યા તેઓને પણ પાછા નગરીમાં લાવી લાવીને નાખ્યા. વળી તે પવને આઠે દિશાઓમાંથી વૃક્ષને ઉમૂલન કરી લાવીને સમગ્ર દ્વારકાનગરીને કાષ્ઠ વડે પૂરી દીધી, અને સાઠ કુલકેટી બહાર રહેનારા અને તેર કુળકેટી દ્વારકામાં રહેનારા એમ સર્વ યાદવને દ્વારકામાં એકઠા કરીને એ દ્વૈપાયન અસુરે અગ્નિ પ્રગટ કર્યો. એ અગ્નિ પ્રલયકાળના અગ્નિની જેમ પિતાના ઘાટા ધુમાડાથી બધા વિશ્વમાં અંધકાર કરતે સતે ધગ ધગ શબ્દ કરતો પ્રજવલિત થયે બાળકથી તે વૃદ્ધ સુધીના બધા લેકે જાણે બેડી વડે કેદ કરેલા હોય તેમ એક પગલું પણ ત્યાંથી ચાલવાને સમર્થ થયા નહીં, સર્વે પિંડાકારપણે એકઠા થઈ રહ્યા. તે વખતે રામ અને કૃષ્ણ વાસુદેવ, દેવકી અને રોહિણીને અગ્નિનમાંથી બહાર કાઢવાને માટે રથમાં બેસાડ્યા. પણ વાદી જેમ સર્પને ખંભિત કરે તેમ દેવતાએ ખંભિત કરેલા અશ્વો અને વૃષભે ત્યાંથી જરા પણ ચાલી શકયા નહીં. પછી રામ કૃષ્ણ ઘોડા અને વૃષભને છેડી દઈને પોતે જ તે રથને ખેંચવા લાગ્યા, એટલે તે રથની ધરી તડ તડ શબ્દ કરતી લાકડાના કકડાની જેમ ભાંગી પડી, તથાપિ તેઓ “હે રામ! હે કૃષ્ણ! અમારું રક્ષણ કરે, રક્ષણ કરો.” એમ દીનપણે પાકાર કરતા માતા-પિતાને બચાવવા માટે અતિ સામર્થ્યથી તે રથને માંડ માંડ નગરના દરવાજા પાસે લાવ્યા, એટલામાં તેનાં બંને કમાડ બંધ થઈ ગયાં. રામે પગની પાનીનાં પ્રહારથી તે બંને કમાડને લીલામાત્રમાં ભાંગી નાખ્યાં, તથાપિ જાણે પૃથ્વીએ ગ્રસ્ત કર્યો હોય તેમ જમીનમાં ખેંચી ગયેલો રથ Page #448 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૧ મો] દ્વારકાને દાહ અને કૃષ્ણનું અવસાન [૪૦૯ બહાર નીકળી શક્યો નહીં. તે વખતે તૈપાયન દેવે આવીને કહ્યું કે “અરે રામ કૃષ્ણ! તમને આ શો મેહ થયે છે? મેં તમને પૂર્વે કહ્યું હતું કે–તમારા બે વિના બીજા કોઈને અગ્નિમાંથી મેલ થવાનો નથી, કારણ કે મેં તેને માટે મારૂં મહા તપ વેચી દીધું છે, અર્થાત નિયાણાવટે નિષ્ફળ કરી નાખ્યું છે.” તે સાંભળીને તેમનાં માતા પિતા બોલ્યાં-“હે વત્સ! હવે તમે ચાલ્યા જાઓ, તમે બે જીવતા રહેશે તે બધા યાદવે જીવતાજ છે, માટે હવે વધારે પુરૂષાર્થ કરે નહીં; તમે તે અમને બચાવવા માટે ઘણું કર્યું, પરંતુ ભવિતવ્યતા બળવાનું અને દુર્લય છે. અમે અભાગીઆઓએ પ્રભુની પાસે દીક્ષા લીધી નહીં, તે હવે અત્યારે અમે અમારા કર્મનું ફળ ભેગવશું.' તેમણે આ પ્રમાણે કહ્યું તે પણ જ્યારે રામ કૃષ્ણ તેમને મૂકીને ગયા નહીં, ત્યારે વસુદેવ, દેવકી અને રોહિણીએ કહ્યું કે અત્યારથી અમારે ત્રિજગદ્ગુરૂ શ્રી નેમિનાથનું જ શરણ છે, અમે ચતુર્વિધ આહારનાં પચખાણ કરીએ છીએ, અને શરણેછુ એવા અમે અહંત, સિદ્ધ, સાધુ અને અહં તકથિત ધર્મનું શરણ અંગીકાર કરીએ છીએ. અમે કેઈના નથી અને કોઈ અમારૂં નથી.” આ પ્રમાણે આરાધના કરીને તેઓ નવકાર મંત્રના ધ્યાનમાં તત્પર થયા, એટલે દ્વૈપાયને તેમની ઉપર અગ્નિના મેઘની જેમ અગ્નિ વર્ષા, જેથી તે ત્રણે તત્કાળ મૃત્યુ પામીને સ્વર્ગે ગયા. પછી રામ અને કૃષ્ણ નગરીની બહાર નીકળી જીર્ણોદ્યાનમાં ગયા, અને ત્યાં ઉભા રહીને બળતી દ્વારકાપુરીને જોવા લાગ્યા. દ્વારકાની અંદર અગ્નિવડે બળવાથી માણેકની દીવાલ પાષાણુના ખંડની જેમ ચૂર્ણ થતી હતી, ગશીર્ષચંદનના સ્તંભ પલાલની જેમ ભસ્મ થતા હતા, કીલ્લાના કાંગરાઓ તડ તડ શબ્દ કરતા તુટી પડતા હતા, અને ઘરનાં તળીઓ ફક્ ફ, શબ્દ કરતાં ફુટતાં હતાં. સમુદ્રમાં જળની જેમ અગ્નિની જવાળાઓમાં જરા પણ અંતર હતું નહીં. પ્રલય કાળમાં જેમ સર્વત્ર એકાણું થઈ જાય તેમ સર્વ નગરી એકાનળરૂપ થઈ ગઈ હતી. અગ્નિ પિતાની જ્વાળારૂપ કરથી નાચતે હતે, પિતાના શબ્દથી ગર્જના કરતું હતું, અને વિસ્તાર પામતા ધુમાડાના મિષથી નગરજનરૂપ માછલાની ઉપર જાણે જાળ પાથરતો હોય તે દેખાતો હતો. આ પ્રમાણેની દ્વારકાની સ્થિતિને જોઈને કૃષ્ણ બળભદ્રને કહ્યું, “નપુંસક જેવા મને ધિક્કાર છે કે હું તટસ્થ રહીને આ મારી નગરીને બળતી જોઉં છું. આર્ય બંધુ! જેમ આ નગરીની રક્ષા કરવાને હું સમર્થ નથી, તેમ તેને જોવાને પણ હું ઉત્સાહ રાખતા નથી. માટે કહે, હવે આપણે કયાં જઈશું? કેમકે સર્વત્ર આપણું વિરોધી રાજાઓ છે.” બળભદ્ર બેલ્યા ભાઈ! આ વખતે આપણું ખરા સગા સંબંધી, બાંધવ કે મિત્ર પાંડજ છે, માટે તેમને ઘેર જઈએ.” કૃણે કહ્યું, “આર્ય! મેં પ્રથમ તેમને દેશનિકાલ કર્યા હતા, તે તે અપકારની લજજાએ આપણે ત્યાં શી રીતે જઈશું?” રામ બેલ્યા-બસપુરૂષો પોતાનાં હૃદયમાં ઉપકારને જ ધારણ કરે છે, તેઓ નઠારા સ્વપ્નની જેમ કદિ પણ અપકારને તે સંભારતાજ નથી. હે જાતા! આપણે અનેકવાર સત્કાર કરેલા એવા પાંડવો કૃતજ્ઞ હોવાથી આપણી પજા કરશે, C - 52 Page #449 -------------------------------------------------------------------------- ________________ ૧૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૫ ૮ મું તેના સંબંધમાં બીજો વિચાર લાવશે જ નહીં.” આ પ્રમાણે રામે કહ્યું એટલે કૃષ્ણ પાંડવની પાંડુમથુરા નગરીને ઉદ્દેશીને નૈઋત્ય દિશા તરફ ચાલ્યા. અહીં દ્વારકા નગરી બળતી હતી, તે વખતે રામને પુત્ર કુન્જબારક કે જે ચરમશરીરી હતું, તે મહેલના અગ્રભાગ ઉપર ચડી ઊંચા હાથ કરીને આ પ્રમાણે છે કે “આ વખતે હું શ્રી નેમિનાથને વ્રતધારી શિષ્ય છું. મને પ્રભુએ ચરમશરીરી અને મેક્ષગામી કહ્યો છે. ને અહંતની આજ્ઞા પ્રમાણ હેય તે હું અગ્નિથી કેમ બનું!” આવી રીતે તે બેલ્યો એટલે જાભકદેવતાઓ તેને ત્યાંથી ઉપાડીને પ્રભુની પાસે લઈ ગયા. તે વખતે શ્રી નેમિપ્રભુ પાંડવને દેશમાં સમવસર્યા હતા, ત્યાં જઈને તે મહામાનવાળા કુwવારકે દીક્ષા લીધી. જે રામ કૃષ્ણની આીઓએ પૂર્વે દીક્ષા લીધી નહતી, તેઓ શ્રી નેમિનાથને સંભારતી સતી અનશન કરીને અગ્નિના ઉપદ્રવ વડે જ મૃત્યુ પામી ગઈ, એ અગ્નિમાં સાઠ કુળકેટી અને તેર કુળકેટી યાદ બળીને ભસ્મ થઈ ગયા. છ માસ સુધી દ્વારકા નગરી બન્યા કરી. પછી તેને સમુદ્ર જળવડે પ્લાવિત કરી નાખી. અહીં માર્ગે ચાલતાં કૃષ્ણ હસ્તિકલ્પ નામના નગર પાસે આવ્યા એટલે તેમને સુધાની પીડા ઉત્પન્ન થઈ, તેથી તેમણે તે વાત બળભદ્રને જણાવી. બળભદ્ર બોલ્યા- “હે બાંધવ! હું તમારે માટે ભોજન લેવા સારૂ આ નગરમાં જાઉં છું. પરંતુ તમે અહી પ્રમાદરહિત રહેજે. અને કદિ જે મને નગરમાં કાંઈ પણ કષ્ટ ઉત્પન્ન થશે તે હું સિંહનાદ કરીશ, એટલે તમે તે સાંભળીને તરત ત્યાં આવજે.” આ પ્રમાણે કહીને રામ નગરમાં પેઠા. તે વખતે નગરજને તેમને જોઈને “આ દેવીકૃતિ પુરૂષ કેશુ છે?” એમ આશ્ચર્ય પામતા સતા નિરખવા લાગ્યા. વિચાર કરતાં તેઓના સમજવામાં આવ્યું કે “ દ્વારકા અગ્નિથી બળી ગઈ છે, તેથી તેમાંથી નીકળીને આ બળભદ્ર અહીં આવ્યા જણાય છે’ પછી બળભદ્ર કંદેઈની દુકાને જઈ આંગળીમાંથી મુદ્રિકા (વીટી) આપીને વિવિધ ભોજન લીધું, અને કલાલની દુકાનેથી કડું આપીને મદિરા લીધી. તે લઈને બળદેવ જેવા નગરના દરવાજા તરફ ચાલ્યા, તેવાજ રાજાના ચોકીદારે તેમને જઈ વિરમય પામીને તે વાત જણાવવા માટે ત્યાંના રાજાની પાસે આવ્યા. તે નગરમાં પતરાષ્ટ્રનો પુત્ર અચ્છદંત રાજ્ય કરતા હતા. પૂર્વે પાંડેએ કૃષ્ણને આશ્રય લઈને જ્યારે સર્વ કોરનો વિનાશ કર્યો ત્યારે માત્ર તેને અવશેષ રાખ્યો હતો. રક્ષકે એ આવીને તે રાજાને કહ્યું કે “કેઈ બળદેવના જે પુરૂષ ચેરની જેમ મહા મૂલ્યવાળું કડું અને મુદ્રિકા આપીને તેના બદલામાં આપણું નગરમાંથી મઘ અને ભજન લઈને નગર બહાર જાય છે, તે બળભદ્ર હો કે કઈ ચોર છે, પણ અમે આપને જાહેર કરીએ છીએ, તેથી હવે પછી અમારે કાંઈ અપરાધ નથી.” આ પ્રમાણેના ખબર સાંભળી અછદંત સૈન્ય લઈને બળદેવને મારવા તેની સમીપે આવ્યો અને નગરના દરવાજા બંધ કરાવી દીધા. તત્કાળ બળદેવ ભક્ત પાન બાજુ પર તજી દઈ હાથીનો આલાનસ્તંભ ઉમેલી, સિંહનાદ કરીને શત્રુના સિન્યને મારવા Page #450 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૧ મ] દ્વારકાને દાહ અને કૃષ્ણનું અવસાન [૪૧૧ લાગ્યા. સિંહનાદ સાંભળીને કૃષ્ણ ત્યાં આવવા દેડયા. દરવાજા બંધ જઈને પગની પાનીના પ્રહારથી તેનાં કમાડને ભાંગી નાખીને સમુદ્રમાં વડવાનળ પેસે તેમ તે નગરમાં પેઠા. કૃષ્ણ તે દરવાજાની જ ભૂગળ લઈ શત્રુના તમામ સૈનિકોને મારી નાખ્યા. પછી વશ થઈ ગયેલા રાજા અચ્છદંતને તેણે કહ્યું કે “અરે મૂર્ખ ! અમારી ભુજાનું બળ ક્યાંઈ ગયું નથી. તે જાણતાં છતાં પણ આ શું કર્યું? માટે જા, હવે નિશ્ચળ થઈને તારા રાજ્યને ભેગવ. તારા આ અપરાધથી અમે તને છોડી મૂકીએ છીએ.” આ પ્રમાણે કહી નગરની બહાર આવીને તેઓએ ઉદ્યાનમાં બેસી ભજન કર્યું, પછી ત્યાંથી દક્ષિણ દિશા તરફ ચાલીને કૌશાંબી નગરીના વનમાં આવ્યા. તે વખતે મદ્યપાનથી, લવણ સહિત ભેજન કરવાથી, ગ્રીષ્મઋતુના વેગથી, શ્રમથી, શેકથી અને પુણ્યના ક્ષયથી કૃષ્ણને ઘણી તૃષા લાગી; તેથી તેમણે બળરામને કહ્યું કે “ભાઈ! અતિ તૃષાથી મારૂં તાળવું સુકાય છે, જેથી આ વૃક્ષની છાયાવાળા વનમાં પણ હું ચાલવાને શક્તિવાનું નથી. બળભદ્રે કહ્યું, “ભ્રાતા ! હું ઉતાવળે જળને માટે જાઉં છું, માટે તમે અહીં આ વૃક્ષની નીચે વિશ્રાંતિ અને પ્રમાદરહિત થઈ ક્ષણવાર બેસો.” આ પ્રમાણે કહી બળભદ્ર ગયા એટલે કૃષ્ણ એક પગ બીજા જાનુ ઉપર ચઢાવી પીળું વસ્ત્ર ઓઢીને કેઈ માર્ગના વૃક્ષની નીચે સુતા અને ક્ષણમાં નિદ્રાવશ પણ થઈ ગયા. રામે જતાં જતાં પણ કહ્યું હતું કે “પ્રાણવલભ બંધુ! જ્યાં સુધીમાં હું પાછો આવું, ત્યાં સુધીમાં ક્ષણવાર પણ તમે પ્રમાદી થશે નહીં.” પછી ઊંચું મુખ કરીને બળદેવ બોલ્યા કે-“હે વન દેવીઓ! આ મારા અનુજ બંધુ તમારે શરણે છે, માટે એ વિશ્વવત્સલ પુરૂષની રક્ષા કરજે.” આ પ્રમાણે કહીને રામ જળ લેવા ગયા, એટલામાં હાથમાં ધનુષ્યને રાખો, વ્યાઘચર્મના વસ્ત્રને ધારણ કરતા અને લાંબી દાઢીવાળો શીકારી થયેલ જરાકુમાર ત્યાં આવ્યું. શીકારને માટે ભમતાં ભમતાં જરાકુમારે કૃષ્ણને એ પ્રમાણે સુતેલા જોયા કે જેથી તેણે મૃગની બુદ્ધિથી તેના ચરણતળમાં તીક્ષ્ય બાણ માર્યું. બાણ વાગતાં જ કૃષ્ણ વેગથી બેઠા થઈ બોલ્યા કે “અરે! મને નિરપરાધીને છળ કરીને કહ્યા વિના ચરણતળમાં કોણે બાણ માર્યું? પૂર્વે કયારે પણ જ્ઞાતિ અને નામ કહ્યા વગર કેઈએ મને પ્રહાર કર્યો નથી, માટે જે હોય તે પિતાનું ગોત્ર અને નામ કહે.” આ પ્રમાણેનો પ્રશ્ન સાંભળીને જરાકુમારે વૃક્ષની ઘટામાં રહીને કહ્યું કે “હરિવંશરૂપી સાગરમાં ચંદ્ર જેવા દશમા દશાહે વસુદેવની સ્ત્રી જાદેવીના ઉદરથી જન્મેલે જરાકુમાર નામે હું પુત્ર છું. રામ કૃષ્ણનો અગ્રજ બંધુ છું, અને શ્રી નેમિનાથનાં વચન સાંભળીને કૃષ્ણની રક્ષા કરવાને (મારાથી તેને વધ ન થાય તે માટે) હું અહીં આ વનમાં આવ્યો છું. અહીં રહેતાં મને બાર વર્ષ થઈ ગયાં છે, પણ આજ સુધી મેં અહીં કેઈ મનુષ્યને જે નથી, માટે આમ બેલનારા. તમે કોણ છે તે કહે.” કૃષ્ણ બેલ્યા–“અરે પુરૂષવ્યાધ્ર બંધુ! અહીં આવ, હું તારે અનુજ. બંધુ કૃષ્ણ જ છું કે જેને માટે તું વનવાસી થયો છે. હે બાંધવ! દિમેહથી ઘણુ દૂર Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર [ પ ૮ મુ માને ઉલ્લુંઘન કરનાર પાંચની જેમ તારા બાર વર્ષના પ્રયાસ વૃથા થયા છે.' તે સાંભળી ‘શું આ કૃષ્ણ છે ?' એમ ખેલતા જરાકુમાર તેમની નજીક આવ્ચે અને કૃષ્ણને જોઈને તત્કાળ મૂર્છા પામ્યા. પછી માંડમાંડ સજ્ઞા પામીને જરાકુમારે કશુ સ્વરે રૂદન કરતાં પૂછ્યું, અરે ભ્રાત! આ શું થયું! તમે અહીં કયાંથી ? શુ' દ્વારિકા દહન થઈ ? શુ યાદવાના ક્ષય થયે? અરે! આ તમારી અવસ્થા જોતાં નેમિનાથની ખધી વાણી સત્ય થઈ હાય તેમ લાગે છે.' પછી કૃષ્ણે બધા વૃત્તાંત કહ્યો, એટલે જરાકુમારે રૂદન કરતાં કરતાં કહ્યું કે- અરે ભાઈ! મેં આ શત્રુને ચેાગ્ય એવું કાય કર્યું છે. કનિષ્ઠ, દુર્દશામાં મગ્ન અને ભ્રાતૃવત્સલ એવા તમને મારવાથી મને નરકભૂમિમાં પણ સ્થાન મળવા સંભવ નથી. તમારી રક્ષા કરવાને મેં વનવાસ ધારણ કર્યાં, પણ મને આવી ખબર નહિ કે વિધિએ આગળથીજ મને તમારા કાળરૂપે કે પેલે છે! હે પૃથ્વિ ! તુ' વિવર આપ કે જેથી હું આ શરીરેજ નરકભૂમિમાં જાઉં, કારણ સ દુઃખથી અધિક એવું ભ્રાતૃહત્યાનું દુઃખ આવી પડતાં હવે અહીં રહેવું તે મને નરકથી પશુ અધિક દુ:ખદાયી છે. મેં આવું કાય કર્યું તે શું હવે હું વસુદેવના પુત્ર કે તમારે ભ્રાતા કે મનુષ્ય પણ થઈ શકું ? તે વખતે સČજ્ઞનું વચન સાંભળી હું મરી કેમ ગયા નહીં...? કારણ કે તમે વિધમાનજ છતાં હું એક સાધારણુ માણુસ કર્દિ મરી જાત તા તેથી શી ન્યૂનતા થઈ જાત ! ' કૃષ્ણુ ખેલ્યા− હૈ ભાઈ ! હવે શેાક કરેા નહી, વૃથા શેક કરવાથી સયુ ! કારણ કે તમારાથી કે મારાથી ભવિતવ્યતાનું ઉલ્લ્લંધન થઈ શકતું નથી, તમે યાદવામાં માત્ર એકજ અવશેષ છે. માટે ચિરકાળ જીવા અને અહી'થી સત્વર ચાલ્યા જાઓ, કેમકે રામ અહી આવી પહોંચશે તે તે મારા વધના ક્રોધથી તમને મારી નાખશે. આ મારૂ કૌસ્તુભ રત્ન એંધાણી તરીકે લઈને તમે પાંડવાની પાસે જાએ. તેમને આ સત્ય વૃત્તાંત કહેજો, તે જરૂર તમને સહાયકારી થશે. તમારે અહીંથી અવળે પગલે ચાલવું, જેથી રામ તમારા પગલાને અનુસરીને આવે તે પણ તમને સદ્ય એકઠા થઈ શકે નહી. મારાં વચનથી સર્વ પાંડવાને અને ખીજાઓને પણ ખમાવો, કારણકે પૂર્વે મારા ઐશ્વના સમયમાં મે... તેઓને દેશપાર કરીને ક્લેશ પમાલા છે.’ આવી રીતે કૃષ્ણે વારંવાર કહ્યું, તેથી જરાકુમાર કૃષ્ણના ચરણમાંથી પેાતાનું ખાણુ ખે ́ચી કાઢી કૌસ્તુભ રત્ન લઈને ત્યાંથી ચાલ્યે ગયે.. જરાકુમારના ગયા પછી કૃષ્ણ ચરણની વેદનાથી પીડિત થયા સતા ઉત્તરાભિમુખે રહી અંજલિ નેડીને આ પ્રમાણે કહેવા લાગ્યા કે અહુ ત ભગવંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુઓને મન વચન કાયાથી મારા નમસ્કાર છે. વળી જેણે અમારા જેવા પાપીઆના ત્યાગ કરીને આ પૃથ્વીપર ધમતી પ્રવર્તાવ્યું, તેવા ભગવંત શ્રીઅરિષ્ટનેમિ પરમેષ્ઠીને મારા નમસ્કાર છે.’ આ પ્રમાણે કહી તૃત્યુના સંથારાપર સુઈ જાનુ ઉપર ચરણ મૂકી અને વજ્ર એઢીને ચિંતવવા લાગ્યા કે ‘ ભગવાન્ શ્રી નેમિનાથ, વરદત્ત વિગેરે ગણધરા, પ્રથ્રુસ્ર, પ્રમુખકુમારે ૧ નાના ભાઈ Page #452 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૨ મે ] બળદેવનું સ્વર્ગગમન અને શ્રી નેમિનાથનું નિર્વાણ ' [૧૩ અને રૂકમિણી વિગેરે મારી સ્ત્રીઓને ધન્ય છે કે જેઓ સતત સંસારવાસના કારણરૂપ ગૃહવાસને છેડી દઈ દીક્ષા લઈને ચાલી નીકળ્યા અને આ સંસારમાં જ વિડંબના પામનારા એવા મને ધિકાર છે!” આ પ્રમાણે શુભ ભાવના ભાવતાં ભાવતાં કૃષ્ણનું અંગ સર્વ તરફથી ભગ્ન થવા લાગ્યું અને યમરાજના સહેદર જે પ્રબળ વાયુ કપ પામે, તેથી તૃષ્ણ, શેક અને ઘાતકારી વાયુએ પડેલા કૃષ્ણને વિવેક સર્વથા ભ્રષ્ટ થઈ ગયો, જેથી તત્કાળ તે આ પ્રમાણે માઠી વિચારણા કરવા લાગ્યા કે “મને જન્મથી કોઈ પણ મનુષ્ય કે દેવતાઓ પણ પરાભવ કરી શક્યા નહોતા, તેને દ્વૈપાયને કેવી માઠી દશાને પમાડ્યો! આટલું છતાં પણ જે હું તેને દેખું તે અત્યારે પણ ઊઠીને તેને અંત લાવું. મારી પાસે તે કેણ માત્ર છે. અને તેનું રક્ષણ કરવાને પણ કેણ સમર્થ છે.” આ પ્રમાણે ક્ષણમાત્ર રૌદ્રધ્યાન થાતા સતા એક સહસ્ત્ર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામીને કૃષ્ણ નિકાચિત કર્મથી ઉપાર્જન કરેલી ત્રીજી નરકે ગયા. કૃષ્ણવાસુદેવે સેળ વર્ષ કુમારપણામાં, છપ્પન વર્ષ મંડલિકપણામાં અને નવસો ને અઠયાવીશ વર્ષ અર્ધચકીપણામાં—એમ સર્વ મળીને એક હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. ॥ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि द्वारिकादाहकृष्णावसानकीर्तनो नाम एकादशः सर्गः ॥ tet tat સર્ગ ૧૨ મ. twitter બળદેવનું સ્વર્ગગમન અને શ્રી નેમિનાથનું નિર્વાણ અહીં રામ માર્ગે અપશુકન થવાથી ખલિત થતાં થતાં કમળના પત્રપુટમાં જળ લઈને સત્વર કૃષ્ણની પાસે આવ્યા. તે વખતે આ સુખે સુઈ ગયા છે” એવું ધારી ક્ષણવાર તેઓ બેસી રહ્યા. એટલામાં તે કૃષ્ણવર્ણ મક્ષિકાઓને ત્યાં બણબણની જેઈને તેમણે મુખ ઉપરથી વસ ખેંચી લીધું, એટલે પિતાના પ્રિય બંધુને મૃત્યુ પામેલા જોઈને છેદેલા વૃક્ષની જેમ રામ મૂછ ખાઈ પૃથ્વી પર પડયા. પછી કોઈ પ્રકારે સંજ્ઞા પામીને તેમણે મોટે સિંહનાદ કર્યો કે જેથી શીકારી પ્રાણીઓ પણ ત્રાસ પામી ગયા અને બધું વન કંપાયમાન થયું. પછી તેઓ બેલ્યા કે “જે પાપીએ સુખે સુતેલા મારા આ વિશ્વવીર બંધુને મારી નાખ્યા છે તે પિતાના આત્માને જણાવે, અને જે તે ખરેખર બળવાનું હોય તે મારી સમક્ષ થાઓ, પણ ખરે બળવાન તે સુતેલ, પ્રમાદી, બાળક, મુનિ અને સ્ત્રીને કેમ પ્રહાર કરે?' આ પ્રમાણે Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૮ મું ઊંચે શબે આક્રોશ કરતા રામ તે વનમાં ભમવા લાગ્યા, પણ કઈ મનુષ્ય ન જણાવાથી પાછા કૃષ્ણની પાસે આવી આલિંગન કરીને રૂદન કરવા લાગ્યા કે-“હે ભ્રાત! હા પૃથ્વીમાં અદ્વિતીય વીર! હા મારા ઉત્સંગમાં લાલિત થયેલા! હા કનિષ્ઠ છતાં પણ ગુણવડે ! અને હા વિશ્વશ્રેષ્ઠ! તમે ક્યાં છે? અરે વાસુદેવ! તમે પ્રથમ કહેતા હતા કે “તમારા વિના હું રહી શકતા નથી અને આ વખતે તે સામે ઉત્તર પણ આપતા નથી, તો તે પ્રીતિ કયાં ગઈ? તમને કાંઈ રોષ થયો હોય અને તેથી રીસાણ છે તેમ લાગે છે, પણ મારે કાંઈ પણ અપરાધ મને યાદ આવતો નથી. અથવા શું મને જળ લાવતાં વિલંબ થયો તે તમને રેષ થવાનું કારણ છે? હે ભ્રાતા! તે કારણથી તમે ફેષ કર્યો હોય તે ઘટિત છે, તથાપિ હમણાં તે બેઠા થાઓ, કેમકે સૂર્ય અસ્ત પામે છે, તેથી આ સમય મહાત્માઓને સુવાને નથી.” આ પ્રમાણે પ્રલાપ કરતાં કરતાં રામે તે રાત્રી નિર્ગમન કરી. પાછા પ્રાતઃકાળે કહેવા લાગ્યા કે “ભાઈ! બેઠા થાઓ, બેઠા થાઓ.” એમ વારંવાર કહેતાં છતાં પણ જ્યારે કૃષ્ણ બેઠા થયા નહીં ત્યારે રામ સનેહથી મેહિત થઈ તેને સકંધ ઉપર ચઢાવીને ગિરિ વન વિગેરેમાં ભમવા લાગ્યા. એ પ્રમાણે સ્નેહથી મહિત થયા સતા કૃષ્ણની મૃત કાયાને પ્રતિદિન પુષ્પાદિકથી અર્ચન પૂજન કરતા સતા બળરામે છ માસ નિગમન કર્યા. તેવી રીતે અટન કરતાં કરતાં અનુક્રમે વર્ષાકાળ આવ્યો, એટલે પેલે સિદ્ધાર્થ જે દેવ થયે હતું, તેણે અવધિજ્ઞાનથી જાણયું કે “મારો બ્રાતૃવત્સલ ભાઈ બળરામ કૃષ્ણના મૃત શરીરને વહન કરીને ભમે છે, માટે હું ત્યાં જઈને તેને બંધ આપું, કેમકે તેણે પૂર્વે મારી પાસેથી માગી લીધું છે કે, જ્યારે મને વિપત્તિ આવે ત્યારે તું દેવ થાય તે આવીને મને બંધ કરજે.” આ પ્રમાણે વિચાર કરીને તેણે પર્વત ઉપરથી ઉતરતો એક પાષાણમય રથ વિકુળે, અને પોતે તેનો કૌટુંબિક બનીને વિષમ એવા પર્વત ઉપરથી ઉતરતા તે રથને ભાંગી નાખે. પછી પિતે તેને સાંધવાની મહેનત કરવા લાગ્યો. તેને પાષાણને રથ સાંધત જોઈ બળભદ્ર બેલ્યા-અરે મૂર્ખ! વિષમ ગિરિ ઉપરથી ઉતરતા જેના ખંડેખંડ થઈ ગયા છે એવા આ પાષાણના રથને સાંધવાને કેમ ઈચ્છે છે?” તે દેવે કહ્યું, “હજારો યુદ્ધમાં નહીં હણાયેલે પુરૂષ યુદ્ધ વિના મરી જાય, અને તે જે પાછો જીવે તે આ મારો રથ પણ પાછો સજ થાય.” પછી તે દેવે આગળ જઈને પાષાણ ઉપર કમળ રોપવા માંડયા. બળદેવે પૂછયું કે “શું પાષાણભૂમિ ઉપર કમળવન ઉગે?” દેવતાએ કહ્યું, “જે આ તમારે અનુજ બંધ પાછે જીવશે તે આ કમળ પણ પાષાણ ઉપર ઉગશે.” વળી તેની આગળ જઈને તે દેવ એક બળી ગયેલા વૃક્ષને જળવડે સિંચવા લાગ્યું. તે જોઈ બળદેવે કહ્યું કે “શું દશ્ય થયેલું વૃક્ષ પાણી સિંચવાથી પણ ફરીવાર ઉગે ?” ત્યારે દેવે પ્રત્યુત્તર આપ્યો કે જે તમારા સ્કંધ ઉપર રહેલું આ શબ જીવશે તે આ વૃક્ષ પણ પુનઃ ઉગશે.' વળી તે દેવ આગળના ભાગમાં ગોવાળ થઈ ગાયનાં શબનાં મુખમાં જીવતી ગાયની જેમ નવીન દુર્વા નાખવા લાગ્યા. Page #454 -------------------------------------------------------------------------- ________________ સગપર મે] બળદેવનું સ્વર્ગગમન અને શ્રી નેમિનાથનું નિર્વાણ [૪૧૫ તે જોઈ બળદેવે કહ્યું કે “અરે મૂઠ હદયવાળા! આ અસ્થિપ્રાય થયેલી ગાયે શું તારી આપેલી દુર્વાને કયારે પણ ચરશે?” દેવ બે કે “જે આ તમારી અનુજ બંધુ જીવશે તે આ મૃત ગાય દુર્વાને ચરશે.” તે સાંભળી રામે વિચાર્યું કે શું આ મારો અનુજ બંધુ ખરેખર મૃત્યુ પામેલ હશે કે જેથી આ જુદા જુદા માણસે એક સરખેજ જવાબ આપે છે.” બળદેવને વિચાર આ પ્રમાણે સુધરેલે જાણીને તત્કાળ તે દેવતાએ સિદ્ધાર્થનું રૂપ કર્યું અને બળરામની આગળ આવીને કહ્યું કે “હું તમારો સારથિ સિદ્ધાર્થ છું” અને દીક્ષા લઈ મૃત્યુ પામીને દેવપણાને પ્રાપ્ત થયે છું. તમે પૂર્વે મારી પાસે માગણી કરી હતી, તેથી તમને બધ આપવાને માટે હું અહીં આવ્યો છું. નેમિપ્રભુએ કહ્યું હતું કે “જરાકુમારથી કૃષ્ણનું મૃત્યુ થશે.” તે પ્રમાણેજ થયું છે, કેમકે સર્વજ્ઞનું ભાષિત કદિ પણ અન્યથા થતું નથી, અને પિતાનું કૌસ્તુભ રત્ન નિશાની તરીકે આપીને કૃષ્ણ જરાકુમારને પાંડેની પાસે મોકલ્યો છે.” બળદેવ બેલ્યા- હે સિદ્ધાર્થ ! તમે અહીં આવીને મને બંધ કર્યો તે બહુ સારું કર્યું, પણ આ બ્રાતાના મૃત્યુદુઃખથી પીડિત થયેલે હું હવે શું કરું? તે કહે. સિદ્ધાર્થ છે, શ્રી નેમિનાથ પ્રભુના વિવેકી ભ્રાતા એવા જે તમે, તેને હવે દીક્ષા વિના બીજું કાંઈ પણ કરવું ઘટિત નથી.” “બહુ સારૂં” એમ કહી બળદેવે તે દેવતાની સાથે સિંધુ ને સમુદ્રના સંગમને સ્થાનકે આવી કૃષ્ણના શરીરને સંસ્કાર કર્યો. તે વખતે બળરામને દીક્ષા લેવાની ઈચ્છાવાળા જાણીને મહા કૃપાળુ શ્રી નેમિનાથે એક વિદ્યાધર મુનિને સત્વર ત્યાં મોકલ્યા. રામે તેમની પાસે દીક્ષા દીધી. પછી તુંગિકા શિખર ઉપર જઈને તીવ્ર તપ કરવા લાગ્યા. ત્યાં સિદ્ધાર્થ દેવ તેમને રક્ષક થઈને રહો. એક વખતે બળરામ મુનિ માસખમણના પારણને માટે કઈ નગરમાં પિઠા, ત્યાં કઈ સ્ત્રી બાળકને લઈને કુવાને કાંઠે ઊભી હતી. તે રામનું અતિશય રૂપ જોઈને તેને જોવામાં જ વ્યગ્ર થઈ ગઈ તેથી વ્યગ્ર ચિત્તવાળી તેણીએ ઘડાને બાંધવાનું દેરડું ઘડાને બદલે પેલા બાળકના કંઠમાં બાંધ્યું. પછી એવામાં તે બાળકને કુવામાં નાખવા માંડયો, તેવામાં બળરામે તે જોયું, તેથી વિચાર્યું કે “આવા અનર્થકારી એવા મારા રૂપને ધિક્કાર છે! હવેથી હું કઈ પણ ગામ કે નગર વિગેરેમાં પેસીશ નહીં. માત્ર વનમાં કાષ્ઠાદિકને લેવા આવનાર લેકે પાસેથીજ જે ભિક્ષા મળશે તેથી પારણું કરીશ.” આ પ્રમાણે નિરધાર કરી તે સ્ત્રીને નિવારીને બળદેવ મુનિ તરત વનમાં ચાલ્યા ગયા. ત્યાં રહીને માસિક પ્રમુખ દુસ્તપ તપ આચર્યો, અને તુણ કાષ્ઠાદિકને વહન કરનારા લોકો પાસેથી પ્રાસુક ભાત પાણી વહારીને પિતાને નિર્વાહ કરવા લાગ્યા. એક વખતે કાષ્ઠાદિકને લઈ જનારા તે લોકેએ પિતાપિતાના રાજા પાસે જઈને કહ્યું કે“કઈ દેવરૂપી પુરૂષ આ વનમાં તપ કરે છે. તે સાંભળી તે રાજાઓને શંકા થઈ કે “શું અમારા રાજ્યની ઈચ્છાથી તે આવું તપ કરે છે કે શું કઈ મંત્ર સાધે છે? માટે ચાલે, આપણે Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૮ મું - સર્વે ત્યાં જઈને તેને મારી નાખીએ.' આવુ વિચારી તેઓ એક સાથે સર્વાભિસારે રામમુનિ સમીપે જવા ચાલ્યા. તેમને આવતા જોઈ ત્યાં રહેલા સિદ્ધાર્થ દેવે જગતને પશુ ભયંકર એવા અનેક સિંહૈ। વિધુર્યાં. તેથી રાજાએ આશ્ચય સાથે ભય પામી ખળરામ મુનિને નમીને પેાતાને સ્થાનકે પાછા ગયા. ત્યારથી ખળભદ્ર નરસિંહ' એવા નામે પ્રખ્યાત થયા. વનમાં તપસ્યા કરતા એવા ખળભદ્ર મુનિની ધ દેશનાથી પ્રતિબેાધ પામીને ઘણા સિ'હુ વ્યાઘ્રાદિક માણીએ શાંતિને પામી ગયા. તેમાંથી કેટલાએક શ્રાવક થયા, કેટલાક ભદ્રિકભાવી થયા, કેટલાક કાર્યાત્સગ કરવા લાગ્યા અને કેટલાકે અનશન અગીકાર કર્યું, તેઓ માંસાહારથી તદ્ન નિવૃત્ત થઈને તિથ ચરૂપધારી રામમુનિના શિષ્ય હાય તેમ તેમના પારિપાક થયા. તેમાં પૂર્વ ભવના સંબંધી એક મૃગ જાતિસ્મરણ પામીને અતિ સવેગવાળા થઈને તેમને સદાના સહચર થયા. રામમુનિને નિર'તર ઉપાસના કરનારા તે મૃગ વનમાં ભમતા અને કાષ્ઠાદ્ધિકને લેવા આવનારની શેાધ કરતા. તેઓને શેાધ્યા પછી તે રામમુનિને ધ્યાન ધરતા જોતા, એટલે તે તેમના ચરણુમાં મસ્તક નમાવીને ‘ભિક્ષા આપનાર અહીં છે’ એમ જણાવતા. રામમુનિ તેના આગ્રહથી તરતજ યાન મૂકીને તે હરણુને આગળ કરી તેની સાથે ભિક્ષા માગવા નીકળતા. અન્યદા કેટલાક રથકારે ઉત્તમ કાષ્ઠા લેવાને માટે તે વનમાં આવ્યા, તેઓએ ઘણાં સરળ વૃક્ષે છેદ્યાં. તેમને જોઈ ને તે મૃગલે સદ્ય રામમુનિને જણાવ્યું, એટલે તેના આગ્રહથી તે મહામુનિ ધ્યાનમાંથી જાગ્રત થયા, અને તે રથકારા ભાજન કરવા બેઠા હતા તે વખતે તે મુનિ તે મૃગને આગળ કરીને માસખમણના પારણાને માટે ભિક્ષા લેવા સારૂ ત્યાં ગયા. તે રથકારાના જે અગ્રેસર હતા તે ખળદેવ મુનિને જોઈને ઘણા હર્ષ પામ્યા અને વિચારવા લાગ્યા કે અહે। આ અરણ્યમાં સાક્ષાત્ કલ્પવૃક્ષ જેવા આ કેાઈ મુનિ છે. અહે। કેવું એમનુ રૂપ! કેવુ' તેજ! અને કેવી મહાન્ સમતા! આ મુનિરૂપ અતિથિ મળવાથી હું તેા કૃતાથ થયા.’ આ પ્રમાણે ચિંતવીને તે રથકાર પાંચ અંગે ભૂમિના સ્પર્શ કરી (૫‘ચાંગ પ્રણામ કરી ) તેમને ભાતપાણી આપવા આગ્યે. તે વખતે ખળરામ મુનિએ વિચાર્યું કે આ શુદ્ધ બુદ્ધિવાળા શ્રાવક છે, તેથીજ જે કા વડે સ્વ”નુ ફળ ઉપાર્જન થઈ શકે એવી આ ભિક્ષા મને આપવાને ઉઘુક્ત થયા છે, તેથી જો હુ. આ ભિક્ષા નહીં લઉં તે એની સદ્ગતિમાં મે' અંતરાય કરેલે ગણાશે, માટે હું આ ભિક્ષા ગ્રહણ કરૂં.' આ પ્રમાણે વિચારી કરૂણાના ક્ષીરસાગર એવા તે મુનિ જો કે પેાતાના શરીરમાં પણ નિરપેક્ષ હતા, તે પણ તેમણે તેની પાસેથી ભિક્ષા ગ્રહણ કરી. પેલા મૃગ મુનિને અને વનને છેદનારા રથકારને જોઈને મુખ ઉંચું કરી નેત્રમાં અશ્રુ લાવીને ચિ'તવવા લાગ્યા કે મહા તપના તે એક આશ્રયભૂત અને શરીરને વિષે - પણ નિઃસ્પૃહ એવા આ મહામુનિ ખરેખરા કૃપાનિધિ છે કે જેમણે આ રથકારની ઉપર C અનુગ્રહ કર્યાં, અને ૧ સર્વ પ્રકારની યુદ્ધની સામગ્રી સહિત. Page #456 -------------------------------------------------------------------------- ________________ શગ ૧૨ મે ] બળદેવનું સ્વર્ગગમન અને શ્રી નેમિનાથનું નિર્વાણ ૧૭. અહે! આ વનને છેદનાર રથકારને પણ ધન્ય છે કે જેણે આ ભગવંત મહામુનિને અન્નપાનથી પ્રતિલાભિત કરીને પોતાના મનુષ્યજન્મનું મહાફળ પ્રાપ્ત કર્યું. માત્ર હું જ એક મંદભાગી છું કે જે એ મહાતપ કરવાનું કે આવા મુનિને પ્રતિલાભિત કરવાને સમર્થ નથી, તેથી તિયચપણથી દૂષિત એવા મને ધિક્કાર છે!” આવી રીતે તે ત્રણે જણ જેવામાં ધર્મધ્યાનમાં તત્પર થઈને રહ્યા હતા, તેવામાં તેઓ જે વૃક્ષ નીચે ઊભા હતા તે વૃક્ષને અર્ધ ભાગ છેદે હોવાથી મોટા પવનથી બાકીને ભાગ ભાંગી જઈને તે વૃક્ષ તેમના ઉપર પડયું. તે પડવાથી તે ત્રણે તત્કાળ મૃત્યુ પામ્યા અને પ્રાદેવકને વિષે પદ્યોત્તર નામના વિમાનમાં ત્રણે દેવતા થયા. રામ સે વર્ષ સુધી દીક્ષા પર્યાય પાળીને સ્વર્ગે ગયા. ત્યાં ઉત્પન્ન થતાંજ અવધિજ્ઞાનવડે જેવાથી ત્રીજા નરકમાં રહેલા કૃષ્ણને તેમણે દીઠા, તેથી ભ્રાતૃસનેહથી મોહિત એવા બળરામ દેવ ઉત્તરવૈક્રિય શરીર કરી કૃષ્ણની પાસે આવ્યા, અને કૃષ્ણને આલિંગન કરીને બેલ્યા કે હે ભાઈ! હું તમારા ભાઈ રામ છું, અને તમારી રક્ષા કરવા માટે બ્રહ્મદેવકથી અહીં આ છું, માટે કહે, તમારી પ્રીતિને માટે હું શું કરું?” આ પ્રમાણે કહીને તેણે કરવડે કૃષ્ણને ઉપાડયા, એટલે તે પારાની જેમ વિશીર્ણ થઈ થઈને પૃથ્વી પર પડયા અને પાછા મળી ગયા. પછી કૃષ્ણ પ્રથમ આલિંગનથી જ જાણેલા અને પછી પિતાનું નામ કહેવાથી ને ઉદ્ધાર કરવાથી બરાબર એાળખેલા એવા રામને ઉઠીને સંભ્રમથી નમસ્કાર કર્યો. બળરામ બોલ્યા કે “હે ભ્રાતા! શ્રી નેમિનાથે પૂર્વે કહ્યું હતું કે વિષયસુખ અને દુઃખનેજ આપનાર છે, તે તમારા સંબંધમાં હમણું પ્રત્યક્ષ થયું છે. હે હરિ! કર્મથી નિયંત્રિત થયેલા એવા તમને સ્વર્ગમાં લઈ જવાને તે હું સમર્થ નથી, તેથી તમારા મનની પ્રીતિને માટે હું તમારી પાસે રહેવા ઈચ્છું છું.' કૃણે કહ્યું કે “હે ભ્રાતા ! તમારા અહીં રહેવાથી પણ મને શું લાભ થવાને છે? કેમકે તમે છતાં મારે તે નરકનું આયુષ્ય જેટલું બાંધ્યું છે તેટલું ભેગવવું જ પડશે, માટે આપને અહીં રહેવાની જરૂર નથી. મને નરકમાં ઉપજવાની પીડા કરતાં મારી આવી અવસ્થા જોઈને શત્રુઓને હર્ષ અને સહદને ગ્લાનિ થઈ છે તેજ વધારે દુખ આપે છે; માટે હે ભાઈ! તમે ભરતક્ષેત્રમાં જાઓ અને ત્યાં ચક્ર, શા ધનુષ્ય, શંખ અને ગદાને ધરનાર, પીતાંબર ધારણ કરનાર અને ગરૂડના ચિન્હવાળા મને વિમાનમાં બેઠેલા બતાવે, અને મારી સાથે જ નીલાંબરને ધરનારા, તાલ વૃક્ષના ચિન્હવાળા અને હળ તથા મુશળને હથિયાર તરીકે રાખનારા એવા તમને પણ સ્થાને સ્થાને બતાવો, જેથી “અદ્યાપિ પણ રામ કૃષ્ણ અવિનશ્વરપણે વેચ્છાએ વિહાર કરતા સતા વિદ્યમાન છે” એવી લોકમાં ઘાષણ ફેલાય, અને પૂર્વે થયેલા આપણુ તિરસ્કારને બાધ થાય.” આ પ્રમાણેનાં કૃષ્ણનાં કથનને સ્વીકારીને રામે ભરતક્ષેત્રમાં આવી તેના કહ્યા પ્રમાણેનાં બંને રૂપ સર્વ ઠેકાણે બતાવ્યાં અને ઊંચે સ્વરે C - 53 Page #457 -------------------------------------------------------------------------- ________________ ૧૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [[પવું ૮ મું ઉદ્ઘોષણા કરી કે હે લેકો! તમે અમારી ભીતી પ્રતિમા કરીને ઉત્કૃષ્ટ દેવતાની બુદ્ધિઓ આદરપૂર્વક તેની પૂજા કરો. અમેજ આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના કરનારા છીએ. અમે દેવલોકમાંથી અહીં આવીએ છીએ અને વેચ્છાથી પાછા દેવલેકમાં જઈએ છીએ. અમેજ દ્વારકા રચી હતી અને સ્વર્ગમાં જવાની ઈચ્છાથી પાછી અમેજ સંહરી લીધી છે. અમારા સિવાય બીજે કઈ કર્તા હર્તા નથી, અમેજ સ્વર્ગલેકના આપનારા છીએ. આ પ્રમાણેની તેમની વાણીથી સર્વ લેકે શહેરે શહેરમાં અને ગામે ગામમાં રામ કૃષ્ણની પ્રતિમા કરીને પૂજવા લાગ્યા. બળરામ દેવતા જેઓ તેમની પ્રતિમાની પૂજા કરે તેમને માટે ઉદય આપવા લાગ્યા, તેથી સર્વ કે તેના વિશેષ પ્રકારે ભક્ત થયા. આ પ્રમાણે રામે પિતાના ભાઈ કૃષ્ણનાં વચન પ્રમાણે આખા ભરતક્ષેત્રમાં પિતાની કીર્તિ અને પૂજા ફેલાવી. પછી તે નાના ભાઈના દુખે કચવાતા મને બ્રહ્મદેવલોકમાં ગયા. અહીં જરાકુમાર પાંડવોની પાસે આવ્યું અને કૃષ્ણનું કૌસ્તુભ રત્ન આપીને દ્વારકા નગરીના દાહ વિગેરેની સર્વ વાર્તા કહી સંભળાવી. તેઓ તે વાત સાંભળીને સઘ શેકમગ્ન થઈ ગયા, અને સહેદર બંધુની જેમ તેઓએ એક વર્ષ સુધી કૃષ્ણની પ્રતિક્રિયા કરી. પછી તેઓને દીક્ષા લેવાની ઈચ્છાવાળા જાણીને શ્રી નેમિનાથ ચતુર્ગાની એવા ધર્મશેષ નામના મુનિને પાંચ મુનિએની સાથે ત્યાં મોકલ્યા. તેમના આવવાથી જરાકુમારને રાજ્ય ઉપર બેસાડી પાંડેએ દ્રૌપદી સહિત તે મુનિની પાસે દીક્ષા લીધી, અને તેમણે અભિગ્રહ સહિત તપ આરંહ્યું. ભીમે એ અભિગ્રહ કર્યો કે “જે કઈ ભાલાના અગ્ર ભાગથી ઉંછ (ભિક્ષા) આપશે, તેજ હું ગ્રહણ કરીશ.” એ અભિગ્રહ છ માસે પૂરે થ, દ્વાદશાંગધારી તે પાંડવો અનુક્રમે પૃથ્વી પર વિહાર કરતા કરતા શ્રી નેમિનાથ પ્રભુને વાંદવાની ઉત્કંઠાએ ચાલ્યા. શ્રી નેમિનાથ પ્રભુએ મધ્ય દેશ વિગેરેમાં વિહાર કરી, ઉત્તર દિશામાં રાજપુર વિગેરે શહેરમાં વિહાર કરી, ત્યાંથી હીમાન્ ગિરિ ઉપર જઈ આવી, તેમજ અનેક મ્લેચ્છ દેશમાં પણ વિહાર કરીને ઘણા રાજાઓ અને મંત્રીઓને પ્રતિબંધ કર્યો. વિશ્વના મહને હરનાર પ્રભુ આર્ય અનાર્ય દેશમાં વિહાર કરી પાછા ડ્રીમાન ગિરિ ઉપર આવ્યા, અને ત્યાંથી પાછા કિરાત દેશમાં વિચર્યા. હીમાન ગિરિ પરથી ઉતરી દક્ષિણાપથ દેશમાં આવ્યા, અને ત્યાં સૂર્યની જેમ ભવ્ય પ્રાણીરૂપ કમળવનને બોધ કર્યો કેવળજ્ઞાનથી માંડીને વિહાર કરતા પ્રભુને અઢાર હજાર મહાત્મા સાધુઓ, ચાળીશ હજાર બુદ્ધિમાન સાવીએ, ચારસો ચૌદપૂર્વ ધારી, પંદરસો અવધિજ્ઞાની, તેટલાજ વૈક્રિય લબ્ધિવાળા, તેટલાજ કેવળજ્ઞાની, એક હજાર મન:પર્યવજ્ઞાની, આઠસો વાદલબ્ધિવાળા, એક લાખ ને એગણેતેર હજાર શ્રાવકે અને ત્રણ લાખ ને ઓગણચાળીશ હજાર શ્રાવિકાઓ–એટલે ૧ ભિક્ષા વિશેષ. Page #458 -------------------------------------------------------------------------- ________________ સગ પર મ ] બળદેવનું સ્વર્ગગમન અને શ્રી નેમિનાથનું નિર્વાણ [૪૧૯ પરિવાર થયો. એટલા પરિવારથી પરવારેલા, અનેક સુર, અસુર અને રાજાઓએ યુક્ત થયેલા પ્રભુ પિતાને નિર્વાણ સમય નજીક જાણીને રેવતગિરિ ઉપર પધાર્યા. ત્યાં ઈદ્રોએ રચેલા સમવસરણમાં બેસીને પ્રભુએ સર્વ જીવોના અનુગ્રહની ઈચ્છાથી છેલ્લી દેશના આપી. તે દેશનાથી પ્રતિબધ પામીને કેટલાકે દીક્ષા લીધી, કેટલાક શ્રાવક થયા અને કેટલાક ભદ્રિકભાવી થયા. પછી પાંચસો ને છત્રીશ મુનિઓની સાથે પ્રભુએ એક મહીનાનું પાદપેપગમ અનશન કર્યું, અને આષાઢ માસની શુકલ અષ્ટમીએ ચિત્રા નક્ષત્રમાં સાયંકાળે શૈલેશીધ્યાનને પ્રાપ્ત થયેલા પ્રભુ તે મુનિઓની સાથે નિર્વાણપદને પ્રાપ્ત થયા. પ્રદ્યુમ્ન અને શાંબ વિગેરે કુમાર, કૃષ્ણની આઠે પટ્ટરાણીઓ, ભગવંતના બંધુઓ, બીજા પણ ઘણું વ્રતધારી મુનિઓ અને રાજમતી વિગેરે સાધ્વીઓ અવ્યયપદને પ્રાપ્ત થયાં. રથનેમિએ ચારસો વર્ષ ગૃહસ્થપણુમાં, એક વર્ષ છદ્મસ્થપણામાં અને પાંચ વર્ષ કેવળપણમાં એમ સર્વ મળીને નવસે ને એક વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ કર્યું. એ જ પ્રમાણે કૌમારાવસ્થા, છદ્મસ્થાવસ્થા અને કેવળીઅવસ્થાના વિભાગે કરીને રાજીમતીએ પણ એટલું જ આયુષ્ય ભેગવ્યું. શિવાદેવી અને સમુદ્રવિજય રાજા માહેંદ્ર દેવલેકમાં ગયા, અને બીજા દશાહ મહદ્ધિક દેવપણાને પ્રાપ્ત થયા. કૌમારપણામાં ત્રણ વર્ષ અને છઘસ્થ તથા કેવળીપણામાં સાત વર્ષ-એમ એક હજાર વર્ષનું આયુષ્ય શ્રી નેમિનાથ ભગવંતે ભગવ્યું. શ્રી નમિનાથ પ્રભુના નિર્વાણ પછી પાંચ લાખ વર્ષ વીત્યાં ત્યારે શ્રી નેમિનાથ પ્રભુનું નિર્વાણ થયું. ભગવંત નિર્વાણ પામ્યા એટલે શકઈકની આજ્ઞાથી કુબેરે એક શિબિકા વિકવી, અને શકઇ વિધિપૂર્વક પ્રભુના અંગની પૂજા કરીને પિતે જ તે શિબિકામાં પ્રભુને પધરાવ્યા. દેવતાઓએ નૈહત્ય દિશામાં રત્નશિલા ઉપર ગોશીષચંદનનાં કાષ્ટની ચિતા રચી. ઇંદ્રો પ્રભુની શિબિકાને ઉપાડીને ત્યાં લાવ્યા, અને શ્રી નેમિપ્રભુના શરીરને ચિતામાં પધરાવ્યું. ઇંદ્રની આજ્ઞાથી અગ્નિકુમારોએ તે ચિતામાં અગ્નિ ઉત્પન્ન કર્યો, અને વાયુકુમારોએ સત્વર તે અગ્નિને પ્રજવલિત કર્યો. તેમને દેહ દગ્ધ થયા પછી ક્ષીરસાગરના જળથી દેએ અગ્નિને બુઝાવી દીધે, એટલે શક અને ઈશાન વિગેરે ઇદ્રોએ પ્રભુની દાઢાએ ગ્રહણ કરી. બાકીનાં અસ્થિ દેવતાઓએ લીધાં, દેવીઓએ તેમનાં પુષ્પ લીધાં, રાજાઓએ વસ્ત્રો લીધાં અને લેકેએ ભસમ ગ્રહણ કરી. પ્રભુના સંસ્કારવાળી વૈર્યમણિની શિલા ઉપર ઇંદ્ર પોતાના વજથી પ્રભુનાં લક્ષણ અને નામ લખ્યા પછી તે શિલા ઉપર શ્રી નેમિનાથની પ્રતિમા સહિત એક પવિત્ર ચિત્ય કરાવ્યું. આ પ્રમાણે સર્વ ક્રિયા કરીને શક્રાદિક દેવતાઓ પિતપતાને સ્થાનકે ગયા. અહીં પાંડ વિહાર કરતાં કરતાં હસ્તીક૫ નગરે આવ્યા, ત્યાં તેઓ પરસ્પર પ્રીતિથી કહેવા લાગ્યા કે “હવે અહીંથી રૈવતાચલ ગિરિ માત્ર બાર યોજન દૂર છે, તેથી કાલે પ્રાતઃકાળે શ્રી નેમિનાથના દર્શન કરીને જ આપણે માસિક તપનું પારણું કરશું.” એવામાં તે લેકે Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪ર૦]. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮ મું પાસેથી તેમણે સાંભળ્યું કે “ભગવાન શ્રી નેમિનાથ પિતાના તે તે સાધુઓની સાથે નિર્વાણપદને પામ્યા. તે સાંભળતાં જ મોટો શોક કરતાં તેઓ સિદ્ધાચળ ગિરિ ઉપર આવ્યા અને ત્યાં અનશન કરી કેવળજ્ઞાન પામીને મોક્ષપદને પામ્યા. સાળી દ્રૌપદી મૃત્યુ પામીને પરમદ્ધિના ધામરૂપ બ્રા દેવલોકમાં ગયાં. આ પર્વમાં અતુલ તેજવાળા બાવીસમા તીર્થકર, નવમા વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવ એ ચાર પુરૂષનાં ચરિત્રનું કીર્તન કરેલું છે. સિદ્ધાંત દષ્ટિએ અવકતાં તેમાંથી એક પુરૂષનું ચરિત્ર પણ જે કાને સાંભળવામાં આવે છે તે ત્રણ લેકમાં પણ વિસ્મયકારી લાગે તેવું છે. ॥ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि बलदेव स्वर्गगमनश्रीनेमिनाथनिर्वाणवर्णनो नाम द्वादशः सर्गः ॥ १२ ॥ G समाप्तं चेदं अष्टम पर्व म Page #460 -------------------------------------------------------------------------- ________________ श्री त्रिषष्टि शलाका पुरुष चरित्र మాయనయందు पर्व नवमुं સર્ગ ૧ લો 2222222222222 શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર 1 શ્રી નેમિનાથ પ્રભુને નમસ્કાર કરીને તેમના તીર્થમાં ઉત્પન્ન થયેલા બ્રહ્મદત્ત ચક્રવત્તીનું ચરિત્ર હવે કહેવામાં આવશે. આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે સાકેતપુર નામે નગર છે. તેમાં પૂર્વે ચંદ્રાવતંસ નામે રાજાને મુનિચંદ્ર નામે એક પુત્ર હતું. તેણે કામગથી નિવેદ પામીને ભારવાહી માણસ જેમ ભારને ત્યજી દે તેમ સંસારને ત્યજીને સાગરચંદ્ર નામના મુનિની પાસે વ્રત ગ્રહણ કર્યું. એક વખત જગતને પૂજવા ગ્ય એવી દીક્ષાને પાલન કરતા તે મુનિ ગુરૂની સાથે દેશાંતરમાં વિહાર કરવા ચાલ્યા. માર્ગમાં ભિક્ષાને માટે તે એક ગામમાં ગયા. ત્યાં તે શેકાવાથી અને સાર્થના ચાલ્યા જવાથી યુથમાંથી જુદા પડેલા મૃગલાની જેમ તે સાર્થભ્રષ્ટ થઈને અટવીમાં ભટકવા લાગ્યા. ત્યાં ક્ષુધા અને તુષાથી આક્રાંત થઈને તે ગ્લાનિ પામી ગયા. તેવામાં તેમને ચાર ગોવાળે મળ્યા, તેમણે બાંધવની જેમ તેમની સેવા કરી. મુનિએ તેમના ઉપકારને માટે ધર્મ દેશના આપી, કેમકે “સતપુરૂષ અપકારી ઉપર પણ કૃપા કરે છે, તે ઉપકારી ઉપર તે શા માટે ન કરે?” જાણે ચતુર્વિધ ધર્મની ચારે મૂર્તિ હોય તેવા સમતાવાળા તે ચારે જણાએ તેમની દેશના સાંભળીને તેમની પાસે દીક્ષા લીધી. તે ચારે મુનિઓએ સમ્યક્ પ્રકારે વ્રત પાલન કર્યુંપરંતુ તેમાંથી બે જણે ધર્મની જુગુપ્સા કરી. “પ્રાણીઓની મનોવૃત્તિ વિચિત્ર છે.” તેઓએ જે કે ધર્મની જુગુપ્સા કરી તથાપિ તે પણ તપસ્યાના પ્રભાવથી દેવલેકમાં ગયા, કારણ કે “એક દિવસનું તપ પણ સ્વર્ગને માટે થાય છે.” - દેવલોકમાંથી ચ્યવને તે બંને જણ દશપુર નગરમાં શાંડિલ્ય નામના બ્રાહ્મણની જયવતી નામની દાસીથી યુગલપુત્રપણે ઉત્પન્ન થયા. અનુક્રમે તેઓ યૌવનવયને પ્રાપ્ત થયા, એટલે પિતાની આજ્ઞાથી તેઓ ક્ષેત્રની રક્ષા કરવાને ગયા. “દાસીપુત્રોનું એ કામ જ છે.” રાત્રે તેઓ ક્ષેત્રમાં સુઈ ગયા હતા, તેવામાં વડના કેટરમાંથી નીકળીને યમરાજને બંધ હોય Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૯ મું તેવા કૃષ્ણ સર્પે તે બંનેમાંથી એકને દંશ કર્યો. પછી તે સર્ષની બીજો ભાઈ શોધ કરવા લાગે, એટલે જાણે પૂર્વનું વૈર હોય તેમ તે દુષ્ટ સર્ષે તેને પણ દંશ કર્યો. તેના દંશને પ્રતીકાર ન થવાથી તે બિચારા મૃત્યુ પામી ગયા, અને મનુષ્યપણુમાં જેમ આવ્યા હતા તેમજ પાછા ચાલ્યા ગયા. તેમના નિષ્ફળ જન્મને ધિક્કાર છે! ત્યાંથી મૃત્યુ પામીને કાલિંજર ગિરિના શિખર ઉપર એક મૃગલીના ઉદરથી તેઓ બે મૃગરૂપે ઉત્પન્ન થયા. તે બને પ્રીતિથી સાથે ફરતા હતા, તેવામાં એક શીકારીએ એકજ બાવડે સમકાળે તેમને મારી નાખ્યા. ત્યાંથી મૃત્યુ પામીને ગંગાનદીના કિનારે એક રાજહંસીના ઉદરથી પૂર્વની જેમ જુગળીઆરૂપે ઉત્પન્ન થયા. એક વખતે તેઓ સાથે ક્રીડા કરતા હતા, તેવામાં કોઈ ઢીમરે જાળ પાથરી તેમાં પકડી લઈ ગ્રીવા ભાંગીને તેમને મારી નાખ્યા. “ધર્મહીનની પ્રાયે એવીજ ગતિ હોય છે.” ત્યાંથી મૃત્યુ પામીને કાશીપુરીમાં ભૂતદત્ત નામના સમૃદ્ધિમાન ચંડાળને ઘેર ચિત્ર અને સંભૂત નામે બે પુત્રપણે ઉત્પન્ન થયા. તેઓને પરસ્પર અત્યંત સનેહ હોવાથી તેઓ કદિ પણ જુદા પડતા નહીં. નખ અને માંસ જે દઢ તેમને સંબંધ હતો. તે સમયે તે વારાણસી નગરીમાં શંખ નામે રાજા હતા. અને તેનો નમુચિ નામે પ્રધાન હતું. એક વખતે તે નમુચિ પ્રધાન મોટા અપરાધમાં આવ્યો, તેથી રાજાએ તેને ગુપ્ત રીતે મારી નાખવા સારૂ ભૂતદત્ત ચંડાળને સોંપી દીધે. તેણે નમુચિને કહ્યું કે “જો તું મારા પુત્રોને ભૂમિગૃહ (સેંથરા )માં રહીને ગુપ્ત રીતે ભણાવ તે હું મારા આત્માની જેમ તારી ગુપ્તપણે રક્ષા કરૂં”. નમુચિએ માતંગપતિનું તે વચન કબુલ કર્યું, કેમકે “માણસ જીવિતને માટે ન કરે તેવું કાંઈ નથી.” પછી નમુચિ ચિત્ર અને સંભૂતને વિચિત્ર કળાઓને અભ્યાસ કરાવવા લાગે. કેટલેક દિવસે અનુરાગી થયેલી તે ચંડાળની સ્ત્રીની સાથે રમવા લાગ્યા. તે વાત જાણવામાં આવતાં ભૂતદત્તે તેને મારવાને નિશ્ચય કર્યો. પિતાની સ્ત્રી સાથે વ્યભિચાર કરનારા વ્યભિચારીને દેષ કોણ સહન કરે?” તે વાતની ચિત્ર સંભૂતને ખબર પડવાથી તે ચંડાળના પુત્રોએ ભય બતાવી નમુચિને નસાડી મૂક્યો. તેના પ્રાણરક્ષણરૂપ વિદ્યાભ્યાસની દક્ષિણ તેઓએ આપી. ત્યાંથી નાસીને તે નમુચિ હસ્તિનાપુરમાં આવ્યું. ત્યાં સનસ્કુમાર ચક્રીએ પિતાને પ્રધાન કર્યો. અહીં ચિત્ર અને સંભૂત નવયૌવન વયને પ્રાપ્ત થયા, એટલે તેઓ જાણે અશ્વિનીકુમાર કોઈ હેતુથી પૃથ્વી પર આવ્યા હોય તેવા દેખાવા લાગ્યા. હહ અને હૂહૂ ગંધર્વને પણ ઉપહાસ્ય કરે તેવું અતિ મધુર ગીત તેઓ ગાવા લાગ્યા, અને નારદ તથા તુંબરૂને પણ તિરસ્કાર કરે એવી વીણા વગાડવા લાગ્યા, જ્યારે તેઓ ગીતપ્રબંધને અનુસરીને અતિ સ્પષ્ટ એવા સાત સ્વરોની વીણુ વગાડતા હતા, ત્યારે કિનારે પણ તેમના કિંકર થઈ જતા હતા. ધીર શેષણથી મૃદંગને વગાડતા ત્યારે મુરલીને નાદ કરનારા કૃષ્ણની પણ વિડંબના કરતા હતા. શંકર, પાર્વતી, ઉર્વશી, રંભા, મુંજકેશી અને તિત્તમાં પણ જે નાટ્યને જાણતી ન હતી, તે નાટયનો તેઓ અભિનય કરતા હતા. સર્વ ગાંધર્વનું સર્વસ્વ અને વિશ્વને કામણ Page #462 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લે ]. શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર [૪૨૩ રૂપ અપૂર્વ સંગીત પ્રકાશ કરતાં તેઓએ સર્વના મનનું હરણ કર્યું. એક વખતે તે નગરીમાં મદનેત્સવ પ્રવર્યો, એટલે નગરજનો સંગીતના રસિક થઈને નગર બહાર નીકળ્યા. તે વખતે ચિત્ર અને સંભૂત પણ ગાતા ગાતા તે તરફ નીકળ્યા. તેમના ગીતથી આકર્ષાઈને મૃગલાની જેમ પુરજને એકઠા થયા. તે વખતે કેઈએ રાજા પાસે આવીને કહ્યું કે “બે ચંડાળાએ આપણું નગરજનેને ગીતથી આકર્ષાને પોતાની જેવા મલિન કરી નાખ્યા છે.” તત્કાળ રાજાએ કેટવાળને બોલાવીને આક્ષેપપૂર્વક હુકમ કર્યો કે “એ બે ચંડાળને નગરીના કોઈ પણ પ્રદેશમાં પેસવા દેવા નહીં.” કેટવાળે તેમને ખબર આપવાથી તેઓ તે દિવસથી વારાણસીથી દૂર જ રહેવા લાગ્યા. એક વખતે વારાણસીમાં કૌમુદી ઉત્સવ પ્રવર્યો, એટલે ઇંદ્રિયની ચપળતાથી તેઓએ રાજાના શાસનનું ઉલ્લંઘન કરીને ભમરા જેમ હાથીના ગંડસ્થળ પર પ્રવેશ કરે તેમ તે નગરીમાં પ્રવેશ કર્યો. સર્વ અંગ પર બુર નાંખીને ઉત્સવને જોતાં ચેરની જેમ આખી નગરીમાં તેઓ છાની રીતે ફરવા લાગ્યા. ફરતાં ફરતાં જેમ શિયાળ બીજા શિયાળના શબ્દ સાથે મેળવીને બેલે તેમ નગરજનેનાં ગીત સાથે પિતાના સ્વરને મેળવીને તેઓ તારસ્વરે ગાવા લાગ્યા, કેમકે “ભવિતવ્યતાનું ઉલ્લંઘન કરવું અશક્ય છે.” કાનને અત્યંત મધુર લાગે એવું તેમનું ગીત સાંભળીને મધ પર માખીઓની જેમ યુવાન નગરજને તેમની ફરતા ફરી વળ્યા. પછી “આ બે જણું કોણ છે? તે જાણવાને માટે લોકોએ તેમના શરીર પરથી બુરખા ખેંચી લીધા, એટલે “અરે આ તો પેલા ચંડાળ છે” એમ આક્ષેપ પૂર્વક તેઓ બેલી ઊડ્યા. પછી નગરજને એ લાકડી અને ઢેખાળાથી તેમને કુટવા માંડયા; એટલે ઘરમાંથી શ્વાનની જેમ તેઓ ડોક નીચી કરીને નગરમાંથી નીકળી ગયા. લોકેએ તેમજ બાળકના સમૂહે મારેલા તેઓ પગલે પગલે ખલિત થતાં માંડમાંડ ગંભીર ઉદ્યાનમાં આવ્યા. ત્યાં સ્થિત થઈને તેઓ વિચાર કરવા લાગ્યા કે “સર્ષે સુંઘેલા દુધની જેમ હીન જાતિથી દુષિત એવાં આપણાં કળા, કૌશલ્ય અને રૂપ વિગેરેને ધિક્કાર છે! આપણે યાયન વિગેરે ગુણથી કરેલો ઉપકાર આપણને અપકારરૂપ થઈ પડશે. શાંતિકાર્ય કરતાં ઉલટે વેતાળ ઉત્પન્ન થયે; પરંતુ આપણામાં રહેલ કળા, લાવણ્ય અને રૂપ આપણુ આ શરીર સાથે એકરૂપ થઈ ગયાં છે, અને સર્વ અનર્થનું કારણ આ શરીર જ છે, માટે તેને કોઈ પણ રીતે તૃણની જેમ ત્યજી દઈએ.” આવો નિશ્ચય કરી પ્રાણ છેડવામાં તત્પર થયેલા તેઓ જાણે સાક્ષાત્ મૃત્યુને જેવા જતા હોય તેમ દક્ષિણ દિશા તરફ ચાલ્યા. ઘણે દૂર જતાં એક મોટો ગિરિ તેમના જેવામાં આવ્યું. તે એટલે ઊંચે હતું કે જેના ઉપર ચઢવાથી પૃથ્વી પર રહેલા મોટા હાથીઓ પણ બચ્ચાં જેવા દેખાતા હતા. પછી ભૂગુપાત (ભેરવજવ) કરવાની ઈચ્છાએ તેઓ તેની ઉપર ચઢયા, ત્યાં ગુણના જંગમગિરિરૂપ એક મહામુનિ તેમના જોવામાં આવ્યા. વર્ષાકાળના મેઘની જેમ ગિરિશિખર પર રહેલા તે મુનિને જોઈને તેમના સંતાપને પ્રસાર નાશ પામી ગયે. પછી આનંદાશ્રુના મિષથી જાણે પૂર્વના દુઃખને છોડી દેતા હોય તેમ તેઓ ભ્રમરની જેમ સદ્ય તેમના ચરણકમળમાં પડયા. Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ઉભું મુનિએ ધ્યાનને સમાપ્ત કરીને તેમને કહ્યું કે “તમે બે કેણ છે? અને અહીં કેમ આવ્યા છે?” તેઓએ પોતાને સર્વ વૃત્તાંત મુનિને કહી સંભળાવ્યું. મુનિ બેલ્યા કે “ભૃગુપત કરવાથી તમારા શરીરને નાશ થશે, પણ સેંકડો જન્મથી ઉપાર્જન કરેલા તમારા અશુભ કર્મને કાંઈ નાશ થશે નહીં. જે તમારે આ શરીરને ત્યાગજ કરવો હોય તે સ્વર્ગ અને મોક્ષાદિના કારણરૂપ પરમ તપ તપીને એ શરીરનું ફળ ગ્રહણ કરે.” ઈત્યાદિક દેશનાવાકયરૂપ અમૃતથી જેમનાં મન ધોવાઈને નિર્મળ થયાં છે એવા તે બંનેએ તત્કાળ તે મુનિ પાસે યતિધર્મ ગ્રહણ કર્યો. અનુક્રમે શાસ્ત્રોનું અધ્યયન કરીને તેઓ ગીતાર્થ થયા. “મનસ્વી જેને જેને ગ્રહણ કરવામાં આદર કરે તેમનું ગ્રહણ કેમ ન થાય?” છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે અતિ દુસ્તપ તપીને તેમણે પૂર્વ કર્મની સાથે પિતાના શરીરને શોષવી નાખ્યું. પછી શહેરે શહેર અને ગામે ગામ વિહાર કરતા તેઓ અન્યદા હસ્તિનાપુર સમીપે આવ્યા. ત્યાં નગર બહાર ઉદ્યાનમાં રહીને તેઓએ દુસ્તપ તપ કરવા માંડ્યું. “શાંત ચિત્તવાળા મનુષ્યને સંભેગની ભૂમિ પણ તપસ્યાને માટે થાય છે.” એક વખતે જાણે શરીરધારી યતિધર્મ હોય તેવા સંભૂત મુનિએ માસક્ષમણને પારણે હસ્તિનાપુરમાં ભિક્ષા માગવાને માટે પ્રવેશ કર્યો. ઈસમિતિપૂર્વક ઘેરઘેર ભમતા તે મુનિ માર્ગમાં નમુચિ મંત્રીના જોવામાં આવ્યા, એટલે “આ ચંડાળને પુત્ર મારે વૃત્તાંત જાહેર કરશે' એમ મંત્રીના ચિત્તમાં ચિંતા ઉત્પન્ન થઈ, કારણ કે પાપી જને સર્વ ઠેકાણે શક્તિ હોય છે.” પછી “જ્યાં સુધી આ મારા મર્મને પ્રકાશિત ન કરે ત્યાં સુધીમાં તેને હું નગર બહાર કાઢી મૂકાવું” એવો વિચાર કરીને પોતાના સેવકને તેને નગરની બહાર કાઢી મૂકવાની આજ્ઞા કરી, એટલે તે સેવકેએ મંત્રીના તે પૂર્વોપકારીને મારવાનો આરંભ કર્યો. “દુર્જન ઉપર ઉપકાર કરે તે સપને દુધ પાવા જેવું છે.” જેમ ધાન્યના પુંજને કુટે તેમ તે સેવકેએ મુનિને કુટયા, એટલે તે ત્યાંથી ઉપવનમાં જવા માટે ઉતાવળે ચાલ્યા, તથાપિ તેઓએ તેમને છોડ્યા નહીં, એટલે નિરૂપાય એવા મુનિને શાંત છતાં પણ કપ ચડ્યો, કેમકે “અગ્નિના તાપથી શીતળ જળ પણ ઉષ્ણ થાય છે.” તત્કાળ મુનિનાં મુખમાંથી અકાળે ઉત્પન્ન થયેલા મેઘમાંથી વિજળીની જેમ તે જેલેશ્યા ઉત્પન્ન થઈ. તે વીજળીના મંડળની જેમ આકાશને પ્રકાશની મોટી મોટી જવાળાએથી ઉલ્લાસ પામવા લાગી. આ પ્રમાણે કેપથી તેજલેશ્યાને ધારણ કરતા મુનિને પ્રસન્ન કરવાને માટે નગરજને ભયથી અને કૌતુકથી ત્યાં આવ્યા. રાજા સનસ્કુમાર પણ તે વાત સાંભળીને તત્કાળ ત્યાં આવ્યા, કેમકે “સદ્દબુદ્ધિવાળા પુરૂષે જ્યાંથી અગ્નિ ઉઠે ત્યાંથી જ બુઝાવી દેવો જોઈએ.” રાજા સંભૂતમુનિને નમસ્કાર કરી બોલ્યા કે “હે ભગવન્! તમને આમ કરવું શું ઘટિત છે? “ચંદ્રકાંત મણિ સૂર્યનાં કિરણોથી તપે તો પણ તે પિતાની શીતળ કાંતિને છોડતું નથી.” આ સેવકોએ તમારો જે અપરાધ કર્યો, તેથી તમને કોપ થવાનો સંભવ છે, કેમકે ક્ષીરસાગરનું મથન કરતાં પણ શું કાલકૂટ વિષ ઉત્પન્ન નથી થયું પરંતુ પુરૂષને ક્રોધ દુર્જનના સનેહ જેવો હોય છે, એટલે કે પુરૂષોને Page #464 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લેા ] શ્રી બ્રહ્મદત્ત ચક્રવત્તીનું ચરિત્ર [૪૨૫ ક્રોધ થાયજ નહી', થાય તે તે લાંબે કાળ રહે નહી. અને જો કદાપિ રહે તેા પણ તે નિષ્ફળ થાય, તેનું ફળ બેસે નહીં. તે વિષે તમને વધારે શું કહેવું? હું તે તમને પ્રાર્થના કરીને કહે છે. હવે કાપ છેાડી દો, કેમકે તમારા જેવા પુરૂષો અપકારીમાં ને ઉપકારીમાં બન્નેમાં સમદૃષ્ટિવાળા હોય છે. ’ એ સમયે આ ખખર જાણીને ચિત્રમુનિ ભદ્રહસ્તીની જેમ મધુર ભાષણવડે શાંત કરવાને માટે સંભૂતમુનિ પાસે આવ્યા. પછી મેઘના જળના પૂરથી જેમ પુતના દાવાનળ શમી જાય તેમ ચિત્રમુનિનાં શાસ્ત્રાનુસારી વચનેથી સંભૂતમુનિનેા કેપ શાંત થઈ ગયા. તીવ્ર કેપ અને તપથી મુક્ત થયેલા તે મહામુનિ ક્ષયથી પીના ચંદ્રની જેમ પ્રસન્નતાને પ્રાપ્ત થયા. પછી. સ લેાકેા તેમને વંદના કરી ખમાવીને ત્યાંથી પાછા ફર્યાં. એટલે ચિત્રમુનિ સ 'ભૂતમુનિને ઉદ્યાનમાં લઈ ગયા. ત્યાં ગયા પછી તેએ પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે માત્ર આહારને માટે ઘેર ઘેર ફરવાથી માટું દુઃખ પ્રાપ્ત થાય છે, આ શરીર આહારવડે પાષણ કર્યાં છતાં પણુ પરિણામે નાશવંત છે, ત્યારે ચેાગીએને શરીરની કે આહારની શી જરૂર છે?' આવે ચિત્તમાં નિશ્ચય કરી સ’લેખનાપૂર્ણાંક અને મુનિએએ ચતુવિધ આહારનાં પચ્ચખ્ખાણુ કર્યાં. 66 અહી' રાજા સનત્કુમારે આજ્ઞા કરી કે ‘હું છતાં તે સાધુને પરાભવ જેણે કર્યાં તેને શેષી લાવા,’ એટલે કેઈ એ આવીને નમુચિ મત્રી વિષે સૂચના કરી દીધી. પૂજ્ય જનની જે પૂજા કરતા નથી પણ ઉલટા હણે છે તે મહાપાપી છે.” એમ કહી રાજાએ નમુચિને ચારની પેઠે બાંધીને મગાગ્યે. પછી ‘હવેથી બીજો કાઈ આવી રીતે સાધુને પરાભવ કરે નહી.’ એમ વિચારી શુદ્ધ બુદ્ધિવાળા સનકુમાર ચક્રી નગરના મધ્યમાં થઈને તેને આંધેલી સ્થિતિમાં મુનિની પાસે લાવ્યા. નમતા મુઢનાં રત્નની ક્રાંતિથી પૃથ્વીને જળમયી કરતા રાજાએ બન્ને મુનિને વંદના કરી, એટલે ડાબા હાથમાં રાખેલી મુખવિઅકાવડે મુખને ઢાંકતા અને દક્ષિણ ભુજાને ઉચા કરતા અને મુનિ ખેલ્યા કે “ જે અપરાધી હાય છે તે પેાતાની મેળે તેના કર્મના ફળનુ ભાજન થાય છે.” પછી સનત્કુમારે તે મુનિને નમુચિ મંત્રીને ખતાવ્યા, એટલે તે ખાંધેલા નમુચિ ગરૂડના સર્પની જેમ સનત્કુમારથી પંચત્વને ચેગ્ય એવી ભૂમિકાને પ્રાપ્ત થયા હતા તેને મુનિએ છેડાવી દીધા, તેથી એ ક`ચંડાળને જાતિચંડાળની જેમ રાજાએ નગર બહાર કાઢી મૂકયે, કેમકે ‘ગુરૂતુ” શાસન માનવા ચેગ્ય છે.' પછી ચેાસઠ હુન્નર સપત્નીઓના પિરવાર લઈને તે ચક્રવત્તીનું રત્ન સુનંદા મુનિને વાંઢવા માટે આવી. ત્યા સંભૂતમુનિના ચરણકમળમાં કેશને લુલિત કરતી અને મુખથી પૃથ્વીને ચંદ્રવાળી રચતી સુનંદા તેમને નમી પડી. તે રાજરમણીના કેશના સ્પર્શ થતાં સંભૂતમુનિ તત્કાળ રામાંચિત થઈ ગયા. કારણ કે “ કામદેવ નિર ંતર છળનેજ શેાધનારા છે.” પછી રાજા સનત્કુમાર મુનિરાજની આજ્ઞા લઈને અંતઃપુર સહિત ત્યાંથી પેાતાને સ્થાનકે ગયા. તેમના ગયા પછી કામરાગથી પરાભવ પામેલા સંભૂતમુનિએ આ પ્રમાણે નિયાણુ બાંધ્યું C - 54 Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪ર૬]. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૯ મું કે “જે આ મારા કરેલા દુષ્કર તપનું ફળ હોય તે હું ભાવી જન્મમાં આવા સ્ત્રીરત્નને પતિ થાઉં.' ચિત્રમુનિ બેલ્યા કે “અરે ભદ્ર! આ મોક્ષદાયક તપનું ફળ આવું કેમ ઈચછે છે? મુકુટને યોગ્ય એવા રત્ન કરીને ચરણપીઠ કેમ બનાવે છે? મોહથી કરેલું આ નિયાણું હજુ પણ તમે છેડી છે અને તમારૂં તે દુષ્કૃત મિથ્યા થાઓ, કેમકે તમારા જેવા મનુષ્ય માહથી મુંઝાઈ જતા નથી.” આ પ્રમાણે ચિત્ર સાધુએ તેમને ઘણું વાર્યા, તે પણ સંભૂતમુનિએ પિતાનું નિયાણું છેડયું નહીં. “અહો ! વિષયેચ્છા મહા બળવાન છે!” પછી બને મુનિ પરિપૂર્ણ અનશનને પાળી આયુકમને ક્ષય થતાં મૃત્યુ પામીને મૌધર્મદેવલેકના સુંદર નામના વિમાનમાં દેવતા થયા. ચિત્રને જીવ પહેલા દેવલોકમાંથી ઍવી પુરીમતાલ નગરમાં એક ધનાઢ્ય વણિકને પુત્ર થશે. અને સંભૂતને જીવ ત્યાંથી ચ્યવી કાંપિલ્ય નગરના બ્રહ્મરાજાની સ્ત્રી ચુલની દેવીના ઉદરમાં અવતર્યો. ચૌદ મહાસ્વએ જેને ચક્રવર્તીને વૈભવ સૂચવે છે એ તે સુવર્ણના જેવા વર્ણવાળે અને સાત ધનુષ્ય ઊંચી કાયાવાળે છે. બ્રહ્મના જેવા આનંદથી બ્રહ્મરાજાએ બ્રહ્માંડમાં બ્રહ્મદર એવું તેનું નામ પાડ્યું. જગતના નેત્રરૂપી કુમુદને હર્ષ આપતે અને કળાના કલાપથી પોષણ થતે તે નિર્મળ ચંદ્રની જેમ વધવા લાગે. બ્રહ્માને જેમ ચાર મુખ હોય છે તેમ તે બ્રહ્મરાજાને ચાર પ્રિય મિત્રો હતા. તેમાં પહેલે કાશી દેશનો રાજા કટક, બીજે હસ્તિનાપુરને રાજા કર્ણરૂદત્ત, ત્રીજે કેશલ દેશનો રાજા દીર્ઘ અને એથે ચંપા નગરીને રાજા પુ૫ચૂલ હતે. તે પાંચે મિત્રો નેહથી નંદનવનમાં કલ્પવૃક્ષેની જેમ પોતાના અંતઃપુર સાથે એક એકના નગરમાં એક એક વર્ષ રહેતા હતા. અન્યદા તેઓ વારા પ્રમાણે બ્રહ્મરાજાના નગરમાં એકઠા થયા. ત્યાં કીડા કરતાં તેમને કેટલેક કાળ ચાલ્યા ગયે. બ્રહ્મદત્તને બાર વર્ષ પૂર્ણ થયાં તે સમયમાં બ્રહ્મરાજા મસ્તકની વેદનાથી પરલેકને પ્રાપ્ત થયે. બ્રહારાજાની ઉત્તરક્રિયા કરીને મૂર્તિમાન ચાર ઉપાય જેવા તે કટક વિગેરે ચાર મિત્રો આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા, “આપણા મિત્ર બ્રહ્મરાજા કુમાર આ બ્રહ્મદત્ત જ્યાં સુધી બાળક છે ત્યાં સુધી આપણે એક એક જણાએ એક એક વર્ષ પહેરેગીરની જેમ તેના અને રાજયના રક્ષક થઈને અહીં રહેવું એગ્ય છે. આ નિર્ણય થવાથી પ્રથમ દીર્ધ રાજા તે મિત્રના રાજ્યની રક્ષા કરવાને રહ્યો અને બીજા ત્રણે રાજાઓ પોતપોતાના રાજ્યમાં ચાલ્યા ગયા. પછી બુદ્ધિભ્રષ્ટ થયેલો દીઘરાજા રક્ષક વગરના ક્ષેત્રને સાંઢ ભેગવે તેમ બદ્ધરાજાના રાજ્યની સમૃદ્ધિને સ્વછંદપણે ભેગવવા લાગે. તે મૂઢ બુદ્ધિ બીજાના મર્મને જેમ દુર્જન શોધે તેમ લાંબા કાળથી ગુપ્ત રાખેલા કેશ (ભંડાર)ને શોધવા લાગ્યો. તેમજ પૂર્વના પરિચયથી તે બ્રહ્મરાજાના અંતઃપુરમાં પણ ઉશૃંખલપણે વિચારવા લાગ્યું. “મનુષ્યને આધિપત્યજ અધર્મકારક છે.” એક વખતે કામદેવના બાણથી વિંધાયેલા દીર્ઘરાજાએ ચુલનીદેવીની સાથે એકાંતમાં Page #466 -------------------------------------------------------------------------- ________________ [૪ર૭ સગ ૧ લો ] શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર કેટલીક બ્રહ્મદત્તના વિવાહને મિષે અતિમાત્ર મસલત કરી. તેમાં બ્રહારાજાના સુકૃત આચારની અને લેકોની અવગણના કરી. મેહ પામેલી ચુલનીદેવીએ તેને સ્વીકાર કર્યો, કેમકે “ઇદ્રિ અતિ દુર્વાર હોય છે.” બ્રહ્મરાજાના રાજ્યમાં રહીને ચુલનીએ પતિને પ્રેમ અને દીર્થે મિત્રને નેહ છોડી દીધું. “અહો! કામદેવ સર્વકષ છે.” કાગડા અને માછલાની જેમ ઈચ્છા પ્રમાણે સુખે વિલાસ કરતા તે બન્નેને મુહૂર્તની જેમ ઘણું દિવસે ચાલ્યા ગયા. અન્યદા જાણે બ્રહ્મરાજાનું બીજું હૃદય હોય તેવા ધનુ નામના મંત્રીએ તેમનું આ દુચેષ્ટિત સ્પષ્ટ રીતે જાણી લીધું. મંત્રીએ વિચાર્યું કે “કદિ ચુલની સ્વભાવને લીધે આવું અકાર્ય આચરે, કારણ કે સતી સ્ત્રીઓ વિરલ હોય છે, પણ જે દીર્ઘરાજાને કોશ અને અંતઃપુર સહિત બધું રાજય વિશ્વાસથી થાપણુરૂપે અર્પણ કરેલું છે, તે જ્યારે વિકાર પામીને આવું અકાર્ય કરે છે ત્યારે ચુલનીનું અકાર્ય કાંઈ ગણત્રીમાં નથી. હવે તેઓ આ બ્રહ્મદત્ત કુમારનું રખે કાંઈ વિપ્રિય કરે નહીં તે વિચારવાનું છે, કેમકે પોષણ કર્યા છતાં પણ દુર્જન માજરની જેમ કદિ પણ પિતાને થતું નથી.” આવો વિચાર કરીને મંત્રીએ પોતાના વરધનુ નામના પુત્રને આ વૃત્તાંત બ્રહ્મદત્તને જણાવવાની અને નિરંતર તેની સેવા કરવાની આજ્ઞા કરી. મંત્રીપુત્રે તે વૃત્તાંત બ્રહ્મદત્તને જણાવ્યું એટલે તેણે નવા મદધારી હસ્તીની જેમ હળવે હળવે પિતાને કો૫ પ્રગટ કર્યો. પિતાની માતાના આવા દુશ્ચરિતને નહી સહન કરતે બ્રહ્મદત્ત એક દિવસ હાથમાં એક કાગડો અને એક કેકિલા લઈને અંતઃપુરમાં ગયે. પછી આ પક્ષીની જેમ જે વર્ણશંકરપણું કરશે તેને હું જરૂર નિગ્રહ કરીશ.” આ પ્રમાણે કુમાર ત્યાં ઊંચે સ્વરે છે. તે સાંભળીને એકાંતમાં ચુલનીને દીર્ઘરાજાએ કહ્યું કે “હું કાગડો અને તું કે કિલા છો એમ સમજજે, તેથી આ કુમાર આપણ બનેને જરૂર નિગ્રહ કરશે.” દેવી બેલી કે “એ બાળકના બેલ ઉપરથી ભય પામશે નહીં.? અન્યદા વળી બ્રહ્મદત્ત એક ભદ્ર જાતિની હાથિણીની સાથે હલકી જાતિના હાથીને લાવી પૂર્વ પ્રમાણે જ તેના મૃત્યુ સૂચક વચન બોલ્યા. તે સાંભળી દીર્ઘ ચુલનીને કહ્યું કે “આ બાળકનું ભાષણ સાભિપ્રાય છે.” ચુલનીએ કહ્યું કે “કદિ એમ હોય તે પણ તેથી શું?' એક વખતે હંસીને સાથે બગલાને બાંધી અંતઃપુરમાં લઈ જઈને બ્રહ્મદત્ત કહેવા લાગ્યો કે “આની પેઠે કઈ રમશે તેને હું સહન કરીશ નહીં.' તે સાંભળીને દીર્ઘરાજા બે -“હે દેવી! અંદર ઉત્પન્ન થયેલા રેષાગ્નિથી બહાર નીકળતા ધુમાડાના ઉદગાર જેવી આ તારા બાળપુત્રની વાણું સાંભળ. આ કુમાર માટે થવાથી હાથી અને હાથિણીને કેશરીસિંહની જેમ આપણને અવશ્ય વિઘકર્તા થશે, માટે જ્યાં સુધી આ કુમાર કવચધારી ન થાય ત્યાં સુધીમાં વિશ્વના બાળવૃક્ષની જેમ તેને ઉકેલી નાખ યેાગ્ય છે.” ચુલની બેલીઆવા રાજ્યધર પુત્રને કેમ મારી નખાય! કેમકે તિર્યંચ પણ પિતાના પ્રાણની જેમ પુત્રોની રક્ષા કરે છે.” દીઈ બેલ્યો કે-“અરે રાણી ! આ પુત્ર મૂર્તિમાન તારે કાળજ આવે છે, તેથી તેની ઉપર તું માહ Page #467 -------------------------------------------------------------------------- ________________ કર૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૯ મું રાખ નહીં. હું છતાં તારે પુત્ર થવા કાંઈ દુર્લભ નથી.” દીઘનાં આવાં વચન સાંભળી ૨તિનેહને પરવશ થયેલી ચુલની ડાકણની જેમ પુત્રનું વાત્સલ્ય ત્યજી દઈને તેમ કરવાને કબુલ થઈ તેણીએ વિચાર્યું કે “આ કુમારને મારી નાખવે, પણ લેકમાં નિંદા થવા દેવી નહીં, એટલે કામનું કામ થાય ને પિતૃનું તર્પણ થાય તેમ કરવું. તેને માટે શું ઉપાય લેવો! એક ઉપાય છે, તેને હજુ વિવાહ કરવાને છે, તેથી વિવાહ થયા પછી તેને નિવાસ કરવા માટે નિવાસગ્રહ કરવાના મિષથી એક લાક્ષાગૃહ (લાખનું ઘર બનાવવું. તેમાં પ્રવેશ અને નિર્ગમન ગુઢ રીતે કરાય તેવી રચના કરવી, અને વિવાહ થઈ રહ્યા પછી જ્યારે તેમાં તે વધૂ સહિત સુવા જાય ત્યારે રાત્રે અગ્નિ પ્રગટાવ.” આ પ્રમાણેના વિચારમાં બંને સંમત થયાં. પછી પુ૫ચૂલ રાજાની કન્યા સાથે સંબંધ કરીને વિવાહની સર્વ સામગ્રી તૈયાર કરવા માંડી. તેઓને આ કૂર આશય ધનુમંત્રીના જાણવામાં આવતાં તેણે દીર્ઘરાજા પાસે આવી અંજલિ જેડીને વિજ્ઞપ્તિ કરી કે “રાજન્ ! મારે પુત્ર વરધનુ કળા જાણનાર અને નીતિકુશળ છે. તે હવેથી મારી જેમ તમારી આજ્ઞારૂપ રથની ધુરાને વહન કરનાર થાઓ. હું વૃદ્ધ વૃષભની જેમ ગમનાગમન કરવાને હવે અશક્ત થઈ ગયે , તેથી તમારી આજ્ઞાથી કઈ ઠેકાણે જઈને કાંઈ ધર્મ અનુષ્ઠાન કરીશ.” મંત્રીનાં આવાં વચનથી “આ મંત્રી કેઈ બીજે સ્થાને જઈ કપટ રચીને કાંઈ પણ અનર્થ કરશે.” એવી દીઘને શંકા થઈ. “બુદ્ધિમાનથી કેણ શંકા ન પામે!” પછી દીર્ઘરાજે માયાવડે મંત્રીને કહ્યું કે “ચંદ્ર વિના રાત્રીની જેમ તમારા વિના આ રાજ્ય અમારે શા કામનું છે? માટે તમે અહીંજ રહીને દાનશાળા વિગેરેથી ધર્મ આચરે, બીજે સ્થાને જશે નહીં, કેમકે સારાં વૃક્ષથી વનની જેમ તમારા જેવા પરૂથી જ રાજ્ય શેભે છે.” દીર્ઘ રાજાના આ પ્રમાણેના કહેવાથી બુદ્ધિવાળા ધનુમંત્રીએ ગંગાનદીના તીર ઉપર જાણે ધર્મને મહાસત્ર (દાનશાળા) હેય તે એક પવિત્ર દાનશાળાને મંડપ કરાવે, અને પિતે ત્યાં રહીને ગંગાના પ્રવાહની જેમ હમેશાં વટેમાર્ગુઓને અન્નપાન દેવાનો અવિચ્છિન્ન પ્રવાહ પ્રવર્તાવ્યું. પછી દાન, માન અને ઉપકારવડે પ્રતીતિ યોગ્ય થયેલા પુરૂષોની પાસે બે કોષ દૂરથી સુરંગ કરાવીને લાક્ષાગૃહ સુધી મેળવી દીધી. પછી નેહરૂપ આદ્ર વૃક્ષમાં જળ સમાન ગુપ્ત લેખ લખીને તેણે આ વૃત્તાંત પુષસૂલ રાજાને જણાવ્યું. તે ખબર જાણ બુદ્ધિમાન પુપલે પિતાની દુહિતાને બદલે-હસીને સ્થાને બગલીની જેમ એક દાસીને મોકલી. પિત્તળની ઉપર ચઢાવેલા સુવર્ણરસ જેવી તે દાસીને લેકે પુષ્પચૂલની પુત્રી જાણવા લાગ્યા. અનુક્રમે આભૂષણેનાં મણિથી પ્રકાશતી તે દાસી નગરીમાં પેઠી. પછી ગીતેના ઇવનિ અને વાજિંત્રોના નાદથી આકાશને પૂરી દેતી અને હર્ષ પામતી ચુલનદેવીએ તેને બ્રહ્મદત્ત સાથે પરણાવી. સાયંકાળે સર્વ લેકેને વિદાય કરી ચુલનીએ તે વધૂવરને પેલા લાક્ષાગૃહમાં સુવા મેકલ્યા. બ્રહાદત્ત પણ બીજા પરિવારને વિદાય કરી વધુ અને પોતાની છાયા જેવા મંત્રિપુત્ર વરધનુ સહિત ત્યાં શયન કરવા ગયે. મંત્રીકુમારની સાથે વાર્તાલાપ કરતા બ્રહાદત્તને જાગ્રત Page #468 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લા] શ્રી બ્રહ્મદત્ત ચક્રવત્તી નું ચરિત્ર · " . [ ૪૨૯ સ્થિતિમાંજ અધ રાત્રી નિ†મન થઈ. મહાત્માઆને ઘણી નિદ્રા કથાંથી હોય ? ” પછી ચુલનીદેવીએ આજ્ઞા કરેલા અને નમાવેલા મુખવાળા પુરૂષાએ લાક્ષાગૃહુને અગ્નિ લગાડીને પછી · અગ્નિ લાગ્યા ’ એવા પેાકાર કરવા માંડયો, તેથીજ જાણે પ્રેરાયેા હોય તેમ અગ્નિએ લાક્ષાગૃહને ચેતરથી ખાળવા માંડ્યું. તે વખતે ચુલની અને દીઘરાજાના દુષ્કૃત્યની અપકીત્તિના પ્રસર જેવા ધુમ્રના સમૂહે ભૂમિ અને આકાશ પૂરી દીધું. જાણે અત્યંત ક્ષુધાતુર હોય તેમ સર્વાંના ગ્રાસ કરવાને માટે અગ્નિ સાત જિવાવાળા છતાં જવાળાઓના સમૂહથી કેાટી જિવાવાળા થઈ ગયા. તે વખતે ‘આ શું થયું ?' એમ બ્રહ્મદત્તે મંત્રીપુત્રને પૂછ્યું, એટલે તેણે સક્ષેપથી ચુલની દેવીનું દુષ્ટ ચેષ્ટિત કહી સંભળાવ્યું. પછી કહ્યું કે મૃત્યુના કરની જેમ આ સ્થાનમાંથી તમારૂ આકષઁણુ કરવાને મારા પિતાએ અહીં સુધી એક સુરગ કરાવી છે, તે તેમની દાનશાળા સુધી જાય છે, તેથી અહી' પાનીનો પ્રહાર કરવા વડે તેને ખુટ્ટી કરીને વિવરદ્વારમાં ચેાગીની જેમ તમે તેમાં પ્રવેશ કરેા. પછી વાજિંત્રના પુટની જેમ પાનીના પ્રહારથી પૃથ્વીનું પુટ ભેદી નાખીને છિદ્રમાં દ્વારાની જેમ બ્રહ્મદત્ત મિત્રની સાથે તે સુરંગમાં ચાલ્યે, સુરંગને છેડે ધનુમ`ત્રીએ એ અશ્વ તૈયાર રાખ્યા હતા, તેથી સુરગની બહાર નીકળી રાજકુમાર અને મંત્રીકુમાર રૈવતની શાભાને અનુસરતા તે અવાપર આરૂઢ થયા. તે અશ્વ પ`ચમધારાથી એક ગાઉની જેમ પચાસ ચેાજન સુધી એક શ્વાસે ચાલ્યા, જેથી ઊભા રહ્યા તેજ વખતે ઉચ્છવાસ લેતાંજ તેએ મૃત્યુ પામી ગયા. પછી તેઓ પેાતાની રક્ષા કરવાને માટે પગે ચાલતાં અનુક્રમે કોષ્ટક નામના ગામની પાસે મુશ્કેલીથી આવી પહોંચ્યા. ત્યાં બ્રહ્મદત્તે મ`ત્રીકુમારને કહ્યુ', ‘મિત્ર વરધનુ! અત્યારે પરસ્પર સ્પર્ધા કરતી હાય તેમ ક્ષુધા અને તૃષા અને મને અતિ પીડા કરે છે.' ‘એક ક્ષણુમાત્ર રાહ જુઓ ' એમ કહી મંત્રીપુત્રે ક્ષીર કરાવવાની ઇચ્છાએ ગામમાંથી એક નાપિતને ખેલાવ્યો. માઁત્રીપુત્રના વિચારથી બ્રહ્મદત્તે પણ તે નાપિતની પાસે તરતજ વપન કરાવ્યુ અને માત્ર શિખાજ રાખી. પછી તેણે પવિત્ર એવાં કાષાય વસ્ત્ર ધારણ કર્યાં; જેથી સયાથી ઢંકાયેલા સૂર્યની જેવા તે જણાવા લાગ્યા. પછી વરધનુએ આપેલુ બ્રહ્મસૂત્ર તેણે કંઠમાં ધારણ કર્યું, જેથી બ્રહ્મરાજાના પુત્ર બ્રહ્મદત્તે ખરાખર બ્રહ્મપુત્ર (બ્રાહ્મણ)નું સાદૃશ્ય પ્રાપ્ત કર્યું. બ્રહ્મદત્તના વક્ષ:સ્થળમાં શ્રીવત્સનું લાંછન હતું, તેને મ`ત્રીપુત્રે વાદળાંથી સૂર્ય'ની જેમ વજ્રથી ઢાંકી દીધું. આ પ્રમાણે બ્રહ્મદત્તે સૂત્રધારની જેમ અને મંત્રીપુત્ર વરધનુએ વિષકની જેમ બધે વેશ પરાવત્ત કર્યાં. પછી પણીમાં સૂર્ય ચંદ્ર સાથે દેખાય તેમ તેએ સાથેજ ગામમાં પેઠા, કોઈ ઉત્તમ બ્રાહ્મણે તેમને ભગવાન જાણીને નિયંત્રણ કર્યું, અને તેણે રાજા જેવી ભક્તિથી ભેાજન કરાવ્યું. “ પ્રાયઃ તેજના પ્રમાણમાંજ સત્કાર થાય છે.” પછી તે બ્રાહ્મણની સ્ત્રીએ કુમારના મસ્તકપર અક્ષત નાખીને બે શ્વેત વસ્ત્ર અને એક અપ્સરા જેવી કન્યા આગળ ધરી. વરધનુ આવ્યે ‘અરે મૂઢ! કસાઈ આગળ ગાયની જેમ આ પરાક્રમ કે કળામાં અજ્ઞાત જનના કર્યુંઠમાં આ કન્યાને શું જોઈને ખાંધે છે?' એટલે બ્રાહ્મણુ ખેલ્યા કે “આ મારી Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચિરત્ર. [ પ ૯ મું. ' ગુણવતી મધુમતી નામે કન્યા છે, તેને આ પુરૂષ સિવાય બીજો કેાઈ વર નથી, કારણ કે નિમિત્તિઆએ મને કહ્યું છે કે આ કન્યાને પતિ ષટ્કંડ પૃથ્વીને પાલક થશે ' તે નિશ્ચયથી આજ પુરૂષ છે. વળી તેણેજ મને જણાવ્યું હતુ` કે વસ્ત્રથી જેણે પેાતાનું શ્રીવત્સ લાંછન ઢાંકેલુ હાય એવા જે પુરૂષ તારે ઘેર ભેાજન કરવા આવે તેને તારે આ કન્યા આપવી. ” પછી તે અંધુમતી કન્યા સાથે બ્રહ્મદત્તના વિવાહ થયા. “ ભાગીઓને અણુચિતવ્યા મનેાવાંછિત ભાગ આવી મળે છે.” તે રાત્રી બધુમતીની સાથે રહી તેને આશ્વાસન આપીને ખીજે દિવસે કુમાર ત્યાંથી અન્યત્ર જવા ચાલ્યે. કારણ કે “ શત્રુવાળા પુરૂષ એક સ્થાને શી રીતે રહી શકે ? ’ પ્રાતઃકાળે તે એક ગામે પહેાંચ્યા. ત્યાં તેએએ સાંભળ્યું કે દીઘ રાજાએ બ્રહ્મદત્તના બધા માર્ગ રૂંધી લીધા છે.’ તે સાંભળીને ઉન્માગે ચાલતાં તેઓ એક મહાટવીમાં આવી પહોંચ્યા. ત્યાં જાણે દીઘ રાજાના પુરૂષ! હાય તેમ અનેક ભયંકર શિકારી પ્રાણીએએ તે અટવીને રૂ'ધી લીધી હતી. તૃષા લાગેલા બ્રહ્મદત્તને ત્યાં એક વડના વૃક્ષ નીચે બેસીને મ`ત્રીકુમાર મન જેવા વેગથી જળ લેવા ચાલ્યે. ત્યાં દીરાજાના પુરૂષાએ ડુક્કરના બચ્ચાંને જેમ શ્વાન રૂપે તેમ રાષથી વરધનુને એળખવાથી રૂંધી લીધેા. પછી · પકડા, પકડા, મારા, મારા' એમ ભયકર શબ્દે ખેલતા તેઓએ તે વરધનુને પકડીને બાંધી લીધા. તેણે સજ્ઞાથી બ્રહ્મદત્તને જણાવી દીધું કે ‘ પલાયન કરા.' તેથી તત્કાળ કુમારે ત્યાંથી પલાયન કર્યું, કેમકે “ સમય આવે ત્યારેજ પરાક્રમ બતાવી શકાય છે. ” જેમ આશ્રમી પુરૂષ એક આશ્રમથી બીજે આશ્રમે જાય તેમ બ્રહ્મદત્ત વેગથી તે અટવીમાંથી બીજી અટવીમાં જતા રહ્યો. ત્યાં વરસ અને નીરસ ફળને આહાર કરતાં એ દિવસ વ્યતિક્રમાવ્યા, ત્રીજે દિવસે એક તાપસ તેના જોવામાં આન્યા. કુમારે પૂછ્યું', • ભગવન્! તમારે। આશ્રમ કચાં છે?' એટલે તે તપસ્વી તેને પેાતાના આશ્રમમાં લઈ ગયેા. “ તાપસેાને અતિથિ પ્રિય હોય છે. ” ત્યાં તેણે કુળપતિને દીઠા, એટલે પિતાની જેમ તેણે હર્ષોંથી તેને નમસ્કાર કર્યાં. અજાણી વસ્તુમાં પણ અંતઃકરણ સત્ય કલ્પના કરે છે. ” કુળપતિએ તેને પૂછ્યું કે ‘વત્સ ! તમારી આકૃતિ અત્યંત મધુર જણાય છે, તે મરૂદેશમાં કલ્પવૃક્ષ જેમ તમારૂં અહી આગમન કેમ થયું છે?' બ્રહ્મકુમારે તે મહાત્માને વિશ્વાસ લાવીને પેાતાના સર્વ વૃત્તાંત કહી ખતાબ્યા, કારણ કે પ્રાયઃ તેવા પુરૂષાની પાસે કાંઈ પણ ગાપ્ય હેતુ નથી. ’ ,, " બ્રહ્મદત્તનો વૃત્તાંત સાંભળી કુળપતિ ખુશી થયા. તેણે હર્ષોંથી ગદ્ગદ્ અક્ષરે કહ્યું કે વત્સ ! એક આત્માના બે રૂપા થયેલ હાય તેમ હુ. તમારા પિતાનો લઘુ અંધુ છું, માટે હવે તમે તમારે ઘેરજ આવ્યા છે તેમ સમજી અહી' સુખે રહે! અને અમારા તપ વડે અમારા મનેરથની સાથે વૃદ્ધિ પામે.' પછી લેાકેાની દૃષ્ટિને આન આપનાર અને અત્યંત વિશ્વવલ્લભ કુમાર તે તાપસના આશ્રમમાં રહ્યો. અનુક્રમે વર્ષાકાળ પ્રાપ્ત થયા. ત્યાં રહીને ૧. ખામ રસવાળા. ૨. રસ વિનાના. ૩. ગેપવવા યેાગ્ય. Page #470 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લે ]. શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર ' [૪૩૧ બળદેવ પાસેથી કૃષ્ણની જેમ તે સર્વ શાસ્ત્ર શસ્ત્ર અને અસ્ત્રવિદ્યા શીખે. વર્ષાઋતુ વીત્યા પછી બંધુ જેવી શરઋતુ પ્રાપ્ત થઈ, એટલે તાપસે ફળાદિકને માટે વનમાં ગયા. તે વખતે કળપતિએ આદરથી વાર્યો તે પણ બ્રહ્મદત્ત હાથીનાં બચ્ચાઓની સાથે જેમ નાનું બચ્ચું જાય તેમ તે તેઓની સાથે વનમાં જવા ચાલી નીકળ્યો. આમ તેમ ફરતાં બ્રહ્મદત્તે કઈ હાથીનાં મૂત્ર વિષ્ટા જોયાં, એટલે કુશાગ્ર મતિવાળા તેણે જાણયું કે “અહીં નજીકમાં જ કેઈ હસ્તી રહેલે હે જઈએ.” પછી તાપસોએ તેને ઘણે વાર્યો, તથાપિ તે હાથીને પગલે પગલે પાંચ જન સુધી ગયે, ત્યાં એક પર્વત જે હાથી તેના જેવામાં આવ્યું, એટલે મલ્લ જેમ મલ્લને બોલાવે તેમ તે નરહસ્તી કુમારે પર્યકબદ્ધ થઈ ઉગ્ર ગર્જના કરી તે ઉન્મત્ત હાથીને નિઃશંકપણે બોલાવ્ય, તેથી ક્રોધથી સર્વ અંગને ઘુમાવતે, સુંઢને સંકેચતે, કર્ણને નિશ્ચળ રાખો અને તામ્રમુખ કરતે તે હસ્તી કુમાર ઉપર દેડી આવ્યું. તે નજીક આ એટલે કુમારે તેને બાળકની જેમ છેતરવાને માટે વચમાં પિતાનું ઉત્તરીય વસ નાંખ્યું. જાણે આકાશમાંથી વાદળાને ખંડ પડયો હોય તેમ તે પડતા વસ્ત્રને ક્રોધી ગજેકે દંતશળથી પ્રહાર કરવા માંડયા. પછી વાદી જેમ સ૫ને ખેલાવે તેમ રાજકુમારે અનેક પ્રકારની ચેષ્ટાથી તે હાથીને લીલાએ કરીને ખેલા. તે સમયે જાણે બ્રહ્મદત્તને મિત્ર હેય તેમ અટવીમાં અંધકાર સહિત વરસાદે આવીને જળની ધારાઓથી તે હાથીને ઉપદ્રવ કરવા માંડ્યો, તેથી તત્કાળ તે ગજેન્દ્ર વિરસ શબ્દ કરીને મૃગની જેમ નાસી ગયે. બ્રહ્મદત્ત કુમાર આખો દિવસ દિમૂઢ થઈને તેની પાછળ ભમતે ભમતે એક નદીમાં પડ્યો, પરંતુ જાણે મૂત્તિમાન આપત્તિ હેય તેવી તે નદીને કુમાર સહજમાં ઉતરી ગયો. તેને તીર ઉપર એક પુરાણું ઉજજડ થયેલું નગર તેના જેવામાં આવ્યું. તેમાં પ્રવેશ કરતા કુમારે એક વંશજાલિકા જઈ તેમાં ઉત્પાતના કેતુ અને ચંદ્ર હોય તેવા એક પગ ને મ્યાન તેના જેવામાં આવ્યાં. શયાના કૌતુકી કુમારે તે બંને વાનાં લઈને ખડગ વડે કદલીની જેમ તે વંશજાલિકાને છેદી નાખી. તેવામાં વંશજાળની અંદર જેના ઓષ્ટદલ ફરકે છે એવું એક મસ્તક સ્થળકમળની જેમ છેદાઈને પૃથ્વી પર પડેલું તેનાં જોવામાં આવ્યું, તેથી કુમારે વધારે તપાસ કરી તે “તે વંશજાળમાં રહેલા અને ધુમ્રપાન કરનારા કેઈ નિરપરાધી માણસને મેં મારી નાંખે ! મને ધિક્કાર છે!” એમ તે પિતાના આત્માની નિંદા કરવા લાગ્યું. ત્યાંથી આગળ ચાલતાં કુમારે દેવલેકમાંથી પૃથ્વી ઉપર ઉતરેલું નંદન વન હોય એવું એક રમણિક ઉદ્યાન જોયું. તેમાં પ્રવેશ કરતાં સાતલાકની લક્ષ્મીનું રહસ્ય એકઠું થયું હોય તેવો એક સાત ભૂમિકાવાળે પ્રાસાદ તેના જેવામાં આવ્યો. બ્રહ્મદત્ત તે આકાશ સુધી ઊંચા મહેલપર ચડ્યો, એટલે તેમાં હાથ પર વદન રાખીને બેઠેલી એક ખેચરી જેવી સુંદર સ્ત્રી તેના જેવામાં આવી. કુમાર તેની પાસે આવી વિમળ વાણીએ બેલ્યો કે “તું કેણ છે? અહીં એકલી કેમ રહેલી છે? અને તારે શેક કરવાનું કારણ શું છે?” ભયભીત થયેલી તે બાળા ગદ્ગદ્ અક્ષરે બોલી કે “મારો વૃત્તાંત ઘણું મટે છે, માટે પ્રથમ તમે કહો કે તમે કોણ છે ? અને અહીં કેમ આવ્યા છે ? બ્રહ્મદત્ત બેલ્યા–પંચાલ Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૯ મું દેશના બ્રહ્મરાજાનો હું બ્રહ્મદત્ત નામે કુમાર છું.' આવાં તેનાં વચન સાંભળતાં જ તે રમણી હર્ષથી ઊભી થઈ. તેનાં લેકચનરૂપ અંજલિમાંથી ખરતાં આનંદાશ્રના જળથી તેણે કુમારના ચરણમાં પાઘ (ચરણદક) આપ્યું. પછી “હે કુમાર! સમુદ્રમાં ડુબતાને વહાણની જેમ આ હું અશરણ બાળાને તમે શરણ રૂપ અહીં આવ્યા છે.” એમ કહેતી તે બાળા રૂદન કરવા લાગી. કુમારે પૂછયું “તું કેમ રૂવે છે?” બાળા બેલી–હું તમારા મામા પુ૫ચૂલની રૂપવતી નામે પુત્રી છું, હજુ હું કન્યા છું, મારા પિતાએ તમને સંબંધ કરીને આપેલી છે. અન્યદા વિવાહને ઉન્મુખ થયેલી હું હંસીની જેમ ઉધાનની વાપિકાના તીર ઉપર રમવા ગઈ હતી, તેવામાં જાનકીને રાવણની જેમ નાટચોન્મત્ત નામને એક દુષ્ટ વિદ્યાધર મને હરીને અહીં લાવ્યું છે, તે મારી દષ્ટિને સહન કરી શક્યો નહીં, તેથી સૂર્પણખાના પુત્રની જેમ વિદ્યાસાધનને માટે અહીંથી જઈને એક વંશજાલિકામાં ધુમ્રપાન કરતે ઉર્વ પગે રહેલે છે. તે વિદ્યાધરને આજે વિઘા સિદ્ધ થવાની છે, વિદ્યા સિદ્ધ થયા પછી શક્તિમાન થયેલે તે મને પરણવા પ્રયત્ન કરશે.” તે સાંભળી કુમારે તેને પોતે વધ કર્યાને વૃત્તાંત કહ્યો. તે સાંભળીને તે રમણીને હર્ષ ઉપર હર્ષ થયો. પછી પરસ્પર અનુરક્ત થયેલા તે દંપતીએ ત્યાં ગાંધર્વ વિવાહ કર્યો. “એ વિવાહ મંત્ર રહિત છે, તે છતાં સકામ દંપતીને માટે ક્ષત્રિઓમાં શ્રેષ્ઠ ગણાય છે.” પછી વિચિત્ર વાર્તાલાપવડે તેની સાથે ક્રીડા કરતાં બ્રહ્મદત્તે તે ત્રિયામા (રાત્રી) એક યામા (પ્રડર)ની જેમ નિર્ગમન કરી. - પ્રાતઃકાળે આકાશમાં મૃગલીઓની જે ખેચરસ્ત્રીઓને શબ્દ બ્રહ્મદત્તના સાંભળવામાં આવ્યું, એટલે “અશ્વ વગરની વૃષ્ટિ જે આ અકસ્માત કેને શબ્દ હશે?” એમ બ્રાદને પુષ્પવતીને પૂછ્યું. પુષ્પવતી સંજમવડે બેલી કે “હે પ્રિય! તમારા શત્રુ નાદોન્મત્ત વિદ્યાધરને ખંડા અને વિશાખા નામે બે બહેને છે. તે વિદ્યાધરકુમારિકાઓને આ શબ્દ છે. તેઓ પિતાના ભાઈને માટે વિવાહની સામગ્રી હાથમાં લઈને અહીં આવે છે, પરંતુ “મનુષ્ય અન્યથા ચિંતવેલા કાર્યને દૈવ અન્યથા કરી દે છે! હે સ્વામિન્ ! હમણાં તમે ક્ષણવાર દર ખસી જાઓ, એટલે હું તમારા ગુણનું કીર્તન કરીને તેમને તમારી ઉપરના રાગ વિરાગને ભાવ જાણી લઉં. હે પતિ! જે તેમને તમારા પર રાગ થશે તે હું તમને રાતી દવા બતાવીશ અને વિરાગ થશે તો શ્વેત દવા બતાવી. જે શ્વેત દવા બતાવું તે તમારે બીજી તરફ ચાલ્યા જવું, અને રાતી દવા બતાવું તે અહીં આવવું.” બ્રહ્મદત્ત બે-“હે ભીરૂ! તમે બી નહી, હું બ્રહ્મરાજાને કુમાર છું, તેથી એ સ્ત્રીએ તેષ કે રેષ પામવાથી મને શું કરી શકવાની છે?” પુષ્પવતી બલી-“હું તે વિદ્યાધરીને માટે કહેતી નથી, પણ તેમના સંબંધી ખેચરે તમારી સાથે વિરોધ કરે નહીં તે માટે કહું છું.” પછી બ્રાદત્ત તેણીના ચિત્તની અનુવૃત્તિથી એક બાજુ છુપાઈ રહ્યો. થોડીકવારમાં પુષ્પવતીએ શ્વેત વિજા ચલાવી એટલે કુમાર તે જોઈને પ્રિયાને તેને આગ્રહ હોવાથી હળવે હળવે તે પ્રદેશમાંથી બીજે ચાલ્યો ગ, નહીં તે “તેવા નરેને ભય હેતે નથી.” Page #472 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ ] શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર [૪૩૩ ત્યાંથી આગળ ચાલતાં આકાશની જેવા દુહ અરશ્યનું ઉલ્લંઘન કરીને સાયંકાળે થાકેલે તે સમુદ્રની જેવા એક મહાનું સરોવરની પાસે આવ્યા. પછી માનસરોવરમાં ઐરાવતની જેમ બ્રહાદને તેમાં પ્રવેશ કરી, વચ્છ સ્નાન કરીને તેના અમૃત જેવા જળનું પાન કર્યું. તેમાંથી નીકળી ભમરીના શબ્દવડે જેમ કળીઓ આવે તેમ તેના સ્નાને ચિત એવા ઉત્તર પશ્ચિમ (વાયવ્ય દિશાના) તીર ઉપર તે આવ્યું. ત્યાં વૃક્ષલતાના કુંજમાં સાક્ષાત્ વનની અધિદેવતા હોય તેવી એક સુંદરી પુષ્પ વતી તેના જેવામાં આવી. તેને જોઈને કુમાર વિચારવા લાગ્યું કે “જન્મથી માંડીને રૂ૫ રચવાને અભ્યાસ કરતાં કરતાં પ્રાંતે બ્રહ્માને આવું રૂપ રચવાનું કૌશલ્ય પ્રાપ્ત થયું હશે એમ જણાય છે.” કુમાર આમ વિચાર કરે છે, તેવામાં દાસીની સાથે બેલતી અને ડોલરનાં પુષ્પ જેવાં કટાક્ષવડે જાણે કુમારના કંઠમાં માળા નાખતી હોય તેમ તે કન્યા કુમારને જોતી જોતી બીજી તરફ ચાલી. તેને જેતે જેતે કુમાર પણ બીજી તરફ ચાલ્ય, તેવામાં વસ્ત્ર, આભૂષણ અને તાંબુલને લઈને એક દાસી કુમાર પાસે આવી. તેણે કુમારને વસ્ત્રાદિક આપીને કહ્યું કે “ભદ્ર! અહીં જે સુંદર કન્યા તમારા જેવામાં આવી છે, તેણીએ સ્વાર્થસિદ્ધના કેલની જેમ આ સર્વ વસ્ત્રાદિક તમારે માટે મેકલાવ્યાં છે, અને તેણે મને આજ્ઞા કરી છે કે એ કુમારને પિતાના મંત્રીને ઘેર લઈ જા, કારણ કે તે સર્વ ગ્યતા જાણે છે.” પછી બ્રહ્મદત્ત તે દાસીની સાથે નાગદેવ મંત્રીને ઘેર ગયો. તેના સદ્ગુણેથી આકર્ષા હોય તેમ મંત્રી તેને જોઈ સામે ઉભે થયે, એટલે “હે મંત્રીરાજ! શ્રીકાંતા રાજપુત્રીએ આ મહાભાગને મોકલ્યા છે.” આ સંદેશે કહીને દાસી ચાલી ગઈ મંત્રીએ સ્વામીની જેમ ઉપાસના કરેલા બ્રહ્મદત્તની ક્ષણની જેમ રાત્રી નિર્ગમન થઈ ગઈ રાત્રી નિર્ગમન થયા પછી મંત્રી તેને રાજકુળમાં લઈ ગયા. રાજાએ બાળસૂર્યની જેમ તેની અધ્યદિકથી પૂજા કરી. પછી વંશ-કુળાદિક પૂછયા વગર ૨ાજાએ કુમારને પોતાની પુત્રી આપી. “ચતુર જને સર્વ વૃત્તાંત આકૃતિ ઉપરથી જ જાણ લે છે.” પાણિગ્રહણ સમયે તેને હાથને પિતાના હાથથી દબાવતે કુમાર જાણે સર્વ બાજુથી અનુરાગને સંક્રમિત કરતે હોય તેમ તે કુમારીને પરણ. એક વખતે બ્રહ્મદત્ત એકાંતમાં ક્રીડા કરતાં તે રાજકુમારીને પૂછ્યું કે “મારું કુળ જાણ્યા વગર તારા પિતાએ તેને મારી સાથે કેમ પરણાવી?” દાંતનાં કિરણેથી અધરને ઉજજવલ કરતી શ્રીકાંતા બેલી.-“હે સ્વામિન્ ! વસંતપુર નગરમાં શબરસેન નામે રાજા હતા. મારા પિતા તેના પુત્ર છે. મારા પિતામહના મૃત્યુ પછી રાજ્ય ઉપર મારા પિતા આવ્યા, પરંતુ ક્રૂર ગોત્રીઓએ તેમને ઘણું હેરાન ક્ય, તેથી તે બળવાહન લઈ આ પલ્લીમાં આશ્રય કરીને રહ્યા છે. અહીં રહ્યા છતાં બરૂના વૃક્ષને જળના વેગની જેમ તેમણે ભિન્ન લેકેને નમાવી દીધા છે, અને ગામ વિગેરે ઘાત કરીને અર્થાત્ ગામ ભાંગીને કે ધાડ પાડીને મારા પિતા પિતાના પરિવારનું પોષણ કરે છે. ચાર ઉપાયોને અંતે જેમ લહમી પ્રાપ્ત થાય છે, તેમ ચાર પુત્રો થયા પછી હું તેમને અતિ વહાલી પુત્રી થઈ છું, મને C - 55 Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર પોવનવતી જોઈને મારા પિતાએ મને કહ્યું કે “જે સર્વ રાજાઓ તારી અપેક્ષા કરે છે તેઓને તારે દષ્ટિએ જેવા, અને તેમાંથી જે તને ચોગ્ય લાગે તેના તારે મને ખબર આપવા.” પિતાનાં આવાં વચનથી ત્યાર પછી ચક્રવાકીની જેમ હું તે સરેવર ઉપર રહી સર્વ પાંચજનેને જેતી હતી, તેવામાં જ્યાં મને રથની પણ ગતિ થાય નહીં એવા અને અતિ દુર્લભ એવા તમે મારા ભાગ્યની વૃદ્ધિથી અહીં આવી ચડ્યા, અને મારું પાણિગ્રહણ કરીને મને કૃતાર્થ કરી.” એક વખતે તે પલિપતિ કેઈ ગામ મારવાનું ચાલ્યું, એટલે બ્રહ્મદત્તકુમાર પણ તેની સાથે ગયે, કેમકે “ક્ષત્રિયને એ ક્રમ છે.” પછી ભિલેએ ગામ લુંટવા માંડયું, તેવામાં મંત્રીપુત્ર વરધનું સરોવર તીરે આવી હંસની જેમ કુમારના ચરણકમળમાં પડ્યો. પછી કુમારને કંઠે વળગીને તે મુક્તકંઠે રોઈ પડ્યો, કેમકે “ઈષ્ટ જનનાં દર્શન વખતે પૂર્વ દુઃખ પણ તાજાં થાય છે.” કુમારે અમૃતના ગંડૂષ જેવા કોમળ આલાપથી તેને આશ્વાસન આપીને પૂછયું, એટલે મંત્રીકુમારે પિતાને વૃત્તાંત કહેવા માંડ્યો, “હે નાથ! તમને વડના વૃક્ષ નીચે મૂકીને હું જળ લેવા ગયે હતું, ત્યાં આગળ ચાલતાં એક અમૃતના કુંડ જેવું મોટું સરોવર મેં જોયું. તેમાંથી તમારે માટે કમળના પત્રમાં જળ લઈને હું પાછો આવતું હતું, તેવામાં જાણે યમદૂત હોય તેવા અનેક કવચધારી સુભટેએ મને અટકાવ્યા. તેઓ મને પૂછવા લાગ્યા કે “હે વરધનુ! કહે, બ્રહ્મદર કયાં છે!” મેં કહ્યું કે “હું જાણતો નથી. એટલે તેઓએ ચેરની પેઠે મને મારવા માંડ્યો. તેથી મેં કહ્યું કે “બ્રહ્મદત્તને કઈ વાઘ ખાઈ ગયે છે.' તેઓ બેલ્યા કે “તે સ્થાન બતાવ. એટલે આમતેમ ભમતે હું તમારા દર્શનમાર્ગમાં આવ્યું, અને મેં તમને નાસી જવાની સંજ્ઞા કરી. પછી કોઈ તાપસે મને ગુટિકા આપી હતી, તે મેં મુખમાં નાખી. તે ગુટિકાના પ્રભાવથી હું સંજ્ઞા રહિત થઈને પડી ગયે, એટલે “આ તે મરી ગયે” એમ ધારી તેઓ મને છોડીને ચાલ્યા ગયા. તેઓના ગયા પછી ઘણીવારે મેં તે ગુટિકા મુખમાંથી કાઢી. પછી નષ્ટ થયેલા અર્થની જેમ તમને શોધવાને માટે ભમતે હું કઈ એક ગામમાં આવ્યું. ત્યાં કેઈ ઉત્તમ તાપસ મારા જોવામાં આવ્યા. જાણે તપને રાશિ હોય તેવા તે તાપસને મેં પ્રણામ કર્યા. મને જોઈને તે તાપસે કહ્યું–‘વરધનું! હું તારા પિતા ધનુને મિત્ર છું. હે મહાભાગ! તારી સાથે ભાગે બ્રહ્મદર કયાં છે?” મેં કહ્યું, બધું વિશ્વ જોયું, પણ તેને પત્તો નથી. મારી આવી દુષ્કથારૂપ ધુમાડાથી જેનું મુખ મ્યાન થયેલું છે એવા તે તાપસે કહ્યું કે “જ્યારે તે લાક્ષાગૃહ દગ્ધ થયું, ત્યારે પ્રાત:કાળે દીર્ઘરાજાએ જોયું તે તેમાંથી એકજ બળી ગયેલું મુડદું નીકળ્યું, ત્રણ મુડદાં નીકળ્યાં નહી. અંદર તપાસ કરતાં સુરંગ જોવામાં આવી, અને તેને છેડે અશ્વનાં પગલાં દીઠાં, એટલે “તમે બને ધનુમંત્રીની બુદ્ધિથીજ નાસી ગયા છે” એમ માનીને દીર્ઘરાજા ધનુમંત્રી ઉપર ઘણે ગુસ્સે થયા. પછી તમે બન્નેને બાંધી લાવવાને માટે દીર્ઘરાજાએ પ્રત્યેક દિશાએ સૂર્યના તેજની જેવા અખલિત ગતિવાળા ઘોડેસ્વારેને મોકલવાની આજ્ઞા કરી. ધનુમંત્રી તરતજ Page #474 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લે ] શ્રી બ્રહ્મદત્ત ચક્રવતીનું ચરિત્ર [૪૩૫ ત્યાંથી નાસી ગયા, અને તમારી માતાને દીર્ઘરાજાએ નરકની જેવા ચાંડાળના પાડામાં નાખ્યા. ગુમડા ઉપર ફેલિ થઈ હોય તેમ તાપસ પાસેથી આ વાર્તા સાંભળીને આર્ત થયેલે હું દુઃખ ઉપર દુઃખ પામીને કાંપિલ્ય નગરે ગયો. અને કપટથી એક કાપાલિકને વેષ લઈને ચંડાળના પાડામાં નિરંતર ઘેરઘેર ફરવા લાગે, બેસવા લાગ્યા, અને જોવા લાગ્યા. તે લેક મને ત્યાં ભમવાનું કારણ પૂછતા ત્યારે હું કહેતે કે “માતંગી (ચાંડાલી) વિદ્યા સાધુ છું, તેનો એ કલ્પ છે. ત્યાં ભમતાં ભમતાં ત્યાંના રક્ષકની સાથે મારે વિશ્વાસપાત્ર મૈત્રી થઈ. “માયાથી શું સાધ્ય થતું નથી?” એક દિવસે મેં તે રક્ષકની પાસે મારી માતાને કહેવરાવ્યું કે “તમારા પુત્રનો મિત્ર કડિય મહાવ્રતધારી થયે છે, તે તમને અભિનંદન કરે છે. બીજે દિવસે હું જાતે માતાની પાસે ગયે, તેમને પેલી ગુટિકા સહિત બીરાનું ફળ આપ્યું. તે ફળ ખાધાથી મારી માતા સંજ્ઞા રહિત થઈ ગયાં, એટલે કેટવાળે તેમને મરેલા ધારીને રાજાને જણાવ્યું. રાજાએ તેના શરીરના સંસ્કારને માટે પિતાના સેવકેને આજ્ઞા કરી. તે વખતે તેમની પાસે જઈને મેં કહ્યું કે “અરે રાજપુરૂ! જે આ વખતે આ સ્ત્રીને મૃતસંસ્કાર કરશે તે રાજાની ઉપર માટે અનર્થ થશે.” તે સાંભળી તેઓ ચાલ્યા ગયા. પછી મેં પેલા પુરરક્ષકને કહ્યું કે “જે તું સહાય આપે તે સર્વ લક્ષણવાળી આ સ્ત્રીના શબવડે હું એક મંત્ર સાધું. પુરરક્ષકે તેમ કરવાની હા પાડી એટલે તેની સાથે સાયંકાળે માતાને દૂર સ્મશાનમાં લઈ ગયે. ત્યાં માયા-ક પરવડે શુદ્ધ થંડિલ (જમીન) ઉપર મેં મંડળ વિગેરે કર્યા. પછી નગરદેવીઓને બળિદાન આપવા માટે તે લેવા સારૂં મેં તે આરક્ષકને મોકલ્યો. તેના ગયા પછી મેં મારી માતાને બીજી ગુટિકા આપી, એટલે તત્કાળ નિદ્રાને છેદ થયો હોય તેમ તે બગાસાં ખાતી ખાતી સચેત થઈ. પ્રથમ તે તે રૂદન કરવા લાગ્યાં, એટલે મેં મારી ઓળખાણ આપીને તેમને શાંત કર્યા. પછી હું કચ્છ ગ્રામમાં રહેતા મારા પિતાના મિત્ર દેવશર્માને ઘેર તેમને લઈ ગયે. ત્યાંથી નીકળીને અનેક સ્થાનકે પરિભ્રમણ કરતો અને તમને શોધતો શોધતો અહીં આવ્યું. સારા ભાગ્યે મારા પુણના રાશિ જેવા તમે અહીં મારા જેવામાં આવ્યા.” આ પ્રમાણે પિતાને સર્વ વૃત્તાંત કહીને પછી વરધનુએ પૂછ્યું “હે બંધુ! મારાથી જુદા પડયા પછી તમે ક્યાં ગયા અને શી રીતે રહ્યા તે કહે.” એટલે બ્રહ્મદને પિતાને સર્વ વૃત્તાંત તેને નિવેદન કર્યો. અને મિત્રો આ પ્રમાણે વાત કરે છે તેવામાં કેઈએ આવીને તેમને કહ્યું કે આ ગામમાં દીર્ઘરાજાના સુભટે આવ્યા છે. તેઓ તમારા બનેની જેવા રૂપની આકૃતિઓ બતાવી ગામના લોકોને પૂછે છે કે આવી આકૃતિવાળા કઈ બે પુરૂષ અહીં આવ્યા છે? તે વાણી સાંભળીને હું અહીં આવ્યું, ત્યાં તે તમને બંનેને તેવી જ આકૃતિવાળા મેં અહીં જેયા, માટે હવે તમને જેમ રૂચે તેમ કરો. આ પ્રમાણે કહીને તે પુરુષ ચાલ્યા ગયે. પછી બ્રહ્મદત્ત અને મંત્રીપુત્ર બંને હાથીના બચ્ચાની જેમ તત્કાળ અરણ્યમાં નાસી ગયા. અનુક્રમે તેઓ કૌશાંબી પુરી પાસે આવ્યા. Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર [પર્વ ૯ મું તે નગરીના ઉદ્યાનમાં તે નગરના રહેનારા સાગરદત્ત શેઠના અને બુદ્ધિલના કુકડાની લડાઈ થતી હતી, તેમાં હારજીત ઉપર એક લક્ષ દ્રવ્યનું પણ કરવામાં આવ્યું હતું. તે આ અને કુમારના જોવામાં આવ્યું. અને કુકડા ખેંચવાના સાણસા હોય તેવા તીણ નથી અને ચાંચેથી ઉછળી ઉછળીને યુદ્ધ કરતા હતા. તેમાં સાગરદત્તને કુકડો જાતિવાનું હતું, બુદ્ધિલને કુકડે જાતિવાન નહે. થોડીવાર યુદ્ધ થયા પછી બ્રહ્મદત્તે બુદ્ધિલના કુકડાના પગમાં યમરાજની દૂતી જેવી તીક્ષણ લેઢાની સે જઈ. તેની બુદ્ધિલને ખબર પડતાં તેણે છાની રીતે અર્ધલાખ દ્રવ્ય બ્રહ્મદત્તને આપવાને ઈચ્છયું. તથાપિ તે ન સ્વીકારતાં તે વૃત્તાંત લેકેને જણાવ્યું. પછી બ્રહ્મદત્તે પેલી લેઢાની સોય ખેંચી લઈને બુદ્ધિલના કુકડાને સાગરશ્રેણીના કુકડાની સામે ફરીવાર યુદ્ધ કરવા જેડયો, એટલે સંય વગરના બુદ્ધિલના કુકડાને સાગરશેઠના કુકડાએ ક્ષણવારમાં ભગ્ન કરી નાખ્યું. “કપટીને જય કયાં સુધી થાય?” એ પ્રમાણે થયેલા વિજયથી હર્ષ પામેલે સાગરદત્ત બાદત્ત અને મંત્રીપુત્ર કે જે વિજય અપાવવાથી મિત્રરૂપ થઈ પડ્યા હતા તેમને પિતાના રથમાં બેસાડીને પિતાને ઘેર લઈ ગયે. ત્યાં તેઓ પિતાના ઘરની જેમ બહુ દિવસ રહ્યા. એક વખતે બુદ્ધિલના સેવકે વરધનુ પાસે આવીને કાંઈક કહ્યું. તેના ગયા પછી વરધનુએ કુમારને કહ્યું કે “જુઓ ! બુદ્ધિલે જે અર્ધલાખ દ્રવ્ય મને આપવાને કહ્યું હતું તે આજે મોકલાવ્યું છે. એમ કહી નિર્મળ, સ્થળ અને વર્તુલાકાર તીવડે શુક્રના તારામંડળને અનુસરતો એક હાર તેણે બતાવ્યો. તે હારની સાથે પિતાના નામથી અંકિત એક લેખ બ્રહ્મદત્તના જોવામાં આવ્યું. તે વખતે મુત્તિમાન સંદેશ હોય તેવી વત્સ! નામની એક તાપસી પણ ત્યાં આવી. તે બન્ને કુમારના મસ્તકપર આશીર્વાદ સાથે અક્ષત નાખી, વરધનુને એક તરફ લઈ જઈ કાંઈક વાર્તા કહીને ચાલી ગઈ. પછી મંત્રીપુત્રે બ્રહ્મદત્તને કહ્યું “આ હારની સાથે જે લેખ છે, તેને પ્રત્યુત્તર લેવાને માટે તે આવી હતી. તેણે જ્યારે કહ્યું કે હારની સાથે બ્રહ્મદત્તને લેખ છે, ત્યારે મેં પૂછ્યું કે બ્રહાદત્ત કેણુ?” એટલે તે બેલી-“આ નગરમાં એક શેઠની રત્નાવતી નામે પુત્રી છે, પણ તે રૂપાંતર કરી કન્યા૫ણું લઈને જાણે રતિજ પૃથ્વી પર આવી હોય તેવી જ રૂપવંત છે. તે દિવસે સાગરદન અને બુદ્ધિલના કુકડાનું યુદ્ધ થતું હતું, ત્યારે તેણીએ આ બ્રહ્મદત્તને જોયા હતા. ત્યારથી કામાત્ત થઈ તરફડતી તે બાળા શાંતિ પામતી નથી, અને “બ્રહ્મદત્ત મારૂં શરણ હે” એમ તે હમેશાં બેલ્યા કરે છે. એક વખતે તેણે પિતે આ લેખ લખી હારની સાથે મેળવી મને આપે, અને કહ્યું કે આ બ્રહ્મદત્તને મોકલાવો.” પછી મેં દાસીની સાથે તે લેખ મોકલાવ્યું, અને તેને ખબર આપીને તેણીને આશ્વાસન આપ્યું.” આ પ્રમાણે તેની વાત સાંભળ્યા પછી મેં પણ તમારા નામને પ્રતિલેખ આપીને તેને વિદાય કરી છે. વરધનુનાં આવાં વચન સાંભળી બ્રહ્મદત્ત દુર્વાર કામના તાપથી પીડિત થએ અને મધ્યાહૂન સૂર્યના કિરણેથી તપેલા હાથીની જેમ તે સુખે રહી શક્યો નહીં. Page #476 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લે ]. શ્રી બ્રહ્મદત્ત ચક્રવતીનું ચરિત્ર [૪૩૭ આ અરસામાં કૌશાંબી નગરીના સ્વામી પાસે દીર્ઘરાજાએ મોકલેલા સુભટે નષ્ટ થયેલા શલ્યની જેમ બ્રહ્મદર અને વરધનુને શેધવાને માટે આવ્યા. કૌશાંબીના રાજાની આજ્ઞાથી અહીં તે બન્નેને શોધ થવા માંડ્યો. તેની ખબર પડતાં સાગરદત્તે તેમને નિધાનની જેમ ભૂમિગૃહમાં સંતાડયા, તેમની ત્યાંથી બહાર જવાની ઈચ્છા થતાં તેજ રાત્રીએ રથમાં બેસાડીને સાગરદત્ત તેમને કેટલેક દૂર લઈ ગયો. પછી તે પાછો વળે. બને જણ આગળ ચાલ્યા, ત્યાં નંદનવનમાં દેવીની જેમ તે નગરીના ઉદ્યાનમાં એક સુંદર સ્ત્રી તેમના જોવામાં આવી. તે બંનેને જોઈને “તમને આવતાં આટલી બધી વાર કેમ લાગી ?” એમ તેણીએ આદરથી પૂછયું, એટલે તેઓ વિસ્મય પામી બોલ્યા-“ભ! અમે કોણ છીએ? અને તું અમને શી રીતે ઓળખે છે ?” તે બેલી-“આ નગરીમાં ધનપ્રભવ નામે કુબેરના બંધુ જે ધનારા શ્રેષ્ઠી છે. તેમને આઠ પુત્રો થયા પછી બુદ્ધિના આઠ ગુણ ઉપરાંત વિવેકલક્ષ્મીની પ્રાપ્તિ થાય તેમ હું એક પુત્રી થઈ છું. ઉત્કટ યૌવનવતી થતાં મેં વરની પ્રાપ્તિને માટે આ ઉદ્યાનમાં એક યક્ષનું બહુ પ્રકારે આરાધન કર્યું, કેમકે “સ્ત્રીઓને પતિપ્રાપ્તિ સિવાય બીજું કાંઈ પણ મનોરથ હેત નથી. ભક્તિથી સંતુષ્ટ થયેલા યક્ષે મને વરદાન આપ્યું કે “બ્રહ્મદત્ત નામે ચક્રવત્ત તારે ભર્તા થશે. જે સાગર અને બુદ્ધિલ શ્રેષ્ઠીના કુકડાને બરાબર જોડી દેનારે, શ્રીવત્સના ચિન્હવાળે અને મિત્ર સાથે રહેનાર હોય તે બ્રહ્મદત્ત છે એમ તારે ઓળખી લેવો. વળી આ મારા મંદિરમાં રહેતાંજ તને બ્રહ્મદત્તને મેળાપ થશે.” યક્ષનાં આવાં વચન પ્રમાણે તમે અહીં મળ્યા છે, તેથી તે સુંદર ! તે બ્રહ્મદત્ત તમેજ છે, માટે અહીં આવે, અને જળના પૂર જેવા તમારા સંગથી ચિરકાળ થયેલા વિરહાગ્નિથી પીડિત એવી મને શાંત કરે.” બ્રહ્મદને તેમ કરવાને અંગીકાર કર્યું. પછી તેણીના અનુરાગની જેમ તેને પણ રથમાં બેસાડી. આગળ ચાલતાં “અહીંથી ક્યાં જશું?” એમ તેને પ્રીતિથી પૂછ્યું, એટલે તે બેલી કે “અહીં મગધપુરમાં ધનાવહ નામે મારા કાકા રહે છે, તે આપણે ઘણે સત્કાર કરશે, માટે તે તરફ ચાલે.” આવી રત્નવતીની વાણીથી બ્રહ્મદરે મંત્રીપુત્રને સારથિ કરીને તે બાજુ ઘેડા હંકાવ્યા. ક્ષણવારમાં કૌશાંબીના પ્રદેશને ઉલંઘીને બહાદત્ત વિગેરે જાણે યમરાજનું સ્થાન હોય તેવી ભયંકર અટવીમાં આવી પહોંચ્યા. ત્યાં સુકંટક અને કંટક નામના બે ચેરની સેનાના નાયક હતા; તેઓએ હાથી જેમ શ્વાનને રૂંધે તેમ બ્રહાદત્તને ર્યો, અને કાળરાત્રીના જાણે બે પુત્ર હોય તેવા તે સિન્ય સહિત ચેરનાયકેએ આકાશમાં મંડપ રચે તેમ બાણેથી તેમને આચ્છાદન કરી દીધા. તે વખતે મેઘ જેમ જળાધારાથી દાવાનળને નિષેધે, તેમ ધનુષ્ય ધારણ કરેલા બ્રહ્મદત્તકુમારે ગર્જના કરીને બાવડે તે ચરોની સેનાને નિષેધી. કુમારનાં બાણેના વરસાદથી તે બંને ચારનાયક સૈન્ય લઈને નાસી ગયા, કેમકે “સિંહ પ્રહાર કરે ત્યારે હરિ કેમ ટકી શકે ?” પછી મંત્રીપ કુમારને કહ્યું, “સ્વામિન્ ! યુદ્ધ કરીને થાકી ગયા હશો, માટે બે ઘડી આ રથમાંજ સુઈ જાઓ.” એટલે યુવાન હાથી જેમ હાથિણી સાથે પર્વતના નિતંબ પર સુવે, Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૯ મું તેમ બ્રહ્મદત્ત નવતી સાથે રથમાં સુઈ ગયા. અનુક્રમે રાત્રી પ્રભાતરૂપ થઈ એટલે તેઓ એક નદી સમીપે આવ્યા. ત્યાં ઘોડાઓ શાંત થવાથી ઊભા રહ્યા અને કુમાર પણ જાગ્રત થયા. જાગીને જુએ છે તે રથના અગ્રભાગમાં મંત્રીકુમારને દીઠે નહીં, એટલે “તે જળ લેવાને ગયેલ હશે” એવું ધારી તેણે વારંવાર ઘણું બૂમ પાડી, પણ તેને પાછા જવાબ મળે નહીં અને રથના અગ્રભાગને પંકિલ જે, એટલે તે “અરે હું હણાઈ ગયે” એમ વિલાપ કરતે સતે રથમાં મૂછ ખાઈને પડ્યો. થોડીવારે સંજ્ઞા પામીને બે કે “અરે મિત્ર વરધનુ! તું ક્યાં ગયે ?' આ પ્રમાણે આક્રંદ કરતા બ્રહ્મદત્તને રત્નાવતી સમજાવવા લાગી-“હે નાથ! તમારા મિત્ર વરધનું મૃત્યુ પામ્યા નથી એમ નિશ્ચય થાય છે, માટે વાણુમાત્રથી પણ તેનું અમંગળ કરવું ઉચિત નથી. તે અવશ્ય તમારા કાર્યને માટે કઈ સ્થાનકે ગયેલ હશે, કેમકે ઉત્તમ મંત્રીઓ સવામીને પૂછયા વગર પણ સ્વામીના કાર્યને માટે જાય છે. તમારા ઉપરની ભક્તિથીજ રક્ષણ કરાયેલા જરૂર તે પાછા આવશે, કારણ કે સેવકને સ્વામીભક્તિને પ્રભાવ જ કવચરૂપ થાય છે.” વળી જ્યારે આપણે સ્થાનકે પહોંચશું, ત્યારે માણસ મોકલીને તેની ગવેષણ કરાવશું. હમણાં આ યમરાજની જેવા વનમાં વધારે રોકાવું એગ્ય નથી.” આવાં રત્નતીનાં વચનથી બ્રહ્મદત્ત અશ્વોને હંકાર્યા. થોડા વખતમાં મગધ દેશની ભૂમિના સીમાડાના ગામમાં આવ્યા. “અશ્વને અને પવનને શું કરે છે?” - તે ગામને નાયક સભા કરીને બેઠા હતા, તે બ્રહ્મદત્તને જોતાં જ તેને પિતાને ઘેર લઈ ગયે. “મહપુરૂષે અજાણ્યા હોય તો પણ માત્ર મૂર્તિનાં દર્શનથી જ પૂજાય છે.” ગ્રામાધિપે પૂછયું કે “તમે શેકગ્રસ્ત કેમ જણાઓ છે?” બ્રહ્મદત્તે કહ્યું કે “એક મારે મિત્ર ચાર લેકની સાથે યુદ્ધ કરતાં ક્યાંક ચાલ્યો ગયે છે.” ગ્રામાધિપે કહ્યું કે “સીતાની શોધ જેમ હનુમાન લાવ્યા હતા, તેમ હું તમારા મિત્રની શોધ લાવીશ.” આ પ્રમાણે કહીને તે ગ્રામાધીશ તે મહાટવીમાં સર્વત્ર ફરી વળે. પછી તેણે પાછા આવીને કહ્યું કે “આખા વનમાં કોઈ પણ મનુષ્ય જેવામાં આવ્યું નહીં, માત્ર પ્રહાર કરવાથી પડી ગયેલું આ એક બાણ મારે હાથ આવ્યું છે. તેનાં આવાં વચન સાંભળીને “જરૂર વરધનુ માર્યો ગયો” એમ ચિંતા કરતાં બ્રહ્મદત્તને શોકની જેવીજ અંધકાર યુક્ત રાત્રી પ્રાપ્ત થઈ. રાત્રીને ચોથે પહોરે ત્યાં ચાર આવ્યા, તેઓ કામદેવથી પ્રવાસીઓ જેમ સ્વસ્થાને જાય તેમ કુમારના બળથી ભગ્ન થઈને નાસી ગયા. બીજે દિવસે તે ગ્રામને લઈને કુમાર ત્યાંથી અનુક્રમે રાજગૃહીપુરીએ આવ્યા, ત્યાં રત્નપતીને નગરની બહાર તાપસના આશ્રમમાં રાખીને તેણે નગરમાં પ્રવેશ કર્યો. નગરમાં પિસતાંજ એક હવેલીના ગોખમાં બેઠેલી જાણે સાક્ષાત રતિ અને પ્રીતિ હોય તેવી બે નવયૌવના સ્ત્રીઓ તેના જેવામાં આવી. તે સ્ત્રીઓ કુમારને જોતાં તરતજ બોલી કે “અરે ભદ્ર! તે વખતે પ્રેમી જનને છોડીને તમે ચાલ્યા ગયા તે શું તમને એગ્ય લાગે છે?” બ્રહ્મદત્ત બે કે “મારા પ્રેમીજન કોણ? મેં તેને ક્યારે ત્યાગ કર્યો? હું કોણ છું? Page #478 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લે ]. શ્રી બ્રહ્મદત્ત ચક્રવતીનું ચરિત્ર [૪૩૯ અને તમે બે પણ કોણ છે?” તે બેલી–“હે નાથ! પ્રસન્ન થાઓ, અહીં પધારે અને વિશ્રામ લે.” તેમનાં આવાં મધુર આલાપથી બ્રહ્મદત્ત મનની જેમ તેના ઘરમાં ગ, એટલે તેણીએ બ્રહ્મદત્તને ડીવાર બેઠા પછી સ્નાન ભજન કરાવ્યું. પછી તેઓએ પિતાની સત્ય કથા કહેવા માંડી. વિદ્યાધરોનું નિવાસસ્થાન, સુવર્ણમય શિલાએથી નિર્મળ અને જાણે પૃથ્વીનું તિલક હોય તે વૈતાઢય નામે પર્વત છે. તેની દક્ષિણ શ્રેણીમાં શિવમંદિર નામના નગરમાં અલકાપુરીમાં કુબેરની જેમ જવલનશિખ નામે રાજા છે. મેઘને વિધુતની જેમ તે વિદ્યાધરપતિ રાજાને કાંતિથી દિશાઓના મુખને પ્રકાશિત કરનારી વિચ્છિખા નામે પ્રિયા છે. તેમને નાટોન્મત્ત નામનો પુત્ર અને તેનાથી નાની ખંડા અને વિશાખા નામે અમે બે પ્રાણપ્રિય પુત્રીએ છીએ. એક વખતે પિતાના મહેલમાં અમારા પિતા તેમના અગ્નિશિખ નામના મિત્રની સાથે વાર્તાલાપ કરતા હતા, તેવામાં આકાશમાં અષ્ટાપદ ગિરિ ઉપર જતા દેવતાઓ તેમના જેવામાં આવ્યા, એટલે અમોને અને તેમના મિત્ર અગ્નિશિખાને લઈને તે તીર્થયાત્રા કરવા ચાલ્યા. “ઈટજનને જરૂર ધર્મકાર્યમાં જોડવા.” અમે અષ્ટાપદગિરિ પર પહોંચ્યા, એટલે ત્યાં મણિનિમિત, પિતપિતાના માન અને વર્ણ સહિત ચોવીશે તીર્થકરોની પ્રતિમાઓ દીઠી. પછી યથાવિધિ સ્નાન, વિલેપન અને પૂજા કરીને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક અને સમાહિતપણે તેમની વંદના કરી. પછી અમે પ્રાસાદમાંથી નીકળીને આગળ ચાલ્યા, એટલે રક્ત અશેકવૃક્ષની નીચે મૂર્તિમાન તપ અને શમ હોય તેવા બે ચારણશ્રમણ મુનિને બેઠેલા યા. તેમને નમસ્કાર કરી તેમની આગળ બેસીને અજ્ઞાનરૂપી અંધકારને દવામાં કૌમુદી જેવી ધર્મદેશના શ્રદ્ધાપૂર્વક અમે સાંભળી. દેશનાને અંતે અગ્નિશિખે પૂછ્યું કે “આ છે કન્યાને પતિ કે શું થશે?' તેઓ બેલ્યા કે “જે તેમના ભાઈને મારી નાખશે, તે તેમને પતિ થશે.” આવી મુનિની વાણીથી હિમથી ચંદ્રની જેમ અમારા પિતા ગ્લાનિ પામી ગયા, એટલે અમે વૈરાગ્યગર્ભ વાણીએ કહ્યું કે “હે તાત! તમે હમણાં જ દેશનામાં સંસારની અસારતા વિષે સાંભળ્યું છે, તો હવે ખેદરૂપી શીકારીથી શા માટે પરાભવ પામો છો? વળી અમારે પણ એવા વિષયસુખની જરૂર નથી.' એમ કહીને અમે ત્યાંથી અમારા સહોદર બંધુની રક્ષામાં નિરંતર તત્પર રહ્યા. એક વખત અમારા ભાઈ એ ફરતા ફરતા તમારા મામા પુષ્પસૂલની કન્યા પુષ્પવતીને જોઈ તેના અદ્ભુત લાવયવાળા રૂપથી તેનું મન હરાયું, તેથી તે દુબુદ્ધિએ તેનું હરણ કર્યું. શુદ્ધિઃ કર્માનુસારિળી.” પુષ્પવતીને હરણ કરી લાવ્યા છતાં તે તેણીની દષ્ટિને સહન કરી શક્યો નહીં એટલે પિતે વિદ્યા સાધવાને ગ. ત્યારપછીની વાર્તા તમે પિતેજ વસ્તુતઃ જાણે છે. પછી પુષ્પવતીએ અમારી પાસે આવી તે અમારા ભાઈના મૃત્યુના ખબર અમને કહ્યા, અને * ચંદ્રિકા. Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦], શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૯ મું ધર્માક્ષરવડે તેણીએ અમારા શોકને ટાળી દીધો. પછી કહ્યું કે તે તમારા બંને હણનાર બ્રહ્મદત્ત અહીં આવે છે માટે તેજ તમારા બંનેને ભર થાઓ, કારણકે “મુનિની વાણી અન્યથા થતી જ નથી.” અમેએ તે વાતને સ્વીકાર કર્યો. એટલે પુષ્પવતીએ તમને આવવાની સંજ્ઞા કરવા માટે રસવૃત્તિથી ભૂલી જઈને રક્તને બદલે વેત વજા હલાવી, જેથી તમે અમને છોડીને ચાલ્યા ગયા. અમારા વિપરીત ભાગ્યના વેગથી તમે આવ્યા નહીં અને સર્વત્ર આપને શોધવા માટે ભમતાં અમે કેઈ પણ સ્થાનકે આપને જોયા નહીં. તેથી નિર્વેદ પામીને અમે અહીં આવીને રહેલા છીએ. હે સ્વામિન! આજે અમારાં પુણ્યથી તમે અહીં આવ્યા છે. પૂર્વે અમે પુષ્પવતીના કહેવાથી તમને વરેલી છીએ, તેથી અમારી ગતિ તમે એકજ છે, માટે અમારું પાણિગ્રહણ કરે.” આવાં તેમનાં પ્રેમવચન સાંભળીને બ્રહ્મદર ગાંધર્વ વિવાહથી તેમને પર. “સરિતાઓનું પાત્ર જેમ સમુદ્ર છે તેમ સ્ત્રીઓનું પાત્ર ભેગી પુરૂષ છે.” ગંગા અને પાર્વતીની સાથે મહાદેવની જેમ તે બંને સ્ત્રીઓ સાથે ક્રીડા કરતા બ્રહ્મદ તે રાત્રી ત્યાં આનંદમાં નિગમન કરી. પછી તે બંનેને કહ્યું કે “જ્યાં સુધી મને રાજ્યનો લાભ ન થાય ત્યાં સુધી તમારે પુષ્પવતીની સાથે રહેવું.” એમ કહી તે સ્ત્રીઓને તેની પાસે જવા આજ્ઞા કરી. તેમણે તેમ કરવાનું કબુલ કર્યું, જેથી તત્કાળ તે લેક અને તે મંદિર વિગેરે સર્વ ગંધર્વનગદની જેમ અદશ્ય થઈ ગયું. પછી બ્રહ્મદત્ત તાપસના આશ્રમમાં રાખેલી રત્નાવતીને શોધવા ગયે, પરંતુ ત્યાં તે જોવામાં આવી નહીં, પણ ત્યાં એક સુંદર આકૃતિવાળો પુરૂષ હતો, તેને પૂછ્યું કે “હે મહાભાગ! અહીં ગઈ કાલે દિવ્ય અને ધરનારી અને રત્નભૂષણથી શેશિત એવી કોઈ સ્ત્રી તમારા જેવામાં આવી છે” તેણે કહ્યું કે “કાલે “હે નાથ! હે નાથ!” એમ પિકાર કરીને રૂદન કરતી એક સ્ત્રી મારા જેવામાં આવી હતી, અમારી સ્ત્રીઓએ તેને ઓળખી એટલે અહીંથી લઈ જઈને તેને તેના કાકાને સોંપી છે.” પછી તેણે પૂછ્યું કે “શું તમે તેના પતિ થાઓ છે?” બ્રાદને હા પાડી. એટલે તે પુરૂષ બ્રહાદત્તને આગ્રહપૂર્વક રત્નાવતીના કાકાને ઘેર લઈ ગયે. રત્નાવતીન કાકાએ મેટી સમૃદ્ધિથી બ્રાદત્તને રત્નાવતીને વિવાહમહોત્સવ કર્યો. “ધનવાન પુરૂષને સર્વ કામ સહેલું છે.” ત્યાં બ્રહાદત્ત તેની સાથે વિષયસુખ ભેગવવા લાગ્યા. ' અન્યદા બદતે પિતાના મિત્ર વરધનુનું ઉત્તરકાર્ય કરવાનો આરંભ કર્યો. તેમાં સાક્ષાત તેને ભૂત જેવા બ્રાહ્મણે જમવાને આવ્યા. તે વખતે અકસ્માત્ બ્રાહ્મણનો વેષ લઈને વરધનું પણ ત્યાં આવી પહોંચે, અને બ્રહ્મદત્તને આ પ્રમાણે કહેવા લાગ્યો કે-“જે મને ભેજન આપશો તો તે સાક્ષાત વરધનુને જ મળશે.” આવી શ્રવણને અમૃત જેવી તેની વાણી સાંભળીને બ્રહ્મદત્તે તત્કાળ તેની સામું જોયું, એટલે તેને ઓળખે, તેથી જાણે બે શરીરને એક કરી દેતો હોય તેમ તેણે તેને આલિંગન કર્યું, અને હર્ષાશ્રુથી તેને ન્ડવરાવતો તે અંતગૃહમાં લઈ ગયે. પછી કુમારે તેને તેનો વૃત્તાંત પચે, એટલે તે પોતાને વૃત્તાંત Page #480 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ ] શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર [૪૪૧ કહેવા લાગ્ય-“હે મિત્ર! તમે સુઈ ગયા પછી દીર્ઘરાજાના સુભટની જેમ ચેર લેકોએ આવીને મને રૂંધી લીધે. વૃક્ષની અંદર રહેલા એક ચેરે મને એક બાણ માર્યું, તેથી હું પૃથ્વી પર પડી ગયે, અને લતાઓના અંતરમાં ઢંકાઈ ગયે. મને ત્યાં જ નહીં એટલે આવેલા બધા ચેરો ચાલ્યા ગયા. પછી જળમાં મર્યની જેમ વૃક્ષમાં સંતાતો સંતાતો હું અનુક્રમે એક ગામમાં આવ્યું. તે ગામના નાયક પાસેથી તમારા ખબર મેળવીને ચાલતો ચાલતે હું અહીં આવ્યું. દેવગે મેઘને મયૂરની જેમ મેં તમને અહીં જોયા.” પછી બ્રહ્મદત્તે કહ્યું કે “હે મિત્ર! નપુંસકની જેમ પુરૂષાર્થ કર્યા વિના આમને આમ કયાં સુધી મારે ભટક્તા રહેવું?” એ સમયે કામદેવના સામ્રાજ્યભૂત અને મધુની જેમ યુવકજનને મદનો કરનાર વસંતોત્સવ પ્રગટ થયો. એવામાં એક દિવસ જાણે કાળને અનુજ બંધુ હોય તે રાજાનો એક ઉન્મત્ત હાથી ખીલે ભાંગી સાંકળ તોડીને સર્વ જનોને ત્રાસ પમાડતો છુટે થઈ ગયે. તે હાથીએ નિતંબના ભારથી સ્મલિત ગતિએ ચાલતી એક કન્યાને કમલિનીની જેમ ખેંચીને પિતાની સુંઢમાં પકડી લીધી, તેથી શરણથી એવી તે કન્યા દીન નેત્રે પિકાર કરવા લાગી. તે સાંભળી સર્વત્ર દુખબીજના અક્ષર જેવો હાહાકાર થઈ રહ્યો. તે વખતે “અરે માતંગ! તું ખરેખર માતંગ (ચંડાળ) છે, નહીં તે આ સ્ત્રીને પકડતાં કેમ લજજા પામતો નથી?” આ પ્રમાણે કહેતો બ્રહ્મદત્ત તેની પાસે ગયે, એટલે હાથી તે કન્યાને છેડી બ્રહ્મદત્ત સામે દેડયો. બ્રહ્મદત્ત એકદમ ઉછળીને તેના દાંતરૂપ નીસરણી ઉપર પગ મૂકી લીલામાત્રમાં તેની ઉપર ચઢી ગયે, અને આસન વાળીને બેઠે. પછી વાક્યથી, પગથી, અંકુશથી અને વિજ્ઞાનથી કુમારે તે હાથીને ચેગી જેમ ચોગવડે મનને વશ કરે તેમ વશ કરી દીધે, લેકે “ઠીક કર્યું, ઠીક કર્યું.” એમ બોલતાં જય નાદ કર્યો. પછી કુમારે હાથીણિની જેમ તે હાથીને તેના ખીલા પાસે લઈ જઈને બાંધી દીધા તે વખતે ત્યાં રાજા આવ્યો. તે કુમારને જોઈ ઘણે વિસ્મય પામ્યો. કેમકે તેની આકૃતિ અને પરાક્રમ કોને વિસ્મય કરે તેવું નહોતું? પછી રાજા બોલ્યા કે “આ પુરૂષ કેણ છે? શું ગુપ્ત રીતે સૂર્ય કે ઈંદ્ર તો આવ્યા નથી?' આ પ્રમાણે વિચાર કરે છે તેવામાં રત્નાવતીના કાકાએ તેમની પાસે જઈને બધી હકીકત કહી સંભળાવી, એટલે પિતાના આત્માને પવિત્ર માનનાર. રાજાએ ચંદ્રને દક્ષ પ્રજાપતિએ આપી તેમ ઉત્સવપૂર્વક પોતાની કન્યાઓ બ્રહ્મદત્તને આપી. બ્રહ્મદત્ત તેમને પરણીને ત્યાં સુખે રહેવા લાગ્યો.' એક વખત એક વૃદ્ધ એ કુમાર પાસે આવી માથે વનો છેડે ફેરવીને કહ્યું કે “હે વત્સ! આ નગરીમાં લક્ષ્મીવડે બીજા કુબેર ભંડારી જેવો વૈશ્રવણ નામે એક ધનાઢ્ય શ્રેષ્ઠી રહે છે, તેને સમુદ્રને લક્ષમીની જેમ શ્રીમતી નામે એક પુત્રી છે. રાહુ પાસેથી C - 56 Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૯ મું ચંદ્રકળાની જેમ તમે જ્યારથી તે રાજકન્યાને ઉન્મત્ત હાથી પાસેથી છોડાવી છે ત્યારથી એ બાળા તમારો અભિલાષ કરતી તલખ્યા કરે છે, માટે તે રાજકન્યાને જેમ હાથી પાસેથી બચાવી છે તેમ તે બાળાને કામદેવથી પણ બચાવે, અને જેવી રીતે તેનું હૃદય ગ્રહ્યું છે, તેવી રીતે તેના પાણિનું પણ ગ્રહણ કરો.” પછી કુમાર વિવિધ વિવાહ મંગળથી તેને પર, અને મંત્રીપુત્ર વરધનુ પણ સુબુદિ મંત્રીની કન્યા નંદાને પરશે. ત્યાં રહેતા તે બંને વીર શક્તિથી પૃથ્વી પર પ્રખ્યાત થયા. કેટલાક દિવસ પછી તેઓ વારાણસી નગરીમાં આવ્યા. બ્રહ્મદત્તને આવેલા સાંભળી વારાણસીનો રાજા કટક બ્રહ્માની જેમ ગીરવતાથી સામે આવીને તેમને પિતાને ઘેર લઈ ગયો અને પોતાની કટકવતી નામની કન્યા તેમજ મૂર્તિમાન્ જયલક્ષ્મી જેવી ચતુરંગ સેના બ્રહ્મદત્તને આપી. તેમને ત્યાં આવેલા જાણી ચંપાનગરીનો રાજા કરણદત્ત, ધન મંત્રી અને બીજા ભગદત્ત વિગેરે રાજાઓ પણ ત્યાં આવ્યા. પછી ભરતચક્રીએ જેમ સુષેણને સેનાપતિ કર્યો હતો તેમ વરધનુને સેનાપતિ કરી બ્રહ્મદત્તકુમારે દીર્ઘરાજાને દીર્ઘ પંથે (મૃત્યુ માગે) મોકલવા પ્રયાણ કર્યું તે વખતે દીર્ઘરાજાના શંખ નામના તે આવીને કટક રાજાને કહ્યું કે “દીર્ઘરાજાની સાથે તમારે બાલ્ય મૈત્રી છે, તે છેડી દેવી યુક્ત નથી.” તે સાંભળીને કટક રાજા બે કે “હે દૂત! પૂર્વે બ્રા રાજા સહિત અમે પાંચે સહેદર જેવા મિત્ર હતા. બ્રા રાજા સ્વર્ગે ગયા પછી તેનો પુત્ર બાળક હેવાથી અમે તેનું બધું રાજય રક્ષણ કરવા માટે દીર્ઘરાજાને સંપ્યું, એટલે તે તો જાણે પિતાનું જ રાજ્ય હોય તેમ તેને ભેગવવા લાગે, માટે એ દીર્ઘને ધિકાર છે. કેમકે “સાચવવા સેપેલા પદાર્થને તે ડાકણ પણ ખાતી નથી.” બ્રહ્મરાજાના પુત્રરૂપ થાપણુના સંબંધમાં દીર્ઘરાજાએ જે અતિ પાપ આચર્યું છે, તેવું પાપ કોઈ ચાંડાળ પણ કરે નહીં, માટે હે શંખ! તું જઈને તારા દીર્ઘ રાજાને કહે કે બ્રહ્મદત્ત લશ્કર લઈને આવે છે, માટે તેની સાથે યુદ્ધ કર અથવા નાસી જા.” આ પ્રમાણે કહીને દૂતને વિદાય કર્યો. બ્રાદત્તકુમાર અવિચ્છિન્ન પ્રયાણ કરતે કાંપિલ્યપુર પાસે આવી પહોંચે. આકાશની સહાય વડે સૂર્ય સાથે મેઘની જેમ દીર્ઘરાજાએ તેની સાથે યુદ્ધ કરવાની ઈચ્છા કરી, અને મોટે સર્ષ જેમ દંડથી આક્રાંત થઈ બિલમાંથી બહાર નીકળે તેમ રણમાં સારભૂત એવા સર્વ બળથી તે નગરની બહાર નીકળ્યો. તે વખતે બ્રહ્મરાજાની સ્ત્રી ચુલનીને અત્યંત વૈરાગ્ય ઉત્પન્ન થયે, તેથી તે પૂર્ણ નામની પ્રવત્તિની પાસે વ્રત લઈને અનુક્રમે મોક્ષે ગઈ. અહીં રણભૂમિમાં મોટા મગર જેમ નદીના નાના મગરને મારે તેમ દીર્ઘરાજાના અગ્ર સુભટને બ્રહ્મદત્તના સુભટોએ મારી નાખ્યા. તે જોઈ ક્રોધવડે ઊંચી બ્રગુટીથી ભયંકર મુખ કરતે દીર્ઘ વરાહની જેમ શત્રુઓ ઉપર દોડયો અને પ્રહારો કરવા લાગ્યા. બહાદત્તનું પાયદળ, રથ, અને સ્વાર પ્રમુખ સૈન્ય નદીના પૂરની જેમ વેગવાળા દીર્ઘરાજાએ વિખેરી નાંખ્યું. તે વખતે ક્રોધથી રતાં નેત્ર કરતે બ્રહ્મકુમાર હાથીની સામે હાથીની જેમ ગર્જના કરતો દીર્ઘરાજાની Page #482 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ ] શ્રી બ્રહ્મદત્ત ચક્રવત્તીનું ચરિત્ર | ૪૪૩ સામે જાતે યુદ્ધ કરવા આવ્યા. પ્રલયકાળનો સમુદ્ર જેમ કલ્લોલથી કલ્લોલને તોડે, તેમ બંને બળવાન વીરો એક બીજાનાં અસ્ત્રો તોડવા લાગ્યા. તે વખતે સેવકની જેમ અવસર જાણીને કાંતિને પ્રસારતું અને દિશાઓના સમૂહને અર્થાત્ સર્વ દિશામાં રહેલા રાજાઓને જીતે તેવું ચક્રરત્ન બ્રહ્મદત્તની સમીપે પ્રગટ થયું, જેથી તત્કાળ બ્રહ્મકુમારે તે ચક્રથી દીર્ઘરાજાના પ્રાણને હરી લીધા. “વીજળીને ચંદનઘોને મારવાનાં બીજાં સાધનોની શી જરૂર છે?” તે વખતે “આ ચક્રવત્તી જય પામો” એમ ચારણભાટની જેમ બેલતા દેવતાઓએ બહાદત્તની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. પછી પિતાની જેમ, માતાની જેમ અને દેવતાની જેમ પુરજનોએ જોયેલા બ્રહ્મદત્ત ચકીએ અમરવતીમાં ઇંદ્ર પ્રવેશ કરે તેમ કાંપિલ્યપુરમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી તેણે પ્રથમ પરણેલી સર્વ સ્ત્રીઓને ત્યાં બોલાવી લીધી, અને તે સર્વ સ્ત્રીઓમાં કુરૂમતીને સ્ત્રીરત તરીકે સ્થાપના કરી. અન્યદા ભરતક્ષેત્રને સાધવાને માટે બ્રહ્મદત્ત ચક્રવર્તી ચક્રની પછવાડે અગણિત સૈન્ય સહિત ચાલ્યા. પૂર્વે નૃપશ્રેષ્ઠ શ્રી ઋષભદેવે રાજ્ય તજીને દીક્ષા લેતી વખતે સર્વ પુત્રમાં મોટા ભરતને મુખ્ય રાજય આપ્યું હતું, અને બીજા નવાણું પુત્રને જુદા જુદા દેશ વહેંચી આપી ચારિત્ર લઈ તપસ્યા કરીને મોક્ષે ગયા હતા, ત્યારથી તે પુત્રોનાં નામ પ્રમાણે તે તે દેશનાં નામ પડ્યાં હતાં. તે આ પ્રમાણે-પૂર્વ દિશામાં પ્રગમ, મસ્તક, પુત્રાગારક, મલ્લ, અંગ, અમલય, ભાર્ગવ, પ્રાગૃતિષ, વંશ, મગધ, અને માસવત્તિક-દક્ષિણ દિશામાં બાણમુક્ત, વૈદર્ભ, વનવાસિક, મહીષક, વનરાષ્ટ્ર, તાયિક, અમદંડક, કલિંગ, ઈષિક, પુરૂષ, મૂલક, અને કુંતલપશ્ચિમ દિશામાં દુર્ગ, સૂર્ધારક, અબુદ, આયંકલ્ફી, વનયસ્ત, કાક્ષિકા, નર્ત સારિક, માહેષ, રૂરૂ, કચ્છ, સુરાષ્ટ્ર, નર્મદ, સારસ્વત અને તાપસ-ઉત્તર દિશામાં કુરૂજાંગલ, પંચાલ, સૂરસેન, પશ્ચર, કલિંગ, કાશિ, કૌશલ, ભદ્રકાર, વૃક, અર્થક, વિગત, કીસલ, અંબઇ, સાલવ, મત્સ્ય, કુનીયક, મૌક, વાહીક, કાંજ, મધુ, મદ્રક, આત્રેય, યવન, આભીર, વાન, વાનસ, કૈકય, સિંધુ, સૌવીર, ગાંધાર, કાથ, તેષ, દસેરક, ભારદ્વાજ, ચમ્, અશ્વપ્રસ્થાલ, તાણુકર્ણક ત્રિપુર, અવંતિ, ચેદિ, કિષ્કિન્ધ, નૈષધ, દશાર્ણ, કુસુમણું, નૌપલ, અંત, કેસલ, દામ, વિનિયેત્ર અને વૈદિશ. આ દેશે વિંધ્યાચળના પૃષ્ઠ ભાગે છે. વિદેહ, ભત્સ, ભદ્ર, વજ, સિંડિંભ, સિડવ, કુત્સ અને ભંગ આ દેશે પૃથ્વીના મધ્યભાગે છે. પ્રારંભમાં માગધાધીશને સાધીને વરદામ, પ્રભાસ, કૃતમાલ અને બીજા દેવોને પણ બ્રહ્મદત્તે અનુક્રમે સાધી લીધા. પછી બ્રહ્મદત્ત ચક્રીએ ચક્રને અનુસરીને નવાણું દેશે પણ સ્વયમેવ સાધી લીધા, અને ત્યાંના રાજાઓના સમૂહને વશ કર્યો. જુદા જુદા સ્વામીઓનું ઉમૂલન કરીને ષટ્રખંડ પૃથ્વીના પોતે એકજ સ્વામી થઈ તેને એક ખંડ જેવી કરી દીધી. પછી સર્વ રાજાઓના મુગટપર જેનું શાસન લાલિત થયેલું છે એવા બ્રહ્મદત્ત સર્વ શત્રુઓને Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર. [ પ ૯ મું. દબાવી દઈને કાંપિલ્લપુર તરફ ચાલ્યા. જે સૈન્યથી પૃથ્વીનું અને તેની ઉખડેલી રજથી આકાશનું આચ્છાદન કરતા હતા, અને છડીદારની જેમ આગળ ચાલતું ચક્ર જેને માર્ગ બતાવતું હતું, એવા ચૌદ રતના સ્વામી અને નવ નિધિઓના ઈશ્વર બ્રહ્મદત્ત ચક્રી અવિચ્છિન્ન પ્રયાણથી ચાલતા અનુક્રમે પિતાના નગર સમીપે આવી પહોંચ્યા. પછી વાજિંત્રોના ઇવનિના મિષથી જાણે પિતજ હર્ષથી સંગીત કરતું હોય તેવા કાંપિલ્ય નગરમાં બ્રાદને પ્રવેશ કર્યો. ત્યાં સર્વ દિશાઓમાંથી આવી આવીને એકઠા થયેલા બત્રીસ હજાર રાજાઓએ ભરતની જેમ તેને ચક્રવર્તી પણાને દ્વાદશ વાર્ષિક અભિષેક કરવાનો આરંભ કર્યો. - પૂર્વે જ્યારે બ્રહ્મદત્ત એકાકી ફરતે હતું, તે વખતે કઈ બ્રાહ્મણ તેને સહાય આપીને સુખ દુઃખને વિભાગી થયા હતા. તે વખતે બ્રહ્મદરે તેને કહેલું કે “ જ્યારે મને રાજ્ય મળે, ત્યારે તું સત્વર આવીને મને મળજે.” આવો સંકેત કરેલ હોવાથી તે બ્રાહ્મણ આ વખતે બ્રહ્મદત્તની પાસે આવ્યા, પરંતુ રાજ્યાભિષેકની વ્યગ્રતાથી તેને રાજ્યમહેલની અંદર પ્રવેશ પણ થઈ શક્યો નહીં, તેથી રાજદ્વારમાંજ બેસી રહીને તેણે રાજાની સેવા કરવા માંડી. રાજ્યાભિષેકની ક્રિયા સંપૂર્ણ થયા પછી બ્રહ્મદત્ત ચકી રાજમહેલની બહાર નીકળ્યા. ત્યારે તે બ્રાહ્મણ પિતાને ઓળખાવવાને માટે જુનાં ઉપાનહુની દવજા કરી ઊભો રહ્યો. બીજી વજાએથી વિલક્ષણ વજાવાળા તે બ્રાહ્મણને જોઈને ચક્રીએ છડીદારને પૂછ્યું કે “અપૂર્વ દવા કરનાર આ પુરૂષ કેશુ છે?” છડીદારે કહ્યું કે “બાર વર્ષ સુધી આપની સેવા કરનાર તે પુરૂષ છે.” બાદતે બોલાવીને પૂછયું કે “આ શું?” તે બ્રાહ્મણ બે -“હે નાથ! તમારી સાથે ફરી ફરીને મારાં આટલાં ઉપાનહુ ઘસાઈ ગયાં, તથાપિ તમે મારી ઉપર કૃપા કરી નહીં.” ચક્રવતી તેને ઓળખીને હસી પડ્યા, અને તેને સેવા કરવા માટે રાજદ્વારમાં આવતાં ન રોકવાની દ્વારપાળને આજ્ઞા કરી. પછી તેને સભાસ્થાનમાં બેલાવીને કહ્યું કે “ભટજી! કહે, તમને શું આપું?” બ્રાહ્મણ બે કે “મને ભેજન આપ.” ચક્રીએ કહ્યું કે “આવું અલ્પ શું માગ્યું? કોઈ દેશ માગી લે.” એટલે જિહ્વાલંપટ બ્રાહ્મણ બેલ્યો કે “રાજ્યનું ફળ પણ ભેજનજ છે, માટે મને તમારા ઘરથી આરંભીને આખા ભરતક્ષેત્રમાં ઘેર ઘેર ભજન અને એક દીનાર દક્ષિણમાં મળે તે હુકમ કરો.” તે સાંભળી ચક્રીએ વિચાર્યું કે “આ બ્રાહ્મણની યોગ્યતા એટલીજ જણાય છે. પછી તેને પિતાને ઘેરથી પહેલે દિવસ દીનાર અને ભેજન અપાવ્યું. શજાની આજ્ઞાથી તે બ્રાહ્મણે ભરતક્ષેત્રમાં અનુક્રમે બધે ઘેર ભેજન કરવા માંડયું અને એવું ચિંતન કરવા લાગ્યું કે બધે જમીને પાછા ફરીને રાજાને ઘેર જમીશ, પરંતુ તેણે ચિરકાળે પણ રાજજન મેળવ્યું નહીં. એવી રીતે વ્યર્થ કાળ ગુમાવતે તે ભટ અન્યદા મૃત્યુ પામી ગયે. એક દિવસે બ્રહ્મદત્ત ચક્રવર્તી નાટય સંગીત જોતા રાજસભામાં બેઠા હતા. તેવામાં એક દાસીએ આવીને દેવાંગનાએ ગુંચ્યો હોય તેવો એક વિચિત્ર પુષ્પને દડે તેને આપે. તેને * પગરખાં, જોડા. Page #484 -------------------------------------------------------------------------- ________________ સગ૧ લેા ] શ્રી બ્રહ્મદત્ત ચક્રવત્તીનું ચરિત્ર [ ૪૪૫ કે C જોઈ બ્રહ્મદત્તને વિચાર થયા આવે પુષ્પદડા કાઈ ઠેકાણે પૂર્વે મે' જોયેલા છે.’ એમ વાર વાર ઉહાપેાહ કરતાં તેને પૂર્વના પાંચ ભવ ખતાવનારૂ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તત્કાળ તે મૂર્છા પામ્યા, તે વખતે તેને યાદ આવ્યું કે · પૂર્વે આવેા દડા મે સૌધ ધ્રુવલેાકમાં જોયા હતા.' પછી ચંદનજળથી સિ'ચન કરવાવડે સ્વસ્થ થઈને તે ચિતવવા લાગ્યા કે ‘હવે મારા પૂર્વ જન્મના સહેાદર મને કાં મળશે ?' પછી તેને એળખવા માટે બ્રહ્મદત્તે એક અર્ધા શ્લેાકની સમશ્યા આ પ્રમાણે રચી-૮ આશ્વવાસૌ મૂળી સૌ માર્તાવમી તથા’’ અધ લેાકની સમસ્યા જે પૂરી કરશે તેને હું” મારૂ` અર્ધું રાજ્ય આપીશ. ” એવી આધેાષણા આખા નગરમાં કરાવી. સવ લેાકેાએ આ અર્ધા શ્લેાકને પેાતાના નામની પેઠે કઠે કર્યો, પણ કાઈ તેને પૂરા કરી શક્યું' નહી. ' આ હવે ચિત્રને જીત્ર જે પુરિમતાલ નગરમાં એક ધનાઢયને ઘેર પુત્રપણે અવતર્યાં હતા, તે જાતિસ્મરણુ થવાથી દીક્ષા લઈને વિહાર કરતા કરતા અહીં આવી ચડ્યા. નગરની બહાર મનેારમ ઉદ્યાનમાં એક પ્રાક્રુક સ્થળ ઉપર તે મુનિ રહ્યા. ત્યાં જળના રેટ ફેરવનાર માણુસ તે અર્પી શ્લાક ખેલતા હતા. તે તેમના સાંભળવામાં આવ્યેા. તેથી તરત તેમણે પન્ના નૌષ્ઠિા જ્ઞાતિન્યાયામ્યાં વિદ્યુત :” આ પ્રમાણે તે શ્લેાકનું ઉત્તરાય પૂરૂ કર્યું અને તે પ્રમાણે ખેલવા લાગ્યા. તે સાંભળી તે પ્રમાણેના ઉત્તરા ને જાણી લઈને તે રેંટવાળા માણસે રાજા આગળ આવી તે પ્રમાણે શ્લાક પૂરા કરી આપ્યા, એટલે ચક્રીએ પૂછ્યુ કે “ આ ઉત્તરાધના કર્તા કાણુ છે ?' ત્યારે તેણે તે મુનિનું નામ લીધું. જેથી તે પુરૂષને પુષ્કળ ઈનામ આપીને ચક્રી અતિ ઉત્કંઠાથી જાણે અભિનવ ધ વૃક્ષ ઊગ્યું હેાય તેવા તે મુનિને જોવા માટે ઉદ્યાનમાં આવ્યો. પછી તે મુનિને વાંદી નેત્રમાં અશ્રુ લાવીને પૂર્વ જન્મની પેઠે સ્નેહ ધરી તે તેમની આગળ બેઠા. એટલે કૃપારસના સાગર મુનિએ ધર્મ લાભરૂપ આશીર્વાદ આપી રાજાના અનુગ્રહને માટે ધમ દેશના આપવા માંડી : “હે રાજન! આ અસાર સંસારમાં ખીજું કાંઈ પણ સાર નથી, માત્ર કાદવમાં કમળની જેમ એક ધર્માંજ સાર છે. આ શરીર, યૌવન, લક્ષ્મી, સ્વામિત્વ, મિત્ર અને માંધવ-તે સવ પવને કપાવેલી પતાકાના છેડાની જેમ ચંચળ છે. હે રાજન! જેમ તમે પૃથ્વી સાધવાને માટે મહિર’ગ શત્રુઓને જીતી લીધા, તેમ મેાક્ષ સાધવાને માટે હવે અંતરંગ શત્રુઆને પણ જીતો. રાજહંસ જેમ જળને છેાડીને દુધને ગ્રહણ કરે તેમ તમે ખીજુ બધુ' છેડી દઈને યતિધર્મને ગ્રહણ કરે। ! ” બ્રહ્મદત્ત એક્ષ્ચા- હું બાંધવ! સદ્ભાગ્યના ચેગથી મને તમારાં દર્શન થયાં છે, આ રાજ્યલક્ષ્મી સ` તમારીજ છે, માટે રૂચિ પ્રમાણે ભેગ ભાગવે. તપનું ફળ ભાગ છે, તે મળ્યા છતાં તમારે હવે શા માટે તપ કરવુ જોઈએ ? કેમકે સ્વયમેવ પ્રત્યેાજન સિદ્ધ થયા પછી કર્યો. પુરૂષ પ્રયત્ન કર્યાં કરે ? ' મુનિ ખેલ્યા “ હું રાજન્! મારે ઘેર પણ કુબેરના જેવી સપત્તિ હતી, પણ ભવભ્રમણના ભય ધરીને મેં તેને તૃણુની જેમ ત્યાગ કર્યાં છે. હે રાજન્! Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૯ મું પુણ્યને ક્ષય થવાથી તમે સૌધર્મદેવકથી આ પૃથ્વી પર આવેલા છે, હવે પાછા સર્વ પુણ્યનો ક્ષય કરીને અહીંથી પણ અધોગતિમાં જાઓ નહીં. આર્ય દેશમાં અને શ્રેષ્ઠ કુળમાં દુર્લભ માનુષ્ય પ્રાપ્ત થયું છતાં એનાથી અમૃતવડે પગ દેવાની જેમ ભેગને કેમ સાધો છો ? સ્વર્ગથી ચ્યવીને પુણ્ય ક્ષીણ થવાથી આપણે જેવી તેવી કુયોનિમાં જઈ આવ્યા છીએ. તે છતાં તે રાજન્ ! હવે બાળકની પેઠે કેમ મોહ પામે છે ?” મુનિએ આવી રીતે બંધ કર્યો, તથાપિ રાજા પ્રતિબંધ પામ્યો નહીં, કેમકે “નિયાણાના ઉદયવાળાને બધિબીજને સમાગમ કયાંથી થાય?” તેને અતિ અબાધ્ય જાણીને મુનિ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. “કાળદં સર્વે ડસેલા માણસની પાસે મત્રિકે કેટલીકવાર બેસી રહે?” પછી તે મુનિ ઘાતકર્મનો ક્ષય કરી, ઉજજવળ કેવળજ્ઞાન પામી, ભોપગ્રહી કર્મોને હણીને પરમ પદને પ્રાપ્ત થયા. બ્રાદત્ત ચક્રવર્તીપણાના વૈભવમાં દેવતાઓથી ઇંદ્રની જેમ રાજાઓથી સેવાતો દિવસને નિગમન કરતો હતો. એક વખત કોઈ યવન રાજાએ લક્ષણોથી સૂર્યના સાત ઘડામાંહેલે એક હોય તે ઉત્તમ અશ્વ તેને ભેટ મોકલ્યા. તે અશ્વને જોઈને “આ અશ્વ સ્વરૂપ પ્રમાણે વેગમાં હશે કે નહીં?” એવી તેની પરીક્ષા કરવાને માટે બ્રહ્મદત્ત તત્કાળ તેની ઉપર સ્વાર થયો. પછી બ્રહ્મદર ઘોડેસ્વાર, હાથીના સ્વાર, રથી અને પાયદળો સહિત તે પરાક્રમી અશ્વપર બેસીને નગરની બહાર નીકળે. મોટા પરાક્રમી શકીએ તે અશ્વને વેગ જેવાના કૌતુકથી બે પડખે સાથળથી તેને દબાવ્યો અને ચાબુકથી તેને પ્રહાર કર્યો, એટલે પુંઠના પવનથી પ્રેરાયેલા વહાણની જેમ ચાબુકના સ્પર્શથી ચમકીને તે અશ્વ અતિ વેગથી દેડ્યો અને ક્ષણવારમાં સૌને અદશ્ય થઈ ગયું. રાજાએ તેની લગામ ઘણી ખેંચી, તથાપિ તે અશ્વ ઊભું ન રહેતાં અસંયત ઇંદ્રિયની જેમ દોડીને એક મહાટવામાં આવ્યો. ક્રૂર શીકારી પ્ર ણીઓથી ભયકંર એવી તે અટવીમાં વૃક્ષ પરથી પડેલા પક્ષીની જેમ તે અશ્વ શ્રમ લાગવાથી પિતાની મેળે ઊભે રહ્યો. તે વખતે રાજા તૃષાત થયેલ હોવાથી આમતેમ જળ શોધવા લાગે. એવામાં કલમાળાથી નાચતું એક સરોવર તેના જેવામાં આવ્યું. અશ્વપરથી પલાણ ઉતારીને પ્રથમ તેને જળપાન કરાવ્યું, અને કાંઠા ઉપરના એક વૃક્ષના મૂળ સાથે તે અશ્વને મુખરજજુવડે બાંધ્યો. પછી વનના હાથીની જેમ સરોવરમાં પેસીને બ્રહ્મદતે સ્નાન કર્યું, અને કમળના આમોદથી સુગંધી તેમજ સ્વચ્છ જળનું તેણે પાન કર્યું, પછી સરોવરમાંથી નીકળીને તેના તીરપર આમતેમ ચાલવા લાગે. તેવામાં અદ્વૈત રૂપ લાવણ્યની સંપત્તિવાળી એક નાગકન્યા તેને જોવામાં આવી. તેના રૂપથી વિસ્મય પામીને ચકી ત્યાં ઊભે રહ્યો, તેવામાં વડના વૃક્ષ ઉપરથી જાણે તેને જંગમ ચરણ (વડવાઈ) હોય તેવો એક ગોનસ જાતને નાગ ઉતર્યો. પેલી નાગકન્યાએ નાગિણીનું રૂપ વિકુવને તે નાગની સાથે સંવાસ કર્યો. તે જોઈને બ્રહ્મદત્ત વિચારવા લાગે કે આ સ્ત્રી આવી સ્વરૂપવાન છતાં આ નીચ સ૫ની સાથે આસક્ત થઈ જાય છે. “ખરેખર સ્ત્રીઓ ૧ વિષયભોગ. Page #486 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લે ] શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર [૪૪૭ અને જળ નીચગામીજ હોય છે.” પણ આ વર્ણ શંકરની મારે ઉપેક્ષા કરવી એગ્ય નથી, કારણ કે “રાજાઓએ પૃથ્વી પર દુષ્ટ જનને શિક્ષા કરીને સન્માર્ગે સ્થાપન કરવા જોઈએ.” આ પ્રમાણે વિચાર કરીને રાજાએ તે બંનેને પકડીને તેના પર ચાબુકથી પ્રહાર કર્યો. પછી ક્રોધ શાંત થતાં તેઓને છોડી મૂક્યાં, એટલે તેઓ કયાંક ચાલ્યાં ગયાં. પછી રાજાને વિચાર આવ્યો કે “જરૂર કઈ વ્યંતર ગેનસ નાગનું રૂપ લઈને આ નાગકન્યાની સાથે રમવાને આવતું હશે.” રાજા આ પ્રમાણે વિચાર કરે છે તેવામાં તેનું બધું સૈન્ય તેના અશ્વને પગલે પગલે ચાલતું ત્યાં આવ્યું, અને સ્વામીનું દર્શન પામીને ખુશી થયું. પછી તે સૈન્યથી પરવરેલે ચકી પિતાના નગરમાં આવ્યું. પેલી નાગકન્યા રોતી રોતી પિતાના પતિ પાસે ગઈ અને તેને તેણીએ કહ્યું કે “મનુષ્ય લેકમાં એક બ્રહ્મદત્ત નામે વ્યભિચારી રાજા છે. તે ફરતા ફરતે હમણાં ભૂત રમણ અટવીમાં આવ્યું હતું. હું મારી સખીઓની સાથે યક્ષિણીની પાસે જતી હતી, ત્યાં માર્ગમાં સરેવર આવતાં તેમાં સ્નાન કરી બહાર નીકળતાં હું તેના જેવામાં આવી. મને ઈને કામપીડિત થયેલા તેણે મારી સાથે રમવાની ઈચ્છાથી તેવી યાચના કરી, પણ હું અનિચ્છાથી રોવા લાગી, એટલે તેણે મને ચાબુકવડે મારી. મેં તમારું નામ લીધું, તે પણ ઐશ્વર્યથી ઉન્મત્ત થયેલા તેણે આટલીવાર સુધી મને મારી. પછી મરેલી ધારીને તજી દઈ ચાલ્યા ગયા. “આ પ્રમાણે સાંભળી તે નાગકુમાર અતિ કપ પામ્યો. પછી રાત્રે પોતાના વાસગૃહમાં ગયેલા બ્રહ્મદત્તને મારવાને માટે તે ત્યાં આવ્યું. તે વખતે વાર્તા પ્રસંગે પટ્ટરાણીએ બહાદત્તને પૂછયું કે “જ્યારે તમને અશ્વ હરી ગયે, ત્યારે માર્ગમાં તમે કાંઈ નવીન જોયું?” ત્યારે બ્રહ્મદત્તે પાપકારી નાગકન્યા અને ગોનસ નાગની કથા કહી બતાવી અને પિતે તે દુરાચારીને શિક્ષા આપી તે પણ કહ્યું. આ સર્વ હકીકત પેલા નાગકુમારે અંતહિંતપણે સાંભળી, તેથી તે કાર્યમાં પિતાની પ્રિયાનો જ દેષ જાણીને તેનો કેપ તત્કાળ શાંત થઈ ગયે. તે સમયે બ્રહ્મદત્ત શરીરચિંતાએ જવાને વાસગૃહની બહાર નીકળ્યો, એટલે કાંતિથી આકાશને પ્રકાશિત કરતા તે નાગકુમાર દેવને તેણે અંતરીક્ષમાં રહે છે. નાગકુમાર ગગને રહીને બોલ્યા કે “આ પૃથ્વીમાં દુવિનીતને શિક્ષા કરનારા બ્રહ્મદત્ત રાજા જય પામો. હે રાજન ! જે નાગકન્યાને તમે મારી હતી તે મારી પત્ની થાય છે. તેણીએ તો મને એવું કહ્યું હતું કે બ્રહ્મદત્તે મારી ઉપર લુબ્ધ થઈને મને મારી છે. તે સાંભળી તમારી ઉપર કે પાયમાન થઈને તમને દહન કરવાની ઈચ્છાથી હું અહીં આવ્યું હતું, પણ અદશ્ય રહીને તમારા મુખથી તેનું સર્વ ચેષ્ટિત સાંભળ્યું છે, તેથી ન્યાયવંત એવા તમોએ વ્યભિચારિણીને શિક્ષા કરી તે બહુ ગ્ય કર્યું છે. તેના કહેવાથી જે મેં તમારૂ અમંગળ ચિંતવ્યું તેને માટે તમે મને ક્ષમા કરજે.” આ પ્રમાણે સાંભળીને બ્રહ્મદત્ત બોલ્યા કે-“હે નાગકુમાર ! તેમાં તમારો કાંઈ દેષ નથી, સ્ત્રીઓ માયાકપટવડે બીજાને દૂષિત કરીને પિતાને દેષ ઢાંકી દે છે. નાગકુમારે કહ્યું “તે Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮] * શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૯ મું સત્ય છે. સ્ત્રીઓ ખરેખર માયાવી હોય છે. હવે આવા ન્યાયથી હું તમારી ઉપર સંતુષ્ટ થયે છું; માટે કહો, તમારું શું કામ કરૂં'? બ્રહ્મદરે કહ્યું કે “મારા રાજ્યમાં કદિ પણ વ્યભિચાર, ચેરી કે અપમૃત્યુ થાય નહીં તેવું કરે.” નાગકુમારે કહ્યું કે “તે પ્રમાણે થાઓ, પણ હું તમારી આવી પરાર્થે યાચના સાંભળી વિશેષ સંતુષ્ટ થ છું; માટે હવે તમારા સ્વાર્થને માટે પણ કાંઈક યાચના કરે.” બ્રહ્મદત્ત વિચારીને બે કે “હું બધા પ્રાણીઓની વાણી સારી રીતે સમજી શકું તેમ કરે.” નાગકુમારે કહ્યું કે “એ વરદાન આપવું મુશ્કેલ છે, છતાં હું તમને આપું છું! પરંતુ જો તમે તે વાત બીજાને જણાવશે તો તમારા મસ્તકના સાત ભાગ થઈ જશે.” આ પ્રમાણે કહીને નાગકુમાર સ્વસ્થાનકે ગયે. એક વખતે બ્રહ્મદત્તકુમાર પિતાની વલ્લભાની સાથે શૃંગારગૃહમાં ગયા. ત્યાં ગૃહગોધાએ ગૃહગંધને કહ્યું કે, “હે પ્રિય! રાજાના અંગરાગમાંથી ડું લાવી આપે, જેથી મારે દેહદ (મનોરથ) પૂરો થાય.” ગૃહગોધે કહ્યું, “શું તારે મારા શરીરનું કામ નથી કે જેથી તું મને તે લાવવા કહે છે? કેમકે તે અગંરાગ લેવા જતાં હું મરણ પામું.” આ પ્રમાણે તેઓની વચ્ચે થતી વાતચીત સાંભળીને રાજા હસી પડ્યા; એટલે રાણીએ રાજાને પૂછ્યું કે તમે અકસ્માત કેમ હસ્યા?” હવે તે કહેવાથી મૃત્યુ થાય એ ભય હેવાથી રાજાએ કહ્યું કે “એમજ.' રાણી બેલી-“હે નાથ! આ હસવાનું કારણ મને અવશ્ય કહેવું જોઈશે, નહીં તો હું મરણ પામીશ, કેમકે મારાથી ગોપવવાનું શું કારણ છે?” રાજાએ કહ્યું, “તે કારણ તમને ના કહેવાથી તમે તો મરશે કે નહીં, પણ તે કહેવાથી હું તો જરૂર મરી જઈશ.” રાજાનાં આ વચનપર શ્રદ્ધા ન આવવાથી રાણી ફરીથી બોલી કે “તે કારણ તો મને જરૂર કહે. તે કહેવાથી કદિ આપણે બંને સાથે મરી જઈશું, તે આપણી બંનેની સરખી ગતિ થશે, માટે ભલે તેમ થાય.” આ પ્રમાણેના સ્ત્રીના દુરાગ્રહમાં પડેલા રાજાએ સ્મશાનમાં ચિતા રચાવી, અને રાણીને કહ્યું કે “હે રાણી! ચિતાની આગળ જઈ મરવા તત્પર થઈને હું તે વાત તને કહીશ.” પછી બ્રહ્મદત્ત ચકી સ્નાન કરીને પાણી સાથે ગજારૂઢ થઈ ચિતા પાસે આવ્યા તે વખતે નગરજનો દિલગીર થઈને સજળ નેત્રે તેમને જોઈ રહ્યા. એ વખતે ચક્રવતીની કેઈ કુળદેવી એક મેંઢાનું અને એક સગર્ભા મેંઢીનું રૂપ વિકુવીર ચક્રવર્તીને પ્રતિબંધ આપવા માટે ત્યાં આવી. “બ રાજા સર્વ પ્રાણીની ભાષા જાણે છે. એવું જાણીને ગર્ભવંતી મેંઢીએ પિતાની જ ભાષામાં મેંઢાને કહ્યું કે “હે પતિ! આ જવના ઢગલામાંથી એક જવનો પળે તમે લઈ આવે કે જેનું ભક્ષણ કરવાથી મારે દેહદ (મનોરથો પૂર્ણ થાય.” મેં બે -“આ જવનો ઢગલે તો બ્રહ્મદત્ત ચક્રવત્તીના ઘોડાને માટે રાખેલે છે, તેથી તે લેવા જતાં તો મારું મૃત્યુ થાય. મેંઢી બોલી કે- જો તમે એ જવ નહીં લાવે તો હું મરી જઈશ.” એટલે મેં કહ્યું કે-જે તું મરી જઈશ તો હું ૧. ગરોળી. ૨. વિલેપન. Page #488 -------------------------------------------------------------------------- ________________ [૪૪૯ સગ ૧ લે]. શ્રી બ્રહાદત્ત ચક્રવર્તીનું ચરિત્ર બીજી મેંઢી લાવીશ.” મેંઢી બોલી કે-“જુઓ! આ બ્રહ્મદત્ત ચક્રી પિતાની સ્ત્રીને માટે પોતાનું જીવિતવ્ય ગુમાવે છે. એને જ ખરે સનેહ છે, તમે તો સનેહ વગરના છે.” મેં બે-“એ રાજા અનેક સ્ત્રીઓનો પતિ છે, તે છતાં એક સ્ત્રીની વાણથી મરવાને ઈચ્છે છે, તે તો ખરેખરી તેની મૂર્ખતા છે, હું કાંઈ તેના જે મૂખ નથી. કદિ તે રાણી સાથે મરશે, તો પણ ભવાંતરમાં તે બંનેને યોગ થશે નહીં, કેમકે પ્રાણુઓની ગતિ તો કર્મને આધીન હોવાથી ભિન્ન ભિન્ન માર્ગવાળી છે. આવી મેંઢાની વાણી સાંભળીને ચક્રવત્તી વિચારમાં પડ્યા કે “અહો! આ મેં પણ આવું કહે છે, તો હું એક સ્ત્રીથી માહિતી થઈને શા માટે મરૂં?” આ પ્રમાણે વિચારી સંતુષ્ટ થઈ ગયેલા ચક્રીએ તે મેંઢા પર પ્રસન્ન થઈને કનકમાળા અને પુષ્પમાળા તે મેંઢાના કંઠમાં પહેરાવી અને “હું તારે માટે મરણ નહીં પામું !” એમ રાણીને કહીને પિતે સ્વધામે ગયા અને અખંડ એવી ચક્રવતી પણાની લક્ષ્મી અને રાજ્ય પાળવા લાગ્યા. એવી રીતે અનેક પ્રકારે ક્રીડા કરતાં બ્રહ્મદત્ત ચક્રવર્તીને જન્મથી માંડીને સોળે ઉણુ સાતસો વર્ષ વ્યતીત થયાં. એક વખત કઈ પૂર્વના પરિચિત બ્રાહાણે આવીને બ્રહ્મદત્તને કહ્યું કે “હે ચક્રવર્તી રાજન! જે ભજન તું જમે છે તે ભેજન મને આપ.” બ્રહ્મદત્તે કહ્યું, “હે દ્વિજ! મારૂં અન્ન ઘણું દુર્જર છે. કદિ ચિરકાળે કરે છે તે પણ ત્યાં સુધી તે મહા ઉન્માદ કરે છે. બ્રાહ્મણ બો– અરે રાજન! તું અત્તનું દાન આપવામાં પણ કૃપણ છે, માટે તેને ધિક્કાર છે! આવું તે બ્રાહ્મણનું વચન સાંભળી તે બ્રાહ્મણને કુટુંબ સહિત પિતાનું ભેજન ખવરાવ્યું. રાત્રીએ તે બ્રાહ્મણના શરીરમાં તે અન્નરૂપી બીજમાંથી કામદેવના ઉન્માદરૂપી વૃક્ષ સેંકડા શાખાયુક્ત પ્રગટ થયું. તેમજ બીજાઓને પણ કામદેવ ઉત્પન થયે, તેથી તે બ્રાહ્મણ પુત્ર સહિત માતા, બહેન અને પુત્રવધૂને સંબંધ ભૂલી જઈ તેમની સાથે પશુવત્ વિષયસુખ ભેગવવાને પ્રવર્યો. રાત્રી વિત્યા પછી સવાર થઈ એટલે બ્રાહ્મણ અને સર્વ ગૃહજન લજજાથી એક બીજાને મુખ બતાવી શક્યા નહીં, એટલે “આ ક્રૂર રાજાએ મને (કાંઈક માદક પદાર્થ ખવરાવી દઈને) કુટુંબ સાથે હેરાન કર્યો છે.” એમ ચિંતવને તે બ્રાહ્મણ નગરમાંથી નીકળી ગયું. પછી વગડામાં પરિભ્રમણ કરતાં કેઈ એક ભરવાડને કાંકરાના ઘાથી પીપળાના પાનને કાણાં પાડતો જો, તેથી “આ પુરૂષ મારી ધારણાને પૂરી કરે તે છે.” એવું ધારી મૂલ્યની જેમ સત્કાર કરવાવડે તેણે તેને વશ કરી લીધું. પછી બ્રાહ્મણે તેને કહ્યું કે “માથે વેત છત્ર અને ચામરને ધારણ કરી જે પુરૂષ રાજમાર્ગે ગજેન્દ્રપર બેસીને જતું હોય, તેનાં બન્ને નેત્રને કાંકરા મારીને તારે ફેડી નાખવાં.” બ્રાહ્મણની આવી વાણી સાંભળી તેમ કરવાને તે ભરવાડે કબુલ કર્યું, કારણ કે “પશુપાળ લેકે પશુની જેમ અવિચારી કામના કરનારા હોય છે.” પછી ભરવાડે કે 1c - 57 Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૯ મું દીવાલની એથે ઊભા રહી બે કાંકરા ફેંકીને હાથી પર બેસીને રાજમાર્ગે ચાલ્યા જતા બ્રહાદત્ત રાજાનાં બે નેત્ર ફાડી નાખ્યાં. “વિધિની આજ્ઞા ખરેખરી દુલધ્ય છે.” તત્કાળ પક્ષીને સિંચાણે પકડે તેમ રાજાના અંગરક્ષકએ આવીને તે ભરવાડને પકડી લીધે. પછી તેને બહુ માર મારવાથી તેણે આ દુષ્કૃત્ય કરાવનાર કેઈ બ્રાહ્મણ છે એમ જણાવ્યું. તે સાંભળી બ્રહ્મદત્ત રાજા બે કે- “બ્રાહ્મણ જાતિને ધિક્કાર છે! કેમ કે જયાં તેઓ ભેજન કરે છે, ત્યાં જ પાત્રને ફેડે છે.” જે પિતાના અક્ષદાતારને સ્વામીતુલ્ય ગણે છે એવા શ્વાનને આપવું સારું, પણ કૃતજ્ઞ એવા બ્રાહ્મણને આપવું ઉચિત નથી. વંચકનું, નિર્દયનું, હિંસક જનાવરનું, માંસભક્ષકેનું અને બ્રાહ્મણનું જે પોષણ કરે તેને પ્રથમ શિક્ષા કરવી જોઈએ.” આ પ્રમાણે અનલ્પ ભાષણ કરતા બ્રહ્મદત્ત રાજાએ તે બ્રાહ્મણને પુત્ર, બંધુ અને મિત્ર સહિત મચ્છરની મુષ્ટિની જેમ મરાવી નખાવ્યું. પછી દષ્ટિએ અંધ થવા સાથે ક્રોધવડે હૃદયમાં પણ અંધ થયેલા બ્રાદતે પુહિત વિગેરે સર્વ બ્રાહ્મણનો ઘાત કર્યો. ત્યાર પછી તેણે મંત્રીને આજ્ઞા કરી કે “સર્વ બ્રાહ્મણે નાં નેત્રનો વિશાળ થાળ ભરીને મારી આગળ લાવે.” રાજાનો આવો ભયંકર અધ્યવસાય જાણીને મંત્રીએ શ્લેષ્માતક ફળવડે થાળ પૂરીને તેની આગળ મૂળે. બ્રહ્મદત્ત હાથવડે તેને વારંવાર પશું કરતો સતો “બ્રાહ્મણોનાં નેત્રનો આ થાળ મેં બહુ ઠીક ભરા” એમ બોલતો ઘણે હર્ષિત થવા લાગ્યું. તે થાળનો સ્પર્શ કરવામાં જેવી બ્રહ્મદત્તની પ્રીતિ હતી, તેવી પિતાના રત્ન પુષ્પવતીને સ્પર્શ કરવામાં પણ પ્રીતિ નહતી. જેમાં દુર્મતિ પુરૂષ મદિરાપાત્રને છોડે નહીં, તેમ બ્રહ્મદર કદિ પણ દુર્ગતિના કારણરૂપ તે થાળને જરા માત્ર છેડતો નહીં. બ્રાહ્મણનાં નેત્રની બુદ્ધિઓ કલેષ્માતકના ફળને વારંવાર ચળતો બહાદત્ત ફળાભિમુખ થયેલા પાપરૂપ વૃક્ષના દેહદને પૂરતો હતો આવી રીતે બહાદત્તને અનિવાર્ય એ રૌદ્ર અધ્યવસાય અત્યંત વૃદ્ધિ પામ્યા. “મોટા લોકોના શુભ કે અશુભ બને મોટાજ હોય છે.” આ પ્રમાણે રૌદ્રધ્યાનના અનુબંધવાળા અને પાપરૂપ કાદવમાં વરાહ જેવા એ બ્રહ્મદર રાજાને સેળ વર્ષ વીતી ગયાં. બ્રહ્મદત્ત ચક્રવતીને અઠયાવીશ વર્ષ કુમારવયમાં, છ૧૫ના વર્ષ માંડલિકપણુમાં, સોલ વર્ષ ભરતક્ષેત્રને સાધવામાં અને છસો વર્ષ ચક્રવતી પણુમાં વ્યતીત થયાં. એવી રીતે જન્મથી માંડીને સાતસો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વારંવાર “કુરૂમતી, કુરૂમતી” એમ બોલતો બ્રાદત્ત ચક્રવતી હિંસાનુબંધી પરિણામના ફળને યેગ્ય એવી સાતમી નરકભૂમિમાં ઉત્પન્ન થયે. ॥ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्येऽनवमे पर्वणि ब्रह्मदत्तचक्रवर्तिचरित्रवर्णा नाम प्रथमः सर्गः ॥ ॥ इति ब्रह्मदत्तचक्रवर्तिचरित समाप्तम् ।। ૧. જેમાંથી ચીકણું ઠળીયા નીકળે તેવાં ફળ-રાતાં ગંદની જેવાં. Page #490 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री पार्श्वनाथ ॥ CIS कमठे धरणेन्द्रे च स्वोचितं कर्म कुर्वति । प्रभुस्तूल्यमनोवृत्तिः, पार्श्वनाथः श्रियेस्तु वः ।। २३।। Page #491 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ર જો. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર. (પૂર્વના નવ ભવનું વર્ણન) સર્વ પ્રકારની કલ્યાણરૂપ લતાઓને આલંબન કરવાના વૃક્ષરૂપ, જગત્પતિ અને રક્ષણ કરનાર શ્રી પાર્શ્વનાથ પ્રભુને મારે નમસકાર થાઓ. સર્વ વિશ્વના ઉપકારને માટે હવે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું અતિ પવિત્ર ચરિત્ર કહેવામાં આવશે. આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે નવીન સ્વર્ગનો ખંડ હોય તેવું પતનપુર નામે એક નગર છે. તે નગર સરિતાના પખંડની જેમ રાજહંસોએ સેવેલું, લક્ષ્મીને સંકેતગૃહ જેવું અને પૃથ્વીના મંડનરૂપ છે. તેમાં રહેલા ધનાઢયો લક્ષમીવડે જાણે કુબેરના અનુજ બંધુ હેય અને મોટા ઔદાર્યથી જાણે કલ્પવૃક્ષના સહોદર હોય તેવા જણાતા હતા. “તે અમરાવતી જેવું અને અમરાવતી તેના જેવી” એમ પરસ્પર પ્રતિષ્ઠદભૂત હોવાથી તેની સમૃદ્ધિ વાણીના વિષયને અગોચર હતી. તે નગરમાં અરહિંતનાં ચરણકમળમાં ભ્રમર જેવો અને સમુદ્રની જેમ લક્ષ્મીના સ્થાનરૂપ અરવિંદ નામે રાજા રાજ્ય કરતો હતે. તે જેમ પરાક્રમીઓમાં અદ્વિતીય હતો, તેમ વિવેકી જનેમાં પણ અદ્વિતીય હતું, અને જેમ લક્ષમીવંતમાં ધુર્ય ગણાતે, તેમ યશસ્વી જનમાં પણ ધુર્ય ગણાતો હતો. તે જેમ દીન, અનાથ અને દુઃખી લોકોમાં ધનને વ્યય કરતે, તેમ પુરૂષાર્થના સાધનમાં અહોરાત્રીને વ્યય કરતો હતો, અર્થાત અહોરાત્ર ત્રણ વર્ગને સાધવામાં તત્પર હતા. અરવિંદ રાજાને તેનીજ જેવો જીવ-જીવાદિ તત્વને જાણનારો પરમ શ્રાવક વિશ્વભૂતિ નામે પુરોહિત હતું. તેને અનુદ્ધરા નામે સ્ત્રી હતી. તેના ઉદરથી કમઠ અને મરૂભૂતિ નામે બે જયેષ્ઠ અને કનિષ્ઠ પુત્ર થયા હતા. કમઠને વરૂણું નામ અને મરૂભૂતિને વસુંધરા નામે સ્ત્રી હતી. તે બંને રૂપલાવણયથી અલંકૃત હતી. બંને પુત્ર કળાભ્યાસ કરીને દ્રવ્ય ઉપાર્જન કરવામાં સમર્થ થયા અને પરસ્પર નેહવાળા હોવાથી તેઓ માતપિતાને પણ આનંદના કારણભુત થયા. અન્યદા બે વૃષભ ઉપર રથનો ભાર મૂકે તેમ તેમની ઉપર ગૃહભાર મૂકીને વિશ્વભૂતિ પુરોહિતે ગુરૂની પાસે અનશન અંગીકાર કર્યું. પછી તે વિશ્વભૂતિ સમાધિયુક્ત ચિત્ત પંચપરમેષ્ટિ નમસ્કાર મંત્રનું સ્મરણ કરતે મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં દેવતા થા. પતિના વિયેગરૂપ વરથી પીડિત તેની પત્ની અનુદ્ધર શેક અને તપથી અંગને શોષવી નવકાર મંત્ર સંભારતી Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૯ મું મૃત્યુ પામી. બંને ભાઈઓએ માતપિતાનું મૃતકાર્ય કર્યું અને અનુક્રમે હરિશ્ચન્દ્ર મુનિના બોધથી બને શંકરહિત થયા. પછી કર્મઠ' એ કમઠ રાજકાર્યમાં જોડાયે, કેમકે “હમેશાં પિતા મૃત્યુ પામતાં યેષ્ઠ પુત્ર ધુરંધર થાય છે.” નાનો ભાઈ મરૂભૂતિ સંસારની અસારતાને જાણીને સંન્યાસી જેમ ભોજનથી વિમુખ થાય તેમ વિષયથી વિમુખ થયું, અને સ્વાધ્યાય તથા પૌષધ વિગેરેની વિધિમાં તત્પર થઈને અહોરાત્ર પૌષધાગારમાં રહેવા લાગ્યા. ત્યાં “ગુરૂ પાસે સર્વ સાવધ ગની વિરતિ સ્વીકારીને હું તેમની સાથે ક્યારે વિહાર કરીશ?' એવી બુદ્ધિ મરૂભૂતિને હમેશાં થતી હતી. એકલે પડેલો કમઠ તે સ્વચ્છેદી, પ્રમાદરૂપ મદિરાથી ઉમાદી, સદા મિથ્યાત્વથી મહિત અને પરસ્ત્રીમાં તથા ઘતમાં આસક્ત થયે. મરૂભૂતિની સ્ત્રી વસુંધરા નવ યૌવનવતી હોવાથી જગમ વિષવલ્લીની જેમ સર્વ જગતને મોહકારી થઈ પડી, પરંતુ ભાવયતિ થયેલા મરૂભૂતિએ તે જળથી મરૂસ્થળની લતાની જેમ સ્વપ્નમાં પણ તેને સ્પર્શ કર્યો નહી. અહર્નિશ વિષયની ઈરછાવાળી વસુંધરા પતિને સંગ ન મળવાથી પિતાનું યૌવન અરયમાં માલતીના પુષ્પની જેમ નિષ્ફળ માનવા લાગી. પ્રકૃતિથી જ સ્ત્રીલંપટ એ કમઠ વિવેકને છોડી દઈ ભ્રાતૃવધૂને વારંવાર જોઈ જોઈને અનુરાગથી બોલાવવા લાગ્યો. એક વખતે વસુંધરાને એકાંતમાં જઈને કમઠે કહ્યું કે “હે સુબ્રુ! કૃષ્ણ પક્ષમાં ચંદ્રલેખાની જેમ તમે પ્રતિદિન કેમ ક્ષય પામે છે? તમે કદિ લજજાથી ન કહો, તથાપિ તમારું દુઃખ મારા જાણવામાં આવ્યું છે. હું ધારું છું કે મારે અનુજ ભાઈ મુગ્ધ અને નપુંસક છે, તે જ તેનું કારણ છે.” આવું પોતાના જેઠનું અમર્યાદ વચન સાંભળી જેનાં વસ્ત્ર અને કેશ છુટી ગયાં છે એવી વસુંધરા ધ્રુજતી ધ્રુજતી નાસવા લાગી; એટલે કમઠે પછવાડે દેડીને તેને પકડી લીધી અને કહ્યું કે “અરે મુગ્ધા! અને આવી બીક કેમ રાખો છો ? આ તમારો શિથિલ થયેલે સુંદર કેશપાશ સારી રીતે બાંધી લે, અને વસ્ત્ર સમાં કરે.” આ પ્રમાણે કહીને એ ઈચ્છતી નહોતી તે પણ કમઠ પિતે તેને કેશપાશ અને વસ્ત્ર સમાં કરવા લાગ્યું. ત્યારે વસુંધરા બેલી કે “તમે જયેષ્ઠ થઈને આ શું કરે છે? તમે તે વિશ્વભૂતિ (શ્વસુર ) ની જેમ મારે પૂજ્ય છે. આવું કાર્ય તમને અને મને બન્નેને ઉભય કુળમાં કલંકને માટે છે.” કમઠ હસીને બે કે “હે બાળે! મુગ્ધપણાથી આવું બેલે નહીં અને તમારા યૌવનને ભેગ વગર નિષ્ફળ કરે નહી. હે મુગ્ધાક્ષિ! મારી સાથે વિષયસુખ ભેગ. તે નપુંસક મરૂભૂતિ તમારે શા કામને છે કે અદ્યાપિ તમે તેને સંભારે છે? શાસ્ત્રમાં કહ્યું છે કે-જે પતિ નાસી જાય, મરી જાય, દીક્ષા લે, નપુંસક હોય અથવા વટલી જાય તેએ પાંચ આપત્તિમાં સ્ત્રીઓએ બીજો પતિ કરવો.” આ પ્રમાણે કહીને પ્રથમથી જ ભેગની ઈચ્છાવાળી વસુંધરાને તેણે આગ્રહથી પોતાના મેળામાં બેસાડી અને અમર્યાદપણુવડે તેની લજજા છેડાવી દીધી. પછી કામાતુર કમઠે તેને ચિરકાળ રમાડી. ત્યારથી તેનો નિત્ય એકાંતમાં રત્યુત્સવ થવા લાગ્યો. ૧ કર્મ–ક્રિયામાં સ્થિત. Page #493 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ર ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર [૪૫૩ આ ખબર કમઠની સ્ત્રી વરૂણને પડી, તેથી કરૂણા વિનાની અને અરૂણાચનવાળી થયેલી તે સ્ત્રીએ ઈષ્યવશ થઈને બધે વૃત્તાંત મરૂભૂતિને કહ્યો. મરૂભૂતિ બેલ્યો-“આર્યો ! ચંદ્રમાં સંતાપની જેમ મારા આર્ય બંધુ કમઠમાં આવું અનાર્ય ચરિત્ર કદિ સંભવે નહિ. આવી રીતે મરૂભૂતિએ તેને વારી, તે પણ તે તે દરરોજ આવીને તે વાત કહેવા લાગી, તેથી મરૂભૂતિએ વિચાર્યું કે “આવી બાબતમાં બીજાના કહેવા ઉપર કેમ પ્રતીતિ આવે, તેથી તે સંભેગથી વિમુખ હતું, તથાપિ આ વિષે પ્રત્યક્ષ જોઈને નિશ્ચય કરવાને તેને વિચાર થયો. તેણે કમઠ પાસે જઈને કહ્યું કે “હે આર્ય ! હું કાંઈક કાર્ય પ્રસંગે આજે બહાર જાઉં છું.” આ પ્રમાણે કહીને મરૂભૂતિ નગર બહાર ગયે અને પાછો રાત્રે થાકેલા કાપડીને વેષ લઈ ભાષા ફેરવીને ઘેર આવ્યા. તેણે કમઠ પાસે જઈને કહ્યું કે “ભદ્ર! હું દૂરથી ચાલ્યો આવતો પ્રવાસી છું, માટે મને આજની રાત્રી રહેવાને માટે આશ્રય આપો. કમઠે નિઃશંકપણે તેને રહેવાને માટે પિતાનાજ મકાનને બહારનો ભાગ બતાવ્યું, એટલે તેણે કપટનિદ્રાવડે સુઈ જઈને જાળીએથી તે અતિ કામાં સ્ત્રી પુરૂષનું દુષ્ટિ જોયું. “આજે મરૂભૂતિ ગામ ગયેલ છે” એમ ધારીને તે દુર્મતિ કમઠ અને વસુંધરાએ નિઃશંકપણે ચિરકાળ કામક્રીડા કરી. જે જવાનું હતું તે મરૂભૂતિએ જોઈ લીધું, પણ કાપવાદના ભયથી તેણે તે વખતે કાંઈ પણ વિરૂદ્ધ કાર્ય કર્યું નહીં. પછી તેણે અરવિંદ રાજા પાસે જઈને બધી વાત કહી બતાવી; એટલે અનીતિને નહીં સહન કરનારા રાજાએ આરક્ષકોને આજ્ઞા કરી કે-“પુરહિતપુત્ર કમઠે મહા દુશ્ચરિત કર્યું છે, પણ તે પુરોહિતપુત્ર હોવાથી અવધ્ય છે, માટે તેને ગધેડા ઉપર બેસાડી વિટંબણા સાથે ગામમાં ફેરવીને બહાર કાઢી મૂકે.” રાજાને આ પ્રમાણે આદેશ થતાં આરક્ષકોએ કમઠનું અંગ વિચિત્ર ધાતુવડે રંગી ગધેડા પર બેસાડી, વિરસ વાજિંત્ર વગાડતા આખા નગરમાં ફેરવી તેને નગર બહાર કાઢી મૂકો. નગરના લેકના દેખતાં શરમથી નીચું મુખ કરી રહેલે કમઠ કોઈ પણ પ્રતિકાર કરી શકે તેમ ન હોવાથી જેમ તેમ વનમાં આવ્યું. પછી અત્યંત નિર્વેદ પામીને શિવ તાપસની પાસે જઈ તપસ્વી થશે, અને તે વનમાં જ રહીને તેણે અજ્ઞાન તપ આરંવ્યું. અહીં મરૂભૂતિ પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે “મેં મારા ભાઈનું દુશ્ચરિત રાજાને જણાવ્યું, તે અતિ ધિક્કાર ભરેલું કામ કર્યું, માટે ચાલ, જઈને તે યેષ્ઠ ભ્રાતાને ખમાવું' આવે વિચાર કરીને તેણે રાજાને પૂછયું, રાજાએ ઘણે વાર્યો, તે પણ તે કમઠ પાસે ગયે, અને તેના ચરણમાં પડ્યો. કમઠે પૂર્વે થયેલી પોતાની વિડંબનાને સંભારીને અત્યંત ક્રોધથી એક શિલા ઉપાડીને મરૂભૂતિના મસ્તકપર નાખી, તેના પ્રહારથી પીડિત થયેલા મરૂભૂતિના ઉપર પાછી ફરીવાર ઉપાડીને પિતાના આત્માને નિર્ભયપણે નરકમાં નાખે તેમ તેણે તે શિલા નાખી. તેના પ્રહારની પીડાથી આર્તધ્યાને મૃત્યુ પામીને મરૂભૂતિ વિંધ્ય પર્વતમાં વિંધ્યાચળ જેવો ચૂથપતિ હાથી થયે. પેલી કમઠની સ્ત્રી વરૂણ પણ કે પાંપણે કાળધર્મને પામીને તે યૂથનાથ ગજેદ્રની વહાલી હાથિણ થઈ ચૂથપતિ ગિરિ નદી વિગેરેમાં વેચ્છાએ તેની સાથે અખંડ સંભોગસુખ ભગવતો વિશેષ પ્રકારે ક્રીડા કરવા લાગ્યો. Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર તે અરસામાં પિતનપુરનો રાજા અરવિંદ શરઋતુમાં પિતાના અંતઃપુરની સ્ત્રીઓની સાથે હવેલી ઉપર ક્રીડા કરતો હતો તે વખતે ક્રીડા કરતા રાજાએ આકાશમાં ઇંદ્રધનુષ્ય અને વિજળીને ધારણ કરતા અને ઘણુ શોભતા નવીન મેઘને ચઢેલ છે. તે વખતે “અહો ! આ મેઘ કેવો રમણીય છે” એમ રાજા બેલવા લાગ્યો. તેવામાં તો મોટા પવનથી તે મેઘ આકડાના તુલની જેમ તત્કાળ નષ્ટ થઈ ગયે. તે જોઈને રાજાએ ચિંતવ્યું કે “અહો! આ સંસારમાં સર્વ શરીરાદિક પણ આ મેઘનીજ જેવા નાશવંત છે, તો તેમાં વિવેકી જન શી આશા રાખે?' આ પ્રમાણે તીવ્રપણે શુભ ધ્યાન કરતાં તત્કાળ તે રાજાનાં જ્ઞાનાવરણીય અને ચારિત્રમોહનીય કર્મ ક્ષપશમને પામી ગયાં, તેથી તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. પછી મહેંદ્ર નામના પુત્રને પિતાના રાજ્યપર સ્થાપન કરીને તેણે સમંતભદ્રાચાર્યની પાસે દીક્ષા અંગીકાર કરી. અનુક્રમે ગીતાર્થ થઈ ગુરૂની આજ્ઞાથી એકલવિહારી પ્રતિમાને ધારણ કરીને અરવિંદ મુનિ ભવમાર્ગનું છેદન કરવાને માટે એકાકીપણે પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા. શરીર ઉપર પણ મમતા વિનાના તે રાજાને વિહાર કરતાં ઉજડમાં કે વસ્તીમાં, ગ્રામમાં કે શહેરમાં, કેઈ સ્થાનકે કદિ પણ આસક્તિ થતી નહોતી. અન્યદા તપસ્યાથી કુશ અંગવાળા અને વિવિધ અભિગ્રહને ધારણ કરનાર એ રાજમુનિ સાગરદત્ત શેઠન સાથે સાથે અષ્ટાપદ ગિરિ તરફ ચાલ્યા. સાગરદને પૂછયું “હે મહામુનિ ! તમે કયાં જશે?” મુનિ બોલ્યા-અષ્ટાપદ ગિરિપર દેવ વાંદવાને માટે જવું છે.” સાર્થવાહે ફરીથી પૂછ્યું કે “તે પર્વત ઉપર દેવ કોણ છે? તે દેવનાં બિંબ કોણે કરાવ્યાં છે? કેટલાં છે? અને વાંદવાથી શું ફળ થાય છે?” તે સાર્થવાહને આસનભવ્ય જાણીને અરવિંદ મુનિ બેલ્યા “હે ભદ્ર! અરિહંત વિના દેવ થવાને કઈ સમર્થ નથી. જે વીતરાગ, સર્વજ્ઞ, ઇંદ્રપૂજિત અને ધર્મદેશનાથી સર્વ વિશ્વનો ઉદ્ધાર કરનાર હોય છે તે અરિહંત દેવ કહેવાય છે. શ્રી બાષભપ્રભુના પુત્ર ભરત ચક્રવર્તીએ શ્રી ઋષભાદિક જેવીશ તીર્થકરોની રત્નમય પ્રતિમા કરાવીને અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપના કરી છે. તેમને વંદન કરવાનું મુખ્ય ફળ તો મેક્ષ છે અને નરેંદ્ર તથા અહમિંદ્રાદિ પદની પ્રાપ્તિ એ તેનું આનુષંગિક (અવાંતર) ફળ છે. હે ભદ્રાત્મા! જે તે હિંસા કરનાર, બીજાને દુર્ગતિ આપનાર અને વિશ્વને વ્યાહ કરનાર હોય, તેને દેવ કેમ કહેવાય?' આ પ્રમાણે મુનિના બંધથી તે સાગરદત્ત સાર્થવાહે તત્કાળ મિથ્યાત્વને છેડી દઈને તેમની પાસે શ્રાવકનાં વ્રત ગ્રહણ કર્યા. પછી અરવિંદ મુનિ તેને પ્રતિદિન ધર્મકથા કહેતા સતા તેની સાથે ચાલ્યા. અનુક્રમે તે સાર્થવાહને સાથ જ્યાં મરૂભૂતિ હાથી થયેલે હતો તે અટવામાં આવી ચડ્યો. ભેજનો સમય થતાં ક્ષીરસમુદ્ર જેવા પાણીવાળા એક સરોવરને તીરે સાર્થવાહ પડાવ કર્યો એટલે કોઈ કાષ્ઠ માટે, કઈ તૃણ માટે ફરવા લાગ્યા અને કઈ રઈ કરવામાં રોકાયા. એમ સર્વ જુદાં જુદાં કામમાં વ્યગ્ર થઈ ગયાં. આ સમયે મરૂભૂતિ હાથી હાથણુઓથી Page #495 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર [૪૫૫ વિટાઈને તે સરોવર પાસે આવ્યા અને સમુદ્રમાંથી મેઘની જેમ તે સરોવરમાંથી જળ પીવા લાગ્યા. પછી સુંઢમાં જળ ભરી ઉછાળી ઉછાળીને હાથિણીઓ સાથે ચિરકાળ ક્રીડા કરીને તે સરોવરની પાળ ઉપર આવ્યા. ત્યાં દિશાઓને અવલોકન કરતાં તે ગજેન્દ્ર સમીપમાં જ મોટા સાર્થને ઉતરેલે જે, એટલે ક્રોધથી મુખ અને નેત્ર રાતાં કરી યમરાજની જેમ તેની ઉપર દેડો. સુંઢને કુંડાળાકાર કરી, શ્રવણને નિષ્કપ રાખી, ગર્જનાથી દિશાઓને પૂરત ગજેન્દ્ર સર્વ સાથિકને મારવા લાગ્યું. તેથી જીવવાને ઈચ્છનારાં સર્વ સ્ત્રી પુરૂષે પિતાપિતાનાં ઊંટ વિગેરે વાહન સાથે જીવ લઈને નાસવા લાગ્યા. તે વખતે અરવિંદ મુનિ અવધિજ્ઞાન વડે તે હાથીને બોધને સમય જાણી તેની સન્મુખ કાર્યોત્સર્ગ કરીને સ્થિર ઊભા રહ્યા. તેમને જોઈને હાથી કેધ કરી તેમના તરફ દેડક્યો, પણ તેમની સમીપે આવતાં તેમના તપના પ્રભાવથી તેને ક્રોધ શાંત થઈ ગયો, તેથી તત્કાળ સંવેગ અને અનુકંપા ઉત્પન્ન થતાં તેમની આગળ નવીન શિક્ષણીય શિષ્યની જેમ દયાપાત્ર થઈને તે ઊભો રહ્યો. તેના ઉપકારને માટે મુનિએ કાત્યાગ પાર્યો અને શાંત તેમજ ગંભીર વાણીથી તેને બંધ આપવાનો આરંભ કર્યો“અરે ભદ્ર! તારા મરૂભૂતિના ભવને તું કેમ સંભારતો નથી? અને આ હું અરવિંદ રાજા છું, તેને કેમ ઓળખતે નથી? તે ભવમાં સ્વીકાર કરેલા આહંત ધર્મને તે કેમ છેડી દિધે? માટે હવે તે સર્વનું સ્મરણ કર અને શ્વાપદ જાતિના મહને છોડી દે.” મુનિની આ પ્રમાણેની વાણી સાંભળતાં તરત જ તે ગજેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેણે તે મુનિને મસ્તકવડે પ્રણામ કર્યો. મુનિએ ફરીવાર કહ્યું કે “હે ભદ્ર! આ નાટક જેવા સંસારમાં નટની જે પ્રાણુ ક્ષણે ક્ષણે રૂપાંતરને પામે છે. તે વખતે તું બ્રહાણપણામાં બુદ્ધિમાન અને તત્ત્વજ્ઞ શ્રાવક હતો તે કયાં અને અત્યારે આ જાતિસ્વભાવથી પણ મૂઢ એ હાથી ક્યાં! માટે હવે પાછો પૂર્વ જન્મમાં અંગીકાર કરેલે શ્રાવકધર્મ તને પ્રાપ્ત થાઓ.” મુનિનું આ વાક્ય ગજેકે સુંઢ વિગેરેની સંજ્ઞાથી કબુલ કર્યું. તે વખતે હાથિ થયેલી કમઠની પૂર્વ ભવની સ્ત્રી વરૂણ ત્યાં ઊભી હતી, તેને પણ આ બધી હકીક્ત સાંભળવાથી ગજેદ્રની જેમ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. અરવિંદ મુનિએ તે હાથીને વિશેષ સ્થિર કરવાને માટે ગૃહીધર્મ પુનઃ સંભળાવ્યું, તેથી તે ગજેન્દ્ર શ્રાવક થઈ મુનિને નમીને સ્વસ્થાને ચાલ્યો ગ. ગજેને બોધ થયેલે જઈ ત્યાં રહેલા ઘણા લેકે આશ્ચર્ય પામીને તરતજ સાધુ થયા, અને ઘણા લેકે શ્રાવક થયા. તે વખતેસા ગરદન સાર્થવાહ જિનધર્મમાં એ દઢ થયે કે તેને દેવતાઓથી પણ ચળવી શકાય નહીં. પછી અરવિંદ મહામુનિએ તેની સાથે અષ્ટાપદ ગિરિ પર જઈ સર્વ અહંતને વંદના કરી, અને ત્યાંથી વિહાર કરીને અન્યત્ર ચાલ્યા ગયા. તે ગજેન્દ્ર શ્રાવક ઈર્યાસમિત્યાદિકમાં તત્પરપણે નિરતિચાર અષ્ટમ વિગેરે તપસ્યા આચરતે ભાવયતિ થઈને રહ્યો. સૂર્યથી તપેલું જળ પીતે અને સૂકાં પાત્રાનું પારણું કરતે Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૯ સુ' તે ગજ હાથિણીએ સાથે ક્રીડા કરવાથી વિમુખ થઈ ખરેખર વિરકત બુદ્ધિવાળા બની ગયા. તે હાથી હમેશાં એવુ ધ્યાન ધરતા કે ‘જે પ્રાણી મનુષ્યપણાને પામીને મહાવ્રતને ગ્રહણ કરે છે તેજ ધન્ય છે, કેમકે દ્રવ્યનુ' ફળ જેમ પાત્રમાં દાન દેવુ તે છે તેમજ મનુષ્યત્વનુ' ફળ ચારિત્ર ગ્રહણ કરવુ' તેજ છે. મને ધિક્કાર છે કે તે વખતે હુ' દ્રવ્યને લેાભી જેમ તેના ફળને હારી જાય તેમ દીક્ષા લીધા વગર મનુષ્યપણાને હારી ગયા.' આવી રીતે શુભ ભાવના ભાવતા ગુરૂની આજ્ઞામાં સ્થિર મનવાળા તે હાથી સુખદુઃખમાં સમાનપણે કાળ નિ મન કરવા લાગ્યા. અહી' કમઠ મરૂભૂતિના વધથી પણ શાંત થયા નહી. તેનું આવું માઠું' કૃત્ય જોઈ તેના ગુરૂ તેની સાથે ખેલ્યા નહીં, અને બીજા તાપસેાએ પણ તેની ઘણી નિંદા કરી. પછી વિશેષ આન્તધ્યાનથી મૃત્યુ પામીને તે કુકુટ જાતિને સર્પ થયા. તે ભવમાં જાણે પાંખાવાળા યમરાજ હોય તેમ તે અનેક પ્રાણીપેાના સંહાર કરતા ફરવા લાગ્યા. એક વખતે ફરતાં ફરતાં તેણે કૈાઈ સરાવરના સૂર્યના તાપથી તપેલા પ્રાસુક જળનું પાન કરતા પેલા મરૂભૂતિ ગજે'દ્રને જોચે, એટલામાં તે તે ગજેંદ્ર કાદવમાં ખુંચી ગયેા, અને તપસ્યાથી શરીર કૃશ થઈ ગયું હતું, તેથી તે નીકળી શકયો નહી. તે વખતે એ કુક્કુટ નાગ ત્યાં જઈને તેના કુંભસ્થળ પર ડસ્યા. તેનું ઝેર ચઢવાથી ગજેન્દ્રે પેાતાને અવસાનકાળ સમીપ જાણી તત્કાળ સમાધિપૂર્વક ચતુવિધ આહારનાં પચ્ચખ્ખાણ કર્યાં, પંચ નમસ્કાર મંત્રના સ્મરણુપૂર્ણાંક ધર્મ ધ્યાન ધરતા તે મૃત્યુ પામીને સહસ્રાર દેવલેાકમાં સત્તર સાગરે પમના આયુષ્યવાળા દેવતા થયા. વરૂઙ્ગા હાથિણીએ પણ એવુ દુસ્તપ તપ કર્યુ” કે જેથી તે મૃત્યુ પામીને બીજા કલ્પમાં શ્રેષ્ઠ દેવી થઈ. તે ઈશાન દેવલેાકમાં કેઈ એવા દેવ નહી' હાય કે જેનું મન રૂપલાવણ્યની સંપત્તિથી મનેહર એવી એ દેવીએ યુ ન હાય! પશુ તેણીએ કેાઈ દેવની ઉપર પેાતાનું મન જરા પણ ધર્યું. નહી', માત્ર પેલા ગજેદ્રના જીવ કે જે આઠમા દેવલેાકમાં દેવતા થયા હતા તેનાજ સંગમના ધ્યાનમાં તત્પર રહેવા લાગી. ગજે'દ્ર દેવ અવિધિજ્ઞાનથી તેને પેાતાની પર અત્યંત અનુરાગવાળી જાણીને તેને સહસ્રાર દેવલેાકમાં લઈ ગયા, અને પેાતાના અતઃપુરમાં શિરેમણિ કરીને રાખી. “ પૂર્વ જન્મમાં ખોંધાયેલા સ્નેહ અતિ મળવાનૂ હાય છે.” સહસ્રાર દેવલેાકને ચેાગ્ય એવું તેની સાથે વિષયસુખ ભોગવતા તે દેવ તેણુના વિરહ વિના પેાતાના કાળ નિગમન કરવા લાગ્યા. કેટલેક કાળ ગયા પછી પેલા કુક્કુટ નાગ મૃત્યુ પામીને સત્તર સાગરે પમના આયુષ્યવાળા પાંચમી નરકભૂમિમાં નારકી થયેા. નરકભૂમિને ચેાગ્ય એવી વિવિધ પ્રકારની વેદનાને અનુભવતા તે કમઠના જીવ કિ પણ વિશ્રાંતિને પામના નહી”, પ્રાગ્વિદેહના સુકચ્છ નામના વિજયને વિષે રહેલા તાચ ગિરિ પર તિલકા નામે એક ધનાઢચ નગરી છે. તે નગરીમાં બીજો ઇંદ્ર હાય તેવે। સ` ખેચરીને નમાવનાર વિદ્યુતિ નામે ખેચરપતિ રાજા હતા. તેને પેાતાની રૂપસ'પત્તિથી સવ` અતઃપુરમાં તિલક જેવી Page #497 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર [૪૫૭ કનકતિલકા નામે પટ્ટરાણી હતી. તેણીની સાથે વિષયસુખ ભોગવતાં તે વિદ્ગતિ રાજાને કેટલેક કાળ વ્યતીત થયો. અન્યદા આઠમા દેવલેકમાં જે ગજેને જીવ હતું, તે ચ્યવીને તે કનકતિલકા દેવીના ઉદરમાં અવતર્યો. અવસરે સંપૂર્ણ નરલક્ષણવાળા એક પુત્રને તેણે જન્મ આપ્યું. પિતાએ તેનું કિરણગ એવું નામ પાડ્યું. ધાત્રીએ લાલનપાલન કરલે તે પુત્ર માટે થ, અને અનુક્રમે વિદ્યા કળાને નિધિ થઈ યૌવનાવસ્થા પાપે. વિદ્યગતિએ તેને પ્રાર્થનાપૂર્વક પોતાનું રાજ્ય આગ્રહથી ગ્રહણ કરાવ્યું અને પોતે શ્રુતસાગર ગુરૂની પાસે વ્રત ગ્રહણ કર્યું. સદ્બુદ્ધિમાન એવો તે કિરણગ નિર્લોભીપણે પિતાની રાજ્યસંપત્તિનું પાલન કરવા લાગે અને અનાસક્તપણે વિષયસુખનું સેવન કરવા લાગે. કેટલેક દિવસે તેની પદ્માવતી નામની રાણીના ઉદરથી તેજના એક સ્થાનરૂપ કિરણતેજ નામે તેને એક પુત્ર થયે. અનુક્રમે કવચધારી અને વિદ્યાને સાધનાર તે મોટા મનવાળો પુત્ર જાણે કિરણવેગની બીજી મૂર્તિ હેય તે દેખાવા લાગ્યો. તેવા સમયમાં સુરગુરૂ નામે મુનિમહારાજ ત્યાં સમવસર્યા. તે ખબર સાંભળી કિરણગે તેમની પાસે જઈ અતિ ભક્તિથી તેમને વંદના કરી. પછી તે કિરણગ રાજા તે મુનિના ચરણ પાસે બેઠે, એટલે તેના અનુગ્રહને માટે મુનિ ધર્મદેશના આપવા લાગ્યા-“હે રાજન ! આ સંસારરૂપ વનને વિષે ચતુર્થ પુરૂષાર્થ (મોક્ષ) સાધવાને સમર્થ એવું મનુષ્યપણું ઘણું દુર્લભ છે. પ્રાપ્ત થયા છતાં પણ અવિવેકી અને મૂઢ પ્રાણી જેમ પામર જન અલ્પ મૂલ્યથી ઉત્તમ રત્નને ગુમાવે તેમ વિષયસેવામાં તેને ગુમાવી દે છે. ચિરકાળ સેવેલા તે વિષયો જરૂર નરકમાંજ પાડે છે, માટે મોક્ષફળવાળો સર્વાભાષિત ધર્મજ નિરંતર સેવવા યોગ્ય છે.” કાનમાં અમૃત જેવી આ પ્રમાણેની દેશના સાંભળીને સંસારથી વિરક્ત થયેલા કિરણગે તત્કાળ પિતાના પુત્ર કિરણતેજને રાજ્યપર બેસાડ્યો, અને પોતે તે સુરગુરૂ મુનિની પાસે દીક્ષા લીધી. અનુક્રમે અંગધારી શ્રુતસ્કંધ હોય તેવા તે ગીતાર્થ થયા. અન્યદા ગુરૂની આજ્ઞાથી એકલવિહારી થઈને તે મુનિ આકાશગમન શક્તિ વડે મુક્કરવાર દ્વીપમાં આવ્યા. ત્યાં શાશ્વત અ ને નમીને વૈતાઢય ગિરિની પાસે હેમગિરિની ઉપર તે પ્રતિમા ધારણ કરીને રહ્યા. તીવ્ર તપને તપતા, પરિષહાને સહન કરતા અને સમતામાં મગ્ન રહેતા એવા તે કિરણગ મુનિ ત્યાં રહ્યા હતા પોતાનો કાળ નિગમન કરવા લાગ્યા. અન્યદા પેલે કુકકુટ નાગનો જીવ પાંચમી નરકમાંથી નીકળીને તેજ હિમગિરિની ગુહામાં મોટા સર્ષ પણે ઉત્પન્ન થયો. યમરાજને ભુજાદંડ હોય તે તે સર્ષે ઘણા પ્રાણુઓનું ભક્ષણ કરતે તે વનમાં ફરવા લાગ્યું. એક વખતે ફરતાં ફરતાં તેણે ગિરિની કુંજમાં સ્તંભની જેમ સ્થિર થઈને ધ્યાન ધરતા કિરણગ મુનિને જોયા. તત્કાળ પૂર્વ જન્મના વૈરથી કેપવડે અરૂણ નેત્રવાળા થયેલા તે સર્વે તે મુનિને ચંદનના વૃક્ષની જેમ પિતાના શરીરથી વીંટી લીધા. C - 58 Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮] શ્રી ત્રિષષ્ટિ શલાક પુરુષ ચરિત્ર [પર્વ ૯ મું પછી તીવ્ર ઝેરવડે ભયંકર એવી દાઢથી મુનિને અનેક સ્થાને દંશ કર્યો. અને દંશવાળાં બધાં સ્થાનમાં તેણે ઘણું વિષ પ્રક્ષેપન કર્યું. તે વખતે મુનિ ચિંતવવા લાગ્યા કે “અહો ! આ સર્પ કર્મના ક્ષયને માટે મારે પૂર્ણ ઉપકારી છે, જરા પણ અપકારી નથી. લાંબે કાળ જીવીને પણ મારે કર્મનો ક્ષયજ કરવાનો છે, તો તે હવે સ્વલ્પ સમયમાં કરી લઉં.” આ પ્રમાણે વિચારી આલેચના કરી બધા જગતજીને ખમાવીને નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં ધર્મધ્યાનસ્થ એવા તે મુનિએ તત્કાળ અનશન ગ્રહણ કર્યું. ત્યાંથી કાળ કરીને બારમા દેવલેકમાં જંબૂકમાવત્ત નામના વિમાનને વિષે બાવીશ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. ત્યાં વિવિધ સમૃદ્ધિવડે વિલાસ કરતા અને દેવતાઓથી સેવાતા સુખમશ્નપણે કાળ નિર્ગમન કરવા લાગ્યા. પેલે મહાસર્પ તે હિમગિરિના શિખરમાં ફરતે ફરતે અન્યદા દાવાનળથી દગ્ધ થઈ ગયે. ત્યાંથી મરીને બાવીશ સાગરોપમના સ્થિતિવાળે તમઃપ્રભા નરકમાં નારકીપણે ઉત્પન્ન થયું. ત્યાં અઢીસે ધનુષ્યની કાયાવડે તે નરકની તીવ્ર વેદનાને અનુભવત સુખને એક અંશ પણ મેળવ્યા વગર કાળ નિર્ગમન કરવા લાગ્યા. આ જંબુદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહમાં તેનાં આભૂષણ તુલ્ય સુગંધ નામના વિજયમાં શુભંકરા નામે એક મોટી નગરી છે. તે નગરીમાં અવાર્ય વીર્યવાળે વજુવીર્ય નામે રાજા રાજય કરતા હતા, તે ભૂમિપર આવેલા ઇંદ્રની જેમ સર્વ રાજાઓમાં શ્રેષ્ઠ હતો. તેને મૂર્તિ વડે જાણે બીજી લક્ષ્મીદેવી હોય તેવી લક્ષ્મીવતી નામે પૃથ્વીમાં મંડળરૂપ મુખ્ય મહિલી હતી. કિરણવેગને જીવ દેવસંબંધી આયુષ્ય પૂર્ણ કરી અશ્રુત દેવલોકમાંથી ચ્યવીને સરેવરમાં હંસની જેમ તે લક્ષ્મીવતીના ઉદરમાં અવતર્યો. સમય આવતાં પવિત્ર આકૃતિને ધારણ કરનાર અને પૃથ્વીમાં આભૂષણરૂપ એવા પુત્રને તેણે જન્મ આપે. તેનું વજીનાભ એવું નામ પાડયું. જગદ્રપ કુમુદને ચંદ્રરૂપ અને ધાત્રીઓએ લાલિત કરે તે કુમાર અનુક્રમે માતાપિતાના આનંદની સાથે વૃદ્ધિ પામ્યો. અનુક્રમે યૌવનવય પામી શસ્ત્રશાસ્ત્રમાં વિચક્ષણ થશે. પિતાએ પવિત્ર દિવસે તેને રાજયાભિષેક કર્યો. પછી વાવીયે રાજાએ લક્ષ્મીવતી રાણી સહિત વ્રત ગ્રહણ કર્યું, ત્યાર પછી વજીનાભ પિતાના આપેલા રાજનું સારી રીતે પાલન કરવા લાગ્યો. કેટલેક કાળે વજનાભને પોતાની બીજી મૂર્તિ હોય તેવો અને પરાક્રમથી ચક્રના આયુધવાળા ચક્રવત્તી જેવો ચકાયુધ નામે પુત્ર થયે. ધાત્રીના હસ્તરૂપ કમળમાં ભ્રમરરૂપ એ કુમાર સંસારથી ભય પામતા પિતાની દીક્ષા લેવાની ઈચ્છા સાથે પ્રતિદિન વધવા લાગે. ચંદ્રની જેમ કળાપૂર્ણ એવો તે કુમાર અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયો, ત્યારે પિતાએ તેની પ્રાર્થના કરી કે “હે કુમાર ! આ રાજ્યને ગ્રહણ કરો. હું સંસારથી નિર્વેદ પામેલ છું, તેથી તમને રાયભાર સંપીને હમણાં જ મોક્ષના એક સાધનરૂપ દીક્ષા ગ્રહણ કરીશ.' ચક્રાયુધે કહ્યું કે “હે પૂજય પિતા! બાળચાપલ્યથી કદિ મારાથી કેઈ અપરાધ થઈ ગયે Page #499 -------------------------------------------------------------------------- ________________ સ૨ જો શ્રી પાર્શ્વનાથ ચરિત્ર [ ૪૫૯ હોય તે તેથી શુ' તમે મારી ઉપર આવેા અપ્રસાદ કરશે ? માટે મને ક્ષમા કરો, અને મારી જેમ આ રાજ્યનું આપજ પાલન કરો. આટલીવાર સુધી મારૂ' પાલન કરીને હવે છેડી ઢા નહીં.' વજ્રનાભ ખેાલ્યા—‘ હૈ નિષ્પાપ કુમાર ! તારા કાંઈ પણ અપરાધ નથી, પરંતુ અશ્વોની જેમ પુત્રોનુ' પણ ભાર ઉતારવાને માટેજ પાલન કરાય છે, તેથી હે પુત્ર! તુ' હવે કવચધારી થયા છુ; માટે મારા દીક્ષાના મનેરથ પૂરા કર, કેમકે તે મનેારથ તારા જન્મની સાથેજ મને ઉત્પન્ન થયેા છે. હવે તું છતાં પણ જો હુ` રાજ્યભારથી આક્રાંત થઈ ને ભવસાગરમાં ડુબી જઈશ, તેા પછી સારા પુત્રોની સ્પૃહા કેણુ કરશે ? ' આ પ્રમાણે કહી રાજાએ આજ્ઞાથી રાજ્યને નહી' ઇચ્છતા એવા પણ તે પુત્રને રાજ્યપર બેસાડ્યો. કુલીન પુરૂષાને ગુરૂજનની આજ્ઞા મહા મળવાનું છે.” 66 એ સમયે ક્ષેમ કર નામે જિનેશ્વર ભગવાન તે નગરીની બહાર આવેલા ઉદ્યાનમાં સમવસર્યાં. તેમને આવેલા સાંભળી વજ્રનાભ રાજા અત્યંત આનંદૅ પામીને ચિ ંતવવા લાગ્યા કે‘અહો ! આજે મારા મનેારથને અનુકૂળ એવા પુણ્યેાદયથી અહંત પ્રભુનેા સમાગમ પ્રાપ્ત થયેા છે.' પછી મેાટી સમૃદ્ધિ સાથે લઈને દીક્ષા લેવાની ઈચ્છાએ તે તત્કાળ ભગવંતની સમીપે ગયા, ત્યાં પ્રભુને વંદના કરીને તેમની અત્યુત્તમ દેશના સાંભળી. દેશનાને અંતે અંજલિ જોડી તેમણે પ્રભુને કહ્યુ` કે-‘ઘણા કાળથી ઇચ્છેલા વ્રતનું દાન કરીને મારાપર અનુગ્રહ કરે.. ખીજા ઉત્તમ સાધુએ જેવા ગુરૂ પણ પુણ્યથીજ પ્રાપ્ત થાય છે, તેા તમારા જેવા તીર્થંકર ભગવંત મને ગુરૂપણે પ્રાપ્ત થયા તેથી હું વિશેષ પુણ્યવાન છુ, દીક્ષાની ઇચ્છાથી મે' હમણાંજ પુત્રને રાજ્યાભિષેક કર્યાં છે, માટે હવે દીક્ષાનું દાન કરવારૂપ તમારા પ્રસાદ મેળવવાને માટે જ હું તત્પુર થયેા છેં.' આ પ્રમાણેનાં વજ્રનાભ રાજાનાં વચન સાંભળી દયાળુ પ્રભુએ પેાતે તરતજ તેને દીક્ષા આપી. તીવ્ર તપસ્યાને કરનારા તે રાષિએ પણ શ્રુતના અભ્યાસ ઘેાડા કાળમાં કર્યાં પછી ગુરૂની આજ્ઞાથી એકલવિહાર પ્રતિમાને ધારણ કરતા અને તીવ્ર તપસ્યાથી જેનું શરીર કૃશ થઈ ગયુ' છે એવા તે મહર્ષિ અનેક નગર વિગેરેમાં વિહાર કરવા લાગ્યા. અખંડ અને દૃઢ એવા મૂલેાત્તર ગુણાથી જાણે એ દૃઢ પાંખેાવાળા હોય તેમ તે મુનિ અનુક્રમે આકાશગમનની લબ્ધિને પ્રાપ્ત થયા. એક વખતે આકાશમાર્ગે ઊડીને તપના તેજથી જાણે બીજો સૂય હોય તેવા દેખાતા મુનિ સુચ્છ નામના વિજયમાં આવ્યા. પેલેા સ જે છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયેલેા હતા, તે ત્યાંથી નીકળીને સુકચ્છ વિજયમાં આવેલા જ્વલનગિરિમાં મોટી અટવીમાં કુરંગક નામે ભિલ્લુ થયે, યૌવનવય પ્રાપ્ત થતાં પ્રતિદિન તે ભિટ્ટ ધનુષ્ય ચઢાવીને આજીવિકાને માટે અનેક પ્રાણીઓને મારતા તે ગિરિની ગુહામાં ફરવા લાગ્યા. તે વખતે વજ્રનાભ મુનિ પણ ફરતા ફરતા યમરાજના સૈનિકે જેવા અનેક પ્રકારના શીકારી પ્રાણીએના સ્થાનરૂપ તેજ અટવીમાં આવી ચડ્યા. ચમૂરૂ વગેરે ક્રૂર પાણીથી ભય પામ્યા વિના તે મુનિ વલગિરિ ઉપર આવ્યા; તે વખતે સૂર્ય અસ્ત Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૯ મું પામી ગયે. જ્યારે સૂર્ય અસ્ત પામ્યો ત્યારે વલનગિરિની કંદરામાંજ જાણે તેનું નવીન શિખર હોય તેમ મુનિ કાર્યોત્સર્ગ કરીને રહ્યા. તે સમયે રાક્ષસોના કુળની જેમ સર્વ દિશાઓમાં અંધકાર વ્યાપી ગયો. યમરાજનાં જાણે ક્રીડા પક્ષી હોય તેવા ઘુવડ પક્ષીઓ ધુત્કાર કરવા લાગ્યા, રાક્ષસોના ગાયક હેય તેમ નહાર પ્રાણી ઉગ્ર આક્રંદ કરવા લાગ્યા, ડંકાથી વાજિંત્રની જેમ પુંછડાથી પૃથ્વી પર પ્રહાર કરતા વાઘો આમતેમ ભમવા લાગ્યા, અને વિચિત્ર રૂપવાળી શાકિની, ચેગિની અને વ્યંતરીએ કિલકિલ શબ્દ કરતી ત્યાં એકઠી થઈ ગઈ તેવા સ્વભાવથીજ અતિ ભયંકર કાળ અને ક્ષેત્રમાં પણ વાનાભ ભગવાન્ ઉદ્યાનમાં રહેલા હોય તેમ નિર્ભય અને નિષ્કપ થઈને સ્થિત રહ્યા. આ પ્રમાણે ધ્યાન ધરતા તે મુનિને રાત્રી નિર્ગમન થઈ ગઈ. પ્રાતઃકાળે તેમના તપની જતિની જેવી સૂર્યની ગતિ પ્રકાશિત થઈ એટલે સૂર્યકિરણના સ્પર્શથીજ જંતુ રહિત ભૂમિપર યુગમાત્ર દષ્ટિ નાખતા મુનિ બીજે વિહાર કરવાને માટે ત્યાંથી ચાલ્યા. એ સમયે વાઘના જે ક્રર અને વાઘના ચામડાને ઓઢનારે પેલે કુરંગક ભિન્ન હાથમાં ધનુષ્ય અને ભાથું લઈ શીકાર કરવા માટે નીકળે, તેણે દૂરથી વજીનાભ મુનિને આવતા જેયા, એટલે મને આ ભિક્ષુકન અપશુકન થયાં' એવા કુવિચારવડે તેને ક્રોધ ઉત્પન્ન થયે. પછી પૂર્વ જન્મના વૈરથી અતિ ક્રોધ કરતા તે કુરંગને દૂરથી ધનુષ્ય ખેંચીને હરણની જેમ તે મહર્ષિને બાણવડે પ્રહાર કર્યો. તેના પ્રહારથી પીડિત થયા છતાં પણ આનંયાન રહિત એવા તે મુનિ “નમોડસ્ત્ર:' એમ બોલતા પ્રતિલેખના કરીને પૃથ્વી પર બેસી ગયા. પછી સિદ્ધને નમસ્કાર કરવાપૂર્વક સમ્યમ્ આચના કરીને તે મુનિએ અનશન વ્રત ગ્રહણ કર્યું. પછી વિશેષ પ્રકારે મમતા રહિત થઈને સર્વ જીવને ખમાવ્યા. એ પ્રમાણે ધર્મધ્યાનમાં પરાયણપણે મૃત્યુ પામીને તે મુનિ મધ્ય દૈવેયકમાં લલિતાંગ નામે પરમદ્ધિક દેવતા થયા. કુરંગક મિલ તેને એક પ્રહારથી મૃત્યુ પામેલા જોઈ પૂર્વ વૈરને લીધે પિતાના બળ સંબંધી મદને વહન કરતો અતિ હર્ષ પામે. જન્મથી મૃત્યુ પર્યત મૃગયાવડે આજીવિકા કરનાર તે કુરંગક મિલ અનુક્રમે મૃત્યુ પામીને સાતમી નરકમાં રૌરવ નામના નરકાવાસમાં ઉત્પન્ન થયે. આ જંબુદ્વીપમાં પૂર્વ વિદેહને વિષે સુરનગર જેવું પુરાણપુર નામે એક વિશાળ નગર છે. તેમાં સેંકડે રાજાઓએ પુષ્પમાળાની જેમ જેના શાસનને અંગીકાર કરેલ છે એ કુલિશબાહુ નામે ઇંદ્ર સમાન રાજા હતું. તેને રૂપથી સુદર્શના (સારા દર્શનવાળી) અને પરમ પ્રેમનું પાત્ર સુદશના નામે મુખ્ય પટ્ટરાણી હતી. શરીરધારી પૃથ્વીની જેમ તે રાણીની સાથે ક્રીડા કરતો તે રાજા બીજા પુરૂષાર્થને બાદ કર્યા વગર વિષયસુખ ભગવતો હતો. એ પ્રમાણે કેટલેક કાળ વ્યતીત થતાં વજનાભનો જીવ દેવ સંબંધી આયુષ્યને પૂર્ણ કરી પ્રેયકથી ચ્યવીને તે સુદર્શાના દેવીના ઉદરમાં ઉત્પન્ન થયો. તે વખતે રાત્રીના પ્રાંત ભાગમાં સુખે સુતેલ દેવીએ ચક્રવર્તીના જન્મને સૂચવનારાં ચૌદ સ્વપ્નો જોયાં. પ્રાતઃકાળે રાજાને તે વાત કહેતાં . Page #501 -------------------------------------------------------------------------- ________________ [૪૬૧ સર્ગ ૨ જે] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર તેમણે તે સ્વપ્નનાં ફળની વ્યાખ્યા કહી બતાવી, તે સાંભળી દેવી. અત્યંત હર્ષ પામ્યાં. સમય આવતાં સૂર્યને પૂર્વ દિશા પ્રસવે તેમ તેણીએ એક પુત્રને જન્મ આપે. રાજાએ તેને જન્મોત્સવ કરીને મોટા ઉત્સવથી તેનું “સુવર્ણબાહુ એવું નામ પાડયું. ધાત્રીઓએ અને રાજાઓએ એક ઉત્કંગથી બીજા ઉસંગમાં લીધેલ તે કુંવર વટેમાર્ગુ નદીનું ઉલ્લંઘન કરે તેમ હળવે હળવે બાલ્યવયને ઉલ્લંઘન કરી ગયે. પૂર્વ જન્મના સંસ્કારથી તેણે સર્વ કળાએ સુખે સંપાદન કરી અને કામદેવના સદનરૂપ યૌવનવયને પ્રાપ્ત થયે. તે સુવર્ણ બાહુ કુમાર રૂપથી અને પરાક્રમથી જગતમાં અસામાન્ય થયે. તેમજ વિનયલક્ષમીથી સૌમ્ય અને પરાક્રમથી અધષ્ય 'થ. કુલિશાહ રાજાએ પુત્રને યોગ્ય થયેલે જાણ આગ્રહથી રાજય ઉપર બેસાડ અને પિતે ભાવવૈરાગ્યવડે દીક્ષા લીધી. સૌધર્મ દેવલોકમાં ઇંદ્રની જેમ પૃથ્વીમાં અખંડ આજ્ઞા પ્રવર્તાવીને અનેક પ્રકારના ભેગને ભેગવતે તે કુમાર સુખરૂપ અમૃતરસમાં મગ્ન રહેવા લાગે. એક વખતે હજાર હાથીઓથી વીંટાયેલો કુમાર સૂર્યના અશ્વોમાં આઠમો હોય તેવા એક અપૂર્વ અશ્વ ઉપર આરૂઢ થઈને ક્રીડા કરવાને નીકળી પડયો. અશ્વને વેગ જોવાને માટે રાજાએ તેને ચાબુક મારી; એટલે તત્કાળ પવનવેગી મૃગની જેમ તે સત્વર દેડ્યો. તેને ઊભે રાખવા માટે જેમ જેમ રાજા તેની લગામ ખેંચે તેમ તેમ તે વિપરીત શિક્ષિત અશ્વ અધિક અધિક દેડવા લાગે. માનનીય ગુરૂજનને દુર્જન ત્યજી દે તેમ મૂર્તિમાન પવન જેવા અવે ક્ષણવારમાં સર્વ સૈનિકેને દૂર છેડી દીધા. અતિ વેગને લીધે તે અશ્વ “ભૂમિ પર ચાલે છે કે આકાશમાં ચાલે છે” તે પણ કઈ જાણી શકાયું નહીં, અને રાજા પણ જાણે તેની ઉપર ઉદ્ગત થયેલા હોય તેમ લેકે તર્ક કરવા લાગ્યા. ક્ષણવારમાં તે તે અશ્વ સહિત રાજા વિચિત્ર વૃક્ષાથી સંકીર્ણ અને વિવિધ પ્રાણીઓથી આકુળ એવા હરના વનમાં આવી પહોંચ્યા. ત્યાં પિતાના આશય જેવું નિર્મળ એક સરોવર રાજાના જોવામાં આવ્યું. તેને જોતાંજ તૃષાતુર અને શ્વાસપૂર્ણ થયેલ અશ્વ પિતાની મેળે ઊભો રહ્યો. પછી અશ્વ ઉપરથી પર્યાણ ઉતારી તેણે અશ્વને ન્હવરાવ્યો અને જળ પાયું. પછી પોતે સ્નાન કરીને જળપાન કર્યું. સરોવરમાંથી નીકળીને ક્ષણવાર તેના તીર ઉપર વિસામે લઈ રાજા આગળ ચાલ્યો, ત્યાં એક રમણિક તપવન જોવામાં આવ્યું. તેમાં તાપસનાં નાનાં નાનાં બાળકો ઉત્સંગમાં મૃગનાં બચ્ચાંઓ લઈને કયારામાં રહેલાં વૃક્ષનાં મૂળને જળ વડે પૂરતાં હતાં, તે જોઈને રાજા ઘણે ખુશી થયો. તે તપવનમાં પ્રવેશ કરતાં વિચારમાં પડેલા તે રાજાનું જાણે નવીન કલ્યાણ સૂચવતું હોય તેમ દક્ષિણ નેત્ર ફરકયું. પછી હર્ષયુક્ત ચિત્તે આગળ ચાલતાં દક્ષિણ તરફ સખીઓની સાથે જળના ઘડાથી વૃક્ષોનું સિંચન કરતી એક મુનિકન્યા તેમના જેવામાં આવી. તેને જોઈને રાજા વિચારવા લાગ્યું કે “અહે! આવું રૂપ અપ્સરાઓમાં, નાગપત્નીમાં કે મનુષ્યની સ્ત્રીઓમાં ૧ કઈ ધારણ ન કરી શકે તેવો. ૨ સૂર્યના રથને સાત અશ્વો જોડેલા છે એવી લોકોક્તિ છે, તેની સમાન આ અશ્વ હેવાથી આઠમે કહો છે. Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૯ મું જેવામાં આવ્યું નથી, આ બાળા તે ત્રણ લેકમાં પણ અધિક રૂપવંત છે.” આ વિચાર કરીને તે વૃક્ષોના ઓથામાં રહી તેણીને જોવા લાગ્યો. તેવામાં તે બાળા સખીઓ સહિત માધવીમંડપમાં આવી. પછી પહેરેલાં વલ્કલ વસ્ત્રનાં દઢ બંધને શિથિલ કરીને બકુલ પુષ્પના જેવા સુગધી મુખવાળી તે બાળા બેરસલીના વૃક્ષને સિંચન કરવા લાગી, રાજાએ ફરીવાર ચિંતવ્યું કે “આ કમળ જેવાં નેત્રવાળી રમણનું આવું સુંદર રૂપ કયાં! અને એક સાધારણ સ્ત્રીજનને ચગ્ય એવું આ કામ ક્યાં! આ તાપસકન્યા નહીં હોય, કારણ કે મારું મન તેના પર રાગી થાય છે, તેથી જરૂર આ કઈ રાજપુત્રી હશે અને ક્યાંકથી અહીં આવી હશે?” રાજા આ વિચાર કરતો હતો, તેવામાં એ પદ્માવતીના મુખ પાસે તેના શ્વાસની સુગંધથી ખેંચાઈને એક ભમરો આવ્ય; અને તેના મુખપર ભમવા લાગે એટલે તે બાળા ભયથી કરપલ્લવ ધ્રુજાવતી તેને ઉડાડવા લાગી, પણ જ્યારે ભમરાએ તેને છોડી નહીં, ત્યારે તે સખીને ઉદ્દેશીને કહેવા લાગી કે “આ ભ્રમર-રાક્ષસથી મારી રક્ષા કરો, રક્ષા કરે. સખીએ કહ્યું, “બેન ! સુવર્ણબાહુ રાજા વગર તારી રક્ષા કરવાને બીજે કોણ સમર્થ છે? માટે જે રક્ષા કરાવવાનું પ્રજન હોય તે તે રાજાને અનુસર.” પદ્માવતીની સખીનાં આવાં વચન સાંભળી “જ્યાં સુધી વજીબાહુનો પુત્ર પૃથ્વી ઉપર રાજ્ય કરે છે ત્યાં સુધી કેણ ઉપદ્રવ કરનાર છે?' એમ બોલતો પ્રસંગ જાણનાર સુવર્ણબાહુ તત્કાળ પ્રગટ થયે. તેને અકસ્માત પ્રગટ થયેલ જોઈ બને બાળા ભય પામી ગઈ તેથી ઉચિત પ્રતિપત્તિ કંઈ કરી શકી નહીં, તેમ કાંઈ બોલી પણ શકી નહીં. એટલે આ બને ભય પામી છે” એવું જાણીને રાજા પુનઃ બે કે–“હે ભદ્ર! અહીં તમારૂં તપ નિર્વિઘે ચાલે છે?” તેના આવા પ્રશ્નને સાંભળીને સખીએ ધીરજ ધરીને કહ્યું કે “જ્યાં સુધી વજુબાહુના કુમાર રાજ્ય કરે છે ત્યાં સુધી તાપસેના તપમાં વિન્ન કરવાને કણ સમર્થ છે? હે રાજન! બાળા તે માત્ર કમળની બ્રાંતિથી કઈ ભ્રમરે તેના મુખપર ડંસ કર્યો, તેથી કાયર થઈને “રક્ષા કરે, રક્ષા કરો” એમ બેલી હતી.” આ પ્રમાણે કહીને તેણુએ એક વૃક્ષની નીચે આસન આપી રાજાને બેસાડયો. પછી તે સખીએ સ્વચ્છ બુદ્ધિવડે અમૃત જેવી વાણીથી પૂછયું કે-“તમે નિર્દોષ મૂત્તિથી કઈ અસાધારણ જન જણાવ્યું છે, તથાપિ કહે કે તમે કેણ છે? કઈ દેવ છે? કે વિદ્યાધર છે?” રાજાએ પિતાની જાતે પોતાને ઓળખાવવું અગ્ય ધારીને કહ્યું કે “હું સુવર્ણબાહુ રાજાને માણસ છું, અને તેમની આજ્ઞાથી આ આશ્રમવાસીઓના વિહ્વનું નિવારણ કરવા માટે અહીં આવ્યો છું, કેમકે આવાં કાર્યમાં તે રાજાને મહાન પ્રયત્ન છે.” રાજાના આવા ઉત્તરથી આ પતે જ તે રાજા છે એમ ચિંતવતી સખીને રાજાએ કહ્યું કે “આ બાળા આવું અશકય કામ કરીને પિતાના દેહને શા માટે કષ્ટ આપે છે?” સખીએ નિશ્વાસ મૂકીને કહ્યું કે “રત્નપુરના રાજા બેચરેંદ્રની આ પધ્રા નામે કુમારી છે, તેની માતાનું નામ રત્નાવલી છે. આ બાળાને જન્મ થતાંજ તેના પિતા મૃત્યુ પામ્યા. પછી રાજ્યપદને અથે તે રાજાના પુત્રે પરસ્પર લડવા લાગ્યા, તેથી તેના રાજ્યમાં મોટો બળ થા. તે વખતે રત્નાવલી રાણી આ બાળાને લઈને Page #503 -------------------------------------------------------------------------- ________________ સગર્ જો] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર [ ૪૬૩ પેાતાના ભાઈ અને તાપસેાના કુળપતિ ગાલવ મુનિના આશ્રમમાં નાસી આવી. એક સમયે કેાઈ દિવ્ય જ્ઞાની મુનિ અહી' આવી ચડ્યા. તેને ગાલવ તાપસે પૂછ્યું' કે ‘ આ પદ્માકુમારીને પતિ કેણુ થશે ?' એટલે તે મહામુનિએ કહ્યું કે—“ વખાડુ રાજાનેા ચક્રવતી પુત્ર અશ્ર્વથી હરાઈ ને અહી` આવશે, તે આ માળાને પરણશે. ” તે સાંભળી રાજાએ મનમાં વિચાયુ' કે ‘વજ્રાશ્ર્વ જે મને અહી' અકસ્માત્ હરી લાગ્યે, તે વિધિએ આ રમણીની સાથે મેળવવાના ઉપાયજ રચેલા હશે.' આ પ્રમાણે વિચારીને રાજાએ કહ્યુ કે હે ભદ્રે ! તે કુળપતિ ગાલવ મુનિ હાલ કયાં છે ? તેમનાં દશનથી મને વિશેષ આનંદ ઉત્પન્ન થશે.' તે મેલી– પૂર્વક્ત મહામુનિએ આજે અહીંથી વિહાર કર્યાં છે, તેથી તે મુનિને વળાવવા માટે ગાલવ મુનિ ગયેલા છે. તે હમણાં તેમને નમીને અહી' આવશે. ’ તેવામાં ‘હે નંદા ! પદ્માને અહીં લાવ, કુળપતિને આવવાના સમય થયેા છે. ' આ પ્રમાણે એક વૃદ્ધ તાપસીએ કહ્યુ', તે વખતે ઘેાડાની ખરીએના અવાજથી પેાતાના સૈન્યને આવેલુ જાણીને રાજાએ કહ્યુ` કે ‘તમે જાઓ, હું... પણ આ સૈન્યના ક્ષેાભથી આશ્રમની રક્ષા કરૂં. ' પછી નંદા સખી સુવણુબાહુ રાજાને વાંકી ગ્રીવાથી અવલેાકતી પદ્માને ત્યાંથી માંડમાંડ લઈ ગઈ. કુળપતિ આવ્યા એટલે નદાએ તેમને અને રત્નાવળીને હર્ષોંથી સુવણુ ખાડું રાજાને વૃત્તાંત કહી જણુાન્યેા. તે સાંભળી ગાલવઋષિ ખેલ્યા કે ‘તે મુનિનું જ્ઞાન ખરેખરૂ પ્રતીતિવાળું સિદ્ધ થયુ'. મહાત્મા જૈનમુનિએ કર્દિ પણુ મૃષા ભાષણ કરતા નથી. હું ખાળાએ! એ રાજા અતિથિ હોવાથી પૂજ્ય છે; વળી રાજા વર્ણાશ્રમના ગુરૂ કહેવાય છે અને આપણી પદ્માના તે પતિ થવાના છે, માટે ચાલે, આપણે પદ્માને સાથે લઈને તેની પાસે જઈ એ. ' પછી કુળપતિ ગાલવ રત્નાવળી, પદ્મા અને નંદાને સાથે લઈને રાજા પાસે ગયા. રાજાએ ઉભા થઈ ને તેમને સત્કાર કર્યાં. રાજાએ કહ્યું કે-‘હું તમારાં દન કરવાને ઉત્કંઠિત હતેા અને મારે તમારી પાસે આવવુ જ જોઈએ, તે છતાં તમે પેતે અહી' કેમ આવ્યા ?’ ગાલવ મેલ્યા~~‘ ખીજા પશુ જો કેઈ અમારે આશ્રમે આવે તે તે અમારે અતિથિપણાથી પૂજ્ય છે, તેમાં પણ તમે તે વિશેષ પૂજ્ય છે. આ પદ્મા જે મારી ભાણેજ છે તેને જ્ઞાનીએ તમારી પત્ની કહેલી છે. તેના પુણ્યચેાગે તમે અહીં આવી ચઢયા છે, માટે હવે આ ખાળાનું પાણિગ્રહણ કરે. ' આવાં ગાલવમુનિનાં વચનથી જાણે ખીજી પન્ના ( લક્ષ્મી ) હોય તેવી પદ્માને સુવર્ણ માહુ ગાંધવ`વિવાહથી પરણ્યા. પછી રત્નાવળીએ હર્ષિત ચિત્તવાળા સુવણુબાહુને કહ્યુ` કે ‘હે રાજન ! તમે આ પદ્માના હૃદયકમળમાં સૂર્ય જેવા સદા થઈ રહેા, ' એ સમયે રત્નાવળીના પદ્મોત્તર નામે એક સાપન પુત્ર હતા, તે ખેચરપતિ કેટલીક ભેટ લઈ વિમાનાથી આકાશને આચ્છાદન કરતા તે પ્રદેશમાં આન્યા. રત્નાવળીએ તેને બધી હકીકત નિવેદન કરવાથી તે સુવણુ ખાડુને નમસ્કાર કરી અંજલિ જોડીને કહેવા લાગ્યા, “હું દેવ ! આ તમારા વૃત્તાંત જાણીને હું' તમને સેવવાને માટેજ અહીં આવ્યેા છું, માટે હું Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪] શ્રી વિષ િશલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૯ મું જન! મને આજ્ઞા આપે, અને તે પ્રતાપી ! વતાય ગિરિ ઉપર મારૂં નગર છે, ત્યાં આપ પધારે. ત્યાં આવવાથી વિદ્યાધરની સર્વ ઐશ્વર્યલક્ષમી આપને પ્રાપ્ત થશે.” તેના અતિ આગ્રહથી રાજાએ તેનું વચન સ્વીકાર્યું, એ સમયે પવાએ પિતાની માતાને નમન કરીને ગદ્ગદ્ વાણીએ કહ્યું કે “હે માતા! હવે મારે પતિ સાથે જવું પડશે, કેમકે એમના સિવાય મારૂં હવે બીજું સ્થાન હેયજ નહીં, માટે કહે કે હવે ફરીવાર તમે કયારે મળશે? આ બંધુ જેવાં ઉઘાનવૃક્ષને, પુત્ર સમાન મૃગશિશુઓને અને આ બહેને જેવી મુનિકન્યાઓને મારે છોડવી પડશે. આ વહાલે મયૂર મેઘ વર્ષનાં ષડૂજ સ્વર બેલી પિતાનું તાંડવ હવે કેની આગળ બતાવશે? આ બોરસલી, અશોક અને આંબાના વૃક્ષને વાછડાને ગાની જેમ મારા વિના પયપાન કેણ કરાવશે?” રત્નાવલી બેલી “વત્સ! તું એક ચક્રવતી રાજાની પત્ની થઈ છે, તે હવે ધિક્કારભરેલા આ વનવાસના વૃત્તાંતને ભૂલી જજે, અને આ પૃથ્વીના ઇંદ્ર ચક્રવર્તી રાજાને અનુસરજે, તેથી તું તેની પટ્ટરાણી થઈશ. આવા વર્ષને વખતે હવે તું શેક કરે છેડી દે.” આ પ્રમાણે કહી તેણીના મસ્તક પર ચુંબન કરી, ભરપૂર આલિંગન કરી અને ઉત્કંગમાં બેસાડીને રત્નાવળીએ શિખામણ આપવા માંડી કે “હે વત્સ! હવે તું પતિગૃહમાં જાય છે, તેથી ત્યાં હમેશાં પ્રિયંવદા થશે, પતિના જમ્યા પછી જમજે, અને તેના સુતા પછી સુજે. ચક્રવતીની બીજી સ્ત્રીઓ કે જે તારે સપત્ની (શાક) થાય, તે કદિ સાપત્ન ભાવ બતાવે, તો પણ તું તેમને અનુકૂળજ રહેજે, કેમકે “મહત્વવાળા જનોની એવી ગ્યતા છે.” હે વત્સ! હમેશાં સુખ આડું વસ્ત્ર રાખી, નીચી દષ્ટિ કરી પિયણની જેમ અસૂર્યપશ્યા (સૂર્યને પણ નહીં જેનારી) થજે. હે પુત્રી ! સાસુનાં ચરણકમળની સેવામાં હંસી થઈને રહેજે, અને કદિ પણ હું ચકવત્તિપત્ની છું એવો ગર્વ કરીશ નહીં. તારી સપત્નીના સંતાનને સર્વદા પિતાનાજ પુત્ર માનજે, અને તેઓને પિતાના સંતાનની જેમ પોતાના ખેાળારૂપ શય્યામાં સુવાડજે.” આ પ્રમાણે પોતાની માતાનાં અમૃત જેવાં શિક્ષાવચનનું કણુજલિવડે પાન કરી નમીને તેની રજા લીધી. પછી તે પિતાના પતિની અનુચરી થઈ પવોત્તર વિદ્યારે પોતાની માતા રત્નાવીને પ્રણામ કરીને ચક્રવતીને કહ્યું કે “હે સ્વામિન ! આ મારા વિમાનને અલંકૃત કરો.” પછી ગાલવ મુનિની રજા લઈ સુવર્ણબાહુ રાજા પોતાના પરિવાર સહિત પવોત્તરના વિમાનમાં બેઠા. પવોત્તર પિતાની બહેન પવા સહિત સુવર્ણબાહુને વિતાઢય ગિરિ ઉપર પોતાના રત્નપુર નગરમાં લઈ ગયા. ત્યાં દેવતાના વિમાન જે એક રત્નજડિત મહેલ અનેક બેચરે યુક્ત સુવર્ણબાહુને રહેવા માટે સેપે અને પોતે હમેશાં દાસીની જેમ તેમની પાસે જ રહીને તેમની આજ્ઞા ઉઠાવવા લાગ્યો, તેમજ સ્નાન, ભેજનાદિકવડે તેમની ચોગ્ય સેવા ભક્તિ કરવા લાગ્યા. ત્યાં રહીને સુવર્ણ બાહુએ પિતાની અત્યંત પુણ્યસંપત્તિથી બંને શ્રેણીમાં રહેનારા સર્વ વિદ્યાધરોનું ઐકવર્ય પ્રાપ્ત કર્યું, અને વિદ્યાધરની ઘણી કન્યાઓને પરણ્યા. વિદ્યાધરેએ સર્વ વિદ્યાધરોના ઐશ્વર્ય ઉપર તેમનો અભિષેક કર્યો. પછી પદ્મા વિગેરે પિતાની પરણેલી સવ ખેચરીઓને સાથે લઈ સુવર્ણબાહુ Page #505 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ જો] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર [૪૬૫ પરિવાર સહિત પોતાના નગરમાં ગયા. સુવર્ણ બાજુ રાજાને પૃથ્વીપર રાજ્ય કરતાં અનુક્રમે ચૌદ રત્ના પ્રાપ્ત થયાં. દેવતાઓએ પણ સેવેલા સુવણું બાહુ ચક્રવતી એ ચક્રરત્નના માને અનુસરીને ષટ્ક’ડ પૃથ્વીમંડળને લીલામાત્રમાં સાષી લીધું. પછી સૂર્યની જેમ પેાતાના તેજથી સર્વાંના તેજને ઝાંખા કરતા સુવર્ણ`બાહુ ચક્રવતી' વિચિત્ર ક્રીડાથી ક્રીડા કરતા આનંદમાં રહેવા લાગ્યા. એક વખતે ચક્રવતી મહેલ ઉપર બેઠા હતા, તેવામાં આકાશમાંથી દેવતાના વૃંદને ઉતરતું અને નીચે જતુ જોયુ. તે જોઈન તેને વિસ્મય થયેા. તે વખતેજ તેના સાંભળવામાં આવ્યું કે ‘જગન્નાથ તી‘કર સમવસર્યાં છે.’ તે સાંભળતાંજ શ્રદ્ધાબદ્ધ મનવાળા ચક્રવતી તેમને વાંદવા ગયા. ત્યાં જઈ, પ્રભુને વાંદી, ચેાગ્ય સ્થાને બેસી તેમની પાસેથી અકસ્માત્ અમૃતના લાભ જેવી દેશના સાંભળી. પછી ઘણા ભવ્ય પ્રાણીઓને પ્રતિધ આપી પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યાં, અને સુવણુ બાહુ ચક્રવતી પેાતાના સ્થાનમાં આવ્યા. પછી તીથંકરની દેશના સાંભળવાને આવેલા દેવતાઓને વારંવાર સ'ભારીને મે કેાઈવાર આવા દેવતા જોયા છે' એવા ઉહાપાહ કરતાં તેમને જાતિસ્મરણુ ઉત્પન્ન થયું. એટલે તે ચિંતવવા લાગ્યા કે “ જ્યારે હું' મારા પૂર્વ ભવ જોઉં છું, ત્યારે પ્રત્યેક મનુષ્યભવમાં પ્રયત્ન કર્યા છતાં પણ હજુ સુધી મારા ભવના અંત આવ્યે નથી. જે દેવેંદ્રપણાને પ્રાપ્ત થયા હોય, તે પ્રાણી મનુષ્યપણામાં પણ પાછા તૃપ્તિ પામે છે. અહો ! કથી જેનો સ્વભાવ ઢંકાઈ ગયેા છે એવા આત્માને આ શે! મેાહ થયેા છે? જેમ મા` ભૂલેલા મુસાફર ભ્રાંત થઈને ખીજે માળે જાય છે, તેમ મેક્ષમાને ભૂલી ગયેલેા પ્રાણી પણ સ્વર્ગ, મ, તિ`ચ અને નરકગતિમાં ગમનાગમ કર્યાં કરે છે, માટે હવે હું. માત્ર મેાક્ષમાને માટે જ વિશેષ પ્રયત્ન કરીશ, કેમકે સામ પ્રત્યેાજનમાં પણ કટાળેા પામવેા નહી, તેજ કલ્યાણનું મૂળ છે.” આ પ્રમાણે નિશ્ચય કરી સુવણુ ખાડું ચક્રવતી એ પેાતાના પુત્રને રાજ્યપર બેસાડયો. તે સમયે શ્રી જગન્નાથ જિને≤ પણ વિહાર કરતા ત્યાં પધાર્યા. સુવર્ણ બાહુએ તત્કાળ પ્રભુ પાસે જઈને દીક્ષા લીધી, અને ઉગ્ર તપસ્યા કરીને અનુક્રમે ગીતા થયા. પછી અર્હત ભક્તિ વિગેરે કેટલાંક સ્થાનકાને સેવીને તે સત્બુદ્ધિ સુવણુ બાહુ મુનિએ તીર્થંકર નામકમ` ઉપાર્જન કર્યુ. એક વખતે વિહાર કરતા તે મુનિ ક્ષીરગિરિની પાસે આવેલી વિવિધ પ્રકારનાં હિ સક પ્રાણીઓથી ભય કર એવી ક્ષીરવર્ણા નામની અટવીમાં આવ્યા. ત્યાં તેજથી સૂર્યાં જેવા સુવર્ણ`બાહુ મુનિ સૂર્યની સન્મુખ દૃષ્ટિ સ્થિર રાખી કાચેત્સ` કરીને આતાપના લેવા લાગ્યા. તે વખતે પેલા કુરંગક ભિલૢ નરકમાંથી નીકળી તેજ પવતમાં સિદ્ધ થયા હતા, તે ભમતો ભમતો દૈવયેાગે ત્યાં આવી ચઢયો. આગલે દિવસે પણ ભક્ષ્ય મળેલ' નહી' હાવાથી તે ક્ષુધાતુર હતા. તેવામાં યમરાજના જેવા તે સિંહૈ આ મહિષ ને દૂરથી જોયા. પૂર્વ જન્મના વૈરથી C - 59 Page #506 -------------------------------------------------------------------------- ________________ શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૯ મું મુખને ફાડતે અને પુંછના પછાડવાથી પૃથ્વીને ફડતો હોય તે તે ક્ષુદ્ર પંચાનન મુનિ ઉપર ધસી આવ્યું. કાન અને કેશવાળી ઊંચી કરી, ગજેનાથી ગિરિગુહાને પૂરતા તેણે મટી ફાળ ભરીને મુનિ ઉપર થાપો માર્યો. સિંહના ઉછળીને આવ્યા અગાઉ દેહ ઉપર પણ આકાંક્ષા રહિત એવા તે મુનિએ તત્કાળ ચતુર્વિધ આહારનાં પચ્ચખ્ખાણ કરી લીધાં. આલેચના કરી, સર્વ પ્રાણીને ખમાવ્યાં, અને સિંહના ઉપર હદયમાં કિંચિત્ પણ વિકાર લાવ્યા વગર ધર્મધ્યાનમાં સ્થિત રહ્યા. પછી કેશરીસિંહે વિદી કરેલા તે મુનિ મૃત્યુ પામીને દશમા દેવલેકમાં મહાપ્રભ નામના વિમાનને વિષે વીશ સાગરોપમની સ્થિતિવાળા દેવતા થયા. પેલે સિંહ મૃત્યુ પામીને દશ સાગરોપમની સ્થિતિએ ચોથી નરકમાં ગયે, અને પાછો તિયચ આવી બહુ પ્રકારની નિમાં વેદનાને ભોગવવા લાગ્યું. इत्याचार्यश्रीहेमचंद्रसूरिविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये नवमे पर्वणि श्रीपार्श्वनाथपूर्वभवनवकवर्णना नाम द्वितियः सर्गः ॥ इति श्रीपाश्वनाथपूर्वभवनवक समाप्तम् ॥ શ્રી પાર્શ્વનાથ પ્રભુને જન્મ, કૌમારવય, દીક્ષાગ્રહણ અને કેવળજ્ઞાનની ઉત્પત્તિ. પૂર્વોકત સિંહને જીવ અસંખ્ય ભવમાં દુખનો અનુભવ કરતે અન્યદા કઈ ગામડામાં એક ગરીબ બ્રાહ્મણને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયે, તેને જન્મ થતાંજ તેનાં માતાપિતા અને શ્રાતા વિગેરે સર્વ મૃત્યુ પામી ગયાં. લેકે એ કૃપાથી તેને જીવાડશે અને તેનું ક(મ) એવું નામ પાડ્યું. બાલ્યવયને ઉલ્લંઘન કરીને તે યૌવનવયને પ્રાપ્ત થયે, પરંતુ નિરંતર દુખી સ્થિતિને ભગવતે અને લોકોથી હેરાન થતું તે માંડમાંડ ભેજન પામતે હતે. એક વખતે ગામના ધનાઢવ્યોને રત્નાલંકારને ધારણ કરતા જોઈ તેને તત્કાળ વૈરાગ્ય આવ્યું. તેણે ચિંતવ્યું કે હજારાના પેટને ભરનારા અને વિવિધ આભૂષણને ધારણ કરનારા આ ગૃહસ્થો દેવતા જેવા લાગે છે, તેથી હું ધારું છું કે તે પૂર્વ જન્મના તપનું જ ફળ છે. હું માત્ર ભજનની અભિલાષા કરતો આટલે દુઃખી થાઉં છું, માટે મેં પૂર્વે કાંઈ તપ કરેલું જણાતું Page #507 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ ] શ્રી પાર્શ્વનાથ પ્રભુને જન્મ વિગેરે [૪૬૭ નથી, તેથી જરૂર આ ભવમાં તપ આચરૂં.' આ વિચાર કરીને તે કમઠે તાપસવ્રત ગ્રહણ કર્યું અને કંદમૂળાદિકનું ભજન કરતો પંચાગ્નિ તપ કરવા લાગ્યા. આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના આભૂષણ જેવી ગંગાનદી પાસે વારાણસી નામે નગરી છે. તે નગરમાં ચિત્યેની ઉપર ગંગાના કલ્લોલ જેવી દવાઓ અને પબ્રકેશ જેવા સુવર્ણના કું શેભે છે. તે નગરના કિલ્લા ઉપર અર્ધી રાત્રે જ્યારે પૂર્ણિમાનો ચંદ્ર આવે છે, ત્યારે તે જેનારને રૂપાના કાંગરાને ભ્રમ કરાવે છે. ઇંદ્રનીલ મણિથી બાંધેલી ત્યાંના વાસડેની ભૂમિમાં અતિથિઓની એ જળની બુદ્ધિથી હાથ નાખે છે, એટલે તેમનું ઉપહાસ્ય થાય છે. તે નગરનાં ચૈત્યમાં સુગંધી ધુપને ધુમ્ર એટલે બધા પસર્યા કરે છે કે જાણે દષ્ટિદેષ ન લાગવા માટે નીલ વસ્ત્ર બાંધ્યું હોય તેમ જણાય છે. સંગીતમાં થતા મુરજ શબ્દથી તે નગરમાં મેઘના વનિની શંકા કરતા મયૂર હમેશાં વર્ષાઋતુની જેમ કેકાવાણી બેલ્યા કરે છે. એવી સુશોભિત વારાણસી નગરીમાં ઈફવાકુ વંશને વિષે અશ્વસેન નામે રાજા થયા. તેમણે અશ્વસેનાથી દિશાઓના ભાગને રણાંગણ જેવા કર્યા હતા. તે રાજા સદાચારરૂપ નદીને ઉત્પન્ન થવાના ગિરિ હતા, ગુણરૂપ પક્ષીઓને આશ્રયવૃક્ષ હતા અને પૃથ્વીમાં લહમીરૂપા હાથિણીના બંધનતંભ તુલ્ય હતા. રાજાઓમાં પુંડરીક જેવા તે રાજાની આજ્ઞાને સર્પ જેવા દુરાચારી રાજાઓ પણ ઉલ્લંઘન કરી શકતા નહીં. તે રાજાને સર્વ સ્ત્રીઓમાં શિરામણી અને સપત્નીઓમાં અવામા વામાદેવી નામે પટ્ટરાણી હતી. તે પોતાના પતિના યશ જેવું નિર્મળ શીળ ધારણ કરતી હતી, અને સ્વાભાવિક પવિત્રતાથી જાણે બીજી ગંગા હોય તેવી જણાતી હતી. આવા ગુણેથી વામાદેવી રાણી પતિને અતિ વલ્લભ હતી, તથાપિ એ વલ્લભપણું જરા પણ બતાવતી નહિ, એટલે તે સંબંધી અભિમાન ધરાવતી નહીં. અહીં પ્રાણત કપમાં ઉત્તમ દેવસમૃદ્ધિ જોગવી સુવર્ણ બાહુ રાજાના જીવે પિતાનું દેવ સંબંધી આયુષ્ય પૂર્ણ કર્યું. પછી ચિત્રમાસની કૃષ્ણ ચતુર્થીએ વિશાખા નક્ષત્રમાં ત્યાંથી વીને તે દેવ અર્ધી રાત્રે વામાદેવીના ઉદરમાં અવતર્યો. તે સમયે વામાદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહા સવપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં. ઈંદ્રોએ, રાજાએ અને તહેતા વખપાઠકએ સ્વપ્નની વ્યાખ્યા કહી બતાવી, તે સાંભળી હર્ષ પામેલા દેવી તે ગર્ભ ધારણું કરતા સુખે કાળ નિર્ગમન કરવા લાગ્યા. અનુક્રમે પૌષ માસની કૃષ્ણ દશમીએ અનુરાધા નક્ષત્રમાં રત્નને જેમ વિદુરગિરિની ભૂમિ પ્રસવે તેમ વામાદેવીએ સર્ષના લાંછનવાળા નીલવર્ણી" પુત્રને જન્મ આપે. તત્કાળ છપ્પન દિકુમારીઓએ આવી અહંત પ્રભુનું અને તેમની માતાનું સૂતિકાકર્મ કર્યું. પછી શકે ત્યાં આવી દેવીને અવસ્થાપિની નિદ્રા આપી, તેમના પડખામાં પ્રભુનું પ્રતિબિંબ સ્થાપિત કરી, પિતે પાંચ રૂપ વિકુળં. તેમાં એક રૂપે પ્રભુને લીધા, બે રૂપે ચામર ધારણ કર્યા, એક રૂપે પ્રભુના ઉપર છત્ર ધર્યું અને એક રૂપે વજા ઉછાળતા ૧ પ્રિય-અનિષ્ટ નહીં. Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮]. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૯ મું સુંદર ચાલે ચાલતા અને વાંકી ગ્રીવાવડે પ્રભુના મુખ તરફ દષ્ટિ રાખતા ઉતાવળે મેરૂગિરિ તરફ ચાલ્યા. ક્ષણવારમાં મેરૂગિરિની અતિ પાંડુકબલા નામની શિલા ઉપર પહોંચ્યા. ત્યાં પ્રભુને ઉસંગમાં લઈને શકેંદ્ર સિંહાસન પર બેઠા. તે વખતે અશ્રુત વિગેરે ત્રેસઠ ઇકો પણ સત્વર ત્યાં આવ્યા, અને તેમણે વિધિપૂર્વક પ્રભુને જન્માભિષેક કર્યો. પછી સૌધર્મેન્દ્ર ઈશાનેંદ્રના ઉત્સંગમાં પ્રભુને બેસાડીને વૃષભના ઇંગમાંથી નીકળતા જળવડે સ્નાન કરાવ્યું. પછી ચંદનાદિકથી પ્રભુનું અર્ચન કરી અંજલિ જેડીને ઇ પવિત્ર સ્તુતિ કરવાનો આરંભ કર્યો. “પ્રિયંગુ વૃક્ષની જેવા નીલવર્ણવાળા, જગતના પ્રિય હેતુભૂત અને દસ્તર સંસારરૂપ સાગરમાં સેતુરૂપ એવા તમને હું નમસ્કાર કરું છું. જ્ઞાનરૂપી રત્નના કેશ (ભંડાર) રૂપ, વિકસિત કમળ જેવી કાંતિવાળા અને ભવ્ય પ્રાણીરૂપ કમળમાં સૂર્ય જેવા હે ભગવંત! હું આપને નમસ્કાર કરું છું. ફળદાયક એવાં એક હજાર ને આઠ નરલક્ષણને ધારણ કરનારા અને કર્મરૂપ અંધકારને નાશ કરવામાં ચંદ્ર જેવા તમને મારે નમસ્કાર છે. ત્રણ જગતમાં પવિત્ર, જ્ઞાનાદિ રત્નત્રય ધારણ કરનાર, કર્મરૂપ સ્થળને દવામાં ખનિત્ર ' સમાન અને શ્રેષ્ટ ચારિત્રના ધારક એવા તમને મારો નમસ્કાર છે. સર્વ અતિશયના પાત્ર, અતિ દયાવાનું અને સર્વ સંપત્તિના કારણભૂત એવા હે પરમાત્મન ! તમને મારે નમસ્કાર છે. કષાયને દૂર કરનાર કરૂણાના ક્ષીરસાગર અને રાગદ્વેષથી વિમુક્ત એવા હે મોક્ષગામી પ્રભુ! તમને મારો નમસ્કાર છે. તે પ્રભુ! જે તમારા ચરણની સેવાનું ફળ હોય તે તે ફળવડે તમારી ઉપર ભવભવમાં મને ભક્તિભાવ પ્રાપ્ત થશે.” આવી રીતે પ્રભુની સ્તુતિ કરીને તેમને લઈ વામાદેવીના પડખામાં મૂક્યા, અને તેમને આપેલી અવસ્થાપિની નિદ્રા અને પાસે મૂકેલું પ્રતિબિંબ હરી લઈ ઇંદ્ર પિતાને સ્થાનકે ગયા. અશ્વસેન રાજાએ પ્રાતઃકાળે કારાગૃહમેશ્નપૂર્વક તેમને જન્મોત્સવ કર્યો. જ્યારે પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે માતાએ એકદા કૃષ્ણ પક્ષની રાત્રીએ પણ પડખે થઈને એક સપને જતે યો હતે, પછી તે વાર્તા તરતજ પતિને કહી હતી, તે સંભારીને અને એ ગર્ભનેજ પ્રભાવ હતે એમ નિર્ણય કરીને રાજાએ કુમારનું પાશ્વ એવું નામ પાડ્યું. ઇન્ટે આજ્ઞા કરેલી અસરરૂપ ધાત્રીઓએ લાલિત કરેલા જગત્પતિ રાજાઓને ખોળે ખેળે સંચરતા વૃદ્ધિ પામવા લાગ્યા. અનુક્રમે નવ હસ્ત ઊંચી કાયાવાળા થઈને કામદેવને ક્રીડા કરવાના ઉપવન જેવા અને મૃગાક્ષીઓને કામણ કરનારા યૌવનવયને પ્રાપ્ત થયા. જાણે નીલમણિના સારથી કે નીલત્પલની લહમીથી બનેલા હોય તેમ પાર્શ્વપ્રભુ કાયાની નીલ કાંતિવડે શોભવા લાગ્યા. મોટી શાખાવાળા વૃક્ષની જેમ મોટી ભુજાવાળા અને મોટા તટવાળા ગિરિની જેમ વિશાળ વક્ષસ્થળવાળા પ્રભુ વિશેષ શોભવા લાગ્યા. હસ્તકમળ, ચરણકમળ, વદન કમળ અને નેત્રકમળ વડે અશ્વસેનના કુમાર વિકસ્વર થયેલાં કમળના વનવડે માટે કહ શેભે તેમ શોભવા લાગ્યા. ૧. દવાનું હથિયાર. ૨. કેદીઓને છોડી દેવા. Page #509 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ ] શ્રી પાર્શ્વનાથ પ્રભુનો જન્મ વિગેરે [૪૬૯ તેમજ વજ જેવા દઢ, સર્ષના લાંછનવાળા અને વજના મધ્ય ભાગ સમાન કૃશ ઉદરવાળા પ્રભુ વજાજીષભનારાચ સંહનનને ધારણ કરતા શોભવા લાગ્યા. પ્રભુનું આવું સ્વરૂપ જોઈને સ્ત્રીઓ ચિંતવન કરતી કે “આ કુમાર જેમના પતિ થશે તે સ્ત્રી આ પૃથ્વીમાં ધન્ય છે.” એક વખતે અશ્વસેન રાજા સભામાં બેસી જિનધર્મની કથામાં તત્પર હતા તેવામાં પ્રતીહારે આવીને વિજ્ઞપ્તિ કરી કે “હે નરેશ્વર ! સુંદર આકૃતિવાળો કઈ પુરૂષ દ્વારે આ છે, તે સ્વામીને કાંઈક વિજ્ઞપ્તિ કરવાને ઈચ્છે છે, માટે પ્રવેશની આજ્ઞા આપીને તેના પર પ્રસન્ન થાઓ.” રાજાએ કહ્યું “તેને સત્વર પ્રવેશ કરાવ.” “ન્યાયી રાજા પાસે આવીને સર્વે વિજ્ઞપ્તિ કરે છે.” દ્વારપાળે તેને પ્રવેશ કરાવ્યું, એટલે તેણે પ્રથમ રાજાને નમસ્કાર કર્યો અને પછી પ્રતીહારે બતાવેલા આસન ઉપર તે બેઠે. રાજાએ પૂછયું કે “હે ભદ્ર! તમે કેના સેવક છે ? કોણ છે? અને શા કારણે અહીં મારી પાસે આવ્યા છે?” તે પુરૂષ બોલ્ય-“હે સ્વામિન ! આ ભરતક્ષેત્રમાં લહમીઓના કીડાસ્થાન જેવું કુશસ્થળ નામે એક નગર છે. તે નગરમાં શરણથીને કવરૂપ અને યાચકે ને કલ્પવૃક્ષરૂપ નરવર્મા નામે પરાક્રમી રાજા હતા. તે પિતાના સીમાડાના ઘણા રાજાઓને સાધી પ્રલયકાળના સૂર્યની જેમ તીવ્ર તેજથી પ્રકાશતા હતા, જૈનધર્મમાં તત્પર એ રાજાએ મુનિરાજની સેવામાં સદા ઉઘત રહીને અખંડ ન્યાય અને પરાક્રમથી ચિરકાળ પિતાના રાજ્યનું પાલન કર્યું. પછી સંસારથી ઉદ્વેગ પામી રાજ્યલક્ષ્મીને તૃણવત્ છેડી દઈ, સુસાધુ ગુરૂની પાસે તેણે દીક્ષા ગ્રહણ કરી તે પુરૂષ આટલી અર્ધ વાર્તા કહીત્યાં તે ધાર્મિકવત્સલ અશ્વસેન રાજા હર્ષ પામી સભાસદેને હર્ષ પમાડતા વચમાં બેલી ઉઠયા કે “અહે ! નરવમાં રાજા કેવા વિવેકી અને ધર્મજ્ઞ છે કે જેણે રાજ્યને તુણવત્ ત્યાગ કરી વ્રત ગ્રહણ કર્યું. રાજાએ પ્રાણસંશયમાં પડી, મોટા યુદ્ધના વિવિધ ઉદ્યમ આચરીને જે રાજ્યને મેળવે છે, તે રાજ્ય પ્રાણાતે પણ તજવું મુશ્કેલ છે. પોતાની અને સંપત્તિથી પ્રાણ જેવા વહાલા પુત્રાદિકની જે રક્ષા કરવામાં આવે છે, તેઓને તજવા તે પણ પ્રાણીઓને અશક્ય છે. તે સર્વને રાજા નરવર્માએ સંસાર છોડવાની ઇચ્છાથી એક સાથે છેડી દીધા, તેથી તેને પૂરી સાબાશી ઘટે છે. હે પુરૂષ! તારી વાત આગળ ચલાવ.” તે પુરૂષ બેલ્યો કે-“તે નરવર્માના રાજ્ય ઉપર હાલ તેમના પુત્ર પ્રસેનજિત નામે રાજા છે. તે સેનારૂપ સરિતાઓના સાગર જેવા છે. તેને પ્રભાવતી નામે એક પુત્રી છે, જે યૌવનને પ્રાપ્ત થયેલી હોવાથી ભૂમિ પર આવેલી દેવકન્યા હોય તેવી અદ્વેત રૂપને ધારણ કરનારી છે. વિધાતાએ ચંદ્રના ચૂર્ણથી તેનું મુખ, કમળથી નેત્ર, સુવર્ણરજથી શરીર, રક્તકમળથી હાથ પગ, કદલીગર્ભથી ઉરૂ, શેણમણિથી નખ અને મૃણાલથી ભુજદંડ રચ્યા હોય તેમ દેખાય છે. અદ્વૈત રૂપલાવણ્યવતી તે બાળાને યૌવનવતી જેઈને પ્રસેનજિત રાજા તેણીના યોગ્ય વરને.. માટે ચિંતાતુર થયા, તેથી તેમણે રાજાઓના ઘણ કુમારની તપાસ કરી, પણ કોઈ પિતાની પુત્રીને યોગ્ય જોવામાં આવ્યો નહીં. એક વખતે પ્રભાવતી સખીઓની સાથે ઉદ્યાનમાં આવી. Page #510 -------------------------------------------------------------------------- ________________ ક૭૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર [ પર્વ ૯ મું ત્યાં કિન્નરની સ્ત્રીઓનાં મુખથી આ પ્રમાણે એક ગીત તેના સાંભળવામાં આવ્યું, “શ્રી વારાણશીના સ્વામી અશ્વસેન રાજાના પુત્ર શ્રી પાર્શ્વનાથકુમાર રૂપલાવણ્યની સંપત્તિથી જય પામે છે. જે સ્ત્રીને તે ભર્તા થશે તે સ્ત્રી આ જગતમાં જયવતી છે. તેવા પતિ મળવા દુર્લભ છે, કારણ કે એ પુણ્યનો ઉદય ક્યાંથી હોય?” આ પ્રમાણે શ્રી પાર્શ્વનાથનું ગુણકીર્તન સાંભળી, પ્રભાવતી તન્મય થઈને તેમના રાગને વશ થઈ ગઈ. તે વખતે પાર્શ્વ કુમારે રૂપથી કામદેવને જીતી લીધું છે, તેનું વૈર લેતે હોય તેમ તેની પર અનુરાગવાળી પ્રભાવતીને તે નિર્દયતાથી બાણવડે પ્રહાર કરવા લાગ્યા. બીજી વ્યથા અને લજજાને છોડી દઈને હરિણીની જેમ પ્રભાવતી તે ગીતને જ વારંવાર એકમનથી સાંભળવા લાગી, તેથી સખીએાએ તેને પાર્શ્વકુમાર ઉપરનો રાગ જાણી લીધા. ચતુર જનથી શું ન જાણી શકાય? કિન્નરીએ તો ઉડીને ચાલી ગઈ પરંતુ પ્રભાવતી તે કામને વશ થઈ ચિરકાળ શૂન્ય મને ત્યાંજ બેસી રહી. એટલે બુદ્ધિમતી તેની સખીઓ મનવડે ચેગિનીની જેમ પાર્શ્વ કુમારનું ધ્યાન કરતી તેને યુક્તિવડે સમજાવીને ઘેર લાવી. ત્યારથી તેનું ચિત્ત પાર્શ્વ કુમારમાં એવું લીન થયું કે તેને પોશાક અગ્નિ જેવો લાગવા માંડ્યો, રેશમી વસ્ત્ર અંગારા જેવા લાગવા માંડયાં અને હાર બની ધાર જેવો જણાવા લાગ્યું. તેના અંગમાં જળની પસલીને પણ પચાવે તે તાપ નિરંતર રહેવા લાગ્યું અને પ્રસ્થ પ્રમાણ ધાન્ય રંધાય તેવા કટાહને પણ પૂરે તેટલી અશ્રુધારા વહેવા લાગી. કામાગ્નિથી જર્જર થયેલી તે બાળા પ્રભાતે, પ્રદેશે, રાત્રે કે દિવસે સુખ પામતી નહોતી. પ્રભાવતીની આવી સ્થિતિ જાણીને સખીઓએ તે વૃત્તાંત તેના રક્ષણને માટે તેનાં માતપિતાને જણાવ્યું. પુત્રીને પાર્શ્વકુમાર ઉપર અનુરક્ત થયેલી જાણી, તેને આશ્વાસન આપવાના હેતુથી તેઓ વારંવાર આ પ્રમાણે કહેવા લાગ્યા કે–પાશ્વકુમાર ત્રણ જગતમાં શિરોમણિ છે, અને આપણી સદ્ગુણી દુહિતાએ પિતાને યંગ્ય તે વર શોધી લીધે છે” તેથી આપણું પુત્રી મહાશય જનેમાં અગ્રેસર જેવી છે. આવાં માતાપિતાનાં વચનથી મેઘવનિવડે મયૂરીની જેમ પ્રભાવતી હર્ષ પામવા લાગી, અને કાંઈક સ્વસ્થ થઈને પાર્શ્વકુમારના નામરૂપ જાપમંત્રને ચેગિનીની જેમ આંગળી પર ગણતી ગણતી આશા વડે દિવસેને નિર્ગમન કરવા લાગી, પરંતુ બીજના ચંદ્રની રેખાની જેમ તે એવી તો કૃશ થઈ ગઈ કે જાણે કામદેવના ધનુષ્યની બીજી યષ્ટિ હોય તેવી દેખાવા લાગી. દિવસે દિવસે તે બાળાને અતિ વિધુર થતી જોઈને તેનાં માતાપિતાએ તેને પાર્વ કુમારની પાસે સ્વયંવરા તરીકે મેકલવાને નિશ્ચય કર્યો. એ ખબર કલિંગાદિ દેશના નાયક યવન નામે અતિદુર્દીત રાજાએ જાય, એટલે તે સભા વચ્ચે બેલ્યો કે “હું છતાં પ્રભાવતીને પરણનાર પાર્શ્વકુમાર કોણ છે? અને તે કુશસ્થળને પતિ કેણુ છે કે જે મને પ્રભાવતી ન આપે? જે યાચકની જેમ કે તે વસ્તુ લઈ જશે, તે વીરજને તેઓનું સર્વસ્વ ખુંચી લેશે. આ પ્રમાણે કહીને અનન્ય પરાક્રમવાળા તે યવને ઘણું સિન્ય લઈ કુશસ્થળ પાસે આવીને તેની ફરતો ઘેરો નાંખે. તેથી ધ્યાન ધરતા Page #511 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ ]. શ્રી પાર્શ્વનાથ પ્રભુને જન્મ વિગેરે [ ૭૧ યેગીના શરીરમાં પવનની જેમ તે નગરમાંથી કોઈને પણ નીકળવાનો માર્ગ રહ્યો નહિ. એવા કષ્ટને સમયે રાજાની પ્રેરણાથી હું અર્ધરાત્રે તે નગરમાંથી ગુપ્તપણે નીકળ્યો છું. હું સાગરદત્તને પુત્ર પુરૂષોત્તમ નામે તે રાજાને મિત્ર છે અને એ વૃત્તાંત કહેવાને માટેજ અહીં આવ્યો છું, માટે હવે સ્વજન અને શત્રુજનના સંબંધમાં તમને જે ગ્ય લાગતું હેય તે કરો.” આવાં તે પુરૂષનાં વચન સાંભળી અશ્વસેન રાજા ભૃકુટિથી ભયંકર નેત્ર કરીને વાના નિર્દોષ તુલ્ય ભયંકર વચન બે કે “અરે ! એ રાંક યવન કોણ છે? હું છતાં પ્રસેનજિતને શે ભય છે? કુશસ્થળની રક્ષા કરવાને માટે હું જ તે યવનની ઉપર ચઢાઈ કરીશ.” આ પ્રમાણે કહી વાસુદેવ જેવા પરાક્રમી અશ્વસેન રાજાએ રણથંભાને નાદ કરાવ્યું. તે નાદથી તત્કાળ તેનું સર્વ સૈન્ય એકઠું થયું. તે વખતે ક્રીડાગૃહમાં રમતા પાર્વાકુમારે તે ભંભાને નાદ અને સૈનિકોને માટે કોલાહલ સાંભળે, એટલે “આ શું?” એમ સંભ્રમ પામી પાકુમાર પિતા પાસે આવ્યા, ત્યાં તો રણકાર્ય માટે તૈયાર થયેલા સેનાપતિઓને તેમણે જેયા, એટલે પાથર્વકુમાર પિતાને પ્રણામ કરી બોલ્યા કે “હે પિતાજી! જેને માટે તમારા જેવા પરાક્રમીને આવી તૈયારી કરવી પડે છે, તે શું દૈત્ય, યક્ષ, રાક્ષસ કે બીજે કઈ તમારે અપરાધી થયે છે? તમારા સરખે કે તમારાથી અધિક કેઈપણ મારા જેવામાં આવતો નથી.” તેમના આવા પ્રશ્નથી અંગુળીથી પુરૂષોત્તમ નામના પુરૂષને બતાવીને રાજાએ કહ્યું કે “હે પુત્ર! આ માણસના કહેવાથી પ્રસેનજિત રાજાને યવન રાજાથી બચાવવા માટે મારે જવાની જરૂર છે.” કુમારે ફરીથી કહ્યું કે “હે પિતા! યુદ્ધમાં તમારી આગળ કઈ દેવ કે અસુર પણ ટકી શકે તેમ નથી, તે મનુષ્ય માત્ર એ યવનના શા ભાર છે? પરંતુ તેની સામે આપને જવાની કાંઈ જરૂર નથી, હું જ ત્યાં જઈશ, અને બીજાને નહીં ઓળખનારને શિક્ષા કરીશ. રાજા બેલ્યા-“હે વત્સ! તે કાંઈ તારે ક્રીડોત્સવ નથી. વળી કણકારી રણયાત્રા તારી પાસે કરાવવાનું મારા મનને પ્રિય લાગતું નથી. હું જાણું છું કે મારા કુમારનું ભુજબળ ત્રણે જગતનો વિજય કરવાને સમર્થ છે, પરંતુ તું ઘરમાં ક્રીડા કરે તે જેવાથી જ મને હર્ષ થાય છે. પાર્વકુમાર બેલ્યા–“હે પિતાજી! યુદ્ધ કરવું તે મારે કીડારૂપજ છે, તેમાં જરાપણ મને પ્રયાસ પડવાને નથી, માટે હે પૂજ્ય પિતાજી! તમે અહીં જ રહો.” પુત્રના અતિ આગ્રહથી તેના ભુજબળને જાણનારા અશ્વસેન રાજાએ તેનું અનિંધ એવું તે વચન સ્વીકાર્યું. પછી પિતાએ આજ્ઞા આપી એટલે પાશ્વકુમાર શુભ મુહુર્તે હાથી ઉપર બેસીને તે પુરૂષોત્તમની સાથે ઉત્સવ સહિત નગર બહાર નીકળ્યા. પ્રભુએ એક પ્રયાણ કર્યું, ત્યાં તે ઇંદ્રને સારથિ આવી રથમાંથી ઉતરી અંજલિ જોડીને કહેવા લાગ્ય-“હે સ્વામિન્ ! તમને ક્રીડાથી પણ યુદ્ધ કરવાની ઈચ્છાવાળા જાણુને ઇ આ સંગ્રામ યોગ્ય રથ લઈને મને સારથિ થવા માટે મોકલ્યો છે. હે સ્વામિન! તે ઇંદ્ર “તમારા પરાક્રમ પાસે ત્રણ જગતુ પણ તૃણરૂપ છે? Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૯ મું એમ જાણે છે, તથાપિ આ સમય પ્રાપ્ત થવાથી તે પિતાની ભક્તિ બતાવે છે.” પછી પૃથ્વીને નહીં સ્પર્શ કરતા અને વિવિધ આયુધથી પૂરેલા એ મહારથમાં પ્રભુ ઈદ્રના અનુગ્રહને માટે આ રૂઢ થયા. પછી સૂર્યના જેવા તેજથી પાર્શ્વ કુમાર આકાશગામી રથ વડે ખેચરોથી સ્તુતિ કરાતા આગળ ચાલ્યા. પ્રભુને જોવા માટે વારંવાર ઊંચા મુખ કરી રહેલા સુભટોથી શોભતું પ્રભુનું સર્વ સૈન્ય પણ પ્રભુની પછવાડે પછવાડે ચાલ્યું. પ્રભુ એક ક્ષણવારમાં ત્યાં પહોંચી જવાને અને એકલાજ તે યવનને વિજય કરવાને સમર્થ છે, પણ સૈન્યના ઉપરોધથી તેઓ ટુંકા ટુંકા પ્રયાણે વડે ચાલતા હતા. કેટલેક દિવસે તેઓ કુશસ્થળ સમીપે આવી પહોંચ્યા. ત્યાં ઉધાનમાં દેવતાઓએ વિલા સાત ભૂમિવાળા મહેલમાં આવીને વસ્યા. પછી ક્ષત્રિયોની તેવી રીતિ હોવાથી તેમજ દયાને લીધે પ્રભુએ પ્રથમ યવનરાજાની પાસે એક સદ્દબુદ્ધિવાળા દ્વતને શિક્ષા આપીને મોકલ્યો. તે દૂત યવનરાજ પાસે જઈ તેને પ્રભુની શક્તિથી સારી રીતે માહીતગાર કરવા માટે કહેવા લાગ્યો કે હે રાજન્ ! શ્રી પાર્શ્વકુમાર પિતાના મુખથી તમને આ પ્રમાણે આદેશ કરે છે કે આ પ્રસેનજિત રાજાએ મારા પિતાનું શરણ અંગીકાર કરેલું છે, માટે તેને રેપથી અને વિધથી છોડી દે. મારા પિતા પિતે યુદ્ધ કરવાને આવતા હતા, તેમને મહા પ્રયાસે નિવારીને આ હેતુ માટે જ હું અહીં આવેલ છું. હવે અહીંથી પાછા વળીને શીધ્રપણે તમારે ઠેકાણે ચાલ્યા જાઓ. જે તમે જલ્દી ચાલ્યા જશે તે તમારે આ અપરાધ અમે સહન કરશું.” દૂતના આવાં વચન સાંભળી લલાટ ઉપર ભયંકર અને ઉગ્ર બ્રકુટી ચઢાવી યવનરાજ બે –“અરે દૂત ! આ તું શું બોલે છે? શું તું મને નથી ઓળખતે એ બાળક પાર્શ્વકુમાર અહીં યુદ્ધ કરવા આવ્યા તેથી શું? અને કદિ વૃદ્ધ અથવસેન રાજા પોતે જ આવ્યા હોત તો તેથી પણ શું? તે બન્ને પિતા પુત્ર અને બીજા તેના પક્ષના રાજાઓ પણ મારી પાસે કેણ માત્ર છે? માટે રે કૂત? જા, કહે કે પાર્વકુમારને પિતાના કુશળની ઈચ્છા હેય તે ચાલ્યા જાય. તું આવું નિષ્ઠુર બોલે છે, તે છતાં દૂતપણાને લીધે અવધ્ય છે, માટે અહીંથી જીવતે જવા દઉં છું. તેથી તું જા અને તારા સ્વામીને જઈને બધું કહે.” તે ફરીથી કહ્યું કે “અરે દુરાશય! મારા સ્વામી પાશ્વકુમારે માત્ર તારાપર દયા લાવીને તને સમજાવવા માટે મને કહ્યું છે, કાંઈ અશકતપણાથી મેકલ નથી. જે તું તેમની આજ્ઞા માનીશ તે જેમ તેઓ કુશસ્થળના રાજાનું રક્ષણ કરવાને આવ્યા છે તેમ તને પણ મારવાને ઈચ્છતા નથી, પરંતુ જે પ્રભુની આજ્ઞા સ્વર્ગમાં પણ અખંડપણે પળાય છે, તેને ખંડન કરીને તે મુહબુદ્ધિ! જે તુ ખુશી થતો હે તે તું ખરેખર અગ્નિની કાંતિના સ્પર્શથી ખુશી થનાર પતંગના જેવું છે. શુદ્ર એ ખદ્યોત (ખજો) ક્યાં અને સર્વ વિશ્વને પ્રકાશ કરનાર સૂર્ય કયાં? તેમ એક ક્ષુદ્ર રાજા એ તું ક્યાં અને ત્રણ જગતના પતિ પાર્શ્વકુમાર કયાં?” ઉપર પ્રમાણે દૂતનાં વચન સાંભળી યવનના સિનિકે ક્રોધથી આયુધ ઊંચાં કરીને ઊભા થયા અને ઊંચે સ્વરે કહેવા લાગ્યા–“અરે! અધમ હત! તારે તારા સ્વામીની સાથે શું વૈર Page #513 -------------------------------------------------------------------------- ________________ ગયું ] શ્રી પાર્શ્વનાથ પ્રભુને જન્મ વિગેરે [જક છે કે જેથી તેને દ્રોહ કરવાને માટે તું આવાં વચન બેલે છે? તું સારી રીતે સર્વ કપાયે જાણે છે. આ પ્રમાણે કહેતા એવા તેઓ રાષવડે તેને પ્રહાર કરવાને ઈચ્છવા લાગ્યા. તે સમયે એક વૃદ્ધ મંત્રીએ આક્ષેપવાળા કઠોર અક્ષરે કહ્યું કે “આ હૃત પિતાના સ્વામીનો વૈરી નથી. પણ તમે તમારા સ્વામીના વૈરી છે કે જે સ્વેચ્છાએ વર્તવાથી સ્વામીને અનર્થ ઉત્પન્ન કરે છે. અરે મૂઢ! જગત્પતિ શ્રી પાર્શ્વનાથની માત્ર આજ્ઞાનું ઉલ્લંઘન કરવું, તે પણ તમારી કશળતાને માટે નથી, તે પછી આ દૂતને ઘાત કરવાની તો વાત જ શી કરવી? તમારા જેવા સેવકે દુર્દાત ઘોડાની જેમ પોતાના સ્વામીને ખેંચીને તત્કાળ અનર્થરૂપ અરયમાં ફેંકી દે છે. તમે પૂર્વે બીજા રાજાઓના દૂતને ઘાર્ષિત કર્યા છે, તેમાં જે તમારી કુશળતા રહી છે તેનું કારણ એ હતું કે આપણા સ્વામી તેમનાથી સમર્થ હતા, પણ આ પાર્શ્વનાથ પ્રભુના તે ચોસઠ ઇદ્રો પણ સેવક છે, તે તેવા સમર્થની સાથે આપણા સ્વામીને તમારા જેવા દુર્વિનીત મનુષ્યકોટે વડે જે યુદ્ધ કરવું તે કેટલું બધું હાનિકારક છે?” મંત્રીનાં આવાં વચન સાંભળી સર્વે સુભટે ભય પામીને શાંત થઈ ગયા. પછી તે દૂતને હાથ પકડી મંત્રીએ સામ વચને કહ્યું-“હે વિદ્વાન દત! માત્ર શોપજીવી એવા આ સુભટોએ જે કહ્યું કે તમારે સહન કરવું, કેમકે તમે એક ક્ષમાનિધિ રાજાના સેવક છે. અમે શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસનને મસ્તકપર ચઢાવવાને તમારી પછવાડેજ આવીશું, માટે એમનાં વચને તમે સ્વામીને કહેશે નહીં.” આ પ્રમાણે તેને સમજાવી અને સત્કાર કરી મંત્રીએ એ તને વિદાય કર્યો. પછી તે હિતકામી મંત્રીએ પોતાના સ્વામીને આ પ્રમાણે કહ્યું કે-“હે વાવીન! તમે વિચાર્યા વિના જેનું માર્યું પરિણામ આવે તેવું કાર્ય કેમ કર્યું? પણ હજુ સુધી કાંઈ બગડી ગયું નથી, માટે સત્વર જઈને તે શ્રી પાર્શ્વનાથને આશ્રય કરો. જેનું સૂતિકા કર્મ દેવીઓએ કરેલું છે, જેનું ધાત્રીકમ પણ દેવીઓએ કરેલું છે, જેનું જન્મસ્નાત્ર અનેક દે સહિત ઇદ્રોએ કરેલું છે, અને દેવો સહિત ઇંદ્રો પોતે જેના સેવક થઈને રહે છે, તે પ્રભુની સાથે જે વિગ્રહ કરે તે હાથીની સાથે મેંઢાએ વિગ્રહ કરવા જેવો છે. પક્ષીરાજ ગરૂડ કયાં અને કાકેલ પક્ષી કયાં! મેરૂ કયાં અને સરસવને દાણે કયાં? શેષનાગ ક્યાં અને ક્ષુદ્ર સર્પ કયાં? તેમ તે પાર્શ્વનાથ કયાં અને તમે કયાં? તેથી જ્યાં સુધી લેકના જાણવામાં આવે નહીં, ત્યાં સુધીમાં આત્મહિત કરવાની ઈચ્છાએ કંઠપર કુહાડો લઈને તમે અશ્વસેનના કુમાર પાર્વનાથને શરણે જાઓ, અને વિશ્વને શાસન કરનાર તે પાર્શ્વનાથ સ્વામીના શાસનને ગ્રહણ કરે. જેઓ તેમના શાસનમાં વર્તે છે તેઓ આ લેકમાં અને પરલોકમાં નિર્ભય થાય છે.” આ પ્રમાણે પિતાનાં મંત્રીનાં વચને સાંભળીને યવનરાજ ક્ષણવાર વિચારીને બોલ્યો કે-હે મંત્રી! તમે મને બહુ સારો બોધ આપે; જેમ કેઈ અંધને કુવામાં પડતાં બચાવી લે તેમ જડ બુદ્ધિવાળા મને તમે અનર્થમાંથી બચાવી લીધું છે. આ પ્રમાણે કહી યવનરાજ કંઠમાં કુહાડે બાંધી પાર્શ્વનાથે અલંકૃત કરેલા ઉધાનમાં પરિવાર c - 60 Page #514 -------------------------------------------------------------------------- ________________ quy] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ ષવદ સુ સંહિત ન્ય. ત્યાં સૂર્યના અવા જેવા. લાખા ઘેાડાએથી ઐરાવત હસ્તી જેવા હજારે ભદ્રે ગજે ોથી, દેવિમાન જેવા અનેક રથાથી અને ખેચર જેવા સખ્યામ ́ધ પાયદળથી સુથેભિત એવુ' પાર્શ્વનાથનુ સૈન્ય જોઇ યવનરાજ અતિ વિસ્મય પામી ગયા. સ્થાને સ્થાને પાળા મારના સુટાએ વિસ્મય અને અવજ્ઞાથી જોયેલા તે યવનરાજ અનુક્રમે પ્રભુના પ્રાસાદના દ્વાર પાસે આન્યા. પછી છડીદારે રજા મેળવીને તેને સભાસ્થાનમાં પ્રવેશ કરાખ્યા, એટલે તેણે દૂરથી સૂર્યની જેમ પ્રભુને નમસ્કાર કર્યાં. પ્રભુએ તેના કંઠે ઉપરથી કુહાડા મૂકાવી દીધા. પછી તે યવન પ્રભુ આગળ એસી અંજલિ જોડીને આ પ્રમાણે ખેળ્યે કે—“ હે સ્વામિન્ તમારી આગળ સર્વે ઇંદ્રો પણ આજ્ઞાકારી થઈને રહે છે, તે અગ્નિ આગળ તૃણસમૂહની જેમ હું મનુષ્યકીટ તે કેણુ માત્ર છું ? તમે શિક્ષા આપવાને માટે મારી પાસે ફૂતને મેકક્લ્યા, તે માટી કૃપા કરી છે; નહીં તે તમારા ભ્રકુટીના ભંગ માત્રથી હું ભસ્મીભૂત કેમ ન થઈ જાઉં? હે સ્વામિન્! મે' તમારા અવિનય કર્યાં તે પણ મારે તે ગુણકારી થયા, જેથી ત્રણ જગતને પવિત્રકારી એવાં તમારાં દન મને થયાં, તમે ક્ષમા કરો' એમ તમારા પ્રત્યે કહેવું તે પણ ઉચિત નથી, કારણ કે તમારા હૃદયમાં કેપજ નથી, ‘હું તમને દંડ આપું.' એમ કહેવું પણ ઉચિત નથી, કારણ કે તમેજ સ્વામી છે. ઇંદ્રોએ સેવેલા એવા તમને ‘હું તમારા સેવક છુ’ એમ કહેવું તે પણ અઘટિત છે, અને ‘મને અભય આપે!' એમ કહેવુ પશુ ચૈગ્ય નથી, કારણ કે તમે સ્વમેવ અભયદાતા છે. તથાપિ અજ્ઞાનને લીધે હું... કહુ છું કે મારાપર પ્રસન્ન થાઓ, મારી રાજ્યલક્ષ્મીને ગ્રહણ કરા, અને હું તમારે સેવક છું, માટે ભય પામેલા એવા મને અભય આપેા.” યવનનાં આવાં વચન સાંભળી પાર્શ્વનાથ મેલ્યા કેન્દ્ર હૈ ભદ્ર ! તમારૂં કલ્યાણ થાઓ, ભય પામેા નહીં, પેાતાનુ રાજ્ય સુખે પાળા, પશુ ફરીવાર હવે આવુ કરશેા નહીં.” પ્રભુનાં આવાં વચન સાંભળીને તથાસ્તુ એમ કહેતા યંત્રનરાજના પ્રભુએ સત્કાર કર્યાં. “ મહુજનેાના પ્રસાદદાનથી સ'ની સ્થિતિ ઉત્તમ થાય છે.” પછી પ્રસેનજિતુ રાજાનું રાજ્ય અને કુશસ્થળ નગર શત્રુના વેટ્ટન રહિત થયું, એટલે પુરૂષોત્તમ પાર્શ્વનાથની આજ્ઞા લઈને નગરમાં ગયા. તેણે પ્રસેનજિત્ રાજા પાસે જઈને બધે વૃત્તાંત સંભળાવ્યેા. પછી બધા નગરમાં હર્ષોંના છત્રરૂપ મહાત્સવ પ્રત્યેાં. પ્રસેનજિત્ રાજા પ્રસન્ન થઈને વિચારવા લાગ્યું કે “હું સ`થા ભાગ્યવાન છું, અને મારી પુત્રી પ્રભાવતી પશુ સવ થા ભાગ્યવતી છે. મારા મનમાં આવે મનેરથ પણ ન હતા કે જે સુરાસુરપૂજિત પાર્શ્વનાથ કુમાર મારા નગરને પવિત્ર કરશે. હવે ભેટની જેમ પ્રભાવતીને લઈને હુ ઉપકારી એવા પાર્શ્વનાથ કુમારની પાસે જાઉં. ” આ પ્રમાણે વિચાર કરી પ્રસેનજિત્ રાજા પ્રભાવતીને લઈને હષિત પરિવાર સહિત પાર્શ્વનાથની પાસે આવ્યે, અને પ્રભુને નમસ્કાર કરી અતિ એડીને એક્ષ્ચા—“ હે સ્વામિન્! તમારૂં આગમન વાદળાં વગરની વૃષ્ટિને જેમ ભાગ્યચાગે અચાનક થયું છે. તે યવનરાજ મારે શત્રુ છતાં ઉપકારી થયા કે જેના વિગ્રહમાં ત્રણ જગતના પતિ એવા તમેાએ આવીને મારા અનુગ્રહ કર્યાં. હૈ નાથ! જેમ યા લાવી અહી આવીને Page #515 -------------------------------------------------------------------------- ________________ મગ ૩ જો ને] શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ વિગેરે [ ૪૭૫ મારા અનુગ્રહ કર્યો, તેમ આ મારી પુત્રી પ્રભાવતી સાથે વિવાહ કરીને તેવીજ રીતે ફરીવાર અનુગ્રહ કરી. આ પ્રભાવતી દુષ્પ્રાપ્ય વસ્તુની (આપની) પ્રાથના કરનારી છે અને આપ ફર છતાં પણુ આપની ઉપર અનુરાગી છે, માટે તેની ઉપર કૃપા કરા; કેમકે તમે સ્વભાવથીજ કૃપાળુ છે. ” એ વખતે પ્રભાવતીએ ચિતવ્યુ કે “મે પૂર્વે કિન્નરીએ પાસેથી જેમને સાંભળ્યા હતા, તે પાર્શ્વનાથ કુમાર આજે મારા જોવામાં આવ્યા છે. અહા! દૃષ્ટિથી જોતાં તે સાંભળવા પ્રમાણેજ મળતા આવે છે. દાક્ષિણ્યયુક્ત અને કૃપાવંત, જેવા સંભળાય છે તેવાજ જોવામાં આવે છે. એ કુમારને મારા પિતાએ મારે માટે રાકયા તે ખહુ સારૂ કર્યું છે; તથાપિ ભાગ્યની પ્રતીતિ નહી... આવવાથી તે પિતાશ્રીનું વચન માનશે કે નહી' એવી શંકાથી આકુળ એવી હું શાંતિ રહ્યા કરૂ છું.” પ્રભાવતી આામ ચિંતાતુર રહેલી હતી અને રાજા પ્રસેનજિત્ ઉન્મુખ થઇને ઉભા હતા, તે વખતે પાર્શ્વ કુમાર મેઘના નિર્દોષ જેવી ધીર વાણીવર્ડ ખેલ્યા− હૈ રાજન્! હૈ' પિતાની આજ્ઞાથી માત્ર તમારી રક્ષા કરવાને માટે અહીં આવેલ છું, તમારી કન્યા પરણવાને આવેલ નથી. માટે હું કુશસ્થળપતિ ! તમે એ વિષે વૃથા આગ્રહ કરશેા નહીં. પિતાનાં વચનના અમલ કરીને હવે અમે પાછા પિતાની પાસે જઇશું.” પાર્શ્વ કુમારનાં આવાં વચન સાંભળી પ્રભાવતી ખેદ પામી અને વિચારવા લાગી કે ‘આવા દયાળુ પુરુષના મુખમાંથી આવું વચન નીકળ્યું, તે ચંદ્રમાંથી અગ્નિ ઝર્યાં જેવું છે. આ કુમાર સર્વાંની ઉપર કૃપાળુ છે અને મારી ઉપર કૃપારહિત થયા, તેથી હા! હવે કેમ થશે? આ પરથી એમ જણાય છે કે પ્રભાવતી મંદભાગ્યાજ છે. સદા પૂજન કરેલી કે કુળદેવીએ ! તમે સત્વર આવીને મારા પતિને કાંઈક ઉપાય બતાવેા, કેમકે એ હમણાં ઉપાયરહિત થઈ ગયા છે.” રાજા પ્રસેનજિતે વિચાર્યું કે આ પાર્શ્વનાથ પેાતે તે સત્ર નિઃસ્પૃહ છે, પર`તુ તે અશ્વસેન રાજાના આગ્રહથી મારે મનેારથ પૂર્ણ કરશે, માટે અશ્વસેન રાજાને મળવાના મિષ કરીને હું આમની સાથે જ જાઉં, ત્યાં ઇચ્છિતની સિદ્ધિને માટે હુ પેાતેજ અશ્વસેન રાજાને આગ્રહ કરીશ.’આ પ્રમાણે વિચાર કરી તેણે પાર્શ્વનાથકુમારનાં વચનથી યવનરાજા સાથે મૈત્રી કરીને તેને વિદાય કર્યાં. પછી પાર્શ્વનાથ પ્રભુને વિદ્યાય કરતાં પ્રસેનજિત્ એયેા કે ‘હે પ્રભુ! અશ્વસેન રાજાના ચરણને નમવાને માટે હું તમારી સાથેજ આવીશ.' પાર્શ્વનાથે ખુશી થઈને હા પાડી; એટલે પ્રસેનજિત્ રાજા પ્રભાવતીને સાથે લઈને તેમની સાથે વારાણસીમાં આવ્યા. ત્યાં શરણાગતના રક્ષણથી અશ્વસેનને રજિત કરતા પાર્શ્વનાથે પેાતાના દર્શનથી .ને અત્યંત આનંદ આપ્યા. પછી અશ્વસેન રાજાએ ઉભા થઈને પગમાં આળેાટતા પ્રસેનજિતુ રાજાને ઊભા કરી એ ભુજાવડે આલિંગન આપી સભ્રમથી પૂછ્યુ કે “ હું રાજન્! તમારી રક્ષા સારી રીતે થઈ ? તમે કુશળ છે? તમે પાતે અહી આવ્યા, તેથી મને કાંઈ પણ કારણથી શંકા રહે છે.” પ્રસેનજિત મેલ્યા- પ્રતાપવડે સૂર્ય જેવા તમે જેના રક્ષક છે, એવા મારે સદા રક્ષણ અને કુશળજ છે, પરંતુ હે રાજન ! એક દુષ્પ્રાપ્ય વસ્તુની પ્રાર્થના અને સદા પીડે છે, પણ તે પ્રાર્થના તમારા પ્રાસાદથી સિદ્ધ Page #516 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ ] શ્રી ત્રિષષ્ટ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૯ મું થશે. હે મહારાજા ! મારે પ્રભાવતી નામે કન્યા છે, તેને મારા આગ્રહથી પાર્શ્વનાથ કુમાર માટે ગ્રહણ કરો. આ મારી પ્રાર્થના અન્યથા કરશે નહીં.” અથવસેને કહ્યું, “આ મારા પાર્વકુમાર સદા સંસારથી વિરક્ત છે, તેથી તે શું કરશે, તે હજુ મારા જાણવામાં આવતું નથી. અમારા મનમાં પણ સદા એ મને રથ થયા કરે છે કે આ કુમારને ગ્ય વધુ સાથે વિવાહોત્સવ કયારે થશે? જો કે તે બાલ્યવયથી સ્ત્રીસંગને ઈચ્છતા નથી, તો પણ હવે તમારા આગ્રહથી તેને પ્રભાવતી સાથેજ બળાત્કારે વિવાહ કરીશું.” આ પ્રમાણે કહીને અશ્વસેન રાજા પ્રસેનજિતને સાથે લઈ પાથર્વકુમારની પાસે આવ્યા અને કહ્યું કે “હે કુમાર! આ પ્રસેનજિત્ રાજાની પુત્રી સાથે પરણે.” પાર્શ્વકુમાર બોલ્યા- “હે પિતાજી! સ્ત્રી વિગેરેને પરિગ્રહ ક્ષીણપ્રાય થયેલા સંસારરૂપ વૃક્ષનું જીવનૌષધ છે, તે એવા ત્યા સંસારને આરંભ કરનાર એ કન્યાને હું શા માટે પરણું? તે મૂળથી પરિગ્રહ રહિત થઈને આ સંસારને તરી જઈશ.” અશ્વસેન બેલ્યા“હે કુમાર! આ પ્રસેનજિતુ રાજાની કન્યાનું પાણિગ્રહણ કરીને એકવાર અમારે મને રથ પૂરે કરો. હે પુત્ર! જેના આવા વિચાર છે તે સંસારને તે તરી ગયેલ જ છે, માટે વિવાહ કરીને પછી જ્યારે ગ્ય સમય આવે, ત્યારે તે પ્રમાણે વાર્થને સિદ્ધ કરો.” આ પ્રમાણેનું પિતાનું વચન ઉલ્લંઘન કરવાને અસમર્થ થઈ પાકુમારે ભાગ્ય કર્મ ખપાવવાને માટે પ્રભાવતીનું પાણિગ્રહણ કર્યુંપછી લોકોના આગ્રહથી ઉધાન અને ક્રીડાગિરિ વિગેરેમાં પ્રમાવતીની સાથે ક્રીડા કરતા પ્રભુ દિવસે નિર્ગમન કરવા લાગ્યા. એક દિવસ પાર્શ્વપ્રભુ મહેલ ઉપર ચઢી ગોખમાં બેસીને કૌતુકથી સમગ્ર વારાણસી પુરીને કરતા હતા, તેવામાં પુપના ઉપહાર વિગેરેની છાબડીઓ લઈને ઉતાવળે નગર બહાર નીકળતા અનેક સ્ત્રી પુરૂષોને તેમણે દીઠા; એટલે પાસના લોકોને પૂછયું કે “આજે કર્યો મહત્સવ છે કે જેથી આ લેકે ઘણાં અલંકાર ધારણ કરીને સત્વર નગર બહાર જાય છે?” તેના ઉત્તરમાં કઈ પુરૂષે કહ્યું, “હે દેવ! આજે કઈ મહોત્સવ નથી, પણ બીજું કારણ ઉત્પન્ન થયેલું છે. આ નગરીની બહાર કમઠ નામને એક તપસ્વી આવ્યો છે, તે પંચાગ્નિ તપ કરે છે, તેની પૂજા કરવાને માટે નગરજને ત્યાં જાય છે. તે સાંભળી પાર્શ્વનાથ પ્રભુ તે તક જેવાને માટે પરિવાર સહિત ત્યાં ગયા, એટલે કમઠને પંચાગ્નિ તપ કરતે ત્યાં દીઠો. પછી ત્રિવિધ જ્ઞાનધારી પ્રભુએ ઉપયોગ દેતાં અગ્નિના કુંડમાં કાષ્ઠના અંતર ભાગે રહેલા એક મોટા સપને બળતે ને, તેથી કરૂણાનિધિ ભગવાન બોલ્યા કે “અહો ! આ કેવું અજ્ઞાન ! જે તપમાં દયા નથી તે તપજ નથી. જેમ જળ વિના નદી, ચંદ્ર વિના રાત્રી અને મેઘ વિના વર્ષો તેમ દયા વિના ધર્મ પણ કેવો? પશુની જેમ કદિ કાયાના કલેશને ગમે તેટલે સહન કરે, પરંતુ ધર્મતત્વને સ્પર્શ કર્યા વિના નિર્દય એવા પ્રાણીને શી રીતે ધર્મ થાય?” તે સાંભળી કમઠ બોલ્યો કે “રાજપુત્રો તે હાથી, ઘેડા વિગેરે ખેલાવી જાણે અને ધર્મ તે. ૧ ચાર દિશાએ અગ્રિડે અને મસ્તકપર તપાયમાન સય' એમ પંચાગ્નિ. Page #517 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ જો] શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ વિગેરે [ ૪૭૭ અમારા જેવા મુનિએજ જાણે.' તેથી પ્રભુએ તત્કાળ પેાતાના સેવકને આજ્ઞા કરી કે ‘આ કુંડમાંથી આ કાષ્ઠ ખેંચી કાઢા, અને તેને યતનાથી ફાડા કે જેથી આ તાપસને ખાત્રી થાય,’ પછી તેઓએ કુંડમાંથી તે કાષ્ઠને બહાર કાઢી યતનાથી ફાડવું, એટલે તેમાંથી એકદમ એક માટે સર્પ નીકળ્યેા. પછી જરા મળેલા તે સર્પને પ્રભુએ બીજા પુરૂષ પાસે નવકાર મંત્ર સંભળાવ્યેા અને પચ્ચક્ખાણુ અપાવ્યાં. તે સમાધિવાળા નાગે પણ ભગવાનની કૃપાદ્રષ્ટિથી સિંચાતાં શુદ્ધ બુદ્ધિએ તે નવકાર સાંભળ્યેા અને પચ્ચખ્ખાણુ ગ્રહણ કર્યાં. પછી તત્કાળ આયુ પૂર્ણ થવાથી નવકારમંત્રના પ્રભાવથી અને પ્રભુનાં દર્શનથી મૃત્યુ પામીને તે નાગ ધરણ નામે નાગરાજ' થયે. પછી · અહા! આ પાવકુમારનું જ્ઞાન અને વિવેક કેાઈ અસાધારણ છે, એમ લેાકેાથી સ્તુતિ કરાતા પ્રભુ પેાતાને સ્થાનકે ગયા. આ બનાવ જોઈ અને સાંભળી કમઠ તાપસે વિશેષ કષ્ટકારી તપ કરવા માંડયું, પરંતુ મિથ્યાત્વીને અત્યંત કષ્ટ ભાગન્યા છતાં પણ જ્ઞાન કયાંથી હાય ? ' અનુક્રમે તે કમઠ તાપસ મૃત્યુ પામીને ભુવનવાસી દેવાની મેશ્વકુમાર નિકાયમાં મેઘમાળી નામે દેવતા થયેા. શ્રી પાર્શ્વનાથ પ્રભુએ પેાતાનાં ભાગફળવાળાં કમને ભોગવાઈ ગયેલ જાણીને દીક્ષા લેવામાં મન જોડયુ. તે વખતે તેમના ભાવને જાણતા હૈાય તેમ લેાકાંતિક દેવતાઓએ આવીને પાર્શ્વનાથને વિજ્ઞપ્તિ કરી કે હું નાથ! તીને પ્રવર્તાવે.' તે સાંભળી પ્રભુએ કુબેરની આાજ્ઞાથી જા ભક દેવતાએએ પૂરેલા દ્રવ્યવટે વાર્ષિક દાન આપવા માંડયું. પછી શક્રાદિક ઇંદ્રોએ અને અશ્વસેન પ્રમુખ રાજાએ પરમપ્રભુ શ્રી પાર્શ્વનાથને દીક્ષાભિષેક કર્યાં. પછી ધ્રુવ અને માનવેાએ વહન કરવા ચેાગ્ય એવા વિશાળા નામની શિબિકામાં બેસીને આશ્રમપદ નામના ઉદ્યાન સમીપે આવ્યા. મરૂષક ( મરવા )નાં ઘાટાં વૃક્ષાથી જેની ભૂમિ શ્યામ થઈ ગઈ હતી, જે ડાલરની કળીઓથી જાણે કામદેવની પ્રશસ્તિ (પ્રશંસાપત્ર)ને ધારણ કરતું હોય તેવુ દેખાતુ હતુ, જેનાં મુચકુંદ અને નિપુર'ખનાં વૃક્ષાને ભ્રમરાએ ચુંબન કરતા હતા, માકાશમાં ઉડતા ચારેાળી વૃક્ષના પરાગથી જે સુગ ધમય થઈ રહ્યુ હતુ, અને જેમાં ઈક્ષુદ’ડનાં ક્ષેત્રોમાં એસી ઉદ્યાનપાલિકાએ ઊંચે સ્વરે ગાતી હતી એવા ઉદ્યાનમાં અવસેનના કુમાર શ્રી પાર્શ્વનાથે પ્રવેશ કર્યાં. પછી ત્રીશ વર્ષોંની વયવાળા પ્રભુએ શિમિકા ઉપરથી ઉતરીને આભૂ ષણાર્દિક સ તજી દીધું અને ઇંદ્રે આપેલુ' એક દેવકૃષ્ણ વસ્ત્ર ધારણ કર્યું, પૌષ માસની કૃષ્ણ એકાદશીએ ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં આવતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુએ અષ્ટમ તપ કરીને ત્રણસેા રાજાઓની સાથે દીક્ષા લીધી. તત્કાળ પ્રભુને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. · એ જ્ઞાન સર્વ તીર્થંકરાને દીક્ષામહોત્સવ વખતે ઉત્પન્ન થાય છે.’ બીજે દિવસે ક્રાકટ નામના ગામમાં ધન્ય નામે ગૃહસ્થને ઘેર પ્રભુએ પાયસાનથી ૧ ભુવનપતિની નાગકુમાર નિકાયના ઇંદ્ર. Page #518 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮] . શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂ ચરિત્ર [ પ ક મું પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પંચ દિવ્ય પ્રગટ કર્યા, અને ધન્ય પ્રભુનાં પગલાંની ભૂમિપર એક પાદપીઠ કરાવી. પછી વાયુની જેમ પ્રતિબંધરહિત એવા પ્રભુએ યુગમાત્ર દષ્ટિ કરતાં અનેક ગ્રામ, આકર અને નગર વિગેરેમાં છઘસ્થપણે વિહાર કરવા લાગ્યા. એક વખતે વિહાર કરતા પ્રભુ કેઈ નગરની પાસે આવેલા તાપસના આશ્રમ સમીપે આવ્યા, ત્યાં સૂર્ય અસ્ત થઈ ગયે, એટલે રાત્રી થવાથી એક કુવાની પાસે વડવૃક્ષ નીચે જગદ્ગુરૂ તેની શાખાની જેમ નિષ્કપણે કાયોત્સર્ગ મુદ્રાએ સ્થિત રહ્યા. હવે પેલા મેઘમાળી નામના મેઘકુમાર દેવને અવધિજ્ઞાનવડે પિતાના પૂર્વ ભવને વ્યતિકર જાણવામાં આવ્યું, તેથી પાર્શ્વનાથના જીવ સાથે પ્રત્યેક ભવમાં પિતાનું વૈર સંભારીને વડવાનળથી સાગરની જેમ તે અંતરમાં અત્યંત ક્રોધવડે પ્રજવલિત થયા. પછી પર્વતને ભેદવાને હાથી આવે તેમ તે અધમ દેવ અમર્ષ ધરીને પાર્શ્વનાથને ઉપદ્રવ કરવા આવ્યો. પ્રથમ તેણે દારૂપ કરવતથી ભયંકર મુખવાળા, વજ જેવા નખાકુરને ધારણ કરનારા અને પિંગલ નેત્રવાળા કેશરીસિંહો વિદુર્થી. તેઓ પુંછડાવડે ભૂમિપીઠ પર વારંવાર પ્રહાર કરવા લાગ્યા, અને મૃત્યુના મંત્રાક્ષર જેવા ધુત્કાર શબ્દ કરવા લાગ્યા. તથાપિ ધ્યાનમાં નિશ્ચળ લોચન કરીને રહેલા પ્રભુ તેમનાથી જરા પણ ક્ષે પામ્યા નહીં, એટલે ધ્યાનાગ્નિથી ભય પામ્યા હોય તેમ તેઓ કયાંઈ ચાલ્યા ગયા. પછી તેણે ગર્જના કરતા અને મદને વર્ષના જંગમ પર્વત જેવા મેટા હાથીએ વિકુવ્ય. ભયંકરથી પણ ભયંકર એવા તે ગજે દ્રોથી પ્રભુ જરા પણ ભ પામ્યા નહીં, તેથી તેઓ લજજા પામ્યા હોય તેમ તત્કાળ નાસીને કયાંઈ ચાલ્યા ગયા. પછી હિકાનાદથી દિશાઓને પૂર્ણ કરતા અને દયા વિનાનાં અનેક ર છે, યમરાજાની સેના જેવા દૂર અનેક ચિત્તાએ, કંટકના અગ્રભાગથી શિલાઓને પણ ફેડનારા વીંછીએ અને દષિથી વૃક્ષોને પણ બાળી નાખે તેવા દષ્ટિવિષ સ વિકુળં. તેઓ સર્વે ઉપદ્રવ કરવાની ઈચ્છાથી પ્રભુ પાસે આવ્યા, તથાપિ સરિતાએથી સમુદ્રની જેમ પ્રભુ ધ્યાનથી ચલિત થયા નહીં. પછી વિદ્યુત સહિત મેઘની જેમ હાથમાં કતિકા (શસ્ત્ર)ને રાખનારા, ઊંચી દાઢવાળા અને કિલકિલ શબ્દ કરતા વેતાળ વિકુવ્યું. જેની ઉપર સર્પ લટક્તા હોય તેવાં વૃક્ષની જેમ લાંબી જિ અને શિક્ષવાળા અને દીર્ઘજઘા તથા ચરણથી તાડ વૃક્ષ પર આરૂઢ થયા હોય તેમ લાગતા તેમજ જાણે જઠરાગ્નિ જ હોય તેવી મુખમાંથી જવાળા કાઢતા તે વૈતાળો હાથી ઉપર શ્વાન ડે તેમ પ્રભુ ઉપર દેડી આવ્યા, પરંતુ ધ્યાનરૂપ અમૃતના દ્રહમાં લીન થયેલા પ્રભુ તેમનાથી જરા પણ ક્ષોભ પામ્યા નહીં, તેથી દિવસે ઘુવડ પક્ષીની જેમ તેઓ નાસીને કયાંઈ ચાલ્યાં ગયા. પ્રભુની આવી દઢતા જોઈને મેઘમાળી અસુરને ઉલટે વિશેષ ક્રોધ ચડ્યો, તેથી તેણે ૧. યુગ કે ધેસિડું, એટલે ધોંસરા જેટલી (ચાર હાથ) પિતાની આગળની જમીન જેવાવડે ઈસમિતિ. પાળીને ચાલતા. ૨. લિંગ-પુરૂષ ચિન્હ. Page #519 -------------------------------------------------------------------------- ________________ અગ ] થી પાશ્વનાથ પ્રભુને જન્મ વિગેરે [૪૭૯ કાળરાત્રીના સહોદર જેવા ભયંકર મેઘ આકાશમાં વિક્ર્ચા. તે વખતે આકાશમાં કાળજિ જેવી ભયંકર વિધુત થવા લાગી, બ્રહ્માંડને ફડે તેવી મેઘગર્જના દિશાઓમાં વ્યાપી ગઈ અને નેત્રરા વ્યાપારને હરણ કરે તેવું ઘોર અંધકાર છવાઈ ગયું, તેથી અંતરિક્ષ અને પૃથ્વી જાણે એકત્ર પરવાઈ ગયાં હોય તેમ થઈ ગયાં, પછી “આ મારા પૂર્વ વૈરીનો હું સંહાર કરી નાખું' એવી બુદ્ધિથી મેઘમાળીએ કલ્પાંત કાળના મેઘની જેમ વર્ષવા માંડ્યું. મુશળ અથવા બાણ જેવી ધારાઓથી જાણે પૃથ્વીને કેદાળવડે ખેદતો હોય તેમ તે તાડન કરવા લાગ્યું. તેના પ્રહારથી પક્ષીઓ ઉછળી ઉછળીને પડવા લાગ્યા, તેમજ વરાહ અને મહિષ “વિગેરે પશુઓ આમ તેમ નાસભાગ કરવા લાગ્યા. અતિ વેગવડે ભયંકર એવા જળપ્રવાહો અનેક પ્રાણીઓને ખેંચી જવા લાગ્યા અને મોટાં મોટાં વૃક્ષોને પણ મૂળમાંથી ઉમૂલન કરવા લાગ્યા. શ્રી પાર્શ્વનાથ પ્રભુને ક્ષણવારમાં તે તે જળ ઘુંટણ સુધી આવ્યું, ક્ષણવારમાં જાનુ સુધી પહોંચ્યું, ક્ષણવારે કટિ સુધી થયું અને ક્ષણમાં તે કંઠ સુધી આવી ગયું. મેઘમાળી દેવે જ્યારે તે જળ બધે પ્રસરાવ્યું ત્યારે પદ્મદ્રહમાં લક્ષમીના સ્થાનરૂપ મહાપવની જેમ પ્રભુ તે જળમાં શોભવા લાગ્યા. રત્નશિલાના સ્તંભની જેમ તે જળમાં પણ નિશ્ચળ રહેલા પ્રભુ નાસિકાના અગ્ર ભાગપર દષ્ટિ રાખી રહા, જરા પણ ચલિત થયા નહીં. છેવટે તે જળ પાર્શ્વનાથની નાસિકાના અગ્ર ભાગ સુધી આવ્યું. તે વખતે અવધિજ્ઞાનથી ધરણંદ્રના જાણવામાં આવ્યું કે “અરે! પેલે બાળ તાપસ કમઠ મારા પ્રભુને વૈરી માનીને ઉપદ્રવ કરે છે. પછી તત્કાળ પિતાની મહિષીઓ સાથે નાગરાજ ધરણંદ્ર વેગથી મનની સાથે પણ સ્પર્ધા કરતા હોય તેમ ઉતાવળો પ્રભુની પાસે આવ્યું. પ્રભુને નમીને ધરણે તેમના ચરણ નીચે કેવળીના આસન જેવું અને નીચે રહેલા લાંબા વાળવાવાળું એક સુવર્ણકમળ વિકુવ્યું. પછી તે ભોગીરાજે પિતાની કાયાથી પ્રભુનાં પૃષ્ઠ અને બે પડખાને ઢાંકી દઈને સાત ફણવડે પ્રભુને માથે છત્ર કર્યું. જળની ઊંચાઈ જેવડા લાંબા વાળવાળા કમળની ઉપર સમાધિમાં લીન થઈને સુખે સ્થિત રહેલા પ્રભુ રાજહંસની જેવા દેખાવા લાગ્યા. ભક્તિભાવ યુક્ત ચિત્તવાળી ધરણંદ્રની ઓ પ્રભુની આગળ ગીત નૃત્ય કરવા લાગી. વેણુ વિણાને તાર ધ્વનિ અને મૃદંગને ઉદ્ધત નાદ વિવિધ તાળને અનુસરતે વૃદ્ધિ પામવા લાગ્યા, અને વિચિત્ર ચાર ચારીકવાળું, હસ્તાદિકના અભિનયથી ઉજજવળ અને વિચિત્ર અંગહારથી રમણિક એવું નૃત્ય થવા લાગ્યું. એ વખતે ધ્યાનમાં લીન થયેલા પ્રભુ નાગાધિરાજ ધરણેન્દ્ર ઉપર અને અસુર મેઘમાળી ઉપર સમાન ભાવે રહેલા હતા. એમ છતાં પણ કેપથી વર્ષના એવા મેઘમાળીને જોઈ નાગરાજ ધરણંદ્ર કોપ કરી આક્ષેપથી બોલ્યા કે “અરે! દુર્મતિ! પોતાના અનર્થને માટે તું આ શું આરંભી બેઠે છે? હું એ મહા કૃપાળુને શિષ્ય છું, તથાપિ હવે હું સહન કરીશ નહીં. તે વખતે આ પ્રભુએ કાષ્ઠમાંથી બળતા સર્ષને બતાવીને તને ઉલટો પાપ કરતાં અટકાવ્યો હતો, તેથી તેમણે તારે શે અપરાધ કર્યો? અરે! મૂઢ! ખારી જમીનમાં પડતું મેઘનું જળ પણ જેમ હવણને માટે થાય, તેમ પ્રભુને સદુપદેશ પણ તારા વૈરને માટે થયે છે. નિષ્કારણ બંધુ Page #520 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર એવા આ પ્રભુની ઉપર નિષ્કારણ શત્રુ થઈને તે જે આ કાર્ય આરંવ્યું છે તે હવે દૂર કરી છે, નહીં તે હવે તું રહી શકીશ નહીં.” ધરણંદ્રનાં આવાં વચન સાંભળી મેઘમાળીએ નીચી દૃષ્ટિ કરીને જોયું તે નાગે સેવિત એવા પાર્શ્વનાથ પ્રભુને દીઠા, તેથી તેણે ચિંતવ્યું કે “ચક્રવતીની ઉપર તેને ઉપદ્રવ કરનારા તેઓના આરાધેલા મેઘકુમારની શક્તિ જેમ વૃથા થાય તેમ આ પાર્શ્વનાથની ઉપર મેં મારી જેટલી હતી તેટલી શક્તિ વાપરી તે પણ તે વૃથા થઈ છે. આ પ્રભુ એક મુષ્ટિથી પર્વતને પણ ચૂર્ણ કરવાને સમર્થ છે, તથાપિ એ કરૂણાનિધિ હોવાથી મને ભસ્મ કરતા નથી, પણ આ ધરણંદ્રથી મને ભય લાગે છે. આ લેયપતિને ઉપકાર કરીને લયમાં પણ મારી સ્થિતિ થઈ શકશે નહીં, તે પછી હું કેને શરણે જઈશ? માટે જે આ પ્રભુનું શરણ મળે તેજ હું ઉગરી શકીશ ને મારું હિત થશે?' આ પ્રમાણે વિચાર કરીને તત્કાળ મેઘમંડળને સંહરી લઈ ભય પામતો મેઘમાળી પ્રભુની પાસે આવ્યા, અને નમસ્કાર કરીને બે કે “હે પ્રભુ! જે કે તમે તે અપકારી જન ઉપર પણ ક્રોધ કરતા નથી, તથાપિ હું મારા પિતાના દુષ્કર્મથી દૂષિત થયેલ હોવાથી ભય પામું છું. આવું દુષ્કર્મ કરીને પણ હું નિર્લજજ થઈ તમારી પાસે યાચના કરવા આવ્યું છું, માટે હે જગન્નાથ! દુર્ગતિમાં પડવાથી શંકા પામેલા આ દિન જનની રક્ષા કરે, રક્ષા કરે.” આ પ્રમાણે કહી પ્રભુને ખમાવી નમસ્કાર કરીને મેઘમાળી દેવ પશ્ચાત્તાપ કરતે કરતે પિતાને સ્થાનકે ગયે. પછી પ્રભુને ઉપસર્ગ રહિત થયેલા જાણી સ્તુતિ અને પ્રણામ કરીને નાગરાજ ધરણે પણ પિતાને સ્થાનકે ગયા, એટલે રાત્રી પણ વીતી ને પ્રભાતકાળ થયે. ભગવંત ત્યાંથી વિહાર કરતા અનુક્રમે વારાણસી પુરી સમીપે આવી આશ્રમપદ નામના ઉદ્યાનમાં ધાતકી વૃક્ષની નીચે કાત્સગે રહ્યા. ત્યાં દીક્ષાના દિવસથી ચોરાસી દિવસો વ્યતિત થયે શુભ ધ્યાનથી પ્રભુનાં ઘાતકર્મો તુટી ગયાં, અને ચિત્રમાસની કૃષ્ણ ચતુથીએ ચંદ્ર વિશાખા નક્ષત્રમાં આવતાં પૂર્વાહૂનકાળે શ્રી પાર્શ્વપ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે શક પ્રમુખ દેવતાઓએ આસનકંપથી તે હકીક્ત જાણ ત્યાં આવી સમવસરણની રચના કરી. પ્રભુએ પૂર્વ દ્વારથી તે સમવસરણમાં પ્રવેશ કર્યો. પ્રથમ સમવસરણની મધ્યમાં આવેલા સત્તાવીશ ધનુષ્ય ઊંચા ચિત્રવૃક્ષને મેરૂને સૂર્યની જેમ પ્રભુએ પ્રદક્ષિણ કરી, પછી “તીર્થાય નમ:' એમ કહીને શ્રી પાર્શ્વપ્રભુ પૂર્વાભિમુખે ઉત્તમ એવા રત્નસિંહાસન ઉપર બિરાજમાન થયા. વ્યંતરોએ બીજી ત્રણ દિશાઓમાં પ્રભુના જ પ્રભાવથી પ્રભુની જેવાં બીજા ત્રણ પ્રતિબિંબે વિકુવ્ય. ચારે નિકાયના દેવ, દેવીઓ, નર, નારીએ, સાધુ અને સાદવીઓ એમ બારે ૫ર્ષદા પ્રભુને નમસ્કાર કરીને પિતપિતાને યોગ્ય સ્થાનકે બેઠી. તે વખતે પ્રભુને આ અપૂર્વ વૈભવ જેઈ વનપાળે આવી અશ્વસેન રાજાને આ પ્રમાણે કહ્યું કે-“હે સ્વામિન! એક વધામણી છે, શ્રી પાર્શ્વનાથ પ્રભુને હમણાં જગતના અજ્ઞાનને નાશ કરનારૂં કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલ છે, અને મહા અતિશયસંપન્ન એવા તે જગત્પતિ શક્રાદિક Page #521 -------------------------------------------------------------------------- ________________ [૪૮૧ સર્ગ ૩ ] શ્રી પાર્શ્વનાથ પ્રભુને જન્મ વિગેરે ઇદ્રોના પરિવારથી પરવર્યા સતા દિવ્ય સમવસરણમાં બેઠા છે. તે સાંભળી રાજાએ તેને ચગ્ય પારિતોષિક આપ્યું. અને પ્રભુના દર્શનની ઈચ્છાથી ત્વરાવાળા થયેલા રાજાએ એ ખબર તરત વામાદેવીને કહ્યા, પછી અશ્વસેન રાજા વામાદેવી રાણીને તથા બીજા પરિવારને લઈને સંસારસાગરથી તારનારા તે સમવસરણમાં આવ્યા. હર્ષથી પૂર્ણ મનવાળા રાજા પ્રભુને પ્રદક્ષિણા દઈ પ્રણામ કરીને શક્રઈદ્રની પછવાડે બેઠા. પછી શકઇંદ્ર અને અશ્વસેન રાજા ઊભા થઈ ફરીવાર પ્રભુને નમી મસ્તક પર અંજલિ જેડીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. હે પ્રભુ! સર્વત્ર ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળના ભાવને પ્રકાશ કરનારૂં તમારું આ કેવળજ્ઞાન જય પામે છે. આ અપાર સંસારરૂપ સમુદ્રમાં પ્રાણીઓને વહાણરૂપ તમે છે અને નિયમકી પણ તમેજ છે, હે જગત્પતિ! આજનો દિવસ અમારે સર્વ દિવસોમાં રાજા જેવો છે, કારણ કે જેમાં અમારે તમારા ચરણદર્શનને મહોત્સવ પ્રાપ્ત થયેલ છે. આ અજ્ઞાનરૂપ અંધકાર કે જે મનુષ્યની વિવેકદષ્ટિને લુંટનારો છે, તે તમારા દર્શનરૂપ ઔષધિના રસ વિના નિધન થતા નથી. આ મહોત્સવ નદીના નવા આરાની જેમ પ્રાણીઓને આ સંસારમ ઉતરવાને એક નવા તીર્થ (આર) રૂપ છે. અનંત ચતુષ્ટયને સિદ્ધ કરનારા, સર્વ અતિશયેથી શેભનારા, ઉદાસીપણામાં રહેનારા અને સદા પ્રસન્ન એવા તમને નમસ્કાર છે. પ્રત્યેક જન્મમાં અત્યંત ઉપદ્રવ કરનાર એવા દુરાત્મા મેઘમાળી ઉપર પણ તમે કરૂણા કરી છે, માટે તમારી કરૂણા ક્યાં નથી ? (અર્થાત્ સર્વત્ર છે.) હે પ્રભુ! જ્યાં. ત્યાં રહેતા અને ગમે ત્યાં જતા એવા અમને હમેશાં આપત્તિને નિવારનાર એવું તમારા ચરણકમળનું સ્મરણ હશે.” આ પ્રમાણે સ્તુતિ કરીને શકેંદ્ર અને અશ્વસેન રાજા વિરામ પામ્યા, પછી શ્રી પાર્વનાથ ભગવતે આ પ્રમાણે દેશના આપવા માંડી–“અહો ભવ્ય પ્રાણીઓ! જરા, રેગ અને મૃત્યુથી ભરેલા આ સંસારરૂપ મોટા અરણ્યમાં ધર્મ વિના બીજે કેાઈ ત્રાતા નથી, માટે હમેશાં તેજ સેવવા યોગ્ય છે. તે ધર્મ સર્વવિરતિ અને દેશવિરતિ એમ બે પ્રકાર છે, તેમાં અનગારી સાધુઓને પહેલે સર્વવિરતિ ધર્મ છે. તે સંયમાદિ દશ પ્રકાર છે, અને આગારી -ગૃહસ્થને બીજે દેશવિરતિ ધર્મ છે. તે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ બાર પ્રકાર છે. જે તે વ્રત અતિચારવાળાં હોય છે તે સુકૃતને આપતાં નથી, તેથી તે એક એક વ્રતના પાંચ પાંચ અતિચાર છે, તે ત્યજવા ગ્ય છે. પહેલું વ્રત જે અહિંસા, તેમાં ક્રોધવડે બંધ, છવિ છેદ, અધિક ભારનું આરોપણ, પ્રહાર અને અન્નાદિકને રેધ–એ પાંચ અતિચાર છે. બીજું વ્રત સત્ય વચન–તેના મિથ્યા ઉપદેશ, સહસા અભ્યાખ્યાન, ગુહ્ય ભાષણ, વિશ્વાસીએ કહેલા રહસ્યને ભેદ અને ફૂટ લેખ એ પાંચ અતિચાર છે. ત્રીજું વ્રત અસ્તેય (ચેરી ન કરવી) તેના ચારને અનુજ્ઞા આપવી, ચેરેલ વસ્તુનું ગ્રહણ કરવું, શત્રુ ૧. વહાણને પાર ઉતારનાર. c - 61 Page #522 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૯ મું રાજ્યનું ઉલ્લંઘન કરવું, પ્રતિરૂપ વસ્તુને ભેળસંભેળ કરે અને માન માપ તેલ બેટાં રાખવાં-એ પાંચ અતિચાર છે. ચોથું વ્રત બ્રહ્મચર્ય–તેને અપરિગ્રહીતાગમન, ઈત્વરપરિગ્રહીતાગમન, પરવિવાહરણ, તીવ્ર કામગાનુરાગ અને અનંગ ક્રીડા-એ પાંચ અતિચાર છે. પાંચમું વ્રત અપરિગ્રહ (પરિગ્રહનું પ્રમાણુ) તેમાં ધન ધાન્યનું પ્રમાણુતિક્રમ, તાંબા પીત્તળ વિગેરે ધાતુનું પ્રમાણતિક્રમ, દ્વિપદ ચતુષ્પદનું પ્રમાણ તિક્રમ, ક્ષેત્ર વસ્તુનું પ્રમાણતિક્રમ અને રૂખ્ય સુવર્ણનું પ્રમાણતિકમ-એ પાંચ અતિચાર છે. તે અતિચાર અનાજનાં નાનાં મોટાં માપ કરવાથી, તામ્રાદિકનાં ભાજને નાનાં મોટાં કરવાથી, દ્વિપદ ચતુષ્પદના ગર્ભધારણવડે થયેલ વૃદ્ધિથી, ઘર કે ક્ષેત્ર વચ્ચેની ભીંત કે વાડ કાઢી નાખીને એકત્ર કરી દેવાથી, અને રૂપ્ય સુવર્ણ કોઈને આપી દેવાથી લાગે છે. પણ તે વ્રત ગ્રહણ કરનારને લગાડવા ચોગ્ય નથી. સ્મૃતિ ન રહેવી, ઉપર, નીચે અને તછ ભાગે જવાના કરેલા પ્રમાણનું ઉલ્લંઘન કરવું અને ક્ષેત્રની વૃદ્ધિ હાનિ કરવી-એ પાંચ છઠ્ઠા દિગવિરતિવ્રતના અતિચાર છે. સચિત્ત ભક્ષણ, સચિત્તના સંબંધવાળા પદાર્થનું ભક્ષણ, તુચ્છ ઔષધિનું ભક્ષણ તથા અપકવ અને દુષ્પકવ વસ્તુને આહાર–એ પાંચ અતિચાર ભેગપગ પ્રમાણ નામના સાતમા વ્રતના છે. એ અતિચાર ભેજન આશ્રી ત્યાગ કરવાના છે. અને બીજાં પંદર કર્મથી ત્યજવાના છે. તેમાં ખર કર્મને ત્યાગ કરવો. એ ખર કર્મ પંદર પ્રકારનાં કર્માદાનરૂપ છે. તે આ પ્રમાણેઅંગારજીવિકા, વનજીવિકા, શકટજીવિકા, ભાટકજીવિકા, ફેટજીવિકા દંતવાણિજ્ય, લાક્ષવાણિજ્ય, રસવાણિજ્ય, કેશવાણિજ્ય, વિષવાણિજ્ય, યંત્રપીડા, નિલ છન, અસતીષણ, દવદાન અને સરશેષ-એ પંદર પ્રકારનાં કર્માદાન કહેવાય છે. અંગારાની ભઠ્ઠી કરવી, કુંભાર, લુહાર તથા સુવર્ણકારપણું કરવું અને ચુનો તથા ઇટ પકાવવી, એ કામો કરીને જે આજીવિકા કરવી તે અંગારજીવિકા કહેવાય છે. છેદેલાં ને વગર દેલાં વનનાં પત્ર પુષ્પ અને ફળને લાવીને વેચવાં, અને અનાજ દળવું ખાંડવું, એ કામ કરીને જે આજીવિકા કરવી તે વનછવિકા કહેવાય છે. શકટ તે ગાડાં અને તેનાં પિડાં, ધરી વિગેરે અંગને ઘડવાં, ખેડવાં અને વેચવાં, એથી જે આજીવિકા કરવી તે શકટજીવિકા કહેવાય છે. ગાડાં, બળદ, પાડા, ઊંટ, ખર, ખચ્ચર અને ઘોડાઓને ભાડે આપી ભાર વહન કરાવીને તેના વડે જે આજીવિકા કરવી તે ભાટકજીવિકા કહેવાય છે. સરેવર તથા કુવા વિગેરે દવા અને શિલા પાષાણને ઘડવા, એમ પૃથ્વી સંબંધી જે કાંઈ આરંભ કરવા અને તે વડે આજીવિકા કરવી તે ઑટજીવિકા કહેવાય છે. પશુઓનાં દાંત, કેશ, નખ, અસ્થિ, ત્વચા . અને રૂંવાડાં વિગેરે તેનાં ઉત્પત્તિ સ્થાનેથી ગ્રહણ કરીને તે ત્રસ અંગે જે વ્યાપાર કરે તે દંતવાણિજ્ય કહેવાય છે. લાખ, મણશીલ, ગાળી, ધાવડી અને ટંકણખાર વિગેરે વસ્તુનો જે વ્યાપાર કરે તે પાપના ગૃહરૂપ લાક્ષવાણિજ્ય કહેવાય છે. માખણ, ચરબી, મધ અને મદિરા વિગરેનો વ્યાપાર કરવો તે રસવાણિજ્ય કહેવાય છે. અને બે પગવાળા મનુષ્યાદિ અને ચાર પગવાળા પશુ આદિને જે વ્યાપાર કરવો તે કેશવાણિજ્ય કહેવાય છે. કેઈ પણ જાતનું ઝેર, કોઈ પણ Page #523 -------------------------------------------------------------------------- ________________ સ શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ વિગેરે [૪૮૩ જાતનું શસ્ર, હળ, યંત્ર, લાહુ અને હરિતાળ વિગેરે જીવિતનેા નાશ કરનારી વસ્તુઓને જે વ્યાપાર કરવે તે વિષવાણિજ્ય 'કહેવાય છે. તિલ, શેરડી, સરસત્ર અને એરંડ વિગેરે જળચંદ્રાદિક ય ́ત્રોથી જે પીલવા તથા પત્રમાંથી તેલ-અત્તર કાઢીને તેને જે વ્યાપાર કરવા તે ચત્રપીડા કહેવાય છે. પશુઓનાં નાક વિધવાં, ડામ દઈને આંકવા, મુખ્ખુચ્છેદ ( ખાસી કરવા), પૃષ્ઠ ભાગને ગાળવે અને કાન વિગેરે અંગ વિધવા તે નીૉંછન કમ કહેવાય છે. દ્રવ્યને માટે મેના, પોપટ, માજાર, કુતરા, કુકડા અને મેાર વિગેરે પક્ષીને પાળવાં પોષવાં અને દાસીએનું પાષણ કરવું તે અસતીપેાષણ કહેવાય છે. વ્યસનથી અથવા પુણ્યબુદ્ધિથી એમ એ પ્રકારે દાવાનળનુ' આપવુ. તે ધ્રુવદાન કહેવાય છે. અને સરૈાવર, નદી તથા દૂહો વિગેરેના જળને શૈાષી લેવાના ઉપાય કરવા તે સરઃશાષ કહેવાય છે. આ પ્રમાણે પંદર કર્માદાન સમજવાં અને તેને ત્યાગ કરવે. સંયુક્ત અધિકરણુતા, ઉપલેગ અતિરિક્તતા, અતિ વાચાલતા, કૌકુચી અને કચેષ્ટા–એ પાંચ અનંદવિરમણુ નામના આઠમા વ્રતના અતિચાર છે. મન, વચન અને કાયાથી દુષ્ટ પ્રણિધાન, અનાદર અને સ્મૃતિનું અનુપસ્થાપન –એ પાંચ સામાયિક વ્રતના અતિચાર છે. પ્રેષ્ય પ્રયાગ, આનયન પ્રયોગ, પુદ્ગલના પ્રક્ષેપ, શબ્દાનુપાત અને રૂપાનુપાત-એ પાંચ દેશાવકાશિક વ્રતના અતિચાર છે. સંચારાદિ બરાબર જોયા વિના કે પ્રમાર્યાં વિના મૂકવાં ને લેવાં, અનાદર અને સ્મૃતિનું અનુપસ્થાપન-એ પાંચ પૌષધ વ્રતના અતિચાર છે. સચિત્તની ઉપર મૂકી દેવુ', સચિત્તડે ઢાંકવુ, કાળનું ઉલ્લંધન કરી આમત્રણ કરવા જવુ', મત્સર રાખવા અને વ્યપદેશ કરવે એ પાંચ ચેાથા અતિથિસ વિભાગ નામના શિક્ષાવ્રતના અતિચાર છે.' આ પ્રમાણેના અતિચારેાએ રાહત એવા વ્રતને પાળનારા શ્રાવક પશુ શુદ્ધાત્મા થઈ અનુક્રમે ભવબંધનથી મુક્ત થઈ જાય છે. ” ૩ ો] આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને ઘણાએએ દીક્ષા લીધી અને ઘણાં શ્રાવક થયા. • અહુ તની વાણી કદિ પણ નિષ્ફળ થતી નથી.' માટા મનવાળા અશ્વસેન રાજાએ પશુ પ્રતિાધ પાત્રી તત્કાળ પેાતાના લઘુ પુત્ર હસ્તિસેનને રાજ્ય સાંપીને દીક્ષા લીધી. વામાદેવી અને પ્રભાવતીએ પણ પ્રભુની દેશનાવડે સંસારથી વિરક્ત થઈ મેાક્ષસાધન કરાવનારી દીક્ષા ગ્રહણ કરી. પ્રભુને આય ધ્રુત્ત વિગેરે દશ ગણુધરા થયા, પ્રભુએ તેમને સ્થિતિ, ઉત્પાદ અને વ્યયરૂપ ત્રિપદી કહી સભળાવી, તે ત્રિદીના સાંભળવા માત્રથી તેમણે સઘ દ્વાદશાંગીની રચના કરી. ‘બુદ્ધિમાનને કરેલા ઉપદેશ જળમાં તેલના બિંદુની જેમ પ્રસરી જાય છે. ” પ્રથમ પૌરૂષી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી. ત્રીજી પૌરૂષીમાં આય દત્ત ગણધરે દેશના આપી. પછી શકેંદ્ર વિગેરે દેવતાઓ તથા મનુષ્યા પ્રભુને પ્રણામ કરીને પ્રભુની દેશનાને સંભારતા પાતપેતાને સ્થાનકે ગયા. પાર્શ્વનાથના તીમાં કાચમાના વાહનવાળા, કૃષ્ણુવણુ ધરનારા, હસ્તી જેવા મુખવાળા, ૧. આ બારે વ્રતના અતિચારા વિશેષે પ્રતિક્રમણુ સૂત્રના અથ વિગેરેમાંથી જોઈ-સમજી લેવા. Page #524 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૫ ૯ મું નાગની ફેણના છત્રથી શેલતે, ચાર ભુજાવાળો, બે વામ ભુજામાં નકુલ અને સર્પ તથા બે દક્ષિણ ભુજામાં બીરૂ અને સર્પ ધારણ કરનાર પાશ્વ નામે યક્ષ શાસનદેવતા થયે. કુર્કટ જાતિના સર્ષના વાહનવાળી, સુવર્ણના જેવા વર્ણવાળી, બે દક્ષિણ ભુજામાં પદ્મ અને પાશ તથા બે વામ ભુજામાં ફળ અને અંકુશ ધરનારી પદ્માવતી નામે યક્ષણ શાસનદેવી થઈ. તે બન્ને શાસનદેવતા જેમની પાસે નિરંતર રહે છે અને બીજા પણ અનેક દેવ અને મનુષ્ય વિનીત થઈને જેમની સેવા કર્યા કરે છે એવા પાર્શ્વ પ્રભુ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये नवमे पर्वणि श्रीपार्श्वनाथकौमारदीक्षाकेवलोत्पत्तिवर्णनो नाम तृतीयः सर्गः ।। : શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ સવ વિશ્વના અનુગ્રહને માટે વિહાર કરતા એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ એક વખતે સંસારમાં પંડ્ર (તિલક) જેવા પુંડ્ર નામના દેશમાં આવ્યા. તે અરસામાં પૂર્વ દેશમાં તામ્રલિપ્તી નગરીમાં સાગરદત્ત નામે એક કળાત્ત અને સદ્બુદ્ધિમાન યુવાન વણિકપુત્ર રહેતું હતું, તેને જાતિસ્મરણ થયેલું હોવાથી તે સર્વદા સ્ત્રી જાતિને વિષે વિરક્ત હતું, તેથી સ્વરૂપવતી સ્ત્રીને પણ પરણવાને ઈચ્છતે નહીં. તે પૂર્વ જન્મમાં એક બ્રાહ્મણને પુત્ર હતા. તે ભવમાં કેઈ બીજા પુરૂષ સાથે આસક્ત થયેલી તેની પત્નીએ તેને ઝેર આપી સંજ્ઞા રહિત કરી કઈ ઠેકાણે છેડી દીધું હતું. ત્યાં એક ગોકુળી સ્ત્રીએ તેને જીવાડયો હતે. પછી તે પરિવ્રાજક થઈ ગયે. ત્યાંથી મૃત્યુ પામી આ ભવમાં તે સાગરદત્ત નામને શ્રેષ્ઠ પુત્ર થયું હતું, પરંતુ પૂર્વ જન્મના સ્મરણથી તે સ્ત્રીઓથી વિમુખ થયે હતે. હવે પેલી લેક ધર્મમાં તત્પર એવી ગેકુળી સ્ત્રી મૃત્યુ પામીને અનુક્રમે તેજ નગરીમાં એક રૂપવતી વણિકપુત્રી થઈ “આ સ્ત્રીમાં આની દષ્ટિ રમશે” એવી સંભાવના કરીને બંધુજનેએ સાગરદત્તને માટે તેને પસંદ કરી અને ગૌરવ સહિત તેને પ્રાપ્ત પણ કરી, પરંતુ સાગરદત્તનું મન તેની ઉપર પણ વિશ્રાંત થયું નહીં, કારણ કે પૂર્વ ભવના અભ્યાસથી તે સ્ત્રીઓને યમદૂતી જેવી માનતે હતે. બુદ્ધિમાન વણિકપુત્રીએ વિચાર્યું કે “આને કાંઈક પૂર્વ ભવનું સ્મરણ થયું જણાય છે, અને તે જન્મમાં કઈ પંશ્ચલી સ્ત્રીએ આ પુરૂષને હેરાન Page #525 -------------------------------------------------------------------------- ________________ સુગ ૪ થા] શ્રી પાર્શ્વનાથ પ્રભુના વિહાર અને નિર્વાણુ [૪૮૫ કર્યાં જણાય છે.' આવે હૃદયમાં વિચાર કરી તેને સમજાવવાને અવસર જાણી તેણે એક પત્રમાં લૈક લખીને તેની ઉપર મેકલાબ્યા. તે બ્લેકમાં આ પ્રમાણે ભાવાર્થ હતા— “દુધથી દાઝેલા પુરૂષને દધિના ત્યાગ કરવા ઘટિત નથી, કેમકે અલ્પ જળમાં સંભવતા પારાએ શું દુધમાં પણ હોય? ’” આ બ્લેક વાંચી તેના ભાવા હૃદયમાં વિચારીને સાગરદત્તે પણ એક શ્લોક લખી મેકક્લ્યા. તેને આ પ્રમાણે ભાવાથ' હતા- સી કુપાત્રમાં રમે છે, સરિતા નીચા સ્થાનમાં જાય છે, મેઘ પર્યંત ઉપર વધે છે અને લક્ષ્મી નિર્ગુણું પુરૂષના આશ્રય કરે છે. * વણિસુતાએ આ ક્ષેાક વાંચી તેના ભાવાથ જાણી લીધેા. પછી તેના મેધને માટે બીજો બ્લેક લખી માત્સ્યા. તેમાં આ પ્રમાણે ભાવા હતા તેમાં પણ શું કોઈ સ્રી દાષ રહિત હોતી નથી? જો હોય છે તે રાગી સ્રીના શુ' એઈને ત્યાગ કરવા ? રવિ પેાતાની ઉપર અનુરક્ત થયેલી સંધ્યાને કદિ પણ છેડતા નથી. ” આ àાક વાંચીને તેના આવા ડહાપણ ભરેલા સંદેશાઓથી રંજીત થયેલા સાગરદત્ત તેની સાથે પરણ્યા અને હર્ષી યુક્ત ચિત્તે પ્રતિદિન ભેગ ભાગવવા લાગ્યા. એક વખતે સાગરદત્તના સાસરેા પુત્ર સહિત વ્યાપારને માટે પાટલાપથ નગરે ગયે.. અહીં સાગરદત્તે પણ વ્યાપાર કરવા માંડયો. અન્યદા તે મેટું વહાણ ભરીને સમુદ્રને પરતીરે ગયેા. સાત વાર તેનું વહાણુ સમુદ્રમાં ભાંગી ગયું; તેથી ‘ આ પુણ્યરહિત છે' એમ કહી લેાકેા તેને હસવા લાગ્યા. એટલે તે પાછા આન્યા, પણ નિન થઈ ગયા છતાં તેણે ઉદ્યમ છેડી દીધા નહી. એક વખતે આમતેમ ભમતાં કુવામાંથી જળ કાઢતા કાઈ એક છેકરા તેના જોવામાં આન્યા. તે છેકરાથી સાત વાર પાણી આવ્યું નહીં, પણ આઠમી વાર પાણી આવ્યું, તે જોઈ સાગરદત્તે વિચાયું કે “ માણસેાને ઉદ્યમ અવશ્ય ફળદાયક છે. જેએ અનેક વિગ્ન આવે તે પણ અસ્ખલિત ઉત્સાહવાળા થઈને પ્રારંભેલુ કાય છેાડતા નથી, તેને દૈવ પશુ વિશ્ર્વ કરતાં શંકા પામે છે. ” આ પ્રમાણે વિચારી શુકનગ્ર થિ બાંધી વહાણુ લઈ ને સિંહલદ્વીપ તરફ ચાલ્યેા, પરંતુ પવનને ચેાગે તે રત્નદ્વીપે આવ્યા. પછી ત્યાં પેાતાના સ` માલ વેચીને તેણે રત્નાના સમૂહ ખરીદ કર્યાં. તેનાથી વહાણુ ભરીને તે પેાતાની નગરી તરફ ચાલ્યે. તે રત્ના જોઈને લુબ્ધ થયેલા ખલાસીઓએ તેને રાત્રે સમુદ્રમાં નાખી દીધેા. દેવાગે પ્રથમ ભાંગેલા કાઈ વહાણુનું પાટીયુ તેને હાથ આવવાથી તે વડે તે સમુદ્રને ઉતરી ગયા. ત્યાં કીનારા ઉપર પાટલાપાથ નગર હતું. તે નગરમાં પ્રવેશ કરતાં ત્યાં રહેલા તેના સસરાએ તેને જાંચે, એટલે તે તેને પેાતાના આવાસમાં લઈ ગયા. પછી સ્નાન લેાજન કરીને વિશ્રાંત થયેલા સાગરદત્તે મૂળથી માંડીને ખલાસીએ સંબધી વૃત્તાંત પેાતાના સસરાને કહ્યો. સસરાએ કહ્યું કે હું જામાતા ! તમે અહીંજ રહેા, એ દુદ્ધિવાળા ખલાસીએ તમારા ખજનની શંકાથી તામ્રલિપ્તી નગરીએ નહીં જાય, પણ ઘણું કરીને તે અહીંજ આવશે. ’સાગરદત્તે ત્યાં રહેવાનું કબુલ કર્યુ. પછી તેના સસરાએ એ વૃત્તાંત ત્યાંના રાજાને જણાવ્યે, “ દીર્ઘ દશી પુરૂષાના એવા ન્યાય છે.” 6 Page #526 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૯ મું કેટલેક દિવસે પિલું વહાણ તેજ બંદરે આવ્યું, એટલે સાગરદત્ત પાસેથી જેમણે બધાં ચિને જાણ્યાં હતાં એવા રાજ્યના આરક્ષક પુરૂએ તે વહાણને ઓળખી લીધું. પછી તેમણે તેના સર્વ ખલાસીઓને બોલાવીને પૃથફ પૃથફ પૂછયું કે “આ વહાણને માલિક કેણ છે? તેમાં શું શું કરીયાણું છે? અને તે કેટલાં છે?' તેવી રીતે ઉલટપાલટ પૂછવાથી તેઓ સર્વ ક્ષોભ પામીને જુદું જુદું બોલવા લાગ્યા, તેથી તેમને દગો કરનાર તરીકે જાણી લઈને આરક્ષકએ તત્કાળ સાગરદત્તને ત્યાં બોલાવ્યો. સાગરદત્તને જોતાં જ તેઓ ભય પામીને બોલ્યા કે “હે પ્રભુ? અમે કર્મચંડાળેએ તે મહા દુષ્કર્મ કર્યું હતું. તથાપિ તમારા પ્રબળ પુણ્યથી તમે અક્ષત રહ્યા છે. અમે તમારી વધ્યકેટિને પ્રાપ્ત થયા છીએ, માટે આપ સ્વામીને જે યોગ્ય લાગે તે કરો.” કૃપાળું અને શુદ્ધ બુદ્ધિવાળા સાગરદત્તે રાજપુરૂષેથી તેમને છોડાવ્યા, અને કાંઈક પાથેય આપીને તેમને વિદાય કર્યા. તેના આવા કૃપાળુપણાથી “આ પુણ્યવાનું છે” એમ વિચારનારા ત્યાંના રાજાને મહામતિ સાગરદત્ત ઘણે માનીતે થશે અને તે વહાણનાં કરિયાણા વેચવાવડે તેણે ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું. પછી પુષ્કળ દાન અપતે તે ધર્મની ઈચ્છાએ ધર્મતીર્થને પૂછવા લાગ્યો કે “જે દેવના દેવ હોય તેને રત્નમય કરવાની મારી ઇચ્છા છે માટે તે મને જણાવો. દેવતત્વ સુધી નહીં પહોંચેલા તે ધર્મતીર્થકેએ તેને જે ઉત્તર આપે તેમાંનું એક વાકય તેને ચગ્ય લાગ્યું નહીં; એટલે તેમાંથી કોઈ આપ્ત પુરૂષે કહ્યું કે અમારા જેવા મુધને એ વાત શું પૂછો છો? તમારે પૂછવું હોય તો એક રત્નને અનુસરીને તપસ્યા કરવામાં તત્પર થાઓ, એટલે તેનો અધિષ્ઠાયિક દેવતા આવીને તમને જે ખરા દેવાધિદેવ હશે તેને જણાવશે.” પછી સાગરદત્ત તે પ્રમાણે કરીને અષ્ટમ તપ કર્યું, એટલે રત્નના અધિષ્ઠાયિક દેવતાએ આવી તેને તીર્થંકરની પવિત્ર પ્રતિમા બતાવીને કહ્યું કે “હે ભદ્ર! આ દેવજ પરમાર્થે સત્ય દેવ છે. આનું સ્વરૂપ મુનિએજ જાણે છે, બીજા કઈ જાણતા નથી.” આ પ્રમાણે કહી મૂર્તિ આપીને તે દેવ સ્વસ્થાને ગયો. સાગરદત્ત તે પ્રતિમાને જોઈને બહુ ખુશી થયે. તે સુવર્ણવણી અહંત પ્રતિમા તેણે સાધુઓને બતાવી. એટલે સાધુઓએ તેને જિનવરે કહેલે ધર્મ કહી સંભળાવ્યું, તેથી સાગરદત્ત શ્રાવક થયે. એક વખતે સાગરદત્ત મુનિઓને પૂછ્યું કે-“હે ભગવંત! આ કયા તીર્થકરની પ્રતિમા છે અને મારે તેની કેવી વિધિએ પ્રતિષ્ઠા કરવી, તે મને કહે.” મુનિએ બેલ્યા-“હાલ પંડ્રવર્ધન દેશમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ સમવસર્યા છે. માટે તેમની પાસે જઈને તે વાત પૂછો.” એટલે તત્કાળ સાગરદત્ત શ્રી પાર્શ્વ પ્રભુની પાસે ગયે અને નમસ્કાર કરીને તે રત્નપ્રતિમા વિષે સર્વ હકીક્ત પૂછી. પ્રભુએ પિતાના સમોસરણને ઉદ્દેશીને સર્વે અહંતના અતિશયે સંબંધી અને તીર્થંકરની પ્રતિમાની સ્થાપના સંબંધી સર્વ હકીકત કહી બતાવી. પછી શ્રી જિનેન્દ્ર વિધિવડે તે તીર્થકરની પ્રતિમાની તેણે પતિષ્ઠા કરાવી. અન્યદા તે સાગરદને પાર્શ્વપ્રભુની ૧ ધર્માચાર્યો–અનેક મતના આગેવાને. Page #527 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪ ] શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ [૪૮૭ પાસેજ દીક્ષા લીધી. પછી સુર અસુરોએ સેવાતા અને સર્વ અતિશય વડે સંપૂર્ણ એવા પ્રભુએ પરિવાર સાથે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. નાગપુરમાં નાગૅદ્રની જેમ નાગપુરી નામની નગરીમાં યશસ્વીઓમાં અગ્રેસર સૂરતેજ નામે રાજા હતા. તે નગરીમાં ધનપતિ નામે એક ધનાઢ્ય શ્રેષ્ઠી રહેતો હતો, તે રાજાને ઘણે પ્રિય હતું. તેને ઘેર સુંદરી નામે એક શીળવડે સુંદર સ્ત્રી હતી. પિતામહના નામ પ્રમાણે નામવાળે બંધુદત્ત નામે તેને એક વિનીત અને ગુણવાન પુત્ર હતું. તે અનુક્રમે યૌવન વયને પ્રાપ્ત થયે. તે સમયે વત્સ નામના વિજયમાં કૌશાંબી નગરીને વિષે શત્રુઓનું માનભંગ કરનાર માનભંગ નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરીમાં જિન ધર્મમાં તત્પર જિનદત્ત નામે એક ધનાઢય શ્રેષ્ઠી વસતે હતો. તેને વસુમતી નામે સ્ત્રી હતી. તેઓને પ્રિયદના નામે એક પુત્રી થઈ હતી. અંગદ નામના વિદ્યાધરની પુત્રી મૃગાંકલેખા નામે તેની સખી હતી, તે જનધર્મમાં લીન હતી. તે બને સખીઓ દેવપૂજા, ગુરૂની ઉપાસના અને ધર્માખ્યાન વિગેરે કૃત્ય વડેજ દિવસે નિર્ગમન કરતી હતી. એક વખતે કઈ સાધુ ગોચરીએ જતા હતા, તેમણે પ્રિયદર્શનાને ઉદ્દેશીને બીજા સાધુને કહ્યું કે “આ મહાત્મા સ્ત્રી પુત્રને જન્મ આપીને દીક્ષા લેશે.” તે સાંભળી મૃગાંકલેખા હર્ષ પામી પણ તે વાર્તા તેણે કઈને કહી નહીં. અન્યદા ધનપતિ શ્રેષ્ઠીએ પિતાના પુત્રને માટે નાગપુરીનાજ રહેનાર વસુનંદ નામના શ્રેષ્ઠીની ચંદ્રલેખા નામની કન્યાની માગણી કરી. તેણે પિતાની પુત્રી તે શ્રેષ્ઠીપુત્રને આપી. પછી શુભ દિવસે મેટા ઉત્સવથી બંધુદત અને ચંદ્રલેખાને વિવાહ થયે. બીજે દિવસે હજુ જેને હાથ મંગળકંકણુથી અંકિત છે એવી તે ચંદ્રલેખાને રાત્રીએ સર્ષે આવીને કરડી, જેથી તે તત્કાળ મૃત્યુ પામી. આ પ્રમાણે કર્મના પરિણામથી અભાગી પુરૂષને વિવાહ કર્યા પછી બીજે દિવસે પરણેલી સ્ત્રી મરી જાય છે.” આ બનાવ બનવાથી “બંધુદત્તને હસ્તજ વિષમય છે? એ તેને માથે અપવાદ આવ્યું, તેથી ત્યાર પછી તેણે ઘણી કન્યાઓની માગણી કરી અને ઘણું દ્રવ્ય આપવા માંડયું છતાં તેને બીજી સ્ત્રી પ્રાપ્ત થઈ નહીં. એ પ્રમાણે સ્ત્રી રહિત હોવાથી “ી રહિત મારે આ સંપત્તિ શા કામની છે?”. એમ ચિંતા કરતે બંધુદન કૃષ્ણ પક્ષના ચંદ્રની જેમ દિવસે દિવસે ક્ષય પામવા લાગ્યું. તેને દુર્બળ થતો જોઈને દુઃખી થયેલા ધનપતિ શેઠે વિચાર્યું કે “મારો પુત્ર આ ચિંતામાં મરી જશે, માટે તેને દુઃખનું વિસ્મરણ થવા માટે કઈ વ્યાપારમાં જેડી દઉં.” આ નિર્ણય કરીને ધનપતિ શ્રેષ્ઠીએ બંધુદત્તને બેલાવ્યું અને આજ્ઞા કરી કે “હે વત્સ! તું વ્યાપાર કરવાને માટે સિંહલદ્વીપે અથવા અન્ય દ્વીપે જા.” પિતાની આજ્ઞાથી બંધુદર ઘણું કરિયાણાં લઈ વહાણપર ચઢી સમુદ્ર ઉ૯લંઘીને સિંહલદ્વીપે આવ્યો. કીનારે ઉતરી સિંહલપતિ પાસે જઈ ઉત્તમ ભેટ ધરીને તેને રાજી કર્યો, એટલે સિંહલરાજાએ તેનું દાણ માફ કર્યું અને પ્રસન્ન થઈને તેને વિદાય કર્યો. Page #528 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર [ પ ૯ મું ત્યાં સર્વ કરિયાણાં વેચી મનને ધાર્યો લાભ મેળવી બીજા કરિયાણાં ખરીદીને તે પિતાના નગર તરફ પાછે ચાલે. સમુદ્રમાં ચાલતાં અનુક્રમે તે પોતાના દેશની નજીક આવ્યા, તેવામાં પ્રતિકૂળ પવનથી ડેલતું તેનું વહાણ ભાંગી ગયું, પરંતુ કાંઈક અનુકૂળ દેવથી તેના હાથમાં એક કાષ્ઠનું પાટિયું આવ્યું, તેથી તેના વડે તરત બંધુદત્ત સમુદ્રતટના આભૂષણરૂપ રત્નાદ્વીપે આવ્યો. ત્યાં એક વાપિકામાં ઉતરી સ્નાન કરીને તે પાકેલાં આમ્રફળવાળા વનમાં ગયે. ત્યાં સુધારૂપ રોગના ઔષધરૂપ સ્વાદિષ્ટ આમ્રફળોનું તેણે ભક્ષણ કર્યું. એવી રીતે માર્ગમાં વનફળને આહાર કરતે બંધુદત્ત અનુક્રમે રત્નપર્વત પાસે આવ્યા. પછી તે પર્વત ઉપર ચડ્યો, ત્યાં એક રત્નમય ચિત્ય તેના જેવામાં આવ્યું એટલે તેણે તે ચૈત્યમાં પ્રવેશ કર્યો, ત્યાં રહેલી અરિષ્ટનેમિની પ્રતિમાને વંદના કરી અને ત્યાં કેટલાક મહામુનિઓ હતા તેમને પણ વંદના કરી. સર્વેમાં જયેષ્ઠ મુનિએ તેને પૂછ્યું એટલે બંધુદતે સ્ત્રીનું મરણ અને વહાણને ભંગ ઈત્યાદિ પિતાનો સર્વ વૃત્તાંત મૂળથી માંડીને કહી સંભળાવ્યો. પછી મુનિએ તેને પ્રતિબંધ પમાડ્યો, એટલે પિતાનું અહીં આવવું સફળ થયું, એમ અનુમોદન કરતા બંધુદતે જિનધર્મને સ્વીકાર કર્યો. તે વખતે ત્યાં રહેલા ચિત્રાંગદ વિદ્યારે તેને કહ્યું કે “જૈનધર્મના સ્વીકારથી હવે તમે મારા સાધર્મિક થયા તે સારું થયું, હવે કહે તે હું તમને આકાશગામિની વિદ્યા આપું, કહો તે તમને ઈષ્ટ સ્થાને પહોંચાડું, અથવા કહે છે કે ઈ કન્યા પરણાવું.' બંધુદને કહ્યું કે “જે તમારી પાસે વિદ્યા છે, તે મારી જ છે અને જ્યાં આવા ગુરૂનાં દર્શન થાય છે તે સ્થાનજ મારે ઈષ્ટ છે. આ પ્રમાણે કહીને તે મૌન ધરી રહ્યો, એટલે વિદ્યારે વિચાર્યું કે “જરૂર આ બંધુદત્ત કન્યાને ઈચ્છે છે, કેમકે તે વાતને તેણે નિષેધ કર્યો નહિ, પરંતુ જે કન્યા આને પરણીને તરતમાં મૃત્યુ પામે તેમ ન હોય તે કન્યાને આ મહાત્મા સાથે પરણાવું.” આવો નિશ્ચય કરીને તે બંધુદત્તને પિતાને સ્થાનકે લઈ ગયો અને ઉચિત સ્નાન લેજનાદિકવડે તેની ભક્તિ કરી. પછી ચિત્રાંગદે પિતાના સર્વ ખેચરને પૂછ્યું કે “આ ભારતવર્ષમાં તમે કઈ એવી કન્યા દીઠી છે કે જે આ પુરૂષને ચગ્ય હોય?” તે સાંભળી તેના ભાઈ અંગદ વિદ્યાધરની પુત્રી મૃગાંકલેખા બેલી કે “હે પિતાજી! શું તમે મારી સખી પ્રિયદર્શનને નથી જાણતા? તે મારી સખી કૌશાંબીપુરીમાં રહે છે, સ્ત્રીરત્ન જેવી રૂપવંત છે અને જિનદત્ત શેઠની પુત્રી છે, હું પૂર્વે એકવાર તેની પાસે ગઈ હતી, તે વખતે કઈ મુનિએ તેને ઉદ્દેશીને કહ્યું હતું કે “આ પ્રિયદર્શના પુત્રને જન્મ આપીને દીક્ષા લેશે.' આ વાક્ય મારા સાંભળવામાં આવ્યું હતું.” આ પ્રમાણે હકીક્ત સાંભળીને ચિત્રાંગદે બંધુદત્તને યોગ્ય પ્રિયદર્શન તેને અપાવવાને માટે અમિત ગતિ વિગેરે ખેચને આજ્ઞા કરી, એટલે તે ખેચર બંધુદત્તને લઈને કૌશાંબી નગરીએ ગયા. ત્યાં નગરની બહાર પાર્શ્વનાથના ચૈત્યથી વિભૂષિત એવા ઉધાનમાં નિવાસ કર્યો પછી બંધુદત્તે બેચરોની સાથે તે ચૈત્યમાં પ્રવેશ કર્યો, ત્યાં પાર્શ્વનાથ પ્રભુને અને મુનિઓને તેણે વંદના કરી. પછી તેમની પાસે ધર્મદેશના સાંભળી. એવામાં ત્યાં સાધર્મિપ્રિય એ જિનદત્ત શ્રેષ્ઠી આવ્યો. તે Page #529 -------------------------------------------------------------------------- ________________ સગ ૪] શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ [૪૮૯ સવ ખેચર સહિત બંદરને પ્રાર્થના કરીને પિતાને ઘેર લઈ ગયા. પછી જિનદત્ત શેઠ બંધુદત્ત અને ખેચરોને ગૌરવતાથી સ્નાન, આસનાદિવડે સત્કાર કરીને તેમના આગમનનું કારણ પૂછ્યું. એટલે આ કામનુંજ પ્રોજન છે, પણ જે કામના અંગનું પ્રજન છે તે અનુત (અસત્ય) કહેવું પડે તેમ છે.” એ વિચાર કરીને તે ખેચર આ પ્રમાણે બેલ્યા“અમે તીર્થયાત્રાની ધારણા કરી રત્નપર્વતથી નીકળ્યા છીએ, પ્રથમ અમે ઉજજયંતગિરિ ગયા, ત્યાં નેમિનાથને વંદના કરી. ત્યાં આ બંધુદત્ત શ્રેષ્ઠીએ અમને સાધર્મિક જાણીને પિતાના બંધુની જેમ ભજનાદિકવડે અમારી ભક્તિ કરી. આ બંધુદત્ત ધાર્મિક, ઉદાર, તેમજ વૈરાગ્યવાન છે, એથી અમારે તેમની સાથે અધિક પ્રીતિ થઈ છે, અહીં પાર્વપ્રભુને વાંદવાને માટે અમે ઉજજયંત (ગિરિનાર) ગિરિથી આવ્યા છીએ, આ બંધુદત્ત પણ અમારા સનેહથી નિયંત્રિત થઈને અમારી સાથે આવેલ છે.” ખેચરોનાં આવાં વચન સાંભળી અને બંધુદત્તને નજરે જોઈ જિનદત્ત શેઠે ચિંતવ્યું કે “આ વર મારી પુત્રીને યોગ્ય છે.” પછી જિનદત્ત બેચરાને આગ્રહથી શક્યા અને બંધુદત્તને કહ્યું કે “મારી પુત્રીને પરણે. ' બંધુદને પરણવાની અનિચ્છાને ડેળ કરીને તે વાત સ્વીકારી. તે સમાચાર અમિતગતિએ ચિત્રાંગદને પહોંચાડ્યા એટલે ચિત્રાંગદ જાન લઈને ત્યાં આવ્યું. પછી જિનદત્ત બંધુદત્તની સાથે પિતાની પુત્રી પરણાવી. ચિત્રાંગદ બંધુદત્તને શિક્ષા આપીને પિતાને સ્થાનકે ગયે. બંધુદત્ત પ્રિયદર્શના સાથે ક્રીડા કરતે ત્યાં જ રહ્યો. તેણે ત્યાં શ્રી પાર્શ્વનાથની રથયાત્રા કરાવી. એવી રીતે ધર્મમાં તત્પર થઈ તેણે ત્યાં ચાર વર્ષ નિર્ગમન કર્યા. કેટલાક કાળ ગયા પછી પ્રિયદર્શનાએ ગર્ભ ધારણ કર્યો. તે વખતે તેણીએ સ્વપ્નમાં મુખકમળને વિષે પ્રવેશ કરતા એક હાથીને જોયો. બીજે દિવસે બંધુદત્તે પોતાના સ્થાન તરફ જવાને મને રથ પિતાની પત્નીને જણાવ્યું. તેણુએ પોતાના પિતા જિનદત્તને જણાવ્યું, એટલે કે ઘણી સંપત્તિ આપીને બંધુદને પ્રિયા સહિત વિદાય કર્યો. બંધુદતે “હું નાગપુરીએ જઈશ' એવી આષણા કરાવી, તેથી ઘણુ લકે તેની સાથે ચાલ્યા, તેઓને બંધુવત્ ગણીને તેણે આગળ કર્યા. સન્માર્ગના મહા પાંચ તુલ્ય બંધુદત્ત હળવે હળવે ચાલતે અનુક્રમે અનર્થના એક ગૃહરૂપ પદ્મ નામની અટવામાં આવ્યો. સાથેની રક્ષા કરતાં તેણે ત્રણ દિવસે તે અટવીનું ઉલ્લંઘન કરી એક સરેવરના તીર ઉપર આવી પડાવ કરાવ્યું. ત્યાં સાથે રાત્રીવાસો રહ્યો. તે રાત્રીના છેલ્લા પહેરે ચંડસેન નામના એક પલપતિની ધાડ પડી. પલીપતિના સુભટોએ સાર્થનું સર્વસવ લુંટી લઈ પ્રિયદર્શનને પણ હરી લઈને પિતાના સ્વામી ચંડસેનને સેંપી. દીન મુખવાળી પ્રિયદર્શનાને જોઈને તે ચંડસેનને પણ દયા આવી, તેથી તેણે ચિતવ્યું કે શું આ દીન સ્ત્રીને પાછી તેને ઠેકાણે પહોંચાડું' એવી ચિંતા કરતા તેણે ચૂતલતા નામની પ્રિયદર્શનાની દાસીને પૂછયું કે “આ ી કેની પ્રિયા છે? અને કોની પુત્રી છે? તે સર્વ વૃત્તાંત જણાવ.” દાસી એલી કે “કૌશાંબીમાં રહેનારા જિનદત્ત શેઠની આ પુત્રી છે અને તેનું નામ પ્રિયદર્શના છે.' c - 62 Page #530 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૯ મું આટલું સાંભળતાં જ ચંડસેનને મૂછી આવી. ડીવારે સંજ્ઞા મેળવીને તેણે પ્રિયદર્શનાને કહ્યું કે “હે બાળા! તારા પિતાએ મને પૂર્વે જીવાડે છે, માટે તું ભય પામીશ નહીં. તે મારો વૃત્તાંત મૂળથી સાંભળ. હું ચેરના રાજા તરીકે પ્રસિદ્ધ છું. એક વખતે હું ચોરી કરવાને માટે નીકળે. પ્રદેષકાળે વત્સદેશના ગિરિ નામના ગામમાં ગયે. ત્યાં ચારથી વીંટાઈને હું મદ્યપાન કરવા બેઠો. તેવામાં રક્ષકએ આવીને મને પકડશે, અને ત્યાંના રાજા માનભંગ પાસે રજુ કર્યો. તેણે મને મારી નાખવાને આદેશ કર્યો. પછી મને મારવાને લઈ જતા હતા, તેવામાં તારા માતા પિતા પોષધ કરી પારણાને માટે ઘેર જતા હતા તે ત્યાંથી નીકળ્યા. મારી હકીક્ત સાંભળીને તે કૃપાળુ શેઠે મને છેડા. પછી કેટલાંક વસ્ત્રો અને ધન આપીને તેમણે મને વિદાય કર્યો, તેથી તે મારા ઉપકારીની પુત્રી છે, માટે મને આજ્ઞા કરી કે હું તારું શું કામ કરું?” પ્રિયદર્શના બોલી “હે ભ્રાતા ! તમારી ધાડ પડવાથી વિયુક્ત થયેલા મારા પતિ બંધુદત્તની સાથે મને મેળવે.’ એ પ્રમાણે કરીશ” એમ કહી પલ્લીપતિ પ્રિયદર્શનાને પોતાને ઘેર લાવ્યું અને પિતાના દેવતા હોય તેમ તેને અતિ ભક્તિથી જેવા લાગ્યા પછી અભય દાનવડે પ્રિયદર્શનને આશ્વાસન આપીને ચંડસેન પોતે બંધુદત્તને શોધવા નીકળે. અહીં બંધુદત્ત પ્રિયાને વિયેગ થવાથી હિંતાલવનના મધ્યમાં આવી સ્વસ્થ થઈને આ પ્રમાણે ચિંતવવા લાગ્યું કે “મારા વિયોગથી મારી વિશાળવેચના પ્રિયા એક દિવસ પણ જીવી શકે તેમ નથી, તેથી જરૂર તે મૃત્યુ પામી હશે. તે હવે હું શી પ્રત્યાશાથી જીવું? માટે મારે મરણનું શરણ છે, કેમકે તેથી મને કાંઈ વિશેષ હાનિ નથી.” આ પ્રમાણે વિચારીને સપ્તચ્છદના મોટા વૃક્ષ ઉપર ચઢી ફાંસે ખાઈને મૃત્યુ પામવા માટે તે તૈયાર થયે. સપ્તચ્છા વૃક્ષની પાસે આવતાં તેણે એક મોટું સરોવર જોયું. તેમાં પ્રિયાના વિરહથી દુઃખિત એવો એક રજહંસ તેના જેવામાં આવ્યું. પિતાની પેઠે તેને દુઃખી અને દીન જોઈને તે વધારે દુઃખી થયે, કેમકે “દુઃખી જનની માનસિક પીડા દુઃખી જનજ જાણે છે.” બંધુદત્ત ત્યાં થોડીવાર ઊભો રહ્યો, તેવામાં કમળની છાયામાં બેઠેલી રાજહંસીની સાથે તે રાજહંસને મેળાપ થયે. તેને એ પ્રમાણે પ્રિયાને મેળાપ થયેલે જોઈ બંધુદત્તે વિચાર્યું કે “જીવતા નરને ફરીવાર પણ પ્રિયાને સંગમ થાય છે, માટે હમણાં તો હું મારી નગરીએ જાઉં, પણ આવી નિર્ધન સ્થિતિએ ત્યાં શી રીતે જવાય? તેમ પ્રિયા વિના કેશાબીપુરીએ જવું તે પણ યોગ્ય નથી, તેથી હમણાં તે વિશાળાપુરીએ જાઉં, ત્યાં મારા માતુલ પાસેથી દ્રવ્ય લઈ તે ચેર સેનાપતિને આપીને મારી પ્રિયાને છોડાવું. પછી પ્રિયા સાથે નાગપુરી જઈ મારા ઘરમાંથી દ્રવ્ય લઈને માતુલને પાછું આપી દઈશ. સર્વ ઉપાયમાં આ ઉપાય જ મુખ્ય છે.” આ વિચાર કરીને તે બંધુદત પૂર્વ દિશા તરફ ચઢ્યા. બીજે દિવસે અતિ દુઃખિતપણે ગિરિસ્થળ નામના સ્થાનમાં આવ્યું. ત્યાં માર્ગની નજીકમાં વૃક્ષોથી ઢંકાયેલા એક યક્ષાના મંદિરમાં તેણે વિશ્રામ કર્યો. તેવામાં શ્રમથી પીડિત એક વટેમાર્ગ ત્યાં આવ્યું. તેને બંધુદ ને પૂછ્યું કે “તમે ક્યાંથી આવે છે?' તેણે કહ્યું કે “હું વિશાળાનગરીથી Page #531 -------------------------------------------------------------------------- ________________ સગ ૪] શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ (૪૯૧ આવું છું” બંધુદને પૂછ્યું કે “ત્યાં ધનદત્ત સાર્થવાહ કુશળ છે?' એટલે તે મુસાફરે દીન વદને કહ્યું કે “ધનદત્ત વ્યાપાર કરવાને બહાર ગામ ગયો હતો, તેવામાં એક દિવસ તેના મોટા પુત્રે ઘેર પત્ની સાથે ક્રીડા કરતા સતા ત્યાંથી ચાલ્યા જતા રાજાની અવગણના કરી, તે અપરાધથી ક્રોધ પામેલા રાજાએ તેનું સર્વસ્વ લુંટી લીધું અને તેના પુત્ર, કલત્ર વિગેરે સર્વ કુટુંબને કેદ કર્યું. ધનદત્ત ઘેર આવ્યું ત્યારે રાજાને અરજ કરતાં અને પિતાની પાસેનું દ્રવ્ય દંડમાં આપતાં બાકી રહેલા કેટી દ્રવ્યને માટે તે પિતાની બહેનના પુત્ર બંધુદત્તને શોધવાને નીકળે છે. રાજાએ તે શરતે તેને છોડયો છે.” આ પ્રમાણેની હકીકત સાંભળીને બંધુદને ચિંતવ્યું કે અહે દૈવે આ શું કર્યું! જેને માટે મને પૂર્ણ આશા હતી, તેને પણ દૈવે વ્યસનસમુદ્રમાં પાડી. દીધે છે, પણ હવે જે થયું તે ખરૂં, હવે તે અહીં રહીને જ મારા માતુલની રાહ જોઉં, અને તેને મળી નાગપુરીએ જઈ તેને અર્થ સત્વર સાધી આપું.” આવો વિચાર કરીને તે ત્યાં જ રહ્યો. પાંચમે દિવસે કેટલાકની સહાય લઈને સાથે સાથે ખેદયુક્ત મનવાળો માતુલ ધનદત્ત ત્યાં આવ્યું અને તે જ વનમાં યક્ષમંદિરની પાસે રહેલા એક તમાલ વૃક્ષ નીચે બેઠે. દૂરથી બરાબર ઓળખાયા નહીં એટલે બંધુદતે તેને ઓળખવાને માટે તેની નજીક જઈને પૂછયું કે-“તમે કોણ છો? અહીં કયાંથી આવે છે ? અને ક્યાં જવાના છો? તે કહે. ધનદત્ત બેલ્ય-“હે સુંદર! હું વિશાળ પુરીથી આવું છું અને અહીંથી મહાપુરી નાગપુરીએ જવાનું છે.” બંધુદત્ત બે કે-“મારે પણ ત્યાં જ આવવાનું છે, પણ ત્યાં તમારૂં સંબંધી કેશુ છે? તે બોલ્યા કે “ત્યાં બંધુદત્ત નામે મારે એક ભાણેજ છે.” બંધુદત્તે કહ્યું, “હા, તે મારે પણ મિત્ર છે.” પછી બંધુદત્ત પિતાના માતુલને ઓળખ્યા, પણ પિતાની ઓળખાણ પાડ્યા વિના તે તેની ભાથે મળી ગયું. પછી તે બન્નેએ સાથે ભેજન કર્યું. બીજે દિવસે પ્રાતઃકાળે બંધુદત શૌચ કરવાને નદીતીરે ગયે, ત્યાં એક કદંબના ગપુરમાં રત્નની છાયાવાળી પૃથ્વી દીઠી. એટલે તેણે તીક્ષણ શંગવડે તે પૃથ્વી ખેતી, તેમાંથી રત્ન આભૂષણોથી ભરપૂર એક તાંબાને કરંડીઓ નીકળે. તે કરંડીઓને છાની રીતે લઈને બંધુદત્ત ધનદત્તની પાસે આવ્યો, અને તે કરંડીઓ મળવાની બધી હકીકત કહી બતાવી. પછી નમ્રતાથી કહ્યું કે “હે મારા મિત્રના માતુલ! મેં એક કાપડી પાસેથી તમારી બધી હકીક્ત જાણુ છે, માટે તમારા પુણ્યથી પ્રાપ્ત થયેલે આ કરંડીઓ તમેજ ગ્રહણ કરો. આપણે અને અહીંથી વિશાળા નગરીએ ‘જઈ રાજાને ધન આપી કારાગૃહમાંથી આપણાં માણસને છોડાવીએ. પછી આપણે નાગપુરી જઈશું.' આ પ્રમાણે કહી આગળ કરંડીઓ ધરીને બંધુદત્ત મૌન રહ્યો, એટલે ધનદત્ત બેલ્યો કે “મારે અત્યારે તરત મારાં મનુષ્યોને છોડાવવાની કાંઈ જરૂર નથી, હમણાં તો તમારા મિત્ર બંધુદને મળવું છે. પછી તે જેમ કહેશે તેમ કરીશું.' પછી બંધુદત્ત પિતાની મેળે પ્રગટ થયો, અર્થાત્ તેજ બંધુદત્ત છે એમ કહ્યું. એટલે તેને ઓળખીને ધનદત્ત બેલ્યો કે-“અરે! તું આવી દશાને કેમ પ્રાપ્ત થયો?' પછી બંધુદતે પિતાનો સર્વ વૃત્તાન્ત જણાવ્યો. તે Page #532 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૯ મું સાંભળીને ધનદને કહ્યું કે “હે વત્સ! પ્રથમ આપણે ભિલ લોકો પાસેથી પ્રિયદર્શનાને છોડાવીએ, પછી બીજુ કામ કરશું.” આ પ્રમાણે તેઓ વાત કરે છે તેવામાં અકસ્માતુ રાજાના સુભટે હથિયાર ઉગામતા ત્યાં આવ્યા. તેઓએ જેઓ ત્યાં રહેતા હતા તે સર્વને તકર જાણીને પકડયા. ધનદત્ત અને બંધુદત્ત પેલે કરંડીઓ કઈ ગુપ્ત સ્થાને મૂકી દેતા હતા, તેવામાં જ રાજપુરૂષાએ તેમને પકડયા, અને “આ શું છે?” એમ પૂછયું, એટલે તેમણે કહ્યું કે “તમારા ભયથી અમે આ અમારૂં દ્રવ્ય ગોપવતા હતા. પછી રાજસુભટે તે કરડીઆ સહિત તેમને તથા બીજા મુસાફરોને પણ રાજભય બતાવતા સતા ન્યાયકારક રાજમંત્રીની પાસે લઈ ગયા. ન્યાયમંત્રીએ પરીક્ષા કરીને બીજા મુસાફરોને નિર્દોષ જાણે છેડી મૂકયા. પછી આ મામા ભાણેજને આદરથી પૂછયું કે “તમે કેણ છે? ક્યાંથી આવે છે? અને આ શું છે?” તેઓ બોલ્યા કે-“અમે વિશાળાનગરીથી આવીએ છીએ. આ દ્રવ્ય અમારૂં પ્રથમનું ઉપાર્જન કરેલું છે, તે લઈને હવે અમે લાટ દેશ તરફ જઈએ છીએ. મંત્રીએ કહ્યું કે જે આ દ્રવ્ય તમારું હોય તે આ કરંડીઆમાં શું શું ચીજ છે તે બધું એંધાણી સાથે જલદી કહી બતાવે. પછી બને અજ્ઞાત હોવાથી ક્ષોભ પામીને બેલ્યા કે “હે મંત્રીરાજ! આ કરંડીઓ અમે હરણ કરે છે, માટે તમે તેજ ઉઘાડીને જો.” પછી મંત્રીએ તે કરંડીઓ ઉઘાડીને જોયો, તે તેમાં રાજનામાંક્તિ આભૂષણે જોવામાં આવ્યાં. ઘણુ વખત અગાઉ ચેરાયેલાં તે આભૂષણેને સંભારીને મંત્રીએ વિચાર્યું કે “પ્રથમ ચેરાયેલું દ્રવ્ય લઈને આ બન્નેએ પૃથ્વીમાં નિધિરૂપ કરેલું હશે, માટે આ બન્નેને કબજે કરવાથી બીજા ચાર લેકો પણ પકડાઈ આવશે.” એવું ધારી મંત્રીએ બધા સાર્થને પોતાના પુરૂષની પાસે પાછો પકડી મંગાવ્યો. પછી તેણે યમદૂત જેવા શક્ષકોની પાસે તે મામા ભાણેજને ઘણું તાડન કરાવ્યું. જ્યારે ગાઢ માર પડવા લાગ્યો ત્યારે તેઓ વિધુર થઈને બેલ્યા કે “અમે આ સાથેની સાથે ગયે દિવસેજ આવ્યા છીએ. જે એમ ન હોય તે પછી તમારે વિચારીને અમોને મારી નાખવા. પછી તે સ્થાનના પુરૂષ બંધુદત્તને ઉદ્દેશીને કહ્યું “આ પુરૂષ તે આ સાર્થમાં પાંચમે દિવસે મારા જેવામાં આવ્યો હતે. પછી મંત્રીએ સાર્થપતિને પૂછ્યું કે “તમે આ પુરૂષને જાણે છો? એટલે સાર્થપતિ બોલ્યો કે “ આવા તે ઘણા માણસો સાર્થમાં આવે છે ને જાય છે. તેને કેણ ઓળખી શકે?” આ પ્રમાણે સાંભળીને મંત્રી બહુ કોપાયમાન થયો, તેથી તેણે તે મામા ભાણેજને નરકાવાસ જેવા કારાગૃહમાં કેદ કર્યા. અહીં ચંડસેન ઘણીવાર સુધી બંધુદત્તને શોધવા માટે પક્વાટવીમાં ભમ્યો, પણ તેને બંધુદ મળ્યો નહીં એટલે તે વિલખે થઈ પાછો ઘેર ગયે. પછી તેણે પ્રિયદર્શનાની પાસે એવી પ્રતિજ્ઞા કરી કે “જે હું છ માસની અંદર તારા પતિને ન શોધી લાવું તે પછી મારે અગ્નિમાં પ્રવેશ કરવો.” આવી પ્રતિજ્ઞા લઈને ચંડસેને કૌશાંબીમાં અને નાગપુરીમાં Page #533 -------------------------------------------------------------------------- ________________ સગ ૪] શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ [૪૯૩ બંધુદત્તને શોધવાને માટે ગુપ્ત પુરૂષો મોકલ્યા. તેઓ પણ કેટલેક દિવસે પાછા આવ્યા, અને તેમણે ચંડસેનને કહ્યું કે “અમે ઘણું ભમ્યા તે પણ બંધુદત્ત અમારા જેવામાં આવ્યો નહીં.” ચંડસેને ચિંતવ્યું કે “પ્રિયાના વિરહથી પીડિત એ બંધુદત્ત ભૂગુપાત (ભૈરવજવ) કે અગ્નિપ્રવેશ વિગેરેથી જરૂર મૃત્યુ પામ્યો હશે. મારી પ્રતિજ્ઞાને પણ ચાર માસ વીતી ગયા છે, માટે હવે હમણાંજ અગ્નિમાં પ્રવેશ કરૂં, કેમકે બંધુદત્ત મળ દુર્લભ છે. અથવા તે જ્યાં સુધી પ્રિયદર્શનને કંઈ પ્રસવ થાય ત્યાંસુધી રાહ જોઉં અને તેના પ્રસુત પુત્રને કૌશાંબીમાં પહોંચાડીને પછી અગ્નિમાં પ્રવેશ કરૂ.” આ પ્રમાણે ચંડસેન ચિંતવતું હતું તેવામાં દ્વારપાળે આવીને વધામણી આપી કે પ્રિયદર્શનને પુત્ર અવતર્યો. પલ્લી પતિએ હર્ષ પામી દ્વારપાળને પારિતોષિક આપ્યું. પછી પઘાટવીની દેવી ચંડસેનાને કહ્યું કે જે આ મારી બેન પ્રિયદર્શન પુત્ર સાથે એક માસ સુધી કુશળ રહેશે, તે હું તમને દશ પુરૂષનું બલિદાન આપીશ.” પછી જ્યારે પ્રિયદર્શનાને કુમાર સાથે કુશળતાથી પચીસ દિવસ વ્યતીત થયા, ત્યારે ચંડસેને પ્રત્યેક દિશામાંથી બલિદાન યોગ્ય પુરૂષને પકડી લાવવા સેવક પુરૂષોને મોકલ્યા. અહીં બંધુદતે પોતાના માતુલ સાથે કારાગૃહમાં નારકીના આયુષ્ય જેવા છ માસ નિગમન કર્યા. તેવામાં એક દિવસે રાજસુભટેએ રાત્રીએ મેટા સપને પકડે તેમ પુષ્કળ દ્રવ્યયુક્ત એક સંન્યાસીને પકડયો, અને તેને બાંધીને મંત્રીને અર્પણ કર્યો. “સંન્યાસીની પાસે આટલું બધું દ્રવ્ય કયાંથી હોય? એવું ધારી તેણે નિશ્ચય કર્યો કે “જરૂર આ પણ ચાર છે. એટલે તેને મારી નાખવાને હુકમ કર્યો. જ્યારે તેને વધ કરવા લઈ ચાલ્યા, ત્યારે પશ્ચાત્તાપ થયે અને તેણે વિચાર્યું કે “મનિન વચન અન્યથા થતું નથી. આ પ્રમાણે ચિંતવીને તેણે આરક્ષકોને કહ્યું કે-“મારા વગર કઈ એ આ શહેરમાં ચોરી કરી નથી. મેં ચોરી કરી કરીને પર્વત, નદી, આરામ વિગેરે ભૂમિમાં ચેરીનું ધન દાટેલું છે, માટે જેનું જેનું દ્રવ્ય હોય તે તેને થાપણ મૂકી હોય તેમ પાછું મેંપી દે અને પછી મને શિક્ષા કરો. રક્ષકએ આવીને તે ખબર મંત્રીને કહ્યા, એટલે મંત્રીએ તેણે બતાવેલી સર્વ ભૂમિમાંથી દ્રવ્ય મંગાવ્યું છે તેમાં પેલા રત્નના કરંડીઓ વગર બધું દ્રવ્ય મળી આવ્યું. પછી મંત્રીએ તે સંન્યાસીને કહ્યું, હે કૃતિન ! તારાં દર્શનથી અને આકૃતિથી વિરૂદ્ધ એવું તારું આચરણ કેમ છે તે નિર્ભય થઈને કહે.” સંન્યાસી બેલ્યો કે-“જે વિષયાસક્ત હોય અને પોતાના ઘરમાં નિર્ધન હોય તેઓને આવું કામ કરવું એગ્ય લાગે છે, તે વિષે જે તમને આશ્ચર્ય લાગતું હોય તે મારે વિશેષ વૃત્તાંત સાભળો. પંડ્રવર્ધન નગરમાં સેમદેવ નામના બ્રાહ્મણને નારાયણ નામે હું પુત્ર છુંહું ‘જીવઘાતના માર્ગથી વર્ગ મળે છે એવું કોને કહેતે હતે. એક વખતે ચરબુદ્ધિએ પકડેલા અને દીન વદનવાળા કેટલાક પુરૂષે મારા જોવામાં આવ્યા. તેને જોઈને “આ મોટા ચાર છે Page #534 -------------------------------------------------------------------------- ________________ ૪૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૯ મું માટે તેને મારી નાખે” એમ હું બેલ્યો. તે સાંભળીને નજીક રહેલા એક મુનિએ કહ્યું કે “અરે! આ કેવું કણકારી અજ્ઞાન છે?” તે સાંભળીને મેં નમસ્કાર કરી તે મુનિને પૂછ્યું કે “શું અજ્ઞાન છે?” ત્યારે મુનિ બેલ્યા કે “બીજાને અતિ પીડાકારી વચન બોલવું અને બેટા દેશનું આરોપણ કરવું તેજ અજ્ઞાન છે. પૂર્વ કર્મના પરિપક્વ થયેલા વિપાકથી આ મનુષ્ય તે બિચારા દુઃખમાં પડયા છે, તેમને ઓળખ્યા કર્યા સિવાય મોટા ચાર હેવાને ખેટે દેષ તું કેમ આપે છે? પૂર્વ જન્મમાં કરેલાં કર્મનું અવશેષ ફળ તને થોડા વખતમાં મળશે, માટે તું બીજાની ઉપર મિથ્યા દેષને આ૫ કર નહીં.” પછી મેં તે મુનિને પૂછયું કે “મારાં પૂર્વ કર્મનું અવશેષ ફળ શું છે?' એટલે અતિશય જ્ઞાનવાળા અને કરૂણાનિધિ તે મુનિ બાલ્યા કે “આ ભરતક્ષેત્રને વિષે ગર્જન નામના નગરમાં આષાઢ નામે એક બ્રાહ્મણ હતે. તેને અછુકા નામે સ્ત્રી હતી. આ ભવથી પાંચમે ભવે ચંદ્રદેવ નામે તું તેને પુત્ર હતે. તારા પિતાએ તેને ઘણું ભણાવ્યું, એટલે તું વિદ્વાન થવાથી ત્યાંના વીર રાજાને માન્ય થઈ પડયો. તે સમયે ત્યાં ગાત્મા નામે એક સદ્બુદ્ધિવાન્ નિષ્પાપ સંન્યાસી રહેતો હતો. ત્યાંના વિનીત નામના એક શ્રેષ્ઠીની વીરમતી નામે એક બાળવિધવા પુત્રી હતી. તે એક સિંહલ નામના માળીની સાથે નાસી ગઈ. પેલા ગાત્મા સંન્યાસીની તે વીરમતી પૂજા કરતી હતી. દેવગે નિઃસંગપણને લીધે કોઈને કહ્યા વગર તેજ દિવસે તે સંન્યાસી પણ ત્યાંથી કોઈ ઠેકાણે ચાલ્યો ગયો. પ્રથમ તે “વીરમતી નાસી ગઈ” એમ બધા લોકો કહેવા લાગ્યા. પણ ગાત્માના જવાની ખબર પડવાથી તે વિચાર્યું કે–જરૂર વીરમતી યોગાત્માની સાથે નાસી ગઈ હશે.” એ વાર્તા રાજદ્વારમાં થઈ કે–વીરમતી નાસી ગઈ છે, ત્યારે તેં કહ્યું કે-તે તે યોગાત્માની સાથે ગઈ છે. તે સાંભળી રાજાએ કહ્યું કે-“યોગાત્મા સંન્યાસીએ તે સ્ત્રી વિગેરનો ત્યાગ કર્યો હતો એટલે તે જઈને કહ્યું કે “વીરમતી તેની પૂજા કરતી હતી, માટે તે બંને સાથે જ ગયાં છે.” આ હકીકત વિસ્તરવાથી ગાત્મા પાખંડધારી કહેવા. એ સાંભળીને લેક તેના તેવા દેષથી ધર્મ ઉપર શ્રદ્ધારહિત થયા અને બીજા સંન્યાસીઓએ ગાત્માને પિતાના સમુદાયથી દૂર કર્યો. આવાં દુર્વચનથી નિકાચિત તીવ્ર કર્મ બાંધી મૃત્યુ પામીને તું કેલ્લાક નામના સ્થાનમાં બકરે થયે. પૂર્વ કર્મના દેવથી તારી જી કુંઠિત થઈ ગઈ. ત્યાંથી મૃત્યુ પામીને કેટલાક નામની મોટી અટવીમાં તું શિયાળ થશે. ત્યાં પણ છે સડી જવાથી મૃત્યુ પામીને તું સાકેત નગરમાં રાજમાન્ય મદનદાતા નામની વેશ્યાને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયો. જ્યારે તે યુવાન થયો, ત્યારે એક વખતે મદિરાપાન કરી મત્ત થઈને તું રાજમાતા પર આક્રોશ કરવા લાગ્યો. રાજપુત્રે તને વાર્યો, એટલે તે તેને પણ ઊંચે સવારે આક્રોશ કર્યો તેથી તેણે તારી જ છેદી નાખી. પછી લજજા પામી અનશન લઈને તું મૃત્યુ પામ્યા. ત્યાંથી આ ભવમાં તું બ્રાહ્મણ થયે છે, પરંતુ અદ્યાપિ તારે પૂર્વ કમ ભેગવવું થોડું બાકી છે.” તે સાંભળી મને વૈરાગ્ય થયો, તેથી તત્કાળ કેઈ સારા ગુરૂની પાસે જઈને હું સન્યાસી થયો અને ગુરૂની સેવામાં તત્પર રહ્યો. ગુરૂએ મૃત્યુ વખતે તાલpઘાટિની વિદ્યા સાથે આકાશ Page #535 -------------------------------------------------------------------------- ________________ મગ ૪] શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ [૪૫ ગામિની વિદ્યા મને આપી અને આદરથી શિક્ષા આપી કે “ધર્મ અને શરીરના રક્ષણ વિના બીજા કોઈ કામમાં આ વિદ્યાને યોજવી નહીં, હાસ્યમાં પણ અસત્ય બોલવું નહીં, જે પ્રમાદથી અસત્ય બેલાઈ જાય તે નાભિ સુધી જળમાં રહી ઊંચા હાથ કરી આ બે વિદ્યાને એક સહજ ને આઠ વાર જાપ કરવો.” વિષયની આસક્તિથી ગુરૂની એ શિક્ષા હું ભૂલી ગયો, મેં અનેક વિપરીત કામ કર્યા. પેલા ઉધાનમાં દેવાલય પાસે રહ્યો સતે હું તમારી પાસે મૃષા બેલ્યો. ગઈ કાલે સ્નાન કર્યા વગર દેવાચન કરવાને કઈ દેવાલયમાં આવેલ, તેણે મને તપત્રત ગ્રહણ કરવાનું કારણ પૂછયું, એટલે મેં પ્રમાદથી ઈચ્છિત પત્નીના વિરહનું છેટું કારણ બતાવ્યું. ત્યારપછી ગુરૂના કહેવા પ્રમાણે જળમાં રહી તે વિદ્યાને જાપ કર્યો નહીં. અર્ધી રાત્રે સાગર શ્રેષ્ઠીના ઘરમાં ચોરી કરવાને ગયો. દેવગે દ્વાર ઉઘાડાંજ લેવાથી શ્વાનની જેમ હું તેમાં પેસી ગયું અને તેનું રૂપું અને સુવર્ણ ચેરીને બહાર નીકળ્યો. એટલે દૈવગે રાજપુરૂષોએ મને પકડી લીધું. તે વખતે મેં આકાશગામિની વિદ્યાને ઘણી સંભારી, પણ તેની કુરણ થઈ નહિ.” આ પ્રમાણે બધી વાત સાંભળ્યા પછી મંત્રીએ પૂછ્યું કે-“તને બધી વસ્તુઓ મળી, પણ રત્નને કરંડીઓ કેમ ન મળ્યો? શું તેનું સ્થાનક ભૂલી ગયો છે?” તેણે કહ્યું “જ્યાં મેં તે કરંડીઓ દાટો હતું, ત્યાંથી દેવગે તેને જાણવાથી કેઈએ હરી લીધે જણાય છે.” આ પ્રમાણે સાંભળીને મંત્રીએ તે સન્યાસીને છોડી મૂકો. પછી પેલા મામા ભાણેજને યાદ કર્યા, અને ચિંતવ્યું કે જરૂર તેઓએ અજાણતાં આ રત્નને કરંડીઓ લીધે હશે, પણ ભયથી તેઓ બરાબર જવાબ દઈ શક્યા નહીં હોય, માટે હવે અભય આપીને તેમને ફરીવાર પૂછવું.' પછી મંત્રીએ તેમને બોલાવી અભય આપીને પૂછ્યું, એટલે તેઓએ જે યથાર્થ હતું તે કહી બતાવ્યું, તેથી નીતિમાન મંત્રીએ તેમને છોડી મૂક્યા, અને તેઓને ખમાવ્યા. પછી ત્યાંથી છુટી બે દિવસ રહીને તેઓ આગળ ચાલ્યા એટલે ત્રીજે જ દિવસે પિલા ચંડસેનના પુરૂષે જે બલિદાનને માટે પુરૂષને શોધતા હતા તેઓના હાથમાં આવ્યા, તેથી તેમને પણ બીજાની સાથે બંદીવાન કરી ચંડસેના દેવીની પાસે બલિદાન માટે તેઓ લઈ આવ્યા. પછી ચંડસેન દાસી અને પુત્ર સહિત પ્રિયદર્શનાને લઈને ચંડસેના દેવીનું અર્ચન કરવા આવ્યો. તે વખતે “આ ભયંકર દેવીને જેવાને વણિક સ્ત્રી સમર્થ થઈ શકશે નહિ” એવું ધારી ચંડસેને પ્રિયદર્શનનાં નેત્રને વસ્ત્રવડે ઢાંકી દીધાં. પછી ચંડસેને પિતે પુત્રને લઈને નેત્રની સંજ્ઞાએ બલિદાનના પુરૂષોને લાવવા સેવકને કહ્યું. દેવેગે પ્રથમ બંધુદત્તનેજ લાવવામાં આવ્યું. પછી પુત્રને દેવીને પ્રણામ કરાવી રક્તચંદનનું પાત્ર હાથમાં આપી ચંડસેને પ્રિયદર્શનને કહ્યું કે “દેવીની પૂજા કરો.” પછી નિર્દય ચંડસેને પોતેજ મ્યાનમાંથી ખનું કાઢ્યું. તે વખતે પ્રિયદર્શના દીન થઈને વિચાર કરવા લાગી કે–“મને ધિક્કાર છે, કેમકે મારે માટે જ આ દેવીને આ પુરૂષનું બલિદાન અપાય છે, તે તેમાં મારીજ અપકીતિ છે. ત્યારે તેવી અપકીતિ શા Page #536 -------------------------------------------------------------------------- ________________ ૪૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૯ મું. માટે લેવી? અરે હું શું નિશાચરી થઈ !” તે વખતે શુદ્ધ બુદ્ધિવાળે બંધુદત્ત મૃત્યુને નજીક આવેલું જાણી નવકારમંત્રનું પરાવર્તન કરવા લાગ્યું. નવકારમંત્રને ઇવનિ સાંભળીને પ્રિયાશનાએ તત્કાળ પિતાનાં નેત્ર ઉઘાડ્યાં, ત્યાં તે પિતાના પતિને જ પિતાની આગળ છે. તેથી તેણે ચંડસેનને કહ્યું કે “હે ભ્રાતા ! તમે હવે સત્યપ્રતિજ્ઞ થયા છે, કેમકે આ તમારા બનેવી બંધુદત્તજ છે.” પછી ચંડસેન બંધુદત્તના ચરણમાં પડી બોલ્યો કે “આ મારો અજ્ઞાનપણે થયેલે અપરાધ ક્ષમા કરો, અને તમે મારા સ્વામી છે, માટે હવે મને આજ્ઞા આપ.” પછી બંધુદતે હર્ષ પામી પ્રિયદર્શનાને ઉદ્દેશીને કહ્યું કે “આ ચંડસેને તે તમારે ને મારે મેળાપ કરાવ્યો છે, માટે તેમનો શે અપરાધ છે? કાંઈપણ અપરાધ નથી, પછી બંધુદને ચંડસેનને કહીને બીજા જે પુરૂષને બલિદાન માટે કેદ કરી લાવ્યા હતા તેમને છોડાવ્યા, અને ચંડસેનને પૂછયું કે-“તમે આવું કામ શા માટે કર્યું?” એટલે ભિલેના રાજા ચંડસેને પુરૂષબલિની માનતા વિગેરેનો બધો પૂર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું તે સાંભળીને બંધુદત્ત બે કે “હે ચંડસેન! જીવઘાતવડે પૂજા કરવા ચોગ્ય નથી, માટે હવે પછી પુષ્પાદિકવડે દેવીની પૂજા કરજે. આજથી જ તમે હિંસા, પરધન અને પરીને ત્યાગ કરે, મૃષાવાદ છેડી દે અને સંતેષનું પાત્ર થાઓ. ચંડસેને તેમ કરવાને કબુલ કર્યું. તે વખતે દેવી પ્રગટ થઈને બેલી કે “આજથી પુષ્પાદિક પદાર્થો વડેજ મારી પૂજા કરવી.” તે સાંભળીને ઘણા ભિલ્લે ભદ્રક ભાવી થયા. - પ્રિયદર્શનાએ બાળપુત્ર બંધુદત્તને અર્પણ કર્યો. બંધુદને તે પુત્ર ધનદત્તને આપ્યું અને પિતાની પત્નીને કહ્યું કે “આ મારા મામા થાય છે? તત્કાળ પ્રિયદર્શના મુખ આડું વસ કરીને પિતાના શ્વશુરરૂપ મામાજીને નમી. ધનદતે આશીષ આપી અને કહ્યું કે “આ પુત્રનું હવે નામ પાડવું જોઈએ.” એટલે “આ પુત્ર જીવિતદાન આપવાવડે બાંધને આનંદદાયક થા છે, છે, એવું ધારીને તેનાં માતા પિતાએ તેનું “બાંધવાનંદ” એવું નામ પાડયું. પછી કિરાતરાજ ચંડસેને માતુલ સહિત બંધુદત્તને પોતાને ઘેર લઈ જઈને ભેજન કરાવ્યું અને તેનું લુંટી લીધેલું સર્વ ધન તેમને અર્પણ કર્યું. પછી અંજલિ જેડી ચિત્રકનું ચમ, ચમરી ગાયના વાળ, હાથીદાંત અને મુક્તાફળ વિગેરેની તેની પાસે ભેટ ધરી. પછી બંધુદતે પેલા કેદ કરેલા પુરૂષોને બંધુવતુ ગણી ગ્ય દાન આપીને વિદાય કર્યા અને ધનદત્તને દ્રવ્યવડે કૃતાર્થ કરીને તેને ઘેર મોકલ્ય. સમર્થ બંધુદત્ત પ્રિયદર્શન અને પુત્ર સહિત ચંડસેનને સાથે લઈને નાગપુરી આવ્યું. તેના બંધુઓ પ્રસન્ન થઈને સામા આવ્યા. રાજાએ બહુમાનથી હસ્તીપર બેસાડીને તેને નગરમાં પ્રવેશ કરાવ્યો. પુષ્કળ દાન આપતે બંધુદત્ત પિતાને ઘેર આવ્યું, અને ભજન કર્યા પછી બંધુઓને પિતાને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. પછી છેવટે તેણે સર્વને જણાવ્યું કે “આજ સુધીમાં મને જે અનુભવ મળે છે, તે ઉપરથી હું કહું છું કે-શ્રીજિનશાસન વિના સર્વ અસાર છે.” બંધુદત્તની આવી વાણીથી સર્વ જને જિનશાસનમાં રક્ત થયા. પછી બંધુદતે ચંડસેનને સત્કાર કરીને તેને વિદાય કર્યો અને પોતે બાર વર્ષ સુધી સુખમાં રહ્યો. Page #537 -------------------------------------------------------------------------- ________________ સગ ૪ છે ] શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ [૪૭ એક સમયે શરદુ ઋતુમાં શ્રી પાર્શ્વપ્રભુ ત્યાં સમવસર્યા. બંધુદત્ત મટી સમૃદ્ધિ સાથે પ્રિયદર્શન અને પુત્રને લઈ તેમને પ્રણામ કરવા ગયા. પ્રભુને વંદના કરીને તેણે ધર્મદેશના સાંભળી. પછી બંધુદત પૂછયું કે “હે પ્રભે! મારી છ સ્ત્રીઓ પરણતાંજ કથા કર્મથી મૃત્યુ પામી? આ પ્રિયદર્શનાને મને કેમ વિરહ થયે? અને મારે બે વખત કેમ બંદિવાન થવું પડવું? તે કૃપા કરીને કહે.” પ્રભુ બોલ્યા કે-“પૂર્વે આ ભરતક્ષેત્રને વિષે વિંધ્યાદ્રિમાં શિખાસન નામે તું બિલને રાજા હતા. તું હિંસા કરનાર અને વિષયપ્રિય હતે. આ પ્રિયદર્શના તે ભાવમાં શ્રીમતી નામે તારી સ્ત્રી હતી. તેની સાથે વિલાસ કરતે તું પર્વતના કુંજગૃહમાં રહેતું હતું. એક વખતે કેટલાએક સાધુઓને સમૂહ માર્ગ ભૂલી જવાથી અટવીમાં આમ તેમ ભમતું હતું, તે તારા જગૃહ પાસે આવ્યું. તેને જોઈને તને હૃદયમાં દયા આવી. તે જઈને તેમને પૂછ્યું કે તમે અહીં કેમ ભમે છે?” તેઓ બેલ્યા કે “અમે માર્ગ ચુક્યા છીએ.” પછી શ્રીમતીએ તને કહ્યું કે “આ મુનિઓને ફળાદિકનું ભોજન કરાવીને પછી માર્ગે ચડાવી આવે, કારણ કે આ અટવી દુરૂત્તરા છે. પછી તે કંદ ફળાદિક લાવીને તેમની પાસે મૂકયાં, એટલે મુનિઓ બેલ્યા કે-આ ફળ અમારે કલ્પતાં નથી, માટે જે વર્ણ, રસ અને ગંધાદિકથી રહિત હેય તે અમને આપો. જે લાંબે કાળ થયા લીધેલું હોય તેવું નિરસ (અચિત્ત) ફળાદિક અમારે કપે છે. તે સાંભળી તે તેવાં ફળાદિક લાવીને તેમને પ્રતિલાભિત કર્યા. પછી સાધુઓને માર્ગ બતાવ્યું, એટલે તેઓએ તને ધર્મ સંભળાવી પંચ પરમેષ્ઠી નમસ્કારરૂપ મહા મંત્ર આપીને કહ્યું કે-“હે ભદ્ર! પખવાડીઆમાં માત્ર એક દિવસ સવ સાવદ્ય કર્મ છેડી એકાંતે બેસી આખો દિવસ તારે આ મંત્ર સંભારે, પણ તે વખતે કદિ કઈ તારો દ્રોહ કરે તોપણ તારે તેની ઉપર કેપ કરે નહીં.' આ પ્રમાણે ધર્મનું આચરણ કરતાં તારે સ્વર્ગની લક્ષ્મી પણ દુર્લભ નથી. પછી તેમ કરવાને તે સ્વીકાર્યું, એટલે મુનિઓએ અન્યત્ર વિહાર કર્યો. એક વખતે તું એકાંતે બેસી તે મંત્રનું સ્મરણ કરતા હતા, તેવામાં ત્યાં એક કેશરીસિંહ આવ્યો. તેને જોઈને તત્કાળ શ્રીમતી ભય પામી. એટલે “ભય પામીશ નહીં” એમ બેલતાં જ તે ધનુષ્ય ગ્રહણ કર્યું. તે વખતે શ્રીમતીએ ગુરૂએ આપેલા નિયમને સંભારી દીધે, તેથી તું નિશ્ચળ થઈ ગયો. પછી તે સિંહ તારું અને મહામતિ શ્રીમતીનું ભક્ષણ કરી ગયે. ત્યાંથી મરણ પામીને તમે બંને સૌધર્મ દેવલોકમાં પલ્યોપમના આયુષ્યવાળા દેવતા થયા. ત્યાંથી એવીને અપરવિદેહ ક્ષેત્રમાં ચકપુરના રાજા કુરૂમૃગાંકને ઘેર બાલચંદ્રા રાણથી તું પુત્રપણે ઉત્પન્ન થયે, અને શ્રીમતી ત્યાંથી ચ્યવીને તે કુરૂમૃગાંક રાજાના સાળા સુભૂષણ રાજાની કુરૂમતી નામની રાણીથી પુત્રીપણે ઉત્પન્ન થઈ. તમારા બંનેનાં શબરમૃગાંક અને વસંતસેના એવાં નામ પાડયાં. અનુક્રમે પોતપોતાના સ્થાનમાં તમે બંને યૌવનવયને પ્રાપ્ત થયાં. વસંતસેના તારા ગુણ સાંભળીને તારા પર આસક્ત થઈ, અને એક ચતુર ચિત્રકારે ચિત્રી 1c - 63 Page #538 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર [પર્વ ૯ મું લાવીને બતાવેલા તેણીના રૂપને જોઈને તું પણ તેના પર આસક્ત થશે. પરસ્પર અનુરાગ થયેલે જાણીને તારા પિતાએ તેને તેની સાથે પરણાવ્યું. પછી તારે પિતા તાપસ થશે અને તું રાજા થયે. હે બુદ્ધિમાન ! પૂર્વે બિલના ભાવમાં તે તિર્યને વિગ પમાડીને જે કર્મ બાંધેલું, તે એ ભવમાં તને ઉદય આવ્યું તે યથાર્થ રીતે સાંભળ. તેજ વિજયમાં એક મહા પરાક્રમી વધન નામે જયપુર નગરને રાજા હતા. તેણે નિષ્કારણ તારાપર કોપાયમાન થઈ માણસ મોકલીને તેને કહેવરાવ્યું કે “ તારી રાણી વસંતસેના મને સોંપી દે, મારૂં શાસન અંગીકાર કર અને પછી સુખે રાજ્ય ભોગવવું નહીં તે મારી સાથે યુદ્ધ કર.” તે સાંભળતાં જ તેને ક્રોધ ચઢળ્યો; તેથી લેકેએ તે વખતે અપશુકન થતાં જોઈને તેને ઘણે વાર્યો, તેપણું તું સૈન્ય સહિત એક ગજેન્દ્ર ઉપર બેસીને તેની સાથે યુદ્ધ કરવા નીકળે. વર્ધન રાજા તે તારાથી પરાભવ પામીને નાસી ગયે પછી તમ નામને એક બળવાન રાજા તારી સાથે યુદ્ધ કરવા આવ્ય, તેણે યુદ્ધ કરીને તારી સેનાને ક્ષીણ કરી દીધી અને તેને જીવથી મારી નાખ્યું. તે વખતે રૌદ્રધ્યાનના વશથી તું મૃત્યુ પામીને છઠ્ઠી નરકમાં નારકી થયે, તારા વિરહથી પીડિત વસંતસેના પણ અગ્નિમાં પ્રવેશ કરીને મૃત્યુ પામી, અને તે પણ તે નરકભૂમિમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી નીકળીને તું પુષ્કરવરદ્વીપના ભરતક્ષેત્રમાં એક નિર્ધન પુરૂષને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયે અને તારા જેવી જ જાતિમાં વસંતસેના પણ નરકમાંથી નીકળીને પુત્રીપણે ઉત્પન્ન થઈ. યૌવનવયમાં તમારા બંનેને વિવાહ થયે. દુખનું દ્વાર દારિદ્રય છતાં પણ તમે બંને નિરંતર ક્રિીડા કરવા લાગ્યા. એક વખતે તમે બંને ઘરમાં હતાં, તેવામાં જૈન સાધ્વીએ તમારા જેવામાં આવી, એટલે તમે ઊઠી આદર અને ભક્તિથી અન્નપાન વડે તેમને પ્રતિલાભિત કરી. પછી તેમને તેમના સ્થાન સંબંધી પૂછવાથી તેઓ બોલી કે “બાલચંદ્રા નામે અમારા ગણિની છે, અને વસુશ્રેષ્ઠીના ઘર પાસે અમારો ઉપાશ્રય છે.” પછી દિવસને અંતભાગે મનમાં શુભ ભાવ ધારણ કરીને તમે ત્યાં ગયા; એટલે ગણિની બાલચંદ્રાએ તમને સારી રીતે ધર્મ સંભળાવ્યો, તેથી તેમની પાસે તમે ગૃહસ્થ ધર્મ ગ્રહણ કર્યો. ત્યાંથી મૃત્યુ પામીને તમે બંને બ્રા દેવલોકમાં નવ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. ત્યાંથી ચવીને તમે આ ભવમાં ઉત્પન્ન થયા છે. પૂર્વે બિલના ભાવમાં તે તિર્યંચ પ્રાણીઓને વિયોગ કરાવ્યો હતો તેમજ દુઃખ દીધું હતું, તે વખતે આ તારી સ્ત્રીએ અનુમોદના કરી હતી, તે કર્મના વિપાકથી આ ભવમાં તને પરણેલી સ્ત્રીઓનો વિનાશ, વિરહ, બંધન અને દેવીના બલિદાન માટે બંદી થવા વિગેરેની વેદના પ્રાપ્ત થઈ કેમકે “ક”ને વિપાક મહા કષ્ટકારી છે.” પછી બંધુદત્તે ફરીવાર પાર્શ્વનાથ પ્રભુને નમસ્કાર કરીને પૂછયું કે “હવે અહીંથી અમે કયાં જઈશું? અને અમારે હજુ કેટલા ભવ કરવા પડશે?” પ્રભુએ કહ્યું કે “તમે અને અહીંથી મૃત્યુ પામીને સહસ્ત્રાર દેવલોકમાં જશે. ત્યાંથી ચવીને તું પૂર્વ વિદેહમાં ચક્રવતી થઈશ અને આ સ્ત્રી તારી પટ્ટરાણી થશે. તે ભવમાં તમે બંને ચિરકાળ સુધી વિષયસુખ Page #539 -------------------------------------------------------------------------- ________________ સગ ૪ ] શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ [૪૯ ભેગાવી દીક્ષા લઈને સિદ્ધિને પ્રાપ્ત થશે. પ્રભુનાં આ પ્રમાણેનાં વચન સાંભળી બંધુદને પ્રિયદર્શન સાથે તત્કાળ પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી. એક દિવસે શ્રી પાર્શ્વનાથ પ્રભુ નવ નિધિના સ્વામી એવા એક રાજાના નગર પાસે સમવસર્યા, તે ખબર સાંભળીને તે રાજા પ્રભુને વાંદવા આવ્યો. પ્રભુને વંદન કરીને તેણે પૂછયું કે “હે પ્રભે ! પૂર્વ જન્મના ક્યા કર્મથી હું આવી મોટી સમૃદ્ધિને પ્રાપ્ત થયો છું?” પ્રભુ બેલ્યા-“મહારાષ્ટ્ર દેશમાં હેલર નામના ગામને વિષે પૂર્વ ભવે તું અશોક નામે મળી હતી. એક દિવસે પુખે વેચીને તું ઘેર જતું હતું, ત્યાં અર્ધમાગે કેઈ શ્રાવકને ઘેર અહંતની પ્રતિષ્ઠા થતી હતી, તે જોઈને હું તેના ઘરમાં પેઠે. ત્યાં અહંતનું બિંબ જોઈને તું છાબડીમાં પુષ્પ શોધવા લાગ્યા. તે વખતે તને નવ પુપે હાથમાં આવ્યાં. તે પુષ્પ તે ઘણું ભાવથી તે પ્રભુની ઉપર ચઢાવ્યાં, તેથી તે ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. એક વખતે તે પ્રિયંગુ વૃક્ષની મંજરી લઈને રાજાને ભેટ કરી, તેથી પ્રસન્ન થઈને રાજાએ તને લેક શ્રેણના પ્રધાનની પદવી આપી. ત્યાંથી મૃત્યુ પામીને તું એલપુર નામના નગરમાં નવ લાખ દ્રગ્સ (સુવર્ણના સિક્કા)ને સ્વામી થયે. ત્યાંથી મૃત્યુ પામી તેજ નગરમાં નવ કોટી દ્રવ્યને અધિપતિ થયે. ત્યાંથી મૃત્યુ પામી સ્વણુપથ નગરમાં નવ લાખ સુવર્ણને પતિ થયે. ત્યાંથી મૃત્યુ પામી તેજ નગરમાં નવ કોટી સુવર્ણ સ્વામી થયે. ત્યાંથી મૃત્યુ પામી રત્નપુર નગરમાં નવ લાખ રત્નને અધિપતિ થયે. ત્યાંથી મૃત્યુ પામી તેજ નગરમાં નવ કોટી રત્નોને સ્વામી થશે. ત્યાંથી મૃત્યુ પામી વાટિકા નગરીમાં વલ્લભ નામના રાજાને પુત્ર નવ લાખ ગ્રામને અધિપતિ થશે અને ત્યાંથી મૃત્યુ પામી તું આ ભવમાં નવ નિધિને સ્વામી રાજા થયેલ છે. હવે અહીંથી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થઈશ.” પ્રભુની આવી વાણી સાંભળી રાજાના મનમાં અત્યંત શુભ ભાવના ઉત્પન્ન થઈ, તેથી તત્કાળ તેણે પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી. આ પ્રમાણે વિહાર કરતા શ્રી પાર્શ્વનાથ પ્રભુને સોળ હજાર મહાત્મા સાધુએ, આડત્રીશ હજાર સાવીએ, ત્રણસે ને પચાસ ચૌદપૂર્વધારી, એક હજાર ને ચાર અવધિજ્ઞાની, સાડાસાતસો મન:પર્યવજ્ઞાની એક હજાર કેવળજ્ઞાની, આગ્યારસે વૈક્રિયલબ્ધિવાળ, છસો વાદલબ્ધિવાળા, એક લાખ ને ચોસઠ હજાર શ્રાવકે, અને ત્રણ લાખ ને સતેર હજાર શ્રાવિકાઓ-આ પ્રમાણે કેવળજ્ઞાનના દિવસ પછી પરિવાર થયે. પછી પિતાને નિર્વાણસમય નજીક જાણી શ્રી પાર્શ્વનાથ પ્રભુ સંમેતગિરિએ પધાર્યા. ત્યાં બીજા તેત્રીશ મુનિએની સાથે ભગવતે અનશન ગ્રહણ કર્યું. પ્રાતે શ્રાવણ માસની શુકલ અષ્ટમીએ વિશાખા નક્ષત્રમાં જગદ્ગુરૂ શ્રી પાર્શ્વનાથ પ્રભુ તેત્રીશ મુનિએની સાથે મોક્ષપદને પ્રાપ્ત થયા. ગૃહસ્થપણુમાં ત્રીશ વર્ષ અને વ્રત પાળવામાં સીતેર વર્ષ–એમ સો વર્ષનું આયુષ્ય શ્રી પાર્શ્વનાથ પ્રભુએ ભેગવ્યું. શ્રી નેમિનાથ પ્રભુના નિર્વાણ પછી ત્યાશી હજાર, સાતસો અને પચાસ વર્ષ ગયા પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુ ક્ષે પધાર્યા. તે વખતે શક્રાદિક ઇકો દેવતાઓને Page #540 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ ] શ્રી ત્રિષષ્ટિ ચલાકા પુરૂષ ચરિત્ર [ પ ૯ સુ સાથે લઈ સ'મૈતગિપિર ાવ્યા, અને અધિક શાકાક્રાંતપણે તેમણે શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઊઁચે પ્રકાર નિર્વાણમહાત્સવ કર્યાં. ત્રણ જગતમાં પવિત્ર એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરિત્રને જે છે તેઓની વિપત્તિઓ દૂર જાય છે અને તેને અદ્ભુત સપત્તિએ જ નહી, પણ છેવટે પરમપદ પણ પ્રાપ્ત થાય છે. ++++ इत्याचायैश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये नवमे पर्वणि श्री पार्श्वनाथ बिहारनिर्वाणवर्णनो नाम चतुर्थः सर्गः ॥ ॥ સમાપ્ત ચેવું નવમ મ્ ॥ ++ +++++++* ****+++++ +++++++++++++ - ++? +++++ શ્રદ્ધાળુ થઈને સાંભળે પ્રાપ્ત થાય છે એટલું ----- ++ ++ ++ ±±±±: ++ ********* *±±±: ---- +++. Page #541 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ચક્રવતીનું ચક્ર ૧૮ વાસુદેવનો શંખ અને ગદા બળ દેવનું હળ અને મુશળ ૧૫ - - - -**-- sonal Use Only