SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧ લે.] નવકારમંત્રના પ્રભાવથી એક વાનરનું દેવતા થવું. અકુંઠ પરાક્રમી હતે. એકદા શ્રીકંઠ પિતાના સભાસ્થાનમાં બેઠે હતું, તેવામાં નંદીશ્વર દ્વીપે શાશ્વત અહંતની યાત્રાને માટે જતા દેવતાઓ તેના જેવામાં આવ્યા. તત્કાળ ગ્રામની બહાર આવી માર્ગે ચાલતાં અનેક વાહનોમાં બેઠેલા દેવતાઓની પછવાડે તે પણ ભક્તિવશ થઈને ચાલવા લાગ્યું. વિમાનમાં બેસીને ચાલતાં માર્ગમાં આવેલા ગિરિથી નદીને વેગ અટકી પડે તેમ માનુષેત્તર ગિરિને ઉલંઘતાં તેનું વિમાન ખલિત થઈ ગયું. “પૂર્વ જન્મમાં મેં અલ્પ તપ કરેલું, તેથી મારો નંદીશ્વર દ્વીપે રહેલા અહંતની યાત્રાને મરથ પૂર્ણ થયે નહીં.” એવા વિચારથી નિર્વેદ પામી શ્રીકંઠે તત્કાળ દીક્ષા ગ્રહણ કરી, અને તીવ્ર તપસ્યા કરીને તે સિદ્ધિક્ષેત્રમાં ગયા. શ્રીકંઠની પછી વજકંઠ વિગેરે અનેક રાજાઓ થઈ ગયા, પછી મુનિસુવ્રત પ્રભુના તીર્થમાં ઘનેદધિ નામે રાજા થશે. તે સમયે લંકાપુરામાં તડિત્યેશ નામે રાક્ષસપતિ હતા. તેઓ બંને વચ્ચે પણ ઘાડો નેહ થયે. એક વખતે રાક્ષસપતિ તડિકેશ અંતઃપુર સાથે નંદન નામના શ્રેષ્ઠ ઉદ્યાનમાં ક્રિીડા કરવા ગયે. તડિકેશે ક્રીડા કરવામાં આસક્ત થતાં કઈ વાનરે વૃક્ષ ઉપરથી ઉતરી શ્રીચંદ્રા નામની તેની મુખ્ય રાણીના સ્તન ઉપર નખના ક્ષત કર્યા. તે જોઈ રોષથી કેશને ઊંચા કરતા તડિત્યેશે એક બાણવડે તે વાનરને પ્રહાર કર્યો; કારણ કે સીને પરાભવ પ્રાણુને અસહ્ય છે. બાણના પ્રહારથી વિધુર થયેલે તે વાનર ત્યાંથી જરા જરા ઉછળીને નજીકમાં કોઈ કાર્યોત્સર્ગે રહેલા મુનિ હતા તેમની આગળ જઈને પડ્યો. મુનિએ પરલકના માર્ગમાં પાથેય સમાન નવકારમંત્ર તેને સંભળાવ્યું. તેના પ્રભાવથી મૃત્યુ પામીને તે વાનર અબ્ધિકુમાર નિકાયમાં દેવતા થયો. અવધિજ્ઞાનથી પિતાને પૂર્વ ભાવ જાણી તેણે તરતજ ત્યાં આવી મુનિને વંદના કરી. સાધુ મુનિરાજ સજજનેને વંદનીય છે, તેમાં પણ ઉપકારી તે વિશેષ વંદનીય છે. અહીં તડિકેશના સુભટેએ બીજા વાનરોને પણ મારવા માંડયા, તે જોઈને એ દેવતા કેપથી પ્રજવલિત થયે. તત્કાળ મોટા વાનરોનાં અનેક રૂપ વિકુવી વૃક્ષ અને શિલાઓના સમૂહની વૃષ્ટિ કરતે તે રાક્ષસોને ઉપદ્રવ કરવા લાગ્યું. તે સર્વ દિવ્ય પ્રયોગ જાણી તડિકેશે ત્યાં આવી તેની પૂજા કરીને પૂછ્યું કે “તમે કેણ છે? અને શા માટે ઉપદ્રવ કરે છે?' પૂજાવડે શાંત થયેલા અબ્ધિકુમારે પિતાને વધુ અને નમસ્કારમંત્રના પ્રભાવની વાત કહી બતાવી. પછી લંકાપતિએ તે દેવની સાથે મુનિની પાસે આવીને પૂછ્યું કે “હે પ્રભુ! આ કપિની સાથે મારે વૈર થવાનું શું કારણ છે?” મુનિ બેલ્યા–“શ્રાવસ્તી નગરીમાં દત્ત નામે તું મંત્રીપુત્ર હતા અને આ અબ્ધિકુમાર કાશી નગરમાં લુખ્યક (પારધી) હતે. એક વખતે તું દીક્ષા લઈને કાશીમાં આવતું હતું, તેવામાં તે લુબ્ધકે તને સામે આવતે જે તેથી અપશુકન થયા જાણી તને પ્રહાર કરીને તેણે પૃથ્વી પર પાડી નાખે. ત્યાં મરણ પામીને તું મહેન્દ્રકલ્પમાં દેવતા થયે, ( ૧ ભાતું ૨ ભુવનપતિના દશ ભેદ નિકાયસાએ છે, તેમાં અખ્યિકુમાર અથવા ઉદધિમાર નામે એક નિકાય છે. ૩ ચેથું દેવક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy