SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૧૦ મા] દ્રૌપદીનું પ્રત્યાહરણુ-ગજસુકુમાળ વિગેરેનું ચરિત્ર [ ૩૯૭ માણુસેાની પાસે આખી નગરીમાં ફેરવાવી ગીધ વિગેરે પક્ષીઓને નવુ' અળિદાન આપવા માટે બહાર ફેંકાવી દીધા ગજસુકુમાળના શાકથી પ્રભુની પાસે ઘણા યાદવેએ અને વસુદેવ વિના નવ દશા/એ દીક્ષા લીધી. પ્રભુની માતા શિવાદેવીએ, નેમિનાથના સાત સહેાદર બંધુએએ અને કૃષ્ણના અનેક કુમારેએ પણ દીક્ષા લીધી. રાજીમતીએ પણ સંવેગ ધરી પ્રભુની પાસે દીક્ષા લીધી. તેની સાથે નઇંદની કન્યા એકનાશાએ અને યાદવેાની અનેક સ્ત્રીએએ દીક્ષા લીધી. તે વખતે કૃષ્ણે કન્યાના વિવાહ કરવાના અભિગ્રહ અંગીકાર કર્યાં; એટલે તેમની સ` પુત્રીઓએ પણ પ્રભુની સમીપે દીક્ષા લીધી. કનકવતી, રાહિણી અને દેવકી વિના વસુદેવની સસ્રીઓએ વ્રત ગ્રહણ કર્યું. નવતીને ઘરમાં રહ્યા સતા સ‘સારની સ્થિતિ ચિ ંતવતાં સઘ ઘાતીકમ ત્રુટી જવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. નેમિનાથે તે વાત જણાવવાથી દેવતાઓએ તેમને મહિમા કર્યો. પછી પેાતાની મેળે મુનિવેશ અગીકાર કરીને તે પ્રભુની પાસે ગયા. ત્યાં નેમિનાથનાં દર્શન કરી, વનમાં જઈ એક માસનું અનશન કરીને તે કનકવતી મેક્ષે ગઈ, રામના પૌત્ર અને નિષિધને પુત્ર સાગરચંદ્ર વિરકત બુદ્ધિવાળા હાવાથી પ્રથમ તે અણુવ્રતધારી થયેા હતેા, તેણે આ વખતે પ્રતિમાધરપણું અંગીકાર કર્યુ. ( શ્રાવકની ૧૧ ડિમા વહેવા લાગ્યા. ) એકદા તેણે કાચેાત્સગ કર્યાં હતા, ત્યાં હમેશાં તેનાં છિદ્રને જોનારા નભ:સેને તેને દીઠે, એટલે તેની પાસે આવી નભસેન એલ્યે! કે- અરે પાખડી! અત્યારે આ તું શું કરે છે? કમળામેળાના હરણમાં તેં જે કર્યું હતું, તેનુ ફળ હવે પામ. એમ કહી તે દુરાશય નભઃસેને તેના મસ્તકપર ચિતાના અંગારાથી પૂરેલે ઘડાનેા કાં ઠી મૂકો. તે ઉપસને સમ્યગ્ ભાવે સહન કરી તેનાથી દગ્ધ થઈને સાગરચન્દ્ર પંચપરમેષ્ઠી નમસ્કારનું સ્મરણ કરતા સતા મૃત્યુ પામીને દેવલેાકમાં ગયા. * એક વખતે ઇંદ્રે સભામાં કહ્યું કે ‘કૃષ્ણ વાસુદેવ હમેશાં કેાઈના પણ દોષને છેડીને માત્ર ગુનુ' જ કીતન કરે છે અને કદિ પણ નીચ યુદ્ધ કરતા નથી. ' ઇંદ્રના આવાં વચન પર શ્રદ્ધા નહી' રાખનાર કેાઈ દેવતા તેની પરીક્ષા કરવા માટે તત્કાળ દ્વારકામાં આન્યા. એ વખતે કૃષ્ણે રથમાં બેસીને સ્વેચ્છાએ ક્રીડા કરવા જતા હતા. ત્યાં માગમાં તે દેવતાએ કૃષ્ણવણી એક શ્વાનને મરેલા વિન્ગેર્યાં. તેના શરીરમાંથી એવી દુધ ફેલાતી હતી કે જેથી લેાકેા દૂરથી જ દુગ'છા અને માધા પામતા હતા. તેને જોઈ કૃષ્ણે કહ્યું કે અહા! આ કૃષ્ણવણી શ્વાનના મુખમાં પાંડુવણી. દાંત કેવા અત્યંત શૈાલે છે?' આ પ્રમાણે એક પરીક્ષા ોઈને પછી પેલા ધ્રુવે ચેાર થઈ કૃષ્ણના અશ્વરનને હરી લીધું. તેની પછવાડે કૃષ્ણના અનેક સૈનિકા દોડવા, તેમને પણ તેણે જીતી લીધા; એટલે કૃષ્ણુ પાતે દોડી તેની નજીક જઈને ખેલ્યા કે અરે ચાર ! મારા અશ્વરનને કેમ હરે છે? તેને છેડી દે, કેમકે હવે તું કત્યાં જઈશ ?' ધ્રુવે કહ્યું, મને યુદ્ધમાં જીતીને અશ્વ લ્યે, ' કૃષ્ણે કહ્યુ કે ‘ત્યારે તુ' રથમાં એસ, કારણ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy