SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સગર જો. ] પશુવધાત્મક યજ્ઞની પ્રવૃત્તિ કયારે થઈ? [ ૨૯ હું અત્ર' શબ્દના અર્થ‘મેઢા' એવા કર; કારણ કે મેાટા પુરૂષો પ્રાણથી પણ બીજાના ઉપકાર કરે છે, તે વચનથી કેમ ન કરે ? ” તે સાંભળી વસુરાજા એલ્યે−‘ માતા ! હું મિથ્યા વચન શા માટે એલું? કારણકે સત્યવાદી પુરૂષા પ્રાણના નાશ થાય તેપણુ અસત્ય ખેલતા નથી. પાપથી ભય પામનારા પુરૂષે બીજું પણ અસત્ય ખેલવુ' નહિ, તે આ ગુરૂની વાણીને અન્યથા કરવાવાળી ફૂટ સાક્ષી આપવી, તેની તે શી વાત કરવી !” માતાએ કહ્યું-‘કાં તે ગુરૂના પુત્રનું માન રાખી તેને ખચાવ અથવા સત્યવ્રતનો આગ્રહ રાખી ગમે તે કર.’ આવાં તેનાં સરેષ વચન સાંભળીને વસુએ ગુરૂપુત્રનું માન રાખવાનું કબુલ કર્યું', એટલે ક્ષીરકદ બ ગુરૂની પત્ની હર્ષ પામીને પેાતાને ઘેર આવી પછી હું અને પર્યંત વસુરાજાની પદામાં ગયા. વસુરાજાની સભામાં મધ્યસ્થ ગુણવડે શે।ભનારા સભ્યને અને સત્ અસત્ વાદરૂપ ક્ષીર અને નીરને ભેદ કરવામાં હુંસ જેવા વાદીએ એકઠા મળેલા હતા. વસુ રાજા ગગનમાં ચંદ્રની જેમ પેલી આકાશ જેવી સ્ફાટિક શિલાની વેદીપર રહેલા સિહાસનંપર સભાપતિ થઈને બેઠા હતા. તેમને મે' અને પર્વતે અન્ન શબ્દની વ્યાખ્યાના જે પાતપેાતાના પક્ષ હતા તે કહી સંભળાવ્યો, અને કહ્યું કે− હૈ સત્યવાદી! આમાં જે સત્ય હાય તે કહા, ’ તે વખતે બીજા વૃદ્ધ વિષેાએ રાજાને કહ્યું કે− હું રાજા ! આ વિવાદ તે તમારી ઉપર જ છે. ભૂમિ અને આકાશમાં સૂર્યંની જેમ આ બને વચ્ચે તમે પ્રમાણિક સાક્ષી છે. ઘટ વિગેરે જે દશ દિવ્ય છે તે સત્યથી રહેલા છે, સત્યથી મેઘ વધે છે અને સત્યથી દેવતા સિદ્ધ થાય છે, હે રાજા ! તમારાથી જ આ સ` લેાક સત્યમાં રહેલા છે, તેથી આ વિષે તમને શુ' કહીએ ? જે તમારા સત્ય વ્રતને ચેાગ્ય હાય તે કહેા. ” આવાં વચન સાંભળ્યાં છતાં પણ પેાતાની સત્યપણાની પ્રસિદ્ધિને છોડી દઈને વસુરાજાએ કહ્યુ-‘ગુરુએ મન શબ્દના અર્થોં મે કહ્યો છે.' આવાં વસુરાજાનાં અસત્ય વચનથી ક્રોધ પામીને ત્યાં રહેલા દેવતાઓએ આકાશ જેવા સ્ફાટિકની આસનવેદિકા ચૂર્ણ કરી નાંખી. તત્કાળ વસુરાજા જાણે નરકપાતનું પ્રસ્થાનુ કરતા હાય તેમ પૃથ્વીપર પડી ગયે. અસત્ય વચન ખેલવાથી કાપ પામેલા દેવતાઓએ પાડીને મારી નાંખેલે વસુરાજા મરણ પામીને ધેાર નરકમાં ગયા. વસુને પુત્ર પૃથુરુ, ચિત્રવસુ, વાસવ, શુક્ર, વિભાવસુ, વિશ્વાવસુ, સૂર અને મહાસુર-તે માટે અનુક્રમે પિતાની રાજગાદી ઉપર બેઠા; પણ દેવતાઓએ કેપથી તત્કાળ તેઓને પણ મારી નાંખ્યા. તેથી નવમે સુવસુ નામે પુત્ર ત્યાંથી નાસીને નાગપુર ગયા, અને દશમે ગૃહધ્વજ નામના પુત્ર મથુરાપુરીએ ગયા. પછી પુરજનાએ હાસ્ય કરી પ°તને નગરીની બહાર કાઢી મૂકો, તેને મહાકાળ નામના અસુરે ગ્રહણ કર્યાં. રાવણે પૂછ્યુ’–‘એ મહાકાળ અસુર કાણુ હતા ? ' એટલે નારદ તેની કથા કહેવા ૧ જળ, અગ્નિ, ઘડા, કાશ, વિષ, ભાષા, ચેખા, કુળ, ધમ અને પુત્રને સ્પશ કરવા, આા શ દેવ્ય કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy