SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૨ જો.] પશુવધાત્મક યજ્ઞની પ્રવૃત્તિ ક્યારે થઈ? [ ૩૧ ફરવા લાગ્યા. એકવાર તેણે શુક્તિમતી નગરી પાસે શક્તિમતી નદીમાં પર્યંતને જોયે એટલે બ્રાહ્મણને વેશ લઈને તે પર્યંતની પાસે આવ્યેા અને કહ્યું કે-“ હું મહામતિ! હું શાંડિલ્ય નામે તારા પિતાનેા મિત્ર છું. પૂર્વે હું અને તારા પિતા ક્ષીરકબ અને ગૌતમ નામના બુદ્ધિમાન ઉપાધ્યાયની પાસે સાથે ભણ્યા હતા. હમણા નારદે અને ખીજા લેાકેાએ તારુ અપમાન કર્યું, તે વાર્તા સાંભળીને હુ' અહી` આવ્યેા છું. હું મંત્રોથી વિશ્વને મેાહિત કરીને તારા પક્ષની પૂર્તિ કર્યાં કરીશ, ” આ પ્રમાણે કહી તે અસુરે પતની સાથે રહી દુર્ગાંતિમાં પાડવાને માટે ઘણા લેાકેાને કુધર્મોંમાં મેાહિત કરી દીધા, લેાકેામાં સ` ઠેકાણે વ્યાધિ અને ભૂત વિગેરેના દેાષા ઉત્પન્ન કરી પતના મતને નિર્દોષ ઠરાવવા માંડચો. શાંડિલ્યની આજ્ઞાથી તે રાગની શાંતિ કરવા માંડી, અને લેાકેાને ઉપકાર કરી કરીને પેાતાના મતમાં સ્થાપન કરવા માંડચા. સગરરાજાના નગરમાં, અંતઃપુરમાં અને પિરવારમાં પણ તે અસુરે અત્યં'ત દારૂણ રાગે વિકર્યાં. સગરરાજા પણ લેાકેાની પ્રતીતિથી પતને ભજવા લાગ્યે, એટલે તેણે શાંડિલ્યની સાથે રહીને સવ ઠેકાણે રેાગની શાંતિ કરી. પછી શાંડિલ્યના કહેવા પ્રમાણે પવતે લેાકેાને ઉપદેશ આપવા માંડયો કે “ સૌત્રામણ યજ્ઞમાં વિધિવર્ડ સુરાપાન કરવાથી દોષ લાગતા નથી માટે તેમાં સુરાપાન કરવું, ગેાસવ નામના યજ્ઞમાં અગમ્યા સ્ત્રીની સાથે ગમન કરવું, માતૃમેધ યજ્ઞમાં માતાને વધ અને પિતૃમેધ યજ્ઞમાં પિતાનેા વધ તવેદમાં કરવા, તેથી દોષ લાગતા નથી. કાચબાના પૃષ્ઠ ઉપર અગ્નિ મૂકી ‘ગુ་વ્યાય સ્વાહા' એમ બેલી પ્રયત્નથી હુતદ્રવ્યવડે તેમાં હામ કરવા, જો કાચમે ન મળે તે માથે તાળવાળા, પીળા વણુના ક્રિયારહિત અને કુસ્થાનમાં અવતરેલા એવા કેાઈ શુદ્ધ દ્વિજાતી (બ્રાહ્મણાદિ )ના, જળવડે પવિત્ર કરેલા કૂર્માકાર' મસ્તક ઉપર અગ્નિને પ્રક્રિપ્ત કરીને તેમાં આહુતિ નાખવી, જે થઈ ગયેલું છે અને જે થવાનુ છે તે સ` પુરૂષ (ઈશ્વર) જ છે, જે અમૃતના સ્વામી થયેલા (મેક્ષે ગયેલા છે) અને જે અન્નથી નિર્વાહ કરે છે તે સ ઈશ્વર રૂપજ છે. એવી રીતે સ` એક પુરૂષ (ઈશ્વર) રૂપજ છે, તેથી કેણુકાને મારે છે? માટે યજ્ઞમાં ઇચ્છા પ્રમાણે પ્રાણીએની હિંસા કરવી અને યજ્ઞમાં યજમાને માંસનું ભક્ષણ કરવુ', કારણ કે તે દેવતાના ઉપદેશથી કરેલુ છે, અને મંત્રાદિવડે પવિત્રિત છે. ,, આ પ્રમાણે ઉપદેશ આપી સગરરાજાને પેાતાના મતમાં ભેળવી તેણે કુરૂક્ષેત્ર વિગેરેમાં ઘણા યજ્ઞ કરાવ્યા, ઘેાડે થાડે તેનો મત પ્રસરતાં તેણે રાજસુયાદિક યજ્ઞા પણ કરાવ્યા, અને તે અસુરે યજ્ઞના કરનારાઓને, યજ્ઞમાં હોમેલા પ્રાણી કે રાજા વિગેરેને વિમાનપર રહેલા બતાવ્યા; તેથી પ્રતીતિ આવતાં પર્યંતના મતમાં રહીને લેકે પ્રાણીહિંસાત્મક યજ્ઞા નિઃશંકપણે કરવા લાગ્યા. આ બધું જોઈને મેં દીવાકર નામના એક વિદ્યાધરને કહ્યુ કે ‘આ યજ્ઞામાંથી બંધા પશુઆને તારે હરી લેવા. ’ એટલે મારૂ વચન માનીને તે યજ્ઞમાંથી પશુએનુ હરણ કરવા ૧ કાચમાની જેવા આકારવાળા, ૨ જેમાં રાજાના હામ કરવે તે રાજસૂય મા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy