SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૬ ઠ્ઠો ] સીતાને રાવણુ હરી ગયે તેવા રામને મળેલ સમાચાર [ ૧૧૧ અને લઈને ત્યાં આળ્યે, અને ચિરકાળના પેદલની જેમ તે પણ રામની સેવા કરતા સતા ત્યાં જ રહ્યો. સુગ્રીવ પાતે શેાધ કરવા નીકળ્યા. તે અનુક્રમે ક બુદ્વીપમાં આન્ગે, એટલે તને દૂરથી જોઈને રત્નજડી વિચારવા લાગ્યા કે, ‘શુ` રાવણે મારા અપરાધને સંભારી મારા વધ કરવા માટે આ મહાખાહુ વાનરપતિ સુગ્રીવને મેકક્ષ્ચા હશે ? એ પરાક્રમી રાવણે પૂર્વે મારી સ વિદ્યા હરી લીધી છે, અને હવે આ વાનરપતિ મારા પ્રાણને હરી લેશે.' આ પ્રમાણેના વિચારમાં પડેલા રત્નજટીની પાસે સુગ્રીવ ત્વરાથી આત્મ્યા અને બેન્ચેા કે-‘ હૈ રત્નજટી ! મને જોઈ ને તુ' ઊભા પણ કેમ થયે નહિ ? શુ તુ' આકાશગમન કરવામાં આળસુ થઈ ગયા છે? ' રત્નજડી ખેલ્યા–‘જાનકીનુ હરણ કરતાં રાવણની સાથે હું યુદ્ધ કરવા ગયે, ત્યાં તેણે મારી સર્વ વિધા હરી લીધી છે.' પછી સુગ્રીવ તેને ઉપાડીને તત્કાળ રામના ચરણુ પાસે લાવ્યેા. રામે તેને સર્વાં વાત પૂછી, એટલે તે સીતાને વૃત્તાંત કહેવા લાગ્યા—“ હે દેવ ! ક્રૂર દુરાત્મા એવા રાવણે સીતાને હરી લીધી છે, અને કેપ કરીને મારી વિદ્યાએ પણ હરી છે. ‘હે રામ ! હા વત્સલક્ષ્મણું! હા ભ્રાત ભામ`ડલ '! એમ પાકાર કરીને રૂદન કરતા સીતાને સાંભળીને મને રાવણ ઉપર કેપ ચડચો હતા. ” આ પ્રમાણે સીતાનું વૃત્તાંત સાંભળીને રામ ખુશી થયા, અને તેમણે સુરસ'ગીતપુરના પતિ રત્નજટીને આલિંગન આપ્યું. પછી રામ વારવાર સીતાના વૃત્તાંત વિષે તેને પૂછતા હતા અને તેમના મનની પ્રીતિને માટે તે વારંવાર કહેતા હતા. પછી રામે સુગ્રીવ વિગેરે મહાસુભદ્રાને પૂછ્યું કે ‘ અહીંથી તે રાક્ષસની લંકાપુરી કેટલી દૂર છે'? તેઓ ખેલ્યા કે−‘તે પુરી દૂર હોય કે નજીક હોય તેથી શું વળ્યું? કેમકે જગતના વિજય કરનાર તે રાવણની આગળ અમે સર્વે તૃણુ સમાન છીએ. ’ રામ ખેલ્યા- તે જીતાશે કે નહિ જીતાય એ ચિંતા તમારે કરવી નહિ, માત્ર દર્શનના જામીનની પેઠે અમને તે ખતાવે. પછી લક્ષ્મણે છેડેલાં ખાણા જેના ગળાના રૂધિરનુ' પાન કરશે તેવા તે રાવણને જોવાથી તમે તેનું સામર્થ્ય થેાડા સમયમાં જાણી લેશે.' લક્ષ્મણ મેલ્યા–‘ તે રાવણુ કાણુ માત્ર છે કે જેણે શ્વાનની જેમ અસાર છળ કરીને આવું કામ કર્યું...! સગ્રામરૂપ નાટકમાં સભ્ય થઈ રહેલા એવા તમે જોતાં એ છળી રાવણુનું શિર હું ક્ષત્રિય આચારથી છેઢી નાંખીશ.' તે સમયે જાંખવાને કહ્યું કે- તમારામાં તે સ` વાત ઘટે છે; પણ જે કેટિશિલાને ઉપાડશે તે રાવણને મારશે, એવુ' અનલવીય' નામના જ્ઞાની સાધુએ કહેલુ છે, તેા અમારી પ્રતીતિને માટે તમે તે શિલા ઉપાડા, ' લક્ષ્મણે કહ્યું ‘બહુ સારૂં.' એટલે તેઓ તત્કાળ જ્યાં કેાટિશિલા હતી ત્યાં લક્ષ્મણને આકાશમાગે લઈ ગયા. લક્ષ્મણે લતાની જેમ તે શિલાને ભુજાથી ઉપાડી. તત્કાળ દેવતાઓએ ‘ સાધુ, સાધુ ' શબ્દ મેલીને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. તે જોઈને સને પૂર્ણ પ્રતીતિ આવી. પછી તેએ પૂ'ની જેમ લક્ષ્મણને આકાશમાર્ગે કિષ્કિંધામાં રામની પાસે લાવ્યા. ત્યાં વૃદ્ધ કપિએ મેલ્યા કે- જરૂર તમારાથી રાવણને ક્ષય થશે; પણ નીતિવાન પુરૂષાની એવી રીતિ છે કે પ્રથમ દૂત મેાકલવા જોઈએ. જો સંદેશ લઈ જનાર દતથી પ્રત્યેાજન સિદ્ધ થાય તે પછી રાજાઓને પેાતાને ઉદ્યોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy