SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ • શ્રી મહાપ્રભાવિક ભક્તિ પ્રેરણા ૦ નવસ્મરણાદિ સ્તોત્ર સંગ્રહ ૦ જૈન ધર્મનાં વિવિધ અધ્યાત્મપર્વો અને મહોત્સવોવખતે ખિસ્સામાં સમાય અને જેના સ્મરણથી રોમરોમ પૂલક્તિ ગાઈ શકાય તેવાં ભાવવાહી મધુર ગીતોનો આ સંગ્રહ ખરેખર થાય તેવી આ નાનકડી પુસ્તિકામાં નવમરણ, શ્રી ઋષિમંડલ અનુપમ છે. વિવિધ રાગ, તાલ અને ભાવ-લયવાળાં આ સ્તોત્ર. શ્રી શત્રુંજય લઘલ્પ, વિદ્યા સાધવાનો મંત્ર શ્રી મનભાવન ગીતો સાપને ભાવ-વિભોર બનાવે છે. કિમત | ગ્રહરાન્તિ સ્તોત્રમ, નવગ્રહ પૂજા પ્રકાર, શ્રી માણિભદ્રજીનો છે, માત્ર રૂ. દશ છે. શ્રી ઘંટાકર્ણ મહામંત્ર, શ્રી ઉવસગ્ગહરમ મહાપ્રભાવિક સ્તોત્રમ, શ્રી પદ્માવતીદેવીનો મંત્ર જેવી અઢળક સામગ્રી . બસો • જૈન સજઝાયમાળા ૦ ચાળીસ જેટલાં પૃષ્ઠો ધરાવતી આ પુસ્તિકાની કિમત માત્ર રૂા. આઠછે. શ્રદ્ધાળુ શ્રાવક-શ્રાવિકાઓ માટે આ ખાસ “સજઝાય' એ જૈન અધ્યાત્મ સાહિત્યનું મૌલિક ઉપયોગી બની રહેશે. સ્વરૂપ છે. જયાં ગંભીર શાસ્ત્રાભ્યાસ સંભવિત ન હોય ત્યાં સજઝાય નું ગેયસ્વરૂપ સાર્થક નિવડે છે. જિનગુણમંજરી અસદ્ વૃત્તિઓ ઓગાળવામાં તથા સંયમનું સાત્વિક, વાતાવરણ ઘૂંટવામાં સજઝાય વિશેષ કામિયાબ રહે છે. • રે, અત્યંત દુર્લભ એવાં પ્રાચીન ચૈત્યવંદનો, અતિ-સ્તવનો જીવ માન ને કિજીએ..', “ કડવાં ફળ છે ક્રોધનાં..” જેવી | ઢાળ, સજજાયોનો આવો બૃહદ્ સંગ્રહ પ્રગટ કરવોએ પણ સાહસ સજઝાયો તો મૂલ્યવાન સાહિત્યકૃતિઓ બની ચૂકી છે. સમાન છે. રોચક અને પ્રવાહી પદ્યમાં, જીવનસાર્થક્યની પ્રસ્તુત ગ્રંથમાં વિવિધ કવિઓ દ્વારા રચિત અઢીસોથી બોધવાણી પ્રગટ કરતો એક મહાસાગર એટલે પણ વધારે સજઝાયો સંગૃહિત કરવામાં આવી છે. માત્ર જિનગણમંજરી.” ધર્મપ્રેમી જ નહી, સાહિત્યપ્રેમીને પણ ખૂબ ગમે તેવા આ પૂ સાધ્વીશ્રી સ્વયંપ્રભાશ્રીજી તથા પૂ.સા. શ્રી આકર્ષક પુસ્તકની કિંમત માત્ર પચીસ રૂપિયા છે. ધર્મપ્રભાશ્રીજી મહારાજે અત્યંત પરિશ્રમપૂર્વક સંપાદિત કરેલ આ ગ્રંથમાં હજાર જેટલાં પૃષ્ઠો હોવા માં તેની કિંમત માત્ર પચાસ રૂ. છે. દેવવંદન માલા . જૈન ભકિત સંગીતના કલાકારોને તથા (કથાઓ સહિત) અધ્યાત્મ-સંસ્કાર–પ્રેમીઓને આ પુસ્તક સવિશેષ ગમશે. અને આપના પરિવાર માટે તો એ જરૂર ગૌરવસમું જ બની રહેશે. શ્રી દિવાળીના દેવવંદન, જ્ઞાનપંચમી દેવવંદન, શ્રી મૌન એકાદશી દેવવંદન, ચૈત્રી પૂનમ દેવવંદન, શ્રી ચૌમાસી દેવવંદન, • શ્રી સુધારસ સ્તવન સંગ્રહ ૦ શ્રી એકાદશ ગણધર દેવવંદન એમ ભિન્ન ભિન્ન પ્રકારનાં દેવવંદનો તેમજ તેને આનુષાંગિક ફી કથાઓ જેવી સામગ્રીથી શ્રી સિદ્ધાચલજીનાં વિવિધ ચૈત્યવંદનો, સ્તવનો તિઓ. સભર આ ગ્રંથમાં જૈન ધર્મનો પોતીકો પ્રભાવ પ્રગટ થતો ઉદ્ય તથા એક્વીસ ખમાસમણના દહા તેમજ નવાણું અનુભવાય છે. યાત્રાવિધિ સ્નાકર પચ્ચીશી ઈજ્યાદિ સામગ્રીથી સભર આ જેનોએ અચૂક વસાવવા જેવા આ ગ્રંથની કિંમત માત્ર પુસ્તકની કિંમત માત્ર ચાર રૂપિયા છે. સતર રૂ. છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy