SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ સ૨ જો શ્રી પાર્શ્વનાથ ચરિત્ર [ ૪૫૯ હોય તે તેથી શુ' તમે મારી ઉપર આવેા અપ્રસાદ કરશે ? માટે મને ક્ષમા કરો, અને મારી જેમ આ રાજ્યનું આપજ પાલન કરો. આટલીવાર સુધી મારૂ' પાલન કરીને હવે છેડી ઢા નહીં.' વજ્રનાભ ખેાલ્યા—‘ હૈ નિષ્પાપ કુમાર ! તારા કાંઈ પણ અપરાધ નથી, પરંતુ અશ્વોની જેમ પુત્રોનુ' પણ ભાર ઉતારવાને માટેજ પાલન કરાય છે, તેથી હે પુત્ર! તુ' હવે કવચધારી થયા છુ; માટે મારા દીક્ષાના મનેરથ પૂરા કર, કેમકે તે મનેારથ તારા જન્મની સાથેજ મને ઉત્પન્ન થયેા છે. હવે તું છતાં પણ જો હુ` રાજ્યભારથી આક્રાંત થઈ ને ભવસાગરમાં ડુબી જઈશ, તેા પછી સારા પુત્રોની સ્પૃહા કેણુ કરશે ? ' આ પ્રમાણે કહી રાજાએ આજ્ઞાથી રાજ્યને નહી' ઇચ્છતા એવા પણ તે પુત્રને રાજ્યપર બેસાડ્યો. કુલીન પુરૂષાને ગુરૂજનની આજ્ઞા મહા મળવાનું છે.” 66 એ સમયે ક્ષેમ કર નામે જિનેશ્વર ભગવાન તે નગરીની બહાર આવેલા ઉદ્યાનમાં સમવસર્યાં. તેમને આવેલા સાંભળી વજ્રનાભ રાજા અત્યંત આનંદૅ પામીને ચિ ંતવવા લાગ્યા કે‘અહો ! આજે મારા મનેારથને અનુકૂળ એવા પુણ્યેાદયથી અહંત પ્રભુનેા સમાગમ પ્રાપ્ત થયેા છે.' પછી મેાટી સમૃદ્ધિ સાથે લઈને દીક્ષા લેવાની ઈચ્છાએ તે તત્કાળ ભગવંતની સમીપે ગયા, ત્યાં પ્રભુને વંદના કરીને તેમની અત્યુત્તમ દેશના સાંભળી. દેશનાને અંતે અંજલિ જોડી તેમણે પ્રભુને કહ્યુ` કે-‘ઘણા કાળથી ઇચ્છેલા વ્રતનું દાન કરીને મારાપર અનુગ્રહ કરે.. ખીજા ઉત્તમ સાધુએ જેવા ગુરૂ પણ પુણ્યથીજ પ્રાપ્ત થાય છે, તેા તમારા જેવા તીર્થંકર ભગવંત મને ગુરૂપણે પ્રાપ્ત થયા તેથી હું વિશેષ પુણ્યવાન છુ, દીક્ષાની ઇચ્છાથી મે' હમણાંજ પુત્રને રાજ્યાભિષેક કર્યાં છે, માટે હવે દીક્ષાનું દાન કરવારૂપ તમારા પ્રસાદ મેળવવાને માટે જ હું તત્પુર થયેા છેં.' આ પ્રમાણેનાં વજ્રનાભ રાજાનાં વચન સાંભળી દયાળુ પ્રભુએ પેાતે તરતજ તેને દીક્ષા આપી. તીવ્ર તપસ્યાને કરનારા તે રાષિએ પણ શ્રુતના અભ્યાસ ઘેાડા કાળમાં કર્યાં પછી ગુરૂની આજ્ઞાથી એકલવિહાર પ્રતિમાને ધારણ કરતા અને તીવ્ર તપસ્યાથી જેનું શરીર કૃશ થઈ ગયુ' છે એવા તે મહર્ષિ અનેક નગર વિગેરેમાં વિહાર કરવા લાગ્યા. અખંડ અને દૃઢ એવા મૂલેાત્તર ગુણાથી જાણે એ દૃઢ પાંખેાવાળા હોય તેમ તે મુનિ અનુક્રમે આકાશગમનની લબ્ધિને પ્રાપ્ત થયા. એક વખતે આકાશમાર્ગે ઊડીને તપના તેજથી જાણે બીજો સૂય હોય તેવા દેખાતા મુનિ સુચ્છ નામના વિજયમાં આવ્યા. પેલેા સ જે છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયેલેા હતા, તે ત્યાંથી નીકળીને સુકચ્છ વિજયમાં આવેલા જ્વલનગિરિમાં મોટી અટવીમાં કુરંગક નામે ભિલ્લુ થયે, યૌવનવય પ્રાપ્ત થતાં પ્રતિદિન તે ભિટ્ટ ધનુષ્ય ચઢાવીને આજીવિકાને માટે અનેક પ્રાણીઓને મારતા તે ગિરિની ગુહામાં ફરવા લાગ્યા. તે વખતે વજ્રનાભ મુનિ પણ ફરતા ફરતા યમરાજના સૈનિકે જેવા અનેક પ્રકારના શીકારી પ્રાણીએના સ્થાનરૂપ તેજ અટવીમાં આવી ચડ્યા. ચમૂરૂ વગેરે ક્રૂર પાણીથી ભય પામ્યા વિના તે મુનિ વલગિરિ ઉપર આવ્યા; તે વખતે સૂર્ય અસ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy