Book Title: Suryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Author(s): Kesharichand Hirachand Zaveri
Publisher: Motichand Maganbhai Choskhi
Catalog link: https://jainqq.org/explore/032631/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સૂર્યપુરનૌસુવર્ણયુગ - 1 I - સંચયકાર કેશરીચંદ હીરાચંદ ઝવેરી. - . .. પ્રકાશક મોતીચંદ મગન ભાઈ ચોકસી શ્રી.જેનસાહીત્યકુંડ સુરત. Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સાહિત્ય ગ્રંથમાલા પુષ્પ ત્રીજી સૂર્યપુરનો સુવર્ણયુગ ચાને સુરતના જૈન ઇતિહાસ શ્રી માહુનલાલ દલીચં દેશાઇના ઉપાદ્ઘાત સુરતના ક્રમબદ્ધ જૈન ઇતિહાસ સહિત અ સચયકાર કેશરીનૢ હીરાચ૬ ઝવેરી [સુરત જૈન ડિરેકટરી, સુરત ચૈત્ય પરિપાટી, સુરત ભંડારાની દર્શિકા, સૂર્યપુર રાસમાળા વગેરેના સંગ્રાહક] પ્રકાશક: માતીચંદ મગનભાઈ ચાકસી શ્રી જૈન સાહિત્ય કુંડ તરફથી. વિ. સ. ૧૯૯૬ ] વીરાત્ ૨૪૬૬ વીરનિર્વાણ–દીપાલિકા. મૂલ્ય એક રૂપીઆ. I WW [ઇ સ. ૧૯૩૯ Page #3 --------------------------------------------------------------------------  Page #4 -------------------------------------------------------------------------- ________________ ધી જૈન વિજયાનંદ પ્રિન્ટિંગ પ્રેસમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ છાપ્યુ કણપીડ બજાર, સુરત. તથા ઉપેાદ્ધાતનાં પૃ. ૧ થી ૧૨૮ શ્રી મહાવીર પ્રિન્ટિંગ વર્કસમાં મનસુખલાલ હીરાલાલ લાલને છાપ્યાં ધનજી સ્ટ્રીટ, મુંબઇ ન. ૩. આવૃત્તિ ૧ લી પ્રત ૫૦૦ (૧) સૂર્યપુર અનેક જૈન પુસ્તક ભાંડાગાર દર્શિકા સૂચિ. મૂલ્ય ફા૦ ૧-૦-૦ (૨) પુરના સુવર્ણ યુગ-સુરતના જૈન તિહાસ. મૂલ્ય ૦૧-૦-૦ પ્રાપ્તિ–સ્થાન–– (૧) શ્રી જૈન આનદં પુસ્તકાલય, ગેાપીપુરા, સુરત. (૨) મગનભાઇ પ્રતાપચંદ જૈન લાયબ્રેરી, ગેાપીપુરા, સુરત. Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ I aઝ બ . . સુરતને ક્રમબદ્ધ જૈન ઇતિહાસ. ૧ પ્રસ્તાવ. (લેખક:-શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ B. A. LL. B. Advocate. ] ૧ કઈ નગરનો ઈતિહાસ તે તેની વસ્તીને ઈતિહાસ-તેના રાજ અને ખાસ કરી તેની પ્રજાનો ઇતિહાસ. તેમાં તેનાં ઐતિહાસિક સ્થળે, બનાવો, તેની સ્થાપના અને ત્યારથી તેની ચડતી પડતી વગેરેનો સમાવેશ થાય છે. કોઈ નગરને જૈન ઇતિહાસ એટલે તેમાં વસતા જેન ચતુર્વિધ સંઘ-જૈન આગેવાને, જૈન મંદિરે, ઉપાશ્રયે, જ્ઞાનભંડારે, ધર્મસ્થાનો ઈતિહાસ કે જેમાં જેનોના રચેલા પ્રબંધ પુસ્તકો તેમજ શિલાલેખો–પ્રતિમાલેખ વગેરેમાંથી મળતી તે સંધ, અને ધર્મસ્થાને તેમજ જૈન સાહિત્યને લગતી હકીકતનો સમાવેશ થાય છે. ૨ સુરત સંબંધી આ પુસ્તકમાં જણાવેલી, તેમજ મારી સ્વતંત્ર ધળને અંગે જુદે જુદે સ્થળેથી સાંપડેલી વિધ વિધ માહિતી એકત્રિત કરી તેને વર્ષોનુમે સાંકળીને અત્ર નેંધી છે અને તે સર્વ ને સુરતના જૈન ઇતિહાસમાં ઉપયોગી નિવડશે. આ ઐતિહાસિક નેધને ટુંકું નામ “ઈતિહાસ' મેં આપેલું છે. ૩ જેમ જેમ વધુ શોધખોળ થતી જાય તેમ તેમ વધુ વધુ અને નવી હકીકત મળી શકે; તે તેમ કરવાનો પ્રયાસ પુરાતત્ત્વરસિકે સેવશે એમ આશા રાખીશું. સુરતનાં બધાં વેતાંબર અને Page #7 -------------------------------------------------------------------------- ________________ સુરતના જૈન ઇતિહાસ. દિગંબર જૈન મંદિરના, તેની અંતર્ગત રહેલી પાષાણુ અને ધાતુની પ્રતિમાઓના લેખા, ત્યાંના જ્ઞાનભ’ડારાની હસ્તપ્રતાની વર્ણનાત્મક સૂચીએ, તેના જૈન નગરશેઠ તેમજ બીજા અગ્રણીએના વશક્ષા અને વહીવંચ એની નોંધે, તેમણે બંધાવેલાં મદિરા અને ધ સ્થાનેા વગેરે સંબંધી ઘણી શોધખેળ કરવાની બાકી છે. હાલ તુરંત તે! જેટલી સામગ્રી ઉપલબ્ધ છે તેટલી પરથી જે કંઈ ક્રમબદ્ ગાઢવી મૂકી શકાય તેથી સ ંતોષ લઇશું. તે પણ સુજ્ઞ વાંચકા જોઇ શકશે કે ઓછું નથી. ૨ ૨ સુરતની સ્થાપના. × સુરત શહેરની ઉત્પત્તિ સબંધી અનેક લેાકવદન્તીએ છે. ઘણાખરા લાકા તે આમજ કહે છે કે “સુરત શહેર કાઇ રામજનીએ વસાવેલુ છે. ” એક ઉકિત એ છે કે નાગર જમીનદારની વિધવા પેાતાના સગીર પુત્ર ગાપીને લઈ આ પ્રદેશમાં આવી રહી અને તે વખતે સૂરજ નામની કંચની ત્યાં મડ઼ે જવા આવી; અને તેણી સાથે ગેાપીની માતા સાથે પરિચય થતાં પાતાનું કિંમતી જવાહીર આપી મક્કા જઇ પાછી આવીને મરણ સમયે બધા માલ બક્ષિસ કરી ગ; તે દ્રવ્યમાંથી ગાપીએ હવેલી વાડી બધી વેપાર કરવા માંડયેા. વસ્તી વધી. પછી ગાવીએ તેનું નામ પેાતાને ઉદય જેથી થયા તે રામજની સુરજ પરથી સૂર્યપુર-સૂરજપુર-સૂરજ રાખવું એમ નવાબને સુચવતાં નવાએ સુરજના ‘જ' તે ‘ત’માં ફેરવી સુરત રાખ્યું. ઇ. સ. ૧૫૨૧ માં.' ત્રીજી દંતકથા એ છે કે ગાપી સુરતમાં રહેનાર્વડનગરા ગૃહસ્થની વિધવાના બેંકરા હતા. Page #8 -------------------------------------------------------------------------- ________________ સુરતની સ્થાપના. તેણે દિલ્હી જઈ ત્યાંના બાદશાહને ખુશ કરી જાગીરે। મેળવી સુરતમાં આવી હવેલી આદિથી તેને સુશોભિત કર્યું...' વળી એમ કહેવાતું કે ગાપી અકબર બાદશાહના કારભારી હતા ને તેને સમય ઇ. સ. ૧૫૧૬-૧પર૧ ને. છે. કાઈ કહે કે તે નાગર હતે, કેાઈ કહે કે તે અનાવલા હતા. ( નાઁગદ્ય). આમ સુરતની ઉત્પત્તિ સાથે ગાધીના સંબધ જોડાઇ ગયા છે અને ગાપી એ પ્રસિદ્ધ પુરૂષ હતા એ તેના નામથી સુરતના ગાપીપર, ગોપીતળાવ વગેરે પરથી સિદ્ધ થાય છે તેથી ગોપી અને સુરત વચ્ચે જનકજન્ય ભાવ લેાકા ટાવે તે સમજી શકાય તેમ છે. ૫ સદ્દભાગ્યે જૈન સાક્ષરવર્ય સ્વ॰ ચીમનલાલ ડાહ્યાભાઇ દલાલ M. A. એ ગોપીના પૂર્વજોનું ‘વંશવન' નામનું સંસ્કૃત Àાકબદ્ધ કાવ્ય શોધીને તે સાથે તેના સાર રૂપ ‘ગોપી કાણુ હતા?’ એ મથાળા નીચે અંગ્રેજી લેખ ધ લાયબ્રેરી મિસેલ્ફેની’ ના પુ. ૨ અંક ૩-૪ (ફેબ્રુ. થી મે ૧૯૧૪) ના ત્રૈમાસિકમાં પ્રકટ કર્યો છે તે પરથી સ્પષ્ટ જણાય છે કે ગોપીના પૂર્વજો વડનગરના નાગર હતા. એક પૂર્વજ ામ મત્રીએ સૂર્યપુર (સુરત) સમુદ્ર તીરે બાંધ્યું, કે જે સમુદ્રમાં તાપી નદી આવી મળતી હતી. રામ મંત્રીના પુત્ર ભાલણ મંત્રો, ભાલણના પુત્ર દામાદર, તેના ગાવિંદ, તેને માધવ, તેને કીકરાજ; તેણે સૂર્યપુરમાં તાપી સમુદ્રને મળે છે ત્યાં નીલકંઠનુ મંદિર, નીસરણી અને સમુદ્રમાં ‘પાતસેતુ'–– વહાણાને પૂલ બધાવ્યાં. કીકરાજને પત્નિ રહેવીથી બે પુત્ર નામે ગોપીધર-ગોપીનાથ અને મુકુન્દ થયા, ગોપિનાથને એ સ્ત્રી નામે નાગલા અને ગૌરી હતી. તે વિદ્વાન, વાગ્ની અને Page #9 -------------------------------------------------------------------------- ________________ સુરતને જેન ઇતિહાસ. સંગીતકાર હતા. તેણે વિષ્ણુ માટે સુવર્ણ સિંહાસન, તેમજ છત્ર તથા શંકર, સૂર્ય, પાર્વતી અને લક્ષ્મી માટે મુકુટ અને છત્ર સોનાન કરાવ્યાં, એક કારાગાર અને મોટું સરોવર બંધાવ્યાં તે વખતે એક મહાન દુભિક્ષ પડ્યો. ગેપિનાથે દુકાલપીડિત લોકોને દાન આપી તેમના દુઃખ નિવારવા પિતાના દ્રવ્યને ઉપગ કયો અને મફત જમાડયા. ૬ આ વર્ણનમાં પ્રથમ વર્ણના ગુજરાત અને પછી ગુજરેદ્ર શાહિ શ્રી મહમૂદનું કરવામાં આવેલ છે. હવે આપણે જોઈએ કે મુઝફરશાહને પ્રધાન મલિક ગેપિ-ગોબિ અને આ ગોપિનાથ બંને એક છે કે નહિ. મિરાતે સીકંદરી પરથી મલિક ગોપી બ્રાહ્મણ હતા અને મહમદ બેગડાની કૃપાથી સત્તાશાલી બન્ય હતે એમ જણાય છે. તેણે મુઝફર શાહને ગાદીએ આવવા માટે મદદ કરી અને કિવાઉભુલ્ક સારંગ સાથે રાજવહીવટની ધુરા પિતે રાખી. તેના વચ્ચે પડવાથી પરાજાત ઈડરના રાવ ભીમને બચવવામાં આવ્યું તે શુંગારી હતી અને ધારા નામની નર્તકી તેણે રાખી હતી કે જેને લઈને મુઝફરશાહે (ઈ. સ. ૧૫૧૪ માં) તેને મારી નાંખ્યો. આ ઉપર્યુક્ત ગોપિનાથ તે “દિનેશ હિતે, નહિ કે મંત્રી. તેણે જે દુષ્કાળમાં મદદ કરી તે ફીરીસ્તા પ્રમાણે સને ૧૪૮૨ ને (સં. ૧૫૩૮-૩૯) છે; તેને જે રાજા ભીમ સાથે મૈત્રી હતી એમ કહેલ છે તે ઈડરને ભીમ હેય; અને કદિ રાજકીય મહત્તા વિશેષ પ્રાપ્ત કરી હોય તે તે પણ ઉક્ત દુકાળના વર્ષ પછી. આ રીતે ગેપીએ નાગર બ્રહ્મ હતો. તેના પૂર્વ વડનગરના હતા અને તેની સાતમી પેઢીએ થયેલ રામ મંત્રીએ સુરત સ્થાપેલ હતું Page #10 -------------------------------------------------------------------------- ________________ સુરતની સ્થાપના. એમ આમાં જણાવેલ છે એટલે સુરતની સ્થાપનામાં ગેપીનો કે ગોપીના વખતની કઈ રામજનીના નામને સંબંધ નથી. (પ્રો. કમીસરીઅ પિતાના Studies in the History of Gujarat નામના પુસ્તકમાં એજ નિર્ણય સુરતની સ્થાપના સંબંધે બાંધે છે. તેના નવમા પ્રકરણમાં ગોપી તળાવ અને મલિક ગોપી સંબંધી વિસ્તારથી આપેલ હકીકત જાણવા જેવી છે.) ૭ દીપવિજયે સહમકુલ-પટ્ટાવલી રાસમાં ગદ્યમાં લખ્યું છે કે “સં. ૧૫૦૦ મધ્યે સુરતનો કિલ્લો ફરંગિઈ કરાવ્યો, તિહાં હૈડા લેક વસતા. એહવે સં. ૧૬૨૪ જહાનરસા પાતસાહ રાંનેર આવ્યો, રાને રવાસી કેરીધ્વજ નાકુંદો (નાખુદો)-તેણે પાનેરથી તે વરિઆવ ૩ ગાઉ સૂદ્ધી કૅમખાપ (કીનખાબ) નાં પથરણું પાથરીને સેહરમેં પાતસાહને પધરાવ્યા. સાહિ પ્રસન્ન થયો. “માંગ માંગ,” તિવારે શેઠ હાથણીને સંજોગ જોવાનું માંગ્યું. સાહે ના કહી જે “હાથનીનો સંજોગ જોતાં તાહર દ્રવ્ય જસે.” માન્યું નહી. સંજોગ જોયો. તે નાકુદાની લક્ષ્મી નાસ પામી. પાતસાહે જાહાંગીરપુર વા. એ પાતસાહની પાંતર નામે સૂરજ, તિણે પાતસાહની રજાથી સં. ૧૬૨૫ સુરત વસાવ્યું. અને એસવાલ ગેપીસા શ્રાવક, તિણે ગોપીપુરું વાર્યું ૧ ગોપી તળાવ અને ચૌમુખી વાવ કરાવી અને સં. ૧૬૭૮ વષે સૂરજમંડન પારસનાથજી સેનસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી. સૂરજમંડણજીની પલાંઠી તથા પાછલ લખ્યું છે. એજ વરસમાં કવિ ગામમેં સાસુ વહુના દેહરા પ્રતિષ્ઠા થઈ.” ૮ આ કવિએ લેકમાં ચાલતી દંતકથા લખી લાગે છે. તે ઇતિહાસથી સિદ્ધ થતી નથી. સં. ૧૬૨૪ માં જહાંગીર બાદશાહ Page #11 -------------------------------------------------------------------------- ________________ સુરતને જેને ઈતિહાસ. થો નહતું. તે સં. ૧૯૬૧-૬૨ માં ગાદીએ બેઠે. તેની પાતર સૂરજ હતી તે પણ મનાય તેમ નથી. ગોપીપુરું, પીતળાવ ને વાવનો સ્થાપક ગોપી તે ઓશવાલ શ્રાવક હતો નહિ તે ઉપર બતાવ્યું છે. સૂરજમંડન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા સં. ૧૬૭૯ માં સેન (વિજયસેન) સૂરિએ કરેલ તેમ તેના લેખ પરથી જોઈને કવિ જણાવે છે તે તે સંવતમાં યા પ્રતિષ્ઠાપકના નામમાં ભૂલ લાગે છે કારણકે સેનસૂરિ સં, ૧૬૭૧ માં સ્વર્ગસ્થ થયા હતા. કાંતે સંવત ૧૬૪૮ હેઈ શકે કારણ કે તે વર્ષમાં કાવીના જિન મંદિરની વિજયસેનસૂરિના હાથે પ્રતિષ્ઠા થઈ હતી. તે સૂર્યપુર મંડન પાર્શ્વના લેખમાં પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવક તરીકે ગોપીસાનું–ગોપીદાસનું નામ હોય તે તે ગેપીદાસ ગોપી તળાવના કરાવનાર ગેપીનાથથી ભિન્ન હો ઘટે. ૯ ઉપરનું લખાઈ ગયા પછી સરજમંડન પાર્શ્વનાથનો લેખ ઝવેરી કેશરીચંદ પાસે મંગાવ્યો, તેની પાસેથી મળે તેને ઠીક ઠાક કરી અહીં આપું છું કે “સંવત ૧૬૭૮ વરસે કારતક વદ ૫ ને ગુરૂવાર પુનરવસુ નક્ષત્ર શ્રી સુરત બંદરે પાતસાહી સલીમ શાહી વિજયમાન રાજે......જ્ઞાતિય લઘુ શાખાયાં મખા ભાર્યા કેડમ સુત કુલશા ભાર્યા................................જિન શાસનપ્રભાવક સાહુ શ્રી નાથા ભાર્યા ગંગા સુત સાવ સુરજ સારુ માણિકછ પૌત્ર સાહીદાસ પ્રમુખ કુટુંબે...નવફણ પાર્શ્વનાથ બિંબં કારિત પ્રતિષ્ઠિત સુવિહીતા વંશ.........ભટ્ટારક શ્રી ૫ આણંદવિમલસરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી ૫ વિજયદાનસૂરિ પટ્ટ પ્રકાશક પાતશાહી શ્રી અકબર મહારાજ પ્રદત્ત ષણમાસિક જીવાભય સકલ દેશ જીજીઆર નિવારણ સંલબ્ધમાન શ્રી શત્રુ Page #12 -------------------------------------------------------------------------- ________________ સુરતની સ્થાપના. યાદિ કરણાવત સહ..... ........સત પ્રભાવક શ્રી ! હીરવિજયસૂરીશ્વર પટ્ટ પ્રભાકર સમાન પાતસાહી શ્રી અકમર દત્ત બહુમાન સાહી શ્રી અકબરલબ્ધજય ભટ્ટારક શ્રી ૫ વિજયસેનસૂરિશ્વર પટ્ટોગિરિ ભાજતર સમાન સુરિ.. G , અ ધ્યાન પાતસાહ શ્રી સલીમ સાહી દત્ત............ ..આમમ સાત ઉરાધ્યાય શ્રી ૫ રત્નચંદ્ર ગણિભિઃ' (જો કે આ લેખ બરાબર અક્ષરશઃ કાળજી પૂક ઉકેલનારથી લેવાયા નથી છતાં તેની જોડણી અને તેટલી શુદ્ધ મૂકીને અત્ર આપ્યા છે, અને તેમાં ત્રૂટક ઘણું હાવા છતાં આપણને જોઇતી હકીકત મળી આવે છે કે) તે સ. ૧૬૭૮ ૬ ૬ ને તેા છે, અને તેમાં વિજયસેનસૂરિનું નામ પણ આવે છે, અને પ્રતિષ્ઠાના સવત સલીમ એટલે જહાંગીર બાદશાહના સમયને છે તે તે બાદશાહના ઉલ્લેખ પણ છે, પરંતુ તે પ્રતિષ્ઠા કરનાર વિજયસેનસૂરિ નથી, પણ તેના સ્વČવાસ પછી તેના પટ્ટધર ( વિજયદેવસૂરિ ) ના સમયના રત્નચંદ્ર [ણુ છે. ( આ તેજ રત્નચંદ્ર ગણુ કે જેણે હીરવિજય અને વિજયસેન એ એક આચાર્યની પાદુકાની પ્રતિષ્ઠા કરી હતી. ) અને પ્રતિષ્ઠા કરાવનાર ગોપીસા નથી તેમ તે નામ શ્રાવકોનાં આપેલાં નામે પૈકી કાઇનું નથી પણ તેના જેવું જે એક નામ છે તે સાહીાસ છે. આ રીતે મુનિ દ્રીવિજયજીની આપેલ વાત દંતકથા કરે છે અને સુરતની સ્થાપના તે રીતે યા બાપીથી થઈ હાય એ નિર્મૂલ સિદ્ધ થાય છે. (આ લેખ પુનઃ કાળજી પૂર્વ ક શુદ્ધ રીતે લઇ બહાર પાડવા જોઇએ એ સાથે સાથે કહી દઉં છુ.. ) Page #13 -------------------------------------------------------------------------- ________________ ૮ સુરતને જૈન ઇતિહાસ. ૧૦ ગોપીના સમયથી પણ જૂનુ સુરત શહેર છે. તેને જૈન પુસ્તક અને લેખામાં ‘સૂર્યપુર,’ ‘અપુર’ એવા સંસ્કૃત શબ્દથી અંતે સુરત સુરત એ લોકભાષાના પ્રચલિત નામથી ઓળખવામાં આવ્યુ છે. ૩. વિક્રમ ૧૬ મું શતક, ૧૧ સુરત સબધી જૂનામાં જૂના ઉલ્લેખ મને વિક્રમ સાળમા શ્તકના નીચેના ચાર પ્રતિમાલેખામાં મળે છેઃ— (૧) સ’. ૧૫૧૩ વર્ષ પેષ શુદિ ૧૦ મુદ્દે સૂર્યપુરવાસિ શ્રીમાલ ના મ: પેથા ભા. સેંગૢ પુત્ર મ. હુરરાજેન ભાં, જતી સુત માલાદિ કુટુ ખયુતેન સ્વશ્રેયસે શ્રી શીતલનાથબિંબ કા॰પ્ર॰ તપા શ્રી રત્નશેખરસૂરિ ગુરૂલિઃ। જીરું ૧, નં. ૮૩૦ (૨) સ. ૧૫૧૯ માધ શુદિ ૧૩ બુધે સૂ પુરે શ્રી શ્રીમાલી ગાં. વરસિંગ ભા. બક્રૂ પુ॰ ગાં॰ ઢાંકેન ભા॰ દેવલદે 'ભ્રતુ હેમાયા સવરાજ મદનયુતેન પુ॰ શ્રીતિ શ્રગ્રંથ શ્રી વિમલનાથ બિબ‘ કા પ્ર॰ વૃદ્ધ તપા પક્ષે શ્રી ઉદયવલ્લભસૂરિભિઃ । બુદ્ધિસાગરજીનાં સંગ્રહ ભા॰ ૧ ન. ૯૩૦, (૩) સ. ૧૫૩૪ વર્ષ હૈ. ૧. ૧૪ સુરતવાસી પ્રાગ્ગાટ વ્ય ધર્મો ભા॰ રાજૂસુત વણવીર ભા॰ શ્રી નાન્યા સુત મહાકૈન કુટુબયુતેન શ્રી સુમતિબિંબ કા પ્ર॰ તપા શ્રી લક્ષ્મીસાગરસૂરિભિઃ । . નાહરના સંગ્રહ ભા૦ ૩, ન. ૨૩૫૩. Page #14 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ ૧૭ મુ ક્ષતક. (૪) સ. ૧૫૩૯ વર્ષે માત્ર વિદે ૪ સામે સૂર્યપુર વાસ્તવ્ય શ્રીમાલ જ્ઞાતીય વ. સાહ જયતસી. ભાર્યાં પ્રભુ સુત ૧૦ જુલા ભાર્યાં લદ સુત ૧૦ સાધા ભર્યો રામતિ શ્રેયાર્થે શ્રી અચલગચ્છે શ્રી જયકેસરિસૂરિણામુદ્દેશેન શ્રી વિમલનાથબિબ કારિત સુરત - પ્રતિમા લેખ સંગ્રહ ન. ૮૦. ૧૨ આ ચારે લેખા ગોપીનાથના સમયના છે. જિનપ્રતિમાએની પ્રતિષ્ઠા કરાવવામાં ઘણા દ્રશ્યના ઉપોગ થાય છે; તેથી ઉપરની ચાર પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવક્રા શ્રીમંત હાવા જોઇએ, અને છવીસ વર્ષમાં ચાર એછામાં એછી તે પ્રતિષ્ઠા થઇ એ પરથી પુરસુરત તે વખતે વૈભવશાલી સમૃદ્ધ શહેર હાવુ જો”એ એમ સભવે છે. ૧૩ વળી આ લેખા પરથી સમજાય છે કે તપાગચ્છના આચાર્યાં રત્નશેખરસૂરિ અને તેમના પટ્ટધર લક્ષ્મીસાગરસૂરિએ વૃદ્ધ (બૃહત્) તપાગચ્છના ઉદયવલ્લભસૂરિએ અને અચલગચ્છના જયકેસરિસૂરિએ સુરતમાં પ્રવેશ કરી દીધા હતા, જ્યારે ખરતરમચ્છના કાઈ આચાર્યને લેખ ઉપલબ્ધ થયે। નથી એટલે તે ગચ્છને પ્રવેશ તે સદીમાં ત્યાં થયા હતા કે નહિ તે કહી શકાતું નથી. ૪ વિક્રમ ૧૭ મું શતક. ૧૪ હવે વિક્રમના ૰૧૭ મા શતકની ના લઇએઃ–તેની શરૂઆતમાં સ. ૧૬૦૯ આસાની તૃતિયાએ અચલગચ્છના ધમૂર્તિસૂરિની કૃપાથી ( વેલરાજ શિ પુણ્યલબ્ધિ અને લાભશેખરના શિ॰ ) Page #15 -------------------------------------------------------------------------- ________________ - મ ૧૦ સુરતને જેન ઈતિહાસ કમલશેખરે સુરતમાં નવતત્ત્વ ચોપાઈ ૬૫ કડીની રચી, (કે જેની બે પત્રની પ્રતિ નં. ૪૮૦ ની મહાવીર જૈન વિદ્યાલયના સંગ્રહમાં હાલ છે.) ૧૫ સં. ૧૬૧૩ માં તપાગચ્છનાયક વિજયદાનસૂરિએ “તિ of fથતિ” એટલે સુરત બંદરમાં ચોમાસું કર્યું અને ત્યાં એક સુદ ૧૫ ને દિને નાડલાઈવાસી નવ વર્ષના ઓસવાલ બાલક જયસિંહને તેની માતા સાથે દીક્ષા આપી તેનું નામ જયવિમલ રાખ્યું, તેને (સ્વશિષ્ય અને પટધર) હીરવિજયસૂરિ પાસે રાખવામાં આવ્યા. આ જયવિમલ પછીથી ઉક્ત હીરવિજયસૂરિના પધર પ્રસિદ્ધ વિજયસેનસૂરિ થયા, કે જેમણે અકબર બાદશાહના આમં. ત્રણથી લહેર જઈ ગાય, બળદ, ભેંસ, પાડાની હિંસાને, મરણ પામેલાંનું દ્રવ્ય સરકાર લેતી તેને, અને બંદીવાનોને પકડવા વગેરેનો નિષેધ કરનાર ફરમાનને તે બાદશાહ પાસેથી મેળવ્યું. આ રીતે એક સુરિસમ્રાર્તા દીક્ષાસ્થાન થવાનું ગૌરવ સુરતે પ્રાપ્ત કર્યું છે. (હીરસૌભાગ્ય ૬, ક્ષે. ૧૩૫ થી ૩૦૦; વિજયપ્રશસ્તિ ૪, ૧૪ ; તથા પાંચમે સર્ગ.) - ૧૬ ઉક્ત હીરસૌભાગ્ય અને વિજય પ્રશસ્તિ-અને કાવ્યમાં સુરતને બંદર જણાવવામાં આવ્યું છે, તદુપરાંત વિજ પ્રશસ્તિમાં (૪, ૧૪૨) સુલેહા . માં , તથા (પ-૮૮) બgrgreyઃ જે પોિ -એટલે કે કશું દેશની ભૂમિના મુખના અલંકાર રૂપ (કારણ કે કેકણમાં પ્રવેશ સુરતથી થત), અને ઘણું મોટા પુણ્યથી સુંદર એવું બંદરએવાં સાર્થક વિશેષણ સુરતને આપ્યાં છે. તે Page #16 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ ૧૭ મું શતક. ૧૭ એ વિજયસેનસૂરિએ સ. ૧૬૩૨ માં ચાંપાનેરમાં પ્રતિષ્ઠા કરીને ક્રમે ‘શ્રી પૂરિત' એટલે લક્ષ્મીથી સમૃદ્ધ એવા સુરત બંદર આવીને શ્રી મિશ્ર ચિન્તામણિ આદિ વિદ્વાન સભ્યા સમક્ષ અનેક પંડિતાની પરિષમાં આચાર્યોની સમક્ષ ૧.૬ કરીને શ્રીભૂષણ નામના દિગંબરાચાર્યને જીત્યા. ( વિજયપ્રશસ્તિ ૮, ૪૨ થી ૪૯ ). સ. ૧૬૪૫ માં ખરતરગચ્છના નાયક શ્રી જિનચંદ્રસૂરિએ શિવાસેામજીના સંધ સાથે શત્રુંજયની યાત્રા સ. ૧૬૪૪ માં કરી ત્યાંથી આવી સુરતમાં ચેમાસું કર્યું. ૧૧ ૧૮ તપાગચ્છનાયક શ્રી હીરવિજયસૂરિએ શત્રુંજયની યાત્રાને સધ કઢાવી સ. ૧૬૪૯ માં તે તીની યાત્રા કરી હતી તે સંધમાં અનેક ગામના સંધના લેાકેા ભળ્યા હતા, તેમાં સુરતના સંધજતા હતા. ૧૯ પાતાના દીક્ષાધામ સુરતમાં ઉક્ત વિજયસેનસૂરિએ સ. ૧૬પ વૈ. શુ. ૧૩ બુધે લઘુ ( દશા ) એસવાળ ‘સુરતિ ખંદિરવાસ્તવ્ય ’શ્રેષ્ઠિ સા સામજી ભાણુજીએ ભરાવેલ ૨૪ જિન પરિકર સહિત શ્રી શાંતિનાથ બિંબની, અને સ. ૧૬૬૪ જે શુ. ૫ સેમે વીસા એશવાળ ‘ સુરતિ મંદિર વાસ્તવ્ય' સા અલવેસર અરજી અતે હેમજીએ કરાવેલી સુપાર્શ્વનાથની પ્રતિમાની, વીસા શ્રીમાલી સામલજીએ કરાવેલા પાર્શ્વનાથ મિશ્રની તથા વીસા એસવાળ માનબાએ કરાવેલી પામ પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. ૨૦ સ. ૧૬૬૪ માં ઉક્ત હીરવિજયસૂરિશિષ્ય મુનિવિજયના શિષ્ય દર્શનવિજયે સુરતમાં નૈમિજિન સ્તવન પટે કડીનુ ગૂજરાતીમાં જુદા જુદા રાગમાં રચ્યું. Page #17 -------------------------------------------------------------------------- ________________ સુરતના જૈન ઇતિહાસ. ૨૧ એવા લેખ છે કે સ. ૧૬૭૩ માં પાશ દિ ૬ શુક્ર તે તપાગચ્છાધિરાજ શ્રી હીરવિજયસૂરિની પાદુકા ‘સુરતી બંદીર વાસ્તવ્ય એસવાલ જ્ઞાતીય · શ વસ્તાની પુત્રીએ પ્રતિષ્ઠિત કરાવી આના લેખ શ્રી બુદ્ધિસાગરસૂરિના ધાતુપ્રતિમાલેખ સ ંગ્રહ ભા૦ ૧ ન. ૨૪ છે, અને તે અપૂર્ણ છે; પણ સુભાગ્યે આ લેખને સં ૧૬૭૬ ના જેમ શુ ૧૫ ને દિને તપાગચ્છના વિજયદેવસૂરિના શિષ્ય ધર્મીદાસે રચેલા હીરવિજય સ્તવન (જીએ આ પુસ્તક પૃ. ૧૨૫) માંથી સ્પષ્ટ ટકા મળે છે કે સુરતના નિજામપુરામાં ઉપાધ્યાય મિસાગરે ‘હીંરવિહાર’ બધાવવાનું મંડાણ કરાયું અને તે તૈયાર થયે સ. ૧૬૭૩ પેષ વિદે પ ગુરૂવારે ૫ લાભસાગરે પ્રતિષ્ઠા કરીને ‘હીરવિહાર’નામ સ્થાપ્યું. અને તેમાં હીરવિજયસૂરિની પાદુકા પ્રતિષ્ઠિત થઇ. ૧૨ ૨૨ હીરવિહારની કારણી રાણકપુરના પ્રસિદ્ધ મ ́દિરની યાદ આપે તેવી હતી. આ માટે પરિખ ગાવિંદ લાલાએ ખૂબ દ્રવ્ય ખચ્યું અને શાહ વસ્તુપાલ સામજીએ આચાર્ય હીરવિજય અને વિજયસેન બંનેની પાદુકાની સ્થાપના કરાવી–સ. ૧૬૭૫ વૈં. શુ. ૮ રંવિ. તેની પ્રતિષ્ઠા તપાગચ્છના ઉપાધ્યાય રત્નચંદ્રે (સુરત મડતું પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરનાર ) કરી, શા નાનાએ ઉલટથી વિત્ત વાવરી વિદ્યાસાગર, ધમ સાગર કે લબ્ધિસાગર, વાચક તેમિસા ગરની એમ ત્રણ વધુ પાદુકાની સ્થાપના કરાવી તે તેની પ્રતિષ્ઠા સ. ૧૯૭૬ ના પોષની પૂર્ણિમાએ થઇ દાસી ભીમે - ધન ખર્ચી એ જિનમૂર્ત્તિ અને એક ગુરૂપાદુકાની (નૈમિસાગરની ) સ્થાપના કરી અને એ ત્રણેની પ્રતિષ્ઠા હીવિહારમાં સ. ૧૬૭૬ સે. શુક્ર ૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ — વિક્રમ ૧૭ મું શતક. ૧૩ ગુરૂને દિને કરવામાં આવી. આ રીતે ગjષભાદિની સાત મૂર્તિ અને વાચકની ચાર મૂર્તિ હીરવિહારમાં સ્થપાઈ પ્રતિષ્ઠિત થઈ. આ વિવારની રચનામાં શાહ અમરસીની પૂરી મહેનત હતી. અત્યારે આની શી સ્થિતિ છે તે તેને શોધી જોઈ તપાસનાર કહી શકશે. ૨૩ ઉકત રત્નચંદ્ર ઉપાધ્યાય તે કૃપારસ કેશના કર્તા પ્રસિદ્ધ શાંતિચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય હતા. તેમણે સુરતમાં યુનિસુંદર સૂરિકૃત અધ્યાત્મકલ્પદ્રુમ પર કલ્પલતા નામની સંસ્કૃત ટીકા સં. ૧૯૭૪ માં, સમ્યકત્વ સપ્તતિ પર સમ્યકત્વરત્નપ્રકાશ નામને ગુજરાતીમાં ગઇ બાલાવબોધ સં. ૧૬૭૬ ના પિ. સુ. ૧૩ દિને અને સમ્યકત્વ પર સંગ્રામસુર કથા ગૂજરાતી પદ્યમાં સં. ૧૬% માં રચીને પૂર્ણ કરેલ છે. આ છેલ્લી તિની તેમણે પિતાના હસ્તાક્ષરે દેવચંદ્ર ગણિના પદનાથે સં. ૧૬૭૮ નાં પ. શુ. ૨ બુધે લખીને પૂર્ણ કરેલી પ્રત વીકાનેરના જયચંદ્રજીના ભંડારમાં પોથી નં. ૬૮ માં વિદ્યમાન છે. આ ઉપરાંત સં. ૧૬૭૮ માં તે ઉપાધ્યાયે સુરતમંડના પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી છે કે જે અગાઉ નવમા પારામાં તે પ્રતિમાના લેખ સંબંધી લખતાં કહેવાઈ ગયું છે. ' . ૨૪ સં. ૧૬૮૫ માં નાયલગચ્છના જ્ઞાનસાગરકૃત શ્રીપાલ રાસની ૧૬ પત્રની પ્રત સુરતમાં લખાઈ કે જે હાલ ખેડાના સંબં ભંડારના દાબડા ૬ માં નં. ૫૦ તરીકે ઉપલબ્ધ છે. સં. ૧૯૮૭ માં તપાગચ્છનાયક વિજયદેવસૂરિ દક્ષિણ દેશમાં વિહાર કરવાની ઈચ્છાથી સુરતમાં પુનઃ સમહોત્સવ આવ્યા. ત્યાં મીરજા નામના નવાબની રાજસભામાં સાગર પાક્ષિકનાં કેટલાંક મંતવ્ય સંબંધી Page #19 -------------------------------------------------------------------------- ________________ સુરતને જૈન ઇતિહાસે. વાદ થતાં તેનું નિરાકરણ કર્યું (મેઘવિજયજી કૃત તપાગચ્છ પટ્ટાવલીનું અનુસંધાન.) - ૨૫ સં. ૧૬૮૯ માં પ્રસિદ્ધ ઉપાધ્યાય વિજ્યવિજયજીએ સૂર્યપુર ચત્ય પરિપાટી” – પદ્યમાં રચી છે તેમાં ૧૪ કડી છે. પ્રથમની ૧૧ કડીમાં સુરતનાં અગ્યાર દેરાસરોનાં નામ આપ્યાં છે – ૧ ગષભદેવનું, ૨ શાંતિનાથનું, ૩ ધર્મનાથનું, ૪ સુરત મંડણ પાર્શ્વનાથનું, ૫ સંભવનાથનું, ૬ ધર્મનાથનું બીજું, ૭ અભિનંદનનું, ૮ પાર્શ્વનાથનું બીજું ઉંબરવાડામાં, ૯ કુંથુનાથનું, ૧૦ અજિતનાથનું, ૧૧ ચિતામણી પાર્શ્વનાથનું. આ રીતે ૧૧ પ્રધાન જિનમંદિર સુરતમાં હતાં એ તે શહેરના શ્રાવકેની વિપુલ સમૃદ્ધિ સૂચવે છે. ૫ વિકમ ૧૮ મું શતક. લોકાગચ્છમાં જુદો પક્ષ કાઢનાર શ્રી લવજી. ૨૬ આ શતકના પ્રારંભમાં સુરતના દશા શ્રીમાળી વણિક લવજીએ લકા સંપ્રદાયમાં દીક્ષા લીધી. ગુરૂને તજીને બીજા બે નામે ભાણજી અને સુખોઇને લઈ ઉગ્ર શાસ્ત્રોક્ત ક્રિયા પાળી શકાય એમ બતાવવા જુદા પડ્યા (સં. ૧૬૯૨ કે ૧૭૦૫). ખંડેર મકાન કે જેને ગુજરાતમાં ‘’ કહે છે તેમાં વાસ કરતા રહ્યા તેથી (યા તે ટૂંઢક એટલે શેધકના અર્થમાં) “ઢુંઢીયા” કહેવાયા. લવજીને શિષ્ય સમજી નામને અમદાવાદ કાલુપુરને એશાવાલ (દશા પોરવાડ) શ્રાવક દીક્ષા લઈ થયો તેણે સૂર્યની આતાપના બહુજ કરી. “પ્રથમ સાધ લવજી ભયે, દિતીય સેમ ગુરૂ Page #20 -------------------------------------------------------------------------- ________________ | વિક્રમ ૧૮ મું શતક. ભાય', એમ તેમનામાં બોલાય છે. એક ગૂજરાતવાસી (અમદાવાદ પાસેના સરખેજ ગામના) ધર્મદાસ છીપા (ભાવસાર) પિતાની મેળે-જાતે દીક્ષા લઈ મુખ ઉપર પટ્ટી બાંધી હુંઢીયાના સાધુ તરીકે બહાર પડયા–અમદાવાદમાં સં. ૧૭૧૬ માં. (આ માટે જુઓ આત્મારામજી કૃત “જેને તવાદર્શ ૧૨ મે પરિચ્છેદ વિજયપ્રભસૂરિનો સમય તથા રા. હાલ સ્વ. વાડીલાલ કૃત “સાધુમાર્ગે જૈન ધર્મનુયાયીઓએ જાણવાજોગ કેટલીક ઐતિહાસિક નેધ પૃ. ૮૪ થી ૯૦) આ આખો પારા મારા “જેને સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ’ પારા નં. ૯૪૯ છે. • ૨૭ ઉક્ત લવજી મુનિ સંબંધી લોકાગચ્છની એક હસ્તલિખિત પદાવલી ૧૯ પત્રની મળી છે તેમાં જે જણાવ્યું છે તે અત્રે પ્રચલિત ભાષામાં પણ મૂળ પ્રમાણે નીચે મૂકવામાં આવે છે – સં. ૧૭૦૫ ને માજમે–સામે આવ્યો ત્યારે સૂરતનગરને વાસી વેહર વીરછ હાપા જ્ઞાતે દશા શ્રીમાલી લેકમાહિ સાહુકાર કેડીક્વજ હતા તેહની બેટી બાઈ ફલ તેહના પુત્ર લવજી શાહને સિદ્ધાંત ભણાવવા માંડયાં, તે ઘણું સિંદ્ધાંતમાં પારગામી થયા તેથી બહુજી લવજી શાહનું ચિત્ત ઉદાશ-ઉદ્વિગ્ન દેખી વૈરાગ્યવંત જાણીને સિદ્ધાંત ભણાવતાં અટકાવ્યો, ત્યારે લવજી શાહજીએ એમ વિચાર્યું જે જતિએ ન ભણવ્યા ત્યારે રૂષિ વરજાંગજી પાસે આવ્યા અને એમ કહ્યું “સ્વામિ! અહને ભણાવો ત્યારે ઋષિ વરજાંગ કહે “તુમને ભણાવીએ અને વૈરાગ્ય ઉપજે તે દિક્ષા અમારી પાસે લેવી એ કરાર કરે તે ભણાવીએ ત્યારે બહુજ (લવજી) શાહ કહે “સ્વામિ ! હું દીક્ષા લઈશ તો તુમ્હારી પાસે Page #21 -------------------------------------------------------------------------- ________________ સુરતના જૈન તિાસ. આચાર લેઇશ.’આમ કરાર કરીને ભણાવવા માંડયા, ભગાવી સ` સિદ્ધાંતની વાચના દીધી. જીગતિ સહિત અર્થ ભણાવ્યાં પછી ફુલભાઇએ લુકા મહાજનને કહ્યું ‘ઘણા ખબરદાર કર્યો, સિદ્ધાંતમાં ઘણા પ્રવીણ થયા તે જાણીને જતિને આદર સનમાન સહિત કહ્યુ દ્રવ્ય આપા' ત્યારે સાધુને આચાર ગોચર માલમ પડવા માંડયા. પુછી લવ શાહાજીને વૈરાગ્ય ઉપન્યા, સાધુને ગાચાર હવડાં તે) સાધુ સરળદા લેપી વિચરે છે, વસ્ત્ર પાત્ર ન્યાતિષ નિમિત્તે ભાખે, વસ્ત્ર પાત્ર પોથી વેચીને પૈસા ટકા રાખે છે, તે વારે વીરજી વાહરા પાસે સજમ લેવાની આજ્ઞા માગવાના વિચાર કીધા, તે વારે લહુજી ભાવમુનિએ સાધુના આચ ૨ગાચાર તપાદિક પહેલાં શુદ્ધ હતા તે હમણાં નથી તે માટે સિદ્ધાંત ઉપયાગ દીધા, સાધુએ આચાર્ય, ઉપાધ્યાય આદિ બેઉની અજ્ઞાએ પ્રવર્ત્તવું જોઇએ, સાધ્વીને આચાય, ઉપાધ્યાય, ગુરૂણી (એ) ની આજ્ઞાએ પ્રવર્ત્તવું જોઇએ; તે માટે ( જ્યાં ) સાધુપ્રવૃત્તિ જોઇએ ત્યાં હું જાઉં. ખબર મગાવવી એ સૂત્રની રીત છે. ખંભાયત, અમદાવાદ, પાટણ, બુરહાનપુર, સારક, માલવા, મેવાડ, ભાવાડ, દિલી, આગરા, લાહેાર સઘળેથી ખબર મગાવી તિહાં ગામ નગર દેશને વિષે કાઈ સાધુપણું નામ ન જાણે ૩, ૨, ૧ કાઇ ધરાવતા નથી તે સ્માર્ટ સધલે એકજણે જણા થયા, આચારગાચાર ઢીલા પડયા, માકલા થયા, ત્યારે લવજી શાહે જમવાના વખતે વીરજી વેહરાને ઘણી પ્રરૂપણા કરી સંભલાષી, ત્યારે વીરજી વાહરા કહેવા લામ્યા ‘તુમ્હા લુકાના ગચ્છમાંહિ દિક્ષા ક્ષ્ો તે આજ્ઞા આપૂ.’ તે વારે લહુજી શાહુ વિચાયું” જે ‘ હંમણાં અવસર એવાજ છે', ૧૬ Page #22 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ ૧૮ મું શતક ઋષિ લવજી. એમ વિચારીને ઋષિ વ્રજાંગ પાસે આવ્યા. આવીને એમ કહ્યું સ્વામિ! મુઝને દીક્ષાને ભાવ છે. તે માટે હું દીક્ષા લઉં તો મહારે તુમ્હારે બે વરસને કરાર તેની ચીઠી લખાવી લીધી ત્યારે લે કાના જતિએ વિચાર્યું જે “અમારામાં આવ્યા પછી ક્યાં જશે ?” એમ કરાર કરીને પછી વોહરા વીરજી પાસે આવ્યા; ઉચ્છવ સહિત મેટે મંડાણે લહુજી શાહે રૂષિ વ્રજાંગ પાસે દીક્ષા લીધી, રૂષિ લહુછ થયા. ત્યાર પછી ઋષિ લહુજીએ સૃષિ વ્રજાંગ પાસે ઘણા સિદ્ધાંતના અર્થ ભણ્યા, સંસ્કૃત આદિ ભણી પંડિત થયા. ત્યાર પછી પિતાના ગુરૂને એકાંતે તેડી કહ્યું સ્વામિ! હર મહાદ કાળ ઇત્યાદિક બે ગાથા કહી સાધુનો આચાર તો એ દીસે છે, જે રીતે સાધુને આચાર કરે છે તેમ હમણાં મળે છે કે નહિ?” ત્યારે રૂષિ વ્રજાંગજી બે લ્યા જે આજ પંચમ આરે છે.” ત્યારે રૂષિ લહુજીએ ૭૫ બેલે સિદ્ધાંત માંહિથી કાઢી દેખાડય; આપણું ગળની સમાચારીમાં આચારગોચરનો ફેરફાર ઘણે છે. ત્યારે રૂષિ વ્રજાંગ બોલ્યા “ધન્ય છે. જે જીવ વીતરાગના ન્યાય માર્ગે ચાલતા હશે તેહને ધન્ય.” (લવજી રૂષિએ કહ્યું, “તે માટે લંકાને ગચ્છ સરાવીને નીકલે તે તમે હારા ગુરૂ, હું તમારો શિષ્ય.” ત્યારે વ્રજાંગ રૂષિ કહે “અહાવાથી તે નિકલાય નહિ” ત્યારે બહુજી રૂષિ જણ ત્રણ સંઘતે લોકોને ગ૭ વોસિરાવીને નીકલ્યા. તેહનાં નામઃ રૂષિ લહુજી ૧, રૂષિશ્રી થેભણછ ૨, રૂષિ શ્રી સરવણજી ૩એ ત્રણ સાધુ સૂરત બિંદરથી વિહાર કરીને ખંભાત બંદરે આવ્યા. ૨૮ “પીઠ દરવાજે કપાસીની દુકાને ઉતર્યા ત્યાં કાપાસીયાને શેઠીયો સાંભળવા આવે ત્યારે દશવૈકાલિકના ભિકબૂ અધ્યયનની Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સુરતને જેને ઈતિહાસ. ગાથા કહી, તે સાંભળી વૈરાગ્ય પામ્યો “ધન્ય છે સાધુને અવતાર, એહવા સાધુ સ્વામિજી! આજ પણ હશે?” ત્યારે બહુજી રૂષિ બોલ્યા “શેઠજી એહવા સાધુ હતા તે મોકલા થીયા, (બીજા) મોહ પાશ માયામાં બંધાણ, સાધુ હતા તે માટે મારે મત વર્તે છે. શેઠજી! તુમ્હારી સહાય હાય તે એહવું સાધુપણું અગિકાર કરો.” ત્યારે કપાસિયાન શેઠિયા બે “સ્વામિ! અમ થકી નીપજશે, તેમાં પાછી પાની નહિ કાટું-કરું” તે સાંભળી લહુજી રૂષિ જંગલમાં ગયા, ત્યાં પૂર્વ સામા ઉભા રહી બે હાથ જોડી અરિહંત ને સિને નમસ્કાર કરી પંચ મહાવતનો ઉચ્ચાર કીધો, ત્રણે સાધુએ ફરી સંજમ લેઈ ચારિત્ર અંગિકાર કર્યા ત્યાર પછી નાસર તળાવના માર્ગમાં પાણીનીક ખાલ હતી ત્યાં આજ્ઞા માંગી ઉતર્યા; પછી ઘણું બાઈ ભાઈ શહેરના, સાધુની ખબર પડી તે ધર્મકથા સાંભળવાને આવે. ત્યાં બાઈઓ કેઇક પાણીનાં બેડાં સહિત ઉભી થકી સાંભળે, ત્યાં જિન માર્ગની રીત સમજવા લાગા, ત્યારે બહુજી અણગારની બાઈ ભાઈ ઘણી પ્રશંસા કરે. તે વાત વીરજી વોરા પાસે ચાલી ગઈ; (તે) સાંભળીને કોપાયમાન થયો “હારા ગચ્છમાં લહુજીએ ભેદ પાડે તે માટે સૂરત થકી ખંભાતના હાકેમ ઉપર કાગળ લખે જે “લહુજ સેવકું ખંભાતફેંતી નિકાલ દિયો.” પછી હાકેમે લહુજી અણગારને તેડાવ્યો, તેને એકને એકાંતે બેસાડી મુક્યા, ત્યાં બેઠા બેઠા સઝાય ધ્યાન કરવા લાગ્યા ‘રે જીવ! તને અપૂર્વ લાભનું ઠેકાણું આવ્યું છે. ત્યાં બેઠા થકા એક બે ત્રણ ઉપવાસ થયા ત્યારે દાસી(એ) જાતાં આવતાં દેખીને બેગમને અજી કરી એક સેવડકુ નબાપે (નવાબે) કયા હે, સારા દિન પઢે છે, Page #24 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ ૧૮ મું શતક ઋષિ લવજી. ખાતા પીતા નહિ.” તે દાસીની વાત સાંભલીને બેગમ કે પાયમાન થઈ, પછી નવાબને બે હાથ જોડીને અર્જ કરી “અબ તુમ્હારા ખાના ખરાબ હુવા, હજરતને ખુદાઈ ફકિરકે ઉપરે નજર ડાલી, ઉને કયા તુહેરી તકસીર કૌઈ ઈયે નસ પરી (2) ફકિરકૂ રેક છોડ્યા હૈ ? દો દિન તીન દિન હુએ ખાના પીના નહિ, સારા દિન પઢયા કરતા હૈ સાહબસ્ ધ્યાન લગાયા હે, અબ તુમ્હારા ખાના ખરાબ હુઆ, ચાહે તે હો સાહબ તુમહને ફકિર કરે; બેદબા ઘાલિ સૂખ સાદી દલત ચાહીએ તો સબી છેડ દ’ એવાં વચન સાંભળીને હાકેમ દિલગીર થયો. પછી હાકીમે આવી લહુજી અણગારને પગે લાગે “હે દેવાન સાહબ! એ મેરી તકસીર નહિ, મુઝકું શેઠજીકા કહેણ આયા હે, મેરી તકસીર માફ કિજે; તુમ દુસરે ઠામે જાવ, મેં સાહિબકા ગુલામ હું. દુવા હિ દીજે.” એમ કહીને હાકેમ હાથ જોડીને પગે લાગ્યું. પછી લહુજ અણગાર વિહાર કરીને કલાદરે આવ્યા, ત્યારે ખંભાતના, બાઈભાઈ ઘણું એકઠા મલીને આવ્યા; વંદણું કરીને હરખિત થયા, ત્યારે બહુજ અણગારે ચિંતવ્યું “જે ભગવતી સૂત્રમાં કહ્યું છે જે રાજાની નિશ્રા સંજમ પળે, ગાથા પતિની સેજાતર (શયાતર) ની, ઢેલાની ઇત્યાદિક નિશ્રાએ સંજમ પળે, તે માટે કઈક મોટા કુલવાળા સમજે તે જિન-માર્ગની પ્રરૂપણ થાય, તે માટે કોઈક પુન્યવંત પુરૂષ સમજે તે જિન્ માર્ગને ઘણે ઉદ્યોત થાય.” એવું વિચારીને અમદાવાદના વિહાર કર્યો. ૨૯ “ત્યાં ઘણું લેક ઓસવાલ ઝવેરી સમઝયા; તેથી જિન માર્ગને મહિમા ઘણો વો. તેવામાં વોરણ–રવા અમદાવાદમાં Page #25 -------------------------------------------------------------------------- ________________ સુરતને જૈન ઇતિહાસ. ગોચરી કરતાં લંકાને ધર્મનિ જતિ મલ્યો. લહુ અણગાર સંધાને કેટલીક આચારની વાત (સંબંધી) પડઉત્તર-પ્રશ્નોત્તર થયા ત્યારે બહુજ અણગારે લુકાના જતિ ધર્મસિને ઉપદેશ દીધે “તમે આવા જાણપણાને પામ્યા છે તે ગ૭માં કઈ (શા માટે) પડી રહ્યા છે?” ત્યારે જતિ ધર્મસિ બેલ્યો “અવસરે હસે તે જણાશે.” પછી ત્યાં ઘણું લેક વૈરાગ્ય પામ્યા, જિન માર્ગ સાચે કરી જાણવા લાગ્યા, ત્યારે ગવાસીએ લહુજી અણગારને ઘણા ઉપસર્ગ કીધા. તે મહાપુરૂષે ખમ્યા. ત્યાં કાલની મર્યાદા પૂરી થઈ - ૩૦ “પછી અમદાવાદથી સૂરત બંદર દિસન-પ્રત્યે વિહાર કર્યો ઘણા ભવ્ય જીવને ગામ નગર વિષે સમઝાવતા વીતરાગની વાણીની ઘણી પ્રરૂપણ કરી. ત્યારે લંકાની સામગ્રી (સમુદાય)વાળા લહુજ અણગારને ઉપસર્ગ કે તે શુભ પરિણામે અમે; તે વખતે અમદાવાદવાળાએ વિચાર્યું જે “પહેલાં અમદાવાદના શ્રાવકે વીરજી હિરા ઉપર કાગલ લખ્યું હતું જે લહુ અણગાર મહા પુરુષે સુરતને વિહાર કર્યો છે, ઘણું ઉત્તમ પ્રાણી છે, ઘણું તરણું તારણ સાધુ છે, તે માટે એહવા સાધુને નિર્દોષ વસ્ત્ર પાત્ર સ્થાનક આહાર પાણીની સાર સંભાલ કરજો, તેથી મહા કર્મની નિર્જરા થશે. ઘણા ગુણવંત છે. તીર્થકર નામ ગોત્ર બાંધવાનું ઠેકાણું છે, તે માટે શેઠજી તે ઘણા જિનમાર્ગના જાણુ છે, ઘણું ડાહ્યા છે, અમારા સિરદાર છો, નાયક છે. તે માટે બહુજ અણગાર આવ્યા હોય તે અમારી વતી ૧૦૮ વાર વંદના કરજે પછી અમદાવાદની વિનતિ કરજો, કે મહા પુરૂષ! તુહ વિના શ્રાવક રૂપ વાડી સૂકાય છે, Page #26 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ ૧૮ મું શતક ઋષિ લવજી. ઘણે શે કહીએ ?” ત્યાર પછી થોડાક દિનને આંતરે સુરત બંદરે આવ્યા, સ્થાનકની આજ્ઞા માગી ઉર્યા. - ૩૧ “પહેલાં ગોચરી વીરજી વેહરાને ઘેર ગયા. ત્યારે વીરજી હર બેલ્યો “લહુજી! સારી-બધી વાટ આમ પૂજતો પૂંજતો આવ્યો ?” ત્યાં લવજી અણગાર બેલ્યા “શેઠજી! બહેર આંખથી નજરનું બલ પિચે છે (તેટલું) જોઈને ચાલું છું, ઘરમાંહિ ઢાંકેલ તેમાં નજરનું બલ પહોંચતું નથી તે તે માટે પુંછને ચાલું છું.” (વીરજીએ કહ્યું, ‘જા ઘરમાં આહારપાણે વહેરો.” - ૩૨ “તે સમયે ચોમાસું પૂરું થયું. ઘણું ધનિક બાઈ ભાઈ ધર્મ સાંભલવા લાગ્યા. ઘણું લેાક સમજવાનને સમજાવીને પછી વિહાર કર્યો. ગામ નગર વિચરતાં ખંભાત આવ્યા. માસક૯પ કરીને પછી અમદાવાદનો વિહાર કર્યો. ત્યાં અમદાવાદના લોક ઘણું સાંભમળવા આવ્યા. તે ટાણે ધર્મસિ અમિપાલજી પ્રમુખ ઘણું જતિ કુંવરજીના ગછ થકી ફરી સંજમ લેઈ નીકલ્યા. ધર્મસિ રૂષિ (એ) જુદે સ્થાનકે પ્રરૂપણ કરવા માંડી ત્યારે લેકમાં ભિન્નતા પડવા માંડી; ત્યારે લહુજી અણગાર ધર્મસિ રૂષિને સ્થાનકે ચાલીને ગયા, જઇને કહ્યું “આપણે બેઉ એકઠા વિચારીએ ત્યારે અમિપાલજી બોલ્યા ઘણું રૂડું વિચાર્યું. ત્યાં ધર્મસિ રૂષિ પગે લાગ્યા નહિ; તેવારે લહુજ અણગારે વિચાર્યું “હજી ગવાસિની પુનાઇ દિસે છે.” પછી પિતાને સ્થાનકે (તે) આવ્યા. લવજી અણગાર પાસે, (અ) ધર્માસિ રખ, પાસે, જઈ “તુમ્ભારે માહો માહી શું ફેર છે?” (એમ પૂછતાં) ધર્મસિ રખ બેલ્યા “એ ને અમહે એકજ છીએ' (પણ) લેકમાં વિરોધ પડવા માંડે, પછી કેટલાક દહાડે ફરીને ગયા, જઈને Page #27 -------------------------------------------------------------------------- ________________ • સુરતને જૈન ઇતિહાસ. શ્રીપાલજીને કહ્યું ‘તુમે કહે। તેા હુ પગે લાગુ, ધર્મસી રખ ઘણા ભણનાર છે.' ત્યારે અમીપાલજી એલ્યા ‘સ્વામિ! ધર્માસિ રખ કરતાં હું ઘણું ભણનાર છું. ૪૦ હજાર ગ્રંથ માહરે માઢે છે તે માટે ભણનાર જાણીને પગે લાગે તેા માહરા પગે લાગેા, પણ જિન માની રીતિ નહિ રહે. તે ધમસ રખ હુઇયા માંહિ સમજ્યા. સમજીને કુમુદ્ધિ કેલવી ધર્માસિ પેાતાના જતિ પ્રત્યે કહેવા લાગ્યા ‘પાથી તે। પરિગ્રહમાં ડરે છે, તે માટે પેાથી વાસરાવીને ફરી સંજમ લે.’ તા તેવારે જિત ભેલા હતા તેણે હા ભણી. પછી પોથી વાસરાવી, ફ્રી સજમ લીધા. તે વારે ધમસ ફિષ લવજી રખતે કહેવા લાગ્યા ‘આજતા પેાથી સહિત મહાવ્રત ઠરે નહિ, તે માટે અમે તે પાથી વાસરાવી ફરી સજમ લીધા, તમે પણ પેાથી વાસરાવી દ્યો.' તે લવજી મુનિ ખેલ્યા અમારે તેા પેથીના આધાર છે, પાનાં વેચીને ખાંવા નથી, કે પરિગ્રહમાં ઠરશે. તમારી વાત તમે જાણો ’ એમ કહીને જુદી જુદી પ્રરૂપણા કરવા માંડી. પછી લવજી અણગારે વિચાર્યું જે ‘આ વિનયમૂલ મા અનંતા તીર્થંકરને, તે ભાંજવાંને કામી થયા.' ત્યાંથી લવજી અણુગારે વિહાર કર્યાં. કેટલેક કાળે વળી ત્યાં આવ્યા. , ર ૩૩ અમદાવાદ નગરે કાલુપરાના વાસી જ્ઞાતે વીસા પારવાડ ઉમર વરસ ૨૩ કેટલાક કાળ શ્રાવકપણું પાળીને રખ લવજી પાસે દીક્ષા લીધી રખ સામજી થયા. લેકમાં જસ ઘણા વ્યાપ્યા ત્યારે ધર્માસિ રખ પાસે બીજા લેાક ચર્ચા કરવાને આવે ત્યારે કંઈ જવાબ દે નહિ, સિદ્ધાંતના પાઠ કહે તેપણ માને નહિ. અમને સિદ્ધાંતના પાર્ક બતાવા તા માનીએ. 'ધ સિ Page #28 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ ૧૮ મું શતક ઋષિ લવજી. ૨૩ રખના સાધુને પિતાને સઝાય પણ અટકી, મોઢેથી વિસરી જવા માંડયું પોથી વિના સિદાવા લાગ્યા. શિષ્યને કહ્યું “આપણે પોથી લઈએ” એમજી રખને પૂછ્યું ને ત્યારે શિષ્ય બોલ્યો “સ્વામી ! આપણે પિોથી મૂકી ત્યારે તેને કહ્યું હતું, હમણું તેને મેટાઈ દીઓ છો, લેવી હોય તો આપણી મેળે લીએ. પિથી નાસી (?) લીધી, પછી લવજી અણગારને માલુમ પડયું ‘તિખુત્તો જે વંદણાની ખાતર એટલી કળવકળ કરે છે. ભર્યો ખરો પણ જાણ્યું કાચું છે, ઈહાથી વિહાર કરૂં જુદી પ્રરૂપણએ લોક સમઝતા નથી.” - ૩૪ “ત્યાંથી વિહાર કર્યો. ઘણાં ગામ નગરને વિષે ઘણું ભવ્ય જીવને ધર્મ સમજાવતા લવજી અણુગાર બુરહાનપુર આવ્યા. ઘણું બાઈ ભાઈ સાંભળવાને આવે, ઘણો જિત માર્ગને ઉદ્યોત થયા, ઘણા લેક સમઝયા ને લંકાની માન્યતા પાતલી પડી. લંકાના જતિને ઠેષ પડિવરો –પ્રાપ્ત થયો. પછી માસ ક૯પ પૂરે થયે ત્યારે ઇદલપૂરે આવ્યા. ઘણા લોક શહેરનાં ગાડાં જોડીને સાંભળવા આવે, તે વાતને જતિએ જાણું ત્યારે વિચાર્યું જે એ આપણું માન્યતા ઘટાડશે. પછી લંકાના જતિએ વિષ ઘાલીને લાડુ કીધે કરીને ઇદલપુરામાં રંગારીને આપો. આપીને એમ કહ્યું “બાઈ ! અમહારા હાથનો લીયે નહિ. અહારે એ મહાપુરૂષનો તે જગ કિહાં મેલે? તે માટે કાલે છઠ પારણું છે તુમ્હારા આંગણા આગલ થઈને નિકલશે તે વારે તમે એમ કહેજે “મહા પુરૂષ! લહાણુને આવ્યું છે, અમે ન ખાધે તમને આપું તેમાં કોઈ ટોટો છે? એ નફાનું કારણ છે.” એમ કહી હરાવ્યું તે વારે થાનકે આવીને છઠનું પારણું કર્યું. થોડી વારે કિલામણ થઈ, તે વારે સમજી અણગારને Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સુરતને જૈન તિહાસ. * કહ્યું ‘મુઝને કિલામણા ધણી થાય છે.' એમ કહીને સૂતા, પછી ચેાડીકવાર ઉઠીને એમ કહ્યું ‘એણી વેલા મુઅને આઉખાતે વિશ્વાસ નથી.' એમ કહીને સાગારી સંથારા કીધા, પછી દેવલાકે ગયા. ત્યારે ઇદલપુરીના શ્રાવકે શહેરમાં જણાવ્યું. શહેરના શ્રાવકા આવ્યા, દેખે તે આઉખાની સ્થિતિ પુરી થઇ. સામજી અણુગાર પ્રત્યે હકીકત પૂછી, તેમણે અમુક બાઇને ત્યાંથી અહારની વિધિ કહી. શ્રાવકે તે ખાઇને પૂછ્યું, તે રંગારી સાચું મેલી જે ‘મુઝને લંકાના જતિએ લાડુ આપ્યા, જે વિધિ કહી તે રીતે મે વહેારાબ્યા.' આ વાત સાંભળીને શ્રાવક શ્રાવિકા કાયમાન થયા. હવે ગમે તે ઉપાય કરીએ તે પણ સ્વામી પાછા આવે નહિ, તે માટે સમતા રાખા. ધર્મી છે તે તરશે. થેાડા દિને રગારીને ગલતા કાઢ ઉપજ્યેા. પછી સામજી અણુગાર માસકલ્પ પૂરા કરીને શહેરમાં ચામાસુ` આવ્યા, જિનમાર્ગના ઘણા ઉદ્યોત થયા. ત્યાં ઘણા ખાઇ ભાઇએ ત્રત આદર્યાં, સમકિત પામ્યા, વીતરાગના માના મહિમા વધ્યા. મુરાનપુરથી ચામાસું પુરૂ કરીને વિહાર કર્યાં. ૩૫.“ એકદા સામજી અણુગારે એવા વિચાર કર્યો કે લવજી ઋષિ વડા હતા અને ધસી ઋષિ નાના હતા. લવજી મુનિને વંદા ન કરી. વિનયમૂલ ધર્યું છે તે હું જઈને ધર્માંસી ઋષિને પગે લાગું એ વિનય છે. ' ૩૬ ત્યાર પહેલાં અમદાવાદથી લવજી ઋષિએ વિહાર કર્યા હતા ને લવજીની શૈાભા ઘણી વધી હતી તે ધસી ઋષિએ ભણવાને અહંકાર જિનમાર્ગ વિરૂદ્ધ પ્રરૂપણા કરી હતી કે જે છત્ર માર્યાં મરે Page #30 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ ૧૯ મું શતક ઋષિ લવજી. ૫ નહી તે સમષ્ટિ, એમ જે કહે જીમા મરે' (તે મિથ્યાષ્ટિ ), કુસાધુપણું, સાધુપણું. સામાયિક આઠ ભાગે નીપજે તે સકિત ષ્ટિ, જે એમ કહે ‘સામાયિક આઠ · ભાગે ન નિપજે તે મિથ્યાષ્ટિ ઈત્યાદિક સિધ્ધાંતની રીત મૂકીને પોતાની મેળે ટાળું જુદું પાડવાને વિપરીત પ્રરૂપણા કરી પેાતાની પરખા કાઠી-મેટી કરી. 66 ૩૭ પછી કેટલેક કાળે વરસને આંતરે સામજી અણુગાર વિહાર કરીને અમદાવાદમાં ધસી રખતે સ્થાનકે આજ્ઞા માગીને ભેળા ઉતર્યાં. ધસી ઋષિને વંદા નમસ્કાર કરી શાતા પૂછે, સેવા ભક્તિ કરવા લાગ્યા ત્યારે ધર્માંસી ઋષિ કહે ‘આપણે આહારપાણી ભેળાં કરીએ, ' ત્યારે સામજી અણુગાર કહે · અમ્હે કાંઇક વસ્તુ સાંભળીને શંકા ઉપની છે તે પુછીને આણે બતે આહારપાણી ભેળાં કરીશું’ પછી આહારપાણી આપ આપણી મેળે લાવીને રાખ્યાં, ત્યારે સામજી અણુગાર આવ્યાની ખબર સાંભળીને શ્રાવક શ્રાવિકા વંદણા કરવા આવ્યા. વંદા કરીને સેવા ભક્તિ કરવા લાગ્યાં. ઘણા શ્રાવકાએ એકઠા મળીને આખા ક` આશ્રી ચર્ચા કાઢી, ત્યાં સામજી અણુગારે ભગવતી સૂત્રના ૭૨ આલાવા હતા તે કાઢીને આઉખા ક આશ્રી દેખાડયા. વળી સમવાયાંગ સૂત્રમાં આઉખા કર્મની આંકરેખા દેખાડી. વળી પ્રન્ના સૂત્રમાં આખા ક્રમનું રહસ્ય જેમ હતું તેમ દેખાડયું, અતગડ સૂત્રમાં આઉખા કર્મોની સ્થિતિ ભેદીને કાળ કરશે ઈત્યાક્રિક ઘણા પાડે સૂત્રના દેખાડયા, ત્યારે શ્રાવકની શકા ભાંગી. વળી સામાયિક આશ્રી ચર્ચા કાઢી, ત્યાં ભગવતી સૂત્રમાં ૪૯ ભાગામાં ૨૭ મે આંક સામાયિક્રનું સ્વરૂપ દેખાડયું. એ કરણ ત્રણ યાગ કરી શ્રાવ મેલેન્સામંત તિર્થંકર ભૂમિ " છે, Page #31 -------------------------------------------------------------------------- ________________ સુરતને જૈન ઇતિહાસ વમાનકાળે સંખ્યાતા દેખાડે છે, આગમે કાલે અનતા તિર્થંકર દેખાડશે. એ કરથી વધે નહિ, ત્રણ યાગથી યેાગ વધે નહિ, એ વિવાદત્ર કહ્યો. છ ભાંગે સામાયિક કરીને તીર્થંકરની આજ્ઞા-આરાધક અનંતા થયા છે, થાય છે, થશે. આર્ટ ભાંગે સામાર્ષિક કરવેા એ નિન્હવનું વચન છે. આઠ ભાંગે સામાયિક કરીને અનંતા નિગેાદમાં રૂલ્યા, સખ્યાતા રૂળે છે, અનતા રૂળે છે, એ અનાહત વચન અતાપણા માટે શ્રાવક શ્રાવિકા શંકામાં પડયાં પછી બીજે દિને આવ્યા તે ધસી ઋષિને કહું ‘ભગવંત શ્રી મહાવીર દેવને એક લાખ તે એગણસાઠ હજાર શ્રાવક થયા તે મધ્યે કાઇ શ્રાવકે આઠ ભાંગે સામાકિ કરી એવા પાડે અમને કાઢી દેખાડેા. વળી આલબીયા નગરીના, તુંગીયા નગરીના, શ્રાવસ્તિ નગરીના એ આદિ ઘણા શ્રાવક એકડા મળીને આઠ ભાંગે પાસા સામાયિક કર્યાં હાઇ તે પાઠ કાઢીને દેખાડા, આનંદાદિ દશ શ્રાવકને ભગવંતે ઉપદેશ દીધા હાઇ તે માટે અમ્હને ( પાડ) કાઢીને બતાવો. ધસી ઋષિ શાચમાં પડયા, પછી તેને વિષ્ય શ્રાવક પ્રત્યે ખેલ્યા ‘તમે કાચા પાણી પી જાણેા, સ્ત્રીના વય ભાગ જાણેા, તમે સિદ્ધાંતની વાત જાણેા નહિ. ગુરૂની આશાતનાથી બીતા નથી? ગુરૂ કહે તે રૂડુ જ કહેશે, એમ વિચારી જે આ પૂજ્ય ઘણા (મેટા) પડિત છે.' પછી શ્રાવકે જાણ્યું જે કુહાડાને હાથે મળ્યા છે. શ્રાવક વણા મૂકીને ઉડ્ડયા. વળી વર્મીસી ષિ કહે ‘આહાર પાણી ભેળાં કરીએ.’ ત્યારે સોમજી અણુગાર કહે ‘અમ્હારે કાષ્ટ વસ્તુ પૃથ્વી છે' ત્યારે ધર્માંસી ઋષિના શિષ્ય એલ્યે ‘સ્વામી! પૂછવું હેય તો હમણાં જ પૂછો.’ ત્યારે સોમ” અણુગાર કહે ‘આપણે ૭૨ સૂત્ર ૪૫ આગમની સ્થાપના,તેમાંથી એને પાર્ડ કાઢી આપે કે ૨૬ Page #32 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ ૧૮ મું શતક સષિ લવજી. (૧) આઉખું ઘટયું ન માને તે સમદ્રષ્ટિ, ઘટયું માને તે મિથ્યાદ્રષ્ટિ, (૨) સામાયિક આઠ ભાગે માને તે સમદ્રષ્ટિ છ ભાગે માને તે મિથ્યાદ્રષ્ટિ.” ત્યારે અમીપાલજી બોલ્યા “એ પાઠ સિદ્ધાંતમાં કોઈ નથી.” ત્યારે સોમજ અણગાર કહે “દેષ ઠેરા.” ત્યારે ધર્મસી ઋષિ વિચારમાં પડયા “જે દોષ ઠરાવું તે પ્રાયશ્ચિત્તમાં સંજમ તણાઈ જાય છે. લેકમાં અપકીર્તિ થશે.” તે માટે વિચારી રહ્યા પછી ઘણી રાત સુધી ચર્ચાવાત થઈ, પછી પ્રભાતે પડિલેહણ કરી (કર્મ બાંધી?) સોમજી અણગાર કહે “એટલે ઉદ્યમ કર્યો, સઘળું પાળી (સંધ લેપી) મેં તમને વંદના કરી, તે મારી નિરર્થક ગઈ. . . ! ૩૮ “અમપાલજી, શ્રીપાલજી માંહોમાંહે વિચાર કરીને ધર્મસી ઋષિને કહ્યું “સ્વામી! એક વચન અમે માંગીએ તે આપ તે સોમજી અણગારને તેડી લાવીએ.” ત્યારે ધર્મસી ઋષિ બેલ્યા ‘શું કહો છો ?” પછી અમી પાલજી બોલ્યા “સ્વામી! સોમજી અણગારે કહ્યું છે તેવો પાઠ સિદ્ધાંતમાં એક પણ ન મળે તે માટે તમે અતીત કાલની પ્રરૂપણનો મિચ્છામિ દુકકડ ધો. હવેથી એવી પ્રરૂપણ કરવી નહિ. એટલું મને કહે તો હું સમજી અણગારને તેડી લાવું. તમારી શભા થશે.” ધર્મસી કષિ બોલ્યા “એ મુરખ કોણ હશે, થુંકીને પાછું ગળશે?” ત્યારે અમીપાલજી, શ્રીપાલજી હૈયામાં સમજ્યા. પછી ધર્મસી ઋષિને સરાવીને સોમજી અણગાર પાસે આવ્યા, વંદણ કરી કહેવા લાગ્યા “સ્વામી! અમે ધર્મસી દ્રષિનો સંઘાડે વિસરા' ત્યારે સોમજી અણગાર કહે “ભલું તમને જાણપણું લાધ્યું, કે તમે ખોટી વસ્તુ છાંડી વેગળા થયા. ત્યારે અમીપાલ શ્રીપાલ કહેવા લાગ્યા “તમે અમારા ગુરૂ.” સમજી અણુગાર બોલ્યા Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સુરતના જૈન ઇતિહાસ. એ જિનમા'ની રીતિ છે. અમીપાલજી શ્રીપાલજી આવ્યા ત્યારે ઘણા શ્રાવક શ્રાવિકા ધસી ઋષિની શ્રદ્દા ખેાટી જાણી તેને ઘણા અપજશ થયા. શ્રાવક શ્રાવિકામાં ફુટાકુટ થઇ, ત્યારે ગુજરાતી લાક લીધા મેલ મુકે નહિ કે અમારે ગુરૂ કહે તે ખરૂં. ૩૯ ‘વળી કુંવરજીના ગથી નીકળેલા ઋષિ પ્રેમજી, ઋષિ લધુ હુરજી, ઋિષ વડા હુરજી એ ધર્માંસી ઋષિના ગુરુભાઇ, ધ સી ઋષિને મૂકીને ફરી સજમ લઇને સામજી અણુગારને અંગિકાર કરી વિચર્યા. વળી જીવાજી મારવાડમાં નાગેરી લુકાના ગચ્છને વાસરાવીને ફરી સજમ લઇ સોમજી ઋષિની આજ્ઞાએ પ્રવૉ. વળી મારવાડમાં મેડતાથી લાલચજીએ જીવાજી પાસે સજમ લીધે; તે નાતે વીસા ધારવાડ લાલચંદજી ભણી ગણીને પ્રવીણ થયા, પછી જીવાજીએ કહ્યું ‘તમે ગુજરાતમાં જામે તે સોમજી ઋષિની આજ્ઞા માગી લાવા' ત્યારે લાલચંદજી સાધુ સધાતે વિહાર કર્યાં, સોમજી અણુગારને આવીને વંદણા કરી વિચર્યાં. ૪૦ ત્યાર પછી હુરીદાસજી લાહેરમાં ઉતરાથી લુંકાને ગચ્છ વાસરાવી નીકળ્યા, ક્ી દીક્ષા લીધી, ખબર પડી કે ગુજરાતમાં સાધુ પ્રવર્તે છે તે માટે ‘હું જઇને તે મહાપુરૂષની આજ્ઞામાં પ્ર`તુ એ જિન માર્ગીની રીત છે' એમ કહીને તેણે ગુજરાતને વિહાર કર્યાં. તે પહેલાં ધસી ઋષિના સ્થાનકે આવી ઉતર્યાં, કેટલાક દિન રહ્યા પછી સામજી અણુગારના સ્થાનકે આવી ઉતર્યા. ત્યારે લેકે વિચાર કર્યાં જે હરિદાસજી પૂજ્ય પ્રને પૂરા છે, વ્યાકરણમાં જાણુ છે, સિદ્ધાંતના પારગામી છે, વૃત્તિ ટીકા ભાષ્ય ચૂર્ણિ નિયુકિતના Page #34 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ ૧૮ મું શતક ઋષિ લવજી. ૨૯ જાણુ છે, એ પારખું કરશે તે આપણે કબૂલ, પછી મહેમાંથી બંનેના (ધર્મસી તથા સમજીના) આચાર ગોચરની પરીક્ષા કરીને કહેવા લાગ્યા “તુહે ગ૭ છાંડે, પણ ગચ્છ છાંડ નથી. હરદાસ કહે “તુહે ત્રણ પાત્રોનાં ત્રણ ઢાંકણ લાકડાનાં રાખે છે એ માયાને સ્થાનક એવો છે'-ઇત્યાદિક ઘણું બેલેને આચાર ગોચાર દેખાડીને ધર્મસી ઋષિને વસરાવીને તેમજ અણગારની આજ્ઞા અંગીકાર કરી સ્વામી! તુહે મારા ગુરૂ છે, હું તમારે વિષ્ય” એમ કરી વિચર્યો. ૪૧ “પછી ધર્મસી રૂષિનો શ્રાવક શ્રાવિકામાં અપજશ થયો. હરદાસજી પૂજ્ય સરીખા કઈ ભણનાર નથી, એવા ગુણવંત પુરૂષ છાંડી ગયા તે કાંઈક અવગુણ ભર્યો છે. ધર્મસી ઋષિની પ્રરૂપણ છે કે સાધુને લેખવા નહિ. લંકા ગ૭માંથી ઘણું શ્રાવક શ્રાવિકા સોમજ અણગાર માંહિ જિનમાર્ગમાં ભળ્યા. જેનો પૂજ (પૂજા) હવે ચાલે.” ૪૨ “ગેાધાજી ગછ છાંડી ફરીથી સંજમ લીધે, તે પણ સમજી અણુગારની આજ્ઞામાં પ્રવર્તાવા લાગ્યા ને નમસ્કાર કરી સેવાભક્તિ કરવા લાગ્યા. આજ મેરી જાત્રા થઈ. આહારપાળું ભેગાં કર્યા. આજ્ઞા લઈને વિહાર કર્યો. તથા અમીપાલ, શ્રીપાલ અને સોમજી અણગાર, અને ધર્મસી રૂષિ દરીયાપરીની વચ્ચે વિવાદ લક્ષી પુસ્તકને ભેટે વિખવાદ થયો. હવે ત્રણ મુનિ અમીપાલજી શ્રીપાલજી અને સોમજીએ દિલ્લી આશ્રાને વિહાર કર્યો. ૪૩ “હવે ૧ ગિરધરછ અને ૨ માણેકચંદજીએ બેઉ ફેટાબંધ એક પાત્રીમાંથી નિકળ્યા. પોતાની મેળે સંજમ લઇને પ્રવર્તવા Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સુરતને જૈન ઇતિહાસ. લાગ્યા. ગિરધરજી રૂષિ પણ સમજી અણગારની પાસે આવી ઘણું સિદ્ધાંત ભણ્યા. વ્યાકરણ સાધીને આજ્ઞા લઈને વિહાર કર્યો. કાહા (કાન્હ) છ ઋષિને માણેકચંદજી મળ્યા ને આહાર પાણી ભેળાં કર્યા. આજ્ઞા એ વિનયની રીતિ મૂલ જિન માર્ગ છે. વિચારો, એ સૂત્રની રીતિ છે.” (પાવલી સંપૂર્ણ) : - ૪૪ આ ઉપરથી સુરતના વાસી દશા શ્રીમાળી વણિક શ્રાવક લવજીએ સંયમ લઈ ઋષિ તરીકેનું પાળેલું ચરિત્ર અદભુત જણાશે. લેકા પક્ષથી જુદા પડી જુદો ચીલે પોતે કાઢો હતો. વીતરાગ માર્ગની સમાચારી, સાધુના આચાર વિચાર, સિદ્ધાંતમાં લખેલી વસમી ક્રિયા અને દુષ્કર ચારિત્રની શ્રેણી, વિનયમૂલ ધર્મ વગેરેથી આકર્ષાઈ પોતે તેને પ્રચલિત માર્ગમાં ન જોતાં તેથી જુદી પ્રરૂપણ કરી, તેવી ક્રિયા પાળવા પ્રયાસ કર્યો, ઉપસર્ગ સહન કર્યા. આથી તેનો પરિવાર ટુંકે હતા તે તેમના દેહાવસાન પછી વધે. * ૪૫ સ્વ. વાડીલાલ મોતીલાલ શાહ સને ૧૯૦૯ માં પિતે પ્રકટ કરેલી “શ્રી સાધુ માર્ગે જૈન ધર્મનુયાયીઓએ જાણવાજોગ કેટલીક ઐતિહાસિક નેધ” માં પૃ. ૮૪ થી જણાવે છે કે “સં. ૧૬૮૫ માં શ્રીમાન ધર્મસિંહ સુધારક તરીકે બહાર પડ્યા અને ૧૬૯૨ માં શ્રીમાન લવજી બહાર પડયા.” પછી તે સામાન્ય રીતે ઉપરની પટ્ટાવલી પ્રમાણે લગભગ તેમનું ચરિત્ર ટુંકમાં આપે છે. ફેર કેટલાક છે, અને બીજી કેટલીક વાત આપી છે તે સરખાવી લેવી. શ્રી લવઇને થયેલ વિષપ્રયોગ સંબંધી કહે છે કે “કેઈ યતિની ખટપટથી એક રંગરેજના હાથે વિષમિશ્રીત લાડુ હેમને વહોરાવરાવી જીવ Page #36 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ ૧૮ મું શતક ઋષિ લવજી. ૩૧ લેવામાં આવ્યો. આ વાતની સર્વને માલુમ થતાં થતીઓના આચાર પરથી તેમના સારા સારા ભકતોની પણ શ્રદ્ધા ઉડી ગઈ અને ઉલટા તેઓ સાધુમાગ બન્યા. જ્યારે છેવટે એમ લખેલ છે કે દરિયાપુરી સમુદાયની એક પટાવળી એમ કહે છે કે શ્રીમાન લવજી | ઋષિ શ્રીમાન ધર્મસિંહજીને અમદાવાદમાં મળ્યા હતા. છ કોટી આઠ કેટી સામાયિકના સંબંધમાં આયુષ્ય ટુટવાની માન્યતામાં; એમ કેટલીક બાબતોમાં બન્નેને વિચારો જુદા પડવાથી તેઓ ભેગા રહી શક્યા નહિ.' તેમાં જણાવ્યા પ્રમાણે શ્રી. લવજીના શિષ્ય સોમજી ઋષિના શિષ્ય કહાનજી ઋષિના નામને સમુદાય હાલ દક્ષિણમાં પ્રવર્તે છે. દક્ષિણ હૈદ્રાબાદમાં વિચરતા અલખ ઋષિ (કે જે હમણાં સ્વર્ગસ્થ થયા) તે સમુદાયના છે. આમ લેકા ગચ્છથી જુદા - પડી જુદો ફાંટ-સમુદાય જેનાથી થયે તે લવજી ઋષિ સુરતના હતા એથી તેના સંબંધી વિસ્તારથી અત્ર કહેવામાં આવ્યું છે. . ૪૬ ધર્મનું એક બંધારણ નહિ, તેમાં અગ્રણે એકની છત્ર છાયાળે વર્તવાને નિયમ નહિ, એક મંડળીના અવિભાજ્ય અંગ તરીકે (team-spirit થી) રહેવાની સંપત્તિ નહિ, મતભેદ તદ્દન નજીવા છતાં, અહમેવ થાપવાની મમત્વ બુદ્ધિ અને એકલવિહારીપણું કે બે ત્રણ સાથે જુદા થઈ ચાલી નીકળવું વગેરે કારણેથી ધર્મમાં અસંખ્ય ફાંટા, સંવાડા, પક્ષ, સમુદા પડી ગયા અને ધર્મ છિન્નવિભિન્ન થતા એ એ આખા ઇતિહાસની ગ્લાનિદાયક સ્થિતિ તરી આવે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - ====== = ૩૨ સુરતને જૈન ઈતિહાસ. ૬ વિકમ ૧૮ મું શતક, (ચાલુ) ૪૭ સં. ૧૭૦૫ માગશર વદ ૨ દિને શ્રાવિકા પ્રેમલદે પકનાથે શ્રીવિજય ગણિ શિષ્ય મેરૂવિ સુરત બંદરમાં નવતત્વ પર સ્તબક લખ્યા (જૈ. સં. જ્ઞાન ભં. રાધનપુર), ૧૭૦૬ જેઠ ૧૩ દિને મહાઉપાધ્યાય દેવવિજય ગણિ શિષ્ય દયાવિજય ગણિએ સૂર્યપુરમાં મુનિ જયવિજયના પાનાથે ચંપકષ્ટિ કથા લખી (વિ. દા. સુ. સં. શા. સં. છાણી) સં. ૧૭૦૭ પિોશ શુદિ ૨ દિને પં, વીરસાગરગણિ શિષ્ય પં. સૌભાગ્યસાગરગણિ શિ. કમલસાગરગણીઓ આરાધનાના બાલાવબંધની ૧૦ પત્રની પ્રત લખી તથા આષાઢ સુદી ૧૦ દિને સૂરતિ બંદરે” ઉપાધ્યાય જયસુંદર શિષ્ય પં. રત્નવિજયે સ્વયમેવ વાંચનાર્થે ૧૮ પત્રની જિનરાજ સૂરિકૃત ગૂજરાતી ભાષાકાવ્યનામે શાલિભદરાસની પ્રતિ લખી (રા. ગે. ના. ગાંધી પાસે. જૂઓ છપાતા જૈન ગૂર્જર કવિઓ ભાગ ૩ પૃ. ૯૮૫) - ૪૮ સં. ૧૭૧૦ માં તપાગચ્છના વિજયદેવસૂરિએ ગંધારમાં સૂરિપદે વિજયપ્રભને સ્થાપ્યા પછી તે જ વર્ષમાં સુરતમાં ચોમાસું કર્યું. ૪૯ સં. ૧૭૧૫ ના માગશર સુદ ૧૧ ગુરૂવારે શ્રી સુરતિ બંદિર વાસ્તવ્ય સા. મેઘજી ભાર્યા શ્રાવિકા ગરબાઈ તત પુત્રી શ્રાવિકા વીરબાઈએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર (નિર્યુક્તિ સહિત) “જ્ઞાનહર્તિ વહિરાવ્યું. (શાંતિનાથજી જ્ઞાન ભં. ખંભાત.) ૫૦ તપાગચ્છનાયક વિજયદેવસૂરિ (સ્વ. ૧૭૧૩) પછી તેમની સ્થાને ગચ્છનાયક થયેલા વિજયપ્રભસૂરિ સુરતમાં વિરાજમાન Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ઉ. વિનયવિજયનું સુરત-વર્ણન. હતા ત્યારે ઉપયુંકત વિનયવિજય ઉપાધ્યાયે જોધપુરથી ત્યાં પધારવા | માટે વિજ્ઞપ્તિપત્ર રૂપે સંસ્કૃત મેઘદૂતને અનુકરણ રૂપે “ઇદુદ્રત” નામનું ૧૩૧ સંસ્કૃત પદ્યોનું ખંડકાવ્ય લખી મોકલ્યું તેમાં જોધપુર, સુવર્ણચલ-કચનગિરિ, જલંધરપુર (જાલોર), સીરોહી, આખ, સિદ્ધપુર, અમદાવાદ વડોદરા, ભરૂચ અને છેવટે સુરતનું વર્ણન છે. સુરત સંબંધી પદ્ય ૩૧, ૩૨ અને ૮૭ થી ૧૦૭ છે. વર્ણન સુંદર આલંકારિક ભાષામાં છે. તે ૫૧ આ ઇન્દુદૂત નિર્ણવસાગર પ્રેસની કાવ્યમાલાના ૧૪ મા ગુચ્છકમાં (સને ૧૯૦૬ ) પૃ. ૪૦ થી ૬૦ પર પ્રગટ થયેલ છે. તેના સંશોધકે ૪૦ મા પૃષ્ઠ પર ટીકા લખી છે કે “ આ ગ્રંથના કર્તાનું નામ ગ્રંથના દર્શનથી કુટપણે ઉપલબ્ધ થતું નથી–તેની આઠ પત્રની એક પ્રાયઃ અશુદ્ધ પ્રત પરથી પ્રાપ્તિ થઈ છે. પણ ગ્રંથકર્તાનું નામ તેમાં સ્પષ્ટ દર્શાવેલું છે. જુએ શ્લોક ૧ ‘ત્ત સેવં હિતિ “જિન”. જે નાતાનામ, માં વિનય આવે છે તે વિનયવિજય છે, કે જે નામ છેક ૧૨૬ રોળીયાન “વિનયવિજો' તરાવર્તમાના માં પણ સ્પષ્ટ જણાવેલ છે. આ કાવ્યમાલાને ગુચછક હવે બજારમાં ઉપલબ્ધ નથી તેથી તેમાં આપેલ સુરત સંબંધીનું વર્ણન મૂળ લેક સહિત અત્ર આપવું યોગ્ય થશે. પર તેમાં “ઇન્દુ' એટલે ચંદ્રને ઉદ્દેશીને કહેલું છે કે – . જો વ્યક્તિ તનતનયાતી વોટીમો !* * सूर्यदंगो गुरुपदयुगस्पर्शसंप्राप्तरंगः । Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સુરતને જેને ઈતિહાસ. गत्वा तत्र त्रिभुवनजनध्येयपादारविंदो દ્રષ્ટગઃ શ્રી તપાપતિમયાંમારગેડ | રૂ .. मार्ग तस्य प्रचुरकदलीकाननैः कान्तदेशं स्थाने स्थाने जलधिदयितासंततिध्वस्तखेदम् । आकर्ष्यान्तःकरणविषये (?) स्त्वापयोक्तं मयेन्दो ऽभीष्टं स्थानं व्रजति हि जनः प्रांजलेनाध्वना द्राक् ॥ ३२ ॥ –હે ઈન્દુ ! તારે તપન એટલે સૂર્યની પુત્રી (એટલે તાપી નદી) ના તીરને કાંઠે જવું. ત્યાં સૂર્યવંગ એટલે સૂરજકેટ (સુરત) કે જેણે ગુરૂના ચરણયુગના સ્પર્શથી આનંદ પ્રાપ્ત કરેલ છે તે આવશે. ત્યાં જઈને જેના ચરણકમલની સેવા લેકેનું ધ્યેય છે એવા ભાગ્યવાન તપ ગચ્છાધિપતિનાં દર્શન કરવાં. તે સુરતનો માર્ગ પુષ્કળ કેળનાં વનોથી સુન્દર અને સ્થાને સ્થાને અનેક સમુદ્રપુત્રી એટલે નદીઓથી ખેદ દૂર થાય એવા પ્રદેશવાળો છે. તેમાં થઈને હે ઈન્દુ! લેકે સીધા માર્ગે એકદમ મારા અભીષ્ટ સ્થાને-ગચ્છનાયકના સ્થાને જાય છે. પછી જોધપુરથી જતાં આવતાં ગામોનાં વર્ણન આપેલ છે ને ૮૫ લેકથી સુરતનું વર્ણન આવે છે. ५3 तत्र स्थित्वा भगुपुर महावप्रवातायनाने। वा इष्टो निजतनुभुवो धावनोद्वल्गनानि. ॥ गच्छेः स्वच्छे तरणिनगरोपान्तभूमिप्रदेशे। श्री श्रीपूज्यक्रमविहरणध्वस्तपापप्रवेशे ॥ ८५॥ Page #40 -------------------------------------------------------------------------- ________________ 3. त्रिनयनुं सुरत-वर्जुन. खर्जूरीणां विपिनपटली तुंगतालडुमाणां । तत्र श्रेणिस्तपनतनयातीरभूमिप्ररूढा || मंद मंदं प्रसृमरमरुत्कंपितां (ता) मौलिकंपैः । श्लाघामंतः सृजति नगरस्यास्य लीकीन्तरस्य ॥ ८६ ॥ पोतश्रेणी परिचयमिषात्तीरवेल्लद् विमाना । मज्जद् वृन्दारक वरवधूर्नागरैर्नागरीभिः || स्वादुस्वच्छस्फटिकरुचिरांभो भरैरुत्तरंगा | तापी तत्र श्रयति तटिनो स्वर्गगंगानुकारम् ॥ ८७ ॥ एनां संगच्छति जलनिधिः प्रत्यहं द्विस्त्रिरस्याः । सौभाग्येनातिशयगुरुणा कार्मणेनेव वश्यः || अभ्रच्छन्नस्त्वमपि भवितास्येतयोर्योगकाले । पित्रो: पश्यन्क इह सुरतं लज्जते नेजडोऽपि ॥ ८८ ॥ तत्र श्रीमत्तपं गणपतेः सद्विहारानिलोभि । प्लुष्टातं कां फलदलसुमनस्फातिसंपन्नवृक्षाम् ॥ इष्टानेहः परिगतघनोद्भासि भूयिष्ठसस्यां । द्रश्यस्यस्यत्समवसरणापास्तदोषामिव क्ष्माम् ।। ८९ ।। नश्रीभूताः प्रतिपदमहो लुम्बिवृन्दैः फलानां । स्वर्णैर्योषा इव धनवतां सन्ति कम्राः कदल्यः ॥ ૩૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ . सुरतन जैन धतिहास. स्निग्धच्छायैर्मधुरफलदलैमडपै गोंस्तनीनां । . गेहैमा इव सुमनसां तत्र कान्ता वनान्ताः ॥ ९०॥ दीताः पुष्परविरलदला मंडली चंपकानां । तत्रोयाने तुलयति फलै लक्षिता पल्लवैश्च ॥ नागवेगीममसणसृणि हेमघंटावलीढां । ...............॥ ९१॥ उद्यानानां नगरमभितः संतति र्भाति नाना। वृक्षर्लक्षैर्विविधसुपन: संवितानां लतानाम् ॥ क्रीडदम्पत्युचितकदलं मंदिरै लिकानां । गेहैः क्रीडाभवनसरसी दीर्घिकावापिकाभिः ॥ ९२ ॥ पोतान्योतानिव जलनिधेः कक्षिनिक्षिप्तनाना-। वस्तुस्तोमाश्चतुर भविता पश्यतस्ते विलंबः ॥ जाग्रज्जैत्रध्वजपरिगतां जंगमदंगतुल्यान । . ... पश्यन्नेतान भवति जनः कोऽत्र, विक्षिप्तचेताः ॥ ९३ ॥ –ત્યાં રહીને-નર્મદામાં રહીને ભૂપુર-ભરૂચના મહાન કિલ્લાની બારી પાસે તારી પુત્રી નામે નર્મદાનાં દેતાં ઉછળતાં મજા જોઈને આનંદિત થયેલ તું તરણિ એટલે સૂર્યના નગર એટલે સુરતની હદ પાસેના સ્વચ્છ ભૂમિપ્રદેશમાં જ કે જ્યાં શ્રીમાન શ્રીપૂજ્યના ચરણના વિહારથી પાપને પ્રવેશ ટળી ગયું છે. ૮૫ . Page #42 -------------------------------------------------------------------------- ________________ ૬. વિનયવિજયનું સુરત-વન. ત્યાં ખજૂરી તેમજ વનનાં વૃક્ષામાં ઉંચાં ઝાડાની શ્રેણી તપન—તનયા એટલે તાપી નદીના કાંઠાની સિશેષ ઉગી છે અને મન્દ મન્ત્ર શીતલ પવનથી કંપિત પેાતાનાં શિખરના કપથી આ લેાકાન્તર નગરની શ્લાઘા ઉપજાવે છે. ૮૬ ૩૭ એવાં તાડનાં ભૂમિ પર થયેલી તે અંતરમાં નહિ તેમ છે. ત્યાં તાપી નામની નદી જાણે સ્વગંગા હાય જેમ સ્વગંગામાં તીરે તરતાં વિમાનેા હોય છે તેમ તાપીમાં જહાજોની હારા તરતી હૈાય છે સ્વગંગામાં દેવ-દેવીએ સ્નાન કરે છે તેમ તાપીમાં નાગર-મગરીએ ન્હાય છે. તેમાં સ્વાદિષ્ટ સ્વચ્છ અને સ્ફટિક જેવાં શૈાભીનાં જલથી ભરેલાં તરંગા છે. ૮૭ સમુદ્ર એ નદીને હમેશાં બે ત્રણ વખત અતિ જબરા .સૌભાગથી એક કામી વશ થઇને કામિનીને ભેટે તેમ ભેટ છે. તે તેના મેગકાલે તું પણ વાદળાથી ઢંકાઈ છૂપાઈ જજે કારણ કે માતા પિતાના સયેાગ જોઈ કયેા જડ પણ લજજા નહિ પામે ? ૮૮ ત્યાં શ્રીમદ્ તપાગચ્છનાયકના શુભ વિદ્યારરૂપી પવનની લહેરીએથી જેનાં ભયે ઉડી ગયાં છે એવી લ પત્ર અને કુસુમના ઢગથી સપન્ન વૃક્ષાવાળી, ઇષ્ટ સમયે ભરેલાં વાદળાંથી ઉદ્દભવતા અત્યંત ધાન્યવાળી અને અત્ ભગવાનના સમવસરણુથી દોષ જેના ગયેલા છે એવી ધરતી તું જોશે. ૮૯ દરેક પગલે સેનાનાં આભૂષણેાથી જેની કમર નમી ગયેલી છે એવી શ્રીમંતાની સ્ત્રીએ જેથી ત્યાં ક્ળાની લૂમેના સમૂહથી નમી ગયેલી કદલી-કેળા છે અને સ્નિગ્ધ છાયા, મધુર ફળાને સમૂહ, દ્રાક્ષાના Page #43 -------------------------------------------------------------------------- ________________ હ૮ સુરતને જેને ઈતિહાસ. માંડવાઓ અને ફૂલેનાં ઘરવાળાં ગામે હેય નહિ એવા સુન્દર વનના સીમાડા છે. ૯૦ ત્યાં ઉદ્યાનમાં ચંપાઓની શ્રેણી અવિરલ પત્રાવાળી અને પુષ્પોથી દીપતી છે અને ફલ અને પલ્લવથી જોવાયેલી તે સેનાના ઘંટવાળા અને મુખમાંથી રસ ઝરતા એવા હાથીઓની શ્રેણી સાથે તુલના કરે છે. ૯૧ નગરની ચારે બાજુ ઉદ્યાની પરંપરા, નાના પ્રકારનાં વૃક્ષથી લાખો વિધવિધ પુષ્પોથી અને ખીચખીચ લતાઓથી તેમજ ત્યાં આવેલાં ઉચિત કેળામાં દંપતિઓ ક્રિડા કરે છે તેથી. બાળકે ઘરે બાંધે છે તેથી ત્યાં ક્રીડાગૃહો છે, સરોવર છે, કૂવા છે અને વાવ છે તેથી શોભે છે. ૯૨ હે ચતુર ! જેના ઉદરમાં વિધવિધ પ્રકારની વસ્તુઓના ભંડાર લવાયા છે એવા જહાજો-વહાણને જાણે સમુદ્રનાં બાળકે હેય નહિ એ રીતે જોતાં તને વિલંબ થશે-વાર લાગશે. જાગતી છત સૂચવતી ધ્વજાવાળાં હાલતા ચાલતા કિલ્લા જેવાં એ વહાણને જોઈને કે માણસ વિક્ષિપ્ત ચિત્તવાળો ન બને ? ૯૩ । १४ दुर्गा भोज्ज्वलपुरिहोत् कंधरश्चंद्रशाला। दंभात्सोधच्छदिरुपचितो मौक्तिकच्छत्रशाली ॥ નાનાચંગારધો યુદ્ધનોદરાહ્ય: . क्षत्रस्यैषः श्रयति सुखिनां धैर्यगर्वोच्धुरस्य ॥ ९४ ।। Page #44 -------------------------------------------------------------------------- ________________ 3. विनयविनयनुं सुरत-वर्णन. 1 गोपी नाम्नः किमिह सरसो वर्णयामो महत्त्वं । यत्क्षीराब्धेः कलयति कलां मध्यमानस्य नो चेत् ॥ आस्ते कुक्षौ किमिह निहतो मेरुरुधापि किं वा । चीचिक्षोभो मथनजनितत्रासतोऽत्रागतस्य ॥ ९५ ॥ नीलच्छायं कचिदविरलै र्नागवल्लोदलोधैः । शुभ्रच्छायं कचन कुसुमै विस्तृतै विक्रियाय ।। पिंगं चंगैरतिपरिणतैः कुत्रचिच्चेक्षुदंडै - । र्नानावर्णे पुरभिदमिति द्योतते सर्वदापि ।। ९६ ।। पोतोत्तीर्णाम्बुधिपरतटोद्भाविनो वस्तुवृंदान् । द्राक् संख्यातुं क इह गणनाकोविदोsपि क्षमेत ॥ इष्टे मातुं क इव .... रजः स्वर्णमाणिक्यपुंजान् । गुंजानेमारुणतररुचीचांकुरान् विदुमाणाम् ॥ ९७ ॥ रूप्यस्वर्णप्रकरघटन प्रोत्थितैष्टं कशाला - । गर्भोद्भूतप्रतिरवशतैस्तारतारैष्टकारैः || नात्र क्वापि प्रभवितुमलं दुष्टदौर्गत्यभूतः । पूतः क्षौद्रे ह्युपशमविधों मंत्रसारष्टकारः ॥ ९८ ॥ यत्र श्राद्धास्तत सुमनसो विश्वमान्या वदान्याः । संख्यातीता अमितविभवाः प्रौढशाखाः प्रशाखाः ॥ ૩૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ સુરતને જૈન ઇતિહાસ. कुत्राप्याचाचा (?) रकजनिताः संस्थिता कल्पवृक्षाः। प्रादुर्भूतास्तपगणपतिप्रौढपुण्यानुभावात् ॥ ९९ ॥ शिल्पिप्रष्टै रचितविविधानेक विज्ञानहृध । हिंगुल्वाथैः कनकखचितैर्वर्णकै वर्णनीयम् । दत्तानन्दं सहृदयहृदां वृन्दमर्हद्गृहाणां । चित्रश्चित्रं क इह न जनो वीक्ष्य चित्रीयतेऽन्तः ॥ १० ॥ मध्ये गोपीपुरमिह महाश्रावकोपाश्रयोऽस्ति । कैलासाद्रिप्रतिभट इव प्रौढ लक्ष्मीनिधानम् ॥ अन्तर्वार्हतमतगुरुप्रौढतेजोभिरुद्यज्-। ज्योतिर्मध्यस्थितमघवता ताविषेणोपमेयः ॥ १०१ ॥ भित्तौ भित्तौ स्फटिकसरुचौ कृट्टिमे कुट्टिमे च । संक्रामस्त्वं सुभग भविता स्यात्तलक्षस्वरूपः॥ युक्तं चैतत्तरणिनगरोपाश्रयस्यान्यथाश्री-। द्रष्टुं शक्या न खलु वपुषैकेन युष्मादृशापि ॥ १०२ ॥ तस्य द्वारांगणभुवि भवान् स्थैर्यमालंब्य पश्यन् । . साक्षाद् देवानिव नृजनुषो द्रक्ष्यति श्रादलोकान् ।। हस्त्यारूढानथ रथगतान् सादिनश्वार्थपो....(?) ध्यर्थाश्रोतुं रसिकहृदयाशंघमाटीकमानान् ॥ १०३॥ Page #46 -------------------------------------------------------------------------- ________________ ustmen -in 8. विनपयितुं सुरत-वन. माघद्भरिद्विपमदरसाश्वीयलालानिपात-। क्लिन्नां स्विमामिव धनजनवातसंदर्भस्वेदात् ।।.. द्वारं स्वस्यांगणभुवमतिप्रेखितैस्तोरणानां । स्नेहादाश्वासयति मरुतां प्ररणेनेव शश्वत् ॥ १०४ ।। . मध्ये तस्याः श्रमणक्सत्ते मंडपो यः क्षणस्य। . सोऽयं कान्त्यानुहरति सतां तो सुधा मघोनः ।। मुक्ता चंद्रोदयपरिचितस्वर्णमाणिक्यभूषा-1 श्रेणी दीप्तो विविधरचनाराजितस्तंभशोभी ॥ १०५॥ मध्ये सिंहासनमनुपमं तस्य शक्रासनाभं । चेतश्चैतत्सुरवयतिसतां हृयपधानुकारम् ॥ .. सालंकारं सुघटित्तमहासंधिबन्धं सुवर्ण । - . स्वच्छच्छायं सुललितचतुःपादसंपनशौभम् ॥ १०६ ॥ दीप्रोपान्तः स्वसदशरुचा पादपीठेन नम्र-।. क्ष्माभृच्छ्रेणीमुकुटघटना कोमलीभूतधाम्ना ॥ पंक्त्योड़नाभिव गुणयुजा मौक्तिकस्वस्तिकेन । व्योम्नो लक्ष्मी किल निदधतोपेंद्र पादाश्चितेन ॥ १०७ ॥ –ત્યાને દુર્ગ એટલે કિલ્લે કેવો છે ? આ જગતમાં ઉંચી ડેક રાખેલ એવું શિવનું ઉજજવલ શરીર હેય નહિ તે, જાણે Page #47 -------------------------------------------------------------------------- ________________ સુરતને જૈન ઇતિહાસ. એક સુન્દર ઇમારત કે જેમાં મોતીનાં છત્રવાળી ટોચ પર એક ચંદ્રશાલા હેય તે, જુદાં જુદાં યંત્ર આયુધવાળા, યુદ્ધમાં સજજ કરવાનાં ઉગ્ર શસ્ત્રોવાળે છે અને તે સુખીઓને અને વૈર્ય તથા થર્વવાળા ક્ષત્રિય પુરૂષને આશ્રય આપે છે. ૯૪ ' અહીં ગોપી નામનું તળાવ છે તેના મહત્વનું શું વર્ણન કરૂં ? અવર્ણનીય છે) કે જે ક્ષીર સમુદ્રનું મંથન કરીને તેમાંથી નીકળેલી એક કળા હાય નહિ એમ લાગે છે, અથવા તે દુખમાં ખૂબ ઘવાયેલ મેરૂ હોય યા મંથનના ત્રાસથી અહીં આવેલ સાગરને વિચિક્ષોભ-તરંગને ક્ષોભ ન હોય એમ લાગે છે. ૫ કવચિત અવિરલ એવી નાગરવેલના ઝુંડથી નીલ રંગવાળું, કયાંક વેચવા માટે આવેલાં ઘણા વિસ્તારવાળા પુષ્કળ કુલેથી શુભ્ર રંગવાળું, ક્યાંક પીળા સુંદર અને ઘણા પાકેલા શેરડીના સાંઠાઓથી પીળું એમ જુદા જુદા રંગવાળું આ શહેર હંમેશા ભાસમાન થાય છે. ૨૬ | વહાણમાંથી ઉતારીને સમુદ્રના સામા કાંઠા પર આવતી વસ્તુઓના સમૂહની એકદમ સંખ્યા ગણી કાઢવાને ગણિતમાં કુશળ એ પણ કે શક્તિમાન થાય તેમ છે ? ( કઈ નહિ) સુવર્ણ, માણેકના પુંજ તથા અતિશય રાતાં વિમેના અંકુર અને ગુજેનું માપ કેણ કાઢી શકે ? ૯૭ રૂપું, સુવર્ણના સમુહને ઘડવાથી ઉભા થતા ટંકશાળની અંદરના સેંકડો અવાજેથી અને મોટા ટીપવાના ટંકારથી દુષ્ટ દુર્ગતિરૂપી ભૂત ત્યાં કયાંય જન્મતે નથી એટલે કે ત્યાં દરિદ્રતાનું નામ Page #48 -------------------------------------------------------------------------- ________________ ઉ. વિનયવિજયનું સુરત વર્ણન. ૪૩ નથી. જેમ ઉપશન વિધિમાં મંત્રના સાર રૂ૫ ટકા સુદ્રતાને સાફ કરી નાખે છે તેમ. ૯૮ જ્યાં શ્રાવકે સારા મનવાળા, લોકમાન્ય મિષ્ટભાષીસખી હૃદયી, અસંખ્ય, અમાપ વૈભવવાળા, ગમે ત્યાં આપવામાં પહેલ કરનારા પ્રૌઢ, શાખા પ્રશાખાવાળા, કલ્પવૃક્ષ જેવા ઉભેલા, તપા ગચ્છનાયકના પ્રૌઢ પુણ્યના પ્રભાવથી પ્રાદુર્ભાવ પામ્યા છે. ૯૯ (ત્યાંના મંદિરે કેવાં છે ?) શિલ્પીઓના રચેલા વિવિધ અનેક વિજ્ઞાનથી હદયને ગમે તેવાં, હિંગુલ આદિથી તેનું જડેલ છે એવાં, વર્ણ કાથી વર્ણનીય, સહદનાં હૃદયોને આનંદ આપનારાં, ચિત્રોથી ચિત્રિત અર્વગ્રહ-જિનમંદિરાના વંદને જોઈને કે મનુષ્ય અંતરમાં આશ્ચર્ય પામતું નથી ? ૧૦૦ છે તે શહેરની મધ્યમાં ગેપીપુર છે ને તેમાં કૈલાસ પર્વતને સામનો કરનાર હેય નહિ એ, પ્રૌઢ લક્ષ્મીને ભંડાર એવો મે ટે શ્રાવક ઉપાશ્રય છે કે જેની અંતર અહંતમત-જૈન ધર્મના ગુરૂના પ્રૌઢ તેજથી ઉત્પન્ન થતી જ્યોતિ મધ્યે રહેલ ઇદ્રના સ્વર્ગની ઉપમાને યોગ્ય છે. ૧૦૧ ભીતિ ભીંતે અને નીચેની જમીને જમીને સ્ફટિક જડેલ હોવાથી તેના પ્રકાશમાં હે સુભગ ! તારું સ્વરૂપ અલક્ષ્ય થશે. તું શો નહિ જડે. માટે તારે તરણનગર– સૂર્યપુરના ઉપાશ્રયથી જુદી શ્રી શોભા તારા જેવાના એક શરીરથી જોઈ શકાય તેમ નથી એ યુકત છે. ૧૦૨ Page #49 -------------------------------------------------------------------------- ________________ સુરતને જેન ઇતિહાસ. તે ઉપાશ્રયના દરવાજાના આંગણાની ભૂમિ પર સ્થિરતા ધારીને જેતે જોતે શ્રાવકેને, સાક્ષાત દેએ મનુષ્ય રૂપ ધારેલ હેય તેવા તું જશે, કે જે શ્રાવકે પૈકી કેટલાક હાથી પર આરૂઢ થઈને, કઈ રથમાં બેસીને, કોઈ ઘેડા પર અસ્વાર થઈને રસિક હૃદયવાળા ઉતાવળથી ઉપાશ્રયે વ્યાખ્યાન સાંભળવા આવે છે. ૧૦૩ તે દ્વારના આંગણાની ભૂમિ રસ ઝરતા હાથી અને અશ્વોના આગમનથી તેમજ માણસની ભરચક ગર્દીથી ભરાયેલી હોવાથી મુંઝવણ કરાવે છે તેને પવનથી ચાલતાં તેણે પ્રેમથી આશ્વાસન આપે છે. ૧૦૪ તે શ્રમણવસતિ–ઉપાશ્રયની મધ્યે વ્યાખ્યાન-મંડપ રહે છે કે જે પિતાની કાન્તિથી સૌધર્મ ઈંદ્રની સભાની શેભાની બરાબરી કરે છે. ચંદ્રોદયના પરિચિત કરાવનાર સુવર્ણ માણેકની શેભાની પરંપરાથી દીપી રહેલ અને વિવિધ રચનાથી ભિત સ્તંભથી શેભાયમાન છે. ૧૦૫ તે મંડપની વચ્ચે (વ્યાખ્યાનકાર માટે) અનુપમ સિંહાસન છે કે જે ઇંદ્રાસનની શોભાવાળું છે અને તે મનહર કાવ્યની પેઠે સપુરૂષના ચિત્તને સુખ આપે છે કારણ કે તે અલંકારવાળું, સુઘટિત, મહા સંધિના બંધવાળું, સુવર્ણ (સારા અક્ષરવાળું, સારા રંગવાળું,) સ્વચ્છ છાયાવાળું અને સુલતિત ચાર પદવાળી ભાવાળું છે. (આ બધાં વિશેષ સારા કાવ્ય અને સિંહાસન બંનેને લાગુ પડે છે તેથી બંનેને સરખાવ્યા છે. ) ૧૦૬ Page #50 -------------------------------------------------------------------------- ________________ ઉ. વિનયવિજયનું સુરત-વર્ણન. તે શોભાયમાન સિંહાસન પાસે તેના જેવું પાદપીઠ છેબાજઠ છે કે જે નમ્ર રાજાની શ્રેણીના મુકોની રચનાથી કામલી થયેલ સ્થાનરૂપ છે. ૫૫ ઉપરના વર્ણન પરથી સુરતની સમૃદ્ધિનો ખ્યાલ આવે છે કે તે સમયે સુરત ઘણી ઉન્નત દશામાં હતું. આખા હિન્દુસ્થાનમાં તે સૌથી વધુ વ્યાપારનું સ્થાન હતું. તે સમયે તેમાં જગતના પ્રાયઃ બધા દેશના મનુષ્ય વ્યાપાર કરવા માટે આવતા જતા હતા. આજ. મુંબઈની જે સ્થિતિ છે તે સ્થિતિ સુરતની હતી. દૂર દૂરના દેશોથી તાપી નદી દ્વારા સેંકડો વહાણે આવતાં જતાં હતાં અને બધી જાતને માલ લેવા અને દેવાતો. તે કવિએ આ શહેરનું થોડું પણ સુંદર વર્ણન કર્યું છે. ત્યાંના ધનાઢય અને સંમાન્ય જૈન સમુદાયને મોટો મહિમા ગાયે છે. ૫૬ “સુરતના શ્રાવકે ઉદાર મનના, વિશ્વમાન્ય, વાકપટુ, અસંખ્ય, અમિત વૈભવવાળા, પ્રોઢ શાખા પ્રશાખાવાળા, કલ્પવૃક્ષ જેવી છે. (લે. ૯૮) આ વખતે ગોપીપુરા એ સુરત શહેરને શિષ્ટ ભાગ હતા. ત્યાં જૈન સમુદાયની વસતિ સંખ્યામાં વિશેષ અને પૈસે ટકે સંપત્તિશાલી હતી. આ અધિક વિશિષ્ટ ગેપીપુરામાંના ઉપાશ્રયની શોભા ઘણી આકર્ષક અને વૈભવવાળી હતી. તેની ભીંતામાં સ્કૃટિક જડેલા હતા. (જુઓ લે. ૧૦૧-૩) તે ઉપાશ્રયની મધ્યમાં વ્યાખ્યાન મંડપ અને વ્યાખ્યાન કરનારને બેસવા માટે સિંહાસન હતું તેનું વર્ણન (ાક ૧૦૫–૭ માં) કરેલું છે. - ૫૭ વળી “તાપી એ તે સ્વર્ગગંગા જેવી છે-તેમાં ઘણું વહાણો ફરે છે. નગરની નર નારીઓ સ્નાન કરે છે ને તેના તરંગ Page #51 -------------------------------------------------------------------------- ________________ સુરતને જેન ઈતિહાસ સ્ફટિક જેવા સ્વછ છે. એ નદી સમુદ્રને હમેશાં બે ત્રણ વખત ભેટે છે. (લે. ૮૭-૮) સુરતની જમીન ફલ પત્ર કુસુમવાળાં વૃક્ષો અને પુષ્કળ ધાન્યવાળી છે. ત્યાં ફલેના ભારથી નમેલી કેળો. શીતળ છાયાવાળી દ્રાક્ષની માંડવા, અને આસપાસ સુંદર વન છે. નગરને ફરતાં ફળફૂલ લતાવાળાં ઉઘાને છે, ત્યાં ભાત ભાતની વસ્તુઓથી ભરેલાં છવજાવાળાં ડોલતાં વહાણે સમુદ્રમાં તરે છે. ઉંચા મીનારાવાળો એક કિલે છે કે જેમાં યુદ્ધનાં શસ્ત્રો રાખેલાં છે. ગોપી નામનું સાગર જેવું તળાવ છે કે જેનું વર્ણન થાય તેમ નથી. અવર્ણનીય છે. શહેર કયારેક નાગર વેલનાં પાનથી લીલું, કયારેક વેચાતાં ફૂલેથી શુભ્ર અને કયારેક શેલડીઓથી પીળું દેખાય છે. સમુદ્રથી અસંખ્ય વસ્તુઓ વહાણમાં ઉતરે છે–સોનું માણેક રાતાં પરવાળાં આદિ. ટંકશાળમાં સોના રૂપાના સિક્કા ખૂબ પાડવામાં આવે છે (લેક ૮૭ થી ૯૮)-એ સર્વ સુરતની સમૃદ્ધિસૂચક છે. - ૫૮ સં. ૧૭૧૬ માં ઉક્ત વિનયવિજયજીએ ધર્મનાથ સ્તલઘુ ઉપમિતિ ભવપ્રપંચ સ્તવન, અને સં. ૧૭૨૨ માં પ્રદ્ધિ ન્યાયાચાર્ય શ્રી યશોવિજ્યજીએ પ્રતિક્રમણ હેતુ સ્વાધ્યાય તથા ૧૧ અંગની સ્વાધ્યાય મંગલભાઈ તથા બાઈ અગેઈના પુત્ર રૂ.ચંદભાઈ તથા માણેકશાના માટે ગુજરાતી ભાષામાં રચેલ છે. ૫૯ સં. ૧૭૧૯ માં ખ૦ જિનભદ્રસૂરિ પરંપરાના જિનચંદ્રસૂરિએ સુરતમાં ચોમાસું કર્યું હતું. જુઓ ધર્મવર્ધન અપર નામ ધર્મસિહે સં. ૧૭૧૯ માં રચેલ શ્રેણિક ચોપાઈની પ્રશસ્તિ (જીઓ કાવ્ય સંગ્રહ નં. ૫૪ પ્રઆગમાદય સમિતિની પ્રસ્તાવના.) Page #52 -------------------------------------------------------------------------- ________________ અઢારમું શતક-પૂર્વાધ . સ. ૧૭૨૧ અને ૨૨ ની વચ્ચે યાત્રા કરતા જતા શીવિજય મુનિ સુરતમાં આવે છે. ત્યારે ત્યાનાં જૈન દેરાસરા અને શ્રાવકાનુ ટુંક વન પેાતાની તી માલામાં નીચે પ્રમાણે આપે છેઃ— ૪૭ નવસારી સૂતિ મંડાણુ, ચિંતામણિ સાહે જિનભાણુ, ભરવાડી જીરાલા, આદિનાથ ગાઉ ગુનિલે ૧૧૧ જિનધાઁ વ્યવહારી બહુ, સાહે સુરતરૂ સરખા સહુ, ઋદ્ધિ રૂડા લીલાવંત, દાન સુપાત્રે આપે સત. વિનયવંત વારૂ ગુરૂમુખી, સદ્ગુણ સહે દિન દિન સુખી, ન્યાયે મેલે સબલી લાષ્ટિ, સાત ક્ષેત્ર પાષે ઉલ્હાસિ. તાપીતા સાગરને સંગ, કૌતુક જિહાજ ધણાં ઉછરંગ, દીપાંતરની અપૂરવ વાત, મેત્રા મેાતી વસ્ત્ર વિખ્યાત. લાલા સુતિ સહર સેાહામણું, ધણું ચતુરાઇનુ ડામ રે, લાલા છ્યલ ખીલા ધરમના, કરે રંગ રંગીલા કામ રે, ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૬૦ સ. ૧૭૨૧ ના ભાદ્રપદ શુદિ ૬ દિવસે રાજસાગરસૂરિને અમદાવાદમાં સ્વર્ગવાસ થયે તે પહેલાં અંતિમકાળે સુરતના શ્રાવકાને ધર્મલાભ મેાકલાવ્યા હતા, તેનાં નામ તે સૂરિના નિર્વાણુરાસમાં સુરતનું વર્ણન નીચેના શબ્દોમાંઃ - કરીને આપેલાં છે કેઃ—શાહ સુંદર ઉદયસિંહ, સાહ કીકા અને તેના ભાણેજ શાંતિદાસ અને વીરદાસ, વહેારા નેમિ, સાહ ધરમદાસ નાગજી, સાહ પ્રેમા કમલસી, પરિખ હુસ∞ લાલજી, સેાની રવજી ઇંદ્રજી, સાહુ મેધા મ ંગલ, પરિખ વીરદાસ ગાવિંદ, સાહ માણેકજી વજી, પરિખ મૂત્રજી જમણુજી, સાહ વરધમાન Page #53 -------------------------------------------------------------------------- ________________ સુરતને જૈન ઈંતિહાસ. i જીએ, · સાહ. ધરમદાસ જેસીંગ, સાહ વીજી ધનજી, પરિખ તુલસી વિમલ, ધૃતરાજ, માડવજી, સુમતિ ઇત્ય દિ(જૈન ઐ. ગૂર્જર કાવ્ય સંચય પૃ. ૫૯) ૪૮ ૬૧. × સ. ૧૭૨૩ માં સજિય વાચકના મુખ્ય શિષ્ય વૃદ્ધિવિજયે શ્રીમદ્ યશોવિજય વાચકના પ્રસાદથી ઉપદેશમાલા— પ્રકરણ ઉપર બાલાવબેાધ સુરતમાં રમ્યા (જૈન એ. ઈ.પે. પછ નં. ૧૧૦૩. વિ. વી. મૂ. તા. ભ. રાધનપુર પ્ર॰ ૮૭૦) આ સમયમાં તેમણે ૨૪ જિન સ્તવન–ચાવીસી રચેલ તેની પ્રત છ પત્રની પોતેજ શ્રાવિકા સહજઞાની પુત્રી શ્રાવિકા ફુલબાઇ પડનાર્થે લખી (આ. કે. પાલીતાણાના ભ. માં છે, જૈ. ગુ. ક. ૨ પૃ. ૧૫૨) ૬૨. સ. ૧૭૨૫ ચૈત્ર વદ ૫ દિને ૫. જ્ઞાનવિજયે સૂર્યપુરમાં ઉક્ત વિનયવિજય મહેાપાધ્યાય કૃત પચકારણુ સ્તવનની એ પત્રની વ્રત લખી (વીરવિજય ઉપાશ્રય ભ. અમદાવાદ) સ'. ૧૭૩૦માં ૫. જ્ઞાનસુ ́દરગણિ કીર્તિસુ ંદર શિષ્ય વિનયસુંદરે આંચલિક જ્ઞાનસાગરકૃત આકુમાર ચોપાઇ (૨. સ. ૧૭૨૭) તી ૧૪ પત્રની પ્રત ‘મૂરતિ મિંદરે’ લખી (દા. ૬ ન. ૪૮ ખેડા ભંડાર ) ૬. સ. ૧૭૩૨ ના માગસર શુદ ૧૩ ના મંગળવારે સુરતના ક્ર્મિબરી આદિ જિન મંદિરમાં દેવી પદ્માવતીની પ્રસન્નતાથી, ( દિગખર મૂલ સધ સરસ્વતી ગચ્છના વિદ્યાનદની પાર્ટ મલ્લિભૂષણ તેની * वर्षे पुष्करीजगती विधुरवधूसंमते तथाश्वयुजि । गुरु युक्त पूर्णिमायां सूर्यादिम बंदिरे रम्ये || Page #54 -------------------------------------------------------------------------- ________________ અઢારમું વિ. શતક પૂર્વાર્ધ. પાટે લક્ષ્મીચંદ્ર તેની પાટે વીરચંદ્ર તેની પાટે જ્ઞાનભૂષણ, તેની પાટે પ્રભાસચંદ્રની પરંપરામાં વાદીચંદ્ર, ને તેની પાટે મહીચંદ્રના શિષ્ય) બ્રહ્મચારી જયસાગરે હાંસોટના ર્સિધપરા જ્ઞાતિના જીવધર છીતાની પત્રદ્વારા વિનતિથી ગુજરાતી કવિતામાં “અનિરૂદ્ધ હરણુ” રચ્યું. (જેન ગૂર્જર કવિઓ ભા. ૨, પૃ. ૨૯૧-૨) ૬૪. સં. ૧૭૩ ૬ પિષ વદિ ૩ દિને શ્રી સૂર્યપુર મધ્યે સુશ્રાવક સાહથી માણિકજી હાંસકસ વાચનાથે પં. મતિમાણિક મુનિએ કવિરાજ ઉદયરાજે સં. ૧૬૭૬ માં રચેલી ગુણ-બાવની એક ચોપડામાં પત્ર ૧ થી ૧૦ માં લખી તે ચોપડો મુનિ જશવિજય પાસે છે. (જુઓ જૈન ગૂ. કવિઓ ભા. ૩ પૃ. ૯૭૭.). - ૬૫. સં. ૧૭૩૯ (નંદાગ્નિ મુનીંદુ) શરત ઋતુ કાર્તિક સુદ ૧૩ ભગુવારે “શ્રી માર્તડપુર (સુરત) નગર પ્રવરે બ. ખ. ભ૦ યુગપ્રધાન જિનચંદ્રસૂરિન શિવ ઉ રત્નનિધાન ગણિશિષ્ય રત્નસુંદર ગણિ શિ૦ મહ૦ રનરાજકૃત બાવીસ અભક્ષ નિવારણ સઝાય” કડી ૨૭ તે કર્તાના શિષ્ય રત્નજય ગણિના હિષ્ય પં. તેજસાગર મુનિ બ્રાતા પં. જયયસાગર શિ. લખમીચંદ્ર સુશ્રાવક હાંસજીના પુત્ર માણિકજીના પુત્ર વીરચંદ શ્રાતા મોતીચંદ ભત્રિજા ચિત્ર જીવણદાસ પ્રમુખ પુત્ર પૌત્ર પ્રપૌત્ર પ્રમુખ સપરિવાર વાચનાથે લખી. છેવટે ચોપડે મુનિ જશવિજય સંગ્રહ કે જેમાં ઉપર્યુક્ત ઉદયરાજકૃત ગુણબાવની ૨. સં. ૧૬૭૬, શ્રીસરકૃત આદિનાથ સ્ત, ધર્મવર્ધનકૃત પ્રાસ્તાવિક કુંડલિયા બાવની ૨. સં. ૧૭૩૪ અને વૈરાગ્ય શતક બાલાવબોધ છે. આ આખો ચોપડો સુરતમાં લખાયો લાગે છે. આ ચોપડામાં ધર્મવર્ધનકૃત પ્રાસ્તાવિક કુંડલિયા બાવનીને અંતે Page #55 -------------------------------------------------------------------------- ________________ સુરતને જૈન ઈતિહાસ. એમ જણાવેલું છે કે “સં. ૧૭૩૬ પિસ શુદિ ૮ ભામે સુરત બિદરે જિનમાણિક્ય સાખાયાં વાવ શ્રી કલ્યાણલાભ ગણિ શિષ્ય શ્રી કનકવિમલ ગણિ તતૂ શિષ્ય વા. પ્રેમ ગણિ તત શિષ્ય મુખ્ય દક્ષ શ્રી મતિમ શિકયજી ગણિ શિષ્ય તારાચંદ્રણ ચતુર્માસી ચ સુશ્રાવક પુણ્યપ્રભાવક સાત મણિકછ પુત્રરત્ન વીરચંદજી તત પુત્ર , ચિરંજીવી જીવણદાસ પઠનાર્થ વાંચનાર્થ.” ૬. સં ૧૭૪૩ ને “માર્ગશીર્ષ સિત દાભ્યાં તિથી રવિવારે શ્રી સૂરતિ બંદિર મધ્યે ચાતુર્માસી સ્થિત” એવા શ્રી એમનંદન મુનિએ સુશ્રાવક સા ઉત્તમચંદ પડનાર્થે જયતિહુઅણ સ્તોત્રની પ્રત લખી (અભય પુસ્તકાલય વિકાનેર ) તે વર્ષના ફા. શુ, ૧૫ ગુરૂવારે (પં. પુણસુંદર ગણિ શિવ પં. માણિક્યસુંદર શિવ પ્રતાપસુંદર) મહાકવિ કાલિદાસના કુમારસંભવ કાવ્યની પ્રતિ લખી (પ્ર છે. વડોદરા પ્ર. ૯૬૩) અને વૈ. શું ૭ ગુરૂવારે સૂરત મળે ખરતર ગ૭ના આચાર્ય જિનચંદ્ર સૂરિના રાજ્યમાં કીર્તિરત્ન શાખાના ઉક્ત સેમનંદને કવિ જિનહર્ષ સં. ૧૭૪૦ માં રચેલા શ્રીપાલ રાસની હસ્તપ્રત ૨૮ પત્રમાં લખી (પ. ૬૫ નાહટાસંગ્રહ, વિકાનેર એ પિ. ૬૯ જયચંદજી ભંડાર વિકાનેર.) ૬૭. સં. ૧૭૪૪ માં કવિ સહજસુંદરકૃત ગુણરત્નાકર છંદની ૧૭ પત્રની પ્રતિ જ્ઞાનમેરૂએ લખી (ક્ષમાકલ્યાણ ભંડાર, વાંકાનેર) ૬૮. સં. ૧૭૪૫ વશાખ શુદિ ૨ શુકે શ્રી સૂતિ બંદિર મણે મપાધ્યાયથી પં. શ્રી લાવણ્યવિજ્ય ગણિ શિબ પંડિત નિત્યવિજય ગણિએ “સમરનશ્રાવિકા મુખ્યશ્રાવિકા માણિકબાબ Page #56 -------------------------------------------------------------------------- ________________ અટારમું વિ. શતક ઉત્તરાર્ધ. પઠનાર્થ સાધી માણિક્યશ્રી શિષ્યણી સારી પ્રેમશ્રી વચનાત” આંચલિક જ્ઞાનસાગરના સં. ૧૭૧૯ (૨૧) માં ભાવવિષયે રચેલા ઇલાચીકુમાર રાસની ૧પ પત્રની પ્રત લખી (પ્રત નં. ૨૩૭૦ મુક્તિ કમલ મેહન જૈન જ્ઞાનમંદિર વડોદરા) - ૬૯. સં. ૧૭૪૬ માગશર શુદિ ૧૩ દિને ભટ્ટારકશ્રી લક્ષ્મીસાગર સૂરિ શિષ્ય તેજસાગર શિષ્ય રંગસાગર શિષ્ય રત્નસાગર શિષ્ય રામસાગર પઠનાથે શ્રી ૫ખિસૂત્રની પ્રત લખાઈ (વિ. લા. જ્ઞાન ભં. ખંભાત પ્ર. ૯૭૧) ૭૦. સં. ૧૭૫૧ ચૈત્ર માસમાં તપા ગયછે. ભટ્ટારક ભાવરત્ન સૂરિ શિષ્ય માનરને સૂર્યપૂર નગરે આણંદ કૃત અન્નક રાસની પાંચ પત્રની પ્રત લખી (નં. ૩૦૪ પ્ર કા. જૈન ગૂર્જર કવિઓ ૨ પૃ. ૧૨૫) અને તેજ વર્ષમાં જેઠ શુદિ - દિને સુરત બંદરે મહિમાપ્રભસૂરિ શિષ્ય શાંતિને જિનઈ કવિકૃત હરિચંદ્રરાસની ૧૬ પત્રની પ્રત લખી. . ૭૧. સં. ૧૭પર માં મેધાવી મુખ્ય સુયશોવિજય’ ના શિષ્ય જિનવિજયે પિતાના માટે (પતે ચેલે ) વિચાર પત્રિશિકા સ્તવન (દંડક) સાર ઢબાર્થ અપુર (સુરત) માં શ્રાવિકા રૂપાના પિતાના આગ્રહથી અને સુરત બંદિર વાસ્તવ્ય શા વીજશીની ભાર્યા ધલીબાઈને પડનાર્થે લખેર આ વખતે શા ઉતમસી કમલસી વીરદાસ આદિ ત્યાં સંધમાં અગ્રણી હતા. (છાણ પ્ર. નં. ૯૯૩) ૭૨. સં. ૧૭૫૭ આસ શુદિ ૯ શુ પંડિતશ્રી દીપ્તિવિજય ગણિ શિષ્ય પં. ધીરવિજયે ઋષભદાસકૃત અભયકુમાર રાસ (રચના Page #57 -------------------------------------------------------------------------- ________________ - - — — — સુરતને જૈન ઇતિહાસ સં. ૧૬૮૨) ની હસ્તપ્રત ૫૦ પત્રની લખી કે જે હાલ દાબડા ૪૨ માં નં. ૩૩ ની અમદાવાદના ડેલાના ઉપાશ્રયમાં છે (જુઓ જૈન ગૂર્જર કવિઓ ભાગ ૩ પૃ ૯૨૪) ૭૩. જ્ઞાનવિમલસૂરિ સૂર્યપુરથી શ્રાવક સપરિવાર મૈત્યયાત્રાએ નીકળ્યા તેનું વર્ણન સં. ૧૭૫૫ માં તેમણે કરેલી તીર્થમાળામાં આપેલું છે. પ્રથમ સુરત શહેરમાંનાં ચૈત્ય જુહારે છે – ધુર થકી શહેરમાં વંદિયા, પાસચિંતામણ વારૂ ધમ જિનેસર નમિ જિન, કુંથુ જિનેસર તારું ગષભ જિનેસર શાંતિજી, શાંતિકરણ જગનાથ ઈત્યાદિક બહુ જિનવર, પ્રણમી શિવપુર સાથ આ સૂરિએ સં. ૧૭૫૮ માં પ્રાકૃત ચેઈય વંદન ભાષ્યનું ગૂજરાતી ભાષામાં વિવરણ સુરતમાં લખ્યું. (વિ. વી. સુ. સા. ભં, રાધનપુર નં. ૧૦૨૪.) ૭૪. લોકાગચ્છના તેજસિંઘે શિષ્ય કાન્હજી સાથે સં. ૧૭૫૬ માં સુરતમાં ચોમાસું કર્યું હતું અને ત્યાં કાહજીએ શાંતિનાથ સ્ત. ૭ કડીનું અને સુદર્શન શેડની ૧૮ કડીની સ્વાધ્યાય રચી. તે સઝાયને અંતે જણાવેલ છે કે –(સઝાયમાલા જિનદત્ત સૂરિ ભં, મુંબઈ પત્ર ૪૪ મે). સુરત નયર સેહામણું, સંધ સકલ સુખદાય શ્રીપૂજ્ય શ્રી તેજસંઘજી, ભગતી કરે ભલે ભા. ૧૭ સતર શ્યને સુંદરૂ, વરણવ્યા સાધુ વખાણ ઝવહેરી જીવરાજની વિનતી, ગણું કાહુજી શુભવાણ ૧૮ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૩ અઢારમું વિ. શતક ઉત્તરાર્ધ. ૭૫. સં. ૧૭૫૯ માહ વદિ ૧૩ બુધે તપાગચ્છના ભટ્ટારક વિજયરત્ન સૂરિરાયે મહોપાધ્યાય વિમલવિજય ગણિ શિષ્ય પં. શુભવિજય ગણિ શિષ્ય પં. રામવિજયે સૂર્યપુર નગરે ઋષભદાસકૃત શ્રેણિક રાસની પ્રત ૬૬ પત્રની લખી (નં. ૩૭૫ પ્ર. કા. જેન ગૂર્જર કવિઓ ભા. ૧ પૃ. ૪૩૩) ૭૬. સં. ૧૭૨૧ મા. શુદિ ૧૫ ને દિને સુરતમાં મુનિ વિનયસુંદરે શ્રાવિકા વીરબાઈના પઠનાર્થે સેવકકૃત ૨૪૫ ગાથાના ગરુષભદેવ તેર ભવ સ્તવનની ૧૪ પત્રની પ્રતિ લખી (તે વાંકાનેર અભય ભંડારમાં પિ. ૧૩ માં છે) ૭૭. સં. ૧૭૬૩ માં ખરતરગચ્છના જિનચંદ્રસૂરિ (૭ મા) નો સ્વર્ગવાસ સુરતમાં થયો ને ત્યાં તેના પટ્ટધર તરીકે તેજ વર્ષના અષાઢ સુદ ૧૧ ને દિને જિનસૌખ્યસેરિને સૂરિપદ મળ્યું. ૧ જેન ગૂર્જર કવિઓ ભાગ ૨ પૃ ૫૩૫ છેલ્લી બે પંક્તિમાં સં. ૧૭૮૩ માં શ્રી સૂરત બંદરમાં સ્વર્ગસ્થ થયા’ એમાં ૧૭૮૩ એ છાપ ભૂલ છે, સં. ૧૭૬૩ જોઈએ. ૨ સુમતિવિમલે જિનસુખસુરિ ગીત રચ્યું છે તેમાં જણ શ્રી જિનચંદ્ર સૂરીસર સંઈહથઈ, થાણા અવિચલ પાટ, ભાગી. સૂરત બંદિર શ્રી સંઘની સાખઈ, સુવિહિત મુનિજન વાટ, સોભાગી. ૩ ચારિત લધુ વય માહિ, આદરઉ, તપજપનું બહુલીના, ભાગી. આગમ અરથ વિચાર સમુદ્ર સમા, વિદ્યા ચઉદ પ્રવીણ, ભાગ. ૪ Page #59 -------------------------------------------------------------------------- ________________ પ૪ 1 સુરતનો જૈન ઇતિહાસ. આ સૂરિપદનો ઉત્સવ ત્યાંના ચોપડા ગોત્રના પારિખ સામીદાસે ૧૧ હજાર રૂપીઆ ખર્ચ કર્યો (જૈન ગૂર્જર કવિઓ ૨ પૃ. ૬૮૬). આજ વર્ષમાં ચંદરાસના કર્તા મોહનવિજય સુરતમાં હતા, તેમણે પર્વતિથિ નિર્ણય નામનો ગ્રંથ લખ્યો. ૭૮. સં. ૧૭૬૪ આસો વદ ૧૧ બુધે તર્કસંગ્રહની હસ્તપ્રત સુરત મળે લખાયેલી વિ. ને. જ્ઞાન ભંડાર ખંભાત નં. ૧૦૬૯ માં મોજૂદ છે. ૭૯. સં. ૧૭૬૬ ના ભાદ્રવા માસની સુદ ૩ બુધે ઉપાધ્યાય હીરચંદ્ર ગણિ શિબ માનચંદ્ર ગણિ શિષ્ય ખીમચંદગણિ શિષ્ય કેશરચંદ્ર શ્રી લાડુઆ શ્રીમાળી જ્ઞાતિય વૃદ્ધ શાખીય સા નારાયણ સુત સા કીસન તત સુપુત્ર સા ભવાની વાચનાર્થે સાઃ મેઘરાજના આગ્રહ થકી સુરત મળે કવિ ઋષભદાસકૃત શ્રેણિકરાસની પ્રતિ લખાવાઈ. (જૈન ગૂર્જર કવિઓ ભા. ૩ પૃ. ૯૨૦) ૮. સં. ૧૭૬૬ માં સુરતમાં નાગર (વાણિયા?) નામે સુંદર વિશ સ્થાનક તપ આદર્યો અને તે તપની વિધિ જાણવા માટે ડાનવિમલસૂરિએ પિશ વદ ૮ બુધવારે વીશ સ્થાનક તપનું સ્તવન રચ્યું –[ પ્રાચીન સ્તવન રત્ન સંગ્રહ પૃ ૨૬૮ સૂરત બંદર સુંદર શ્રાવક, સ્થાનક તપ આદરત છે, તેહ તણો વિધિ જાણુણ હેતે, પ્રબલ પુણે અનુસરતાજી. ગ્રંથ વિચારામૃતથી નિસુણી, રાનવિમલ ગુરૂવાણીજી, સમકિત અનુભવ ઉલ્લાસે એહથી, અવર ન એહ સમાણીજી, સંવત રસ મુનિ વિધુ માસે, પિોષ વદ આઠમ બુધવારેજી, ભણવા કાજે સ્તવન કર્યું એ, નિનુ નિતુ મંગલ ચાર, Page #60 -------------------------------------------------------------------------- ________________ અઢારમું વિ. શતક ઉત્તરા. ૮૧. આ સુંદર શ્રાવકની સ્ત્રી અમૃતભાઇએ શાંતિનાથનું બિંબ ભરાવી પ્રતિષ્ઠા (આ સૂરિ હાથે) કરાવી તે બાબત તે આચાયે રચેલ શાંતિનાથ જિન સ્તવન પરથી જણાય છે: (ઉત ગ્રંથ પૃ. ૩૧૬) ૫૫ સંવત (રસ) રસ મુનિ વિધુ વરસે, માહ માસે ધણું હરખેરે બહુ ભવિજન નિરખે. નાગર સુ’ક્રૂર કેરી ધરણી, અમૃતમાઇ એ ભવતરણીરે કરી મેાટી કરણી. બિંબ ભરાવી પ્રતિષ્ઠા કીધી, શૈાભા સારી લીધીરે મનકામના કીધી. અચિાન દન મૃગલ છન જિન, શાંતિનાથ જગસ્વામીરે મુઝ અંતરયામી. જ્ઞાનવિમલ પ્રભુ દિલમાં ધારૂં, ઈમ આપેાવું તારૂ રે તુમ નામ સંભારે. આમાં સ`શેાધકે સવના ચાર સ`કેતેા પૂરા મૂળ પ્રતમાં ન હાઇને પેાતાના અનુમાનથી (રસo) એમ પ્રથમથી ઉમેરેલ છે પણ મારા અનુમાન પ્રમાણે ઉપરના વીશસ્થાનક તપમાં જે સંવત્ ના જે સંકેતેા નામે ‘રસ ૠતુ મુનિ વિધુ' મૂક્યા તેજ (સ. ૧૭૬૬) અત્ર હોવા જોઇએ. છતાં શકા જરા રહે છે કે સ. ૧૭૭૬ કદાચ હાય; કારણ કે એક લેખ જો સચે લીધા-છપાયે। હોય તે આ પ્રમાણેઃ— [નં. ૧૮૬ સુરતના પ્રતિમા લેખાના સંગ્રહુ ! હું 0 ] - સંવત્ ૧૭૭૬ માત્ર સુદ ૧૧ બુધે સુરત દરવાળા ફલાણુ શ્રી શાંતિનાથ બિંબ શ્રી જ્ઞાનવિમલ સૂરિભિ' પણ મને Page #61 -------------------------------------------------------------------------- ________________ સુરતનો જૈન ઇતિહાસ. લેખ લેતાં-છાપતાં ભૂલ રહી સંભવિત લાગે છે એટલે મૂળ લેખમાં ૧૭૭૬ બદલે ૧૭૬૬ હેય. - ૮૨. એક સાલવગરનું જ્ઞાનવિમલ સૂરિએ ૩૧ કડીની “પાસ જિન પૂજના ભાવગીતા”—અધ્યાત્મ ભાવ ગર્ભિત પાર્શ્વ સ્તરા રચેલ છે તેમાં છેવટે “સૂરતમંડણુ સાહિબ પાર્શ્વ પરમગુણપૂર” એમ જણવેલું છે તે પરથી જણાય છે તે તેમણે સૂરતમાં રચ્યું છે. (ઉક્ત ગ્રંથ પૂ. ૧૨૮) - ૮૩. ઉક્ત સૂરિએ આ નાની કૃતિઓ ઉપરાંત એકમેટી કૃતિ નામે અશેકચંદ્ર તથા રોહિણરાસ સુરતમાં સેદપુર બંદરમાં ચોમાસું રહી સં. ૧૭૭૨ કે ૧૭૭૪ ની જ્ઞાનપંચમીએ રચી પૂર્ણ કરેલ છે, કે જે સુરતના શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકાહાર ફંડથી પ્રકટ થયેલ આનંદકાવ્ય મહેદધિ મૌકિક પહેલામાં પ્રકાશિત થયેલ છે. સંવત યુગ મુનિ મુનિ વિધુ વર્ષ નામથી સૂરતિ બિંદર પાસરે સેદપૂર બંદિર તિલકને સારિખુંરે, તિહાં રહી ચેમાસરે : વિમલ શાંતિ જિન ચરણ સેવા સુપસાયથીરે, સંપૂરણ એ કીધરે માગસર સુદિ જ્ઞાન પંચમી દિવસ સેહાભારે, મન મનોરથ સીધરે –જૈન ગુર્જર કવિઓ ભાગ ૨ પૃ. ૩ર૭. ૮૩. આ જ્ઞાનવિમલ સૂરિએ પુષ્કળ સ્તવન સ્તુતિ આદિ જુદી જુદી દેશમાં રચેલાં છે તેમાં એક દેશી તત્કાલીન જૈનેતર સમાજમાં ગવાતા ગીતના પ્રથમ પદની આપેલી છે તે એ છે કે ‘તાપી નાહ્યાનું પુણ્ય મુને બીજું કંઈ ન ગમે” (પ્રા. સ્વ. સંગ્રહ Page #62 -------------------------------------------------------------------------- ________________ અઢારમું વિ. શતક ઉત્તરાર્ધ. પs. પૃ. ૩૪૦). આ પરથી જણાય છે કે તાપી નદીમાં નાહવાથી પુણ્ય હાંસલ કરવાની માન્યતા જૈનેતર સમાજમાં વિશેષ પ્રચલિત હતી. ૮૪. સં. ૧૭૭૦ ના કા, વદ ૧૩ ગુરૂ દિને “શ્રી સૂર્યપુર બિંદરે” આચાર્ય હાંસજીએ લખેલ ગુણસ્થાનક્રમારે ચૂણિની પ્રત વિ. દા. . શા. સં. છાણમાં છે. પ્ર. ૧૦૯૮. અને તે વર્ષના પ્રથમ આસાઢ શુદિ ૧૨ રવિવારે શ્રી પિસાલ વડી ભટ્ટારક શ્રી લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય તેજસાગર શિષ્ય રંગસાગર શિષ્ય ગણિ રામસાગરે “સૂરત બિંદરે' ખર૦ ભુવનકીર્તિકૃત અંજનાસુંદરી રાસ (રચ્ય સં. ૧૭૦૬) ની પ્રત ૨૩ પત્રની લખી કે જે કલકત્તાની ગુલાબકુમારી લાયબ્રેરીમાં વિદ્યમાન છે. (જુઓ જૈન ગુર્જર કવિઓ ભાગ ૩ પૃ. ૧૦૫૫) ૮૫ સં૧૭૭૧ વર્ષે ભા. સુ. ૧૦ અંચલગચ્છના વાચક સહજસુંદરગણિ શિષ્ય મુનિશ્રી નિત્યલાભ સુશ્રાવક સા૦ સામભાઈ વાંચનાર્થે આત્મબોધકુલકને ટબ લખેલે તે લા. વિ. સં. શા. ભં. રાધનપુરમાં છે. પ્ર. ૧૧૦૪ ૮૬ સં. ૧૭૭૩ માહ સુદ ૧૧ શનિએ જ્ઞાનવિમલસૂરિએ સકલાર્વત પર દબો (ગુજરાતી ભાષાનુવાદ) સુરત મણે રચ્યો (હંસવિજય ભંડાર વડેદરા પ્ર. ૧૧૧૯). આ વર્ષમાં તપગચ્છના વિમલવિજય શિવ રામવિજયે સુરતમાં ચોમાસું કર્યું હતું ત્યાં તેણે આષાઢ સુદ ૫ ને દિને વીરજિન પંચકલ્યાણક સ્ત, અને તે ચેમાસામાં ૨૪ જિનના આંતરાનું સ્તવન રચેલ છે. (જેન ગૂ, કવિઓ ભાગ ૨ પૃ. ૫૨૨, અને ૩ પૃ. Page #63 -------------------------------------------------------------------------- ________________ પ૮ સુરતને જેને ઈતિહાસ ૮૭ ઉક્ત જ્ઞાનવિમલ સૂરિએ સુરતમાં ઘણે કાળ વખતે વખત ગાળે છે. સં. ૧૭૭૩ ( ૬ ) ના વૈ. શુ. ૧૧ બુધને દિને વેજબાઇએ કરાવેલ શીતલનાથનું બિંબ અને વા. લા. કેશવ સુત કપુર ભાર્યા ફલકુએ કરાવેલ વાસુપૂજ્ય બિબની તથા એક શ્રીમાજળીના ભરાવેલ પદ્મપ્રભુના બિંબની અને સં. ૧૭૭૬ માઘ શુ ૧૧ બુધે શાંતિનાથ બિબની, પ્રતિષ્ઠા કરી (લેખ નં. ૨૦૬, ૨૯૮, ૧૮૬, ૨૯૩, ૨૦૯, સુરત પ્ર. લે. સંગ્રહ) સં. ૧૭૭૦ માં સુરતના પરીખ પ્રેમજી સવજીએ શત્રુંજયને સંઘ કાઢયે કે જેનું સવિસ્તર વર્ણન તે સંઘવીને સિધ્ધાચલને શકે તેજ વર્ષના ચાતુર્માસમાં નડીયાદમાં રહી તપગચ્છના પં. લક્ષ્મીવિજયના શિષ્ય અમરવિજયે રચ્યો છે તેમાં (પૃ. ૮૭ થી ૧૦૫) અને ટુંક વર્ણન સં. ૧૭૭) ના વર્ષમાં દીપસાગરકવિ શિષ્ય સુખસાગર કવિએ રચેલા “પ્રેમવિલાસ” રાસમાં (પ્ર. નરભવ દ્રષ્ટાંત પનવ માલા-દયાવિમલ ગ્રંથમાલા ૧) માં કરેલું છે. ઉક્ત પ્રેમવિલાસમાં છપાયેલ સંઘ કાઢવાનો સંવત સત્તર સીરે (આદિમાં અને અંતમાં) બેટે છે. તે બદલે “સંવત સત્તસીતેરા” (૧૭૪૦) જોઈએ અને પ્રેમવિલાસમાં જણાવેલું છે કે આ સંઘમાં જ્ઞાનવિમલ સૂરિને સાથે લીધા હતા. • ૮૮. પૂર્વના સમયમાં વાહનવ્યવહાર અત્યાર જેવો સહીસલામત અને ઝડપી નહિ હેવાથી તીર્થયાત્રા ભાગ્યેજ કોઈ કરી શકત. અગર સામાન્યજનને યાત્રા કરવાનું અતિ મુશ્કેલ અને કષ્ટદાયી થઈ શકતું. આ કારણે દૂર દૂર આવેલ તીર્થને અનેક મુશ્કેલીઓ વટાવી પહોંચવા માટે ચોકીત, લશ્કર, ચોર લુટારા આદિન સામનો કરવા શાસ્ત્રની સામગ્રી વગેરે રાખી શકે એવા શ્રીમંત Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રેમજી પારેખને શત્રુજય—સંઘ. શ્રાવકાને આચાયૅ ઉપદેશ આપી સધ કઢાવતા કે જે સંઘમાં શ્રાવક શ્રાવિકા સાધુ સાધ્વી સર્વે આસાનીથી ભાગ લઇ શકતા અને યાત્રા સફળ રીતે કરતા. આવા સંધા મહાન ગૂર્જરમ ત્રીશ્વર વસ્તુપાલ તેજપાલાદિએ કાઢ્યા હતા અને તેનુ વર્ણન તત્કાલીન જૈન સાધુએએ કરેલુ છે. પ ૯. સુરતમાંથી પ્રથમ સંઘ કાઢનાર પરીખ પ્રેમજી સવજી હતા એમ લાગે છે, તે સંધના તત્કાલીન રચાયેલા શલાકાના વણુ ના પરથી જણાય છે કે તેને ઘણી મુશ્કેલીએ પડી હતી, છતાં તે દૂર કરી શત્રુંજયની યાત્રાના સંધ કાઢી શકયા હતા પણ ગિરિનારની યાત્રા કરવા ધારી હતી તે કરવા અશક્ત બન્યા હતા. આ વખતે દિલ્હી ગાદીએ. કરૂશીર બાદશાહ (સને ૧૭૧૩ થી) હતા. 1 ૯૦. આ વખતનું સુરતનું વર્ણન શલેાકામાંથી ટાંકવા યોગ્ય છે.ઃ— ગુજરાત દેશ મેટે। જાણું, મેટાં તે શહેર ચાર વખાણું, અમદાવાદ, પાટણ, સુરત, ખંભાત, સુરત બંદર જગમાં પ્રખ્યાત પં ખોંદર સુરતમાં સહુકા સુખીયા, કેાઈ જી ન લાબે હૈ। દુખીયા, ન્યાયતણા તે કરે વ્યાપાર, ધનવંત લેાક સુખીયા દાતાર. હું મહાજન માંહિ વડા વ્યવહારી, ધર્માવત ને દેવપુન્તકારી, સમકિતવત ભારતધારી, શીયલવંતી છે જ ઘર નારી. છ શીયલ સરખી તે રૂપે ઇંદ્રાણી, ફૂલ ખરે મુખે ખેલત વાણી, એવી તારીના ભેગી ભરતાર,અવસર. યાચકંજનના દાતાર. ૮ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સુરતને। જૈન ઇતિહાસ. વાણીઆ સાથે તેની શીયલવંત રૂપવતી આમાં વેપારી સુખી મીઠીમધુરી વાણી ખેલતી સ્ત્રીઓને પણ ઉલ્લેખ કર્યો છે. ૯૧. સ. ૧૭૭૦ માં પ્રેમજી પારેખ સુરતમાં એક શ્રીમત શ્રાવક હતા. ઋદ્ધિ પુણ્યયોગે ઘણી પામ્યા હતા. મેટા સ્વામીવચ્છલ કરી સ્વધર્મીઓને જમાડતા અને યાકેને ન આપતા હતા. હામ ઠામ વડી પે।શાલ-ઉપાશ્રય સમરાવતા, પડી ગયેલાં સ્થાનેાને પુનરૂદ્ધાર કરાવતા. સાતે ક્ષેત્રમાં ધન વાવતા. તેને એક મનેરથ થયેા કે ‘શત્રુજ્યને સંધ ચલાવું; પીઠ થાબડનાર આગેવાન મળે તે સધને ખં કરવા તૈયાર છું” રાજનગરના મહા શ્રીમંત શ્રવા પૈકી આસવાલ ભણશાલી કપુરચંદ હતા કે જે રાજમાન્ય હતેા તેને ખેલાવીને પેાતાના ઉકત મનેરથ કહેતાં તેણે સાથ આપવા એકદમ ખુશીથી સંમતિ આપી. તૈયારી થવા લાગી-અન્ન પકવાન્ન વગેરેની સામગ્રી લઇ લીધી. ચૈત્ર શુદ ૧૦ મીએ સંધે સુરતથી પ્રયાણ કર્યું. ભરૂચ આવ્યા. ત્યાંથી ભણશાલીએ અમદાવાદ જઇ ત્યાંના સંધને તૈયાર કર્યાં. ભરૂચથી મૂળસધ સાજીત્રા આવ્યા. ભણશાલી કપુરચદે અમદાવાદના સંધ તૈયાર કર્યાં. રાજનગરના વેરી હીરશા કે જેણે પ્રસિદ્ધ શાંતિદાસ શેડનુ સ્થાન રાખ્યું હતું, એસવાલ શા લાલજી, રતન સૂગ, સાની નિહાલચંદ તેજસી, હરખુ શા, વધુ માન શા સંધમાં સામેલ થયા. ખંભાત અને પાટણથી આવેલ ગૃહસ્થાનાં મહાજન પણ ભજ્યાં-આમ અમદાવાદી સધ નીકળી વાડીમાં મુકામ કરી આગળ ચાલી ધાળકે સૂરતી સધને મળ્યા. આમ ચાર શહેર ખભાત પાટણ અમદાવાદ તે સૂરતના ચાર ઝંડા-ધ્વજો થયા. સાથે પઠાણુ આરની ફાજ બંદુક સહિત હતી. તેમાં ૪૦૦ ધોડેસ્વાર અને ૫૦૦ Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રેમજી પારેખને શત્રુજ્ય-સંઘ. પાયદલ હતાં. પહેલી સવારીમાં કપુરચંદ ભણશાલીની પાલખી હતી અને તેની આણ સર્વત્ર ચાલતી. ત્યાંથી મુકામ ગાંગડ થતાં ત્યાંને રાજા સંધવીને સામે મળે. તેને ભણશાલીજીએ ઇનામ આપ્યું, ને તેને વળાવા તરીકે સાથે લીધે. પછી ભલે થઈ ધંધુકા આવતાં ત્યાંને હાથી નામને કાઠી સામે આવ્યો તેને પણ ઈનામ આપી વેળાવા તરીકે સાથે લીધું. આગળ કુચ કરતાં માર્ગ કાઢી લેક મળ્યા ને હાહાકાર થશે. કપુરચંદ ભણશાલીએ લશ્કરને કહી દીધું કે જે સામા થઈ તેને મારી આવશે તે ઇનામ પામશે, ઘાયલ થાય તેને ઘેરબેઠાં ખાવાનું મળશે, જેનો ઘોડે પડશે તેને સવાયું મળશે, ને જે મરણ પામશે તેનાં બાળકે પાળીશું. બંદૂકે છૂટી, લડાઈ થઈ, હાથી કાઠીની ઘડી મરાઈ, ને પછી સલામતીથી નાવડે વાટેલે ગામે આવતાં મુકામ કર્યો. પછી લેલીયાણે આવતાં ત્યાં પણ કાઠીઓ બૂમ પડાવવા લાગ્યા. અહીં વાહર સાથે લઈ એક વાણીઆએ બરછી લઈ સામનો કર્યો. તેને ઇનામ મળ્યું. ત્રણ દિવસ ત્યાં રહી ધારૂકે સંધ આવ્યો. ત્યાં ભાવસંગ રાજા રાજ્ય કરતા હતા તેણે દાણ આપવાની માંગણી કરી. ભણશાલીજીએ કહ્યું. “મને સુબા સુલતાન બધા જાણે છે, મારે આ સંધ છે. ધાર્મિક સંઘ છે, જ્યાં જ્યાં ગયા ત્યાં બધા લશ્કર લઈ વેળાવા આવેલ છે તે તમે પણ વેળાવા તરીકે સાથે આવો. પછી તેના બદલામાં તમને રાજી કરશું.” ભાવસંધ કહે “દાણુ આપ્યા વગર નહિ ચાલે. લાગત અમારી પહેલી લેશું ને પછી સંધને વેળાવી દેશું, નહિ તે અનર્થ કરીશું” ભણશાલી હઠે ચડે, દાણ આપે નહિ ને સંધ ચાલે નહિ. તેણે કહ્યું “લશ્કર મંગાવીશ ને ગામ ભંગાવીશ.” ભાવસંગ પણ અડી પડે. મરચા Page #67 -------------------------------------------------------------------------- ________________ ફર સુરતને જૈન ઇતિહાસ. મંડાયા, ચેકી રખાઈ, સંધને ત્યાં સાતિદન રાકાવું પડયું, પછી તે કંટાળ્યો તે દાણ આપી દેવાનુ તેણે કહ્યું. ભાવસંગ પણ અવસરણ થઇ સમજી ગયા. તેણે સંધવીને મળી સધને જવા રજા આપી પ્રેમજી સંધવીએ સીરપાવ અને નાણાં આપી તેને ખુશ કર્યાં. ત્યાંથી સુસરા ગામ ને પછી ઢણુ બદર ગામ આવ્યું: : ૯૨. કાંધાજીને પુત્ર પૃથ્વીરાજ કે જે બાપથી સાયેા હતેા તેણે લશ્કર લઇ નગારાં સહિત સામેા આવી સંધવીને જુહાર કર્યાં. તેની સાથે સંધ વૈશાખ વદિ પાંચમને દિને વિમલાચલ પાસે આવ્યે ને લલીતાસર તળાવ પાસે ઉતર્યાં. પાલીતાણાનાં દિશમાં પૂજા કરી. પ્રભાતે શત્રુજય જઈ સેાના રૂપાના 'ઝુલે વધાવ્યા. ૯૩. પહેલી ટુ કે ધેાલી પરબ પાસે, બીજી ટુંકે. નીલી પર પાસે વિસામે લઈ ત્રીજી યુ.કે કુમારકુંડ જોયે. સુંદર પરમે વિશ્રામ લઇ ચોથી ટુંક તરફ હિંગલાડના હડા આવ્યા ત્યાંથી શાલાકુડ વિસામેા લીધા. હીરભાઇ પરબ, અધુરા કુંડ, થઇને દહેરાં જોયાં, રામપાલ પેઠા. કુંતાસર ખાડા વચમાં આવ્યા, વાલણપાળ, ચકકેસરી માતા, ગેામુખ યક્ષ, રાજુલની ચેરી, સુરજકુંડ, ભીમકુંડ, આદીશ્વર પ્રભુ-મૂલ દેરાસરના મૂલનાયકનાં દર્શન-પૂજા. તે ચૈત્યમાં ૨૧ પ્રતિમા. પછી ખરતરવસી, વિમલવસી, સહસકૂટ, ચામુખ, આગળ મેટા પ્રાસાદ, રાયણવૃક્ષ. ૧૪૫ર ગણધરનાં પગલાં, રામજી ગંધારીનેા Àામુખ, તેમાં ૪ પ્રતિમા, પુડરીકજી, ક્રૂરતી બાવન દેરી, ભોંયરાની પ્રતિમા માણેાત જેમલના ચાક્ષુખ પ્રાસાદ, હુબડ અને ચિત્રકનાં હેડરાં, તેમની ચેરી,. તેમાં ૮૧ બિંબ, પેાલને ડાખે. માગે Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રેમજી પારેખનો શત્રુંજય-સંઘ. અદબદ (અદ્દભુત) દેવની મૂર્તિ, મરૂદેવી કુંડ, પાંડવ પિલથી નીકળી પુંડરીક, ભોંયરાં, મોટું દેરૂ, શીતલનાથ, મરૂદેવી ટુંક, સિદ્ધવડ, ઉલખાજેલ, ચિલણા તલાવડી, શેત્રુંજી નદી. આમ સર્વસ્થળે સંઘ ફર્યો. દેહરામાં ગીતગાન. સર્વ મળી ૩૦૦ સાધુઓ, ૪ ગચ્છનાયક હતા. સ્વામીવચ્છલ થયું, ઘણી લાણુઓ થઈ, તેમાં મેટી ૧૬ લાણ હતી. કપુરચંદ ભણશાલીએ શેર ખાંડની લાણી, સુરતના પારેખ મોરારે બીજી લહાણી આપી. સંઘવીએ સંઘજમણ આપ્યું. ૯૪. છઠથી પૂનમ સુધી સંઘે શંત્રુજયની યાત્રા કરી ત્યાં સુધી રાજા પૃથ્વીરાજે સીધું રાખ્યું. વદ એકમે ડુંગર ૫ર કેઈથી મને સેળ હજાર રૂપીઆ મુંડકાના ન આપે ત્યાં સુધી નહિ જવાય એમ પૃથ્વીરાજે કહી દીધું. ભણશાલીએ માણસને જોઈ બોલવા અને પિતે બીલકુલ આપશે નહિ એમ જણાવ્યું. આની ભાંજગડમાં છ દિન ગયા. ભાટ વાણુ આ છ હજાર રૂા. સુધી વાતે લાવ્યા, પણ ભણશાલીએ કહ્યું એથી અર્ધ-ત્રણ હજાર આપીએ. પૃથ્વીરાજ કહે “ચાલ્યો જા, તને કેણે અહીં તેડાવ્યો છે. એ તે હું હીરશાની લાજ રાખું છું નહિ તો તને તમાસો દેખાડી દેવું' ભણશાલી કહે “રાજા! એવડી વાત શાને કરો છો ? દાણ આપે તે ઓસવાલ બચ્ચે નહિ. હવે એક બદામ પણ ન આપું.' ભણશાલીએ આરબોનું લશ્કર રાખ્યું, બંદુક વગેરેથી સજજ કર્યું. પથ્વીરાજે પિતાના ગામના કાઠી કાળીને ભેગા કર્યા અને સંઘને ચાર અને પાણી પિતાના પ્રધાનની બુદ્ધિથી બંધ કરાવ્યાં. ભણશાલીએ ઉટ મંગાવી દેવા દીધા હતા ત્યાં કઈ ખોદાવી ને તેમાં પાણી આવ્યું. ફિજ મોકલી ચારે મંગાવી લીધું. આમ હેસાસીમાં વાત વધી Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪ સુરતને જૈન તિહાસ. ગઈ, સંધવી પ્રેમજી અને કપુર ભણશાલીએ નક્કી કર્યુ કે સવારે કુચ કરી જવુ અને એટલુ બધું દાણુ દેવું નહિ. જે શુદ-૮ દિને નગારાં દર્દી કપુરચંદે સધ લઇ પ્રયાણ કરવા માંડયુ. ભાટ વાણીઆ પુનઃ ભાંજગડ કરવા લાગ્યા કે ‘માળ પહેર્યા વગર કુચ કરવી યાગ્ય નથી, એક દિવસ રહી. જાએ, બધાં સારાં વાનાં થશે. ભણશાલીએ જણાવ્યું કે ‘અમે તા વાણીઆ, માન્યા તે। દેવ નહીતર પાણી. યાત્રા થતી નથી, સોંધ લેાક આકળા થાય છે માટે અહી અમારે રહેવું નથી એમ પૃથ્વીરાજને કહી દેવું.' ત્રીજે નગારે સંધ ચાલવા માંડયા, રાજાના કાઠી અને કાળી તથા રજપૂતા સામા થઇ લૂંટવા લાગ્યા એટલે આરની બંદૂકા છૂટી. તે ભાગ્યા. કાઠીએ તરવાર કાઢી દોડયા તે લલિતાસર પાસે મામલેા જામ્યા. ત્રીજે નગારે અસવારીથી સંધ ગામની વચમાં થઇને ચાલ્યા. બા, તીર વછૂટ્ટયાં, અસવારા પર બરછી ફેંકાણી, કાળીઓ પડવા લાગ્યા. કાયર ભાગ્યા, શરા રણમાં લવા લાગ્યા. પહેલાં સીપાઇઓની લડાઈમાં પૃથ્વીરાજના ભાઈ પડયા. વાણીઆ ફૂટાણા અને વીશથી અધિક મરાયા. ૯૧. હાહાકાર થયા, સધવી પ્રેમજીતે ‘યાત્રા કરતાં અનથ થયા' એમ કહી અપજશ દેવામાં આવ્યો. એટલે હીરશા ઝવેરીએ અવસર જોઈ આદીશ્વરની આણુ આપી સીપાઇને ગે.ળી મારતા વાર્યાં. સથે તળેટીએ આવી મુકામ કર્યો. સવારે હીરશાને લેઈ ખતે દાણુ ચૂકાવવા આવ્યા. ભાંજગડમાં આખા દિવસ ગયા. ખીજે દિવસે માંગેલાં નાણાં પૃથ્વીરાજને દીધાં. ડુંગરની યાત્રા છુટી થઇ. દશમનુ મુ સારૂ આવતાં સંધવીએ ઇંદ્રમાલ પહેરી રાયણુ વૃક્ષની પ્રદક્ષિણા સંધવી અને સંધવણૅ કરી; સંધવીતિલક થયું Page #70 -------------------------------------------------------------------------- ________________ - - - - પ્રેમજી પારેખનો શત્રુજ્ય-સંઘ. વજા ચઢાવી. ભાટાદિને દાન દીધાં, સંઘની પૂજા કરી ચેથા વતની બાધા લીધી. બીજે દિને કેટલાયે ડુંગર પર પુજા કરી. બારશને દિને સંધ ઉપડે. ( ૯૬. ડુંઢણ બદર ગામ જઈ રહ્યો. પાછળથી કપુર ભણશાલીએ આવી રાત્રે સંઘને પ્રયાણ કરાવ્યું. તોતલીયાણું આવી રાત રહી સવારે ચાલી લોલીયાણે આવી ગામજમણ કર્યું. ત્યાંથી પીપલીયું ગામ કે જે પાલીતાણાથી સેળ ગાઉ છે ત્યાં નદી તીરે મુકામ કર્યો નાવલ વાઢેલી ગામ અને ત્યાંથી ધંધુકા, ત્યાંથી ધોળકા આવ્યા. અહીં સુરત અને અમદાવાદના સંઘ જુદા જુદા ઉતર્યા. સંઘવી ભણશાલીએ નામું કરી સૌને નાણાં ચૂકવી દીધાં. આદીશ્વરના દેહરે ભંડારમાં રૂપીઆ ભર્યા. ભાટ ભેજકને શીખ (દન) દીધી. બંને સંઘ સૌ સૌને શહેર ગયા. ૯૭. આ શલે કે આજ સં. ૧૭૭૦ ના વર્ષમાં નડીઆદ ચોમાસું રહી નડીઆદી સંઘ સાથે યાત્રા કરેલી તેથી તેનો શોક તપાગચ્છના પંડિત લક્ષ્મીવિજયના શિષ્ય અમરવિજયે કર્યો. ૯૮. આ કૃતિમાં જણાવેલી હકીકત વિશ્વસનીય છે. સંઘમાં ચાર ગચ્છનાયક હતા તેનાં નામ આપ્યાં નથી એટલે જ્ઞાનવિમલસૂરિનું નામ કયાંય અપાયું નથી પરંતુ સં. ૧૭૭૭ (?) માં તે સૂરિના પસાયે સુખસાગરજીએ રચેલે “પ્રેમવિલાસ” નામનો રાસ કે જેનો ઉપર ઉલ્લેખ કર્યો છે તેમાં તે સાથે હેવાનું સ્પષ્ટ જણાવ્યું છે. તે રાસને સાર એ છે કે –પિતા શવજી પારેખ ને માતા ગમતાદેના પુત્ર પારિખ પ્રેમજીશાહને સં. ૧૭૭૭ (?) માં સંજયની યાત્રાને Page #71 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - સુરતને જેને ઇતિહાસ. સંઘ કાઢવાની હેસ થઈ, ને પહેલાં શહેરની તીર્થયાત્રા કરી સર્વ સામગ્રીથી સજજ થઈ સંધ ધામધૂમથી નીકળી ભરૂચ આવ્યો ને તi ડભોઈ વડોદરા આદિના સંધ મળ્યા. આમંત્રણના કાગળે રાજનગર, ખભાત, પાટણ, રાધનપુર, સમી, સેવંતરા, સિદ્ધપુર, વડનગર, વિજાપુરે વીશલનગર, મહેસાણા, સાચોર, થિરપુર (થરાદ), વારાહી અ ઘણાં ગામે મેકલાયાં. સંઘવી પ્રેમજી રાજનગર આવ્યા કારણ કે ત્યાંના ભણશાલી કપુરચંદ જેતા સાથે તેમને ઘણો પ્રેમ હતો. તેને અને બીજા વ્યવહારીઓને સાથે આવવા ખૂબ તાણ કરી. જ્ઞાનવિમલસૂરિ અને વૃદ્ધિસાગરસૂરિને પણું તેડવા-સાથે પધારવા ભાવથી વિનંતિ કરી. સર્વ સામગ્રી ત્યાં કરીને વાજતે નિશાને નીકળી ધોળકા આવ્યા. ત્યાં સર્વ સંધ એકઠા થયા. મુખ્યત્વે સરત, ખંભાત, પાટણ અને અમદાવાદ એ ચારના સંધની અસર લતથી આ યાત્રા-સંઘ ચાલતા. કલિકુંડ પ્રમુખ જિનેને વંદી પ્રયાણ કર્યું. સેજવાળા ૧૭૦૦ ગાડાં હતાં. જુદા જુદા ગચ્છના ૩૦૦ સાધુઓ હતા. ગાનારા ૪૦૦ સાથે હાઈ સ્નાત્ર પૂજા અને તાલપખાજ (થી ભાવના) કરતા. સંઘની સહાય કરનાર તરીકે ભણશાલીએ સાથીઓ પૂર્યો જેમ જેમ આગળ ચાલતા થાય તેમ તેને યાત્રાળુ લેક વધતા જાય; દાણદાપિ વાટે ક્યાંય દેવો ન પડે. લલીયાણે આવ્યા ત્યાં મહવાસી-મેવાસી (કાંટી વર્ણના) આવી નમ્યા પાલીતાણે પહોંચી ત્રીજે દિને યાત્રા થઈ-વૈશાખ શુદિ સાતમને દિને. સોનારૂપાની આંગી આદીશ્વરને ચઢ વી. મુકુટ કુંડલ અને કઠે તિલક કરી અંગપૂજા કરી. રાયણહેઠે આદીશ્વરનાં પગલાંની, દેરાઓને બિબની, ૧૪પર ગણધરની પૂજા કરી. સ્નાત્ર અને સત્તરભેદી પૂજા Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રેમજી પારેખને શત્રુંજય-સંઘ. સાથે દંડારસ (દાંડીઓ રાસ) માદલના અવાજ સહિત લીધા. ધ્વજા પંચવણું ચડાવી. ઘોઘા મહુવા આદિના સોરઠી સંઘ ઘણું મળ્યા. માનવ-સંખ્યા લગભગ પાંત્રીસ હજારની થઈ. જમણ પકવાન્નનું ત્રણ દિવસ સુધી સંઘપરિવારે લીધું. માંહોમાંહે લાણીઓ થઈ. આમ લેકાના દિવસે ઉત્સવના આનંદમાં જતા હતા. - ૯૯. તેઓ પાલીતાણાના દેરાસરમાં ભક્તિ કરતા અને જ્ઞાનવિમલ ગુરૂની વાણી સુણ કેટલાક વ્રત ઉચ્ચરતા. શત્રુંજયમાહાભ્ય વંચાતું, લેકની ઠઠ ભરાતી, પાત્રજનને દાન દેવાતાં, ધવલ મંગલ ગીત ગવાતાં સારા મુદ્દે ઈદ્રમાલ પહેરી સંઘવીએ મનોરથ સિદ્ધ કર્યો, તેની બે સ્ત્રીઓ હતી તેમણે પણ માલ પહેરી. ડુંગરને ફરશી યાત્રા સૌએ કરી. ગિરનારની યાત્રા કરવાની હોંશ હતી તે વરસાદના ભયથી-આવ્યાથી પહોંચી નહિ. “પૃથ્વીરાજશું થઈ દુશ્મનાઈ, તેણે હેતે યાત્રા ન થાઈ”–પૃથ્વીરાજ સાથે શત્રુવટ થતાં યાત્રા ન થઈ એટલે તુરત સંધ નીકળી ધોળકે આ. કેઈવાતે દુઃખી ન થતાં સંઘ સુખ પામે ત્યાંથી સૌ સંઘવીને પ્રણામ કરી પિતપોતાના સ્થાને પહોંચી ગયા. હવે જ્ઞાનવિમલસૂરિ રાજનગર ચોમાસું રહેવા ગયા ને સંધવી પ્રેમજી સુરત ગયા. ત્યાં સ્વામીવચ્છલ કર્યો. ગિરનારને યાત્રા સંઘ કાઢવાને મને રથ કાયમ હતો. તે એમ સંવત સત્તરસિતરામે વરસ શત્રુંજય ગિરિતણું - જેમ યાત્રા કીધી તાસ કરણ જાણવાને મેં ભણું 1. શ્રી જ્ઞાનવિમલ સુરીંદ પસાથે અંગે ઉલટ અતિ ઘણે - શ્રી દીપસાગર કવિરાજસેવક સુખસાગર કવિ એમ ભણે ૪૫ Page #73 -------------------------------------------------------------------------- ________________ સુરતનો જૈન ઇતિહાસ. ૧૦૦. આમ ૪૫ કડીમાં પૂરા થતા રાસમાં સંધયાત્રાનું વર્ષ ૧૭૭૭ આપવામાં ભૂલ થઈ લાગે છે, કદાચ મુદ્રણદોષ અગર નકલ ઉતારનારના દષ્ટિદેષથી “સિરા” ને બદલે “સિત્તરા” લખાઈછપાઈ ગયું લાગે છે. વસ્તુતઃ ૧૭૭૦ જ જોઈએ કારણ કે સંઘવી પ્રેમજી સાથે ગયેલ પ્રસિદ્ધ કપૂરચંદ ભણશાલી સં. ૧૭૭૭ માં હયાતજ ન હતા. બીજી વાત એ છે કે સંધમાં વૃદ્ધિસાગર સુરિને સાથે તેડયા હતા તે જે સાગર શાખાના રાજસાગરસૂરિના પટ્ટધર વૃદ્ધિસાગરસૂરિ હોય તો તે ઇતિહાસથી વિરૂદ્ધ છે, કારણ કે તેમના ચરિત્ર (ઐતિહાસિક રાસ સંગ્રહ ભા ૩ પૃ. ૬૧ થી ૭૮) પરથી જણાય છે કે સં. ૧૭૪૭ ને આ શું. ૩ દિને ૬૭ વર્ષની ઉમરે અમદાવાદમાં સ્વર્ગસ્થ થયેલા તે આ યાત્રા સંઘના વર્ષમાં વિદ્યમાન નહતા. તે વખતે તે તેમના પટ્ટધર લક્ષ્મીસાગરસૂરિ વિદ્યમાન હતા; પરંતુ તે જે વૃદ્ધ તપાગચ્છના વૃદ્ધિસાગરસૂરિ હોય તો તે બનવા જોગ છે કારણ કે તે સંવત ૧૭૮૪ સુધી વિદ્યમાન હતા (જુઓ લેખ નં. ૨૨૫ કે જેને ઉલેખ હવે પછી થશે.) શલકામાં જણવેલ ૪ ગચ્છનાયકમાં આ બંને ગણીએ તે બાકીના બે તે વખતે તપાગચ્છના વિજાણું દરિની પરંપરામાં વિજયદ્ધિસૂરિ, વિજયદેવસૂરિની પરંપરામાં વિજયરત્નસૂરિ, ખરતરગચ્છના જિનસૌખ્યસુરિ, અંચલગચ્છના અમરસાગરસૂરિ આદિ પૈકી હવા ઘટે. ૧૧. પ્રસિદ્ધ કવિશ્રી ઉદયરત્ન મુનિ પિતાના ગુરૂ નામે જ્ઞાનરત્ન તથા બીજા છ મુનિ એમ સાત મુનિની સાથે સુરતના ઉક્ત પારેખ પ્રેમજી તથા ભણશાલી કપૂરે સં. ૧૭૭૦ માં કાઢેલા શત્રુંજયના સંઘમાં ગયા હતા અને તે જ વખતે શત્રુંજયની યાત્રા. Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રેમજી પારેખને શત્રુજ્ય–સંઘ. કરતાં તેમણે રચેલા નવ હાલના સિદ્ધાચલ મંડન ઋષભ સ્તવન (કે જૈન યુગ ૫. ૩ પૃ. ૩૪૯ થી ૩૫૧ માં મેં પ્રકટ કરેલ છે) પરથી જણાય છે. તેમાં હાલ ૪ થી માં પોપટ, વાદળી, પવન, વરસાદ વગેરેને સંબોધન કરવામાં કવિએ કરેલી કલ્પના અત્રે ઉતારવાનું મન થઈ જાય છે – માહરા રે ભાઈ સુડલા), ગુણ માનું લાલ મને આપો થાહરી પાંખ, થારે ગુણ માનું લાલ હું એલંધું ઉજાડ, ગુણ માનું લાલ માને શત્રુજે દેખાડ, થારે ગુણ માનું લાલ. આદિસર ભેટું ઉડીને, ગુણ, ભાંજે મારા મનની બ્રાંત, થારે. ૧ વૈશાખ જેઠની વાદલી. ગુણ માનું લાલ માહરા સંધ ઉપર કર છાંહિથારા ગુણ માનું લાલ પવન! લાગું પાઉલે, ગુણ માનું લાલ તું તે સંધ ઉપર કર છાંહિ, (૬) થારે ગુણ માનું લાલ. ૨ જલધરને જાઉં ભાંમણે, ગુણ માનું લાલ તું તે ઝીણું ઝીણું વરસ્ય બંદ, યારે ગુણ માનું લાલ. ૩ માલીડા! લાગે ફુલડાં, ગુણ માનું લાલ માહિં માલતી ને મુચકંદ, થારે ગુણ માનું લાલ. પારેખ પ્રેમજી સંઘવી, ગુણ માનું લાલ ભણશાલી પૂર, થારે ગુણ માનું લાલ મજલું જે નાની કરે, ગુણ માનું લાલ તે સંતાપે નહિ સૂર, થારે ગુણ માનું લાલ. ૪ Page #75 -------------------------------------------------------------------------- ________________ સુરતનો જેનો ઇતિહાસ. - શ્રી આદેસર સાહિબા, ગુ. ચિત્તમાં ધરજો ચૂંપ થારો. - ઉદયરતન ઈમ ઉચરે ગુ. માને દરસણ દેજે રેજ, થાર. ૫ નવમી હાલમાં જણાવે છે કે – સુરતિ બિંદર સહિરને વાસી, પારેખ પ્રેમજી પોતે, સંઘ લેઈ શત્રુંજયે આયે, જય પાયો ગિરિ જે તે રે. ભણસાલી કપૂરે ભલી પરે, સંઘની સાંનિધ કીધી, કાઠી લેકને લાગો કરડે, સખર શ્યાબાસી લીધી રે. સંવત સતર સીતેર વર્ષે, વદિ સાતમ ગુરૂવારે, ઉદય વદે આદિપતિ ભેટયો, સંધ ચતુર્વિધ સાથે રે. . કલશ શ્રી હીરરત્ન સુરીદ વંશે, જ્ઞાનરત્ન ગણિ ગુણની, તિણે સાત ઠાણે સંધ સાથે, ભેટીઓ ત્રિભુવનતીલે, જે જિન આરાધે મન સાધે, સાધે તે સુખસંપદા, ઉદયરત્ન ભાખે અનેક ભવની, તેહ હાલે આપદા. ૧૦૨. ઉક્ત ભણશાલી કપૂરચંદ એ અમદાવાદના જૈન ઓસવાળ શ્રીમંત હતા. એલેકામાં કહ્યા પ્રમાણે ભણશાલી કપુરચંદ સુજાણ, પાતશાહી દીવાન છે બહુમાન, ખેજ હઝીરનો સાચો વજીર, સુર પુરો ને વિરોધી વિર. ૧૪ ભણશાલી કેરે સબલે છે કે, આણું ન લેપે રાય ને કે. ૪૦ જે કોઈ એહથી ચાલે અપૂછે તેને જાણે જગદીશ ઠે, જે કઈ આવી શીશ નમાવે, તે ભણશાલીને ઈનામ પાવે. ૪૧ તે ભાવસિંગને કહે છે Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રેમજી પારેખને શત્રુજ્ય-સંઘ. ભણશાલી કહે “નામું દાણ, મુજ જાણે છે સુબા સુલતાન, તે માટે મારી સંઘ લાવો, લશ્કર લઈ વેલાવા આવો.” પ૭ ભણશાલી ભાખે “તારે શે જેર, જે તું એવડો કરે છે સર. તેડાવું લશ્કર ભંગાવું ગામ, કિહાં રહેવાનું ન જડે ઠોમ” ૬૧ પૃથ્વીરાજે મુંકકું લીધા વગર ડુંગર ચડવા નહિ દેઉં એમ કહ્યું ત્યારે – એહવું સાંભલી કહે ભણશાલી, ‘જોઈ માણસને બેલ સંભાલિ, બીજા સંઘવી પરે હું નપું, મુલગાં માંહેથી મીલણ કોપું.”. ૧૧૯ ભણશાલી ભાખે ‘સાંભળે હો રાજા!, શાને એવડા કરે દીવાજા, દાણ જે માગે તેહીજ સાચા (?), જોરાવર નામે એસવાલ બચ્ચા. ૧૨૩ બીજા સંઘવીને હું નહિ સરીખ, આંખે ઉઘાડી જોઈને પરખો, હવે હું તુજને નાખું બદામ, તાહરે ચાલે તે કરજે બદામ'(તમામ) હવે ભણશાલી લશ્કર રાખે, નાલ ગાલાના આર દાખે. આમ આખો લેકે જોતાં સંધવી પ્રેમજીને બદલે ખરે નાયક કપૂરચંદ ભણશાલી છે. તે ઘણે શૂરવીર, વ્યવહારકુશળ અને વિરોધી તેજસ્વી વીર હતા. રાજમાં તેને પો પડતો અને ખેજ હઝીર (? હમીદ) (જે કોણ હતો તે જણાયું નથી. અમદાવાદના સૂબા અબદુલ હમીદખાનનું ટુંકું નામ હશે) નો વજીર હતા. તેના સાથે હોવાથી સંધની યાત્રા સફલ થઈ. તે કોઈથી ખાધે જાય તેમ નહોતે. ( ૧૦૭ તેના સંબંધમાં એક રાસડે અમદાવાદમાં ગવાતો કે જેની બે કડી એ છે કે “હાર્યો હાર્યો મદનગોપાળ, છ છ કપુરશા ઓસવાલ.” (મારી ઐ. જેન રાસમાળા-સમાલોચના પૃ. ૧૧ નું ટિપણ) આ મદનગોપાળ સંબંધી મુંબઈ ગેઝેટીયરના ગુજરાતના ઈતિ Page #77 -------------------------------------------------------------------------- ________________ છર સુરતને જૈન ઈતિહાસ. હાસ પૃ. ૨૯૮ માં જણાવેલ છે કે તે ઉત્તર હિંદનો ફાવેલ શરાફ હતે અને ફિરઝજંગ સાથે ખજાનચી તરીકે અમદાવાદ આવ્યા હતા. તેના માણસ હરિરામે સને ૧૭૧૪ (સં. ૧૭૭૧) માં હેલીના વખતે રમત કરતાં એક મુસલમાનની છેડતી કરી, એટલે તે મસીદમાં ગયો અને મુસલમાનોએ તેનો પક્ષ લીધે. “દિન દિન” કરી કાઝી પાસે જતાં તે ન મળવાથી મુસલમાનોનું ટોળું ઝવેરીવાડામાં આવેલી મદનગોપાલની હવેલી તરફ ગયું. પણ નગરશેઠ કપુરચંદ ભણશાલીએ તે વાડાના જબરા દરવાજા બંધ કરી દીધા અને પિતાના મુસલમાન સૈનિકોથી ગોળીઓ વડે ટોળાને સામનો કર્યો. સૂબાએ લશ્કર મેકલી બંને બાજુના આગેવાનોની લાગવગથી રમખાણ શાંત થયું. આ હુલડની દિલ્હીમાં ખબર મળતાં હિંદુઓએ હડતાળ પાડી એટલે બાદશાહે છડીદારોને ગુજરાત જઈ મુસલમાનના અગ્ર તફાનીઓને નગરશેઠ કપુરચંદ ભણસાલી સાથે લઈ આવવા હુકમ કર્યો. આ વાતની અગાઉ અમદાવાદના મુસલમાનોને ખબર દિલ્હીના કેટલાક વેહરાઓએ આપી દીધી, એટલે મુલ્લા અને હરાઓ અને તેમના પછી કપુરચંદ ભણશાલી દિલ્હી ગયા. મુલ્લાએ પિતાના વક્તત્વથી દરબાર-સભા પર સારી અસર કરી. બાદશાહે તેને અને ભણશાલીને પિતાની કને બોલાવી બંનેના ખુલાસા જાણ્યા પછી ભણશાલીજીને કેદમાં નાંખેલાં. એમ કહેવાય છે કે તે મુલા દ્વારા પોતે છુટી ગયા. અને તેઓ અને વેહરાઓ ગુજરાત આવ્યા. આ સમય લગભગ સાબરમતીમાં મેટી રેલ આવી ને ભારે નુકશાન થયું. અમદાવાદના સુબાની ફેરબદલી થતી ગઈ. સને ૧૭૧૯ માં ફરકશીર બાદશાહને સૈયદે એ મારી નાંખે, સં. ૧૭૨૦ માં ગુજરાતના સુબા અછત Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રેમજી પારેખને શત્રુંજય-સંઘ સિંગે પોતાની તરફથી અમુપબિંગ ભંડારીને ગૂજરાત મોકલ્યો. ભંડારીએ જુલેએ ભર્યા બહુકામ કીધાં. તેમાં એક આપણું કે અમદાવાદના મોટા-અગ્ર વેપારી કપુરચંદ ભણસાલીનું ખૂન કરાવ્યું. આ ખૂનનું કારણ એ હતું કે તે શેઠે પગાર દઈ શસ્ત્રબદ્ધ પાસવાનોસૈનિકે રહ્યા હતા કે જેઓ ભંડારીના હુકમોની સામે થતા અને જે લેકોને અન્યાયથી કેદે કરવામાં આવતાં તેઓને કેદમાંથી મુક્ત કસ્તા. આમ પિતાને અન્યાયમાં વચ્ચે આવનાર ભણશાલીનું હિચકારાપણે ભંડારીએ ખૂન કરાવ્યું, (સંવત ૧૭૭૬-). એક અગ્રગણ્ય શૂરવીર અને જાજરમાન શ્રીમંત, ધર્મપ્રેમી અને લેકે ' પર થતા જુલમ સામે ન્યાયથી અહીંદુરી બતાવી ઝુઝનાર પ્રસિદ્ધ શ્રાવકની કારકીર્દિને કરૂણ અંત આવ્યો, ( ઉક્ત અંગ્રેજીમાં ગૂજરાતને ઇતિહાસ પૃ. ૩૦૨ કે જેના સાર રૂપે નર્મદકવિશ્રીએ ગૂજરાત સર્વ સંગ્રહ ગૂજરાતીમાં લખેલ છે.) ૧૦૪. પ્રેમજી પરીખના સંઘની પાસેથી શું લેવાને આગ્રહ રાખનાર પૃથ્વીરાજ તે પાલીતાણાના ગેહલ રાજવશમાંને * આ પારખ મેમજ સંધીવા સંધ ઉલ્લેખ મતિરને સં. . ૧૬૧૪ માં નીકળેલા સુરત સંઘની વિગત આપતાં પહેલાં પ્રસ્તાવમાં પિતાની સિદ્ધાચલ તીર્થમાલામાં એ રીતે કર્યો છે કે, પારખ મેમજ સંધવી થઈને સતિ સહેરથી આવે રે, ઠામ હા મુકામ પૂરા લાડુઆ લેહણું ઠાવે રે ? દેહરાસરે જિન પ્રતિમા સાથે કેસર ચંદન ઘેલી રે પ્રભુ પૂછ મન રંગે ગાવે મિર્થીિમલિ સંઘલી રેલી રે - ઓચ્છવ મહવે સબલો થવે શેત્રુજે યાંત્રો આવે રે આદીશ્વર મનરગે પૂછોરમની શિrk ખપાવે રે. ' Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સુરતને જેને ઈતિહાસ. એક છે. તેની પહેલાં ગાદી ગારીઆધરમાં હતી. રાત્રે પછી સરતાનજી; તેના પછી કાંધેજી ત્રીજે, અને તેના પછી તેને પુત્ર આ પૃથ્વીરાજજી. - ૧૦૫. શલેકામાં જણાવેલી ત્રણ વ્યક્તિઓ પ્રેમજી પરીખ, કપુરચંદ ભણશાલી ને પૃથ્વીરાજને ટુંક પરિચય કર્યો. જ્ઞાનવિમલસૂરિએ પછી ઉક્ત પ્રેમજી પરીખની (એક) ભાર્યા નવીબાઈએ આદિનાથ બિંબ કરાવ્યું તેની પ્રતિષ્ઠા તેમજ પરિ સુરદાસ ગંગદાસની પુત્રી નંદુબાઈએ ભરાવેલી ચંદ્રપ્રભની મૂર્તિની પ્રતિષ્ઠા સં. ૧૭૮૦ ના વૈશાખ શુદિ ૯ સેમને દિને કરી, (જુઓ લેખ નં. ૨૯૦ અને ર૯૨ સુરત જેન પ્રતિમા લેખ સંગ્રહ) આ પછી બે વર્ષમાં–સં. ૧૭૮૨ આસો વદિ ૪ ગુરૂ દિને ખંભાતમાં તે સૂરિએ કાલ કર્યો અને તેમની પાદુકા તેજ વર્ષ (સં ૧૭૮૨ શાકે ૧૬૪૭) માં સુરતમાં તેમના શિષ્ય ને પટ્ટધર સૌભાગ્યસાગરસૂરિએ પ્રતિષ્ઠિત કરી (જુઓ લેખ નં. ૨૩૦) ૧૦. સં. ૧૭૮૦ માં મુનિ ક્ષમાવિજય યાત્રા કરતાં સુરત આવ્યા, સંઘની વિનતિથી ત્યાં ચોમાસું રહ્યા. તેમના ઉપદેશથી પર્યું. પણમાં અમારિ પળાવી, જલચર (માછલાં વગેરે) જીવોને સંહાર અટકાવ્ય, જિન પૂજાદિ થયાં. બીજું ચોમાસું કરવા તેમને અતિ આગ્રહ થશે, પણ લાગલાવટ માસું કરવું એ મુનિને માર્ગ નથી એમ કહી વિહાર કર્યો. શેઠ માણેકચંદના આગ્રહથી વાડીમાં આ દિન રહ્યા અને પછી જંબુસર ગયા. ૧૦૦ સં, ૧૭૮૧ ચૈત્ર સુદ ૧ શનિવારે મહોપાધ્યાય રદ્ધિવિજય ગણિના શિષ્ય પંડિત ધર્મવિજયગણિએ પન્યાસ ગુણવિજયના Page #80 -------------------------------------------------------------------------- ________________ અઢ!રમું ત્રિ. શતક ઉત્તરાઈ. વાંચનાર્થે, ‘શ્રી સૂતિ બંદીર મધ્યે' મહાપાધ્યાય યશોવિજયજીના શિષ્ય તત્ત્વવિજયે સ. ૧૭૨૪ માં રચેલા અમરદત્ત મિત્રાનંદ રાસની પ્રત ૧૯ પત્રની લખી (પ્રત નં. ૨૩૩૩ શ્રી મુક્તિ કમલ જૈન મેાહન જ્ઞાનમંદિર વડેાદરા. જૈન ગૂ॰ કવિએ ૩, પૃ. > ૭૫ ૧૦૮. અચલગચ્છના વિદ્યાસાગરસૂરિ શિ॰ મેલાભ શિ સહજસુદૂરના શિષ્ય નિત્યલાભ (પારા ૮૫ માં એક સારા ગૂર્જર કવિ થયા છે. તેમણે સુરતમાં ચેામાસુ` કરી ચેવીશી (૨૪ જિન સ્તવન ), શ્રી પાંચ કલ્યાણક ગર્ભિત ચેાઢાળીઉં અને આ સ્વાધ્યાય રચેલ છે, અને પછીના વર્ષમાં (સ. ૧૭૮૨ માં) મહા શુદ ૭ મુધે સદેવંત સાવલિંગા રાસ સુરતના સંધના આગ્રહથી રચ્યા છે. (સદેવંત સાવલિયાની વાર્તા જૈનેતર ગૂજરાતી સમાજમાં પ્રસિદ્ધ અને પ્રચલિત છે). આ રાસ અંતે તે કવિ ખર' કહે છે કે;નગર માંહે સુરત રંગીલા, શ્રાવક વસે નગીના રે, દેવ-ગુરૂના રાગી દૃઢ ધર્માં જિનવર-ભક્તિએ ભીના રે. જણાવ્યા છે તે) સ. ૧૭૮૧ માં મહાવીર પ્રભુનાં ચંદનબાલા પર ૧૦૯. આ સમયમાં થયેલ ન્યાયસાગરે (જીએ ન. ૪૪૬ પૃ. ૫૪૨ જૈન ગૂર્જર કવિઓ ભાગ ૨) સૂરત મંડન પા સ્તવન રચ્યું છેઃ --- સુરત–મંડન મૂરિત ખારી, મેા મર્તિ અતિ હિં સહાય નયનાં દર્શન ઉમ્હહૈ, મિલવે ચાહે કાય ૧ સનેહી સાહિબ મેરા એ અરે હાં હાં સલૂને બદા તેરા એ. Page #81 -------------------------------------------------------------------------- ________________ સુરતને જૈનૢ ઇતિહાસ. અરે હાં હાં મે છે ન કરા એ અરે હાં હાં દ્રારા ભવ ફેરા એ–આંકણી તુંહી સાજન જનમનરંજન, માં મન ફૂલતુ ભાગ તુમ્હે ગુનરિમલ મહમહે, ગુતરસિક ભમર પર ભાગ ૨ સનેહી. મેમન ભિંતર તુદ્ધિ બિરાજે, એર ન આવે દાય તુઝ મુખપ`કજ મેડિયા, મન ભમર :હિં તુ નીંરાગી હું તુમ્હેં રાણી, ધર્મ કિમ વાધે હેત પ્રીત દુરાઇ ન દુર. હુમ્હ નયન અયન કહું દેત ૩ સનેહી. તુંહિજ લચ્છી તું જ સાહિબ, તિ મડન પાસ ન્યાયસાગર પ્રભુ આગલિં, એ સેવકની અદાસ ૪ સનેહી. લાભાય. ૩ સનેહી. ૧૧૦. સ. ૧૭૮૪ કા શું ૧૦ મોંગલવારે શ્રી સુરત બંદરે શેડ તેમચંદ્ર મેલાપંચદ્રની વાડીના ઉપાશ્રયમાં સ્વર્ગસ્થ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયવીરસૂરિના શિષ્યે ‘શ્રીકસૂત્ર પદે ષટ્ટ કુલકની પ્રતિ લખી (ઝીંઝુવાડા ભ. પ્ર ૧૧૭૫) અને તે વર્ષના મવા શકે ૧૦ બુધે શ્રીમાલી જ્ઞાતિના ભાઇ ઇંદ્રાણીએ કરાવેલે ચતુર્વિશક્તિ જિનપટ્ટ વૃદ્ધ તપાગૢચ્છ ધિરાજ ભટ્ટારક શ્રી વૃદ્ધિસાગરસૂરિના રાજ્યમાં જિનચંદ્ર મુનિએ પ્રતિષ્ઠિત કર્યા. (જુએ લેખ ન. ૨૨૫) વળી આ વર્ષમાં પ્રસિદ્ધ અધ્યાત્મયોગી દેવચંદ્રજીએ ત્યાં ચાતુર્માસ કર્યું. ૧૧. સ ૧૭૮૫ સે. . ૬ રવિએ શ્રી યક્ષેત્રિયકૃત ૩૫૦ ગાથાના સીમંધર સ્ત૦ની ૨૮ પત્રની હસ્તપ્રત લખાઈ (દા. ૨૦ સીમધર ભ સુરત.) સ. ૧૭૮૬ શાકે ૧૬પર ના ફાગણ વદ ૧ રવિવારે સૂરત મધ્યે ત॰ ન્યાયસાગરે (જીએ પારા ૧૦૯) Page #82 -------------------------------------------------------------------------- ________________ અઢારમું વિ. શતર્ક ઉત્તરા સ. ૧૭૮૪ ધનતેરસે ાનેરમાં ગૂ॰ માં રચેલી મહાવીર રાગમાલાની પ્રત૪ પત્રની લખાઈ (દા. ૧૦ ન. ૩૮ ધોધા ભંડાર ) ને દિને તપાગચ્છના ૧૨. સ’. ૧૭૮૭ ના ફાગણ શુદ્ધિ સુરતમાં પ્રવેશ કર્યા . શા પ્રેમજી વગેરે સંઘના આગેવાને તે વખતે શે માણિકચ તે વર્ષોમાં ચામાસુ` સુરતમાંજ કર્યુ”. 109 એ પ્રવેશેાત્સવ કર્યો અને રિએ ૧૧૩. સ. ૧૭૮૭ અને ૧૭૮૮ આ બંને વર્ષનાં ચેમાસાં તા સાગરગીય લક્ષ્મીમાગરસૂરિએ સુરતમાં કર્યાં અને ત્યાં ૧૭૮૮ ના વિજયાદશમી ને પ્રમાદસાગર ઉપાધ્યાયને ખેલાવી તપગચ્છને બધે ભાર સંભાળી લેવા કહી તેને સૂરિપદ આપી તેનુ કલ્યાણસાગરસૂરિ નામ સ્થાપી આશા વર્ક ૭ ની રાત્રીએ ટ્રુડેંટ્સ કર્યાં. તેમની પાદુકા હીવિહારમાં (જેનું વર્ણન અગાઉ આવી ગયું છે તે સ્થાને) કલ્યાણસાગરસૂરિએ સ્થપાવી ત્યાં થૂલ કરાવી. આમાં સભય. કચરાએ ઘણું દ્રશ્ય ખચ્યું [જુએ લક્ષ્મીસાગરસૂરિ રામ–જૈન એ. રાસમાળા પૃ. ૨૦૦ થી ૨૧૨] આ વખતે સુરત સંધમાં આગેવાન શ્રાવકા દાસી ગેલતા પુલને શાહ માનંચ, અને કપૂર ધનાના પુત્રા શાહ નિહાલસંદ અને મેવાશાહ એ. ત્રણે મૂળ રાજનગર-અમદાવાદ વતની સૂરત આવી સ્વંસેલા; તળ સુરતના સંધમાં આ ગુરૂના રાગી વેહરા ધર્માદાસ, અમીરુદના પુત્ર શાહ લખમીચંદ અને લાલ શાહ, શાહ અત્રેર પનજી, પરિખ ઝવેરલાલ, શાહ કપુરચંદ હીરજી, સાની દેવચંદ, તિકશાના પુત્ર વિમલશા અને માતીચંદ, શાં વમાન અભયચંદ, પરિખ ગલાલ વિજેક, he Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સુરતને જેને ઈતિહાસ. શાહ કુંવરજી કાનજી, શાહ સભાચંદ કચરા, શા નાહના વીરજી, શા ધનજી નાહના, શાહ ગલાલ રૂપા, સુરચંદ વીરચંદ, માંકા જેતસી. સેમચંદ દીપચંદ, શાહ તારાચંદ, શાહ ઝવેર છનીઆ, શાહ અમીચંદ સંઘજી, ગાંધી વીરજી રહીયા, ગાંધી જીવણ, લાડુવા શ્રીમાલીમાં શાહ મેતીચંદ ગણેશ ઇત્યાદિ હતા. કલ્યાણ સાગરને સૂરિપદ અપાયું તે વાત તેના રાસમાં (જેન ઐ. ગુ. કાવ્યસંચય પૃ. ૨૫૮ માં) જણાવી છે:સંવત સતર અઠયાસીએ રે કાંઈ વિજયદશમી ગુરૂવાર સૂરતિ સંધ ઉમાહીઓરે, લેક તણે નહી પાર. વગેરે. ૧૧૪. આ સમય લગભગ મૂળ પાટણના વતની અને સુરતમાં આવી રહેલા કચરા કીકાએ દેવચંદ્રજીને કહ્યું કે પુષ્પગે થયેલ લક્ષ્મીને ઉપયોગ યાત્રા કરવામાં કરવા મારથ થયો છે તે કોઈ શાસ્ત્રાભાસી પુરૂષને સાથે આપે છે તે સફલ થાય; એટલે તેમણે પોતાની પાસે અભ્યાસ કરતા પુંજકુમાર (પછીથી દીક્ષિત થયેલ મુનિ ઉત્તમવિજય) ને આપો. કચરાશાહે હર્ષિત થઈ સમેતશિખર યાત્રાર્થે જવા તૈયારી કરી. શુભ લગ્ન જહાજમાં બેસી કલીકેટ આવી પાર્થપ્રભુનાં દર્શન કરી ત્યાંથી મગજુદાબાદ આવી જેન ચેત્યોનાં દર્શન કરી અનુક્રમે શિખરજી આવી તલેટીમાં વાસ કર્યો. ત્યાં ગામ ધણુને શિખરજી ઉપર ચડવાને હુકમ નહે. પુંજકુમારને દિવ્ય સ્વપ્ન આવ્યું ને પ્રભાતે અંતરાય વગર કચરાશાહને લઈ સુખેથી યાત્રા કરી. ત્યાંથી રાજગૃહ, ચંપા, બ્રાહ્મણ ક્ષત્રિયકુંડ, પાવાપુરી, મથુરા, કાશી, આગ્રા, પટણા, મેડતા, ગુજરાતનું પાટણ આવ્યા. Page #84 -------------------------------------------------------------------------- ________________ અઢારમું વિ. શતક ઉત્તરાર્ધ. અહીં કચરાશાને મૂળ વસવાટ હેવાથી તેને બહુ હર્ષ થયે અને ત્યાં ઘણું કરજદારનું કરજ ફીટાડયું ને પછી સુરત આવ્યા. ૧૧૫ સં. ૧૭૯૦ મહા વદિ ૧૦ રવિ દિને “સુશ્રાવક પુણ્યપ્રભાવક દેવગુરૂપરમભક્તિકારક જીવદયાપ્રતિપાલક સાહ ખુયાલચંદ વાચનાર્થે શ્રીમદ્દ યશોવિજય ઉપાધ્યાયત દ્રવ્ય ગુણ પર્યાય રાસ તેમના સ્વપજ્ઞ બાલાવબોધ સહિતની ૩૦ પત્રની હસ્તપ્રત લખાઈ (નાનચંદ યતિને ભંડાર) અને તેની બીજી પ્રત ૭૫ પત્રની તેજ વર્ષના માહ સુદ ૮ ગુરૂવારે લખાઈ (દા. ૧૯ નં. ૬ સીમંધર સ્વામી ભં. સુરત.) ૧૧૬. સં. ૧૭૯૨ ફ. વ. ૧૩ શનિવારે પંડિત દેવહંસ ગણિ શિ. પં. જહંસગણિ શિવ શ્રીરૂપહંસગણિ શિ. મુનિ મેહનહંસ અને મુનિ દ્ધિહંસગણિ શિ૦ મુક્તિસે સુરતમાં ચાતુર્માસ રહી કવિ રામવિજયકૃત શાંતિનાથ રાસની ૧૮૪ પત્રની પ્રત લખી (દા. ૨૦ પિ. ૧ વીરવિજય ઉપાશ્રય, અમદાવાદ) ૧૧૭. સં. ૧૭૯૩ ના માગશર વદ ૧૦ ગુરૂવારે કડવાગચ્છના લાધાશાહે સુરતમાં જેટલાં ચેત્યો છે તેનાં નામ ઠામ સહિત વર્ણન રૂપે “સૂરત ચૈત્ય પરિપાટી સ્તવન” નામની પદ્યકૃતિ શાહ લાલચંદના આગ્રહથી રચી. આમાં અગાઉ શ્રી વિન્યવિજય ઉપાધ્યાયે ગણવેલાં ૧૧ દેરાસરે પૈકી ૧૦ મોટા દેરાસરે, ઉપરાંત ગૃહમંદિરઘરદેરાસર ૨૩૫, ભોંયરાં ૩, પ્રતિમા ૩૯૭૨, પંચતીર્થીની ૫ ધાતુ પ્રતિમા, વીસવટાની ૨૪, વગેરે દશ હજારને એકતાલીસ ગણવેલ છે, એટલું જ નહિ પરંતુ તે દરેક દેરાસર કયા કયા પુરામાં આવેલ છે, Page #85 -------------------------------------------------------------------------- ________________ 1 સુરતને જેન ઇતિહાસ: દરેક પરામાં કેટલાં નાનાં ઘર-દેરાસર છે તે દરેક દેરાસરમાં કેટલી પાષાણની અને ધાતુની મૂર્તિઓ છે વગેરે ગણના પૂર્વક જણાવેલ છે. ૧૧૮. સં. ૧૭૯૪ ના આશ શુ. ર દિને સુરત મળે મુનિ ગણેશરુચિએ વિચારામૃત સંગ્રહ” ની પ્રતિ - લખી (હંસવિજય મું. વડોદરા પ્રત નં. ૧૨૧૬ ) ' ' ૧૧૯. અંચલગચ્છના ગણિ જ્ઞાનસાગરે (પછી ઉદયસાગરસૂરિએ) સુરતમાં ચોમાસું ગાવું ને ત્યાં ગોડી પાર્શ્વનાથની , સાનિધ્યે ગુણવર્મા રાસ સં. ૧૭૯૭ ના અષ હું શુદ ૨ ને દિને ગુજરાતી પદ્યમાં રચી પૂરો કર્યો તેની પ્રશસ્તિમાં નીચેની જે વાત નોંધેલી છે તે અત્રે ઉલ્લેખનીય છે – ' . સુરતના શ્રીમાલી સતિના સંધનાથે આબુ અને સિદ્ધાચલ (શત્રુંજય) ના સંધ કાઢી ઘણું દ્રવ્ય ખચ્યું. તેના પુત્ર કપૂરચંદ શાહે આચાર્યપદ અને ગચ્છનાયક પદના મહોત્સવ કર્યા ચોરાશી એટલે સર્વે ગ૭ને સાધમ ભાઈઓને અનેક પકવાનોથી જમાડયા અને હુંબડના (દિગંબરી) સ્વધર્મીઓને પણ સંતળ્યા. તેના પુત્ર શાહ ખુશાલચંદે અચંલગચ્છને આચાર્ય (વિદ્યાસાગરસૂરિ) નું ચોમાસું સુરતમાં કરાવી ઘણું દ્રવ્ય નવ ક્ષેત્રમાં વાપર્યું, ને તેણે સિદ્ધાચલની જાત્રા પણ કરી. આ વખતે પરવાડ વણિક જ્ઞાતિના શ્રાવક મહેતા ગેડીદાસ અને જીવણદાસ નામના બે ભાઇઓ ધર્મરાગી દાનવીર હતા, તેમજ ઓસવાલ નાતિમાં ધર્મચંદ્ર નામના શ્રાવક હતા કે જેણે ગુરૂના ઉપદેશથી ભારે ધામધૂમથી પ્રતિષ્ઠા કરાવી. વળી ધર્મના અભ્યાસી જેનાગમરૂચિ (હસશાના પુત્ર), ગુલાલચદ હતા કે જેના આગ્રહથી આ રસ બનાવ્યા. ' ', " , Page #86 -------------------------------------------------------------------------- ________________ અઢારમું વિ. શતક ઉત્તરાર્ધ. ૧૨૦. આ જ્ઞાનસાગરગણિને આચાર્યપદ અને ગચ્છનાયકપદ આજ વર્ષ એટલે સં. ૧૭૯૭ ના કાર્તક અને માગશર માસમાં સુરતમાંજ આપવામાં આવેલ હતાં તેનું વર્ણન ઉપર્યુક્ત નિત્યલાભે વિદ્યાસાગર (ખરી રીતે ઉદયસાગર સૂરિ)રાસ સં. ૧૭૬૮ માં રચીને તેમાં વિગતથી આપ્યું છે. (જુઓ ઐ. રાસસંગ્રહ ભાગ ૩ જે) તેને ટુંક સાર એ છે કે – ૧૨૧. વિદ્યાસાગર સુરિ એ અંચલ (વિધિ) પક્ષના ગચ્છનાયક, તેઓ જ્ઞાનસાગર આદિ મુનિ સહિત કચ્છથી વિહાર કરતા ઔરંગાબાદ આવ્યા ત્યારે સુરત સંઘની વિનતિ આવી, એટલે ત્યાંથી ક્રમે સુરત આવ્યા. ત્યાંના ખુશાલશાહે મોટી ધામધૂમથી પ્રવેશોત્સવ કર્યો. તેમણે ચકેશ્વરીનું આરાધન કરી પોતાના ઉત્તરાધિકારી તરીકે કોણ યોગ્ય છે તેને જવાબ માંગ્યો એટલે જ્ઞાનસાગર ગ્ય છે એ ઉત્તર મળ્યો. કાર્તિક સુદ ત્રીજ રવિવારનું મુહૂર્ત નક્કી કર્યું. ખુશાલશાહ, મંત્રી ગેડીદાશ અને જીવણદાસે અપૂર્વ મહોત્સવ આરંભ્યો. સર્વ સ્થળે મ ણ મોકલી સંઘને તેડાવ્યા. જુદા જુદા ગામેથી સવ સે સાધુઓ આવ્યા. જ્ઞાનસાગરને નિર્ણિત દિને આચાર્યપદવી આપી ઉયસાગરસૂરિ નામ આપ્યું. ઉકત ત્રણે શ્રાવક શ્રીમતિએ છૂટે હાથે ધન વાવર્યું. બધા ગ૭ને સાધુઓને અશન અને વસ્ત્રો વહોરાવ્યાં; યાચકોને દાન આપ્યાં ને સાધર્મિક વાત્સલ્ય કર્યું. એ પ્રમાણે વિવિપક્ષના ગપતિ ઉદયસાગરસૂરિ થયા. ૧૨૨. વિદ્યાસાગરસૂરિ પોતાનું આયુષ્ય પુરું થવા આવ્યું છે એમ જાણી સંઘ તેમજ પિતાના નવા પઘરને સારી શિખામણ આપી સ્વર્ગસ્થ થયાં. કા. શુ. ૫ મંગળ. તેમના શબને અશ્વિની Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સુરતને જૈન ઇતિહાસ, કુમારના સ્થળે ચંદનાદિથી અગ્નિસંસ્કાર થયો અને સંધે ત્યાં તેમનાં પગલાંને સ્થભ કરાવ્યો. ૧૨૩. પછી ખુશાલશાહે શત્રુંજયને સંધ કાઢવા નિશ્ચય કર્યો અને ઉદયસાગરસૂરિને સાથે પધારવાની વિનંતિ કરી મંત્રી ગેડીદાસ, તેમના બંધુ જીવણ અને ધર્મચંદશાહ પણ સંઘમાં સામેલ થયા. નરનારીને મોટો સમૂહ સંઘમાં સાથે ચાલ્યો. શત્રુંજય આવી સંઘે યાત્રા કરી. અહીં વિદ્યાસાગરસૂરિનાં પગલાંની સ્થાપના કરી અને સંઘે ઘણું દ્રવ્ય ખર્ચાને યાત્રાને આનંદ મેળવ્યા. પાલીતાણામાં સરિના ઉપદેશથી એક ઉપાશ્રય પિતાના સાધુઓ માટે થયે. પ્રતિમાને નિષેધક સાથે વાદ કરી પ્રતિમાપૂજક કર્યો. સંઘે પાછા ફરવાનો વિચાર ર્યો, ને ગુરૂને સાથે પધારી આવતું ચોમાસું સુરતમાં કરવા વિનતિ કરી. ગુરૂ એને માન્ય રાખી સંધ સાથે સુરત આવ્યા ને ત્યાં ચોમાસું રહ્યા. આ વખતે બ્રાહ્મણો વાદ કરવા આવતાં તર્કશાસ્ત્રથી તેમને સમજાવ્યા. (સં. ૧૭૯૮).. ૧૨૪. આ દરમ્યાન સં. ૧૭૯૬ માં વૈ. શુ. ૧૫ બુધે પં. શ્રી ભેજવિમલ ગણિ શિષ્ય મેઘવિમલે દંડકાર સ્તબક (ગુજરાતી બાલાવબોધ) પશાગરીજી લક્ષ્મીશ્રીજી પઠનાર્થે લખ્યો (વિ. દા શા. સંગ્રહ છાણું પ્ર. ૯૯૨). ૧૨ ૫. સં. ૧૭૯૮ લગભગ તપાગચ્છીય (સત્યવિજય સંતાનીય) જિનવિજય સુરતમાં સઈદપુરમાં ચોમાસું રહ્યા હતા. ' ૧૨૬. સં. ૧૭૯૯ ના ફાગણ સુદ ૧ ને દિને સુરત બંદરમાં દેવેન્દ્રસૂરિસ્કૃત કર્મગ્રંથ યંત્રસહિતની પ્રતિ લખાઈ (જેનાનંદ પુસ્ત Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રેમજી પારેખને શત્રુંજય-સંઘ. કાલય, સુરત) તે વર્ષના છ વદિ ૧૦ ભમવાર તપાગચ્છના વિજયદયાસૂરિના ગચ્છમાં વિનીતસાગરના શિષ્ય ભાજસાગરે તપાગ છના સ્વ. વિજયપ્રભસૂરિના શિષ્ય હેમવિજયગણિના શિષ્ય પ્રતાપવિજય ગણના શિષ્ય પં. રૂપવિજય ગણિની અભ્યર્થનાથી સૂચિત નામના નગરમાં તપા રત્ન શેખર સૂરિકૃત આચારપ્રદીપ નામના સંસ્કૃત ગ્રંથપર ગૂ માં બાલાવબોધ ર. (તેની સં. ૧૮૪૭ની ડભોઈમાં લખેલી પ્રત જે. એ. ઇ. ની પિ. નં. ૫૭ માં નં. ૧૧૦૩ માં ૨૩૨ પ્રતની મેજુદ છે.) ૧૨૭. સં. ૧૭૯૯ ના વૈ. શુ ૩ ને દિને સુરતમાં ઉપર્યુકત ઉત્તમવિજયે સંયમશ્રેણુગર્ભિત મહાવીર સ્તવન રચ્યું વળી સમાગચ્છના વિજયસિંહસૂરિ સંતાનીય ભાણવિજયશિષ્ય જિનવિજયે સં. ૧૭૯૯ ના શ્રાવણ વદ ૧૦ ગુરૂવારે સુરતમાં ધનાશાલિભદ્ર રાસ રચીને પૂર્ણ કર્યો. (જેન ગુર્જર કવિઓ ભાગ ૨ પૃ. ૫૬૯) ૧૨૮. તપાગચ્છના ભટ્ટારક વિજયદયાસૂરિએ સુરતમાં ૧૪ (કેઈ કહે છે ૯) ચેમાસાં કર્યા હતાં. સં. ૧૭૯૯ માં તેમને ત્યાં ચોમાસું હતું ત્યારે તેમની પાસે રહેનાર સત્યસાગર મુનિએ પરમ શ્રાવક શાહ લાધેજીના આગ્રહથી વછરાજ રાસ રચો. ( જૈન ગૂર્જર કવિઓ ભાગ ૨ પૃ. ૫૮૮). ૧૨૯. સં. ૧૭૯૯ ના આશે શુદ ૧૫ રવિવારે સુગુણસુંદર શિષ્ય પક્વસુંદરે સુરતમાં પિતાના માસા દરમ્યાન નવવાડી પર સઝાય રચી (કે જેની સં. ૧૮૧૪ મૃગશર વદિ ૧૦ દિને સૂરત બંદર નગરે મુનિ જિતવિજયે લખેલી પાંચ પત્રની પ્રત પં. અમરવિજય ગણિને સીનેર ભંડારમાં છે ). Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સુરતને જૈન ઇતિહાસ, ૧૩૦. અઢારમા શતકના અંત ભાગમાં વિજયલક્ષ્મી મૂરિની ગૃહસ્થાવસ્થામાં છ વર્ષની ઉમર હતી ત્યારે તેને સુરતમાં વિજયસૌભાગ્યસૂરિ પાસે મોકલવામાં આવેલ અને ત્યાં ધર્મ શિક્ષણ માટે સુરતના સંઘે ગોઠવણ કરી, આવશ્યકથી શરૂ કરેલ અભ્યાસ જૈન શાસ્ત્ર, અલંકાર, કાવ્ય, ન્યાય, વ્યાકરણ આદિ વિદ્યાનાં જુદાં જુદાં ક્ષેત્રો સુધી ફેલાયો જેનો પરિપાક આપણે એમના ગ્રંથમાં સવિશેષપણે જોઈએ છીએ. વિશેષાવશ્યક એમણે ન્યાયશાસ્ત્રની મદદ વડે સારી રીતે ધાર્યું હતું. વિદ્યાપ્રાપ્તિ કરવાના પ્રસંગ વિષે બોલતાં રાસકાર જે દે દેવ જતિપણું તે, દેજે વાનાં ચાર, સુકંઠ ને સ્વરૂપતા, પડવું ને ગુરૂવાર (જૈન યુગ પુ. ૧ પૃ. ૨૫૧ “વિજયલક્ષ્મી સૂરિ) ૧૩૧. આ શતકને અંતે પ્રસિદ્ધ કવિ (ચંદ રાસના કર્તા) મેહનવિજય (સં. ૧૭૫૫ થી ૧૭૮૩ જૈન ગૂ. કવિઓ ભાગ ૨ પૃ. ૪૨૮) નું સુરતમંડણ પાર્શ્વ સ્તવન સ્મરીશું :– પાસ જિનંદા માતા વામજીકે નંદા રે, તુમ પર વારી જાઉં ખોલ ખોલ રે. હારે દરવાજે તેરે ખેલ ખોલ રે, | હમ દરસન આયે તેલ તેલ રે–દરવાજે ૧ પૂજા કરંગી મેં તે ધૂપ ધરંગી રે, કુલ ચઢાઉંગી બહુ મેલ મોલ રે–દરવાજે ૨ તે મેરા ઠાકર મેં તેરી ચાકર, એક વાર મેસું બેલ બેલ રે–દરવાજે ૩ Page #90 -------------------------------------------------------------------------- ________________ અઢારમું વિ. શતક ઉત્તરાર્ધ. સુરતમંડણ સુંદર મૂરત, મુખડું તે ઝાકમ ઝોલ ઝોલ રે—દરવાજે. ૪ રૂપ વિબુધન મેહન ભણે, રંગ લાગે ચિત ચલ ચલ રે–દરવાજે ૫ ૭ વિક્રમ ૧૯ મું શતક. ૧૨ તપા ગ૭ના ન્યાયસાગરના શિષ્ય જયસાગરે તીર્થમાલા સ્તવન સં. ૧૮૦૧ માં રચ્યું છે તેમાં ૧૭ મી કડી એવી છે કે –[જેન યુગ પુ. ૪ પૃ. ૪૪૨] સુરત ને કાનેરમાં, આઠ છે જિન પ્રાસાદ દેહરાસર અતિ દીપતા, જગમાંહિ જશવાદ સુરંત મંડણ કલીકુંડ, વલી ભાભે ધૃતકલેલ ભવિયણું જગવલભ ને સહસફણે, જુહારે નિસા પિલ ભવિયણ ૩૧. ૧૩૩. સં. ૧૮૦૨ ના આસો સુદ ૧૨ રવિએ સુરત બંદરમાં ઉપર્યુક્ત જ્ઞાનવિમલ સૂરિકૃત ઉકત અશોકચંદ્ર રોહિણી રાસની પ્રતિ લખાઈ; અને ૧૮૦૩ ના આસો માસે શનિવારે ષિ રાઘવજી શિષ્ય ઋષિ મનજીએ બાઈ પાંખડી પડનાર્થે સુમતિહસની સં. ૧૭૧૩ માં રચેલી વૈદભી ચોપઈની પ્રત ચાર પત્રની લખી (નં. ૨૪૦૭ શ્રી મુકિત કમલ જેન મેહન જ્ઞાનમંદિર વડોદરા જે. – કવિઓ ૩ પૃ.) ૧૩૪ જેનો ઉલ્લેખ ઉપર આપણે કરી ગયા છીએ તે ઉદયસાગર સૂરિએ સાધુ યોગ્યવિમલ અને દર્શન સાગરની પ્રાર્થનાથી શ્રીમાલી વંશના દેવગુરૂભક્ત કીકાના પુત્ર કચરાએ કાઢેલા સંઘની Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૬ સુરતને જૈન તિહાસ. સાથે યાત્રા કરતાં જિનરાજની ભકિતને માટે ‘સ્નાતૃ પંચાશિકા’ નામના ગ્રંથ સંસ્કૃતમાં સ. ૧૮૦૪ ના પોષ સુદ ૧૫ ને સોમવાર દિન પાલીતાણામાં રચ્યા છે. ૧૩૫. આ કચરા શાહના ઉલ્લેખ ઉપર આવી ગયા છે. તેમણે કાઢેલા ઘનું વર્ણન પ્રસિદ્ધ અધ્યાત્મી દેવચંદ્રજીના શિષ્ય મતિરત્ને સિદ્ધાચલ તીર્થયાત્રા પદ્યકૃતિ (જુએ પ્રાચીન તીર્થંમાળા સંગ્રહ) એ નામની પાંચ ઢાળમાં રચી તેમાં કયુ છે, તેને રચ્યા સંવત્ આપેલ નથી તેમ સંધ નીકળ્યાનેા સંવત્ આપેલ નથી પણ તેની મિતિ કાર્તિક શુદ ૧૩ આપેલ છે. આમાં વિગત એ છે કેઃ— મૂળ પાટણના રહીશ અને રવજીશાના કુલમાં થયેલા વૃદ્ધશાખીય (વીસા) શ્રીમાલી કચરા કીકા પોતે ત્રણ ભાઈ સહિત સુરત આવ્યા. તેણે શત્રુંજયને તિર્તક શુદ ૧૩ ને (સ ંવત્ આપ્યા નથી) કાયે . રૂપચંદ નામના શેઠ પણ સંધવી તરીકે જોડાયા. ડુંબસ (ડુમસ) આવી ત્યાંથી ભાવનગર આવ્યા કે જ્યાં ભાવસિંહજી (કે જેમણે સ. ૧૭૭૯ ના વૈશાખ શુદ ૩ ને દિને ભાવનગર વસાવ્યું હતું અને જેએ ૬૧ વર્ષ સુધી સ્વતંત્રપણે રાજ્ય કરી સ. ૧૮૨૦ માં સ્વસ્થ થયા. આ તેજ ભાવસિંગ હાઇ શકે કે જેના ઉલ્લેખ સ. ૧૭૭૦ માં સુરતના સૌંધવી પ્રેમજી સવજીના સંઘને મળેલા તેના શલાકામાં જણાવેલ છે) રાજ્ય કરતા હતા. તેમણે ચાંચીઆને જેર કરી જગાત એછી કરી સમુદ્રને નિર્ભય અને વેપારીઓને આબાદ કર્યા હતા. આ સધને માન આપવા ભાવસિંહજીએ ત્યાંના શેઠ કુઅરજી શેને બીજા આગેવાન સાથે Page #92 -------------------------------------------------------------------------- ________________ અઢારમું વિ. શતક ઉત્તરાર્ધ. સામે જવા કહ્યું. તે રીતે સંઘને માન આપ્યું, ત્યાંના આદીશ્વરનાં દર્શન કર્યા ને સંઘે પૂજા કરી. રાજાને સાથે આવવા વિનતિ કરી ને રાજાએ તે માટે ચોકીદાર વગેરે માટેનું લાગત ખર્ચ માંગ્યું. કચરાશાએ દસ્તુર જે ચગ્ય હોય તે આપવા કબૂલ્યું એટલે રાણાજી લશ્કર સાથે સંઘ ભેગા નીકળ્યા (કાર્તિક વદિ ૧૩). ચોથે દિન વરતેજ, પછી કનાડે આવ્યા સાથે ઉત્તમવિજય પંન્યાસ, વિમલ તપસ્વી, ખરતરગચ્છી દેવચંદ્રજી હતા. પાલીતાણના રાજા પૃથ્વીરાજજી (જેને પણ અગાઉ ઉલ્લેખ થઈ ગયો છે) ના કુંવર સામા આવ્યા કે જેને સંધવીએ પહેરામણું કરી. કુંવર શ્રી નવઘણુ સંઘ સાથે ગારીઆધર સુધી આવ્યા ને માગશર શુદિ ૧૩ દિને શત્રુંજયની, જાત્રા કરી. પછી પાલીતાણ આવ્યા, હમેશ યાત્રા થતી રહી ઉપદેશ શ્રી દેવચંદ્રજી અને ઉત્તમવિજયજીને ચાલુ થયો એટલે ખંભાતથી જીવણશાહ સંધવી ખંભાત, ઘોઘા, ભાવનગરના લોકોનો સંઘ લઈ આવ્યા; વેલાવલ પાટણથી રામચંદ્રશા અને દક્ષિણથી મેઅર ગામને સંધ લઈ ગલાલશ. એમ અનેક સોએ આવી યાત્રા કરી. સુરતથી વિધિપક્ષ (આંચલ ગ૭) ના (ઉપર્યુક્ત) ઉદયસાગરસૂરિ, તપાગ ચ્છના પાઠક સુમતિવિજય આદિ અનેક સાધુઓ અદિને ચતુર્વિધ સંધ મળ્યો. પિશ શુદિ ૧૩ દિને ઇંદ્રમાલનો ઉત્સવ થયો. સફલ યાત્રા કરી સંધ સુરત જવા પાછો વળ્યો, ભાવનગર થઈ સુરત આવ્યો. શેઠ કચરા કીકાને પુત્ર તારાચંદ, ફત્તેચંદ પુત્ર ઝવેરચંદ રૂપચંદ સંઘવીને પત્નિ દેવબાઈથી થયેલ પુત્ર લાલચંદ તથા તેને ભાઈ મીઠાચંદ સૌને સંધ યાત્રા કરી પાછા ફરતાં અતિ આનંદ વોયે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સુરતને જેન ઈતિહાસ ૧૩૬. આ સંધ સં. ૧૮૦૪ માં નીકળ્યો હતો એ વાતનું પ્રમાણુ દેવચંદ્રજી પિતાના સિદ્ધાચલ સ્તવનમાં ચેખું કહે છે - સંવત અઢાર ચીડોત્તર વરસે, સિત મૃગસર તેરસીયે શ્રી સુરતથી ભક્તિ હરખથી, સંઘ સહિત ઉલ્લસિયે કચરા કીકા જિનવર ભક્તિ, રૂપચંદ ગુણવંતજીએ શ્રી સંઘને પ્રભુજી ભેટાવ્યા, જગપતિ પ્રથમ આણંદજીએ. –શ્રીમદ્દ દેવચંદ્રજી ભાગ ૨ પૃ ૯૧૭. ૧૩૭. સં. ૧૮૦૭ ના વૈ શું ૩ બુધવારે શ્રીમદ્દ થશેવિજયજીકત ૧૨૫ ગાથાના સીમંધર સ્તવનની ૧૦ પત્રની પ્રતિ 'પં. વિનીતવિજયે શ્રાવિકા લહેરીબાઈ પનાર્થે લખી (નાહટા સંગ્રહ વાંકાનેર.) ૧૩૮ સં. ૧૮૦૫ અને ૧૮૧૦ ની વચ્ચે ઉત્તમવિજયજી સાથે પદ્યવિજયજી સુરત આવ્યા હતા અને સુવિધિવિજય પાસે શબ્દ શાસ્ત્ર, પંચ કાવ્ય, મદાલસા આદિ નાટક, છંદશાસ્ત્ર, અલંકારને અભ્યાસ કર્યો. તારાચંદ સંઘવીએ તેમની સુંદર બુદ્ધિ જોઈ ધન ખર્ચે પંડિત રાખી દઈ તેમને ન્યાય શાસ્ત્ર ભણાવ્યું. પછી ઉત્તમવિજયજીએ ગુરૂ પાસે જૈન ન્યાય, મહાત્માત્ય, અંગ ઉપાંગ મૂલ સૂત્ર, પાંચ કર્મ ગ્રંથ, કર્મ પ્રકૃતિ આદિને અભ્યાસ કર્યો. ૧૩૯ ઉપયુક્ત કલ્યાણસાગરસૂરિએ અમદાવાદમાં સં. ૧૮૦૮ વિજય દશમીને ગુરૂવારે પિતાના શિષ્યને સૂરિપદ આપી પુણસાગરસૂરિ નામ સ્થાપ્યું. ત્યાર પછી ત્યાં એવામાં સૂરતનો સંધ સિદ્ધાચલની યાત્રા કરી અમદાવાદ આવ્યો (આ સં. ૧૮૧૦ નો Page #94 -------------------------------------------------------------------------- ________________ એગણીસમું વિ. શતક. કચરા કીકાને સધ હાવા જોઇએ). તે સધે ગુરૂને સૂરત પધારવા વિનતિ કરતાં તે સ્વીકારી ગુરૂ સૂરત પધાર્યાં. સંઘે મહાત્સવ કર્યા. ત્યાં તેમણે સ' ૧૮૧૧ જેઠ વદ ૨ ને બંને સ્વવાસ કર્યાં. (જીએ કલ્યાણસાગરસૂરિ રાસ છે. ઐ ગૂ. કાવ્ય સંચય. ) ૮૯ ૧૪૦. વિશેષમાં દેવચંદ્રજીના જીવનચરિત્ર રૂપે એક કવિએ સ. ૧૮૨૫ માં રચેલ ‘દેવિલાસ’ નામના રાસમાં (શ્રી બુદ્ધિસાગરસૂરિ ગ્રંથમાલા નં. ૧-૩-૧૦૪) જણાવ્યું છે કે સ. ૧૮૧૦ માં કચરાશાહે શત્રુજયનેા સંધ કાઢ્યા તે સ થે દેવચંદ્રજી પધાર્યા અને શત્રુંજય ઉપર સાર્ડ હજાર દ્રવ્ય ખર્ચી જિનબિંબની પ્રતિષ્ઠા કરી. આ સંબધી એક લેખ શત્રુંજય પર હાથી પાળ તરફ જતાં દક્ષિણે આવેલા દેવાલયમાં (વિમલવસી લિસ્ટ પૃ. ૨૦૭ નં. ૨૮૫ ખુડ્લર સંગ્રહ.) મળી આવે છે તેને સાર આ પ્રમાણે છેઃ— “સંવત્ ૧૮૧૦ માહ શુક્ર ૧૩ મંગળવાર, સંધવી કચરા કીકા વગેરે આખા કુટુએ સુમતિનાથની પ્રતિમા અણુ કરી સર્વ સૂરિએ પ્રતિષ્ઠા કરી ” ( શ્રી જિનવિજયજી સ`પાતિ પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ ૨ અવલેાકન પુ. પર ) ૧૪૧. સ. ૧૮૧૦ કાર્તિક શુદ્ધિ ૧૭ ગુરૂવારે સૂર્યપુરમાં ચાતુર્મોસ કરીને સ્થિત થયેલા ‘સંધમુખ્ય સધનાયક સંધલારપુર ધર સંધમુખ્યતિલકાયમાનદિનમી અધિકતેજપ્રતાપસમાન સાહ શ્રી સેહજી કૃષિ સા લાલ સાહુ અમીચંદ સાહાષ્ય દાનાત્ તસ્ય આમ્રહાત્ જ્ઞાનેન સાક્ષ્ય કૃત સ્વયં ભક્તિભાવેન' લખાવેલ અને પ. અમરવિજય ગણિ શિષ્ય ૫ સૌભાગ્યવિજય ગણુિ શિષ્ય મુનિ Page #95 -------------------------------------------------------------------------- ________________ સુરતને જૈન ઇતિહાસ. હિતવિજયે જિનવિજય કૃત ધના શાલિભદ્ર રાસની પ્રત ૧૪૨ પત્રમાં લખી. (દા. ૬ નં. ૯ ખેડા ભંડાર.) ૧૪૨. સં. ૧૮૧૩ માર્ગશિર્ય વદિ ૨ દિને શ્રી સૂરત બંદર મણે ગોપીપુરા મધે શ્રી પાર્શ્વનાથ પ્રસાદાત કનકકુશલે ( સં. ૧૬૫૫ માં) સંસ્કૃતમાં રચેલી સૌભાગ્ય પંચમી કથાની પ્રતિ ૯૭ પત્રની લખાઈ (નં. ૨૪૧૬ નાહટાને અભય પુસ્તક ભંડાર ) ૧૪૩. સં. ૧૮૧૩ અને ૧૪માં એમ બે ચોમાસા પદ્યવિજય જીએ સુરતમાં કર્યા. તે વખતે તારાચંદ સંઘવીએ ત્યાં ઉપધાન વહ્યાં અને માલપણનો મોટો ઉત્સવ કર્યો. સં. ૧૮૨૧ માં સિદ્ધપુર ચોમાસું કરી સુરત આવ્યા. ત્યાં જેને ન્યાય પૂર્વક મહાભાષ્યમાંથી વ્યાખ્યાન કરી લોકોને નયવાદ, યુક્તિવદને પરિચય કરાવ્યો. ૧૪૪. સં. ૧૮૧૪ આસપાસ ઉપર્યુક્ત ઉત્તમવિજયના શિખ્ય રત્નવિજયે સુરતમાં વસી (૨૪ જિન સ્તવન) ની રચના કરી. ૧૪૫. સં. ૧૮૧૫માં ફો. શુ. ૭ સેમે વૃદ્ધ શ્રીમાળી દેવચંદ ભાર્યા જીવી બાઈના કરાવેલ શાંતિબિંબ અને શ્રીમાળી શાંતિદાસે કરાવેલ આદિનાથ બિંબની તથા બીજાં બિંબની પ્રતિષ્ઠા આંચલ ગ૭ના ઉક્ત ઉદયસાગર સૂરિએ કરી; (જુઓ લેખ ને. ૧૮૮ થી ૧૯૨ સુરત જેની પ્રતિમા લેખ સંગ્રહ) : * સં. ૧૮૧૫ વૈશાખ શુદિ ૭ રવિવારે તૃણપુરે સુરતમાં) સૂર્યમંડણ પાર્શ્વ પ્રસાદ વડે ભ૦ વિજયપ્રભસૂરિ શિ. હિમવિજય : શિષ્ય પ્રતાપવિજય શિષ્ય રૂપવિજય ગણિ શિષ્ય માનવિજયે સ્વ શિષ્ય કસ્તુરવિજય ગણિ વાચનાથે કાંતિવિજય કૃત મહોબલ મહા Page #96 -------------------------------------------------------------------------- ________________ ૯૧ ઓગણીસમું વિ. શતક. સુંદરી રાસની ૮૮ પત્રની પ્રત લખી (સુમતિરત્ન લાયબ્રેરી ખેડા) તથા આ વર્ષમાં ( મણીરત્નીય ) નવતત્ત્વાનિની હસ્તપ્રત ઋષિ વાધજીએ લખી ( જૈનાનદ પુસ્તકાલય, સુરત ન. ૧૮૩૧ ) ૧૪૬. સ. ૧૮૧૭ના વૈશાખ વિદ્૧ સુધવારે અમૃતવિજયે ( સ. ૧૭૫૦માં લાવિજય શિષ્ય સૌભાગ્યવિજય કૃત . તીમાલા સ્તવન કે.જે પ્રાચીન તીર્થં માલા સંગ્રહમાં પૃ. ૭૩ થી ૧૦૦ માં પ્રકટ થયેલ છે તેની ) ૧૧ પત્રની પ્રત શ્રી સૂર્યપુર મધ્યે શ્રી સૂર્યમંડન પા પ્રસાદાત્ ' લખી ( કે જે પ્રત પાલીતાણામાં આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તકના અંબાલાલ ચુનિલાલના ભડારમાં મેાદ છે. ) 6 ૧૪૭, સ. ૧૮૧૮માં ઉપાધ્યાય વિનયવિજય અને યોાવિજય મળીને પૂર્ણ કરેલા શ્રીપાલરાસની ૫૬ પત્રની પ્રત સુરત મધ્યે આશે। વદ ૫ દિને ભીમજીએ લખી ( પેથી ૧૩ ન. ૨૪૩ દાન સાગર ભંડાર વીકાનેર. ) ૧૪૨. સ’. ૧૮૧૯ આપાઢ વિંદ ૧૩ રિવવારે સુરતિ બિંદિર મધ્યે વાચક જયચંદ ગણિએ જયરગ-જેતસી કૃત કયવન્ના રાસની ૨૩ પત્રની પ્રત લખી (દા. ૨૦ નં. ૨૧ સીમંધર સ્વામીના ભંડાર સુરત.) ૧૪૯. આનૂ ઉપર સંવત્ ૧૮૨૧ના કાક વદ ૫ ના લેખ છે. (શ્રી સોંધવી: તારાસ (ચંદ: ઈ (*) તે સહ. ...શ્રી સુરત દરનઃ શ્રી આદેસર૭ઃ દેરનુઃ ક.. કરાવસઃ...’ (લેખ ન. ૨૩૮ આથ્રૂ ભાગ ૨ :જો-મુનિ જયંતવિજય ) તેમાં સુરતના સંધવી તારાચંદના ઉલ્લેખ છે. * Page #97 -------------------------------------------------------------------------- ________________ સુરતને જેન ઈતિહાસ. ૧૫૦. સં. ૧૮૨૧ માગશર શુદિ ૩ સોમવારે સુરત મળે શા. પ્રેમચંદ સખી પઠનાર્થે દેવચંદજી કૃત ચોવીશીની ૧૫ પત્રની હસ્તપ્રત લખાઇ (પ. ૧૩ વડા ચૌટા ઉપાશ્રય ભં. સુરત) - ૧૫૧. સં. ૧૮૨૨ ના માઘ શુદિ ૧૩ ને દિને સંઘવી તારાચંદની સંઘભક્તિ ઉલ્લાસી. શંખેશ્વર પાર્શ્વ આદિ ૨૯૫ જિન બિંબની પ્રતિષ્ઠા સિદ્ધાચલ પર કરવાની વૃત્તિ થતાં પદ્મવિજયજીએ શાસ્ત્રાનુસાર તેની પ્રતિષ્ઠા કરીને તેની ઈચ્છા પૂરી કરી. (જુઓ પદ્મવિજય નિર્વાણરાસ. જેન ઐરાસમાળા.) ૧૫ર. સં ૧૮૨૩ માં આંચલિક ગચ્છના ઉદયસાગર સૂરિ (કે જેનો ઉલ્લેખ ઉપર થઈ ગયું છે તેના પટ્ટધર તરીક) એ આચાર્ય પદ તેમના શિષ્યને આપી કીર્તિસાગર સૂરિ નામ સ્થાપ્યું. આ વખતે શા ખુશાલચંદ તથા ભુખણદાસે છ હજાર ખર્ચ મહત્સવ કર્યો. ૧૫૩. આ કીર્તિસાગર સૂરિના પટ્ટધર તરીકે આચાર્ય અને ગચ્છશ પદ સુરતમાં સં. ૧૮૪૩માં પુણ્યસાગર સુરિને અપાયું અને તેને મહોત્સવ શા લાલચંદે કર્યો. આ પુણ્યસાગર સૂરિના પટ્ટધર રાજેન્દ્રસાગરને જન્મ સુરતમાં થયો હતો ૧૫૪. ઉક્ત ઉદયસાગર સૂરિના શિષ્ય દર્શનસાગરે સં. ૧૮૨૪ મહા શુ. ૧૩ રવિને રોજ સુરતમાં વડાચૌટાના ભાઈસાજીના ઉપાશ્રયમાં રહીને આદિનાથ રાસ રચ્યું. : તે વખતે કપુરચંદ વંશદીપક તેના પુત્ર શાહ ખુશાલચંદ હતા કે જેણે ઉપાશ્રય ધર્મશાલા પ્રમુખ શુભ કાર્ય કર્યા હતાં તેમ પારેવાડ જ્ઞાતિના Page #98 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમું વિ. શતક. નિહાલચંદ ગછના રાગી અને ધર્મપ્રેમી હતા, તેમ મેહનદાસના પુત્ર ભૂખણદાસે અતિ આડંબરથી બિંબ) પ્રતિષ્ઠા કરાવી હતી, અને વ્રતધારી ગલાલશાહના પુત્ર સકલચંદ શાસન પ્રેમી હતો. આગમગચ્છને સિંહરત્ન સૂરિના શિષ્ય હેમચંદ્રના આગ્રહથી ઉક્ત રાસની રચના થઈ હતી. (હાલ છપાત જેન ગૂ ક. ભાગ ૩ જે પૃ ૧૨૨) ઉક્ત સૂરિજી સુરતમાં સં. ૧૮૨૬ ના આશો સુદ ૨ દિને સ્વર્ગસ્થ થયા. ૧૫૫. સં. ૧૮૨૫ કા. વ. ૧૦ શનિવારે શ્રી હરિપુરા મળે શ્રી સંભવનાથ પ્રસાદાત શ્રી હેમરાજ પઠનાર્થે પાર્ધચંદ્ર સૂરિ ગચ્છના મુનિએ સકલચંદ્ર કૃત સત્તરભેદી પૂજાની પ્રત લખી ( ૪ પત્ર વીરમગામ લાયબ્રેરી.) ૧૫૬. સંવત ૧૮૨૬ માં તારાચંદ શેઠે સુરતને સંઘ લઈને રાજનગર આવી શ્રી શત્રુંજયની જાત્રા કરી અને તેની સાથે તારંગા, આબુ, ગેડી શંખેશ્વર પાર્શ્વને ભેટયા. એ વાત સેમવર્ધનના સં. ૧૮૭૦માં રચેલા શાંતિદાસ વખતચંદ શેઠના રાસની ઢાલ ૩૮ માં મળી આવે છે – સંવત અઢાર છવીસમાં રે લોલ તારાચંદ સંધ જેય રાજનગરે તે આવીને રે લાલ, સુરત વાસી સંઘ લેઈ. તારંગા આબુ ભેટી કરી રે લાલ ગેડી શંખેસર પાસ ઉભી સેરઠ નેમનાથજી રે લાલ સિદ્ધગિરિ ભેટો ઉલ્લાસ —જેના ઐતિહાસિક રાસમાળા ૮૩-૮૪ Page #99 -------------------------------------------------------------------------- ________________ સુરતને જેન ઈતિહાસ. ૧૫. સંઘવી તારાચંદના સંધમાં અંચળ ગચ્છના ઉદયસાગર સૂરિ અને તેમના શિષ્ય તિલકચંદ હોવા જોઈએ એમ તેના રચેલ સિદ્ધાચલ સ્તવન (જેન પ્રબોધ પૃ. ૩૧૭) ની છેલ્લી બે કડી પરથી જણાય છેસંઘવી તારાચંદને સંઘ, ભૂષણદાસ મલ્યા મનરંગ - એ તે જાત્રા કરે સર્વ સંધ, મનોહર મિત્ર એ ગિરિ સે. ૯ શ્રી વિધિ પક્ષ ગ૭પતિ રાય, ઉદયસાગર સૂરિ સુપસાયા શિષ્ય તિલકચંદે ગુણ ગાયા, મનહર મિત્ર એ ગિરિ સે. ૧૦ ૧૫૮. સુરતના સંઘ સાથે જિનવિજ્યજી પાલીતાણા ગયેલા તે વખતનું સં. ૧૮૨૮ પોશ શુદિ ૧૪ ને દિને શત્રુંજય સ્તવન” તેમણે રચ્યું છે તે કેટલીક મહત્વની ઐતિહાસિક હકીકત પૂરી પાડે છે. (જેનયુગ ૫૦ ૧ પૃ. ૨૫૨) - ૧૫૯. સં. ૧૮૨૭ને શ્રાવણ શુદિ ૮ ચંદ્રવારે ૫. દેવે સા વિમલચંદના પઠનાર્થે સક્લચંદ્ર કૃત સત્તરભેદી પૂાની પ્રત એક ચોપડામાં (મુનિમાણેક પાસે) લખી. ૧૬૦. સં. ૧૮૨૭ અને ૨૮ માં ઘણું મોટા પ્રતિષ્ઠા મહેસંવે ખરતરગચ્છના જિનલાભ સૂરિના ઉપદેશથી અને સુરતના ભાઈદાસ નેમિદાસના દ્રવ્યથી થયા અને તેથી સં. ૧૯૩માં લાધા શાહે ચૈત્યપરિપાટીમાં ગણાવેલાં બિબામાં ઘણું વધારે થયે. તે સંબંધી હકીક્ત એમ છે કે ખરતરગચ્છનાં ચૈત્યો સુરતમાં નાણાવટ હનુમંત પિલમાં અજિતનાથનું અને ગોપીપુરામાં શીતલ નાથનું તથા બીજું એમ ત્રણ હતાં. સં. ૧૮૨૭ વૈશાખ શુદિ ૧૨ દિને આદિ Page #100 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમું વિ. શતક. ગેત્રીય શાહને મિદાસના પુત્ર ભ ઈદાસે કરાવેલ ત્રણ ભૂમિના પ્રાસાદમાં શીતલનાથ, સહસ્ત્રફણા પાર્શ્વ, અને ગાડી પાર્શ્વ આદિ ૧૮૧ બિબની પ્રતિષ્ઠા જિનલાભ સૂરિએ કરી તથા સં. ૧૮૨૮ વૈશાખ શુદિ ૧૨ ને દિને ત્યાંજ દેવગૃહમાં શ્રી મહાવીર આદિ ૮૨ બિબોની પ્રતિષ્ઠા કરી (ક્ષમા કલ્યાણ કૃત ખરતર ગ૭ પટ્ટાવલી). આ સંબંધમાં ઉક્ત સૂરિએ રચેલાં વિવિધ સ્તવને (પૃ. ૧૫૮થી ૧૭૧ ) માંથી કેટલીક હકીકત મળી આવે છે. સુરત (શીતલાદિ) પ્રતિષ્ઠા સ્તવનમાં જણાવેલ છે કે ૧૮૨૭ વૈ. શુ. ૧૨ ને દિને શીતલનાથની તે સૂરિએ પ્રતિષ્ઠા કરી, અને ૧૮૨૮ના વૈ. શુ. ૧૨ ગુરૂવારે ગાડી પાર્શ્વની, વીર બિંબની, જીવિત મૂર્તિ પદ્મનાભ (શ્રેણિકનો જીવ ભવિષ્યમાં થનાર તીર્થકર ) ની પણ તેમણે પ્રતિષ્ઠા કરી મૂલ નાયક વીર બિંબ અને અન્ય ૨૩ જિનનાં બિબ, અજિત જિન આદિ એક ચૈત્યમાં સ્થાપિત કર્યા અને તે સૂરિના ઉપદેશથી શ્રાવક ભાઈદાસે સર્વ કર્યું. ભૂમિગૃહમાં સહસ્ત્રફણા પાર્શ્વની સ્થાપના કરી. અતીત જિનમાંથી કેવળજ્ઞાની પ્રથમ જિનના નૂતન બિબની, અનાગત જિનમાંથી પાનાભની જીવિત મૂર્તિની, વિહરમાન જિનમાંથી સીમંધર સ્વામીની મૂર્તિની સ્થાપના ભાઈદાસે કરી અને તેની પ્રતિષ્ઠા જિનલાભ સૂરિએ કરી–સં. ૧૮૨૮ વૈ. શુ. ૧૨ બહસ્પતિ વાર. ગોપીપુરામાં શીતલનાથ ચૈત્યમાં ખરતર ગ૭ના ગુલાલચંદ, મુલતાની મંછારામજી ભક્તિ કરે છે અને સંઘમાં સ્વશક્તિ અનુસાર ખર્ચ કરે છે. સંઘે વૈ. વ. ૫ ગુરૂએ જિનવરનું અષ્ટોત્તરી સ્નાત્ર કર્યું. ૧૬૧. ઉક્ત ભાઈદાસ નેમિદાસ તે સવાલ વંશના એટલે એસવાલ જ્ઞાતિના શ્રદ્ધાવાન શ્રીમંત શ્રાવક હતા. Page #101 -------------------------------------------------------------------------- ________________ સુરતને જૈન ઇતિહાસ. ધન્ય ધન્ય જ્ઞાતિ એસ વંશ વીરને શાસન ભાવે મુદા ધન્ય ધન્ય ચતુર્વિધ સંધ શ્રદ્ધા રાખે શ્રી અરિહંતની. ધન્ય ધન્ય શ્રી નેમીદાસ તસ કુલે ભાઈદાસે બિંબ સ્થાપન કિયા એસ વંશ ભૂપાલ જેહવા તેવા થયા જિન શાસને. દ્રવ્ય ખર્ચો જલધર આષાઢા વચ્ચે તિમ દ્રવ્ય ખર્ચતા શ્રી ગુરૂના ઉપદેશ એવી ધર્મ કરણ ચિત્તમેં વસી. નવકારસી ભોજન ધૂતપૂર અન્ય મિષ્ટાન્ન વિધિ યુક્તા સુવિહિત ખરતર ગચ્છ સ્વચ્છતા સુરસિધુને તુલ્યતા. –જિનલાભ સૂરિ કૃત સ્ત. પૃ૧૬૯-૧૭૦ તે શ્રાવક સંબંધી વગાન એક કવિએ સ. ૧૮૨૭ વૈશાખ શુકલ દ્વૉદલ્યાં દિને શ્રી સૂર્યપુરે ભાઈદાસય યશવર્ણન કૃતં પ્રતિષ્ઠાવસરે' એમ છેવટે લખીને સુન્દર રીતે હિન્દીમાં કર્યા છે વાકાનેરના શ્રીયુત ભંવરલાલ નાહટાની કૃપાથી અત્ર ટાંકું છું | સવૈયા એકત્રીસા શીતલ જિનેસરકે ન હી પ્રાસાદ કીને, ન હી બનાય બિબ ઈષ્ટ લાભ લીને હૈ પ્રતિષ્ઠા મહોચ્છવ રચિકે અનેક રીત, નૌકારસી જિમાય સુકવિ દાન દીને હૈ વ્યહી કલિયો લાહ લેક ભનૈ વાહવાહ, ભાગ્યબલી ભાઇદાસ ઐસે કામ કિને હૈ ઓસવાલ વંશ રૂપ જાન હૈ સકલ ભૂપ, નેમિક સુતત્ર સુતૌ કુલમૈ નગીને હૈ. ૧ Page #102 -------------------------------------------------------------------------- ________________ એગણીસમુ વિ. શતક. સવત સય અઢાર વસ માધવ માસ ઉદાર શુકલ ખરતર ગચ્છપતિ ગહિર શ્રીય કિરીયાવ ત વિલ સત્તાવીસહ પખ માસ દીસહ જિનલાભ સૂરીસર સારી શાલાધર કીધ પ્રતિષ્ઠા શુભકરૂ કૃપાલ ધરા શુભ વાર મુદ્દત શુભ લગન દુખહરણુ અનુપમ સુખ યણ જૌ શીતલ જિનવરૂ. ૨ સિરદાર ધરમ દાતાક સદ્ધર અભ્યર વાણી ધારીધર યેશ ઉજ્જવલ જગ્ જાસ અહા દાતા નહી ગુરૂભગત ગુણવાન ૧૪ મુખ માધુર સતધારી સત વાચ પ્રસિદ્ધ જગ સિગલે જાણી નેમિ સુતન નિલ સહિત ભાઇદાસ ભણીયે આશીસ એર કવિ ઉચ્ચરે જગમે એ ચિર’જીજીયે. ૩ ૧૬૨. ઉપરની પ્રતિષ્ઠા વખતે પ્રસિદ્ધ અધ્યાતી શ્રી જ્ઞાનસારજી પણ હાજર હતા એમ તેમણે સુરતમાં સ્વહસ્તે લખેલા પેતે રચેલા ઉપરના સહસ્ત્રફણા પાર્શ્વના સ્તવન પરથી અનુમાન થાય છે તે સ્તવન નીચે પ્રમાણે છેઃ— જગ સેહનાં જિનરાયા--એ દેશી અવિકારી વલિ અરિન્યાસી સિવ પદ સેત્સુખ સુવિલાસી રે ઉજવલ ગુણ ગણુ પદ્મપત્ર વણે પ્રભુ ૯૭ રે-જગ જી૦૧ જગજીવનાં જિનરાયા તેારા સુરનર પ્રણમૈ પાયા સેહૈ, મુખ મટરું મનડું માઢે રે જગ જી૦ દીપૈ, જગચક્ષુ કાડ દ્યુતિ થૈ રે જગ જી૦ ૨ Page #103 -------------------------------------------------------------------------- ________________ સુરતને જૈન ઇતિહાસ, ઉપસમ અભિ હસ્તે ધારી, અરિ ઉદ્વતિ ક્રોધ નિવારી રે જગ જી. ભવી સહસકણું પ્રભુ વંદે દુકૃતિનૌ કંદ નિકંદૌ રે જગ જી૩ સમતા-ધારી ભ્રમ-વારી, મનહારી જગ જયકારી રે જગ જી અડ ક્રમ વારી ધમ-ધારી, સુકૃતિ-કારી દુખ ટારી રે જગ જી ૪ અતીત અનાગતિ ચાતા, વર્તમાન સ્વરૂપ વિગ્યાતા રે જગ જી સાંતિ દાંતિ મુદ્રાયેં સોહૈ, પ્રભુ પ્રણમ્યાં પાપ વિહોહ રે જગ જી ૫ ત્રિજગ-ત્રાતા જગત-જાતા, જ્ઞાનાદિક ગુણના દાતા રે જગ જી ધન ધારૈ નીવહીયૅ ધનીસ, સુદ્ધ ગુણ ધારક સુજગીસ રે જગ જી વામાનંદન વરદાઈ, તુમ સુનિજર સુખ સદાઈ રે જગ જી. જ્ઞાનસાર કહૈ આણં, જિન વંદે તે ચિર નિદૈ રે જગ જી૭ –ઇતિ શ્રી પાર્શ્વજિન સ્તવન લિપિકૃતં જ્ઞાનસારણ સૂતિબિંદર મથે છે શ્રીરતુ સુર્ભ ભવતુ ૫ પત્ર ૧ નાહટાજી પાસેનું. (આને ફેટ બ્લેક એ. જેન કાવ્ય સંગ્રહ પૃ. ૪૩૨ પ્રકટ થયો છે) ૧૬૩. સં. ૧૮૩૩ ના માહા શુદિ ૫ બુધવારે (તપગચ્છના) વિનીતવિજયના શિષ્ય પં. દેવવિજય ગણિની પાદુકા તેમજ વિનય (વિનીત) વિજયની અને મહોપાધ્યાય સુમતિવિજય ગણિની પાદુકા ૫. ઉત્તમવિજય ગણિએ સુરત બંદરમાં પ્રતિષ્ઠિત કરી. (જુઓ લેખ નં. ૨૨૬ થી ૨૨૮ સુરત જૈન પ્રતિમા લેખ સંગ્રહ.) ૧૬૪. આ ઉત્તમવિજય તે પ્રસિદ્ધ ન્યાયાચાર્ય શ્રીમદ્દ થશેવિજયના શિષ્ય ગુણવિજયના શિષ્ય સુમતિવિજય (ઉપર્યુક્ત) ના શિષ્ય ઉત્તમવિજય હવા ઘટે. તેમણે સુરતમાં સંઘવી તારાચંદન! Page #104 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમું વિ. શતક. ટ પત્ની બાઈ રત્નબાઈએ સમુદાયે ઉજમણું કર્યું હતું ત્યારે સંવત ૧૮૭૪ ના કાર્તિક શુદિ પ-જ્ઞાનપંચમીને બુધે દિને ૪૫ આગમની સ્તવના રૂપે પૂજ રચી પૂર્ણ કરી. (જુઓ જૈન ગૂર્જર કવિઓ ભા. ૩ પૃ. ૧૫૦–૧. ). આ વર્ષના વૈશાખ વદિ ૧૧ દિને “ શ્રી સૂરતિ બિંદરે ” વાચનાચાર્ય મુનિરંગ ગણિના શિષ્ય વાચક ક્ષમાનંદન ગણિ પં. ચંદ્રભાણે ઉત્તમચંદ, વિજયચંદ, સરૂપચંદ જગરૂપ સહિત જ્ઞાનવિમલસુવિકૃત અશચંદ્ર રોહિણી રાસ (કે જેનો ઉલ્લેખ ઉપર થઈ ગયે છે) ની પ્રત ૩૫ પત્રમાં “શ્રી અજીતનાથજી પ્રસાદાત ” લખી (દા. ૧૭ વીરવિજય ઉપાશ્રય ભં. ભડીની પોળ, અમદાવાદ) ૧૬૫. સુરતમાં વિજયઉદયસૂરિ (વિજાણંદસૂરિની પરંપરામાં વિજયઋદ્ધિ સૂરિના વિજયપ્રતાપસૂરી અને તેના પધર) સં. ૧૮૩૭ પિષ શુદિ ૧૦ દિને સ્વર્ગસ્થ થયા. ૧૬૬. હવે આપણે મેંદી લવજી સુત પ્રેમચંદે સુરતથી બે સંઘો કાઢેલ તે પૈકી છેલ્લા સંઘનું વિસ્તૃત વર્ણન તપગચ૭ના મુનિ જશવંતસાગર શિષ્ય જેનેંદ્રસાગર શિષ્ય આગમસાગર અને વિનોદસાગરના શિષ્ય ઋષભસાગરે સં. ૧૮૪૩ ના જેઠ વદ ૩ સામે સુરતમાં રચી પૂર્ણ કરેલા પ્રેમચંદ-સંધ-વર્ણન નામના રાસમાં આપેલ છે (પૃ. ૧૯૮ થી ૨૧ર-જૈન ગૂર્જર કવિઓ ભાગ ૩ પૃ. ૧૬૮ થી ૭૨) તેને સાર અત્રે દાખવીએઃ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સુરતના જૈન ઇતિહાસ. ૧૬૭. તે પ્રેમચંદ મૂળ અમદાવાદના વતની; ત્યાંથી આવી સૂરતમાં વસ્યા અને સં. ૧૮૩૭ ૪માં સિદ્ધાચલનો સંઘ કાઢી સંધપતિ થયા. સિદ્ધાચલ પર મંદિર બાંધવાનો મનોરથ તપગચ્છના નાયક વિજયધર્મસૂરિના ઉપદેશથી જાગતાં ખોડીયાર કંડ ઉપરની ભૂમિમાં તેણે શિખરબંધ દેવાલય કરાવ્યું. તે પૂરું થતાં સુરતમાં તેનું શકામાં સંવત આવેલ છે કે આગે અઢારસે તીસે સમે, કાઢયો સંધ તે મનને ગમે આ સંવત બરાબર છપાયો નથી જુઓ પૃ ૧૯૮ (અઢારસે તીસેસમેંએમ છપાયું છે.) તેથી સં. ૧૮૩૦ હેવાનું કહેવું હતું, પણ તે અઢાર સેંતીસ એટલે સાડત્રીંસને મારવાડમાં સેંતીસ કહે છે તે પ્રમાણે ૧૮૩૭ હેવું જોઈએ, એ ક્ષેમવર્ધન કૃત શાંતિદાસ વખતચંદ શેઠના રાસમાં નીચે પ્રમાણે આપેલ સંવત પરથી ધ્યાનમાં લેતાં જણાયું. છે:– સંવત અઢાર સાડત્રીસમાં રે લોલ પ્રેમચંદ લવજી સાર સંઘવી સિદ્ધગિરિને થયો રે લાલ, શેઠજી પણ હતા લાર. [ જેન ઐ રાસમાળા પૃ ૮૪ ] –આ સંઘમાં “શેઠ” એટલે વખતચંદ શેઠ પણ સાથે હતા. વળી આ સંધમાં પદ્મવિજય પણ હતા, એ તેના રાસ પૃ. ૧૮પથી જણાય છે મેદી પ્રેમચંદ લવજી હો કે, સંઘમાં વિમલગિરિ ગુરૂ ભેટે રંગે હે કે, પરિણતિ શુદ્ધ ધરી. Page #106 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમું વિ. શતક. ૧૦૧ પ્રતિષ્ઠા મુહૂત જોવરાવતાં [ સંવત ૧૮૪૩] મહા સુદિ ૧૧ સોમવારનું આવ્યું. તે સમયે પહોંચવા અને પિતાની સાથે યાત્રા કરવા સુરત સંઘને તેણે વિનતિ કરી. પિત અને પિતાના બે ભાઈ નામે હેમચંદ અને જયચંદ એમ ત્રણેએ સંઘપતિનાં તિલક ધરાવ્યાં. એવામાં પાટણના બોધલશાએ આ સંધમાં ભાગ આપો તો હું દ્રવ્ય આપું એમ જણાવ્યું. સંઘ પિશ શુદ ૨ સામે નીકળ્યો. કંકોતરી સંઘોને મોકલી તેથી ગામગામના સંઘનાં માણસે એકઠાં મળ્યાં. વિજયધર્મસૂરિ સં. ૧૮૪૧માં સ્વર્ગસ્થ થયા હતા એટલે તેમના પટ્ટધર વિજયજિતેંદ્ર સૂરિ કે જે શિરેહીમાં ચોમાસું હતા તેને ત્યાં આમંત્રણ રૂપે કંકેતરી કાસદ દ્વારા મોકલી. તેમણે તે આમંત્રણ સ્વીકારી ત્યાંથી સંઘમાં ભળવા પ્રયાણ કર્યું. ગુરૂ અને સંઘ બને મળ્યા. ને યાત્રાર્થે સંઘ વહાણમાં જઈ પહેલાં ભાવનગર ઉતર્યો ત્યાંના આદીશ્વરને જુહારી ગાડાં, વહેલ, સુખાસન, ઘોડા, ઉંટ, રથ આદિ વાહમાં શેઠ અને સંધ પાલીતાણે આવ્યા. ૧૬૮. પંચમીને મંગળવારે પ્રભાતે સંધવીએ શિખર જોઈ આનંદ દાખવ્યો અને સુવર્ણકાલમાં ફૂલે ભરીને ગિરિરાજને વધાવ્યો. લલિતાસર પાસે ડેરા નાંખ્યા. પાલીતાણાના (ઠાકર) *આ સંવત્ ૧૮૪૩માં બીજીવાર સંઘ કાઢો તેને ઉપર્યુક્ત શાંતિદાસ વખતચંદ શેઠના રાસમાંથી ( ઉક્ત રાસમાળા પૃ. ૮૪) ટેકે મળે છે – સંવત અઢાર તાલીશે રે લાલ, બીજીવાર રસાળ પ્રેમચંદ લવજી તણે રે લાલ, સંઘ શેત્રુજે વિશાળ. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સુરતને જૈન ઇતિહાસ. ઉનડજી (ઉપર અગાઉ જણાવેલ પૃથ્વીરાજ પછી નોંધણુજી ત્રીજો, તેની પછી સરતાનજી ખીજો કે જેનું મરણ ઇ. સ. ૧૭૬૬-સ. ૧૮૨૩ માં થતાં તેની પછી થેાડાં વર્ષે ગાદીએ આવનાર તે સ ૧૮૭૭માં સ્વસ્થ થનાર) ને તેડી સંઘનું મુડકું સંધવીએ ચુકાવી આપ્યું. ઉદયસાગરસૂરિ ( સાગર ગચ્છના પુણ્યસાગરસૂરિના પટ્ટધર) સાથે બધા લેાક આવતાં સધીએ તેમને અને ગિરિને જોઇ આનંદ–સુખ પ્રાપ્ત કર્યું. પ્રભાતે યાત્રા કરવા ગિરિપ્રત્યે ચાલ્યા. સંઘે અંખડ વાવમાં પ્રથમ સ્નાન કર્યું. ભૂખણદાસે ત્યાં ઘણી શાભા કરી. સંધ તલેટીએ જઈ ડુંગર પર ચઢો. નીલી પરબ, ધેલી પરબ, કુમાર (પાલ) કુંડ નાં પાણી પીને હિંગલાજનેા હાડા (હડા), જલકુંડ, થઈ મૂલ-કાટમાં આવ્યા. સુખાલ શાહની કરાવેલી પાળ, વાઘણુ પાળ, ચક્રેશ્વરી માતા, તે પછી મૂલનાયક આદીશ્વરનાં દર્શીન કરી પ્રદક્ષિણા કરી. રાયણ વૃક્ષતળે ઋષભ-પગલાંને વંદન કર્યાં. આમ મૂલકાટમાંથી આવી બહારનાં દેરાં વાંધાં. સુરજકુંડ, પછી અદખુદ (અદ્દભુત) રૂપે આદીશ્વર, શિવા–સેામનુ ચેામુખ મંદિર, પાંડવ દેહરૂ, છિપાવસહી, પછી ખાડીયાર ઉપરનું શિખરબદ્ધ મંદિર તે કરાવેલું તે જોઇ સધપતિ હરખ્યા. વિધિસર વેદિકા કરી ત્યાં બિંબ બેસાડયાં. અને ઉત્તમવિજય (ઉપર જણાવેલ) મુનિએ પાદિ વિધિ સહિત કર્યા. આ દિવસને ઉત્સવ ચાલ્યેા. સાધર્મિક વાત્સલ્ય થયાં. પ્રતિષ્ઠાવિધિ જાણનાર પ્રેમજી શેઠ શ્રાવક પણ હાજર હતા. આમ હિનદિન વિધિ સાચવવામાં આવી. પાલીતાણા તળમાં પૂજા, આદીશ્વરના દરબારમાં સ્નાત્રમહેાત્સવ વગેરે થયું. આમ કેટલાક દિવસે ગયા પછી સંધવીએ મુનિ ઉત્તમવિજયને કહ્યું કે હવે કયારે ગુરૂજી Page #108 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમું વિ. શતક. ૧૦૪ આવે ને મનનો આમળા ભાગે ? મુનિએ જણાવ્યું કે શ્રીજીને પત્ર લખ ને બેલા. એટલે પત્ર મોકલાયો. શ્રી વિજયજિતેંદ્ર સૂરિએ મઢાથી પાલણપુરના મણિભદ્રની યાત્રા કરી આવીશ એમ ઉત્તર મોકલ્યા. પાંચ સાધુઓ સહિત મણિભદ્રની યાત્રા કરી ઉગ્ર વિહાર કરી સમઉ, નીબડા થઈને સીહોર મહા શુદિ આઠમે આવ્યા ને ત્યાંથી પાલીતાણે નવમે આવી પહોંચ્યા. સામૈયું ગાજતે વાજતે થયું. ૧૬૯. સંઘવીએ સૂરિજીને પૂછતાં તેમણે પોતાને વિહાર જણાવ્ય:-“અબુદ (આબૂ) ગિરિ ભેટી શિવપુરી ( શિરોહી) ચોમાસું કહ્યું, માગશરમાં વિહાર કરી રેહાઈ દેશ, બાંભણવાડા વીરપ્રભુ, જીવિતવામિ, લોટાણું આદીશ્વર, વસંતપુર શાંતિનાથ, હમીરપુરનો કરણીવાળા પ્રાસાદ, ત્યાંથી તમારો આગ્રહ આવતાં મણિભદ્ર ભેટી શંખેશ્વર પાર્શ્વનાથ વંદી અહીં આવ્યા. પછી ગિરિવર જઈ યાત્રા કરી. નવા દેરાસરને જોઈ બીજે દિને (અગ્યારસે). પ્રતિષ્ઠા કરવાની હતી (પછી ઋષભચરિત્ર આવે છે.) પ્રેમચંદ સંઘવીનું કરાવેલું ષ ભબિંબ બહુ મનોહર હતું. તેની પ્રતિષ્ઠાનો પંચકલ્યાણક ઉત્સવ કર્યો. પ્રેમચંદ સંઘવીની બહેન તેજકુંવર સ્વર્ગસ્થ થઈ હતી તેનો ઉલ્લેખ અહીં કર્યો છે. તેણીને શંખેશ્વર પાર્થ પ્રત્યે ધ્યાન હતું તેથી ત્રીશાષે” (સં. ૧૮૩૦માં? ) શંખેશ્વરનો સંધ કઢાવ્યો હતો અને તેણીનો જીવ દેવ થઈ આ સંઘને સાંનિધ્ય કરતો હતો એમ કવિ કહે છે. ૧૭૦. મુહૂર્ત દિને (મહા સુદ ૧૧ દિને) સંઘે સૂરીશ્વર સાથે ચઢી સ્નાત્ર–મહોત્સવ કર્યો. રિએ મંત્રથી બિંબોની અંજનશલાકા કરી. પહેલાં વીજ વહુએ પખંયા. બધલશાની વહુએ વધાવ્યા. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સુરતને જૈન ઇતિહાસ બિંબ–પ્રવેશને દિન (વદ) પાંચમ ને બુધવારને નકી થતાં બિંબને પાટે બેસાડ્યા. પ્રાસાદને “સર્વતેભદ્રએ નામ આપ્યું [આ પ્રતિષ્ઠાને શિલાલેખ છે કે જેનો સાર ડા. બહલરે પોતાના “લિસ્ટ'માં અંગ્રેજીમાં આપેલ છે તેને ગુજરાતી અનુવાદ નીચે પ્રમ ણે છે આ “નં. ૪૪ સંવત ૧૮૪૩, શક ૧૭૦૮, માઘ શુદિ ૧૧ સોમવાર; લઘુ શાખા અને કાશ્યપ ગોત્ર તથા પરમાર વંશના શ્રીમાલી અને રાજનગર (મૂલ) નિવાસી, પ્રેમચન્દ્ર આદિનાથની પ્રતિમા અર્પણ કરી. તપાગચ્છને વિજયભિનંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી.”—જુએ શ્રી જિનવિજય સંપાદિત પ્રાચીન જૈન લેખ સંગ્રહ, અવેલેકન પૃ ૫૩] ૧૭૧. ગામમાં આવી ત્રણ સૂરિઓ (ઉપર્યુક્ત વિજયભિનંદ્રસૂરિ, ઉદયસાગરસૂરિ એ બે અને ત્રીજા કેણ તે કરી શકાતું નથી; કારણ કે તેનો ઉલ્લેખ નથી. ઉત્તમવિજય ન હોઈ શકે; કારણ કે તેને સૂરિપદ હતું નહિ) ને બોલાવી વહરાવ્યું. પાઠક-ઉપાધ્યાય પદધારી એક અને સાધુ પાંચસો સત્તાવીશ હતા નવાગે પૂજા કરી, બે શાલ ઓઢાડી આચાર્યોનું સન્માન કર્યું. સર્વે સાધુના હાથમાં એક રૂપિયો રાખી પૂજા કરી મોદકાદિ વહોરાવ્યું. સર્વે સંઘના લોકોને જમણ માટે નોતર્યા. અમદાવાદ, સુરત, પાટણ, કપડવણજ, ખંભાત, પાલણપુર, કાકરેચી, મારવાડ, ઓરંગાબાદ, અઝા, બરહાનપુર, હૈદ્રાબાદ, ભાવનગર, ભરૂચ, ઘોઘા, નવાનગર, કઠાલ (માંગરેલ પોરબંદરાદિ), ડભોઈ વડેદરા, પેટલાદ, મિયાંગામ, જબૂમર, કાવલી, ઝાલાવાડ અદિ બાવન ગામના સંધને જમાડયા. કેટલાકે લેહેણી કરી. મિઠાચંદ લાધાએ સંઘની ભક્તિ બહુ કરી, શ્રી પૂજ્યને પહેરામણુ કરી. એવામાં ત્યાં ભારે વરસાદ થયે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમું વિ. શતક. વીજળી ઝબકી, જલપુર વહ્યાં. આ જોઈ સંઘવી સદ્દગુરૂને વિનવવા લાગ્યા કે એવું કંઈ ધ્યાન કરે કે આ વૃષ્ટિ બંધ થાય સૂરિએ કહ્યું " ચિંતા ન કરે. આજ પ્રહરે રાત્રિ સમે તેનું જેર વિલય પામશે.” એવામાં મેઘને ઉપદ્રવ દૂર થયો. સૂરતી સંધવાળાએ સાધર્મિક વાત્સલ્ય કર્યું. સુરતના લખમીદાસ શેઠે અનેક ઉત્સવ કર્યા, ૧૭૨. એવે માલ પહેરવાનો મહત્સવ આવ્યો. મહા વદ પાંચમને દિવસે સંધવીએ ગુરૂ સહિત જિવંદન કરી રથયાત્રા રચી. પ્રેમચંદ સંઘવીએ પહેલી, અને પછી હેમચંદ, જયચંદ અને બેધલશાહે ઈદ્રમાલા પહેરી ઈદ્ર બન્યા. સંઘવિણ (સંઘવીની પત્નિ) વીછવહુએ, અને (બેધલશાની પત્નિ) ગુલાબવહુ ઈંદ્રાણ થયાં ગુરૂ સાથે રહી આદીશ્વર પ્રભુને પાયવંદન કરી ચૈત્યસ્તવ બેલી ગામમાં આવ્યાં ને તેનાં દેહરાં વાંઘાં. સ્વામી છલ કર્યું. બીજે દિને પ્રદક્ષિણ દઈ ઉલખાઝલ દેખી ચલણ-તલાઈ, અને સિદ્ધશિલા વગેરે સ્થળે જઈ ગિરિ ફરસીને ઉતારે આવી સંઘને જમાડે. શત્રુંજી નદીમાં સ્નાન કરી સંધ પવિત્ર થયો. સાધુઓમાં લહાણી થઈ. સંઘે સૂરિ પાસે આવી સૂરતમાં ચોમાસું કરવા વિનંતિ કરી ને તે તેમણે સ્વીકારવાથી સંઘવી હરખે. વાજતે ગાજતે ગામબહાર આવી ડેરા નાંખ્યા. ત્યાં કેશરીસિંઘ લાધાએ ગુરૂને કહ્યું કે તેની પ્રતિમાની ૧ આ ગુલાબ વહુએ સિદ્ધચક્ર કરાવ્યું હતું એ લેખ મળે છે “સંવત ૧૮૨૫ વર્ષે આશાઢ સુદિ ૧૫ માકશન (?) સુત બોધલશાહ ભાર્યા ગુલાબવહુક્યા સિદ્ધચક્ર કારાપિત ' (જુઓ લેખ નં. ૨૭૬ સુરત જે. પ્ર. લેખ સંગ્રહ) Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સુરતને। જૈન ઇતિહાસ. પ્રતિષ્ઠા કરવા રહેા. ગુરૂએ તે માટે વાચકને રાખ્યા. સધ આગળ ચાલ્યેા. સીહેાર, ભાવનગર આવી આદીશ્વરની પૂજા કરી, પછી ધેાધાના નવખંડા પાર્શ્વનાથની જાત્રા કરી, પાછા ભાવનગર ગુરૂ સાથે આવ્યા. ત્યાંથી કેટલાક વહાણમાં સૂત તરફ ગયા. સંધતિ અને સૂરિજી ખભાત તરફ ચાલ્યા. વરતેજ, પીપલી, સાબરમતી, થઇને ખંભાત આવ્યા. ધામધૂમથી નગર-પ્રવેશ થયા. ભણુપુર પાર્શ્વનાથ, તે સઘળાં મળી ૯૬ દેરાસરા-ચૈત્યેા વાંદી સત્તરભેદી પૂજા રસાવી. દાંડીયા રાસ લેવાયા. સ્વામીવચ્છલ થયાં. શ્રીજી ત્યાં રહ્યા તે સધ ચાલ્યેા-પેટલાદની વિનંતિથી ત્યાં આવી પછી જંબૂસર જઈ કાવીના દેવને વંદી ગંધાર જાત્રા કરી. ભરૂચ જઇ ત્યાંના મુનિસુન્નત પ્રભુનાં દČન કરી અંકલેશ્વર જઇ સંધ સુરત આવ્યા. શ્રીપૂજ્ય ખંભાતથી વરીયાવે આવવાની ખબર મળતાં સુરત સધ સામેા ગયેા. કતારગામમાં શેઠની વાડીમાં તેમને રાખ્યા.. સામે ગયેલા સંધ સાથે સૂતને નવાબ પણ હતેા. ત્યાં એક રાત્ર રહી શ્રીજીને સુરતના પરિસરે વાડીમાં ઉતરાવી સામૈયું કરી મોટા આડંબરથી શહેરમાં લઇ આવ્યા. સુરતમંડણુ પાર્શ્વનાથ, ધર્મ'નાથ, ગાડી પાર્શ્વ, રાખેશ્વર પાનાં દર્શન કર્યાં. સાથે ખુશાલવિજય વાચક હતા. નિત્ય વ્યાખ્યાન, પ્રભાવના થતાં. વિજયજિનેન્દ્ર રિ ચામાસુ` રહ્યા. આ રીતે આ રાસ પૂરા થાય છે. ૧૭૩. શત્રુંજયની મુખ્ય નવ ઝુકામાં એક ટુંક પ્રેમચંદ મેદીની પ્રેમાવસી કહેવાય છે, તે પ્રેચચંદ મેાદી ઉપર કહેલા મૂળ અમદાવાદના અને પછી સુરતમાં વસી રહેલા શ્રીમત સંધવી પ્રેમચંદ લવજી. લાખા રૂપીઆ ખર્ચી તેણે આ ટુંક બંધાવી અને તેની Page #112 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમું વિ. શતક. ૧૦૭ પ્રતિષ્ઠા કરાવી. તે ટુંકમાં છ મેટાં મંદિર અને ૫ દેરીઓ બંધાયેલ છે. આ શેઠે પિતાની અગણિત લત ધર્મકાર્યમાં ખચોં. કર્નલ રોડ સાહેબે પિતાના “પશ્ચિમ ભારતના પ્રવાસ-વર્ણન ( Travels of the Western India ) 'Hi ever go s મોદી પ્રેમચંદની લતને કંઈ પાર નહોતો. તેની કીર્તિએ સંપ્રતિ જેવા પ્રતાપી અને ઉદાર રાજાની કીર્તિને પણ ઢાંકી દીધી છે.” ૧૭૪ ઉક્ત પ્રેમચંદ મેંદીનો ઉલ્લેખ કરનારાં બે સ્તવન અહીં ઉતારીએ – સિદ્ધાચલ સ્ત. આજ આણંદ થયો, શ્રી વિમલાચલ નિરખ્યા ધન દિન આજને –આજ આણંદ થયો શ્રી સિદ્ધાચલ નિરખ્યા આજ મારે આજ આંગણીયે મોતીડે મેહ વૂડા મારે કુલ-દેવ્યા આપજ તૂઠા–આજ મેં તે રતનચિંતામણ કર પાયે મારે કામકુંભ મુજ ઘર આયો–આજ મારે આંગણ કલ્પાદિક ફલિયા મારે ભવભવના દુખ દુરે ટલિયા–આજ " સિંઘવી મારી પ્રેમચંદ રૂડો સંઘ ચલા આણંદ-આજ લીખીઈ વીનતી દેશ દેશે, તમે જાત્રા આવા સુવિશેષ-આજ કેઈ વ્યવહારીયા ઘણું લટકાલા, કેઈ ઉત્તમ છવ તરણુવાલા–આ૦ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સુરતને જેને ઈતિહાસ. કઈ સીલવંતા પાર્લ ચારી કેઈ સચિત તણું વલિ પરિહારી-આજ ભૃગુવારે ભલે જસ લીધે, સંધ સ હમીવાલ બહુ કીધે-આજ સંવત અઢારે સતીસા વર્ષ, ચેત્ર સુદિ તેરસ દિન હર–અજા શ્રીવિજયધરમસૂરિ તપગચ્છરાયા, સિદ્ધક્ષેત્ર ફરસવા સવિઆયા-આજ ગિરિ નિરખીને આણંદ પાયા, પૂજ્ય શ્રી ઋષભ નિણંદ રાયા તિણ ઉત્તમ એ ગિરિવર રાયા, ફરસતાં થઈ વિરમલ કાયા. ઈણ ગિરવરીયે અણસણ કીધા, કેઈ ઉત્તમ જન સધુ સીધા રાજનગરના સંઘ માહેરથજાત્રાદિક કીધી ઉછ હે માંહે પણ સંઘ સાથે આયા, ગણી પદ્મવિજય પુને પાયા-આજ ( [ સં. ૧૮૪૦ ના ફો. શુ. ૧૩ દિને તપગચ્છના અમતવિજયે રચેલી વિમલાચલ-તીર્થમાલામાં શેઠ પ્રેમચંદ લવજીના શત્રુંજય પર કરેલ મંદિરનું વર્ણન નીચે પ્રમાણે છે:-- ] બીજી ટુંક જુવારીએ એ, પાવડી ચઢી જાય નમો ગિરિરાજને એ પહેલાં તે અદબુદ દેખીને એ, મુઝ મન અરિજ હેય-ન. ૧ તિહાંથી આગલ ચાલતાં એ, દેહરી એક નિહાલ તેહ ઠામેં જઈ વંદી એ, પાસછ શાંતિ કૃપાલ–નો૦ ૨ ખોડીયાર કુંડની ઉપરે એ, કીધે પ્રાસાદ ઉત્તગ સંઘવી પ્રેમચંદલવજી એ, નિજ ધન ખર્ચી ઉમંગ-ન. ૩ ગેખ સલાવટ કિરણી એ, ઉન્નત રચના, જાસ” ધ્વજ કલશું કરી શોભતો એ, દીપે જેમ કૈલાસ-નમો જ Page #114 -------------------------------------------------------------------------- ________________ એગણીસમું ત્રિ. શતક. તપ ગચ્છનાયક નિમણી એ, વિજયજિતે ૢ સૂરીંદ અઠ્ઠાણું જિન પરિવારશું છે, થાપ્યા ઋષભ જિષ્ણુદ-નમા ૫ સંઘવી પ્રેમચă કર્યા એ, જિનમંદિર સુખકાર સતાભદ્ર પ્રાસાદમાં એ, બિંબ નવાણું સાર–નમા॰ ૬ શા હેમચંદ લવયે કર્યાં એ, દેહરા તિહાં શુભભાવ બિંબ પચવીશ તિહાં વદીયે... એ, ભવે દિવ-તારણુ નાવ-નમા૦ ૭ (પાઠાં.) સ`ઘવી હેમચંદને દેહરે એ, તેત્રીસ જિનવરદ્વાર વંદ પરમાનંદથી એ, સફળ કર્યા અવતાર-નમા॰ t ૧૦૯ ૧૭૫. સ. ૧૮૩૦ શ્રાવણ શુદિ ૧૪ દિને સુરત જિંદર મધ્યે સુતિ અમૃતિયેજયે ઉદયરત્ન કૃત ત્રિભદ્ર રામ-નવરસેાની પાંચ પત્રની પ્રત લખી ( પેાથી ૩ વડાચૌટા ઉપાશ્રય ભંડાર સુરત ) ૧૭૬. લાંકા ગુચ્છના મહાનદ મુનિએ સુરતમાં સં. ૧૮૩૨ માં ચામાસું રહી દશાર્ણભદ્ર સજઝાય ઢાલબંધ રચી, અને પછી સ. ૧૮૪૯ માં સુરતમાં શ્રીપૂજ્ય સામચંદજી સાથે ચતુર્માસ કરી પર્યુષણાપ સ્વાધ્યાય, જ્ઞાનપંચમી સ્વાધ્યાય ૪ ઢાલમાં અને આસે। સુદ ૧૫. રવિવારે કલ્યાણક ચેવીસી રચી. (જૈન ગૂર્જર કવિઓ ભાગ ૩ પૃ. ૩૭, ૪૦, ૪૨ અને ૪.) ૧૭૭. સ. ૧૮૪૩ માં વાસુપૂજ્ય જિનની પ્રતિષ્ઠા સુરતના રતનચંદ શાહે કરાવી તે માટેનુ વાસુપૂજ્ય-જિનમહિમા-વન વન વિજયસૌભાગ્ય સુરિના શિષ્ય પ્રેમવિજયે કર્યું છે (પૃ. ૭૨ થી ૮૬) તેને સાર નીચે આપ્યા છેઃ - Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સુરતને જૈન ઇતિહાસ. જેમણે શત્રુંજય તીર્થને પંદરમે ઉદ્ધાર કર્યો એ સમરા શાહ અને સારંગશાહના વંશજ સુરત બંદરે વસતા ખેમરાજ મેઘરાજના (પુત્ર) ઝવેરશાને પુત્ર રતનચંદે ગુરૂમુખે વાસુપૂજ્ય તીર્થકરનું ચરિત્ર સાંભળીને તેનું દેવાલય મેં માગ્યા ધન ખર્ચાને શુદ્ધ ભૂમિપર બંધાવવાનો નિશ્ચય કર્યો. તેવું જિનમંદિર શરૂ થયું. ચંદ્ર જેવા ઉત્તલ પાષાણ-આરસપહાણ મંગાવી માને પેત મૂર્તિ કરાવી. રતનશાએ પછી પ્રતિષ્ઠા કારણે વેદિકા રચી, પીઠ મંડાવી, જળયાત્રા વગેરે વિધિ કરી. દશમે દિને શુભ મુહૂર્તી અંજનશલાકા કરાવી. સં. ૧૮૪૩ વૈશાખ શુદિ ૨ ને દિને તખતપર મૂળનાયક રૂપે તે વાસુપૂજિનની મૂર્તિ સ્થપાવી. આની પ્રતિષ્ઠા વિજયલક્ષ્મીસૂરિએ કરી. રતનશાએ પ્રતિષ્ઠા-ઉત્સવ હર્ષથી કર્યો. દેહરા ઉપર મનમોહનજી પાર્શ્વનાથની મૂર્તિ પધરાવી, જમણી બાજુએ મુખ સીમંધરજી, ડાબી બાજુએ સહસફણું (પાર્થ) ની ચેમુખ મૂર્તિ, ભમતીમાં ૨૪ જિનનાં બિંબ રાખ્યાં. રતનચંદ અને તેના બે ભાઈ અભેચંદ અને પ્રેમચંદ એ ત્રણેએ અતિ દ્રવ્ય ખચ જિનશાસનની શોભા વધારી. જે માતાની કુખે રતનચંદ જન્મ્યા તે ઝમકુબાઈને ધન્ય છે. રતનચંદની ભાર્યા બાઈ આધારને ઉછરંગ માતે નહતો. ચતુર્વિધ સંઘનું સ્વામીવચ્છલ, યાચકને દાન, સાધુભક્તિ ખૂબ કરી રતનશાએ ધનને લાહે લીધે. ૧૭૮. વિજયલક્ષ્મીકિએ સુરતમાં રતનચદ કરાવેલ વાસુપૂજ્યની પ્રતિષ્ઠા કરી હતી તેની નોંધ દીપવિજય કવિ પિતાના સેહમકુલપટ્ટાવલી રાસમાં કરે છે – Page #116 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમું વિ. શતક. ૧૧૧ સૂરત બંદિર દીપો, સાહેલડીયાં, તિહાં રતનચંદ છે જેહ, વાસુપૂજ્ય મહારાજની, સાહેલડીયાં, કીધી પ્રતિષ્ઠા તેહ. ૧૭. સં. ૧૮૪૪ આષાઢ શુદિ ૫ બુધ (અંચલગચ્છના અમરસાગરસૂરિના શિષ્ય સત્યસાગર ગણિના શિષ્ય ક્ષમાસાગર ગણિના શિષ્ય) તેજસાગરે બલિન-સંગહની ૨૦૧૩ નંબરની પ્રત લખી છે. ૧૮૦. સં. ૧૮૪૭ જે. શુ. ૧૧ સોમવારે “શ્રી સૂરતિ બિંદરે તપાગચ્છીય પં. શ્રી સૌભાગ્યવિજય ગણિના શિષ્ય પં. વિદ્યાવિજય હિંદીમાં સુમતિ કવિએ રચેલી પટરાગરાગણ ગુણવર્ણન સ્વરૂપ નામની રાગમાલાની ૧૪ પત્રની પ્રત લખી (દા. ૨૦ નં. ૬૬ સીમંધર સ્વામીના મંદિરમંતર્ગત ભંડાર સુરત). ૧૮૧. સં. ૧૮૪૮ ના પિસ વદ ૧૩ શનિએ શ્રી સૂર્યપુર (સુરત) મરે શ્રી શાંતિજિનચરણે ભ કીર્તિરત્નસૂરિ શિષ્ય મુનિ બુદ્ધિને ઉદયરત્ન કૃત અષ્ટપ્રકારી પૂજા રાસ ( ૨. સં. ૧૭૫૫ ) ની ૬૪ પત્રની પ્રત લખી. ૧૨. સં. ૧૮૪૯ માં પદ્મવિજયજીએ સિદ્ધાચલ જાત્રા કરી લીંબડી જઈ સુરત આવ્યા, તે વખતે સંધવી પ્રેમચંદ લવજી પ્રમુખે સારું સામૈયું કરી નગર–પ્રવેશ કરાવ્યો. ઉપાશ્રયમાં પન્નવણા સૂત્રનું વ્યાખ્યાન કર્યું. - ૧૮૩. સં. ૧૮પર માં ઉક્ત પ્રેમચંદ લવજી, (રાધનપુરના) મસાલીયા ગેવિંદજી અને (લીંબડીના) હદયરામ દિવાન એ ત્રણે જણાએ મળી સંધ કાઢી મોટી જાત્રા-મેરવાડના ગેડી પાર્શ્વનાથનીકરી, જુઓ શાંતિદાસ વખતચંદ શેઠને રાસ પૃ. ૮૪:-- Page #117 -------------------------------------------------------------------------- ________________ સુરતના જૈન ઇતિહાસ. સંવત અઢાર બાવીસને ( ? બાવને) રે લાલ, હૃદયરામ દિવાન, મસાલી ગાવીજી રે લાલ, પ્રેમચંદુ લવજી પ્રધાન. ત્રિહું જણુમલી સધી રે, મારવાડે દાન માન જસ ઉજળા રે લાલ, દીધાં કરાવી જાત્ર દાન સુપાત્ર. ૧૧૩ " ઉપરની કડીમાં ‘બાવીસ ' એ સ ંવત્ ખેાટા પાયેા છે, તે બદલે સાચા ‘ભાવન’ જોઇએ કારણ કે કવિએ પહેલાં સ. ૧૮૩૭, પછી ૧૮૪૩ આપેલ છે તે તે પછીતેા આ સંવત્ ૧૮૫૨ ક્રમ પ્રમાણે હાવા ઘટે. આ વાતને પદ્મવિજય નિર્વાણુ-રાસમાંથી ટંકા મળે છે. તેમાં જણાવેલ છે કે ‘પદ્મવિજયે રાજનગરમાં સં. ૧૮૫૭ માં ચેામાસું કર્યું' તે પહેલાના વર્ષે લીંબડીના ત્યાંના હૃદયરામ દીવાનના સંધમાં સાથે જ ગાડી મહારાજની યાત્રા કરી લીંબડીમાં ચેામાસું કર્યુ” હતું. ” ( પદ્મવિજય રાસ-જૈન ઐ. રાસમાળા પૃ. ૧૮૮ ) આ સ. ૧૮૫રના વર્લ્ડમાં શાકે ૧૭૧૭ વર્ષે કૃષ્ણ દશમીએ પ. અમરવિલાસ મુનિએ સૂર્યપૂરમાં નિર્માણુ-કલિકાની પ્રતિ લખી. ( રૈનાનંદ પુસ્તકાલય સુરત ) 9 ૧૮૪. સ. ૧૮૫૩ માં રાજભદ્ર માટે સમયપ્રમાદકૃત જિનચંદ્રસૂરિ નિર્વાણુ રાસ (સ. ૧૬૭૦ પછી રચાયેલ ) ની ૪ પત્રની પ્રતિ સુરત મધ્યે લખાઇ ( જે વ્રત સુરતના વડા ચૌટા ઉપાશ્રય ભડારમાં પેથી ૧૯ માં છે.) ૧૮૫. વિજય લક્ષ્મીસૂરિએ સ’. ૧૮૫૭ માં પેાતાના શરીરની અશાતા જાણી વડેદરામાં પટધર તરીકે વિજયદેવે દ્રસૂરિને સ્થાપી કઇક ઠીક થતાં રાનેર આવી ત્યાં અંજનશલાકા કરી સુરતમાં Page #118 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમું વિ. શતક ૧૧૩ પ્રવેશ કર્યો. ત્યાં તપ ઉપધાનાદિ કરાવ્યાં. સંઘના વિમલચંદ શાહે સારો લાભ લીધો. તે સૂરિએ સં. ૧૮૫૮ ના મેરૂ તેરસને દિને ૬૪ વર્ષનું આયુષ્ય પાળી સુરતમાં સ્વર્ગગમન કર્યું. આયુર્દાને સંબંધે, શરીરે સ્માતા થાય, મુહુરત અવસર જાણીને રાનેર બંદિર આય. ૪ અંજનસિલાકા કરીને, સૂરત કીધ પ્રવેશ, તપ ઉપધાન માલાદિક, કિયે ઉપગાર વિશેષ. ૫ ધન સૂરતના સંધને, ધન વિમલચંદ શાહ, શ્રી સૂરતને સંધે, લીધો ભક્તિને લાહ ૬ સંવત અઢાર અઠાવને, મેર સેરસ દિન જેહ, વરસ શઠ આયુ પાલીનં, ગયા સુરલોકે તેહ. ૭ નિર્વાણ મેહેછવે મોટે, કીધો સંઘે સાર, અમારિ પલાવી જીવની, જીવદયા ઉપગાર. ૮ ગુણવંતા ગુરૂરાજના, ગુણ સંભારે લેક, દીપવિજય ગુણ ગાવે, નરનારીના ક. ૯ [ ઢાલ ૫૮ સોહમકુલરત્ન પટ્ટાવલી રાસ.] ૧૮૬. આ વિજયલક્ષ્મી સૂરિના ઉક્ત પટ્ટધર વિજયદેવેંદ્રસૂરિ મૂળ સૂરતમાં શ્રીમાલી કુલમાં જન્મ્યા હતા. ૧૮૭. ઉપરની શત્રુંજય પરની મોદી પ્રેમચંદની ટુંકમાં જતાં જમણી બાજુએ આવેલા દેવાલયની પ્રતિમાની બેસણી ઉપર એવી મતલબનો લેખ છે કે – Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સુરતને જૈન ઇતિહાસ. વિ. સં. ૧૮૬૦, શક ૧૭૨૬ વૈશાખ શુદિ ૫, સોમવારે સુરતના ઓસવાલ જ્ઞાતિના ઝવેરી પ્રેમચંદ ઝવેરચંદ અને જોયતીના પુત્ર સવાઈચંદે, પ્રેમચંદ વગેરેના નામે વિજયાણંદસૂરિ ગચ્છના વિજયદેવચંદ્ર (દેવેન્દ્ર) સૂરિના વિજયી રાજ્ય વિજહરા (? અજારા) પાર્શ્વનાથના નવા દેવાલયમાં એક નવી પ્રતિમા અર્પણ કરી; તપાગ૭ના વિજયજિનેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી.” (બુઠ્ઠરના લિસ પૃ. ૨૦૮ નં. ૩૬૭; શ્રી જિનવિજય સંપાદિત પ્રા. જે. લેખ સંગ્રહ ભા. ૨ અવેલેકન પૃ. ૫૩ નં. ૪૬). ૧૮૮. અને તે ટુંકમાં સામે આવેલા દેવાલયની–પ્રતિમાની બેસણી ઉપર તેજ વર્ષ અને મિતિને બીજે લેખ છે તેને સાર “વિજાણંદસૂરિના ગ૭ના ઓસવાલ જ્ઞાતિના ઝવેરી પ્રેમચંદે વિજયદેવચંદ્ર (દેવેન્દ્ર) સૂરિના વિજયી રામે અસ્ત્રહુરા (અજારાવિજહરા ?) પાર્શ્વનાથના નવા દેવાલયમાં એક નવી મૂર્તિ અર્પણ કરી; તપાગચ્છના ભટ્ટારક વિજયજિતેંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી.” (બુલરના લિસ પૃ. ૨૦૮નં. ૩૬૪; ઉક્ત અવલેન પૃ ૫૩-૫૪નં.૪૭) ૧૮૯. ટેકરીથી ઉતરતાં રસ્તા ઉપરને કુંડ છે તે ઈચ્છા કુંડ કહેવાય છે. આ નામ તેના બનાવનાર ઇચ્છાભાઇના નામ પરથી પડેલું છે, અને તે ઈચ્છાભાઈ સુરતના શ્રીમાળી શ્રાવક હતા એ તે કુંડ પરના લેખ પરથી જણાય છે. તેને સાર એ છે કે – “વિ. સં. ૧૮૬૧, શક ૧૭ર૬ ધાતા સંવત્સર માર્ગશીર્ષ શુદિ ૩ બુધવાર, પૂર્વાષાઢા નક્ષત્ર, રુદ્ધયોગ, ગિરકરણ. આંચલગચ્છના ઉદયસાગરસૂરિના અનુગ કીર્તિસાગરસૂરિના અનુગ પુણસાગરસૂરિના Page #120 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમું ત્રિ. શતક. વિજયી રાજ્યે સુરતના શ્રીમાલી નિહાલચ ંદભાઈના પુત્ર ઇચ્છાભાઇએ ઇચ્છાડ નામે એક · કુંડ અણુ કર્યા. તે વખતે ગાહિલ રાજા ઉન્નડજી પાલીતાણા ઉપર રાજ્ય કરતા હતા (જીએ શ્રી જિનવિજયનું ઉક્ત અવલેાકન પૃ. ૫૪ નં. ૫૧) > ૧૯૦. આ સમયમાં બૃહત્ ખરતર ગચ્છના જિનચંદર (૮) હતા, તેમણે દક્ષિણ દેશના અંતરિક્ષ પાર્શ્વનાથની યાત્રા કરી સુરત દરે આવી ત્યાં સં. ૧૮૫૬ના જ્યે. શુ. ૩ તે દિને સ્વર્ગવાસ કર્યા અને તેના પછી પટ્ટધર તરીકે હિતરંગ મુનિને તેજ વર્ષોંના જ્યે. શુ. ૧૫ ને દિને સુરત સંઘે કરેલા ઉત્સવપૂર્વક સૂરિપદ મળ્યું તે તેમનુ નામ જિનસૂરિ રાખ્યું. તે વખતે તે નગરમાં શ્રી સંઘે ચૈત્યબિંબપ્રતિષ્ઠા તેમની પાસે કરાવી. ૧૧૫ ૧૯૧. ‘સ’. ૧૮૬૦ (સને ૧૮૦૪) માં. મેાટા દુકાળ પડયા હતા જે સાઠા કાળ કહેવાયેા છે. એ સુડતાળા કાળ જેવા નહેાતે. તે પણ મેાંધવારી ઘણીજ હતી. કણપીડમાં હુલડે થતાં એ વખતે સુરતના ( અધિકારીઓએ ) અનાજના વેપારીઓને સમજાવી તથા ધમકી આપી બજાર બંધ થવા દીધું નહિ અને ચેામાસું આવતાં લગી દિવસે પણ શહેરમાં રેશન ફેરવી સમાધાની રાખી-એ દુકાળમાં ઞવડી શ્રીકૃષ્ણ અર્જુનજી નાથજી, ભણશાળીજી, નહાલચંદ કાકા વગેરે સાહુકારાએ ધણા ધર્મ કરી ગરીમેને જીવાડયા. 2 —નમ ગદ્ય પૃ ૨૯૦ ૧૯૨. આ સાહુકારા પૈકી બ્રાહ્મણ ત્રવાડી શ્રીકૃષ્ણના પરિચય ન`ગદ્યના પૃ. ૨૯૮ માં ઘણા વિસ્તારથી સાહુકાર તરીકે કરાવવામાં આવ્યા છે, જ્યારે અન્ય પરિચય નામ સિવાય C આત્મારામ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સુરતને જૈન ઇતિહાસ. ભૂખણવાળા, ભણશાલીજીવાળા, નગરશેઠવાળા વગેરે ઘણાએક સ હુકાર હતા એમ જણાવી વિશેષ કંઈપણ કરાવ્યો નથી. ભણશાલીજી, નહાલચંદ કાકા, નગરશેઠવાળા એ સર્વે તે સમયના જૈન આગેવાન હતા. ૧૯૩. ભણશાલીજીના કુટુંબમાં માણેકચંદ રૂપચંદ ભણશાલીની પેઢી ચાલતી હતી તેના થડા વંશજેને આ પૃ. ૫૩ પર આપો છે કે જે પૈકી એક સુરતમાં ગુજરાત સમાચાર ને ડાંડીઓ પત્ર કાઢતા હતા. તેમના ઘરની આસપાસને તો હજુ પણ ભણશાલીને મહેલે કહેવાય છે. આ ભણશાલીના કુટુંબીજ અગાઉ ઉલ્લેખેલ પ્રેમજી સંઘપતિ સાથે ગયેલા અમદાવાદના કપુરચંદ ભણશાલી હશે. ૧૯૪. નહાલચંદ કાકા ઉપર જણાવેલ શત્રુંજય પર સં ૧૮૬૧ માં ઈછાકુંડ બંધાવનાર ઇચ્છ.ભાઈના પિતા નિહાલચંદભાઈ શ્રીમાલી હોવા જોઈએ. નગરશેઠ એટલે નગરશેઠ લખમીદાસ અને તેના વંશજો હજુ સુધી નગરશેઠ પદવી ધરાવનાર જૈન ધર્માનુરાગી છે. - ૧૯૫. સં. ૧૮૬૨ માં ડાહ્યાભાઈ શેઠ સુરતથી સંધ લઈ અમદાવાદના પ્રસિદ્ધ નગરશેઠ વખતચંદ શેઠને પૂછીને ગેડીરાય ભેટવા યાત્રા અથે મેરવાડ ગયા. સંવત અઢાર બાસઠે રે લાલ, ડાહ્યાભાઈ સુજાણ સુરતથી સંઘ લેઈને લાલ .............................. શેઠજીને પુછી કરી રે લાલ, ભૂટણ ગાડી રાય સંઘ સરસ બને અતિ ઘણો રે લાલ, ગોડીરાયને ભેટવા જાય. મોરવાડે પ્રભુ તેડીને રે લાલ, સંઘને હર્ષ અપાર સંઘ સરસ રળીયામણ રે લાલ, ઘણું શું કહું વારવાર. Page #122 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમું વિ. શતક. ૧૧૭ ૧૬. કહેવાય છે કે સંધમાંથી આવ્યા બાદ ડાહ્યાભાઈ શેઠે સુરતમાં આવેલ ગેડીજી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર કે જે વડા ચૌટા નગરશેઠની પળમાં આવેલું છે તે બંધાવ્યું છે. | (સુરત ચૈત્ય પરિપાટી પૃ. ૨૫) ૧૭. સં. ૧૮૭૧ માં પ્રસિદ્ધ કવિશ્રી વીરવિજયે સુરતમાં ચોમાસું રહીને શ્રાવણ માસમાં પાંચ ઢાળનું અક્ષય નિધિ તપ સ્તવન રચ્યું. ૧૯૮. સં. ૧૮૭૨ ના શ્રાવણ શુદિ ૭ શુક્ર સાગરગચ્છના પં. ન્યાયસૌભાગ્ય ગણિ પાસે સૂર્યપુર વાસ્તવ્ય વીસા ઓસવાળ જ્ઞ વિના સા. રૂપા સુત ખેમચંદની પુત્રી શ્યામકુંવરે પં. ભક્તિસાગરના ઉપદેશથી ઉદયરત્નકૃત લીલાવતી સુમતિવિલાસ રાસની ૧૬ પત્રની પ્રત લખાવી. (જેન ગૂર્જર કવિઓ ભા. ૩ પૃ.૧૩૫૫) ૧૯. સં. ૧૮૭૭ માં સુરતના સંઘે પોરબંદરમાં રહેલા તપાગચ્છના ભટ્ટારક વિજયજિતેંદ્રસૂરિને સૂરત પધારવા નિમિત્તે ચિત્રબદ્ધ એક વિજ્ઞપ્તિપત્ર મેકલેલું તેમાં સૂરત નગરનું વર્ણન તુટી ટી બારોટશાહી હિંદી-રાજસ્થાની ભાષામાં મૂકેલું છે તે મને પાલણપુરવાળા રા. નાથાલાલ પાસેથી તે વિજ્ઞપ્તિ પત્ર મળતાં મેં ઉતારી આપેલ તે પૃ ૧૩૩ થી ૧૩૭માં છપાયેલું છે; હાલ તે વિજ્ઞપ્તિ પત્ર શેઠ કેશરીચંદ પાસે છે. તેમાં તે વખતે વિદ્યમાન સુરત સંઘના જેન આગેવાનોની સહીઓ છે તે ખાસ નોંધવા લાયક છે. - ૨૦૦. આ વર્ણન કવિ દીપવિજયે સં. ૧૮૭૭ માં કરેલ સૂરતની ગજલનું પ્રથમ સ્વરૂપ છે. તે ગજલ મેં જૈન યુગ પુ. ૪ અંક ૩-૪ પૃ. ૧૪૭ થી ૧૪૬ માં તેના તંત્રી તરીકે પ્રગટ કરી Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સુરતને જૈન ઇતિહાસ. હતી અને તેને સાર પણ ત્યાં આપ્યા હતા. આ ગજ્જલ અને તેને સાર અક્ષરશઃ આ પુસ્તકના પૃ. ૧૩૭ થી ૧૫૩ માં પ્રકટ કરેલ છે એટલે તેનુ પુનથન અહીં કર્યું નથી. ૨૦૧. તે કવિએ સાહમકુલ પટ્ટાવલી રાસસ. ૧૮૭૭ માં સુરતમાં રચ્યા છે. તેમાં ઉક્ત સુરતની ગજ્જલ દાખલ કરી છે. ઉક્ત રાસ સુરતના પારવાડ શા કલા શ્રીપતકુલેાત્પન્ન શા વ્રજલાલ વધુના પુત્ર અનેપચંદના આગ્રહથી તે કવિએ રચ્યા છે એમ પ્રશસ્તિમાં જણાવ્યું છે. (જૈન ગૂર્જર કવિએ ભા. ૩ પૃ. ૨૦૧) ૨૦૨ સ. ૧૮૭૭ ના માડુ દિર દિને શ્રી વિસાતેમા જ્ઞાતીય સા. અંબાઈદાસ સુત દેવદે કરાવેલ ધનાથનું બિંબ અને ખીજા સુત માણેકચ દે કરાવેલ અજીતનાથ અને વિમલનાથનાં બિંબ વિજયાણુ ંદસૂરિ ગચ્છના વિજયસુરેન્દ્રસૂરિ રાજ્યે આણુ દસામ સૂરિ ( હેવિમલસૂરિ પરંપરાના ) એ અને વિજયસુરેન્દ્ર સૂરિએ પ્રતિષ્ઠિત કર્યા. ( લેખ ન. ૪૪ અને ૪૬ ); અને સ. ૧૮૮૧ ની વૈ. શુ ક રવિ તે દિને વીસા તેમા જ્ઞાતિના દાસી વૃજલાલ કૃષ્ણદાસની ભાર્યાં રળીયાતબાઇએ કરાવેલ ધનાથનું બિંબ તથા તે જ્ઞાતિના દાસી માતાની ભાર્યાં શ્યામવરે કરાવેલ આદિનાથનુ બિંબ ઉક્ત આ દસામસૂરિએ પ્રતિષ્ઠિત કર્યાં. (લેખ ન. ૪૨ અને ૪૩ સુરત જૈ. પ્ર. લેખ સંગ્રહ. ) ૨૦૩ સં. ૧૮૮૬ ના કા॰ શુ. ૧૧ શિનવારે લૂ’કાગચ્છે ગાપીપુરા મધ્યે આઠમું ચામાસું ગાળતા ખીમચંદ્ર ઋષિએ ઉદયરત્ન મૃત લીલાવતી સુમતિવિલાસ રાસની પ્રતિ ૧૮ પત્રની લખી. ( જૈન ગૂર્જર કવિઓ ભ. ૨ પૃ. ૪૦૫) Page #124 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમું વિ. શતક. ૧૧૯ ૨૦૪ સં. ૧૮૮૯ માં સૂત સંઘે નંદીશ્વર મહોત્સવ કર્યો તે વખતે ત્યાં વસતા મૂળ ખંભાતના વતની રૂપચંદ જેઠાના પુત્ર ગુલાબચંદે પૂજા ભણવી ને ઉપર્યુક્ત કવિ દીપવિજયે “નંદીસર મહોત્સવ પૂજા’ મુનિ ભક્તિસાગરના કહેવાથી રચી (જેન ગૂર્જર કવિઓ ભા. ૩ પૃ. ૨૦૬) ૨૦૫. સં. ૧૮૯૨ માં ધનતેરસે તપાગચ્છના દીપવિજય મુનિ (ઉપર્યુક્ત દીપવિજય કવિથી ભિન્ન) ના શિષ્ય ક્ષેમવિજયે પ્રતિમા પૂજા વિચાર રાસ (કુમતિ ૫૮ પ્રશ્નોત્તર રાસ) રચી ધનતેરસને દિને પૂર્ણ કર્યો. તે રાસની રચના સુરતના પ્રસિદ્ધ શ્રી કલા શ્રીપતના પુત્ર વધુ આના પુત્ર વ્રજલાલ ચુત અનેપચંદ (કે જેના આગ્રહથી સં. ૧૮૭૭ માં સેહમકુલ પટ્ટાવેલી રાસ ઉક્ત દીપવિજયે રો હતો એમ અગાઉ કહેવાઈ ગયું છે તેના તથા શા નથુચંદ હરખચંદ અને જયચંદ પાનાના આગ્રહથી કરી એમ તે જણાવે છે. ( જુઓ જૈન ગૂર્જર કવિઓ ભા. ૩ પૃ ૩૧૦-૩૧૧ ) ૨૦૬ સં. ૧૮૯૪ માં વિનયવિજય ઉપાધ્યાય કૃત લેકપ્રકાશ ની પ્રત મુનિ જાણુવિજયે સુરતમાં લખી. (જેનાનંદ પુસ્તકાલય, સુરત નં. ૪૦૨ ) વીસમું શતક. ૨૦૭. સં. ૧૯૧૨ માઘ વદિ એકમે સુરતવાલા શ્રાવિકા ધનકુંવરે વિજયલક્ષ્મીસુરિ કૃત પાંચજ્ઞાનનાં દેવવંદન-જ્ઞાનપંચમી કિન દેવવંદન વિધિની ૧૧ પત્રની પ્રત શ્રાવક જીવરાજ પાસે પાલીતાણા શ્રી શેત્રુંજય તીર્થ ઉપર કુંતાસર મધ્યે લખાવી (મુનિ સુખસાગર પાસે) ૨૦૮. સં. ૧૯૧૯ માં (શ્રી સત્યવિજય ગણિ સંતાનીય રૂપવિજય શિષ્ય કીર્તિવિજય શિ. તપવિજય શિ મણીવિજય શિ. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સુરતને જૈન ઇતિહાસ. બુદ્ધિવિજયના શિષ્ય) નિત્યવિજયે વિશ વિહરમાન જિનની પૂજા સૂરતમાં ચોમાસું કરી રચી (તે શા. પ્રેમચંદ કેવલદાસે સં. ૧૯૩૫ માં છપાવેલા ચોવીશી વીશી સંગ્રહમાં પૃ. ૭૧૬ થી ૭૩૫ માં છપાયેલ છે ) પૂરવણી. ૨૧૦. સ્વ. પૂરણચંદ્ર નાહારના સંગ્રહની પ્રતિ નં. ૨૪૦ પત્ર ૪ ની લંકાગચ્છની પટ્ટાવલીમાં જણાવેલું છે કે – તત ગત્રિય રૂ૫ર્ષિના સૂરત બંદિરે સં. ૧૫૮૯ વર્ષ ઉકેશ-જ્ઞાતીયાય જીવાખ્યાય પ્રત્રજ્યા દત્તા સ ચ તદુપટ્ટધરઃ સન ભાણકાપેક્ષા અષ્ટમ ભવતિ, રૂપર્ષિ પક્ષયા તુ દ્વિતીય; ન ચ તસ્ય જાણકાપેક્ષા ન યુકતતિ શંકનીય, તસ્ય નિશ્રયેવ સ્વયં વેષપરિધાનત નિશ્રામંતરેણપિ પરિહિત ભાણકા ડમીષાં મૂલાચાર્ય સંપન્નસ્તહિં નિશ્રયા વેષપરિધાન પટ્ટધરભવને કિમાશ્રયમિતિ બધું વસ્તુગા તુ ભાકિસ્ય છિન્નસત્તા ન ભૂતા, નાગપુરીયાખ્ય ગુજરિયાતુ રૂપચંદ્રરેવેતિ તાત્પર્ય જીવર્ષિણાપિ દેવપત્તન વાસ્તુકેશ વરસિહાખ્ય સં. ૧૫૮૭ વર્ષે પત્તન પાર્શ્વવતિ કતબપુરે પરિવ્રાજ્ય નિજ પદે સ્થાપિતઃ અગ્રે તેષાં પરંપરા સપિ જાતિ .” આ પરથી જણાય છે કે – ગૂજરાતી રૂપા ઋષિએ સુરત બંદરે સં. ૧૫૭૯ માં જીવાનામના ઓસવાલને પ્રત્રજ્યા આપી. સં. ૧૭૭૪માં “સૂર્યપુર નગરે” તપ ગચ્છના વિજયાનંદસૂરિના શિષ્ય હસવિજય ઉપાધ્યાયના શિષ્ય ધીરવિજય ગણિએ વિજય ત્રાદિસૂરિના આદેશથી મૌન એકાદશી મહાસ્ય કથા સંસ્કૃત શ્લેકમાં રચી. (પત્ર ૯ નં. ૩૪૧ ગેડીજી ભં. મુંબઈ) Page #126 -------------------------------------------------------------------------- ________________ અંતિમ વક્તવ્ય. ૯ અંતિમ વક્તવ્ય. ૨૧૨. ઉપલબ્ધ સામગ્રીમાંથી બની શકે તેટલી ચીવટ અને મહેનત લઈને મેં સુરત–સૂર્યપુર સંબંધી હકીકત એકઠી કરી મૂકી છે, અને હજુ નહિ તપસાયેલા ઘણા ભંડાર છે તેની ખોજતપાસ થયે ઘણી બીનાઓ સુરત સંબંધે મળી શકશે, અને પ્રકાશિત ગ્રંથો વગેરેમાંથી નજરે નહિ ચડેલી ઘણીયે હકીકતો હશે તે હવે પછી કાઈ ખો બહાર પાડશે એમ ઈચ્છું છું. સૂર્યપુર એ નામ ઝીઝુવાડાને પણ અપાયું છે તે ધ્યાનમાં લેવાનું છે. ૨૧૩ આ પુસ્તકનાં બે નામ આપેલાં છે. પ્રથમ નામ “સૂર્યપુરને સુવર્ણયુગ” વાંચતાં સુરતવાસી પ્રસિદ્ધ કવિ નર્મદાશંકરે ‘સુરત સૂનાની મૂરત” એમ કહી સુરતને આપેલી યથાર્થ અને શોભીતી ઉપમા યાદ આવે છે; “સુરત સારૂં શહેર, મુંબઈ અલબેલી” એ લેક-ગીતમાં સુરતને સુંદર જણાવ્યું છે. ખરે! સુરત એક ઐતિહાસિક નગર છે અને તેની પૂર્વની જાહેજલાલી જોતાં તેને “સુવર્ણમૂર્તિ” અને “સુન્દર નગરી” કહેવામાં આવેલું તે બંધબેસતું હતું. મગલરાજ્યનું મુખ્ય બંદર સુરત હતું. ત્યાં મોગલ કાફલો રહેતો અને તે મક્કાનું દ્વાર કહેવાતું. સુરતમાં વહાણ બાંધવાને ઉદ્યોગ પણ સારો હતો અને બાંધનારા કસબી હતા. તેના સુવર્ણયુગથી મહી મરાઠા પતિશ્રી શિવાજીએ તેને બે વખત લૂંટયું હતું, તે લૂંટો જબરદસ્ત હતી છતાં તેની સ્મૃદ્ધિ બહુ મળી નહતી પડી, પણ સુરતને બંદરી વ્યાપાર મુંબઈ બંદર થયું ત્યારથી તૂટવા લાગ્યો, પાણીની રેલે આવી, આગો ખૂબ લાગી, એટલે જે દશાને Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ સુરતના જૈન ઇતિહાસ. તે પ્રાપ્ત થયુ તે જોઇ ન`ને તેની રડતી સુરત'થી થયેલી વેદના તેણે પોતાના કાવ્યમાં વĆવી છે. વળી સુરતના નાગિરકા આનદી મેજીન્ના અને લહેરી સામાન્યતઃ હાઇ તેમને ‘સુરતી લાલા ' એવું લાડીલુ' નામ અપાય છે; આવી ‘ લાલાઇ' સંસારના કુટુ જીનમાં મીઠાશ આપે, પણ તે ફુલણજી કે નિામી બને અને તેમની લાલાઈને દુરૂપયોગ થાય યા લેવાય તેા વ્યવહારમાં મેળાપણું આવતાં ગેરલાભ થાય, માટે તે ઉપર કવિશ્રી નમઁદ ખરૂ કહે છે કે: સુરત તારિ લાલા, દુઃખમાં સુખ કરે છે; પણ તે છે ચરચાઇ, ગરિબ તા એમ મરે છે. મિક દે લાલાઈ, છાજતી નથી જ હમણાં; છાજે ધનથી તે, થયાં છે તેનાં સમણાં. મિક કે સહુ દોષ, ભૂખને જે વળગે; સૂરતી ગત કહેવાય, એથિ મારે જિવ સળગે. મારીને લપડાક, ગાલ તૂ રાખે રાતા; એમાં શે રે માલ, ઉદ્યમે કિર દે માતા. કરજ કરી કર દિયે, ન્યાત તે વરઘેાડાને; એમાં શી તુજ શાખ, જોસ વાધે છે ધાને. (માટે) વિચારથી લહિ છૂટ, ડિ દે બંધન જૂનાં; ભર્યાં ભાદર્યા કર, ઘરે। ત્હારાં જે સૂનાં.— ૧૫૪ —ન કવિતા રૃ. ૪૦૦ 2 ૨૧૪. આ પુસ્તિકાનું ખીજું' નામ ‘સુરતના જૈન ઇતિહાસ રાખેલું છે. આ વાંચતાં જ પ્રથમ એમ કાઇને સહેજે લાગે કે તેમાં Page #128 -------------------------------------------------------------------------- ________________ અંતિમ વક્તવ્ય. ૧૨૩ કાંઈક ઈતિહાસ જેવું હોવું જોઈએ; પણ ખરી રીતે ઇતિહાસ કહેવા કરતાં તેમાં જેને ઈતિહાસનાં સાધનો છે, અને તે સાધન તેમજ અન્ય સાધનોથી મેં ઉપરની કમિક જેન અતિહાસિક બીનાઓ સાંકળીને વર્ષાનુક્રમે આપેલી છે. ૨૧૫. ઇતિહાસ પ્રજાજીવન ઘડે છે; પ્રજામાં ચેતના અને ભાવનાના પુવારા કરાવે છે. સંચયકાર ઝવેરી કેશરીચંદની માતૃભૂમિ સુરત છે; વનની કમભૂમિશ્ચ સ્થાપિ જરીયસી–જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહતી-મોટી છે એ સૂત્રના પાઠ પ્રમાણે તે ભાઈશ્રી પિતાની જન્મભૂમિ પ્રત્યે પ્રેમથી પ્રેરાઈ તેને લગતે જે જેન ઈતિહાસ જૂદા જૂદા ગ્રંથે લેખો વગેરેમાંથી સાંપડે તે એકઠા કરીને મૂક્યો છે. જેમ જેમ તેના સંબંધી હકીકત મળતી ગઈ તેમ તેમ તે પ્રેસવાળાને આપતા ગયા ને છપાવતા ગયા, તેથી કાલક્રમ વ્યવસ્થા અને લેખનશંખલા રહી નથી એટલું જ નહિ પણ ભાષાની અશુદ્ધિ અને પાઠ સંવત નામો વગેરેની ભ્રષ્ટતા એટલી બધી છે કે તેનું શુદ્ધિપત્રક અતિ મોટું થાય તેમ છે, અને તેથી તે પર આધાર રાખતાં બહુ સાવચેતી–સાવધતા રાખવાની છે–ભૂલ પ્રમાણુ પર પ્રથમ દષ્ટિ નાંખ્યા વગર છૂટકો નથી; છતાં કેશરીચંદ ઝવેરીએ પેતાને જે જે સાધનો મળતાં ગયાં, જે જે સૂચવાતાં ગયાં તે તે એકઠાં કરી પુસ્તકાકારે છપાવીને પિતાના વતન પ્રત્યેનો પ્રેમ પ્રકટ કર્યો છે. ૨૧૬. પ્રાંતનો ઈતિહાસ તે તેનાં શહેરેને ઈતિહાસ. સુરત એ ગુજરાત પ્રાંતનું એક શહેર, તેથી સુરતને ઇતિહાસ તે ગુજરાત પ્રાંતના ઇતિહાસનું એક અંગ. ગુજરાતનાં બધાં નગરને ઈતિહાસ . Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સુરતને જૈન ઇતિહાસ. એકત્રિત થાય તે આખા ગૂજરાતનો સમગ્ર ઈતિહાસ સાંપડે વળી એ રીતે થયેલા ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાંથી ગૂજરાતીઓને જરૂર ચેતના અને પ્રેરણું મળે “ગુજરાત સર્વ સંગ્રહ” એ બહુ પુરાણો ગ્રંથ થયો. હવે તે તે છપાયા પછી થયેલ શેધખોળ અને અભ્યાસનાં પરિણામેવાળો ઇતિહાસ રચવાની જરૂર છે. એ ઇતિહાસ પ્રાચીન ઐતિહાસિક ગ્રંથને, શિલાલેખો આદિને આધારભૂત રાખી, સાચી ઐતિહાસિક દષ્ટિ કેળવી, પિતાના શહેરની ઐતિહાસિક માહિતી સંગ્રહી, બની શકે તેટલા ટુંકાણમાં તેમજ સાદી અને સરળ ભાષામાં ઉતારવાને પરિશ્રમ સાધુઓ, વિદ્વાન, ગ્રેજ્યુએટ, લેખકે, અમલદારો લે, તો તે તેમને માટે અભિનંદનનો તથા સત્કારનો વિષય બને, એટલું જ નહિ પણ તે તે સ્થાનના વતનીઓને માટે પણ અભિમાનની વસ્તુ બને અને થોડા સમયમાં ગુજરાતને આધારભૂત અને બને તેટલે પૂર્ણ ઇતિહાસ મળી રહે. ૨૧૭ કવિવર અને સુજ્ઞ વિવેચક શ્રી મેઘાણીના શબ્દોમાં - કહીએ તો “વર્તમાન યુગનાં અનેક ઉત્તમ બેલે પૈકીનું એક બલ તે આપણા દેશના પ્રાચીન ઇતિહાસ તથા સંસ્કૃતિને પ્રામાણિક અભ્યાસમાં ઉંડા ઉતરવાની સત્યશોધક વૃત્તિ છે. કેવલ કપોલકલ્પિત દંતકથાઓને ભરોસે રહી આપણે ભૂતકાળને મહાજજવલ માન્યાં કરવાની, અથવા તે કેવલ યુરોપી ઇતિહાસકારોએ કરેલાં ઉપરછલાં સંશોધન પર અવલખીને આપણે અતીતની હીણ ગણના કરવાની --એ બને આદતો વચ્ચે તુલનાત્મક સંશોધનદષ્ટિ જન્મી ચૂકી છે, અને એ વૃત્તિએ કેવલ દેશ અને પ્રાંતની જ નહિ, પણ અકકેક . પ્રાચીન નગરની પ્રાચીનતા તપાસવાનું શરૂ થયું છે.” ઉદાહરણ Page #130 -------------------------------------------------------------------------- ________________ અંતિમ વક્તવ્ય. ૧૨૫ તરીકે અહમદાવાદ અને ખંભાત વિષે રા. રત્નમણિરાવના અભ્યાસપ્રધાન ગ્રંશે હમણું પ્રગટ થયા. રા. દેવશંકર વૈકુંઠજી ભટ્ટ કૃત સિહોરની હકીકત' નામના પુસ્તકમાં ભૂગોલ, વ્યાપાર ઉદ્યોગ, સ્થાનો ને દંતકથાઓ વગેરે બાજુઓ બતાવી વર્તમાન સિહોરનો સર્વાગી પરિચય કરવામાં આવ્યો છે. આજ મિસાલે અન્ય પુરાતન સ્થલેનો ઇતિહાસ પણ ઉકેલાય એ ઈષ્ટ છે. - ૨૧૮. ઉપર ગણાવેલાં તેમજ બીજા સ્થાને જૈન ઇતિહાસ જેન ઐતિહાસિક કૃતિઓ–શિલાલેખ, ધાતુલેખ, વિજ્ઞપ્તિપ, એ. રાસ-સ્વાધ્યાય-સ્તવન, કર્તા-પ્રશસ્તિઓ, લેખક-પુપિકા, પદાવલીઓ, તીર્થ માલાઓ, ચય-પરિપાટીઓ, પ્રબંધો, આચાર્ય મુનિઓના નિર્વાણ-રાસ વગેરે પરથી ઘણું વિપુલ પ્રમાણમાં સંગઠિત થઈ શકે તેમ છે, અને બહુશ: તત્કાલીન સમયની કૃતિઓ મળવાથી આધારભૂત હકીકતો ઉપલબ્ધ થાય છે. ગુજરાતનું એક પણ નગર નથી કે જ્યાં જેનેની વસ્તી ન હોય, જ્યાં તેઓનાં દેવાશ્રય (દેરાસર) અને ગુરૂ માટે ઉપાશ્રય ન હય, વળી જ્યાં પાંજરાપોળ ન હોય. ઘણે સ્થળે તે હસ્તલિખિત પ્રતોનાં ભંડારો વિદ્યમાન છે. આ સર્વે પરથી કોઈપણ અભ્યાસી શુદ્ધ સ્વરૂપમાં ઐતિહાસિક સામગ્રી લેખબદ્ધ કરી તે પરથી સમગ્ર ક્રમિક ઈતિહાસ તે તે શહેરની સ્થાપનાથી તે અત્યાર સુધી શૃંખલાબદ્ધ લખી શકે તેમ છે. સુરત કરતાં પણ વિશેષ પ્રાચીન એવા જૂનાગઢ, પાલીતાણા, દ્વારામતી (દ્વારકા), વલ્લભીપુર (વળા), ખંભાત, ભરૂચ આદિ સ્થળો છે કે જેના સંબંધમાં ઘણું ઘણું એકઠું કરી શકાય ને તે પરથી તે તેનો સંક્ષિપ્ત પણ રસભર્યો જેન ઇતિહાસ રચી શકાય. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સુરતને જેન ઈતિહાસ. ૨૧૯. ગૂજરાતમાં જૈન તીર્થસ્થળો-શત્રુંજય ગિરિનાર, વગેરે પ્રસિદ્ધ છે. તેનો પણ ઇતિહાસ તે એક બાજુ રહ્યો, પણ પરિચય-પુસ્તિકા જેવું પણ દુર્ભાગ્ય મળી શકતું નથી. યુરોપમાં ઐતિહાસિક નગરોની, પાટનગરની, મેટાં શહેરની “ગાઈડ” (પરિચય પુસ્તિકાઓ) સહેલાઈથી મળી શકે છે કે જેમાં જોવા લાયક સ્થાનનાં ચિત્રો તથા વર્ણન તેમજ વિવિધ માહિતી આપેલી હેય છે તે કોઈ પણ મુસાફર કે અજાણ્યાને અતિ માર્ગર્શક થઈ પડે છે તથા પિતાની ટુંક મુલાકાતમાં આખા નગરમાં કઈ ભમિયાની મદદ વગર જેવા જેવાં સ્થળો જોઈ શકે છે. આપણી આણંદજી કલ્યાણજીની તથા તેની બીજી પેઢીએ પિતાની હસ્તકનાં તીર્થોને–પ્રાચીન દેરાસરો વગેરેને ઇતિહાસ સચિત્ર બહાર પાડે અને દરેક શહેરને કઈ વતનપ્રેમી જૈન શ્રીમંત ને વિદ્વાન મળી પિતાના શહેર સંબંધી ઐતિહાસિક હકીકત પ્રકાશન માટે શ્રમ ઉઠાવે તે પ્રવાસીઓને ઉપયોગી થાય એટલું જ નહિ પણ પુરાતત્તાપ્રેમી પાઠકને પણ રસદાયી નીવડે. ૨૨૦. આપણે સાધુઓ આચારે સતત વિહારી હાઈ કોઈપણ પ્રાંતના ગામેગામમાં ફરે છે-ફરી શકે છે, અને તેવા પરિભ્રમણમાં પિતાના પ્રવાસ-કાલમાં ઐતિહાસિક વિગતે લોકે પાસેથી તેમજ શિલાલેખે, ધાતુપ્રતિમા–લેખે, વગેરે પરથી ભેગી કરી શકે તેમ છે. આબુના તીર્થસ્થાન સંબંધી પૂજ્ય મુનિ મહારાજશ્રી જયંતવિજયજીએ ઐતિહાસિક પ્રમાણ વગેરેથી પુષ્ટ ઘણુ વિગતે મેળવીને આબ” એ નામથી ગૂજરાતીમાં અને હિંદીમાં પુસ્તક લખીને બહાર પડાવ્યાં છે તેમજ ત્યાંના શિલાલે તે તીર્થ પર મહિનાઓ થયાં રહીને Page #132 -------------------------------------------------------------------------- ________________ અંતિમ વક્તવ્ય. ૧૨૭ એકનિષ્ઠાપૂર્વક ઉકેલી નેંધી તેને “શ્રી અબ્દપ્રાચીન જૈન લેખ સંદેહ–આબુ ભાગ બીજો ” એ નામથી તેના અવેલેકિન અને અનુક્રમણિકા સાથે પ્રકાશમાં મૂકેલ છે. એનું દષ્ટાંત અન્ય સાધુઓ ઈતિહાસરસિક બની લે તે એક પણ તીર્થ તેને પ્રકાશિત સત્ય દતિહાસથી વંચિત ન રહે. દુર્ભાગ્યે હાલ તુરત સાક્ષર પંડિત શ્રી લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી હાથે લખાતે તીર્થસ્થાનને ઇતિહાસ પ્રકટ થઈ શક નથી. શત્રુંજય તીર્થ સંબંધી પુષ્કળ પ્રમાણવાળો ઇતિહાસ તે તેમના હાથે લખાઇને તૈયાર હતા અને તેમને કેટલાક ભાગ છપાયો હતો. આ સત્વર પ્રકાશમાં આવે એમ સૌ ઇતિહાસ પ્રેમી ભાઈબહેન ઈચ્છશે ૨૨૧. આ પુસ્તકના છાપકામ માટે જે ફરિયાદ થાય છે તે ખોટી નથી. “ઉછીનાં પુસ્તક લઈ વાંચવાના આ જમાનામાં મુદ્રણકામ ઉડીને આંખે વળગે તેવું, સુંદર ‘ટાઈપ' અને છપાઈવાળું, ભાષા અને ટાઈપની ભૂલ વગરનું હોય અને સાથે સરસ રૂપરંગ તથા ઓછી એટલે ભારી ન પડે તેવી કિમત હેય તેજ પુસ્તકને સુપ્રસાર થઈ શકે તેમ છે. આવું પુસ્તક વિશેષમાં ઐતિહાસિક સામગ્રી પૂરી પાડનાર હોઈ તેમાં સંવતસાલ, નામ, આદિમાં એક પણ અશુદ્ધિ રહેવી ન જોઈએ. જ્યારે આમાં તેનું પ્રમાણ વિશેષ છે. રરર. ઈતિહાસમાં હવે રસ લેવાતું જાય છે; પૂર્વજોનાં પરાક્રમે ધર્મકાર્યો, અને જૂનાં ધર્મસ્થાને, ધર્મગ્રંથ વગેરે પ્રત્યે પ્રેમ લેકમાં છે, તે તે રસ અને પ્રેમને સતત જાગ્રત રાખવા અને ઉજવ ઇતિહાસસામગ્રી શેધી જનતા પાસે રજુ કરવા પ્રયાસ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સુરતને જૈન ઇતિહાસ. શ્રીમાને અને ધીમાનેાએ કરવા ઘટે. દર્શના અને તત્ત્વજ્ઞાને પણ હવે તિહાસ-દૃષ્ટિથી જગતમાં તપાસાવા માંડયા છે. પ્રાતિહાસ—દૃષ્ટિ એવી છે કે જે ઉત્ક્રાંતિ અવક્રાંતિના પડદા ચીરી વસ્તુનું ખરૂં, તુલનાત્મક અને પારદર્શી ભાન કરાવે છે. સ`ભંડારામાં તપાસ કરી જેટલી ઇતિહાસ-સામગ્રી છે તે બધી પ્રકાશમાં લાવવાની જરૂર છે. એ રીતે વીકાનેરના નાહટા અગરચંદ અને ભવરચંદે ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ' બહાર પાડેલ છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. તેઓ પેાતાના વીકાનેર તેમજ રાજપુતાનાનાં અનેક પ્રાચીન અને અર્વાચિન નગરેશને ઇતિહાસ સંગ્રહિત કરી બહાર પાડશે એમ ઈચ્છીશુ. ૨૨૩. આ મારા પ્રયત્ન જૂદાં જૂદાં ઐતિહાસિક નગરા, પાટનગરા, મેટાં શહેરાના ક્રમિક જૈન ઇતિહાસ એકત્રિત થઈ પ્રકાશિત થવામાં ઉદાહરણભૂત થશે તેા હું કૃતાર્થ થશ. તવાવાલા બિલ્ડીંગ, લેહાર ચાલ, મુંબઈ ન. ૨. પયુ ષણ્ પ સ. ૧૯૯૪. માઠુંનલાલ દલીચ દેશાઇ B. A, LL. B. Advocate, આ પુસ્તકની પ્રસ્તાવના માત્ર પેજ ૧ થી ૧૨૮ સુધીની ‘શ્રી મહાવીર પ્રિ. વસ'માં મનસુખલાલ હીરાલાલ લાલને છાપી; ધનજી સ્ટ્રીટ, મુ`બઈ ન. ૩. Page #134 -------------------------------------------------------------------------- ________________ પરિચય શ્રીયુત કેસરીચંદ હીરાચંદ ઝવેરીના આગ્રહથી પ્રસ્તુત ગ્રંથ વિષે પરિચય લખતાં મને અત્યંત આનંદ થાય છે કારણ કે સૂરતની એમ. ટી. બી. કોલેજના અધ્યાપક તરીકે ત્યાંના મારા પાંચ વરસના વસવાટ દરમ્યાન મને સૂરત વિષે કાંઈક જાણવાનું તેમજ જેવાનું મળ્યું છે. એ પાંચ વરસમાં ભાઈ કેસરીચંદ ઝવેરીને પણ એક સાહિત્યોપાસક તરીકે સારો એવે પરિચય થયો છે. તેમણે આ પહેલાં પણ બીજા બે એક ગ્રંથનું પ્રકાશન કરીને તેમની સાહિત્ય પ્રિયતા બતાવી છે, તેમજ કેવળ જૈન તરીકે નહિ પણ સુરતના એક નાગરિક તરીકે તેના પ્રાચીન અને યશસ્વી ઇતિહાસનું યથાશકિત સંશોધન કરીને પિતાની ફરજ બજાવી છે. ઈતિહાસ રસિકને બને તેટલી સામગ્રી પૂરી પાડવાને તેમણે આ ગ્રંથમાં પ્રયત્ન કર્યો છે તે સ્તુત્ય છે. આખા પુસ્તકમાં કુલ સેલ પ્રકરણે છે. પ્રથમ પ્રકરણમાં વર્તમાન સૂરતનું વર્ણન આપીને ભૂતકાળમાં તેનું સ્વરૂપ કેવું હતું તેને સુંદર ખ્યાલ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજના રચેલા ઇન્દ્રત નામના કાવ્યમાંથી Page #135 -------------------------------------------------------------------------- ________________ સફળ સૂરતના વન અગેનાં અમુક પદ્યોથી આપવા પ્રયત્ન કર્યાં છે. બીજા પ્રકરણમાં સૂરતની પ્રાચીનતાના લગભગ ગંધાજ ઉપલબ્ધ પૂરાવા રજુ કર્યા છે તથા સૂત નામ કેમ પડયું તે વિષેની રસિક માહીતિ અમુક અતિહાસિક પ્રસંગે। સાથે આપી છે. ઈ. સ. ૧૩૪૭ થી ઇ. સ. ૧૮૯૩ સુધીના મુખ્ય મુખ્ય બનાવાની ટુકી નોંધ પણ ઘણીજ રસપ્રદ તથા ઉપયાગી છે. ત્રીજું પ્રકરણ સંવત ૧૬૨૭ માં જગદગુરુ શ્રી હીરવિજયસૂરિ સૂરત પધાર્યાં તે પ્રસંગના ઉલ્લેખથી શરૂ થાય છે. પછી શ્રી શાંતિદાસ શેઠને ધન પ્રાપ્તિ કેવી રીતે થઇ તેની આશ્ચર્યકારક ઘટના આપી છે. જૈન મુનિએ મંત્ર તંત્ર શાસ્ત્રમાં પારંગત હાવા છતાં તેના ઉપયાગ કરવાના શાસ્ત્રમાં નિષેધ છે એટલે સામાન્ય રીતે કેઈ પણ જૈનમુનિ તેના ઉપયાગ કરતા નથી, છતાં કવિચત શાસનના હદ્યોત કે રક્ષણ માટે અથવા ધર્મકાર્ય માં કોઇ શ્રાવકને ઉત્તેજન આપવાના હેતુથી તેના ઉપયાગ કરે છે, દાખલા મળે છે પરંતુ સ્વાર્થ સિદ્ધિ માટે કદી પણ એવા કરતા નથી. પ્રવૃત્તિ વિષેની આપી છે તે માટે પેાતાના ધંધે ચોથા પ્રકરણમાં સૂરતની સાહિત્ય નોંધ સ’વત ૧૬૭૪ થી ૧૮૯૬ સુધીની સંચયકારને ખરેખર ધન્યવાદ ઘઢે છે, ઝવેરાતના વેપારના હાવાં છતાં સાહિત્ય વિષયક પ્રવૃત્તિમાં Page #136 -------------------------------------------------------------------------- ________________ આટલો રસ લે છે અને શ્રમ ઉઠાવે છે તે ઘણુંજ પ્રશંસનીય છે. જુના ગુજરાતી સાહિત્યની રચના-સંગ્રહ અને સાચવણને યશ મુખ્યત્વે જેનેજ ઘટે છે. તેઓ જે. અત્યારે તેના સંશોધનમાં રસ લે અને યથાશકિત પ્રયત્ન કરે અથવા તેમાં રસ લેનાર તેમજ પ્રયત્ન કરનારને ઉતેજન આપી બનતી સહાય–સગવડ આપે તે જરૂર તેમણે, સાર્વજનિક સેવા કરી ગણાય. પછીનાં પ્રકરણમાં સૂરતના સંઘે સૂરતમાં તેમજ બહાર જિનબિંબ ભરાવ્યાની જિનચૈત્યની પ્રતિષ્ઠાની સંઘયાત્રા તથા પુસ્તકાલયે અને સાર્વજનિક સંસ્થાઓ સ્થા પ્યાની હકીકત છે. નવમા પ્રકરણમાં સૂરતના દાનવીરની નામાવલિ તથા તેમની સખાવતના નિર્દેશ છે તે વાંચીને સહેજે મન પ્રકુલિત બને છે અને સાથે એમ પણ થાય છે કે જેને શ્રીમંતેને દાન પ્રવાહ સંકુચિત દષ્ટિવાળે નથી તે પણ જોઈએ તેટલી વિશાળ દ્રષ્ટિવાળે પણ નથી. જેનધર્મની વિશિષ્ટતા સમભાવમાં છે તે લક્ષમાં રાખીને વધારે ઉદારતાથી સાર્વજનિક સંસ્થાઓને મદદ કરવામાં આવે તે ઈચ્છવા યોગ્ય છે. અંતમાં સંચયકાર લગભગ વીસ જેટલી સંસ્થાઓ તથા ઉપાશ્રયે અને ચૈત્યને ઉલ્લેખ કર્યો છે એ બધાનું વિસ્તૃત વર્ણન તેમનાજ બીજા એ ગ્રંથ “સૂરતની જેન ડીરેકટરી” તથા “સૂરત ચૈત્ય પસ્પિાટીમાં મળે છે. ઉપરાંત શ્રી પ્રેમવિજયજીને વાસુ Page #137 -------------------------------------------------------------------------- ________________ પૂજય સ્વામીના દેરાસરના વર્ણનને રાસ શ્રી શીલવિજયજીનું સંવત ૧૭૨૧ થી ૧૭૩૮ નું સુરતની યાત્રાનું વર્ણન, શ્રી અમરવિજયજીના શ્રી સિદ્ધાચલની યાત્રાના કો-શ્રી. મેહનલાલ દલીચંદ દેસાઈ સધિત “સૂરત હીરવિહાર સ્તવન –શ્રી ઠાકોરને સૂરતની પ્રાચીનતા વિષે લેખ તથા શ્રી ત્રિવેદીને “સૂરતનું એક કલામંદિર-ચિંતામણિનું જૈન દેરાસર” નામક લેખ આપી આ સંચયને ઠીક ઠીક સમૃદ્ધ બનાવ્યું છે. સૂરતને–અમદાવાદ-પાટણને કે સારાય ગુજરાતને ઈતિહાસ જૈનોના ઈતિહાસ વિના અધુરાજ રહે. સ્થાપત્યસાહિત્ય તેમજ સમાજના ઘડતરમાં અને રાજ્યદ્વારી બાબતેમાં પણ જેનોને ફાળે ઘણેજ કિમતિ છે તે દરેક વિદ્વાન કબુલ કરે છે. શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ કુમારપાલ-વિમલમંત્રી વસ્તુપાલ-તેજપાલ–શીલગુણસુરી અને વનરાજ વગેરેના સમયમાં જેની જાહેરજલાલી કેટલી હતી તેની નેંધ ઘણા ગ્રંથમાં મળી આવે છે પણ અમૂક-અચૂક શહેરની આબાદી વગેરેની વાતે તે મુખ્યત્વે જુના રાયા. એમાંજ મળે છે. “સૂરતને જૈન ઇતિહાસ પણ તેવા શસાઓમાંથી ખાસ કરીને ગુંથી કાઢવામાં આવ્યો છે. આપણામાંના ઘણા ખરા રામ કે પેરીસ વિષે જાણતા હોય તેટલું પિતાનાજ શહેર કે ગામ વિષે જાણતા હતા નથી Page #138 -------------------------------------------------------------------------- ________________ એટલું જ નહિ પણ તે વિષે જાણવાની વૃત્તિ અને પ્રયત્ન નહિ જેવાજ હોય છે. તેમને આ ગ્રંથમાંથી છે પણ પ્રેરણા મળશે તેમાં આ ગ્રંથનું સાફલ્ય છે. શ્રી કેસરીચંદ ઝવેરીએ આ પુસ્તકનું સંપાદન-પ્રકાશ કરીને સાહિત્ય રસિક સમક્ષ બહુજ સારી સામગ્રી રજુ કરી છે જેનો ઉપગ સામાન્ય વાચકને છે તેથી પણ વધારે સંશોધકોને છે. તેઓ તેને સંપૂર્ણ લાભ ઉઠાવી શકે છે. સામાન્ય પ્રજાજનને પણ પિતાના શહેરની–સમા જની કે જ્ઞાતિની ઉત્પત્તિ વગેરેની વાતે જાણવાને રસ આપણા દેશમાં બહું નથી હોતા તે પણ આ પુસ્તકના વાંચન થી સહેજે ઉપન્ન થશે એમ લાગે છે. સંસ્થાઓના વહીવટદારને સાર્વજનિક ભાવના પિષવાની તેમની વિનંતિ ઘણીજ ગ્ય અને સકારણ છે. મુનિ મહારાજેનું ધ્યાન પણ તેમણે જે રીતે દેરવા પ્રયત્ન કર્યો છે તે પણ ઉચિતજ છે. અંતમાં ભાઈ કેસરીચંદને તેમના આ શુભ અને પ્રમાણિક પ્રયાસ માટે અભિનંદન આપીને ઈચ્છું છું કે તેમણે પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે સુરત વિષેના શસાએને સંગ્રહ તેમના જ હાથે સત્વર બહાર પડે. અમદાવાદ ત્રજલાલ મેહનલાલ શાહ, તા. ૨૫-૨-૩૮. Page #139 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના સૂર્યપુરના સુવર્ણ યુગને આલેખતા પુસ્તકને પ્રસ્તા વનાની આવશ્યકતા ખરી? “પુસ્તકનું નામજ તેના સ્વરૂપને દર્શાવે છે તે પછી પ્રસ્તાવના શા માટે?” એમ પણ પ્રશ્ન થાય: જે પુસ્તક સૂર્યપુરના સુવર્ણયુગને વિસ્તારથી દશાવે. તત્સંબંધ સંક્ષીપ્ત રૂપરેખા જાણવાની વાંચકવૃંદની જિજ્ઞાસા સંતેષવા, પ્રસ્તાવના પરમ આવશ્યક એ પણ નિર્વિવાદ ! સમુચિત ઉદ્દેશાનુસાર પ્રચલિત પ્રથાનું પાલન એજ લેખક, સંગ્રાહક કે પ્રકાશક તમામનું કર્તવ્ય ! ' હારા અપવાંચન, યથાશકય સંશોધન તથા સ્વાભાવિક આ દિશામાં જિજ્ઞાસાવૃત્તિથી જે સ્વરૂપે જે કાંઈ જાણવામાં આવેલ છે તે સ્વરૂપે તે તે તમામ હકીક્તને સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. સુરતના જેનેએ સમાજના અગ્યુદયાળે કયા કયા પ્રશસ્ત પુણ્ય કાર્યો કર્યા છે તે જાણવાની તીવ્ર જિજ્ઞાસા મને સંવત ૧૯૮૧માં ઉદ્ભવી. કેટલાક પુસ્તકો વાંચતાં મને એમ લાગ્યું કે લેખકોએ આમાં સુરતની સંસ્થાઓ તથા હકીકત સંબંધમાં ઘણે સામાન્ય ઉલ્લેખ કર્યો હોઈ, એને અંગે વધુ પ્રયત્ન આવશ્યક છે. સામાન્ય ઉલે ખાવાળું વાંચન તથા તેના લેખકોને આભાર જરૂર કેમકે પ્રેરણાની. Page #140 -------------------------------------------------------------------------- ________________ ભમરમરાલા દર શેને માતા લાબ) નારો સા: રામામંદબયાવી. શાબાઇ ૧૨ વેવાર નોન-pપાવરાટન ર - કારતક મા શેઠ રાયચંદ દીપચંદ ધર્મશાળા ગોપીપુરા-મુખદ્વાર શેઠ પ્રેમચંદ રાયચંદ જેઓને પ્રથમ સાર્વજનીક સખાવત કરનાર જૈન તરીકે જૈનેતર ઇતિહાસકારે વર્ણવે છે. Page #141 --------------------------------------------------------------------------  Page #142 -------------------------------------------------------------------------- ________________ ઉત્પત્તિ તે એમનાથીજ ! આ ક્ષેત્રમાં ખાસ ખંતથી પ્રયાસ થાય તે સારા પ્રકાશ પાડી શકાય એમ હદયે કબુલવું. પ્રેરણા, સંક૯૫, તથા યથાશય પ્રયનનું જ આ યત્કિચિત પરિણામ! સૂર્યપુર સુવર્ણયુગ વાસ્તવિક ત્યા સંવત ૧૯૩૫થી ગણી શકાય. વડીલો કહે છે કે સમવસરણની રચના બાદ પીપુરાને ઉદય થયો છે. આ રચના શેઠ નેમચંદ મેલાપચંદની વાડીના ઉપાશ્રયમાં શ્રી રત્નસાગરજી મહારાજ શ્રીના અધ્યક્ષપણે થઈ હતી. આચાર્ય શ્રી સિદ્ધિસૂરિજી તે સમયે તેમની પાસે અભ્યાસાથે રહ્યા હતા. સુરતમાં (આ ક્ષેત્રમાં) આચાર્ય શ્રી સિદ્ધિસૂરિજી, મુનિ મહારાજ શ્રી મેહનલાલજી અને આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજીને અનહદ ઉપકાર છે. કારણ કે તેઓનાજ ઉપદેશથી અત્રે અનેક શુભ કાર્યો થયા છે અને અનેક પારમાર્થિક સંસ્થાઓની ઉત્પત્તિ થઈ છે. જેનેતર ઈતિહાસકારોએ શેઠ પ્રેમચંદ રાયચંદને પ્રથમ સાર્વજનિક સખાવત કરનાર જેન ગૃહસ્થ તરીકે વર્ણવ્યા -- છે. સામાન્ય રીતે તે કથન વ્યાજબી ગણાય, કારણ કે પચાસ વર્ષ પૂર્વેને ઇતિહાસ તપાસવામાં આવે તે ગચછવાદી ઉપાશ્રય, ગ છવાદી મંદિર અને ગછવાદી જ્ઞાન ભંડારો મુખ્યત્વે હતા. આજે પણ ગચછવાદી (પર્યુષણના) જમણવારો ચાલુ છે. વળી જેનેએ મુખ્યતયા Page #143 -------------------------------------------------------------------------- ________________ પિતાની લક્ષ્મીનો ઉપયોગ પિતાના ગરૂછપુરતા ધાર્મિક કાર્યોમાં કરેલું હોવાથી અન્ય ઇતિહાસકારોથી તે કાર્યો અજાણ્યા રહે એ ખુલ્લું છે. સુરતના જૈન ઇતિહાસને લગતી પ્રાચીન હકીકતે મુખ્યત્વે રાસાઓમાં વર્ણવેલી છે. ઉપાધ્યાય શ્રી વિનય વિજયજીનું ઈન્દુત, શ્રી હીરવિહારના રાસાએ, શ્રી વાસુપૂજયસ્વામિના દેરાસરના મહત્સવના વર્ણનના રાસાઓ, પ્રેમજી પારેખના સંઘના વર્ણનના રાસાએ, શીતલનાથ જીની પ્રતિષ્ઠાના રાસાઓ, પ્રેમચંદ લવજીના સંઘનું વર્ણન, કચર સંઘવીના સંઘનું વર્ણન વિગેરે મુખ્ય છે. રાસા યુગમાં અનેક મુનિઓના આવાગમને થયા હતા અને તેઓએ પોતે અનેક રાસાઓ રચી તે તે સમયના શ્રેષ્ઠીવર્યોનાં વર્ણને, તે વખતે થયેલાં શુભ કાનાં વર્ણન વગેરે દ્વારા અનેક બીના પુરી પાડી છે. સુરતમાં રચાએલા રાસાઓ તથા સુરતના વર્ણના રાસાઓનો એક પુસ્તક રૂપે સંગ્રહ પ્રગટ કરવામાં આવે તે પ્રાચીન ઈતિહાસ ઉપર સારું અજવાળું પાડી શકાય. - દેરાસરના સંબંધમાં પણ ઉપાધ્યાય શ્રી વિનયવિજયની ચૈત્ય પરિપાટી, લાલાશાહની ચૈત્ય પરિપાટી, દીપવિજયજીની ગઝલ, શીલ વિજયજીની ચૈત્ય પરિપાટી વગેરે મુખ્ય છેઆ ચિત્ય પરિપાટીએ તે સમયના મદિરોને ઈતિહાસ સારી રીતે પુરો પાડે છે Page #144 -------------------------------------------------------------------------- ________________ પચાસ વર્ષ પૂર્વે જનસેવામાં જેને એ ઓછો ફાળે આપે હતું એમ કહેવું એ મૂખાઈ છે કારણ કે પિતાના ગચ્છના વાડામાં અઢળક ધન ખર્ચવા છતાં સાર્વજનિક કાર્યોમાં સહકાર આપવામાં જેને પશ્ચત નહતા. અનેક ૨લો, આગે, કુષ્કા, વગેરે વગેરે આફતમાં જેને સારી મદદ કરી છે જેને ઉલેખ ઈતિહાસકારોએ પણ કર્યો છે, એ મદદ કરનારાઓમાં ભણશાલીજી, ત્રિવેદી, ન્યાલચંદ કાકા, વીરજી વેરા વગેરે મુખ્ય હતા. આજે તે અનેક જૈનેતર મિત્ર જેનેની ઉદારતાની મુક્ત કંઠે પ્રશંસા કરે છે અને કહે છે કે આજે જેને સાર્વજનિક કાર્યોમાં યથાશકિત મદદ કરી રહ્યા છે તે પ્રશં. સનીય છે કારણ કે ઘણી સાર્વજનિક સંસ્થાઓના પ્રેરક તથા ઉત્પાદકે જેને છે, સાર્વજનિક સંસ્થાઓમાં નીચેની મુખ્ય છે. પાંજરાપોલ, જીવદયા ફંડ, મુંગા પ્રાણી પર ગુંજરતું ઘાતકીપણું અટકાવનાર ધન્યૌરી મંડળી, નગીનચંદ ઝવેરચંદ ઈન્સ્ટીટયુટ (ટાઉન હોલ), નેમચંદ મેલાપચંદ ઈન્ટટીટયુટ, નવલચંદ હેમચંદ દેશી વિધાલય, મગનલાલ ધનજીભાઈ દવાખાનું, શેઠ પ્રેમચંદ રાયચંદ કન્યાશાળા, શેઠ પ્રેમચંદ રાયચંદ ધર્મશાલા વગેરે વગેરે - વલી સુરતના નગરશેઠ જૈન છે અને તેઓની ચાલુ જનસેવા પણ પ્રશંસનીય છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ સુરતમાં સ્થાનિક જેનેની વસ્તી લગભગ ચાર હજારની ધારવામાં આવે છે. સંવત ૧૯૧૧ના સેનસસના આધારે સુરત જીલ્લામાં ૯૮૨૧ જેનેની વસ્તી હતી. ગામડાઓથી ઘણા જેને આવીને સુરતમાં વસ્યા છે. તેમ ગેપીપુરાની વસ્તીને મોટે ભાગ મુંબાઈ રહે છે છતાં એકંદર પરાંઓની વસ્તીની ગણત્રીમાં ગોપીપુરામાં જેનેની વસ્તી વિશેષ ગણાય. સુરતમાં મુખ્યત્વે કરીને જુની પ્રણાલીકા મુજબ વસ્તી છે. દરેક પરાંમાં અમુક જ્ઞાતિની વસ્તી વિશેષ છે. ગોપીપુરામાં ખાસ કરીને વીસા ઓસવાળ, શ્રીમાળી, પિરવાડની વસ્તી છે. નવાપુરા અને સગરાપુરામાં મારવાડીભાઈઓની, હરિપુરામાં લાડવા શ્રીમાળીભાઈઓની, છાપરી આ શેરીમાં શ્રીમાળીભાઈઓની, વડોચોટામાં શ્રીમાળી અને દશાઓસવાળભાઈએની વસ્તી છે. વેપારના તથા અન્ય કારણે અન્ય જ્ઞાતિએના પણ છુટા છવાયા ઘરો છે. દરેક સંસ્થાની ઉત્પત્તિ પ્રાય: તેજ લતાની હોય છે, અને વહીવટ પણ ત્યાં જ હોય છે, તે લતાને જ હોય છે. સંસ્થાઓમાં અથવા વહીવટ અમલમાં સાર્વજનિક ભાવના જોવામાં આવતી નથી એ દુઃખદ બીના છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ જરૂરી સુચના. પૃ. ૯ માં-ધર્મશાળાઓ જણાવવામાં આવી છે તેમાં જશકુવરની ધર્મશાળાને ઉમેરે કરવામાં આવે છે. પ્ર. ૬૨ માં શ્રી દિનેશ નર્મદાશંકરના લેખમાં નીચેને સુધારે મુનિ મહારાજ શ્રી ન્યાય વિજયજી તરફથી સુચવવામાં આવે છે. બેવડી પિશાળ કોઈ સ્વતંત્ર ગછ નથી, વડી પોશાળ અને લઘુ પિસાળ આ બને તપગચ્છની શાખાઓ છે. વડી પિશાળ ગચ્છના સાધુઓ મારવાડનાં હોય છે એમ પણ નથી. વિ. શ્રી. વિજયદેવસૂરગચ્છ અને શ્રી આણંદસૂરગછ આ પણ તપગચ્છનાંજ બે પાટીયાં છે: બે શાખાઓ છે અત્યારે તપગચ્છના જેટલા સાધુઓ છે તે બધાં શ્રી વિજયદેવસૂરગચ્છના અને લઘુ પિશાળના છે.” | પૃ. ૫૧ માં સહસાકુટનુ દહેરૂ-ના સંબંધમાં લખાણ છે તેના સંબંધમાં ઈતિહાસવેત્તા મુનિ મહારાજ શ્રી કલ્યાણ વિજયજી તરફથી નીચેની વિશેષ હકીકત જણાવવામાં આવી છે. “શત્રુ જય ઉપરના સહસ્ત્રકુટ તીર્થ વિષે તમે જે લખ્યું છે એથી જુદા પ્રકારની હકીકત હુને યાદ છે. મહને સ્મરણ છે કે શત્રુંજયની મુલ ટુંકમાં મૂલ મંદીરના દક્ષિણ - ભાગમાં શહસ્ત્રકુટ તીર્થો છે તે સુરતના ઓશવાળાએ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સ્થાપ્યા છે અને સ. ૧૭૧૦ માં ઉપાધ્યાય વિનય વિયજી ગણીએ તેની પ્રતિષ્ઠા કરી છે. એ સ્થાન તમારે જોવા જેવુ છે.” શ્રીયુત અગરચંદ નાહટા બીકાનેરથી નીચેની સુચના કરે છે. તેઓ તરફથી પ્રાચીન સ્તવન સંગ્રહ અને ખરતલગચ્છની પ્રવૃતિ જે અમને મેકલી આપવામાં આવી છે તે અક્ષરસહ છાપી છે. પૃ. ૧૯ સુરતકી પ્રાચીનતા કે પ્રમાણુ સ્વરૂપ જિન લેખાકા ઉલ્લેખ કીયા ગયા હૈ ઉનમે નતા કહી સુરતકા નામડી હું એર ન કહી સુરત સે કાઇ સબંધ હી વિદિત હાતા હૈ. અત:ઉનસે પ્રાચીનતા પ્રમાણિક કહેના એક મહદ્ ભૂલ હૈ. હમારે ખ્યાલ સે સુરતકા પ્રાચીન નામ કયાં થા એર સુરત નામ કમસે પડા ઇસકે વિષયમે ગભીર અધ્યન એવ પ્રમાણિક પુષ્ટ પ્રમાણુ ખાજના આવશ્યક હૈ. નાંધ-આ આખા લેખ શ્રીયુત ધનસીંગ ઠાકારસીંગ— ઠાકારને છે. જેથી તે સબ'ધી વિશેષ ખુલાસા અમા આપી શકતા નથી. પૃ. ૨૪ જિનસૌખ્યસૂરિજીકા પ્રવેશે।ત્સવ લિખા ગયા હૈ પર વહુતિહાની ભૂલ હૈ વસ્તુત' સં ૧૭૬ને પદ્માત્સવમે હી ૧૧૦૦૦ રૂપયે વ્યવહુએથે નહિ પ્રવેશે ત્સવમે નોંધ-આ સબંધી અમેને પણ એ મત લાગ્યા છે જેની નાંષ અમેએ તેજ પાનામાં (બીજી જગ્યાએ પદ્મના મહાત્સવ લખ્યા છે) એમ લખ્યુ છે. જેથી હવે વાંચકાએ પદમહાત્સવ સમજવા. Page #148 -------------------------------------------------------------------------- ________________ પૃ. ૩૧ સં. ૧૨૯૭ કે ચાણમાકે લેખમે સુસ્તકા કેઈ ઉલ્લેખ નહિ હૈ. યદિ સૂર્યવાસરે કે સુરત સમજ લિયા હેતેવહ ભૂલહી હૈ. સૂર્ય વાસરે રવિવારકે કહતે હૈ. નોંધ–અમે સૂર્યાવાસરે ને સુરત સમજ્યા હતા. જેથી તે લેખને અમે સંચીત કરેલ છે. પૃ. ૫૪ (તેમદશાનુસિદ્ધિ) ગલત છપા હૈ વાસ્તવમેં મફળાનુસિદ્ધિ ક્ષણ હોના ચાહીએ. જિનહર્ષસૂરિ આ. ૧૮૫૬ ઉસી લાઈનમેં છપા હૈ પર અલગ પંકિતમે નહિ હોનેસે અવતરણું ભ્રમ ઉત્પન્ન કરતા હૈ. નેધ–ઉપર મુજબને સુધારે સમજ પૂ. ૬૪ અમદાવાદના સરસપુરમાં સંવત ૧૯૬૮ માં શાંતિદાસશેઠ નામના જેને બંધાવેલું સુંદર અને ભવ્ય દેહરૂ વગેરે છે તેની સંવત ખૂટી છપાઈ છે તે સંવત ૧૬૬૪ સમજવી. છેલ્લી વિનંતિ - છેલે અત્રે આવનાર મુનિ મહારાજાઓને વિજ્ઞપ્તિ કે શાસનના ખરા સ્તંભે તમે છે: તમારા ઉપદેશથી અમારી ત્રુટીઓ દર્શાવે અને અમને અમારી સંસ્થાઓ દ્વારા ધ્યેયે પહોંચાડો. સુજ્ઞજનોને વિનતિ કે તમારા વડીલોએ સ્થાપેલી સંસ્થાઓ તરફ તમારો દાન પ્રવાહવાળી યથાર્થ સ્વરૂપે વિકસિત કરવા ઘટતું તમામ કરશો એજ પ્રાર્થના અભ્યર્થના. સંચયકાર કેશરી, Page #149 -------------------------------------------------------------------------- ________________ etmemes USURIS છે બે બોલ Nemuning હારા પૂજ્ય પિતાજી સ્થાપિત શ્રી જૈન સાહિત્ય ફંડ તરફથી સૂર્યપુરને સુવર્ણયુગ યાને સુરતને જૈન ઈતિહાસ પ્રકાશન કરતા અત્યંત આનંદ થાય છે. શ્રીયુત કેશરીચંદ હીરાચંદ તરફથી સંચિત કરેલ બે પુસ્તક સુરતની જોન ડીરેકટરી અને ૨, સુરત ચૈત્ય પરિપાટી બહાર પાડી ચુક્યા છે, અને તેઓની ત્રીજી કૃતિ સૂર્યપુર અનેક જેના પુસ્તક ભાંડાગાર દર્શિકા સૂચિ અમારી તરફથી બહાર પાડવામાં આવી છે, અને તેઓની આ ચેથી કૃતિ છે. તેઓની, સુરતના જૈન સમાજની અનેકવિધ સેવાઓ જાણીતી છે, છતાં તેઓની સુરતની સેવાઓને જાહેર લાવવાની તમન્ના ગજબ હતી, જે યતકિંચિત સ્વરૂપે તેઓએ પોતાની આગળની બે કૃતિઓ-સુરતની જૈન ડીરેકટરી અને સુરત ચૈત્ય પરિપાટી નામના ગ્રંથોમાં જગાવી છે. બાદ તેઓએ આ કૃતિમાં તો સુરતને લગતુ ઘણુ નવું સાહિત્ય બહાર પાડયું છે. આ ક્ષેત્ર અણખેડાયેલું હતું, જેમાં તેઓએ પ્રથમ ચંચું પ્રવેશ કર્યો છે એમ કહીએ તો અસ્થાને નથી. બીજા સંશોધકે આ ક્ષેત્રમાં પ્રવેશી નવી વિશેષ વાનગી સમાજને પિરસશે એવી ભાવના છે. ઈતિહાસ પ્રેમીઓને અને સંશોધકોને આ સુવર્ણયુગ નામનું પુસ્તક જરૂર ઉપયોગી નીવડશે. Page #150 -------------------------------------------------------------------------- ________________ е са кс - શ્રી જૈન સાહીત્ય કુંડના સ્થાપકઃ-ઝવેરી મગનભાઈ પ્રતાપચંદ - - - - іс ек с - « « « ««сс-с-с- с- - - Page #151 --------------------------------------------------------------------------  Page #152 -------------------------------------------------------------------------- ________________ -; આભાર : પુસ્તકની સર્વ મેટર સંચયકાર તરફથી પ્રકાશન કરવા આપવા બદલ તેમને ઉપકાર તેમજ ઉપાદ્યાત લખી આપવા શ્રીયુત મોહનલાલ દલીચંદ શાઈ વકીલ અને પરિચય લખી આપવા પ્રોફેશર વૃજલાલ શાહને ઉપકાર માનું છું. મુનિ મહારાજ કલ્યાણ વિજયજી, ન્યાયવિજયજી અને અગરચંદ નાહટા વગેરેને સહકાર આપવા બદલ ઉપકાર માનું છું. મોતીચંદ મગનભાઈ ચોકસી શ્રી જૈન સાહિત્ય ફંડ સુરત, તરફથી Page #153 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ કે સરિસમ્રાટ-અકબર પ્રતિબંધક આચાર્ય વિજ્યહીરસૂરી- ૨ શ્વરજી મહારાજના ચરણ કમલમાં. આપના પૂનિત પગલાંથી પાવન થયેલું, આપના પટ્ટધર વિદ્વાન આચાર્ય સેનસૂરિજીની દીક્ષા ભૂમિ તરીકે માન ધરાવતું, હીરવિહાર નામનું સ્મારક ધરાવતું, આપનું મનોહર ચિત્રદર્શન ધરાવતું તેમજ આપ. નાજ પગલાંથી જેનું અસ્તીત્વ ઉત્પન્ન થયું એવું સુરત શહેર છે. તે શહેરને ત્રણ વર્ષને સુવર્ણ યુગને ઈતિહાસ આપનેજ ચરણે ધરૂં છું. મૌક્તિક– પ્રકાશક : Page #154 -------------------------------------------------------------------------- ________________ Uda616' 6" &*6' 6' 06-2015 - - Soile IMATI/ 10 3 કિલક કલાકાત લીધી તેમાં - 9 Oststate de la 13 Alle Teistea: -9+ - -97__ સૈયદપુરાના દેરાસરમાં આ ચિત્ર છે. આપના પૂનિત પગલાંથી આ ક્ષેત્ર પાવન થયુ છે. 9 લ સભા " *. અડુબશાહ ની ૯ @ - છ > - _cછ *IPO12612 (jodh shre Lihre acej hekujej kielle છછ છ 9 ## 9 90 989 2 Page #155 --------------------------------------------------------------------------  Page #156 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા પ્રકરણ ૧ લુ. સુરતના સામાન્ય (જનરલ) ઇતિહાસ. નામવિધાન ૨ જ. સુરતની પ્રાચીનતા. તથા ઐતિહાસિક પ્રસગેા. ૩ જ. સુરતના જૈન પ્રતિહાસ ૪ છું. સુરતમાં સાહિત્ય પ્રવૃત્તિ સુરતમાં રચાયેલા ગ્રંથા અને રાસાએ ૫ મું. અનેક તીર્થા અને શહેરોમાં–સુરત ભરાવેલા શ્રી જિમિ ૯ મું. સુરતના દાનવીરોની નામાવલી અને સંવત ૧૯૫૦ પછીની સખાવતા. શ્રી સિદ્ધાચલજીમાં પુણ્ય સંસ્મરણા ૧૦ મું. જૈન ઐતિહાસિક વણુના (૧) શ્રીમાળી જ્ઞાતિની સેવાએ (૨) ભણશાલી પેઢી દીગન (૭) સુરતમાં પદવેદાન } ૬ઠું. કાલના તથા આગના ભાગ થયેલા જિન ચૈત્યા છ મ્, સુરતમાં મુનિએનાં ચાતુર્માસ ૮ મું. સુરતના જૈન ઐતિહાસિક પ્રસગા (૪) શીતલનાથજીના દેરાશરના ઇતિહાસ (૫) સુરતમાં સામુદાયિક સંસ્થા (૬) સુરતમાં હીરવિહાર અને ગુરૂ સ્મૃતિઆ (૭) રાજેદ્રસૂરિનું આવાગમન } } ૧ થી ૮ ૯ થી ૨૨ ૨૩ થી ૨૬ ૨૭ થી ૨૯ ૩૦ થી ૩૧ ૩૨ ૩૩ થી ૩૬ ૩૦ થી ૪૦ ૪૦ થી ૪૮ ૪૮ થી ૫૧ પર ૫૩ ૫૪ ૫૪ ૫૫ થી ૫૭ ૫૭ થી ૫૯ ૫૯ થી ૬૦ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૬૦ (૮) ખાલચંદ્રજીનું વર્ણન (૯) શિલ વિજયજીએ વર્ણવેલું સુરતના મંદીરનું વર્ણન ૬૧ (૧૦) શ્રી ચિંતામણી; પાર્શ્વનાથના મંદીરનુ વર્ણન ૬૨ થી ૭૧ (૧૧) શ્રી બાસુ પુજ્ય સ્વામીના દેરાશરનુ વર્ણન પ્રકરણ ૧૧ મું. ૭૨ થી ૮૬ સુરતથી સંઘયાત્રાએ પ્રેમજી પારેખના સધનું વર્ણન ૧૨ મું.સુરતના વમાન ઇતિહાસ ૧૩ મું. સુરતના હીર–વિહારનું વર્ણન ૧૪ મું.સુરત નગર વન ૧૫ મુ. ખરતરગચ્છની સુરતમાં પ્રવૃતિ ૧૬ મું. પ્રાચીન સ્તવન સંગ્રહ અનુસ ંધાન ૪ શું. ૭ મુ. ૮ મું. ૯ મું. ૧૦ મુ. ૧૧ મું. અનુસધાન અનુસંધાન અનુસધાન અનુસધાન અનુસંધાન શેઠ હીરાચંદ ખુમચંદ જૈન પુસ્તક સમાયાચના સીરીઝ સબધી નિવેદન ૮૭ થી ૧૦૫ ૧૦૬ થી ૧૨૪ ૧૨૫ થી ૧૭૨ ૧૩૩ થી ૧૫૩ - ૧૫૪ થી ૧૫૬ ૧૫૬ થી ૧૭૪ ૧૭૫ થી ૧૭૬ ૧૭૭ ૧૯૮ ૧૭૯ ૧૫૦ : ૧૮૧ થી રપર ૨૫૩ થીરપપ ૫૫ થી ૨૬ ૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી શખેશ્વર પાઘનાથાય નમઃ સૂર્યપુરનો સુવર્ણયુગ યાને સુરતના જૈન ઈતિહાસ. પ્રકરણ ૧૩. સુરતના સામાન્ય (જનરલ) ઈતિહુઁાસ, સમસ્ત સૃષ્ટિની ઢષ્ટિને આકનાર હિન્દુસ્તાનનું સુખદ્વાર (Gateway of India) મુ.ખઇ ખદર છે. ધંધાના સંબધને એ દુનિયાના કોઇ ભાગ એવા નથી કે જે મુ`બઈ (એએ Bombay)ને ન જાણતા હોય. મુંબઈથી એક જી. આઈ. પીની મેન સૈવે છે તથા બીજી ખી. બી. એન્ડ સી. આઇ. રેલ્વે છે. પરાંચ્યાના સુવ્યવસ્થિત વ્યવહાર માટે ઇલેકટ્રીક લાક્રલ રેલ્વે, ઉપરની બન્ને રેલ્વેએ તરફથી દાઢ છે. બી. બી. એન્ડ, સી, આઇ. રેલ્વે–મેઈન લાઇનમાં સુખપ્રુથી ૧૬૩ માઇલે સુરત નામનું શહેર આવેલુ છે. સ્ટેશને ઉતરતાં ડુંગર ઉપરથી નીચે તલેટીએ જવાનુ હાય એવું દેખાય છે. સ્ટેશન શહેથી ઉચાઈએ માંધેલું છે. નીચે ઉતરતાં તરતજ માટા, ગાડીઓ અને મજુરીની ધમાલ ચાલુ હાય છે. શહેર એ ભાગમાં વહેંચાયેલું જોવામાં આવે Page #159 -------------------------------------------------------------------------- ________________ છે. આ નજરે પડે છે 2 રની બાજુમાંથી છે. જરા દૂર જતાં મ્યુનિસિપાલની દાણચાકી આવે છે. ત્યાંથી બે મોટા રસ્તા જુદા પડે છે. એક રસ્તે જેને કિલા સ્ટેશન મેઈન રેડ કહેવામાં આવે છે તે શરૂ થાય છે. આ રીતે શહેરના ભવ્ય બજાર તથા પરાંઓની શરૂઆત કરતાં રસ્તાઓ નજરે પડે છે. જરા આગળ જતાં શહેરનું પ્રસિદ્ધ કલોક ટાવર નજરે પડે છે જેની બાજુમાંથી ઝાંપા. બજારની શરૂઆત થાય છે, કે જ્યાં જાણીતા મેટા વહેરી વેપારીઓના આલીશાન મકાને એ કોમની સંપત્તિ દર્શાવે છે. ત્યાંથી આગળ જતાં નવાપુરા બજાર નજરે પડે છે અને તે પસાર થતાં તે રસ્તે સીધે કિલ્લા સુધી જાય છે. ઈ.સ. ૧૫૪૩માં પાદશાહ મહમદ બીજાએ તે જગ્યા ઉપર સફી આગા નામના હાકેમની દેખરેખ હેઠલ એ કિલે બંધાવ્યો છે એમ ઐતહિાસિક વિગતે પરથી જણાય છે. - તાપી તટે આવેલું આ શહેર અનેક પાંઓમાં વહેંચાયેલું છે. શહેરને ફરતે કોટ હોવાના કારણે દરેકે દરેક પરાંએ શહેરને નાકે દરવાજાઓ છે. ઇતિહાસ પ્રસિદ્ધ આ શહેરને મુખ્ય બાર દરવાજાઓ છે. જે દરવાજામાંથી જે ગામ તરફ જવાતું હોય તે ગામના નામ મુજબનું તે દરવાજાનું નામ બોલાય છે, જેમકે ઘડ દેડને દરવાજે, ઉધનાનો દરવાજો, દિલ્હી દરવાજે વગેરે વગેરે નામે છે. આ તો થઈ દરવાજાની વાત. પરાંઓનાં સંબંધમાં પણ તેમજ છે. પાંઓનાં નામે મુખ્યત્વે કરીને ત્યાં ત્યાંના અગ્ર ગણ્ય Page #160 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થના નામથી પડેલાં છે. જેમકે -હરિ બ્રહ્મનના નામથી હરિપર, સગરામ વસી દેશાઈના નામથી સગરામપરું, અને ગેપીના નામથી પીપરૂં કેટલાક લત્તાઓ અને ભાગલે, ત્યાંના વેપાર, માર્ગ દર્શક રસ્તા અને વસવાટના નામે પણ સંબોધાય છે. જેવાં કે વડા ચૌટા જેને અર્થ મુખ્ય ચાટું” (બજાર) એવો થાય છે: “નવસારી ભાગોળ” નામને રસ્તે સૂચવે છે કે આ માર્ગે નવસારી જવાય છે. નવીન વસાયેલું પરૂં માટે એને નવાપરા કહેવાય છે. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે ઈન્દુદ્દત નામના કાવ્યમાં સુરતનું વર્ણન નીચે મુજબ આલેખ્યું છે– કાવ્ય માલા ગુચ્છક. ૧૪ નિર્ણય સાગર પ્રેસ-પ્રકાશક) “ઈન્દુ દત” શ્રીવિનયવિજયજી ઉપાધ્યાય पोतश्रेणीपरिचयमिषात्तीरवेल्लद्विमाना मज्जद्वन्दारकवरवधूनागरै र्नागरीभिः । स्वादुस्वच्छस्फटिकरुचिराम्भो भरैरुत्तरङ्गा तापी तत्र श्रयति तटिनी स्वर्गगङ्गानुकारम् ॥८७॥ ભાવાર્થ-ત્યાં તાપી નામની સ્વર્ગ ગંગા સમાન નદી આવેલી છે. જેમ સ્વર્ગ ગંગામાં વિમાને તરતાં હોય છે તેમ (તાપી) વદી વહાણેની હાર વડે વિમાનવાળા કાંઠા જેવી લાગે છે. નાગર અને નાગરીઓ ત્યાં સ્નાન કરે છે, સ્વચ્છ, સ્વાદિષ્ટ અને સફટિક જેવા જલના તેમાં તરંગો છે. ૮૭ Page #161 -------------------------------------------------------------------------- ________________ एना संगच्छति जलनिधिः प्रत्यहं द्विस्त्रिरस्याः सौभाग्येनातिशयगुरुणा कार्मणेनेव वश्यः । अभ्रच्छन्न त्वमपि भवितास्ये तयोर्योगकाले पित्रोः पश्यन्क इह सुरतं लज्जते नेजडोऽपि ॥८॥ ભાવાર્થ-એ નદીને સમુદ્ર બે ત્રણ વખત અતિશય સૌભાગ્યથી ભેટે છે. તેમના યોગ કાલે તારે વાદળમાં છૂપાઈ જવું કારણ કે વડીલનાં દેખતાં યે જડ પણ સોગ કરશે? ૮૮ तत्र श्रीमत्तपगणपत्तेः सद्विहारानिलोमि प्लुष्टातङ्कां फलदलसुमस्फातिसंपन्नदक्षान् । इष्टानेहः परिगत धनोद्भासिभूयिष्ठ सस्यां द्रक्ष्यस्यहत् समवसरणापास्तदोषामिव माम् ॥८॥ ભાવાર્થ-ત્યાંની જમીન શ્રી તપગણના આચાર્યના પવિત્ર વિહારથી ઉત્પન્ન થએલી પવન લહરરી પશએલી, ફલ, પત્ર અને કુસુમ યુક્ત વૃક્ષોવાળી અને પુષ્કળ ધાન્યવાળી હોઈ શ્રી જીનેશ્વરના સમવસરણથી હર ગયા છે દોષ જેના એવી પૃથ્વી જેવી લાગશે. ૮૯ नम्रीभूताप्रतिपदमहो लुम्मिन्दैः पलानां . खणे योषा इव धनवतां सन्ति कम्राकदल्यः। स्निग्धच्छायै मधुरफलदलै मण्डपैर्गोस्तनीनां गैहैग्रामा इव सुमनसा तत्र कान्तावनान्ता ॥१०॥ Page #162 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ-સેનાનાં આભરણેના ભારથી વાંકી વળેલી ધનિકોની સ્ત્રીઓ જેવી ફલેના ભારથી નમ્ર બનેલી (નીચી વળેલી) ત્યાં કદલીઓ છે અને શીતલ છાયા, મધુર ફળ તથા દ્રાક્ષના ઘણાજ મંડપ વાળા ત્યાં સુંદર બને છે. ૯૦ उद्यानानां नगरमभितः संतति र्भाति नाना वृक्ष लक्ष विविधसुमनः संपितानां लतानाम् । क्रीडदम्पत्युचित्रकदलीमन्दिरै बलकानां मेहैः क्रीडाभवनसरसीदीर्घिकावापिकाभिः ॥१२॥ ભાવાર્થ-નગરની ચારે તરફ વિવિધ પ્રકારનાં ફળ, કુલ લતાવાળા ઉદ્યાને આવેલાં છે તેમાં કેળ ગૃહમાં દંપતીએ કઠા કરે છે. તે ઉદ્યાનમાં વાવ અને નાનાં સરેવરો છે. ૯૨ पोता न्पोतानिव जलनिधेः कुक्षिनिक्षिप्तनाना वस्तुस्तोमांश्चतुर भविता पश्यतस्ते विलम्बः। जाग्रजैत्रध्वनपरिगताजङ्गमद्रङ्गतुल्यापश्यन्नेतान् भवति जनः कोऽत्र विक्षिप्तचेताः ॥१३॥ ભાવાર્થ-વિવિધ પ્રકારની વસ્તુઓને સમૂહ ભર્યો છે જેમાં એવા સમુદ્રની સપાટી પર પડેલા જહાજોને જોતાં તને ઘણા સમય થઈ જશે. ફરફરતી ધ્વજાઓવાળા ડોલાયમાન ડુંગર જેવા એ વહાણેને જઈને કાનું ચિત્ત ચલાયમાન ન થાય? ૯૩ Page #163 -------------------------------------------------------------------------- ________________ दुर्गोभर्गोज्ज् बलवपुरिर्होत् कन्धरश्चन्द्रशाला दम्भात्सौधच्छ दिपरुपचितो मौक्तिकच्छात्रशाली। नाना यन्त्रप्रहरणधरो युद्ध सज्जोग्रशः क्षत्रस्येष श्रयति मुखिनां धैर्यमर्वोद्धरस्य ॥१४॥ ભાવાર્થ-ત્યાં ઉંચા મીનારાવાળો એક કિલ્લે છે તેમાં વિવિધ પ્રકારનાં ક્ષત્રિઓનાં યુધ્ધનાં શાસ્ત્રી રાખવામાં udai छे. ८४ गोपी नाम्नः किमिह सरसो वर्णयामो महत्वं यत् क्षीराब्धेः कलयति कलां मथ्यमानस्य नो चेत् । आस्ते कुक्षौ किमिह निहितौ मेरुरद्यापि किं वा वीचिक्षोभो मथनजनितत्रासतोऽत्रागतस्य ॥९॥ ભાવાર્થ-અહીં ગોપી નામનું એક સરોવર છે. તેનું તે હું શું વર્ણન કરૂં ? (અવર્ણનીય છે). તે મંથનકાલના મહાસાગર જેવું ભાસે છે અથવા જાણે મંથનના ત્રાસથી મહાસાગર અહી ભાગી આવ્યું ન હોય! એમ જણાય છે. ૯૫ नीलाच्छायाम् क्वचिदविरलैर्नागवल्लीदलोधैः शुभ्रच्छायं कचनकुमुमैविस्तृत विक्रियाय । पिङ्गः चङ्गैरतिपरिणितैः कुत्रचिच्चैक्षुदण्डै नावण पुरमिदमिति द्योतते सर्वदापि ॥९ ॥ Page #164 -------------------------------------------------------------------------- ________________ * ભાવાર્થ:- આ શહેર કયારેક નાગરવેલના પત્રના સમૂહથી લીલું દેખાય છે, અને કયાંક વેચવાને માટે આવેલા કુલના સમાહારથી બ્ર દેખાય છે. પી શેલડીઓના સમૂહથી કયાંક પીળું દેખાય છે. આ શહેર આખે દિવસ પ્રકાશમાન લાગે છે. ૯૬ पोतोत्तीर्णाम्बुधिपरतठोद्राबिनो वस्तुन्दान्द्रकसंख्यातुम् क इह गणना कोविदोऽपि क्षमेत । इष्ट मातुं कइव....रज स्वर्ण माणिक्यपुआ न्गुभाने मारुणतररुचींश्चावरान विद्रुमाणाम् ॥९॥ ભાવાર્થ-સમુદ્રના કિનારા પર ઉત્પન્ન થતી વસ્તુઓ જે વહાણમાંથી ઉતરે છે તેને ગણવા કર્યો વિદ્વાન પશુ શક્તિશાળી થઈ શકે? અને એનું, માણિક, તથા અતિશય રાતાં વિમેને કોણ માપી શકે? હ૭ रूप्यस्वर्णप्रकरघटनप्रोत्यितैष्टङ्कवाला . गर्भोद्भूतप्रतिरवशतैस्तारतारैष्टकार। नात्र कापि प्रभवितुमलां दुष्टदौर्गत्यभूत पूतः क्षौद्रे इयुपजविधौ मन्त्रसारष्टकारः ॥९८॥ ભાવાર્થ-(તે શહેરની સમૃદ્ધિનું વર્ણન કરતાં કવિ જણાવે છે કે, ટંકશાળમાં સેના તથા રૂપાને ટીપવાથી થતા અવાજથી ત્યાં દારિદ્યરૂપો ભૂત કયાંય પ્રભાવ પી શકતે. Page #165 -------------------------------------------------------------------------- ________________ નધીઠું મતલખ કે તે શહેરની ટંકશાળમાં એટલું બધુ સાનું રૂપ ટીપાતું હતુ` કે ગરીબી જેવી વસ્તુ જણાવીજ નહાતી. तस्य द्वाराङ्गणभुवि भवान् स्थैर्यमालम्ब्य पश्यन्साक्षाद्देवानिवनृजनुपो द्रक्ष्यसि श्राद्धलोकान् ઇસ્ત્યાતાનયયતાન સાનિધ્ધાર્થ†.........) व्यर्थान् श्रोतुम् रसिकहृदयाशीघ्रमाटीकमानान् ॥ १०३ ॥ ભાવાર્થ:—તે ઉપાશ્રયના દ્વારાગણમાં સાક્ષાત્ દેવ સમાન શ્રાવકાનું તને દન થશે. કાઈ હસ્તિપર બેઠા હશે, કોઇ રથમાં હશે, જ્યારે કેાઈ જલદ્દીથી આવજા કરતા હેશે. ૧૦૩ (આ પરથી તે સમયના શ્રાવકેાના વૈભવ તથા ધમ શીળતાનુ સારૂં દિગ્દર્શન થાય છે.) मध्ये सिंहासनमनुपमं तस्य शक्रासनाभं चेतश्चेतत्सुखयति सतां हृद्यपद्यानुकारं । सालंकारं सुघटितमहासंधिबन्धसुवर्ण स्वच्छच्छायं सुललितचतुः पादसंपन्नशोभम् ॥१०६॥ ભાવા:-તે ઉપાશ્રયની મધ્યમાં એક સુંદર ઈંદ્રાસન સમાન સિ'હ્રાસન છે. સુંદર કાવ્યની જેમ તે સત્પુરૂષને હૃદયાન દકારી છે. તે અલંકારવાળું, સુદ્ઘતિ, અને સુંદર વડવાળું તથા ચાર પાયાવાળુ છે ૧૦૬ Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ રજું સુરતની પ્રાચીનતા નામવિધાન આ એતિહાસિક પ્રસંગે સુરતને સંસ્કૃતમાં સૂર્યપુર કહેલ છે. અપભ્રંશ સૂરજપુર પણ કહે છે. “સુરત એ નામના સંબંધમાં ઘણું હકીકતો મળે છે જેમાંની બે મુખ્ય છે. રાંદેરના નવાબે સુરજ નામની ઉપ પત્ની (૨ખાત) રાખી હતી જેની યાદગીરીમાં આ શહેર વસાવવામાં આવ્યું–પછી “સુરજમાંથી “સુરત”. આ એક હકીકતઃ હવે બીજી હકીકત–તુર્કસ્તાનના સુલતાન તાપી કિનારે રહેતા હતા એ સુલતાનની બેગમનું નામ સુરતા હતું. આ આધારે પણ આશહેરનું નામ સુરત થયું હાય. ઐતિહાસિક સાધનથી ભૂલ નામ કર્યું હશે તે સિદ્ધ થઈ શકતું નથી. ઈ. સ. ૯૯૦માં અણહીલવાડના રાજાનું લશ્કર લાડવા સરદાર પર ચઢી ગયું તે વખતે સૂર્યપુર રહીને ગયું હતું એમ નેંધાયેલું છે. તે ઉપરથી આ શહેર સુર્યપુર નામે પ્રચલિત હતું. એ. બી. રેનલ લખે છે કે-૧૩મી સદીની શરૂઆત સુધી સુરત નાના ગામડાથી વધારે મોટું નહોતું” ઈ. સ. ૧૨૦૫માં સુરતનું અસ્તિત્વ હતું. મુસ્લીમ તવારીખ લખનારાઓ જણાવે છે કે-મહમદ શાહબુદ્દીન પાદશાહને સરકાર, રાજા ભીમદેવને હરાવ્યા બાદ ઈ. . ૧૨૦૫ (ગાશ)માં રાંદેર અને સુરત સુધી ગયે હતે.” Page #167 -------------------------------------------------------------------------- ________________ -: સૂલવતની:જેમ મુંબઈના મૂલવતનીઓ માછીએ હતા તેમ સુરત, નદીના કિનારે હેવાને લીધે તેના વસ્તીમાંની એક કેમ તરીકે માછીએ ખરા. તેમજ આ પ્રદેશ ફલદ્રુપ હેવાના કારણે ખેતી કરનારામાં દુબલાઓ મુખ્ય હતા. આજે પણ સુરત તેમજ તે જીલ્લામાંની ખેતીની જમીને તેઓના કબજામાં છે. આજે દેશાઈઓ, જેને વગેરે જેઓ જમીનદાર થયા છે તેઓની જમીનના મૂલ માલીકે દુબલાઓ હતા. સમય પલટાવાના કારણે તેઓ પોતાની જમીને વેચી આજે મજુર બન્યા છે એ નિર્વિવાદ છે. સુરતના એતિહાસિક પ્રસંગે ઈ. સ. ૧૩૪૭મહમદ તઘલખ નામને હિન્દુસ્તાનને ગાંડ પાદશાહ ઇ. સ. ૧૩૨૫ થી ૧૩૫૧ સુધી રાજ કરી ગયે. તેના વખતમાં ગુજરાતમાં એક મેટે બળવે જાગે, તે વખતે ગુજરાતમાં અંધેર ચાલી રહ્યું હતું એ બળવા વખતે તઘલખ પાદશાહે સુરત શહેર લૂંટી લેવાની રજા આપી સુરત લટીને નવસારી રહીને તે દેવગઢ ઉપર ચઢાઈ કરવાને ચાલ્યા. ઈ. સ. ૧૩૭૩-તાપીના કિનારે દિલ્હીના પાદશાહ પીરાજ શાહે મને કિલો બંધાવ્યું. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧ ઈ. સ. ૧૩૯૧-ગુજરાતના સુખા ઝુરખાને પેાતાના મેટા માહેરખાનને રાંદેર અને સુરતના નવાખ કરાવી માલ્યા તે વખતે પણ મુત્તમાં ઝાઝી વસ્તી નહેાતી. —:પન્નરમી સદીમાં: (ગેપીએ ચેપીતલાવ અને પીપરૂ વસાવ્યું છે) ઇ. સ. ૧૪૯૮થી૧૫૧૨-ઇ.સ. ૧૪૯૮માં પહેલવહેલા હિન્દુ સ્તાનમાં યુરોપના પોર્ટુગીઝ ઢાકા આવ્યા; તેઓ ક્રીકટમાં ઉતર્યાં હતા. ત્યાંથી તેઓ સુરત આવ્યા અને ૧૫૧૨માં તેઓએ સુરત ખાળી મુકયુ. ઈ. સ. ૧૫૩૦માં પોર્ટુગીઝોએ બીજી વાર ચઢાઈ કરી ફરી સુરતને માન્યું. ઈ. સ. ૧૫૩૧માં સુરતને ત્રીજી વાર ખાળી શક્યું. ઈ. સ. ૧૫૭૩ તા. ૧૯મી જાનેવારીએ અકબરે સુરત લીધું. તા. ૬ઠ્ઠી માર્ચે અકબર બાદશાહના ત્યાં વાવટા ઉડયા. અકબરે કિલ્લેદાર નીમ્યા. સુરતની સખાગીરી ખતીજજ્ઞાનને સોંપી તથા કિલ્લાના ઉપરી ખીજાને બનાવી અમર આર્થે ગયા. ઈ. સ. ૧૬૦૮ અંગ્રેજો પહેલવહેલા સુરતમાં આવ્યા. તે - Page #169 -------------------------------------------------------------------------- ________________ ર તે વખતે અકખના પુત્ર જહાંગીર (સલીમ) રાજ્ય કરતા હતા. ઈ. સ. ૧૬૦૯ માં મુરુના પુત્ર બહાદુરખાન સુરત પર થતી આવ્યા. એજ અરસામાં નીઝામ સરકારના દૌલતાબાદના હાકેમ મલીક અમરે ગુજરાત ઉપર ચઢ ઈ કરી, સુરત લૂંટયું. ઈ. સ. ૧૬૧૧ પ્રીરગીઓના પગ વચ્ચે અને પહેલ વહેલી અહી' કાઢી નાંખી. ઇ. સ. ૧૬૧૨ તા. ૧૧મી જાનેવારીએ ગુજરાતના સુમાએ કાઠી સ્થાપવા દેવા માટે અંગ્રેજો સાથે કરાર કર્યાં. ઈ. સ. ૧૬૧૫ ડ્રીરંગીએ ચઢી આવ્યા. ઈ. સ. ૧૬૧૬ માં વલઢાએ આવ્યા. ઈ. સ. ૧૬૧૭ માં તેને વેપારના કા મળ્યા. ઈ. સ. ૧૬૩૧ માં સુરતમાં ભારે દુષ્ટાલ પડચા ત્રાસમાં ત્રાસ એ ન્યાયે વળી મરકી ચાલી. ઈ. સ. ૧૯૫૭ શાહજહાં માંદા પડયા તેના છેકરાઓ માંડામાંડે લડયા. શાહજહાંના મરણુબાદ આર ગજેબ ગાદીએ આન્યા તે ધર્માં ધઝનુની હતા તેણે સુરતને મકકાના દરવાજો” એ ઈલ્કાબ આપીને ધર્મઝનુન વધાર્યું જેથી સુરત જગજાહેર થયું. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ઈ. સ. ૧૯૫૯ હિંદુ મુસલમાન વચ્ચે ભારે લડાઈ થઈ. વાણીયા તથા નાણાવટી ઉપર ત્રાસ વર્તાવાચે.. ઈ. સ. ૧૬૬૪ શિવાજીએ ત્રણ દિવસ સુરતમાં લુંટ ચલાવી, એક કરાડ રૂપીયા લઇ તે પુને ગયા. ઇ. સ. ૧૬૭૦-૭૧-૭૪-૭૫ શિવાજીએ લુટ ચાલુ રાખી. ઈ. સ. ૧૬૮૧ શહેરના કૈટ મળ્યાગ્યે. ઇ. સ. ૧૬૮૪ મરકી ફૂટી નીકળી. બે વર્ષ ચાલી. રાજના ત્રણસે મરણ થતા હતા. ઈ. સ. ૧૯૮૭ શિવાજી હિંદુને લુંટી દક્ષિણના હિંદુમાં પૈસા વધુ ચતા અને ઔરગોખ એજ રીતે લુ’ટી મુસલમાને ને વહેં‘ચતા. બીચારૂં સુરત ! અંગ્રેજો પણ કંટાળી ગયા અને મુ અને મુખ્ય મથક કરી બેઠા. ઈ. સ. ૧૭૧૯ એસ્ટન્ટ નામની ત્રણ ઓસ્ટ્રીઅન -પની સુરતમાં વેપાર કરવા માવી. ઈ. સ. ૧૭૨૦ આલમપનાર કોટ. નવાબ હાઇઢર કુલીખાનનાં વખતમાં (૧૭૧૭–૧૯)માં ખોંધાવા માંડીશ. સને ૧૭૨૦માં તહુયારખાનના વખતમાં અપાઈ રહ્યો. ઈ. સ. ૧૭૨૧ એસ્ટ્રીયન શહેનશાહે કપની ચાર રદ * જેથી કંપની પાછી ગઈ. ઈ. સ. ૧૭૨૯ તાપીનદીમાં ભારે રેલ ચઢી આવી, Page #171 -------------------------------------------------------------------------- ________________ ઈ. સ. ૧૭૩૬ કંપનીના દલાલ જગન્નાથ લાલદાસ દબાયા. ઈ. સ. ૧૭૪ર નાસર સુરત ઉપર ચઢી આવ્યું. ઈ. સ. ૧૭૪૭ માં તેઓએ મોટી મદદ કરી અને સલાહ કાર બન્યા. ઈ. સ. ૧૭૫૯ ૪થી માર્ચે અંગ્રેજો કિલ્લાના ધણી થયા. તે વખતે સુરતની વસ્તી ૧૦ લાખ માણસની હતી. નીમબર નામને પરદેશી લખે છે કે સાત લાખની હતી. - ઈ. સ. ૧૭૮૨ દટંદર વાવાઝેડું થયું. શહેરના અડધાં મકાને તૂટી ગયાં. ઈ. સ. ૧૭૯૦ ફરી દુષ્કાલ પડશે. લેકીને ઘણે ત્રાસ થશે. ઈ. સ. ૧૭૯૨ હિન્દુ સુસલમાન વચ્ચે તેફાન થયું, અને સુરતને સળગાવવામાં આવ્યું. ઈ. સ. ૧૮૦૦ તા. ૧૩ મીએ નવાબી રાજ ખતમ થયું અને અંગ્રેજી અમલ દાખલ થયો. જેમાં નગર શેઠ લખમીદાસની તથા ભણશાલીની પેઢીએ મુખ્ય હતી. ઈ. સ. ૧૮૧૦ બાધાન ગામમાં અબ્દુલ રહેમાન નામને મુસલમાન ઈમામ મહેદીનું નામ ધારણ કરી દુનીઆના રાજ્યને દાવો કરવા નીકળે. અંગ્રેજ સરકારે તેની સાથે લડાઇ કરી. ઈ. સ. ૧૮૧૨-૧૩ દુષ્કાલ તથા મોંઘવારી ! Page #172 -------------------------------------------------------------------------- ________________ B ઈ. સ. ૧૮૧૭ પેશ્વાના માંડલ વધના સાથે માંઢવી આપવાની અઠવણ કરી જેથી ચઢાઈ કરીને તેને તાબે કર્યાં. ઈ. સ. ૧૮૨૨ રૂસ્તમપુરામાં માર્ટી આગ લાગી. આખુ પરૂ ખલી ગયું. તરત ભારે રેલ આવી. એ ૨૯ ઇતāાતરની રેલના નામે એળખાય એ સ્લમાં જાન માલની માટી ખરાબી થઈ. ઈ. સ. ૧૮૨૫ વલંદા તથા સ્ક્રેચાએ કાઠી મધ કીધી. ઇ. સ. ૧૮૩૭ માટી રેલ આવી, માટી આગ લાગી. ઈ. સ. ૧૮૩૮ માંડવી હકદાર નહિ હાવાથી ખાલસા કર્યું." ઈ. સ. ૧૮૪૪ મીઠાના ટેક્ષની સામે હુલ્લડ થયું ઇ. સ. ૧૮૪૭ પોર્ટુગીઝોએ કાઠી મધ કીધી. ઈ. સ. ૧૮૫૨ સુરતમાં મ્યુનિસિપાલીટી સ્થપાઈ. ઈ. સ. ૧૮૬૪ સુરતમાં રેવે નખાઇ અને મુંખા સાથે વહેવાર ચાલુ થયા. ઇ. પ્ર. ૧૮૬૮ મૈટુ સૂર્ય ગ્રહણુ થયુ', ઈ. સ. ૧૮૭૨ ઉંટી ટુટીયાના ઉપદ્રવ થયા. ઈ. સ. ૧૮૭૮ લાઇન્સ ટેક્ષ સામે મહાજનના નામે હુડતાલ પડી. ઈ. સ. ૧૮૮૩ ભારે રેલ આવી. ઈ. સ. ૧૮૯૩ ભારે અગ્નિ પ્રકોપ થયે. (સુરતના વધુ ઇતિહાસ માટે જુઓ ન ગદ્ય, સુખ તેરસની હુકીકત)(સુરતના ઇતિહાસ, ગુજરાત સર્વ સ’ગ્રહ વગેરે.) Page #173 -------------------------------------------------------------------------- ________________ સુરત શહેરની પ્રાચીનતાના સંબંધમાં જૈનેતરામત્ર ધનસીંગ ઠાકરસીંગ ઠાકોરને લેખ અત્રે રજુ કરવામાં આવે છે સુરત શહેર કેટલું પ્રાચીન છે? તેને વિષે કેટલીક દંતકથાઓ. એ શહેર કેઈએ વસાવ્યું હતું? [લેખક:-શ્રી ધનસીંગ ઠાકરસીંગ ઠાકોર] (મુંબઈ સમાચાર, તા. ર૭-૬-૩૬ માંથી) ઈતીહાસીક લેખે ઉપરથી સુરત એક પ્રાચીન ૧૦૦૦ વરસ ઉપરનું પુરાણું શહેર જણાય છે. અને એ શહેર કયારે વસ્યું, અને કોણે વસાવ્યું તે વિષે કંઈ ચોક્કસ હકીકત ઇતીહાસમાં મળી આવતી નથી. સુરતના કવી નર્મદાશંકરે નર્મગદ્યમાં સુરતને ઈતીહાસ લખ્યા છે, તેમાં સુરત શહેર અમદાવાદના બાદશાહના વખતમાં ઈસ્વીસન ૧૫૨૧ એટલે ૪૧૫ વરસ ઉપર સુરત શહેર નામે પ્રસિદ્ધ થયું છે. અને તે અગાઉ માછીવાડ હતું. તેનું નામ રામજની સુરજનાં નામ ઉપરથી સુરત રાખવામાં આવ્યું છે એમ લખ્યું છે. તે તે વિષે નીચેના બે ઈતીહાસીક લેખ લખ્યા છે. તે બે લેખે પૈકી કયે લેખ ખારે છે તે વિષે કોઈ ગુજરાતને ઇતીહાસ જાણનારા સાક્ષરો ખુલાસો કરશે તે, સુરતની પ્રાચીનતા વિષે અજવાળું પડવાનો સંભવ છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રતીમાઓનાક જેમાં સુરત, 9નક સીરી (૧) સુરત એક પ્રાચીન શહેર છે તે વિશે મહેરબાન ફાર્બસ સાહેબનું લખેલું રાસમાળા નામનું પુસ્તક ભાગ ૧-૨ તથા મી. એદલજી બરજોરજી પટેલે લખેલી સુરતની તવારીખ નામનું પુસ્તક ત્યા સુરત ગુજરાતમિત્રના અને ૧૯૨૩નાં સાલનાં છપાયલા હીરકમહત્સવ અંકમાં શ્રીયુત મોહનભાઈ હરીભાઈ દેસાઈએ લખેલું સુરત શહેરનું સંક્ષિપ્ત વર્ણન તથા શેઠ હીરાચંદ ખુબચંદ જૈન પુસ્તક સીરીઝ ચઇત્ય પરીપાટી નામનું પુસ્તક જેમાં સુરતના જૈન દેરાસરામાં દેવની પ્રતીમાઓની પ્રતિષ્ઠા કરાવી છે, તે પ્રતીમા પર લેખો લખ્યા છે તેને ત્યા બીજા ઇતીહાસનો આધાર લઈ સુરતની પ્રાચીનતા વિષે નીચલે લેખ લખ્યો છે. મહેરબાન ફાર્બસ સાહેબે લખેલા રાસમાળા નામના પુસ્તકનાં આધારે રાસમાળાના પાના ૭૩માં લખ્યા મુજબ દસમી સદીમાં ગુજરાતના મહારાજા મુળરાજના વખતમાં મુળરાજ તથા તેના પાટવીકુંવર ચામુંડા લાટ દેશના રાજા બાર૫ પર ચઢાઈ કરેલી તે વખતે તેમનું સૈન્ય સુર્યપુર અને ભૂગુકચ્છ હાલનું સુરત અને ભરૂચ એ બે શહે વચ્ચે રહી ગયેલાનું લખ્યું છે. ત્યારથી ઇતીહાસમાં સુરતનું નામ જણાય છે. [ઈસ્વીસન ૯૭.] રાસમાળાના પાના ૨૯૩માં અણહીલપુર રાજ્યનું અવલોકનમાં મહેરબાન ફાર્બસ સાહેબે લખ્યું છે કે ગુજરાતના રાજાના સ્વાધીનમાં સમુદ્ર કિનારે જગ્યાઓ હતી તેમાં સ્તંભનતીર્થ (ખંભાત) ભૃગુકચ્છ (ભરૂચ) Page #175 -------------------------------------------------------------------------- ________________ સૂર્યપર તે સુરત હશે એમ લખ્યું છે. તેથી જણાય છે કે સેલંકીવંશનાં ગુજરાતનાં છેલ્લા મહારાજ કુમારપાળા વખત સુધી સુરત સુર્યપુર ના હતુંવળી રાસમાળાના પાના ૩૪૭માં મહેરબાન ફાર્બસ સાહેબ લખે છે કે છત પામેલા મુસલમાનેએ રાજધાનીનું શહેર અણહીલપુર ખંભાત ભરૂચ અને સુરત બંદર તથા સીદ્ધરાજના વંશના તાબામાં જ પ્રદેશ હતું તેને ઘણે ભાગ પોતાના સ્વાધીનમાં કરી લીધે હેતે એટલે પ્રથમ મુસલમાનોએ ગુજરાત જીતી લીધું હતું. સસમાળા ભાગ ૨ ના પાનાં ૩૫૦માં મહેરબાન ફાર્બસ સાહેબ લખે છે કે દીલીનો બાદશાહ મહમદ તઘલખ ઈસવીસન ૧૩૨૫ માં દિલીની ગાદીએ હતા. તેણે સુરત તથા ખભાત બંદરો લુટયાનું લખ્યું છે. તે પરથી માલમ પડે છે કે સુરત શહેર તે વખતે આબાદ અને મેટું શહેર હશે તેજ લટેલું જણાય છે. ઈસ્વીસન ૧૩૫૧માં દલીની ગાદીપર જશા તઘલખ બાદશાહ હતા તેણે સુરત શહેરના રક્ષણ સારૂ ઈસ્વીસન ૧૩૭માં તાપી કાંઠે નાનો કીલે બંધાવ્યો હતે. તે પરથી જણાય છે કે ઈસ્વીસન ૧૩૭૩માં સુરત શહેર મેલું અને આબાદ હશે તે જ તેના રક્ષણ સારૂ તેણે કીલે બંધાવ્યા હશે. એટલે ઈસવીસન ૧૩૭૩માં પણ સુરત હતું. ઈસ્વીસન ૧૨૦૫ માં દીલ્લીના બાદશાહ શાહબુદીનના સરદાર કુતુબુદીન અણહીલવાડનાં રાજા ભીમદેવને હરાવ્યા Page #176 -------------------------------------------------------------------------- ________________ પછી શરીર અને મુક્તિ અહી આવેલાનું જણાય છે એટલેં ઈવીન ૨૧ માં પણ સુ હતું. જૈન લેખે સુરત જૈન પરીપાટી નામના પુસ્તકમાં જૈન દેરાસરમાં દેવની પ્રતિમાની પ્રતીષ્ઠા કરાવેલી મુરતીઓ છે તેના પર પ્રતીષ્ઠા કરાવ્યાનાં લેખ લખ્યા છે તે નીચે મુજબ છે -- સુરત નાણાવટ તાળાવાળાની પળમાં શ્રીમંધર સ્વામીના દેહરાસરમાં શ્રી પાર્શ્વનાથની મુરતીની સંવત ૧૨૧૫ માં માઘ વઠ્ઠી અને શુક્રવારે પ્રતીષ્ઠા કરાવેલી છે. વળી એજ દેરાસરમાં સંવત ૧૨૧પના અખાડ સુદ ૯ને સોમવારના રોજ શ્રીપાર્શ્વનાથની બીજી પ્રતીમાની પ્રતીષ્ઠા કરાવેલી છે, આ અને લેખે ઉપસ્થી માલુમ પડે છે કે છ૭૭ વરસ પર સુરતની હસ્તી હતી તાપીનદીના ઓવારી ગંઠાપાલક શ્રી આદીશ્વરજીનાં જૈન દેહશરમાં શ્રી પાશ્વનાથની પ્રતીમાની સંવત ૧૩૩૩માંપ્રતીષ્ઠા કરાવેલી છે તથા સુરત નાણાવટ નગરશેઠની પળમાં શ્રીગેડીપાર્શ્વનાથના દેરાસરમાં શ્રી પાર્શ્વનાથની મુરતી પર સંવત ૧૩૨ને લેખ છે, એટલેં ૬૫૯ વરસ પ૨ સુરતની હસ્તી હતી. - સુરત શહેરમાં આવેલા શ્રીચીંતામણી પાર્શ્વનાથના દેહરાસરમાં શ્રી અનંતનાથની મુસ્તી પર સંવત ૧૪૦૫ને લેખ Page #177 -------------------------------------------------------------------------- ________________ છે. ત્યાં એજ દેશસરમાં શ્રી કુંથુનાથજીની પ્રતીમા પર સંવત ૧૪૯ને લેખ છે. એટલે ૫૮૭ વરસ પર પણ સુરતની હસ્તી હતી. સુરત નાણાવટ હનુમાનની પોળમાં શ્રી અજીતનાથના હરાસરમાં શ્રી નેમીનાથની પ્રતીમા ઉપર સંવત ૧૪૭૫ને લેખ છે. ત્યાં એજ દેહરાસરમાં બીજી આદીનાથની પ્રતીમા ઉપર સંવત ૧૪૬૪ને લેખ છે તે પરથી જણાય છે કે ૨૧૭ વશ્ય પર પણ સુસ્તની હસ્તી હતી. સુરત નગરની શેઠની પિળમાં શ્રીગોડપાર્શ્વનાથના દેશશરમાં શ્રીવમલનાથની પ્રતીમા ઉપર સંવત ૧૫૩ને લેખ છે. તેમાં સુર્યપુર લખ્યું છે. તે પરથી ૪૫૩ વરસ પર પણ સુરતની હસ્તી હતી. ૧૦૦૦ વરસ પરનું શહેર ઉપરનાં ઇતીહાસીક લેખો પરથી માલમ પડે છે કે સુરત ૧૦૦૦ વરસ ઉપરનું પુરાણું શહેર છે. કયા વર્ અને કોણે વસાવ્યું તેને કંઇ આધાર ઇતીહાસમાં મળતે નથી પણ એટલું તે ચોક્કસ છે કે તે ૧૦૦૦ વરસ ઉપર પુરાણું શહેર છે. દંતકથાઓ સુરતનાં કવી શ્રી નર્મદાશંકરે પોતાના રચેલા નર્મગદ્યમાં પાનાં ૨૭૦માં સુરત વિષે લખ્યું છે કે સુરત-માછીવાડા તાપી કાંઠે હતું. એમાં માછી અને ખારવા લોક રહેતા હતા Page #178 -------------------------------------------------------------------------- ________________ એમ લખ્યું છે એટલે સુરત નામનું શહેર આગળ હતું જ નહિ અગર સુર્યપુર નામનું શહેર આગળ હતુંજ નહિ. એને એ અર્થ થાય છે. પાના ૨૭૭માં સુરતની કતંકથા નર (૧) લખી છે કે સુરજ રામજનીના નામ ઉપરથી ગેપીએ શહેર વસાવ્યું અને શહેરનું નામ રામજની સુરજના નામ ઉપરથી સુરત રાખવામાં આવ્યું અને તે સને ૧૫૨૧માં એટલે ૪૧૫ વરસ ઉપર સુરત શહેર નામે. સુરત પ્રસીદ્ધ થયું. દંતકથા નંબ૨ (૨)માં લખ્યું છે કે રાંદેરના કોઈ જમીનદારથી સુરજ નામની છોકરીનું પેટ વધવાથી તે બાઈને તેના સગાઓએ માછીવાડમાં રાખી અને ત્યાં તેને ગોપી નામનો છોકરો થયે. તે છોકરો મોટો થયા પછી તેણે રોજગાર કરી સુરત શહેરની વસ્તી વધારી તે ઉપરથી શહેરનું નામ સુરત રાખ્યું દંતકથા (૩)માં લખ્યું છે કે સુરેપનાં કોનસ્ટેનટનેપલ શહેરનાં બાદશાહે પોતે એક સુરતા કરીને રામજની હતી. તેને રાખી હતી. તેના પર બાદશાહની ખફા મરજી થવાથી તેને કાઢી મુકી હતી. તે સુરતા રામજનોને એજ શહેરના રૂમી નામના દાગર રાખી તેની ખબર બાદશાહને પડ. વાથી અને જણાને દેશનીકાલ કર્યા તેથી રૂમીસેદાગર સુરતા રામજનીને સાથે લઈ માલમીલકતના વહાણે ભરી સુરત તરફ આવ્યા અને મુકામ કરી વેપાર કર્યો તેથી Page #179 -------------------------------------------------------------------------- ________________ સુરતની વૃતી વધી. તેની ખબર અપરાશાદના બાદશાહને પડવાથી તે કાંતાબ આપે તે દીવસથી સુરતા રાસનીના. નામ ઉપરથી સુરત સુરત નામે પ્રસિદ્ધ થયું. દંતકથા (૪) માં લખે છે કે કામરેજના રાજાની સુરજ વાડી નામની વાડી હતી તે પરથી સુરતનું નામ સુરત પડયું પાંચમી (૫) દંતકથામાં એમ લખે છે કે જે રૂમખાંને સુરતને કીલે બાંગે તેણે પિતાની કોઈ પ્યારીના નામ ઉપરથી શહેરનું નામ સુરત કેમ નહી પાડયું હોય એમ લખ્યું છે. ઉપરની દંતકથા વાંચી જતાં માલમ પડે છે કે તે દંતકથા એક બીજાને મળતી આવતી નથી. દરેક દંતકથામાં જુદી જુદી હકીકત લખી છે. તે કઈ દંતકથાના આધારે સુરતનું નામ સુરત પડયું તે નક્કી થઈ શકતું નથી પણ મારા ધારવા પ્રમાણે સુરતનું પ્રાચીન નામ સુર્યપુર હતુ અને તે અમદાવાદના બાદશાહનાં તાબામાં આવ્યા પછી સુર્યપુરમાં વેપાર જિગાર વધવાથી શહેર આબાદ થઈ મોટું થયું. શહેરનું નામ સુર્યપુર બાદશાહને વાસ્તવિક નહી લાગવાથી તેનું નામ સુર્યપુરને બદલે સુરત રાખવાનું જણાય છે. ઉપરની બે ઈતિહાસીક હકીકતમાં કઈ ઈતીહાસીક હકીકત ખરી અને માનવા લાયક જણાય છે તે વિષે વીદ્વાન વ ખુલાણ કરશે એની ચા અણું છું Page #180 -------------------------------------------------------------------------- ________________ - પ્રકરણ ૩. -સુરતને જૈન ઈતિહાસ– - આ પુસ્તકને મુખ્ય વિષય સુરતમાં કયા કયા આવ્યા ના આવાગમન, તથા મુખ્ય મુખ્ય પુણ્ય સ્મરણે આ ખવાનો છે. - હીરસૌભાગ્યના કર્તાએ જણાવ્યું છે કે સંવત ૧૯૨૧માં શ્રી વિજયદાનસૂરિ વર્ગી થતાં શ્રી હીરવિજયસૂરિ તપગચ્છના નાયક થયા તે પહેલાં પાટણમાં રાજ અમલ કરતા પઠાણુ યવનશેરખાં (અહમદશા બીજાના વખતમાં પાટણને સુબેદાર)ના સચીવ સમરથ ભણશાલીએ ગચ્છને મહોત્સવ , સુરત અને પછી વડલી જતાં સંવત ૧૯૨૧માં શ્રી વિજયદાનસૂરિ વગે સંચય. (જૈન સાહિત્યને ઈતિહાસ પાનું ૫૩૮). 1 ગુરૂપુજાની સિદ્ધિ સંવત ૧૯૪૯માં શ્રી હીરવિજયસૂરીશ્વરજી શ્રી શત્રુ જયની યાત્રાએ ગયા, ત્યાં સુરતને સંઘ એક થા હવે, અબજી ભણશાલીએ ૧૮૦૦ મહેથી સૂરિજીની અંગપૂજા, કરી. (જૈન સાહિત્યને ઇતિહાસ પાનું પપર) પ્રાચીનકાલમાં પણ ગુરૂપૂજા થતી હતી તે આ દૃષ્ટાંત તી શિલ છે. તને કરી. ચાલીએ Page #181 -------------------------------------------------------------------------- ________________ ગુરૂપ્રવેશ મહત્સવ જીસૈખ્યસૂરિ -આચાર્ય ખરતરગચમાં થયેલા જનચંદ્રસૂરિના શિષ્ય તથા જીનભકિતસૂરિના ગુરૂ હતા. તેમને જન્મ વિક્રમ સંવત ૧૭૩૯માં, દીક્ષા ૧૭૫૧માં, સૂરિપદ ૧૭૬૩માં, અને સ્વર્ગમન ૧૭૮૦માં: આ આચાર્યો જ્યારે સુરતમાં પ્રવેશ કર્યો હતો ત્યારે ત્યાંના રહીશ ચેપડાગોત્રના પારેખ સ્વામીદાસે અગીયાર હજાર રૂપીબા ખરચીને કર્યો હતે. આજના કાલમાં ગુરૂપ્રવેશ મહોત્સવ સામાન્ય રીતે થાય છે તેમાં કેઈપણ રીતે આશ્ચર્ય પામવાનું નથી કારણ કે આ પ્રથા પ્રાચીન પ્રચલિત છે. (બીજી જગ્યાએ પદને મહત્સવ લખે છે.) સુરતમાં ચમત્કારી શ્રી પાર્શ્વનાથજીની અદભુત પ્રતિમાં સુરતના પીપુરામાં દેવસુરગચ્છના પ્રાચીન શ્રી ધર્મનાથજીના મંદિરમાં, નીચે ભયરામાં અતિ ચમત્કારી પ્રતિમાજી છે, જે સુરતમંડન, સુરજમંડન અગર સૂર્યપુરમંડન તરીકે મશહુર છે. તે પ્રતિમાજી સંપ્રતિ મહારાજના ભરાવેલા કહેવાય છે. આ પ્રતિમા સન્મુખ રાજસાગરમુનિએ શાંતિદાસ શેઠને માટે ચિંતામણ મંત્રની આરાધના કરી હતી. જેનું વર્ણન નીચે મુજબ છે. તે શાંતિદાસ શેઠના વંશજો સુરત તેમજ અમદાવાદમાં વસે છે જેની વંશાવલી આ સાથે આપી છે. ચિંતામણ મંત્રની સાધના સુરતમાં સુરતમંડન પાર્શ્વ Page #182 -------------------------------------------------------------------------- ________________ રેપ નાથજીના દેરાસરમાં થઈ હતી. શ્રી પાર્શ્વનાથજીની તે મૂર્તિ હાલ ત્યાંજ ગુફામાં (યામાં) વિદ્યમાન છે અને તે અતિચમત્કારી છે અને તે પ્રતિમા સંપ્રતિ મહારાજાએ ભરાવેલી કહેવાય છે. જેનાસમાલા પા પ. ચિંતામણી મંત્રની સાધના જેના માટે થતી હતી તે સુરતના શાંતિદાસ શેઠ હતા. જેના કર્મ યોગ બલવાન છે તે બીજા માટેનું નિમીત પણ પોતે લઈ જાય છે. તેવી રીતે અમદાવાદના શાંતિદાસ શેઠે તે મંત્રની સાધનાનું ફલ લઈ ગયા જ્યારે સુરતના શાંતિદાસ કે જે શાંતિદાસ મણિયાના નામે પ્રખ્યાત હતા તે કંઈ ન પામ્યા. ચિંતામણ મંત્રની સ્થાપના પછી આ મંત્રની સાધના સધાવી કોણે? તે રાસમાંથી જે તે સ્પષ્ટ થતું નથી. પરંતુ તેમાં મેમસાગર અને અતિસાગરનું તે વખતે ચોમાસું હતું એમ જણાવે છે. સામાન્ય કથા પ્રમાણે રાજસાગર મુનિએ તે મંત્રની સાધના કરાવી હતી અને તેથી જ તેમને છેવટે સૂરિપદ અપાવવું અને પિતાનું ત્રાણ છેડે અંશે પણ સારી રીતે વાળવું એ નિશ્ચય શેક કરીને પાળે હતે. શેઠ સરૂપચંદ મુલચંદ તા. ૧૨મી જુન સને ૧૮૮૨ મુકામ સુરત કાયસ્થ મહાલે. Page #183 -------------------------------------------------------------------------- ________________ નજી તારાચંદ શેઠ શાંતિદાસ. લક્ષ્મી દ T ક્રૂ-તેસીંગ । સદનસીંગ લાભુસંગ 1 1 ઉત્તમચંદ કૈવલવહુ માણેકચંદ હેમશ કેશરીસી ગ । અજંરાલસીંગ દીપચ`દશા I મુલચઢ { દીવાલીએન સરૂપ દેવચંદ | જસકારવહુ મેસ્ટીમેન I । ગુલાબ બીજદાર મણીદાર માટીમેન માનદ નેમચ દ હીસક્રેાટ ઉદ્દેશ | જીવકારવહુ જ વેરવહુ શીવકારવહુ | સળચંદ ] 1 ' એન અમરતએન પાવતીબેન જીવણચંદ ઉત્તમચંદ ઉત્તમલાલ શીવદાર દીવાલી ચંચલ । Page #184 -------------------------------------------------------------------------- ________________ ચરણ કર્યું. સુરતમાં સાહિત્ય પ્રવૃત્તિ સુરતમાં ચાએલા ગ્રંથા અને રાસા સંવત ૧૯૭૪ સુરતમાં મુનિસુંદર કૃત અધ્યાત્મ કલ્પદ્રુમ પ૨ પલતા નામની ટીકા રચાઈ: તથા સંપર્કમાલા રાસ. 19 ,, 36 365 . ૧૬૭૬ પ્રશસ્તી ઈડરના ભડારની પ્રતની ૧૬૭૬ પોષ સુદિ ૧૩ના દિવસે સુરતમાં, પ્રસિદ્ધ શાંતિથદ્ર ગશુિના શિષ્ય રત્નચંદ્ર ગણિએ સમ્યક્ત્વ રત્ન પ્રકાશ નામના ગ્રંથ રમ્યા. ૩૬૮૯ સૂર્યપુર ચૈત્ય પરિપાટી–કર્યાં વિનયવિજયજી સત્તરિસે સાલેશ્વરઈ સુરત રહી ચામાસ, તવન રચ્યું મઇઅલ્પમતિ, આતસ્ત્રજ્ઞાન પ્રકાશ શ્રીવિજયદેવ સુરી દપાટે શ્રીવિજયપ્રભસૂરિ શ્રીક્રીતિ વિજ્રય વાચક તા, વિનય વિજય રસપૂર. ૧૭૧૬ સુરતમાં શ્રી વિનય વિજયજી ઉપાધ્યાયે ચોમાસુ કર્યું. ૧૭૨૨ સુરતમાં શ્રીયશેાવિજયજી ઉપાખ્યાયે ચામાસુ કર્યું. પ્રતિક્રમણ હતુúભત અગીચ્યાર અંગની સય શ્રીઉપાધ્યાી સુરતમાં રચી, તેમજ સુરજ મંડન શ્રીપાર્શ્વનાથ સ્તન Page #185 -------------------------------------------------------------------------- ________________ સુરત ચોમાસું રહી, વાચક જ કરજે, યુગ યુગ મુનિ વંદુ, વસ્ત્ર, મંગલકેટે. ૧૭૨૮ રાંદેરમાં નેમિનાથ બાર માસ સ્તવન ગ્રી વિનય વિજયજીએ રચ્યું. ૧૭૨૯ રાંદેરમાં પુણ્ય પ્રકાશના સ્તવનની રચના થઈ. ૧૭૩ર અનિરૂદ્ધ હરણ– કર્તા જયસાગર ૧૭૩૮ ભગવતી સૂત્રની સઝાય રચના, શ્રી શ્રીપા લરાજાને રાસ, શ્રીવિનયવિજયજીએ રચવા શરૂ કર્યો. ગાથા ૭૫૦ થઈ. અપૂર્ણ રહ્યો. સંવત ૧૭૪૩માં તેઓ ડભોઈમાં વર્ગવાસ • પામ્યા. પાછળથી શ્રીયશવિજ્યજી ઉપાધ્યાયે - તે રાસ પુરો કર્યો. સંવત ૧૭૫૧ આ સુદિ ૧૦.જિનવિજયે ગુણાવલી રાસ રચ્યો. સંવત સત્તર એકાવન વરસે. વિજ્યાદશમીએ સુરત બંદરમાં રાસ રચ્ચે એ, સહાયસિદ્ધચક કહે જિનવિજય મુનિ ધન્યાસી, સત્તાવીસમે હાલે ઉંબર, બેઠી પાસ પસાઈ, ધરિ હરિ મંગલ માલશે. • ૧૭૫૮ સામાયિક દેષ સજઝાય- કતાં કહાનજી— ૧૭૭૭ વીરજિન પંચ કયાણુક અશાહ શુરિ. ૫. : - , રામ વિજયે ૨ઍ. , ૧૭૭૪ શ્રી જ્ઞાનવિમલસરિઝ માગશર સુદ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૫. સયદપરે અશોકચંદ્ર તથા હિણી રાસ ર . પ્રતલ ખાઈ છે. ૧૭૮૧ ચોવીશી. કર્તા નિત્ય લાભ૧૭૮૨ સદેવંત સાવલીંગા રાસ , ૧૭૯૩ સુરત ચેત્ય પરિપાટી લાધાશાહ. માગશર વદ ૧૦ - - ૧૭૯૭ ગુણવર્મા રાસ અપાડશુદિ ૨ રુ જ્ઞાનસાગર ૧૭૯ ધનાશાલિભદ્રરાસ શ્રાવણ શુદિ ૧૦ કર્તા જિનવિજય વછરાજ શાસક સત્યસાગર ક ૧૮૦૨ સંવત ૧૮૦૨ વર્ષે આશે સુદ દ્વાદશી દિને શ્રીરવિવારે શ્રીસુરતિ બંદરે, શ્રીસર્ય. મંડણ પાર્શ્વ પ્રાસાદ ઇતિ શ્રેય શ્રેણય શ્રી ત્યાદશં પુસ્તકં દુગ્ધા તાદશ લિખિતમયા યદિ શુદ્ધ મથુદ્ધના મય દોષો ન દિયતે. , ૧૮૭૭ સેહમકુલ પટ્ટાવલી રાસ દીપવિજય કવિ. ક ૧૮૯૦ ચિત્ર સુદ પ્રતિપદાવાદગુરા. શ્રીસુર્યપુર મળે લ. પુ. તેન રત્નન આત્મા અર્થે , ૧૮૯૬ ના વરસે કારતક સુદિ ૧૧ને વાર શનિ લ. ખીમચંદ વિદ્યમાન જયચંદજી થિ પ્રાસાદાત લખે છે. શ્રી સુરત મળે સવા અર્થેવા પાપગારાય શ્રીલંકાગ ગેપીપુરા મળે આઠમે માસે લખ્યું છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ આ રિવાય અનેક , અનેક શસાઓ ૨થાયા છે. અસંખ્યાત પ્રતે લખાણ છે. જે જુની પ્રતાની પ્રશસ્તીઓ બહાર પાડવામાં આવે તે ઈતિહાસ ઉપર અને પ્રકાશ પડશે. પ્રકરણ પણું. - અનેક તીર્થો અને શહેરોમાં સુરતે ભરાવેલાં શ્રીજિનબિંબો. નામાવલી, શ્રીગીરનાર તીર્થમાં સંપ્રતિ રાજાની ટુંકમાં રંગમંડપમાં શ્રી વિમલનાથજીની મૂર્તિ ૪૮ ઇંચની છે. જેમાં નીચે પ્રમાણે લેખ છે. ચુત ૧૬૦૯ મહા શુદ ૨ શુક્ર સુરતવાસી શ્રી શ્રીમાલી જ્ઞાતિય શ્રી ભાઈ ખેતાભાઈ જ્ઞgણ કુટુંબ યુવેનું ઐવિમલનાહ્ય બિંબંકારિત પ્રતિષ્ઠિત વૃત્તપાગચ્છ શ્રીરત્નસિંહસૂરિભિઃ (શ્રી ગીરનાથ તીર્થને ઇતિહાસ પા. પ૩) - જેસલમેર શ્રી ચંદ્રપ્રભુ સ્વામિમંદિર) લેખ નં. ૨૩૫૩. - સંવત ૧૫૩૪ વર્ષે વૈ. વ. ૧૦ સુરતવાસિ પ્રાગ્વાટ વ્ય. ધર્માત્મા રાજીત વણવીર ભણછરી નામના સુત મહાકેન કુટુંબયુનેન શ્રી સુમતિબિંબ કાઃ પ્રત થા લક્ષ્મી સાગરસૂરિભિક Page #188 -------------------------------------------------------------------------- ________________ મ સંવત ૭ વર્ષે શાકે ૧૫૬ પ્રવર્તાને ફાગુન માસે શુકલપક્ષે સસમા તિથૈસુર્યવાસરે શીમલાતિય વિશાશ્રીખા ભાય કપુરા સુત વિંર શ્રી સમાન શ્રેયાણ શ્રી આદિનાથ બિરિત. - ડભોઇ (શ્રી શામળા પાર્શ્વનાથ મંદિર સંવત ૧છક વર્ષે પોષ વદ ૬ શુક્ર તપાગચ્છાધિરાજ શ્રી હિરવિજયસૂરિ પાદુકે સુરતી બંદીર વાસ્તવ્ય એશિવાલ જ્ઞાતિય શાસ્તા ભાયા શ્રી આઈ સુરત દેવકરણ ભગિન સાકરણ ભર્યા– Page #189 -------------------------------------------------------------------------- ________________ ૨ પ્રકરણ ૬ કાલના ભંગ થએલા જિન ચો. – મીરઝા સામેની મસદની કબર પત્થરની સને ૧૫૪૦માં ખુદાવંદ ખાન જેણે સુરતને કિલે બાળે હવે તેણે બંધાવી હતી અને અંદર મસજીદ–શાહપોરના શ્રાવકને લુંટી જઈને તે સરસામાનથી બાંધેલી છે. શંદેરમાં પણ મસછ જૈન મંદિરોને લુંટીને બાંધવામાં આવી હતી. આગના ભોગ થયેલા જિન શૈ. સુરતમાં અનેક અને આગની આફત આવી હતી. જેમાં બે જિન ચેને નાશ થયા હતે. ખપાટીઆ ચકલામાં જે ઉપાશ્રય આવેલ છે જેના સાથે પાર્શ્વનાથનું મંદિર હતું જેને નાશ થયો છે. ગોપીપુરાની નવી ધર્મશાલા જ મોહનલાલજીના ઉપાશ્રય તરીકે ઓળખાય છે) તેની સાથે પણ મંદિર હતું, જેને આગમાં નાશ થયેલ છે આગ લુંટ વગેરેના લેગ અનેક મંદિરે થયા છતાં આજે અનેક મંદિરોથી શહેર સુશોભિત છે. (વા સુરત ચિત્ય પરિપાટી) Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ - સુરતમાં મુનિઓનાં ચાતુર્માસ સંવત ૧૭૮૭ શ્રી લક્ષમીસાગરસૂરિએ મારું કીધું. સંવત સતર સત્યાગીએ વરસે, સુરજપુર ચોમાસોરે સંઘ સકલ સેભાગી ગુરૂની ભકિત કરે ઉલ્લાસે–દ બહુ તપ જપ ઉપધાન વહે તેમ માલારોપણ કિયારે શ્રાવક લાભ લીએ બહુ ઈણીપરી ગુણરયણે જે ભરી આર–૭ સંવત ૧૭૮૮ વિજ્યાદશમીએ પ્રમાદસાગર ઉપાધ્યાયને તેડાવી આચાર્ય પદવી આપી અને કલ્યાણસાગરસૂરિ નામ સ્થાપ્યુંસંવત સત્તર અઠાસીએ વરસે રે, | વિજય દશમી દિવસે મનહર પ્રમાદસાગર ઉવઝઝાયને રંગે રે, તેયાથીજીએ અતિ ઉત્સગેરે-૧૨ મોઢે એ તપગચ૭ને તારરે, તને શું પુર્ણ નિરધાર નિરવહને તમે નિરતિચાર, ' પાલને નિર્મલ પંચાચા૨–૧૭ વાસ લઇ કર ઉસે કીધાર, બીજીએ આચારીજ પદ દીધર, શ્રી કલ્યાણસાગરસૂરિ થાણૂં નામ, સિદ્ધાભાવે મનવાંછિતકામરે-૧૮ સંવત ૧૭૮૦માં ક્ષમાવિજયજી ગણીએ ચાતુર્માસ કીધી. ભેટી ધર્મ જિણુંદ સુપાસ થી સુરત મંડણ પાસ, Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંઘને અધિક ઉરિ સંવત ઘસી રહ્યા ચોમાસ. સંવત ૧૭૮૦માં જિયવિજયગણીએ સુરતમાં મારું કર્યું. ભચથી મુનિસુત નમી સુરતપેરે સરનવારે સંઘસકલ સન્મુખ સદા ગાજતે ગાજતે આવે ૨. ૫ અતિ મોટે આડંબરે પાસર પધરાવે રે, લવારી કરે ગહુલી, મોતીડે વધાવે રે. ૬ ભેટ પાસ ધરમ સદા, કર આગમ ગ્રંથ અભ્યાસ રે તણી અનુમતિ રહ્યાં, સંવત એંસીએ માસું ર૭ - સુરતમાં પાટણ શહેરના કચરા કીકા નામના સુશ્રાવક આવી વસ્યા હતા. તેમણે પોતાની લક્ષમીને ઉપયોગ યાત્રા કરવાનો શ્રીદેવચંદ્રજીને પિતાને ભાવ જણાવ્યું અને કોઈ સારા પંડિત પુરૂષને પોતાની સાથે આવવા વિનતિ કરી તેથી ગુરૂએ પુંજકુમારને લઈ જવા કહ્યું. (ઉત્તમવિજયજી જે સંસારીપણામાં હતા.) પાટણ શહેરના વાણીઆ, કચરા કીકા નામ, આવી સુરતમાં રહ્યા, સુંદર જેહનું ધામ ૧ પુણ્ય પ્રાકૃત જેર થયે, લહી ક્ષેમાતર ગ; મન ચિતે સલો કરૂં, લક્ષમીને સંગ-૨ ત્યાં સંઘને વિષેશાવશ્યક વાંચી સંભળાવ્યું. પછી ગુરૂ શિષ્ય પ્રેમાપુર આવી ત્યાં ચોમાસું કર્યું. અહિંથી સુરત આવ્યા. અહિં શ્રી વિજયદયારિ બિરાજતા હતા. અહીં સુરત મંડણ શ્રી પાર્શ્વનાથ, શ્રી ધર્મનાથ, શ્રી સંભાવનાથ Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ, મી અષભદેવ, શ્રી મહાવીર પ્રભુ, શ્રી અજી. તનાથ આદિને વંદના કરી, નંદીશ્વરદ્વીપને મહોત્સવ કર્યો. આદ ગુરને આદેશ લઈ પાદરા ગયા. કચરા કાકાના શ્રી સિદ્ધાચલજીના સંઘમાં ગયા. પાછા ફરતા ભટ્ટારકશ્રીએ ઉત્તમવિજયજીને સુરત મોકલવા વિનંતિ કરી. સુરત આવતાં સામૈયું થયું, એમણે પન્નવણા સૂત્ર વાંચ્યું. બીજું ચોમાસું પણ રહ્યા. ઉપધાન, સવામિવત્સત્યાદિ થયાં. ઉત્તમ વિજયના સુરતમાં ઘણું ચોમાસા થયાં હતાં. તેઓ સંવત ૧૮૨૭માં કાલ ધર્મ પામ્યા હતા– સંવત ૧૮૧૩-૧૪ માં શ્રી પદ્યવિજયજીએ સુરતમાં માસું કર્યું. તારાચંદ સંઘવીએ ઉપધાન વહેવરાવ્યા. સંવત ૧૮૪૯માં ફરી તેઓ સુરત પધાર્યા–પ્રેમચંદલવજી સંઘવીએ મોટું સામૈયું કર્યું. પન્નવણા સૂત્ર પુરૂં કરી મહાભાષ્યની તેઓએ વ્યાખ્યા કરી. ઉપધાને વહેવરાવ્યા. હદયસમ દીવાનને ડીજીની યાત્રાર્થે સંઘ નીકળે તેમાં પણ તેઓ શ્રી જેડાયા. સંવત સત્તર સત્યાસીએ વરસે, સૂરજપુર ચોમાસે રે, સંઘ સકલ સેભાગી ગુરૂની, ભક્તિ કરે ઉલ્લાસે ૬ બહુ ત૫ જપ ઉપધાન વહે તિમ, માલા રોપણ કિરી આરે, -- બહુ લાભ લીએ શ્રાવક ઈણિપરે, ગુણ રયણે જે ભરી આ ૭ ભક્તિ કરે શ્રી ભગવાનજીની, ભાવ ભલે આણી રે, ચરણ કમલ ગુરૂના નિત વંદે, ધન એ સુકૃત કમાણીરે ૮ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૬ સુરતિ સહિર, મનેહર મંદીર, શ્રાવક અતિ સુવિચારી રે, શ્રીજીને ચોમાસું રાખી, કીરતી સબલ વધારી છે. બહુ ગુણવંતા ગુરૂ ગુણ રાગી, ધન જનનીના જાયારે, એક મને સેવે સ૬ ગુરૂના, ચરણ કમલ સુખ દાયા ૧૦ સુખ સમાધિમાં રહી માસું, લાભ ઘણે તિહાં દીધો | શ્રી લક્ષ્મી સાગરસૂરિ નિર્વાણ રાસ. કતાં-લક્ષમી સાગરસૂરિના શિષ્ય સુમતિવિજયના શિષ્ય રામ વિજય ઉપાધ્યાયે રાજપરામાં એ. માસાં સુરત તણા, સદ્ વય લીન રે ભક્તિ બહુવિધ સાચવે, ગુણે કરી આધીરે શાંતિ નામે તિહાં રહે, હુંવારી ધનવંત અતિ ઉદાર પુત્ર નહિ તેણે કરી, ,, પૂછે ગુરૂને ધારરે આ પણ એમ કહે- સાંભલો , ચિતામણ જે મંત્ર ખટમાસ છે સાધના છે તે અમ પાસે યંત્ર બાર હજાર જાપે કરે , વળી છત્રીસ હજાર પાંચ પ્રકાર ઉપર ચલે, , એહને અતિ વિસ્તાર ધૂપ દીપ બલ બકુલે આહુતિ ખટમાસ રે ધરણ રાય પદ્માવતી , તેહની પુરે આશ મદીખાનું ભળાવીઓ , જેમજેમ જોઈએ તેહરે અમ આશા છે આપજે , એહમાં નહિ સંદેહ. (વધુ રાસાઓ–પ્રાચીન તીર્થમાલા સંગ્રહ, ઐતિહા-- સિક રાસ સંગ્રહ ભા. ૪, જૈન રાસ માલામાંથી જેવા.) Page #194 -------------------------------------------------------------------------- ________________ ૨૭ પ્રકરણ કર્યું. સુરતના જૈન ઐતિહાસિક પ્રસંગે. સંવત ૧૭૬૩ જિન સાગરિ અશાહ શુદિ ૧૧ સુરત બિંદ૨ વાસ્તવ્ય ચોપડા ગાત્રીય પારિષ શામદાન એકાદશ રૂપકવ્યથેન પદ મહોત્સવંત –આચાર્યપદવી આપી. [, ૧૮૫૬ શ્રીજિનચંદ્રસુરિ જેઠ શુદિ ૩ના દિવસે સ્વર્ગે ગયા. , જેઠ શુદિ ૧૫ શ્રી જિનહર્ષસૂરિ. શ્રી સુરત બિંદરે શ્રી સંઘતન સૂરિપદ શ્રીજિનહર્ષસૂરિભિ નામ વિહિત તદા તમિન નગરે શ્રી સંઘ ચિત્ય પ્રતિષ્ઠા કરાયતા. ૧૯૩૬ શ્રી રત્નસાગરજીનું ચોમાસું હતું. તેઓશ્રીના નેતૃત્વ નીચે નેમુભાઈની વાડીમાં સમવસરણની રચના થઈ. પાછલથી નાણાવટમાં આરસનું સમવસરણ થયું. ક ૧૯૪૫ શેઠ ધરમચંદ ઉદયચંદ તરફથી શ્રી સિદ્ધા- ' ચળજીને છ “પી” પાબતે સંવ તથા શ્રી કેસરી આજનો પગ રીતે સંઘ શ્રી મોહનલાલજી મહારાજ સાથે નીકળે. સ્ત્રી પુરૂષ મળી સંખ્યા ૧૪૪૦ લગભગ. સાધુસાધ્વી ૧૫૦. Page #195 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૯૪૬ શ્રી આત્મારામજી મહારાજનું આગમન. (શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી) ૧૯૫૦ જેન ભેજનશાળાની સ્થાપના. ૧૯૫૧ જશકેરની ધર્મશાલા તથા દેરાસરજી, મેતી સુખીઆની ધર્મશાલા તથા દેરાસરજી, ગેડી જીના દેરાસરજી તથા ભણશાલીની ધર્મશાલા. ૧૫૬ શ્રીસૂર્યમંડન પાર્શ્વનાથ પ્રભુની ફરી પ્રતિષ્ઠા મોહનલાલજી મહારાજે કરાવી. જીવણચંદ ધરમચંદ તથા બાલુભાઈ મૂલચંદ-આ શ્રાદ્ધવએ ભગવાન પધરાવ્યા. કતારગામના દેરાસરને ફરી જિર્ણોદ્ધાર થશે. શ્રી મોહનલાલજી મહારાજના નેતૃત્વ નીચે રૂપચંદ લલ્લુભાઈએ મૂલનાયકને બેસાડયા. સંવત ૧૯૫૭ આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજીને પંન્યાસ પદસમર્પણ. તે પ્રસંગે શેઠ નગીનચંદ ઝવેરચંદ તરફથી એક લાખને સત્યય. અપૂર્વ મહોત્સવ. ૧૯૬૧ આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજીને પંન્યાસપ દાર્પણ. ઝવેરચંદની આગેવાની. પંચતીર્થની રચના. અપૂર્વ મહોત્સવ ૧૯૯૨ શ્રી મોહનલાલજી જ્ઞાનભંડાર શા. નગીનચંદ કપરદે બંધાવ્યો. મોહનલાલજી પાઠશાલાની થા૫ના. Page #196 -------------------------------------------------------------------------- ________________ જ આચાર્ય સિદ્ધિસૂરિજીને પંન્યાસપુદ્ર મહોત્સવ, ભાવવિજયજી, પં, ચતુરવિજયજી, સિદ્ધિસૂરિજી, સ', ૧૯૫૭ એક લાખના સદ્વ્યય. Page #197 --------------------------------------------------------------------------  Page #198 -------------------------------------------------------------------------- ________________ જ ૧૯૬૩ આચાર્ય મહારાજશ્રી આનંદસાગરસૂરીજીના , નેતૃત્વ નીચે શહેરયાત્રા. (પ્રથમ આગમન) છ ૧૬૪ આચાર્ય મહારાજશ્રી આનંદસાગરસૂરીજીના નેતૃત્વ નીચે શ્રી અંતરીક્ષજીને સંઘ શેઠ અભેચંદ સરૂપચંદ કાઢ. # ૧૭૪ વૈશાખ શુદિ ૧૦ આચાર્ય મહારાજ શ્રીઆનંદ સાગરસૂરીશ્વરજીને આચાર્ય પદનું સમર્પણ. પાંત્રીસ હજારને સદ્વ્યય. આચાર્યપદ પ્રદાન કરનાર આચાર્ય મહારાજ શ્રીમવિજય કમલસૂરીશ્વરજી (મુલચંદમહારાજના સમુદાયના) હતા. મેરૂ પર્વતાદિ તીર્થ રચના, ઉજાણું, વગેરે ઉત્સવે થયા હતા. લાલન, શિવજી વગેરેના ધર્મદ્રોહના ઝઘડાની પતાવટ. ક ૧૭૫ શ્રીજેન આનંદ પુસ્તકાલયની સ્થાપના. આચાર્યપદની યાદગીરીમાં છઠ્ઠી અને સાતમી આગમવાચના. છે ૧૯૭૬ આચાર્ય શ્રીમદ્દ સાગરાનંદસૂરીશ્વરજીના નેતૃત્વ નીચે શેઠ જીવણુચંદ નવલચંદને છ “રી” પાળતે શ્રીસિદ્ધાચલજીને સંઘ નીકળે. છે ૧૯૮૧ આચાર્ય મહારાજ શ્રીમદ્દ વિજ્યકમલ સુરીશ્વરજી, Page #199 -------------------------------------------------------------------------- ________________ ,, re શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી, શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી વગેરેનાં ચાતુર્માંસ: શ્રીવિજયકમલસૂરિ પ્રાચીન પુસ્તકાહારક કુંડ, જૈન સહાયક ફંડ એ એ કુંડની સ્થાપના. ૧૯૮૬ આચાર્યમહારાજ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની પધરામણી. દેશિવરતિ ધર્માંરાષક સમાજ તથા યગમેન્સ જૈન સેાસાયટીનાં સંમેલના, નવપદ્મ આરાધન, શહેરયાત્રા વગેરે થયાં હતાં. Page #200 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસીક સંમેલનો માટે આચાર્ય આણુંદસાગરસૂરિજીના પ્રવેશ મહેાત્સવનું દ્રષ્ય સ, ૧૯૮૫ સંચયકાર કેપ્ટન તરીકે. Page #201 --------------------------------------------------------------------------  Page #202 -------------------------------------------------------------------------- ________________ ૪૧ મકરણ ૯મું -સુરતના દાનવીરાની નામાવલી અને સવત . ૧૯૫૦ પછીની સખાવતા. (ઓગણીસમી સદીના જૈન કુટુ —નગરશેઠ, ભણશાલી, કલાશ્રીપત, ઉદેચંદ−ઇચ્છાચ'દ, નેમાવાંદા, ડાહ્યાભાઈ વકીલ વગેરે લક્ષાધિપતિઓ તરીકે ઓળખતા હતા). શેઠ મેાતીશા અમીચં—શ્રીસિદ્ધાચલજી તીર્થ ઉપર અઢ ળક વ્યવ્યય તથા સાહસ કરી, પૂર્ણ ઉત્સાહ થી ટુંક બંધાવનાર, મુખર્જીમાં ભાયખલામાં દેહરાસર, કાટમાં દેહરાસર, અગાશીમાં દેહરાસર, લાલબાગ ઉપાશ્રય, ધમ શાલાવિગેરે ખ ધાવનાર શેઠ પ્રેમચંદ રાયચંદ—(જાહેર સખાવતાની શરૂઆત કરનાર), એમણે ગેપીપુરામાં માટી ધર્મશાલા બંધાવી. ગોપીપુરામાં તેમજ પુિરામાં કન્યાશાલા કાઢી તે બન્ને ખાતાં તેમના પિતાના નામે (રાયચ'દ દીપચંદ ધર્મ શાલા-રાયચંદ્ર દીપચ'ઢ કન્યાશાલા) એળખાય છે. તેમજ જીવનમાં લાખની સખાવત કરનાર દાનવીર. સુરતના નગીના– શેઠ નગીનચંદ ઝવેરચ’દ—નગીનચંદ ઇન્સ્ટીટયુટના સ્થાપક શેઠ નગીનચંદ્ર કપુરચંદ—જીવદયા ।'ડ, પાલીતાણામાં મકાન, Page #203 -------------------------------------------------------------------------- ________________ *R ધર્મશાલા, માહુનઢાલજી જ્ઞાનભ'ડાર આ તમામના ઉત્પાદક. શેઠ નગીનચંદ મ’ભાઈ—શેઠ નગીનચંદ્ર મથુભાઇ જૈન સાહિત્યાહારક ફંડ, શેઠ નગીનચંદ મધુભાઈ જૈન આરાગ્ય ભુવન લાઈન્સ એમના સ્મરણરૂપે છે. આ એ ખારૂં શેઠ નગીનચંદ્ર ઘેલાભાઈ શેઠ નગીનભાઈ ઘેલાભાઈ જૈન હાઇસ્કુલના સંસ્થાપક શેઠ ધરમચંદ્ન ઉદેચ ઢ સધવી—શેઠ ધરમચં ઉદ્દેચ'દ જૈન એજ્યુકેશન ક્રૂડ, શેઠ ધરમચંદ ઉદેચંદ જિર્ણોદ્ધાર 'ડના ઉત્પાદક: તેઓએ શ્રીસિદ્ધાચલજીના તથા શ્રી કેસરીઆજીના એમ એ સૌંઘ કાઢયા. ભાયણી તીથમાં શ્રીમલ્લીનાથજી ભગવાનને હીરાના મુગટ પહેરાયૈા સમાઁ, શેઠ દેવચંદ લાલભાઇ—શેઠ દેવચંદ લલાભાઈ જૈન પુસ્તકાદ્વારકા ફેડ, દેવચંદ લાલભાઇ જૈન ધર્મ શાલા. આ એ ખાતાં તેમની યાદગીરી છે. = શેઠ ઘેલાભાઈ લાલભા—શેઠ ઘેલાભાઈ લાલભાઈ કેશરખરાસ કુંડના ઉત્પાદક. શેઠ નેમચંદ્ર મેલાપચ~~એમની યાદગીરી. શ્રી અનતનાથજીનું મંદિર, વાડીના ઉપાશ્રય, રત્નસાગરજી સીલસ્કુલનું મકાન, Page #204 -------------------------------------------------------------------------- ________________ TET 1 TET T ! શેઠ કુલચંદ કલાનચંદની લાઇન્સના દેરાશ૨માંની મૂર્તિ, Page #205 --------------------------------------------------------------------------  Page #206 -------------------------------------------------------------------------- ________________ to 5) o p eee ne evo ૦૦૦૦૦er ooooooo નકootee' . nw me ' ાર e 9, " * ૦૦,૦૦૦ *ue enous e* ) ૦ ૦૦૦ ઈિ ૯૯૦: 99). ) - ૦૦૦૦' ૦૦૦૦૮ ૦૦( જી 'કહ૦૦૦e* ઇ. S.ODO ર૦૦ છે ? o * * *os soooooooo .eeeee ૭૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦É :- 9 Aas happ a "oooooooooooo શેઠ તલકચંદ માણેકચંદ માસ્તરના દેરાસરમાં છે. શ્રી સિદ્ધચક્ર યંત્ર હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૪ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ooooooooooo કooળ) ૦ Joes હકીકose ૯ ૦R) લિ૦o ૦૦૦૦6) ૦૭૦૪૭૦૦૦ of J૦૩૦૦૦ છyooooooooo ) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦૦૦૦ooooooooooooooooooooooo..૦૦ થ૦૦૦ ૦ ૦૦૦૦૦૦etone sooooooo આ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૯ )99ook ૦૦૦૦૦૦૦૦૦ 0000 0 000000000 beeooooooooof 6 Oboe alo00 Page #207 --------------------------------------------------------------------------  Page #208 -------------------------------------------------------------------------- ________________ શેઠ ખીમચ મેલાપર પ્રેમનું સ્મરણ ઉપાશ્રય અને ધર્મશાલા. મઠ કુલચ'દ કલ્યાણચ’દે—એમનાં સ્મણા-લાઇન્સમાં દેશસર, લાઇન્સમાં વાર્ષિક સાધર્મિક વાત્સલ્ય, શ્રીશાંતિનાથજીના દેશસમાં રત્નજડિત મુગટ રૂપીઆ પચીસ હજારને, ઉપર મદિરની સ્થાપના. શેઠ ભુરીઆભાઈ જીવણચં—એમણે પોતાના પિતાજીના સ્મર્ણા જીવનનિવાસ ધર્મશાલા અંધાવી છે તથા માતુશ્રીના સ્મર્ણાર્થે પાનસરમાં ટાવર અંધાવ્યુ છે. શેઠ તલકચંદ માણેકચ’દ-સ્મરણેા–જૈનમંદિર પાલીતાણા, લાયબ્રેરી, વિદ્યાથી ઓને આર્થિક સહાય, અતિથિ સત્કાર. શેઠ મગનલાલ ધનજીભાઇ સગરામપુરામાં દવાખાનું ઉઘાડનાર. શેઠનેમચંદ નાથાભાઇ——સ્મરણા-દેરાસર, ધર્મશાલા(સ્ટેશન) અને પાશુાલાખની પરચુરણુ સખાવત. શેઠ મલુકચંદ—એમણે નવાપુરામાં ઉપાશ્રય બધાન્ચે છે. શેઠ બાલુભાઈ અમરચંદ——સ્મરણા વચા જ્ઞાનભ'ડાર તથા પાઠશાલા Page #209 -------------------------------------------------------------------------- ________________ શ. બા. શેઠ હીરાચંદ મોતીચંદ-જયકારજ્ઞાન ઉદ્યોગ શાલાના સ્થાપક, શેઠ ભુરાભાઈ નવલચંદ-નવલચંદ હેમચંદ દવાખાનાના સ્થાપક શેઠ ભાઈદાસ નેમી શ્રી શીતલનાથજીનું મંદિર બંધાવનાર, - તથા શીતલવાડના સમર્પક ડાહી ડેશી–શ્રી શાંતિનાથજીનું મંદિર બંધાવનાર. લક્ષમી ડેશી–શ્રીમનમેહન પાર્શ્વનાથજીનું મંદિર બંધાવનાર શેઠ ઝવેરચંદ પ્રતાપચંદ સંઘવી–શેઠ પ્રતાપચંદે શ્રીસિદ્ધા ચલજીને સંઘ વહાણુમાં કહાડ તથા શેઠ ઝવેરચંદે મુંબાઈ–વાલકેશ્વર માં શ્રીજિનમંદિર બંધાવ્યું. શેઠ ગુલાબચંદ રાયચંદ–સ્કોલરશીપ ફંડ અને સહાયક ફંડના સ્થાપક. શેઠ અમીચંદ ખુશાલચંદ–-સહાયકફંડ એમના સ્મર્ણાર્થે ઉઘાડવામાં આવ્યું. " શઠ નગીનચંદ ફુલચંદ ઉસ્તાદ–એમણે મુંબાઈમાં મહા વીર સ્વામીનું દેરાસર બંધાવ્યું છે. શેઠ અભેચંદ સરૂપચંદ સંઘવી–શ્રીઅંતરીક્ષ તીર્થને છે “રી પાળતે અંધ કાઢનાર સંવત ૧૯૬૪ શેઠ ઉત્તમચંદ માનચંદ–એમણે સાગરગચ્છને ઉપાશ્રય ફરીથી બંધાવ્યો. Page #210 -------------------------------------------------------------------------- ________________ SEPLહર bઈટ 45 Jઉટપd૧ ઢરઈ/૧દgઈ 9/૧૩ | ગાડી પાર્શ્વનાથજીનું દેરાસર સુરતના આગલા નવાબ હું સાહેબના વખતના જાણીતા ડાહ્યાભાઈલાલભાઈભાઈશાજીવાળા છે છે. તરફથી બંધાવવામાં આવેલું છે. આ દેરાસરમાં જેમ કે છે પાટણના પંચાસરા પાર્શ્વનાથના દેરામાં વનરાજ ચાવડાની Sિ કે મૂર્તિ છે. તેમ તેના બંધાવનાર ડાહ્યાભાઈ સાહેબની મનુષ્ય જે એ આકારની આબેહુબ મૂર્તિ છે. Page #211 --------------------------------------------------------------------------  Page #212 -------------------------------------------------------------------------- ________________ શેઠ નવલબેન વખારવાલાશ્રોજૈનતત્વમાષ પાઠશાલા માટે મકાન અર્પનાર સુવત ૧૯૮૭. શેઠ રૂપચંદ લલ્લુભાઇ—ધમ શાલા; સ્ત્રીઓ માટે ઉપાશ્રય તથા કતારગામમાં વાર્ષિક સામિક વાત્સલ્ય કરનાર. શેઠ કલા શ્રીપત—શ્રીઅષ્ટાપદજીનુ` મ`દિર અધાવનાર, શેઠ જગાભાઈ વીરચ’—શ્રીશાંતિનાથજીનું મંદિર બંધાવનાર. શેઠ હીરાચંદ મંગલદાસજી—શ્રીપા નાથજીનુ મદિર અધાવનાર. શેઠ મધુભાઇ તલકચ’દ—એમના સુપુત્રાએ એમના નામથી શ્રીસ ભવનાથજીનું મંદિર મધાવ્યુ છે. શેઠ જમનાદાસ લાલભાઇ—વડા ચૌટામાંશ્રી કલ્યાણ પા નાથજીનુ" મદિર અડધાવનાર. શેઠ માણેકચંદ મેલાપચંદ દીવાન.—શ્રી વડા ચાટામાં શ્રી ગાડીજી પાર્શ્વનાથજીનુ મંદિર મધાવનાર, શેઠ તલકચંદ મેાતીચંદ્રુ કચરા-ધમ શાલા,સમવસરણુ વીશહેરની શેઠે હીરાચંદ રતનચંદ સુખડી—શ્રી મહાવીર સ્વામીજીનાં મૉંદિરના ત્રીશ હજારના ખર્ચે જિર્ણોદ્ધાર કરાવનાર વાડી ધાવનાર. શેઠ ખીમચંદ કચરા શ્રી સિદ્ધાચલજીમાં કિંમતના હાર કરાવનાર. Page #213 -------------------------------------------------------------------------- ________________ એક કલાચં વેલાભાઈ એમના સમર્થ પાલીતાણામાં કલયાણ ભુવનની સ્થાપના થઈ છે. એમના પુત્રએ કાવી ગંધારને સંઘ કાઢયા છે અને શ્રી ચંદ્ર પ્રભુજીના દેરાસરને જિર્ણોદ્ધાર કર્યો છે. શેઠ કલાચંદ નવલચંદ–કલાચંદ નવલચંદ જૈન પ્રાઈઝ ફેડના સ્થાપક. શેઠ તારાચંદ સંઘવી -શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનું મંદિર બંધાવનાર શેઠ મોતીચંદ ઝવેરચંદ–પાલીતાણામાં ધર્મશાલા તથા (મતીકેર) (સુખીઆ) દેરાસર બંધાવનાર. શેઠ કસ્તુરચંદ પ્રતાપચંદ–પાલીતાણામાં ધર્મશાલા તથા દેરાસર બંધાવનાર, શેઠ જીવણચંદ નવલચંદ સંઘવી-શ્રીસિદ્ધક્ષેત્રને છ “ પાળા સંઘ કહોઠનાર. શેઠ નગીનભાઈ કલાણચંદ– મુંબાઈ–અગાશીમાં ધર્મશાલા - બંધાવનાર.. શેઠ માણેકચંદ મુલચંદ-મુંબઈ-અગાશીમાં સેનીટેરીઅમ બંધાવનાર, શેઠ મંછુભાઈ જીવણચંદ-મુંબાઈ–મલાડમાં સેનીટરી એમ બંધાવનાર Page #214 -------------------------------------------------------------------------- ________________ શઠ ભાઈચંદ તલકચંદ-મુંબાઈલાલબાગ ધર્મશાલા બંધાવનાર. શેઠ પાનાચંદ ભગુભાઈ–શીતલવાડી ઉપાશ્રય, તેમાં જિન દત્તસૂરિ જ્ઞાનભંડાર બંધાવનાર. શેઠ મંછુભાઈ દીપચંદ જૈન ધર્મશાલા બંધાવનાર અને સહાયક ફંડના સ્થાપક. શેઠ છગનલાલ ગીરધરલાલ-છાપરીઆ શેરીમાં ધર્મશાલ બંધાવનાર. લાવી–પીપુરામાં દેરાસર બંધાવનાર શેઠ ધનલાલ રૂપાલાલ–૧૮૫૦ દેશાઈપલમાં શ્રી સુવિધિ | નાથજીનું દેરાસર બંધાવનાર બાઈ નેમીકુવર–ગેલશેરીમાં શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસર બંધાવનાર. શેઠ બાલુભાઈક લાણચંદ-મુંબઈમાં શ્રીગેડીપાર્શ્વનાથજીમાં પર્યુષણાપર્વમાં પારણાં એમના તરફથી થાય છે. શેઠ મગનભાઈ પ્રતાપચંદ ગોપીપુરામાં લાયબ્રેરી અને સાહિત્ય ફંડ ઉઘાડનાર શેઠ ઝવેરચંદ રાયચંદ બંગડીવાલા–પોરવાડ જ્ઞાતિ માટે - સહાયક ફંડ ઉઘાડનાર શેઠ અભેચંદ કસ્તુરચંદ–એમણે પિતાની પુત્રી ધનગૌરીના નામે મુંગાંપ્રાણ પ્રત્યે જુલમ વગેરે અટકાવનારી મંડળી સ્થાપી છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ શેઠ ઘેલાભાઈ રતનચંદ– પાવર (માલવા)માં થર્મશાલા બંધાવી છે. શેઠ ભાઈચંદ કલ્યાણચંદ–સેનીટેરીઅમ માટે ફંડના ઉત્પાદક શેઠ બાપુભાઈ સરૂપચંદ–કેળવણી ફંડના સ્થાપક શેઠ સૌભાગ્યચંદ દીપચંદ–થોમાલી જ્ઞાતિ માટે કેળવણી ફંડના સ્થાપક તેમના સ્મર્ણાર્થે એક લાખને સવ્યય. શ્રી સિદ્ધાચલજીમાં સુરતના પુણ્ય સંસ્મરણો શહેર પાલીતાણું શ્રી ગોડીજી પાર્શ્વનાથનું દેહેરૂં– આ દહેરાસર સંવત ૧૮૫૦માં સુરત નિવાસી ભણશાલી હીરાચંદ ધર્મચંદના સુપત્ની હેમકુંવર શેઠાણીએ પોતાના રહેવાના મકાનમાં ઘર દહેરાસર બંધાવ્યું હતું, પણ પાછલથી તેમણે શ્રી સંઘને સેંવું. પાલીતાણના શ્રીસશે નવું બંધાવી સંવત ૧૯૯૦ના જેઠ સુદ ૧૨ના દિવસે આચાર્ય મહારાજ શ્રીવિજયલબ્ધિસૂરીશ્વરજીના હાથે પ્રતિષ્ઠા કરાવી. શ્રી આદીશ્વરનું યાને મળતી સુખીઆ, દહેરાસર તથા ધર્મશાલા સંવત ૧૯૪૮માં ચતુર્વિધ સંઘને ઉતરવાને એક ધર્મશાળા બંધાવાઈ છે જેમાં એક શિખર બંધ દેરાસર છે. કુલ પ્રતિમા ૧૪ છે. ધર્મશાલામાં કુવે છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૪૯ શ્રી પાર્શ્વનાથજીનું યાને જશકુંવરનુ દહેરૂ, સુરત નિવાસી જશકુંવરે સવત ૧૯૪૯માં ધર્મશાલા બધાવી તેના કપાઉન્ડમાં શિખરમધ દેહરાસર કરાવી પ્રતિષ્ઠા કરાવી છે. કુલ પ્રતિમાજી ૧૨ છે. ધર્મશાલામાં પાણીના કુવે છે. ધ શાલા શેઠ મેાતીશાની ધર્મશાલા—શેઠે માતીચંદ અમીચ તરફથી બાંધવામાં આવી. માતી સુખીની ધર્મશાલા—માતી ઝવેરચંદ સુખીઆની વિધવા બાઈ માતીએ મધાવી, કલ્યાણ ભુવન—શા. પ્રેમચંદ કલ્યાણું? બધાવેલ છે. સાત આરડાની અંદર સામે ડાહ્યાભાઇના આરડા રાણીવાવ-સુરત નિવાસી ભુખણુદાસ શેઠે યાત્રીએ અને જનાવરા માટે બધાવી છે. ચેાતરા-સતીવાવની સામે એ ચાતરા માતીશા શેઠે મધાવ્યા છે. પરમે-સતીવાવના એટલા ઉપર માતીશા શેઠની પરખ છે. તલેટીના ભાથાના ચાતરા સામે હીરામાઈના કુંડ આગળ શેઠ તલકચ'ની પરખ છે. ડા—ચ્છિાકુંડ સંવત ૧૯૮૧માં સુરતવાલા શેઠ ઇચ્છાચ દે અધાવેલા છે. ભુખણુદાસના કુંડ–શેઠ ભુખણુદાસે બધાગ્યે છે જેમણે રાણીવાવ પણ મ`ધાવી છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ રામપલનું દહેરૂએ દેરાસર ત્રણ શિખરનું શેઠ દેવચંદ કલ્યાણચંદ સુરતવાલાએ બંધાવેલ છે. શ્રી મહાવીર સ્વામીજીનું દહેરૂં- આ દેરાસર શ્રી શાંતિ નાથજીના દહેરા સામે ઉંચા પરશાલ ઉપર મહાવીરજીના સમવસરણ મંગળગઢનું સંવત ૧૭૮૯માં સુરતવાલા સેમચંદ ક૯યાણચંદનું બંધાવેલું છે. શ્રીસંભવનાથનું દહેરૂં-સુરતવાલા કેશરીચંદ હિરાનું બંધાવેલું છે. નવા આદિશ્વરનું દહેરું આ દહેરૂ મંત્રીશ્વર વસ્તુપાળ તેજપાળનું બંધાવેલું છે. અને તેમાં સુરતવાલા તારાચંદ સંઘવીએ ગયા સૈકામાં પ્રભુની પ્રતિષ્ઠા કરાવી છે. નાસિકા ખંડનના કારણે નવીન પ્રતિમા લાવવામાં આવેલા હતા અને અત્રે પ્રતિષ્ઠાન કરવામાં આત્મા છે ? શેઠ અતીશાની કમાતીશા શેઠે કુંતાસરને ખાડે પુરાવી, તળીઉં સરખું કરી દઈ સંવત ૧૮૯૨માં આ ટુંક બંધાવી. સંવત ૧૮૫. શેઠ ખીમચંદ સંઘ કાઢી માહા વદી ના દિવસે શ્રી રાષભદેવજીની પ્રતિષ્ઠા કરી. પુંડરીક સ્વામી દેરાસર પણ આ શેકેજ બંધાવેલ છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ચમુખજીનું દહેરૂ-મોતીશાના ટુંકમાં તેમના મામા પ્રતાપમલ જોઈતાએ બંધાવેલ છે. પાર્શ્વનાથનું દહેરૂં-સુરતવાલા શેઠ ખુશાલચંદ તારાચ દે બંધાવેલ છે. પ્રેમચંદ મેદીની ટુંકમાં– શ્રીસહસ્ત્રફણું પાશ્વનાથનું દડે રૂં-સુરતવાલા રતનચંદ ઝવેરચંદ ધુએ બંધાવેલ છે. સંવત ૧૮૬૦ શ્રીસહસ્ત્રફણુ પાર્શ્વનાથનું દહેરૂં ર. સુરતવાલા ઝવેરી પ્રેમચંદ ઘુસે બ ધાવેલ છે. સંવત. ૧૮૬૦ શ્રીસહસ્ત્રકુટતું દહેરું-પાંડના દહેરા પાછલ છે. આ દહેરૂ સંવત. ૧૮૬૦માં સુરતવાલા ખુબચંદ મયા ભાઈ લાલચંદે બંધાવ્યું છે. શ્રી શત્રુંજય પર સુરતવાલાએ શ્રી આદિનાથજી ભગવાનની પાદુકાજી સ્થાપના કરી. વીર સંવત. ૨૨૬૨ વિ. સં. ૧૭૯૨. Page #219 -------------------------------------------------------------------------- ________________ પર પ્રરર ૧૦મુ જૈન ઐતિહાસિક વન (૧) શ્રીમાલી જ્ઞાતિની સેવાઓ. કચરા કુટુંબ પાટણથી આવેલ છે. તે તરફથી નાણુાવટમાં સમવસરનું દેરાંસર, ધર્મશાલા તથા વાડી શેઠ તલકચંન્દ્વ માતીચ`દે ખધાવેલ છે. શ્રી રત્નસાગરજી મહારાજના સમયમાં વાડીના ઉપાશ્રયમાં સમવસરણુની સફલ રચના કરવામાં આવેલી. તે ત્યાં પધાવ્યું. ત્રણ થાયવાલા રાજેન્દ્ર સુરિની પ્રેરણાથી એ સમયસરણુ લાકડામાંથી ફેરવી આરસનું કરાવ્યું અને તેની પ્રતિષ્ઠા મુનિ શ્રી મેાહનલાલજી મહારાજે સંવત. ૧૯૬૧માં કરાવી છે. એજ કુટુંબના ખીમથ' માતીચંૐ શ્રી સિદ્ધાચલજીમાં વીસ હજારની કિંમતના સુલનાયકજીના હીરાના હાર કરાવ્યેા હતેા જેનું ઝવેરાત પાછલથી હાલના મુગટમાં વાપરવામાં આવ્યું છે જેથી એ કુટુંબને વગર નકરેં મુગટ પહેરાવવાની છુટ પેઢી તરફથી આપવામાં આવી છે. વલી એજ કુટુંબની ખાઇ લક્ષ્મી તે મેહનલાલ માણેકચંદની વિધવાએ લગભગ પચાપ હજારની પરચુરણુ સખાવતે કરી છે. મુલચાંદ ગુલામરું ? શ્રીસિદ્ધાચલજીના સંઘ વહાણુમાં કહાડયા હતા પાંજરાપાલમાં, નિભાવ માટે દશ હજારની 1. સાભાગ્યચ`દ દીપચ’ઢની વિધવા ખાઈ. અને પ્લાન Page #220 -------------------------------------------------------------------------- ________________ weets અમલ શેઠ માણેકચંદ ઝવેરચંદના ઘર દેરાશરનું દ્રશ્ય કાયસ્થ મહિલા, ગોપીપુરા Page #221 --------------------------------------------------------------------------  Page #222 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતીએ પોતાના ધણના સમથે લગભગ એક લાખ રૂપીઆને ખર્ચ કર્યો છે જેમાં મુખ્યત્વે જ્ઞાતિ માટે કેળવણી ફંડ કરવામાં આવેલ છે. તારાચંદ સંઘવી જેમણે શ્રીધર્મનાથજીની પાછલનું શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનું દેરાસર બંધાવ્યું તે તેમણે શ્રીસિદ્ધાચલજીને સંઘ કહાલે છે ત્યાંને ઉધાર (વિજળી પડયા પછી) થવાને હતે. તે નવી દિનાથજીની પ્રતિમા લાવ્યા હતા. એ પ્રતિમાજી આ તારાચંદ સંઘવીએ ભરાવેલી છે. (૨) માણેકચંદ રૂપચંદ ભણશાલી પેઢીનું નામ. તેમના પુત્રો ફેલાભાઈ દીપચંદ ગબુભાઈ . કલ્યાણચંદ કરભાઈ 2 | ચુનીભાઈ ડાકોરભાઈ કેશરીચંદ અમરચંદ | પ્રેમચંદ ગુજરાત સમાચાર છે માણેકચંદ મોતીચંદ જેચંદ ડડીઓ જે ઘડીઆળી કહાડતા હતા પુસ્તકે પણ તેઓએ રચ્યા હતા. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૪ (૩) સુરતમાં પદવીપ્રદાન પ્રસગે —– આચાર્ય શ્રી માનદસાગરસૂરિજીને શ્રી નીતિસૂરિજીને શ્રી સિદ્ધિસૂરિજીને "" "" 29 ,, શ્રી હરખમુનિજીને શ્રી કુમુદસૂરિજીને શ્રી પદ્મસૂરિજીને શ્રી માણિકયસૂરિજીને '' "" (૪) શ્રી શીતલનાથજીના દેરાસરના ઇતિહાસ. સુરત મિંદર સમાગતા સ્તત્ર સ. ૧૮૨૭ વૈશાખ શુક્રિ દ્વાદશ્યાંઆદિ ગેાત્રીય શાહ નેમિઠ્ઠામાંગજ ભાઇદાસ કારિત: ત્રિભુમપ્રાસાદ મંડન. શ્રી શીતલનાથ, સહસ્રફેણુપાર્શ્વ, શ્રી ગાડીપા ફેકાશીત્યધિક શતબિંબ પ્રતિષ્ઠા કુંતવ તસ્તથા સ. ૧૮૨૮ વૈશાખ શુદ્ધિ દ્વાદશ્યાંતત્રેવ દેવગૃહે શ્રી મહાવીરઆદિ દ્વાંશીતિ બિંબ પ્રતિષ્ઠાં કુ તિસ્ય તદાદેવ ગૃહ બિંબ નિર્માંપણ પ્રતિષ્ઠા ફ્રેંચ વિદ્યાપન સંઘ, ભક્તિ કરૂણાદી પાટ ત્રિશત સહસ્રરૂપકર્માંણી વ્યયભુતાની, જિનહુ સૂરિ. મા. ૧૮૫૬ (ખરતરગીય) કર્તા:લમકલ્યાણું, સ્થાને સવત. (ધ્યમવશાનુસિદ્ધિ) ફાગણ માસ, આચાર્ય પદ સન્યાસષદ. 99 ,, ગણીપદ "" ', Page #224 -------------------------------------------------------------------------- ________________ ૫૫ (૫) સામુદાયિક સંસ્થાઓ - કેળવણી વિભાગ (૧) શ્રી રત્નસાગરજી જૈન વિદ્યાશાલા પીપરા. . શ્રી રત્નસાગરજી જૈન બેન્ડિગ હાઉસ છે (૨) શ્રી જેને વિદ્યાર્થી આશ્રમ (૩) શ્રી જૈન વિદ્યાશાલા (૪) શ્રી મોહનલાલજી જૈન પાઠશાલા (૫) છાપરી આ શેરી જેને પાઠશાલા (૬) શ્રી સિદ્ધિ વિજય જૈન પાઠશાલા (૭) શ્રી નવાપુરા જૈન પાઠશાલા. ( સ્ત્રી કેલવણ વિભાગ (૧) શ્રી જૈન વનિતા વિશ્રામ (૨) શ્રી જૈન તત્વ બોધ પાઠશાલા સાહિત્ય વિભાગ (૧) શ્રીવિજયકમલસૂરીશ્વરજી પ્રાચીન પુસ્તકારક ફંડ (૨) શ્રો આગામેાદય સમિતિ (૩) શ્રી જૈન સાહિત્ય ફંડ | વાંચનાલય (૧) શ્રી જેન આનંદ પુસ્તકાલય (૨) શ્રી જિનદત્તસૂરી જ્ઞાન ભંડારે (૩) શ્રી મોહનલાલજી જૈન જ્ઞાન ભંડાર (૪) શ્રી હુકમ મુનીજ્ઞાન ભંડાર Page #225 -------------------------------------------------------------------------- ________________ (૫) શ્રી દેવસુર ગચ્છ ભંડાર (૬) શ્રી સીમંધર સ્વામી જ્ઞાન ભંડાર (૭) શ્રી મનસુર ગચ્છ ભંડાર (૮) શ્રી વડા ચાટા જ્ઞાન ભંડાર (૯) નેમચંદ મેળાપચંદ ઉપાશ્રય ભંડાર (૧૦) શ્રી ચિંતામણજી જ્ઞાન ભંડાર શ્રી જે. ચિત્યે શ્રી મહાવીરસ્વામીજી, શ્રી કુંથુનાથજી, શ્રી સંભવનાથજી, શ્રી શાંતિનાથજી, શ્રી ધર્મનાથજી, શ્રી આદીશ્વરજી, શ્રી આદીશ્વરજી, ઉમરવાડી, શ્રી મનમોહન પાર્શ્વનાથજી, શ્રી ચંદ્રપ્રભુજી, શ્રી અજિતનાથજી, શ્રી નેમિનાથજી, શ્રી શ્રી આદીશ્વરજી, શ્રી અજિતનાથજી, શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી, શ્રી ચંદ્રપ્રભુજી, શ્રી વિમલનાથજી, શ્રી સુવિધિનાથજી, શ્રી ચંદ્રપ્રભુજી, શ્રી વાસુપૂજ્ય સ્વામીજી, શ્રી શાંતિનાથજી, શ્રી શીતળનાથજી, શ્રી સુપાર્શ્વનાથજી, શ્રી આદીશ્વરજી, શ્રી ગોડી પાર્શ્વનાથજી, શ્રી આદીવરજી કતારગામ શ્રી આદીશ્વરજી કતારગામ. જૈન ઉપાશ્રયે અને ધર્મશાળા દેવસુરગચ્છને ઉપાશ્રય. અચલગચ્છના ઉપાશ્રય. આનસુરગચ્છને ઉપાશ્રય. Page #226 -------------------------------------------------------------------------- ________________ પ૭ સવેગી પાશ્રય. સાગરગચ્છનો ઉપાશ્રય. વડાચાટ મુનિજને ઉપાશ્રય. બૈરાંને ઉપાશ્રય. સાવીજીનો ઉપાશ્રય. શ્રી પિશાલગચ્છને ઉપાશ્રય, શાહપુર, મેટા ઉપાશ્રય, . નવાપુરા, લોઢી પોશાલગચ્છને ઉપાશ્રય નવાપુરા, ઉપાશ્રય હરિપુરા, ના ઉપાશ્રય હરિપુરા, ઉપાશ્રય લશેરી, દેવસુરગચ્છ ઉપાશ્રય, છાપરી આશેરી, શ્રાવિકા ઉપાશ્રય છાપરીઆશેરી, સાધુઓને ઉપાશ્રય છાપરીઆ શેરી, સંવેગીનો ઉપાશ્રય-સગરામપુર, બૈરાંઓને ઉપાશ્રય-સગરામપુરા. સાધર્મિક વાત્સલ્ય. શ્રી જૈન ભેજનશાલા. શ્રી જેને સહાયક ફંડ. જાહેર જન સેવાપાંજરાપેલ, જીવદયા ફંડ, મુંગા પ્રાણી ઉપર ગુજરાતું ઘાતકીપણું અટકાવનાર ધન્યરી ફંડ વગેરે. વિસ્તારવાથી વર્ણન જાણવાની ઈચ્છાવાલાએ સુરતની જેનડીરેકટરી તથા સુરત ચૈત્ય પરિપાટી આ બે અંશે વાંચવા. (૬) સુરત હીરવિહાર અને ગુરૂ પાદુકા મૂતિ ગુરૂમદિર વગેરે. હીરવિહાર-સુરતમાં સયદપુરામાં શ્રી ચંદ્રપ્રભુ સ્વામીના Page #227 -------------------------------------------------------------------------- ________________ દેરાસરમાં બહારના મકાનની નીચે બાંધેલી દેરી છે જેમાં જગદ્દગુરૂ શ્રીમદ્દ હીરવિજયસૂરિજીની પાદુકા છે. (વધુ માટે જુઓ હીરવિહારરાસાઓ) હીરવિહાર સ્તવ. સૂરતિ નયર સોહામણું એ, જિહાં સંઘ છઈ સુવિચાર, જિનગુરૂ આણ શિર ઇધરઈએ, સમકિત રાયણ ભંડાર તે-૧૦ શિલઈ થુલભદ્ર જાઈએ, બુદ્ધિઈ અભયકુમાર તે લિબ્ધિ ગોતમ અવતર્યો એ, રૂપઈ નાગકુમાર તે-૧૧ વાંચક નેમિસાગર વરૂએ, તેહતણુઈ ઉપદેશ તે હીરવિહાર મંડાવીઉએ, સંઘમનિ હર્ષ વિશેષ તે-૧૨ | (જેન સત્ય પ્રકાશ વર્ષ ૨ અં. ૧ પા. ૧૩) શ્રી આત્મારામની મૂર્તિ–વડેચાટે શ્રીગેડીજી પાર્શ્વનાથજીના મંદિરમાં છે. દાદા સાહેબનું મંદિર-હરિપુરા–સ્વતંત્ર જિનદત્તસૂરિ ઈત્યા દિની પાદુકાઓ છે. શ્રીજિનદત્તસૂરિની મૂર્તિ–પીપુરામાં શ્રી શીતલનાથજીના દેરાસરમાં શ્રી પાર્શ્વનાથજીના ગભારામાં સુનિ મોહનલાલજીની મૂર્તિ—કતારગામના આદીશ્વરજી ભગવાનના દેરાસરના ગભારાના માથા ઉપર. પીપુરાના અષ્ટાપદજીના દેરાસરમાં મતિ તેમજ પાદુકા છે. : Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્રe શ્રી સિદ્ધસેનસ્મૃતિ –ગેપીપુરામાં માદીલીઆમાં શ્રીશાંતિનાથજીના દેરાસરમાં છે. શ્રી વિજયસેનસૂરિની પાદુકાને પીપુરામાં માલીક્લીગ્મામાં શ્રી શાંતિનાથજીના દેરાસરમાં છે. માલીક્લીઆમાં શ્રી કુખલચંદ્રજીની પાદુકા-શે।પીપુરામાં શ્રીશાતિનાથજીના દેરાસરમાં છે. ધર્મનાથજીના દેરાસરમાં મૂર્તિઓ છે. શ્રી જિનદત્તસૂરિની પાદુકા-શ્રીચંદ્રપ્રભુજીના દેશસરમાં તથા રૂપચંદ લલ્લુભાઈના ઉપાશ્રયમાં છે. શ્રી હુકમમુનિની પાદુકા—ગેાપીપુરાના ઉપાશ્રયમાં છે. શ્રી નીત્તિવિજયજીની પાદુકા-ઓવારી કાંઠે શ્રી આદીશ્વરજીના ટ્રુડેશસરમાં છે. કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રીમદ્ હેમચ`દ્રાચાર્યનું ચિત્ર ન શાહપુર શ્રી ચિંતામણીજીમાં જોવામાં આવે છે. આ સિવાય અનેક મદિરામાં અનેક પાદુકાઓ છે જેનું ગ્રામ્ય સ’શાધન કરવામાં આવે તે અનેક મુનિઓના સ`ખધમાં પુરાતત્વ પ્રેમીઓને ઘણું જાણવાનુ` મળે. (૭) ત્રણ થાયવાળા મુનિ રાજેન્દ્રસૂરિ સુરતમાં સવત ૧૯૩૬ના અરસામાં આવ્યા હતા. તે સમયે સુરતમાં સમ વસરણની રચના થઈ હતી. જે રચના પાછળથી નાણાવટના શેઠ તલકચંદ મેહતીચઃ કચરા તરફ્થી પધરાવવામાં આવી - Page #229 -------------------------------------------------------------------------- ________________ ૬૦ • હતી. મુલરચના લાકડા પર હતી. તે રચના ફેરવીને આરસની - બનાવવા એમણે ઉપદેશ કર્યાં હતા અને એ ઉપદેશથી આજે આરસનુ` સમવસરણ અસ્તિત્વ ધરાવે છે. તપગચ્છની સમાચારી અને ત્રણ થાયની સમાચારી વચ્ચે ફરક છે અને તેથી જ્યારે રાજેન્દ્રસુરિ સુરત આવ્યા ત્યારે, તેમના મુકામદરમ્યાન શાસ્ત્રાર્થીની ચર્ચા પન્યાસ શ્રી ચતુરવિજયજી સાથે ઉપડી હતી પણ પરિણામમાં શાસ્ત્રાર્થ થયેાજ નહાતા જે સંબંધમાં અન્યત્ર વિશેષ છપાચેલ ડાવાથી એ પ્રસંગ અત્ર વિસ્તારથી લખવા આવશ્યક નથી. (૮) કાશી (બનારસ)ના ગાદીપતિ નૈમિચંદ્રજીના ગુરૂ શ્રીપુય માલચ'દ્રજી યતિ સવત ૧૯૭૮ના અરસામાં સુરત આવ્યા હતા. તેઓ સૂર્ય મંડન પાર્શ્વનાથજીના મંદિરની આજુમાં આવેલા લક્ષ્મીબાઇના મકાનમાં ઉતરેલા હતા. તે કૃતિ ડાવા છતાં ચારિત્રવાન અને વિદ્વાન હતા. પચાસ -વર્ષ પહેલાંના ઈતિહાસ જોતાં દરેક ગચ્છના સ'વત ૧૯૩૬ પહેલાં સુરતમાં પ્રાય: ગચ્છાચાર, ગચ્છ વ્યવસ્થાનું “ોર વિશેષ હતું. સંવત ૧૯૪૦ પછી તે બંધ થયુ છે. આજે સામુદાયિક ઉપાશ્રયે મસ્તિત્વ ધરાવે છે તેમજ સ’વેગી મુનિના ચાતુર્માંસા થાય છે. પ`ષણુપમાં વાર્ષિ ક જમણવારા થાય છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ ” સંવત ૧૭૨૧ થી ૧૭૩૮માં શીલવિજયજીએ સુરતની યાત્રા કીધી છે. તેમણે નીચે મુજબ 1 સુરતના મંદીરેનું વર્ણન કર્યું છે. તે નવસારી સુરત મંડાણ, ચિતામણ સહ જિનભાણ, ઉંબરવાડી છરાઉલા, આદિનાથ ગાઉં ગુણની (૧૧૧) જિનધમી વ્યવહારી બહુ, સોહે સુરતરૂ સરિખા સહુ મહધે રૂડા-લીલાવંત, દાન સુપાત્રે આપે સંત (૧૧૨) વિનયવંત વારૂ ગુરૂમુખી, સગુણ સોહે દિનદિન સુખી ન્યાયે મેલે સબલી લાજ, સાત ખેત્ર પિષે ઉલ્લાસ (૧૧૩) તાપી તટ સાગરનું સંગ, કેતુક જહાજ ઘણુ ઉછરંગ દીપાંતરની અપૂર્વ વાત, મેવા મોતી વ વિખ્યાત (૧૧૪) અર્થ–સુરતમાં શ્રીજિનસૂર્ય એવા ચિંતામણી પાર્શ્વ નાથ છે. ઉંબરવાડીમાં જીરાઉલા પાર્શ્વનાથ અને ગુણનીલા એવા આદીશ્વર ભગવાન છે તેમના ગુણ ગાઊં છું. અહિં જૈનધર્મ પાળનાર વ્યવહારી લોક કલ્પવૃક્ષની માફક ઘણુ શેભે છે. તેઓ ત્રાદ્ધિ સમૃદ્ધિએ લીલાવાલા છે અને સંત પુરૂને સુપાત્રે દાન આપે છે. વિનયવાળા અને સદગુણથી - શોભે છે. તે દિવસે દિવસે સુખી થાય છે–સારી રીતે સુખી છે. તેઓ લક્ષમી ન્યાયથી ઉપાર્જન કરે છે. તાપીના કીનારે એ સમુદ્રને સંગમ છે. અહીં ઉછરંગવાળા મને કાતુકથી જોવા લાયક ઘણા જહાજે રહે છે. મેવા મેતી તટસાગરનું રત ખેત્ર છે જેમાં Page #231 -------------------------------------------------------------------------- ________________ અમ જીથી વિખ્યાત એવી દ્વિપાન્તર વાતે અહિંજ મલે છે. " શીતવિજયજી વિરચિત સંવત ૧૭૨૧ થી ૧૭૩૮માં જાત્રા કીધી છે. | તીર્થોની તીર્થમાલા નકસી સુરતના લાકડકામ (નકસીવાળું) થી મશહુર થયેલું અને ચમત્કારી પ્રતિભાવાલા શ્રી ચિતામણ શાશ્વનાથજીના મંદિર સંબંધમાં જેનેતર મિત્ર શ્રી દિનેશ નર્મદાશંકર ત્રિવેદીએ તૈયાર કરેલું નિબંધ અત્રે રજુ કરીએ છીએ. સુરતનું એક કલામંદિર ચિંતામણીનું દેરાસર (લેખક-શ્રી દિનેશ નર્મદાશંકર ત્રિવેદી) સેનીટરી ઈન્સપેકટર, પીતાંબર ગલી, સોના ફળીયા (પ્રતાપમાંથી) "Architectural style is perfect and complete in all parts when we first meet with it at Abu or Girnar from that point, it progresses towards greater richness." Sames Ferguson. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે એક પ્રસંગે કહ્યું હતું: જ્યાં જ્યાં મનુષ્ય સત્યને આનંદ અને અમૃત રૂપે અનુભવ્યું છે ત્યાં ત્યાં તે પોતાની કાંઈક નિશાની રાખી ગયે છે. તે નિશાની કોઈ સ્થળે મૂર્તિના રૂપમાં અને કોઈ સ્થળે તીના રૂપમાં મેજુદ છે. જે મનુષ્ય આવાં ચિહ્નો ન Page #232 -------------------------------------------------------------------------- ________________ બાદત તે સંસાર આપણને સંકીર્ણ લાગત.” આ શબ્દો મનુષ્યની કલાકૃતિ સરજાવવાની પ્રેરણાને ઘણી સુંદર રીતે વ્યક્ત કરે છે. કલાના સૌન્દર્યને જડ અણીના સાન્દ્રયમાં સમાવી દેવા માટે માનવીને પરિશ્રમ, બુદ્ધિમત્તા અને અગાય કહપનાશક્તિની જરૂર રહે છે. જૈન સંપ્રદાયની માન્યતા ધરાવનાર કલારસિક મગજમાં પણ સૌન્દર્યને અમર કરવા માટે, સ્ત્રી સૌન્દર્યની પૃહાની તૃપ્તિ માટે, લલિતકલા સરજાવવાની એવીજ પ્રેરણા થઈ. આબુ શત્રુંજય, વગેરે તીર્થો અને સુરત, અમદાવાદ વગેરે શહેરોમાં જેનેએ જે દેરાસરો વગેરે બનાવ્યાં છે તે આર્યોની શિ૯૫કલાને કિમતી ખજાને છે. જેને ધાર્મિક દ્રષ્ટિએ દેરાસર, જિનાલય, અપાસરા વગેરે બનાવવામાં ખૂબ ઉત્સાહ અને પરિશ્રમ સેવ્યાં છે. તેમની ધાર્મિક ભાવનાએ સ્થાપત્યની સ્વયંકલેશ્ય એજના સરજાવી છે. એ ૨ાપત્ય સંપૂર્ણ ઉચ્ચ અને સતત અભ્યાસ અને અનુભવવાળા કલાવિકાસના પરિણામ રૂપે હિંદમાં સ્થળે સ્થળે નજરે પડે છે. આવું એક કલામય દેરાસર સુરતમાં મીરજા સ્વામીના ચકલામાં આવેલું છે. એ ચિંતામણી પાર્શ્વનાથભગવાનના દહેરાને નામે પ્રસિદ્ધ છે. મીરજાસ્વામીના ચકલાથી વરિ યાળી ગેટ જતાં જમણી બાજુએ મોરજર સ્વામીની મસીદ. Page #233 -------------------------------------------------------------------------- ________________ છે. ખારીક નજરે જોતાં એનું સ્થાપત્ય જૈન દેરાસરનુ ઢાય એમ જણાય છે. ઔર'ગઝેબ સ'વત ૧૭૦૦ ના અરસામાં ગુજરાતને સુમા હતા તે વખતે અમદાવાદના સરસપુરમાં સંવત્ ૧૯૬૪માં શાંતિદાસ શેઠ નામના જૈને બધાવેલું સુંદર અને ભવ્ય દહેરૂ' તેાડી નંખાવી ત્યાં મસીદ કરવામાં આવી હતી એજ અરસામાં આ સ્થળેનું જૈન દેરા સર તૂટીને મસીદ બની હાવાનેા સભવ છે. શાંતિદાસ શેઠે શાહજહાંને અરજ કર્યાંથી અમદાવાદનું હેરૂ નવે. સરથી બધાવી આપવાને! હુકમ થયા હતા. આ શાંતિદાસ શેઠના વશજો આજે પણ અમદાવાદના નગરશેઠ છે. એવી દંતકથા છે કે સુરતનુ' એ દેશસર તુટયા પછી પાર્શ્વનાથભગવાનની મૂર્તિ ભૂગર્ભમાં થઈને હાલમાં જે સ્થળે દહેરૂ છે ત્યાં આવી પહેાંચી અને વડીપેાસાળગચ્છના એક જૈનના સ્વપ્ન પેાતાના આગમની ખબર આપી. તે પરથી એ ગૃહસ્થ એક જૈન તિને મળ્યા. તે વખતના જૈન સાધુએ તંત્ર વિદ્યામાં ઘણાજ કુશલ હતા. તેથી તે જૈન સાધુએ પેાતાની સિદ્ધિવર્ડ વિશાકના બે જ‘ત્રો, એક સાપારી, આઠ કાડી અને એક કોથળી મત્રીને તે ભકતને આપી અને આજ્ઞા કરી કે, આ કાથળીમાંથી દરરાજ હાથ નાંખીને તારે દેરાસરના આંધકામના સરસામાનના અને મજુરીના ખર્ચ જેટલી મહેારા કાઢી લેવી, પણ કાથની ઉધી વાળવી નહિ, જો આનુ ઉદૂ ધન થશે તે Page #234 -------------------------------------------------------------------------- ________________ તે વિપરીત પરિણામ આવશે, મેં કી દેસર બાંધકામ શરૂ થયુ અને લગતીશ પૂરું પણ કે સ્ત તથા છત પખાલાકડાના કોતરકામ અને બાવન (પર) તીથકી “જામતોરાના કોતરકામ પર સુવર્ણ રંગ રંએ પણ બચે. એટલામાં એક દિવસે પ્રલેશનથી કે ભૂલથી કોથળી ઉંધી વાળવાની અવળી મતિ એ જેમને સૂઝી પરિ સામે દેરાસરનું તે પછીનું રંગકામ બંધ રાખવાનો વખ આવ્યે. આ દંતકથા ઉપરાંત વિશોક જંત્ર પરનું લખાણે તથા બીજી તવારીખ તપાસતાં જણાય છે કે પાદશાહ ગઝેબના વખતમાં ઈ. સ. ૧૭૦૧માં વૃદ્ધિસાગરજીસૂરિ આ દેરાસરમાં ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠાપના કરી હતી. વૃદ્ધિસાગરસૂરિની પૂર્વે સભાગ્યરત્નસૂરિ વૈરાગ્યસાગરસૂરિ, લક્ષમીસાગરસૂરિ, શ્રી હર્ષસૂરિ અને મહિમાસાગરસૂરિ એમ પાંચ જેન સાધુએ થઈ ગયા હતા. હિસાગરસુરિજીના વખતમાં જેન દેસરમાં જે ગારાને ભાગે પ્રતિષ્ઠાનાની સાથે સાથે અપાયે હતું તેમાં જરાપણ પરિવર્તન કરવાની ધાર્મિક મનાઈ છે. એમ કરનાર અનિષ્ટ પરિણામ ભેગી બને છે એવી માન્યતા છે. * संवत १७५६ चैत्र मुदि ५ दिने गुरुवासरे पातसाह શ્રી ગજેને શ્રી. પૂ. વિદ્યમાન દૃદ્ધિસાગરસૂરિ...આવું લખાણ જંત્ર પર છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ આ ન દેરાસરને મૂળ વહિવટ વડી પિશાળ ગ૭ના હનના હસ્તક હતે. સુરતના નગરશેઠ નરસિંહદાસના વખતમાં તેમના હસ્તક હતું. તે પછી ગુલાબદાસ નગરશેઠના સગીરપણામાં રતનચંદ શેઠના હસ્તક એને વહિવટ ગયા. તે પછી ધરમચંદ ઈચ્છાચંદના હસ્તક હતું. અને હાલમાં આંચળીયા ગચ્છના જૈન ગૃહસ્થ અમરચંદ કરમચંદના હસ્તક એને વહિવટ ઈ. સ. ૧૯૧૮થી છે. વડી પિશાળ ગચ્છના ૪-૫ કુટુંબોજ હયાતીમાં રહાં છે. આ ગચ્છના જૈન સાધુઓ તંત્ર વિલામાં નિષ્ણાત હોવા ઉપરાંત મારવાડ તરફના વતની હોવાથી સ્વભાવે અહીંના જૈન સાધુઓ કરતાં જરા ઉગ્ર પ્રકૃતિના હોય છે. આ દેહરાસરના નિભાવ ખર્ચ માટે શીલકમાં રોકડ રકમ ન રાખતાં સ્થાવર મિલકત વસાવવાનો રિવાજ ચીવટાઇથી દરેક વહિવટદાર પાળે છે, એટલું જ નહિ પણ આ દેહરાસર સમસ્ત જૈન સંઘ માટેનું હોવા છતાં દરેક વહિવટદાર સુરતના નગરશેઠની સલાહ લઈનેજ દેહરાસરનું કામ કરતા આવે છે. સર્વધ્વંસક કાળના વહન સાથે ગભારાની ચારે તરફ ફરતો બાવન તીર્થકરોની “ભમતીમાંથી ૨૮ ભાંગી ગઈ અને ચાર છતો (Ceiling) પરનું કતરકામ પણ નષ્ટપ્રાય થઈ ગયું. તેથી “હીમામા”ના નામથી પ્રખ્યાત થયેલા જૈન ગ્રહસ્થ ઈ. સ. ૧૯૦૬–૭માં આ દેરાસરને કેટલોક ભાગ રીપેર કરાવ્યું. એ કાર્ય શુદ્ધ નિષ્ઠાથી કરવામાં આવ્યું પણ કલાની દષ્ટિ ન હોવાથી લાકડાના Page #236 -------------------------------------------------------------------------- ________________ સુંદર અને બારીક કેતરકામવાળી છત અને બીજો લાકડ. સામાન પાણીના મથે, પાણી ઉર્ક કરવા જેવા કામ માટે મજુરોને વેચી દેવામાં આવ્યો. સુરા૫ન કે કલાકાર આજે એ વસ્તુને લાખ રૂપીઆને મૂલે મૂલવત. વળી તીર્થંકરની ૨૪ ભમતી જે હયાત રહી હતી તે પરનું સુવર્ણ રંગકામ ઝાંખું પડતું જોઈને હીરૂમામાએ જે રંગ કરાવ્યું તેથી હિંદની પ્રાચીન રંગકલાની પીછી હંમેશને માટે આપણી આગળથી દૂર થઈ. હજીયે ધાર્મિક માન્યતા જે આડે ન આવત તે હાલમાં જે કોતરકામ હયાત અને કાયમ રહ્યું છે તે સઘળું રીપેર થઈ જાત અને સુરતનું કલામંદિર કલાનું સ્મશાન બની જાત. પણ તે પછીનું રીપેર કામ બંધ રાખવામાં આવ્યું અને હાલના વહિવટદારે કલાની પ્રતિભાવાળી બે છતાને ઉપરથી “બેટ વડે કાયમ કરી દિીધી છે. ભવિષ્યમાં બને તે સ્તંભન અને છતના રક્ષણ માટે કાચના કેસ' કરાવી લેવાની સૂચનાને વહિવટદાર અમલ કરે તે સારૂં. મધ્યયુગીય જૈન મંદીરનું વિશેષ લક્ષણ એ છે કે એના સ્તર પર નકશીકામ ખૂબ અને બારીક હોય છે. સ્તંભના શિરોભાગથી તે છેક છેવટ સુધી લતાનાં ચિત્ર અને શિરભાગ આંબળાના આકાર જે ઘાટદાર અને વચ્ચે જરા કુલેલે હોય તેને કાંગરા હોય છે. આ દેરાસરના સ્તન Page #237 -------------------------------------------------------------------------- ________________ કાતર કામ પણ એવું જ છે. તેમાં ય થક્ષિણ, આદિપાલે, બુદ્ધચરિત્ર અને અનેક કથાના કથા પ્રસંગે, છેડા અને હથિી સાથેની ટેનિ સ્વારી વગેરે કોતરાયેલાં છે. એકી ટસે જેવથી એ કાતર કામ ઉપસીને આપણી તરફ ધસી આવતું હોય એવો ભાસ થાય છે. ચીત્રોને યથોચિત ઘાટ એ ચીત્રકારની કુશલ કારીગરીને અને સૌન્દર્ય-વિષયક ઉચ્ચ કલ્પના દ્યોતક છે. એ ચીત્રોમાં કૃત્રિમતા નથી, અનુકરણ સાથે અમુક અંશે સ્વાભાવીકતા (originality) પણ છે. ચીત્રકારોને ચીતરતાં થાક ચઢયાનાં ચિહ્નો આ ચીમાં નથી. દરેક ચીત્ર જૂતું જેમાં જેટલું સુંદર લાગે છે તેટલું જ સુંદર સ્વારી વગેરે સામુહિક દ્રશ્યમાં પણ લાગે છે. કારણ કે ચીત્રો પર જે કલામય પીછી અને કોતરણીનું કામ થયું છે તે યથોચિત સ્થાને યથાચિત પ્રમાણમાં અને યાચિત સ્વરૂપમાં થયું છે. આજ સૈન નું રહસ્ય છે. ચીની કિનારીઓમાં પણ કૌશલ્ય ઓછું નથી. એમાં સુશોભીત વેલબુટ્ટીઓ છે. રંગમંડપના દક્ષિણ, પશ્ચિમ (નૈનાત્ય) ખુણામાંની એક વેલની ડિઝાઈન ઘણી જ આકર્ષક અને સુંદર હોય અનુકરણીય છે. રંગની જનામાં પણ ચીત્રો સફલ છે. સોનેરી રંગ એવી કુશલતાથી પૂરા છે કે આજ એકાઓ વીત્યા છતાં એ રંગ જેટ ઝા પડ જોઈતું હતું તેટલો પડયે નથી. સ્ત પરનું સોનેરી રંગ કામ ઝાંખું પડતું જોઈને તેને ઉઠાવ Page #238 -------------------------------------------------------------------------- ________________ લાવવા માટે તું રંગાવવાનું કામ હાલના વહીવટ આજથી ૧૩–૧૪ વર્ષ પર હાથ ધર્યું હતું. રંગસહમાંના પૂર્વ દિશાના દ્વાર પાસેના એક સ્તંભ રંગવા માટે જયપુર, પુજા વગેરેથી ચુનંદા રંગના કારીગરો રોજના રૂા. છના મજુરી ભાવથી બોલાવ્યા હતા, અને એક સ્તંભનું રંગ કામ પૂરું થતાં લગભગ રૂ. ૧૧૦૦) ખર્ચ થયો હતે. પણ બીજે જ વરસથી એ થાંભલાનું રંગકામ ઝાંખું પડવા માંડયું હોવાથી વધુ કામ અટકાવી દીધું. આજે પણ વર્તમાન રંગ કલાના નમૂના રૂપ એ સ્તંભ ત્યાં ઉભે છે. અને તેની પાસે જ પ્રાચીન રંગકલાને સ્તંભ તેની એસ૨તી અને આથમતી અવસ્થામાં પણ તેને પડકાર આપતું ઉો છે. કલાકાર એ બંનેનું સામ્ય આજે પણ કરી શકે તેમ છે. કાતર કામની વધુ સાચવણી માટે ઝુમ્મરો કાયમ રહેવા દઈને વીજળીની બત્તી દાખલ નહી કરવાનું કાર્ય પ્રશંસનીય છે. પ્રાચીન કલાના ધામમાં ઝુમ્મરોમાંથી પ્રતિ. બિંબિત થતે અને ચળાઈ આવતે પ્રકાશ કેટલે આફ્લાદદાયી થતું હશે! દર મહીનાની સુદ પ્રતિપદાએ આંગી પૂજા વખતે આ દહેરાનું દ્રશ્ય દર્શનીય થઈ પડે છે. આશરે ચાર દાયકા પર સુરતમાં આ દેરાસરનું સુખહનું Model બનાવી લંડનના મ્યુઝિયમમાં મોકલવામાં આવ્યું હતું. એની કિંમત રૂા. ૩૬૦૦૦ થઈ હતી. એક દાયકા પર કેટલાક યુરોપીયન દેરાસરના ગભારાની વળી Page #239 -------------------------------------------------------------------------- ________________ સાથેને લાકડ કતર કામ ભાગ રૂ. ૧ લાખની કિંમતે લઈને તેની જગાએ આરસપહાણ બેસાડી આપવાની માંગણું પણ કરી હતી. એ વાત સર જેમ્સ ફર્ગ્યુસન જેવા માર્મિક કલાત્તાના શબ્દોને સાચા સાબીત કરે છે કે હિંદમાં કાતર કામની કલા અત્યંત ઉચ્ચ શિખરે પહોંચી હતી. શિલ૫ રત્ન” નામના પ્રાચીન ગ્રંથમાં “વજલેપ” નામના લીંપણની રીત લખવામાં આવી છે. આ લીંપણના રંગ ખનિજમાંથી બનાવતાં હતા. સેનેરી રંગ સોનાના વરખમાંથી બનાવાતે અને ચીકાચ માટે પાડા તાજા ચામડા પર અનેક સંસ્કાર કરવાથી થયેલ ગુંદર તેની સાથે મેળવાતે. જીતે અને છત પર એવા વલેપના લીંપણવાળાં ચિત્રો ચીતરાતાં અને ટકાઉ રંગથી તે રંગાતા ત્યારે જ આજદિન સુધી તાજા જ જણાય તો તેને ઉઠાવ રહેતે આવ્યો છે. આ દેરાસરની કલામય પાંખ જોઈને આપણે એના અપ્રસિદ્ધ ગ્રંથ ભંડાર તરફ જરા નજર નાંખીએ આ દેરાસર માંના અપ્રસિદ્ધ ગ્રંથો માગધી ભાષામાં લખાયેલા છે. એક ગ્રંથ શાલીવાહન શક ૧૭૫૩ના કાર્તિક સુદ ૧૦ને છે. બીજે ગ્રંથ સંવત ૧૮૭૨ના વૈશાખ વદ ૧૨ને લખાય છે. ગ્રંથની કાળી અને રાતી શાહી હજી તાજી જ જણાય છે. અક્ષરા ઝાંખા પણ પડયા નથી. કેટલાક ગ્રંપે તંત્ર શાસ અને કામશાસના છે, જેન સાધુએ સાધુત્વ સંપૂર્ણ અશે પાળવા છતાં સાંસારીક જ્ઞાન (Knowledge of Se Page #240 -------------------------------------------------------------------------- ________________ . . 1 xual Science) સંસરી ને પણ વી જાય એવા પ્રકારના ધરાવતા હતા, એવા શ્રી કૃષ્ણલાલ ઝવેરીના મત સાથે મળતા થવું પડે છે. જેને મતનાં ઈતિહાસને તપાસતાં જણાય છે કે ઈ. સ. ૧૪૯૭માં ભાણા નામને એક સાધુ સુરત પાસેના ગામમાં થઈ ગયા અને તેણે જૈન ધર્મની પ્રતિમા પૂજાનો નિષેધ કર્યો હતે. ઈ. સ. ૧૯૫૩માં લવજી નામના સુરતના એક દશા શ્રીમાળીએ ટૂંઢીયા મતને પ્રચાર કર્યો. આ રીતે સુરતના વાતાવરણમાં જનમતના જાતજાતના વિચારતો પ્રસંગોપાત ઉઠીને સમાઈ જતા હોવા જોઈએ. તેથી આ અપ્રસિદ્ધ ગ્રંથ ભંડારમાં કોને કેને ફાળે હશે તે તે કોઈ પુરાતત્વ વિદ્યાને જાણકાર જ્યારે શેધશે ત્યારે જ જણાશે. અત્યારે તે દાર્શનિક કેન્ટના શબ્દોમા સૌન્દર્યની ભાવના સમરી જ વિરમીએ." That is beautiful which pleases (qualtity). wbich please all (quaulity), which please without interest an without a concept and pleases necessarily. Page #241 -------------------------------------------------------------------------- ________________ PO શ્રી વાસુપુજ્યસ્વામીના દેરાશરનું વન દાહરણ શ્રી વાસુપૂ જ્ય જિષ્ણુ અને, પ્રણમુ ગુણ અભિરામ; જેહને નામે સૂપ જે, સકલ મનારથ ધામ–૧ ત્રિભુવન વ`દન પાત્રના, વાસુપૂજ્ય નંદનદેવ; વંદન ભાવ સહિત કરે, તવન કરૂં. તુત ખેવ–૨ આદિજિશુદ્ધ મયા કરશ.એ દેશી પૂણ્ય પ્રભાવક ઉપના, ઉપ્રવાલ વશ પ્રસિધ્ધે રે; શમા શારગ શેત્રુંજયતણેા, યન્તરમા ઉદ્ધાર તૈક્રિયા ૨–૧ ધન ધન શ્રીજિનશાશને,-માંકણી. નવલખ મ’દિવાનને છેાડાવી જશ તસૢ વશે સુરત ખંદરે વસતાં કારજ ખેમરાજ મેઘરાજના, ઝવેરશા વ્યવહારી રે; સ સુતપુન્ય પવિત્ર જયા, રતનચ'દ સુખકારી રે-૩ એકદા ગુરૂ મુખે સાંભળી, વાસુપૂજ્ય સબંધ રે; રાહીણી ચરીત્રને ધારીને, હષૅ થયા પુન્ય અંધ ૨-૪ ધન વાસુપૂજ્ય મહારાજના, નિપજાવુ અહુ માગ્યા અન ખરચીને, ભુમિકા સુષ ગસ ઠપ રળિયામણા કરણિ મુતિ ગુભાય તેજે ઝમઢળે ગર્ભાવાસા દ્રવ્ય ખરચ્યુ માટે મને જિનમંદિર સુભ કાજ રે ધ્રુવ વિમાને સમા દેખી તુરખ્યા સધ સમાજ ૨૭ ધન __ લીયા રે; સિા ૨–૨ પ્રસાદે ; અલ્હાદ ૨૫ અન કાર ૩ નિવાર ?–દ્ધન Page #242 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર પર ઉજવલ કાંતી, માખણ દલ “રાવે પુરવ દેશથી આવીષા શિલાવટ મન ભાવ્ય – ૮ ધન પંચ સુતર સિતાર ભાગની પડિમાનની ભાવ ૨ - કરણ ચરણ સીતરી પામવા જ જશુવી – પન માન પ્રમાણે બિંબ તે શવિજનને સુખ દાઈ રે, રૂ સંપૂર્ણ મતિ તે થઈ, રતનશા હરખ વધાઈ –૧૦ ધન કુમાર યાને ચંદા દેવી વાસુપૂજય પટરાગી રે ટાળે વિઘનમાંણી ભહજી દિઈ શાંતી પુષ્ટિ સભામી ૧૧ અને (ભરત નૃપ વસ્યું ) હવે પ્રતિષ્ઠા કારણે એક પુરવ સન મુખ સારતે, વેદિકા શુભ ૨ચીએ, દેઢ હાથ ઉનત ભલીએ સુરત વસ્તુ ઉદારતે.૧ પાંચ સ્વસ્તીક શ્રીફળ છવીએ, પંચ રતન ભુપીઠતે, અણ સુધે વિલેપીઉં એ, કરી ધૂપ ઉઠિત વે, ૨ બાર અશુલ ગાંયથી નહિ એ, શિવ શરલ ઉતંગતા, ચઉદિશી ચીવેશને એ, થાએ મન ઉછરંગતેવે. ૩ વંશ પાત્ર માંડવારકા એ, ચઉવશે સાત સાત તે, પુણય અંકુર જાણે ઉગીઆર, વિમાન તેરણ પાંત-વે. ૪ માયરા પ્રથમ સમે એ, પીઠ વચ્ચે સરાજ તે, . તિમ ઈહા શુભ મુરત શુભ દીન એ, ભૂમી સુઈ રહાણાજ છે. ૫ - હવે જળ લેવા કારો એ, શ્રા ઉજવાલ જાવંત ; Page #243 -------------------------------------------------------------------------- ________________ જળયાત્રા ભણિએ, હયવસિણ ગાયે ભલા એ, મયગલમદ મલ મદ પરતે જળ૦ ૧ હવે ચંtiવિરને એ, વૃષભ રથ કર્યા સજજતે, પંચમાં અંગમાં વર્ણવ્યા એ, તિર્થ ઈહા રથ ધન ગાજતે. ૨ લેરી ભુગલ શરણાઈલ એ, લનિશાન વાજિંતે, સંઘ ચતુર્વિધ બહુ મળ્યા એ, વિજા લહેકતી પવિત્રત. ૩ સહવગીત મંગળ ભણે એ, નરનારીના થેકકે, પ્રસન્ન કરી જળદેવતાએ, મંત્ર સનાથ સલેકકે ૪ સોલ સિંગારે શેલતી એક રૂચીવંતી ચઉ નારી તે, શજળ કલશ શીરે પર ઇવીએ, આ જિન દરબાર તે. ૫. પ્રભુની જમણી દીશી ઈઠવે એ, દેહ પ્રદક્ષણા માનતા, સંધ સત્કારકાર આડંબરે એ, રતનશા હરખ પ્રમાણ છે. ૬ ઢાળ બીજી. (દેવનાહના છોકરા થા, વિષધળે ચઢાવે–એ રાહ) હવે મંગળ કલશની રચના, કરી વિધિ ચગ્ય નીયતના, દાગ રહીત મંગળ અડચાત્ર, મળે કંકુમ સાથીઉ મંત્ર-૧ પંચરત્નને દ્રવ્ય અભંગ, માંહિ ઠવીએ મન ઉછરંગ, મેહસનાથ મેહસવ કીજે, તથા બિંબ પ્રવેશ તીહાં કીજે-૨ નવ બિંબ પ્રતિષ્ઠા હેવે, તિહાં કુંભ સ્થાપના જોવે, પ્રભુજી મણ દીશી માને હાર, દિપક જયણા સરકાર-૩. કુંભ ચ નક્ષત્ર આવે, સવી પાપ તાપ શમાવે, . કહે કુલ માલના લેશે શુભ વર આછાડીને સાર-૪ Page #244 -------------------------------------------------------------------------- ________________ શાલ સ્વસ્તીક ઉપર થાપે સુંદરી ગીત જ્યાંને ખાલાપ, જિનશાશનમાં એ કરણી નિરવિઘ્ન તણી નીસરણી-પ તેસવી અંકમાં અક્ષય અક તેહમાને ગણવા નિશ સાહવ પુત્રવતી નારી નવપદના પદ્મના મત્ર સભારી-૬ થિર શાથે અષડ ધારે જળ પુરી જે શુભ વારે લક સ્નાત્ર તે દીનથી સેાહાઈ શાંતિ સ્મરણ ત્રિસાઉધોજાયે–૭ એહ કીરીઆમાં હુશીઆરી ત્રિકરણ ચેાગે વ્રત ધારી ઉજવલતા સવતી ગવરી ઘૃતદીપ પુરે શુભ કુમરી-૮ સૂકાંતીને દેવતા ચાગે ધમ દીપક પ્રગટે ઉછેગે, ઈમકુમ સ્થાપના યુગતે સભાગ્ય લક્ષ્મિસુરી શક્તિ-૯ ઢાલ-૩ કૃતમલ હતા ગતી તળાવ –એ દેશી સુરિજન મિજ દીવસ સુજાણુ સાવન પઢે સેહત સુરિજન સુગધના સાત લેપ સાવન લેખની દ્વીપતે સુરિજન નીંદા વર્ત લિખત કલ્યાણુ તેતના કશે સુચ્છિન જીનની ગહ ત્રણ શજિત પરમાનંદ એ સુરિજન નક્ષત્ર પાર્ટી આડુવાન, ત્રીજે દિવસે કીજી એ, સુરિજન નવગ્રહ દશ દીગપાલ અષ્ઠ મગળ સ્થાપી પુંછ એ ૩ સુરિજન સિદ્ધચક્રની સેવ ચેાથે પાંચમે દીહાડલે સુરિજન વિસથાનિક ભક્તિ ધરતાં રતનચંદ ડીડલે જગપતિ વાસુપુજ્યના જીવ પંચાતર ભુપ શમી જગપતિ વીસથાનિક તપ ક્રીષ ભવત્રિો ગુણ અનુરમી ૧ ૧ Page #245 -------------------------------------------------------------------------- ________________ જગપતિ શાંધિ તિર્થંકર ગાત્ર માથત સ્વર્ગે સિધાવીઆ, - જશપતિ વિસસાગરનું આય લેગવિજયા કુષ પ્રાસીયા ૬ જગપતિજયારાણી ચંપાનગર મળારી વાસુપુજ્ય ભુપતી ગુણની જગપતિ જ્યારાણી ગુણવાણી, સર્વ સી જાતિમાં સીરતી ૭ જગપતિ જેષ્ટ શદિ નવમી જાણ ગરભા વાસે અવતરીયાં જગપતિ પઢિપયંગ મલારી સુખનિજ્ઞઈ અલંકય ૮ જગપતિ ચઉદ સુપન તિહાંકીઠ તે શફળ શાસ્ત્રમાં દાખીઉં, જગપતિ વચન કલ્યાણક ધાર પ્રાણથાપન બે બે થાપી ૯ જગપતિ રંડ આવે તત ખેવે બંદ જનની કુશળ પુંધે, જગપતિ વિણઝાન ભગવાન શામતે રવી સમ રૂપ છે ૧૦ જગપતિ છઠ દીવસે એ કાજ કાજે કયા અતિભલી સુરીજન રતનશા હરખ અપાર ધન ખરચી જે મન રૂલી-૧૧ હાલ ૪ અંબાયને ગઢ ગાજે છે-એ દેશી - આ જમાઈ પ્રાહુણા જયવંતાજી કે અરાવણ ગરૂપતી કહેવે સુણે માતાજી કર એ મુળ સવામી શેવ તવસુત જાણુ મુળ પરે ભારવ હશે. જમ નંદજી ઈમ કહેતે ઘારી દીઠ, નયણા નંદજી ૧ રાએ કે, કહે સી હાજી . કવિઠા યા રાણી, ધર્મ સમી હજી માહર ચપલ દોષ વાર, પુત્ર સેવા મસિરી દેવી વિનવે એમ, તત્વ કહેવાજી Page #246 -------------------------------------------------------------------------- ________________ ૭૭e જાણુઈ ફુલ માળી વહે છે તેના પસરયે મુજ આ વા, કિમિત સેહવિરજી ચંદ્ર કહે મલ. ઉપમા, સુત ની મન કરી આ રણ સુખને ૪ મોહ નિશાને સુરસે, જાયે નાથજી જણાવતે દીવ દીઠ, સુત જગનાથજી ધર્મ ધ્વજા શહસ જોયણ, જર્યું હે સ્પેજી ઈમ જાણું વજ લહેકંત, જરા દુખ એસ્પેજી ૬. થાનક એ મૃણ રયણને, સહી જાયજી કહેવા આવ્યું તે કુંભનિ, સુણે માજી મુખ પરે ત્રિભુન જીવની, ઉષા હરખની પણું સરોવર, એ વાણુ વરસેજી સાયર કહે એ મુળ થકી, મહા ગંભીર છે. કહેવા આવ્યું. હું માત, પુન્ય મી જ માનીક નમયે સુજમાન મોડી વાદતે એમ વીમાને નીરખે માડીજી જગડા વરણ સભાવસ્ય, વિશ્વાદિ ઉભરતા રયણ ભરથાલ, જે આનંદેજી : . તવ સુત કામે ધન દહેયે, ધ્યાન અંગજી એમ કહી માને માત, ચઉમે સવમેજી ૧૧ ચઉદ સ્વપ્ન દેખી જાગીયા જ્યા રાણજી એહને અરથ સુણ સાચ, મન હરખાણજી; Page #247 -------------------------------------------------------------------------- ________________ 942 ચઉદ સુપન મહા વકીધા, રતન ચરેજી; હપ્તે મનહ મુળાજી, પ્રભુ પદ્મવદેશ ઢાળ—પ (મધુકર માધવને કહેજો એ ફાગુણ વંદી ચંદરી રજનીરે સુત પ્રશ્નને હરખી સવી મેદની સજનીરે જનપતી દીસી કુ"મરી હુલ શયારે અધાલેાકવાસો કુમારીરે જીન જન્મ અવધીનાંણે સમરીરે આવિ આઠ નમે તે અમારી જગપતી ૨ શમીરે જોયન ભૂમી સમારીરે ઇશાંને સુસ્તીધર વિસ્તારીરે ઉભી ગુણ ગાયે તે સારી જગપતી ૩ ઉર્દૂ લાકથી આઠ ધ્રુવીરે આવી જળને વરસાવીર ભુમીયા જનમિત કરે વિ પુરવ રુચથિ ભાવે વિળણે વાયુ હાથે સેાહાવેર તેંહી શીર હીચ્છન શુગાવે ર દેશી) જ્યાર્દ જનનીર જ્ન્મ ગુરુ જાયાર જગપતી ૧ જગપતી ૪ જગતી ૫ અવતરતીર જગપતી ૬ ચામર છત્ર ચતુરાઅડ ધરતીરે ઉતરફ ચક્રથી હાય નમીતે ભવડુરકહુરતીર ચારવી દીશી થકી ઢીશી સુરીર દ્વીપક કરકાંતિ પુરિ પ્રભુ મુખ જોવા સરી જગતી ૮ મધ્ય ચક્રની આાર દેવીરે નાલી છેકી ક્રીયા કરેવીર ખાંતી રત્નપુરીત ધરેવીરે કુલના ઘરમીણુ વિચીરે નવરાવે વસી પહેરાવે અરચીર 'ટીર થાપે ચરચીરે જગપતી ૯ -.. જગપતી ૭ Page #248 -------------------------------------------------------------------------- ________________ અપન્ન દીશા ઝુમરી રેહવાર જીનશાન મહીમા કહેવાય તનશા કહે ઉચ્છવ તે હવા ક જગપતી ૧૦ ઢાળક (પુણ્યે વિમલા દાહલારે જયાશાળ હોય એ દેશી) વધિનાંણે જયશિ ઉર્ફે સેાહમતિ નિજ જન્મ ઘટા સુધાષા વજડાવિશ્મા કાંઇ સેનાનીના એ કામના જન્મભિષેક પ્રાણી કરે એ એ કાન બત્રીસ લાખના એ ઘંટાનાઃ વીસાલ નિસુણી પરીકર પર વસ્યા, કાંઈ આવે આવે, એ ઇંદ્ગતે અનુસાશ્તા ૪૦ ૨ પાલક મુકી નંદીશ્વરે એ બીજી રચી વીમાન, મંદિર જનજનની ભણીએ કાંઇ ત્રણ ત્રીણુ પ્રદક્ષણા દાનનેા. ૩ ઇંદ્ર કહે જીન મહાચ્છવ વેરે કરવા છેગુલ જાત, અવ સ્થાપના પ્રતિબિંબ છવીરે પંચરૂપે એ પચરૂપે, મહે જંગતે તાતત મેરુ પાડુક વન વિષેર લઇ ઉત્સ`ગે સ્વામી શશ્ન કાંઇ વ્યકિત એ શકિત સેવન કામ તા એમ નિજ નિજ થાનિક થકી એ આવી આ પહેલા અભિષેક માદરે એ કાંઇ મન મહેમન અચ્યુત યંત્રતા જ ૪ સિંહાસન એસીને ર ચાસઠ ઇડ મહે $ Page #249 -------------------------------------------------------------------------- ________________ સેવા એબીરે તીકાનચંદ કૃત કળા કge કાંઇ મળે એ મેળે નવરનીર તે જ છે નાટીક ગીત મેહે ખરે વાજીંત્ર નાદેકાર થઈ સુરનાર કર કાંઈ ભુષણ હે ભુષણને લૅળકાર તે ત્રેસઠ સુરપતી નાત્ર મહોછવ ઈસાન પંચ રૂપે કરી કાંઈ અકે એ અંકે ધરષાસતે સહ વ સહના ચાર રૂપે અવ્ય શોં પયપુર કર સનાથ જગનાથનો કાંઈ નીરમલ એ નીરમલજી - નવ નવ નર તે જ ૧ મંગળ આઠ આલેખીયારે આરતિ મંગલદીપ કરે સ્તવનના વાસુ પુજયની એ કાંઈ આણે એ આણે ભાવ શમીપતે જ ૧૧ નમી સ્તવી સોહમ ઘરે માતા પાસે છવંતે હેમરાયણ વૃતા કરી કાંઈ ઠામે ઠામે નિજ ઉલસંતતે ' જ ૧૨ મહાછવ ચઉસકી ઈદ્રનારે રચી મનને ઉદાર તનશા નાજ ધન તણે કાંઈ લાહાએ લાહે લીધે અપાર તે જ ૧૩ સુગંધ ચૂર્ણદીક તણાવે આઠમે વાસર સાર અઢાર શનાથ તે નવ નવાં કાંઈ કીધા કાંઈ કીષા એ મંત્ર ઉચારતે જ ૧૪ Page #250 -------------------------------------------------------------------------- ________________ ઢાલ ૭ મી પિઠી ચાળે પીતરાણું રે પહેલા સ્વામી સીમંધરા એ દેશી અતિશય શહજના ગ્યાર લક્ષણ અંગ અપાર આઠ એક સહસવીરાજે રે અમીય અંગુઠડે છારે ત્રિભુવન આનંદ કંદરે, કાંતી વધે જિમ ચંદર, ભણવા યોગ્ય જાણી રે, નીશાળે ઉછવ આરે પાઠક દીલના સદેહરે, ટાળે અવધિથી તેહરે. અહો પ્રભુ જ્ઞાન વીશાળ રે, મુખ મુખ વાણું વિશાળ રે. થોવન પ્રભુજીના દેહને, ધારે માતા પીતા મન ગોજારે પદ્માવતી રાજ કન્યા, શમુખ આવી લાગીઆરે તુ શુભ વેળા શુભ લગ્ન, જે વિવાહ સુર ગગનેર, ઈંદ્ર ઇંદ્રાણી ઉછીનાંણેરે, કરે રંગરની તેહ ઠારે ૪ માક્ષરોધી ભાગ કરે, ભેદવા કર રહે એ મમર, કામની કરવા લે શાહીરે, કામને આણે મનાઈર પહેલું મંગલ હેરે, લાખ ઉરેબ મદન દેવે રે બિજુ મંગલ થાવેર, ગજ બહુલા પ્રભુ આવે ત્રિવનું મંગલ વરતેરે કેડિ ભુષણ દાન દેયુકતેરે, મણિ મુકતા ફળ સવર્ણ, ચાકે મંગલ પૂર્ણ રે વિવાહ ઉછવ કીધારે, મોટે મંડાણે યશ લીધો રે વિરાગપણે વિતરાગ રે ભોગવતા પુય ભાગરે પાવતી સુત જા, મઘવાના જેગ વારો રે, સુતન સુતા પુરયવંતીરે રહી જશેક વિલશતર ૯ Page #251 -------------------------------------------------------------------------- ________________ જન્મથી વરસ અઢાર લક્ષી, કમ કુળ જાણે નાણું પ્રતાક્ષર જયા વાસુ પુજય સમજાવે રે, સંયમ દીલમાં હલાવિરે ૧૦ ઢાલ-૮મી વીર વખાણી રાણી ચેલણા. એદેશી પાંચમા સ્વર્ગથી આવીયાજી, દેવકાંતીજેહ. વિનતી કરે વાસુપૂજ્યને, સંયમ ગ્રહો ગુણ ગેહ ૧ વાસુપુજ્ય નંદન વંદિઇચ્છ. આંકણ. દાન સંવત્સર દેનેજી, ષશયનરવટ સાથ, અમાવાસ્યાં ફાળુણની ભલીજી, દીક્ષા લીઇ જગનાથ સુરવર નરવર બહુમલજી, વાજીંત્રને નહી પાર, ત્રતીય કલ્યાણક નીપરેજી, રતનશા હરખ અપાર. ૩ એહ વિધનમે દીવસે કરો, અધિવાસના સુખકાર, રજની સામે સદગુરૂ તીહાંજી, મંત્ર પવિત્ર વિસ્તાર. ૪ પ્રણવમય તીર્થ નાયક પ્રભુજી, અતિશયયણ ભંડાર, ત્રિભુવન પાલન સુરત રૂછ, કરો મરતી એહ અવતાર. ૫ વરસ દીવસ છદ્મસ્થપણેજી, વિચરી કહ્યું કેવલ નાણું, મહા સુદિ બિજ દીવસે ભલેજ, વરતતા શુદ્ધ ધ્યાન. ૬ અતિશય શોભા પુરણ થઈ , સકલ પદાર્થ જાણ, ગણધર સંઘની થાપનજી, બેઠા ત્રિગડે જિનભાણ. ત્રિભુવન જીવને તારવાજી, દેશના દીઈ છનરાજ, સાંભલી ભવિ પામિયાજિ, સાભાગ્ય લક્ષમી પદરાજ, Page #252 -------------------------------------------------------------------------- ________________ હાલ-લ્મી મહયા મહારે સુરનર લોક ગુરૂને બેલડીઈ એદેશી હવે દશમે દિન અંજન શીલાકા, શુભ મુરતથી ચગે રે, વિધિ સહિત કરિઈ ઉછરગે, દ્રવ્યભાવ સંગે અંજન શીલાકા રે ૧ કીજે કીજે છે અતિઉલ્લાસ, પ્રભુ ગુણ ધારી રે સેવીરાજન માંય વરણે મિશ્ર મૃગમદ સાર રે, " . વૃત ધનસાર સુગધ વસ્તુ, મેલિઇ મહાર. અં૦ ૨ સેહવ પંચનારી ગુણવંતી, એ અંજનને સમારે રે, કંચન ભામાં તે તે થાપે, પવિત્ર પણે મનોહરે. પ્રતિષ્ઠા વિધિનું સાર જાણ, સૂરીશ્વર ગણધારી રે, કાંચીન રૂ૫ શીલાગ્રહીને, મંત્ર હૃદય સંભારી, અં કેવળજ્ઞાનને કેવલ દર્શન, પરગટ પરમ ઉદ્યોતરે, થાપના સત્ય કહી કાણુગ સૂત્રે, જિનપ્રતિમા જિનત. અં. ૫ વિશાખ સુદ નંદા તીથી બીજે, શશી સિંહ લગને આવે રે, સંવત ૧૮ અઢાર ૪૩ત્રી હતાલી વર્ષે, બેઠા તખતે સેવા અં. ૬ લક્ષ્મી સૂરિ તે સમયે વીનવે, વાસુપૂ ય મહા રાયે રે, થરભાવે સમોસરણ ભાવે બેઠા, ભગવતી વછલ સુખદાયરે અં૦ ૭ સર્વભરણપું આંગી અનેપમ, રતનશા સવ બનાવે રે, જનમ સફલ કરવાને કારણે, સમકીત તત્વ દીપાવે, અં૦ ૮. એક આઠ તીર્થના જલ, સનાથ કાવ્ય ઉચારે છે. મંગલદીપ નૈવેદ્ય ધરીને, શીવ કલ્યાણ ધારે, અં૦ ૯ Page #253 -------------------------------------------------------------------------- ________________ ઢાલ ૧૦મી, આસાણરારે ગીરે એ દેશી. વાસુપૂજ્ય પ્રભુને વયણે, થયા વ્રતધારિ શં ધારે, આંકણી સુનિવર તેર સહસ શોભતાં, શાધિ લક્ષનિ શંગારે, પ્રણમે જીન સયા ૧ ય લખ પરસહસ્સ ઉપાસક, ચલિખ છત્રીસ શહસાર, જયા સુત જયવંતા ૨ ચંપાપુરીમાં શીવપદ પામ્યાં, છશે પુરૂષ પરીવરીયા રે, અવિનાશી આનંદ, અષાઢ સુદી ચતુદશ દીન લાયક, સાદિ અનંત અનુસરીયા રે, સુખ પરમાનંદ, ૩ ચેપન લાખ વરસ સંયમધારી, સુખભર ભેગવી આરે, વાસુપૂજ્ય સુત વદે, બહુ તેર લાખ વરસની રૂપ, સહજાનંદ પદ થાયરે, ચિદાનંદ મહેદો, ૪ પંચકલ્યાણકના બહુ એ છવ, કરીને પડિમા થાયે રે, શ્રાવિકા પુન્યવંતા, રતનશા નીત નીત નવલી ભક્તિ, કરતા ધર્મ દીપાવે, શાસન જયવંતા ૫ ઢાલ ૧૧ મી આ આરે સયણ ભગવતી સૂત્રને સુણીયે, એ દેશી, શ્રી જિનમંદીર તખતે બીરાજે, વાસુપૂજય જયવંતા, પ્રસાદબિંબ પ્રતિષ્ઠા એછવ, રતનશા હરખે કરતા, ભવિતુમે વરે વાસુપૂજ્ય અનાયા, ૧ Page #254 -------------------------------------------------------------------------- ________________ રૂષભદેવની પ્રતિમા, ભુમી ઘરમાં થપાવી મોરે, આનંદ અધિકે મહિમા, ભ૦ દેહરા ઉપરે મનમેહનજી, પાસ પ્રભુ પધરાવે, દક્ષિણ ભુજાઈ સમવસરણમેં, સીમંધર ચેમુખજી સુહાવે, ભ૦ ૩ (વામ ભુજાઈ સહસ ફણે, પ્રભુ મુખ એ તેવી છાજે, મમતી માટે ચેવિસ જિનવર, પૂજત ભવદુઃખ ભાજે. ભ૦૪ અભેચંદ પ્રેમચંદ તીનું બાંધવ, દિન દિન ચઢતે ભાવે. ખરચે દ્રવ્ય અતિહી ઉછરંગે, જિનશાસનનીની શોભાવે. ભ૦ ૫ ત્રિભુવનના જનસમરણ કાજે, પાંચે ઠામે જીન છાજે, જસ નામે દુઃખ દેહગ ભાજ, સંપદ ધર્મ બીરાજે ઘન ઝમકુ બાઈની કુખે ઉપના, રત્નચંદ કુલચંદ, સીલવંતી આધાર ભાર્યા, પ્રભુ મુક્ષે મન આનંદ. ૭ દિનદિન અહી મન ઉછરંગે, ઉછવ થાઈ નંદા, જેહને ધનને લાહો લિધે, પામે મહોદય વંદા. ૮ સંઘ ચતુર્વિધ સાંમીવ છલ, કરતા મને નવી છે, બહુ પકવાન એવાની વડાઈ, દાન માને ઘણું શોલે ભા. ૯ યાચક જન બહુ યાચવા આ૫, પંચ પશાઓ તે પામ્યાં, ચિવ તણીપરે વરસને દાને, સાધુ ભગત થીર ધામ ભ૦ ૧૦. Page #255 -------------------------------------------------------------------------- ________________ હાલ ૧૨ મી રાગ ધન્યાશ્રી શ્રી વાસુપુજ્ય પ્રભુના ગુણ ગાવો, મીથ્યા રીત મીટાર, મુકતા ફલની થાળ ભરીને, સુરત પ્રભુની વધારે શ્રી ૧ સુખ સંપદ ગુણ જ્ઞાન વિશાળ, સહણા દીજ લાવે, આનંદ રંગ રસાળ મહદય, પુન્ય કારણ પ્રભુ ધારે શ્રી ૨ સુરમાણી સુરત રૂ શુભ, કાંમ કુલ જમાવો, પુન્ય રતના ગરજીની પ્રતિમાને, ત્રિભુવન વંદન આરે પુત્ર કલત્ર હય ગય રથ મંદીર, સુંદર ધર્મ સુદીરે, પ્રભુ મદ ભકિત શકિતથી અધીકું લહીઈ, નરભવ પુન્ય દીપાવોરે શ્રી ૪ શ્રી વિજય સેભાગ્ય તપાગછે, સુગુરૂને સુપ્રભારે, તશ શીશ પ્રેમ વિજય સ્તવન કિધી, પરમાનંદ સુખ - પારે શ્રી ૫ કલશ શ્રી વાસુપૂજ્ય જિદ્ર સાહિબ, થાપીયા જીન મંદિર, રતનચંદ મત આણંદ, પુત્ર કલત્ર ધન પરીકર, જિનબિંબ થાપક તવનકાર રવિ શશી લગેથીર રહે, પ્રેમ વિજય કહે પ્રભુ પાયે, સકલ સંઘ મંગલ લઉં ૧ ઈતિ શ્રી વાસુપૂજ્ય જિન મહિમા વર્ણને સ્તવન સંપૂર્ણ Page #256 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧મું – સુરતથી સંવયાત્રાએ – . સુરતના શેઠ પ્રેમજી પારેખે શ્રીસિદ્ધાચલજીને સંઘ કહાડા હતે. જેનું વર્ણન નીચે આપવામાં આવે છે, અને તેજ વર્ણન કવિ શ્રીદીપસાગર ગણીના શિષ્ય શ્રીસુખસાગર કવિએ પિતાના પ્રેમવિલાસ નામના રાસમાં કરેલું છે. તે વરસમાં શેઠ નાગજી પારેખે ખૂબ દ્રવ્ય ખરચી પ્રવેશ મહોત્સવ કર્યો છે, અને આચાર્ય શ્રીમદ્જ્ઞાન વિમલસૂરિજીના ઉપદેશથી સંઘ કહાડ છે. તીર્થયાત્રાના સંઘે પ્રાચીન કાલથી નીકલે છે. ચાલુ સદીના સંઘે–જેવા કે-શેઠ ધરમચંદ ઉદેચંદને શ્રીકેશરી આજીનો તેમજ શ્રી સિદ્ધચલજીનો, શેઠ અભેચંદ સરૂપચંદને શ્રીઅંતરી ક્ષપાશ્વનાથજીને, શેઠ જીવણચંદ નવલચંદને સંવત ૧૭૬માં શ્રીસિદ્ધાચલજીને વગેરે પ્રસંગે ચિરસ્મરણીય રહેશે. શ્રીસુરતથી નીકળેલા શ્રી સિદ્ધાચલજી-શ્રી શત્રુંજ્યના સંઘને સલોકે શ્રીશંખેશ્વર પાર્શ્વનાથાય નમ: માતા શારદા લાગુ હે પાય, વળી દેવનમું શંખેશ્વર રાય, સહગુરૂ આગધ વિનતી કીજે, માથા કરી મનબુદ્ધિ દીજે ૧ સંઘવી ગેમનો કહુરે સકો વર્ણવી કહીષ્ણુ સાંભાલ કે પ્રતાપે હે પાતશાહ ફર્કશાહ ગાજી, જેહ ઉપર સારી આલમ રાજી ૨ Page #257 -------------------------------------------------------------------------- ________________ નવરંગ જેને પાટે બેઠે તખત, દલી પતિ કેરું મોટું વખત, સમશેર બલી કરે છે રાયુ મુકો જીજીએ વાધી છઈ લાજ ૩ શુભ નગરે પાતશાહ પરજ હે પાલિ વાંકા દુશમનનાં માનજ ગાલિ, પાશાને પોતે દેશ ઘણેરા એથી એ વધે અધિકારે ૪ ગુજરાત દેશ માટે જાણુ, મેટા તે શહેર ચાર વખાણુ, અમદાવાદ, પાટણ, સુરત, ખંભાત, સુરત બંદર જગમાં વિખ્યાત ૫ બંદર સુરતમાં સહુ કે સુખીયા કઈ જીવન લાભે હે દુઃખીયા, ન્યાય તણા તે કરે વ્યાપાર ધનવન લેક સુખી દાતાર ૬ મહાજન માંહિ વડા વ્યવહારી ધર્મવંતને દેવ પૂજાકારી, સમક્તવંત બારવ્રતધારી સીયલવંતી છે જ ઘર નારી. ૭ સીયલ સરીખીને રૂપે ઈદ્રાણી કુલ ખરે ગુખે બેલતવાણી, એહવી નારીના ભેગી ભરતાર અવસરયાચક જનના દાતાર. ૮ સંવત સત્તર શીજીરા હે વર્ષે, પારખ્ય પ્રેમજી મનમાંહિ હ. પુરવ પુન્ય એ રીધ્ય પામી કસી વાતની નહી છે ખામી, ૯ સ્વામિ વચ્છલ મોટા કીધા યાચકજનને દાનજ દીધા. ઠામઠામ વડી પોશાલ સનરાવે પડયાં ડલ્યાંને નવા કરાવે, ૧૦ ખરચ્યા ગરથને સાત ખેત્ર ઠામ, પારખ પ્રેમનું અવિચલનામ. પણ મન માહે એક છે રંગ શત્રુજ્ય કેરો ચલાવું સંઘ,૧૧ જે કઈ માહરી પેઠ પુરાવે ખરચુ ગરથ આગેવાન થાવે, રાજનગરના શ્રાવક બલીયા ઉમરાવ જાણે પાતશાશુગલિયા. ૧૨ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૮૯ કરજ વાત્ર આપિ કરેજ ગાય કપિ લલિતેમાં સદ્ધિ એસવાલ કહીયે, એકતા ઠેરવી ન બાપુ. જેહની કરણીના પાર ન હીચે. ૧૨ ભજીશાલિ કપુરચંદ સુજાણ, પાતશાહી દીવાન છે બહુમાન, ખાજ હીરનેા સાચા વજીર, સુરા પુરા ને વિરોધી વી૨ ૧૪.૩ તેહુને તેડીને કરે વિચાર, સ`ઘ ચલાવે શેત્રુંજ સાર, ગરથ જોઈએ તે મુજને કેજો, તુમે આગેવાન થઈ ફોજ કરેજો, ૧૫ એહ વાતની ક્કર છે તમને, કામ કરીને જશ દ્યો અમને, એહવું સાંભળી કપુરચંદ ખેલે, નહી કાઇ તુમારા ભાગ્યને તાલે. ૧૬ સતાખ થાએ અયર ન કરૂØા, વેગે જઈને પાછા હાફુરણા, હાને ઠામે ઠામ ચાલિ છે વાત, ગામગામ કાગલ લખા નિરાત. ૧૭ વાચી ૪'કુતરી રહીયાત થાય, એકને એકને પુછવા જાય, પરઢયા શાયને જેટા સેજવાલા, તવ કહે અમે ચાલતુ પાલ. ૧૯ છરી” પાલતા ઘણા ધમ થાય, આદીસર સેટ પાતિક ય, એલ આહારી લેામી સંથારી, સચિત પરિહારી દેવપૂજા બ્રહ્મચર્ય ધારી અને પાદચારી, એ છરી કારી. ૧૯ પાલતાં દુગતી વારી Page #259 -------------------------------------------------------------------------- ________________ ૦ ઘર ઘર એ વાતજ થાય, ડૅશ તંબુ ત્યાં શીવડાવા જાય ૨૦માંણી ચણાને સુંદર પકવાન, લાડુ મીઠાઇ ફાલ પાન, જે કાંઈ જોયે તે સાથે લેજો, કામ હૈાય તે અમને કહેજો ૨૧ હવે સુરતથી ચાલે છે સંધ, ચૈત્ર સુદી દશમી રાખ્યા જે રંગ, સુરત જોઇ કીધુ પીયાણુ, પહેલુ મુકામ વાડીમાં જાણુ રર માફ઼ાને રૂડા સેજવાલા, વિવેકી શ્રાવક હીડે છે. પાલા, આવી ભઅચ્ચ ડેરા દ્વીધા સંઘવી ભણુશાલી વિચાર કીધા ૨૩ ઇહાંથી ભણુશાલી આગલ સધાવા, અમદાવાદી સંઘ તૈયાર કરાવા, માટા ડેરાને રૂડીકનાથ માટા નીશાન તુમ લેજો સાથ ૨૪ રૂડા રથ પાલખી સજઝ કરાવેા, સામાન લઇ ધાલાકે આવે, તિğાં આપણુ સહુએ ભેગાજ થાસ્તુ', શ્રીસ ંઘ તેડી સિદ્ધાચલ જામ્યું. ૨૫ તિહાંથી ભણુશાલી તરત સીધાવ્યા, દિવસ એ ચારે અમદાવાદઆય સિધ્ધાચલ કરી કરે સામાન મેાટા ઘેાડાને માટા નીશાન ૨૬ હવે ભરૂચથી સધ સધાવે, ગામ ગામ કેરા સ’ઘ લિ આવે ગામ ગામ કેરાં કેતાં કહુનામ આવી સાજતરે કર્યું` મુકામ. ૨૭ સંઘવી તિઢાંથી અમદાવાદ જાય અમદાવાદી સ`ધ રલીયાત થાય શ્રીસંઘ આગે સંઘવી મેલે નહી ફ્રાય અમદાવાદી સંઘને તાલે. ૨૮ તે માટે તુમ મેાટા છે ગૃહસ્ત, ચાàા સિદ્ધાચલ જઇએ મસ્ત, શેઠ સધાવા વેલા થાવા, કામ ડાય તે અમને ફરમાવા ૨૯ Page #260 -------------------------------------------------------------------------- ________________ ઠાંમ ઠાંમ સેજવાલાં સમરાય, રથ પાલખીનાં ઓછાડ થાય, ઘરે ઘરે એમ વાતજ થાય, ચલણ કાજે હલાહલ થાય ૩૦ ગયા વેલે રથ જેતરીયા, કેઈ અલબેલા તેજી પાખરીયા, કેઈ પાલખીએ કેઈ ચઢયા ઘડે, તુરંગ દોડાવે માંહોમાંહે ડે. ૩૧ છણે પરે બહુ સહજ મલીયા, રાજનગરના શ્રાવક બલીયા, ઝવેરી હીરસા મેટું છે નામ જેણે ન રાખે શાંતિદાસ ઠામ. ૩૨ સાલાલજી એ સવાલ જાણું, રતનસુરાનું કુલ વખાણું, સોની નિહાલચંદ સુંદર સોહે, તેજસી સૂતને દેખી મન મહા ૩૩ હખું સા સરીખા મેટા વ્યવહારી સાવષર્ધમાનની કીતિ સારી સુરત કેરા વડવડા સાહ આવ્યો સંઘમાં ધરી ઉમાંહ ૩૪ ખંભાત પટણું મેટા ગૃહસ્ત ઈષ્ણુપ મહાજન મધ્યે સમસ્ત, રાજ નગરથી સંઘ ચલાવે પહેલું મકામ વાડીમાં થાવે ૩૫ સુરતી અમદાવાદી સંઘ તે જૂએ આવી છેલકે ભેગે હવે, નગારાં ગાજે નેબત વાજે સંઘવી સેહે અધીક દીવાજે. ૩૬ ભલભલા મીર મુગલ યાહા, પઠાણ પૂરા સહી અદસાદા. ૩૭ સુરાપુરાને માની મછારલા અસવાર ચારસેં પાંચસેં પાલા ૩૬ દારૂ લીના ગાડા હે ચાલે જેહને જોઈએ તેહને આલે, છત્ર ઉટિ કોક બાણ સાથે આવી ભૂ મોયા નામે જેડી. હાથે. ૩૮ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૯૨ '31, : ચાર સહેરના ચાર છે જડા જેઠના ગલેપ દ્રીસે અસવારી આગેનેની ક્કે આરખા છેડે નાલિ ધડુકે. ૩૯ પાલખી આગલ કાતક ચાલે, પહેલી સવારીમાં *પુરચંદ માટે, ભણુશાલી કેરી સખલા છે ડંકા આણુ ન હૈપે રાયને ર્કા. ૪૦ જે કાઈ એહુથી ચાલે અપુઠા તેહુને જાણેા જગદીશ રૂડા, જે કાઈ આવી શિષ નમાવે તે ભણશાલીના ઇનામ પાવે. ૪૧ હવે ધેાલકાથી સંધ સધાવે બીજે મકામ ગાંગડમાં આવે, ગાંગડના રાજા સબલ ખલીચે આવીને સઘવીને સામા મલીયા ૪૨ ભણશાલી જેહને ઈનામ અપાવે સાથે લઈ વેાલાવા આવે, ત્રીજે મુકામ ખરાલે આવ્યા જીમણુ કીધા સહુસુખ પાળ્યા. ૪૩ હવે ધલુકા માટે ગામ તિહાં કીણુ કીધું ચેાથું મુકામ, મહારાજા કેરી વરતે આણે હાથી કાઢીને કીધા હૈ। જાણેા ૪૪. તતખીણુ હાથી ક્રાઠી તે ખલીયા આવી સઘવીને વેગેસ્યું મલીયા ભણશાલી તેને દીચે છે માન ઇનામ ઉપર ફાલ પાન. ૪૫ સતાખ થા। સંઘ ચલાવા સાથે લઇને વાલવા આવે, પછે અમે તમને ઇનામ ક્રેસ્સું લીયાત થાશેા તેમ કરસ્યું ૪૬. ધંધુકાથી કર્યાં છે કુંજ કાઇ ન જાણે કપુરચંદ ગુજ, મારગ જાતાં કાઢી તે મલીયા સંધના લેાકા દેખી ખલબલીયા ૪૭ દીઠા ઘેાડીને વાજે રણતુર કપ કાયરને સુરાને સુરપાલીયા, તવે લિ ભેગાં ચલાવે સુરા થાય તે નામ પાવે. ૪૮ લશ્કર તેડી કરે ભણશાલી મારસેકાડીને સુ'રહ્યાભાલી, Page #262 -------------------------------------------------------------------------- ________________ ૩ se મારી આવે તે ઈનામ પાવે ઘાયલ ઘર બેઠા તે ખાવે. ધાડા પડશે તેહને સવાચા ફ્રેસ્ડ' સુરા થાસ્યું તેહનાં લાડ પાલેર્યું બહુ પાસે પાલ અસવાર ચાલે સંઘવી પ્રેમજી વીચાલે માલે. ૫૦ મધુકા છુટે નગારાં ગુજે દેખી દુશમનનાં હીયાં જે, પછાડી આવી કાઢી હા વલગા મારી ખંધુકા કર્યા હા અલગા. ૫૧ તીડાં કીણુ હુઈસખલી લડાઇ હાથી કાઠીને ઘેાડી મરાઈ,૪ તડકાને આવ્યુ` છે ગામ નાડે વાઢેલે કીધુ હુ મુકામ. પર હવે શ્રીસંઘ તિહાંથી ઉપડીયેા સાતમે મુકામે લેાલીયાળે પડીચેા, ઉતર્યાં સધને થઈ છે ખુબ દિન દિન કાઠી પડાવે છુમ. ૫૩ ઘ ઈ વાહર કૅડેજ કીધી વાણીએ એકે પછી, સીધી ખરીને આપ્યું ઇનામ દીન ત્રણ હિતાં કીધુ સુકામ. ૧૪ ઢાલીયાથી સઘ ઉપડયા આઠમી મજલે ધાક પડીચે, પાકું ગામ માટુ' હા કહીયે, જે કાંઈ જોઈયે તે તિહાં વહીયે ૫૫ ભાવસ`ગ રાજા કરે છે રાજ જહેની અધીકી વાઇ છે લાજ, ક્રાણુ જગા તેહની લાગે આવી સ‘ઘવીની પાસે તે માગે. ૫૬ ભણશાલી કહેના પુદાણુ મુજ જાણે છે. સુખા સુલતાન, તે માટે મારા સંઘ વાલાવા લશ્કર લઇ વેાલાવા આવે. ૫૭ Page #263 -------------------------------------------------------------------------- ________________ પછે અમે તમને ૨લીયાત કરર્યું લાગત તુમારી આગલ ધરણ્ય ભાવસંગ ભાખે સાંભલા સેઠ આપ દામ ક્યું પિચાડુ ઠઠ. ૫૮ એહ કે સંઘવી બલી ન થયે વીણ રામ આપે શત્રુજ્ય ગયે, લાગત હમારી પહેલી લેશું, પછે શ્રીસંઘને લાવી દેશ્ય. ૧૯ ભણશાલી કપુરચંદ હઠે ચડીયેા ભાવસંગ રાજા તે પણ અડીયા, હજાર ગમે માથું ગરથ નહિ આપ તે કર્યું અનારથે ૬૦ ભણશાલી ભાખે તારો સો જેર, જે તું એવડે કરે છે સેર, તેડાવું લશકર ભગાવું ગામ કિહાં રહેવાનું ન જડે ઠામ. ૨૧ માંડલી વલાવે મોરછા બંધાવે રાત દિવસ ચોકી કરાવે, ભલભલા ભાંજગડ કરે દિનરાત ધારૂકે સંઘ રહયે દિન સાત. ૬૨ શ્રીસંઘ કહે હવે તમે ચાલે માગે દામ તે ભાવસંગને આલે, ભાવસંગ રાજા અવસરને જાણ કપુરચંદનું કર્યું પ્રમાણ, ૬૩ કપુરચંદ ભાવસંગ બેહુ તે પ્રેમજી સંઘવીને ડેરે હે મલીયા. સંઘવી હવે સંઘ ચલાવે ભાવસંગરાજા વેલાવા અવે. ૬૪ સંઘવી તેહને સરપાવ દીધે ગરથ આપીને ખુશાલ કીધે, તીહાંથી આગલ સુંસરાગામ કીધું તે દશમું તિહાં મુકામ. ૬૫ પ્રભાતે તિહાંથી સંઘ સધાવે ઢંઢણુ બર ગામ તે આવે, - કાંધાજીને સુત નામે પૃથ્વીરાજ જેહની સવાઈ બાપથી લાજ. ૨૬ Page #264 -------------------------------------------------------------------------- ________________ પ લશ્કર લેઈ નગાણું દેઇ સામે આવ્યે તે સામાન લઈ, આવી સંધવીને કીધા જીહાર સંઘવી હરખ્યા મનમાં અપાર. ૬૭ ભલે પધાર્યા તુમે મહારાજ તુમ ખાવે વવી હમારી લાજ, પૃથ્વીરાજ ભાષે સાંભàા શેઠ, આદીસર ઝારા જઇને કૈઠે. ૬૮ પૃથ્વીરાજ સાથે સ‘ઘ ચલાવે વઈશાખ વદ્ધિ પાંચમ ઈવીમલાચલ આવે, દીઠા ડુંગર ને ભાગી છે ભુખ જનમ જાનાં જે ટાલે દુઃખ. ૬૦ તાણ્યા જડા ને કૈરા તે ક્રીયા પ્રેમજી સ'ઘવીના મનારથા સીયા, લલીતાસર નિર્મલ ભર્યું છે નીર શ્રીસંઘ ઉતર્યાં તેહના તીર. ૭૦ છે પાલીતાણું છે સુંદર ગામ વાડી વડલાને માટે ગામમાં વસે બહુલા વ્યાપારી વાર્યાં વણ્યાની આરામ, મતિ છે સારી ૭૧ પરદેશી વસ્તુ આવે છે વાણે લેવા દેવાને માહેામાં તાણે, શખરબદ્ધ પ્રાસાદ સાહે, આદિ જિન દેખી ભવિમન મેાડે છર પ્રથમ પૂછ્યા પાલીતાણે દેવ નીત ઉઠી કરવી જેહની સેવ, પ્રભાતે શ્રી સ ંઘ શત્રુંજ્ય જાવ સેાના રૂપાને ફુલે વધાવે ૭૩ પહેલાં ટુંકને માન મેાડી" નામ ધેાલી પરવ છે વીસામા ઠામ, બીજે તે ટુકે શ્રીસ'ધ ચડીયા નીલી પરવે જઇને અડીયા, ૭૪ તે ઈમ ચઢતા ત્રીજી ટુંક તે આવે કુંભાર કુંડ દેખી સુખ પાવે, Page #265 -------------------------------------------------------------------------- ________________ ફ પગલાં વિસામા સુંદર પરલ ચેાથી ટુ'ક તે મેલવા ગરવ છેપ હિંગલાજના હુડા એહવું નામ તીહાં ચઢતા કુટા પાપના ઠામ, ભવાની કેરા તિહાં છે વાસ, માને ઈછે તેહની આસ છ જય જય મુખ જપતાં આગલ જાવે શાલા કુઠે આવી વીસામાં, આવે હલુવે હલુવે શ્રી સંઘ હીંડે હીરખાઇ પરવ અધુરી કુંડ ૭૭ આગઢ જાતાં દેહમાં દીસે નરનારી કેરાં મનડાં હીસે, જીન ગુણુ ગાતાં આગલ ચાલે રામપાલ પેસી કુ તાસર સાથે ૭૮ આમે તે જાતાં વાઘણુ પેાલે સાધુ સુકેાસલ હનુમંત આલિ, ડાબી ન પાસે ચકકેસરી માતા જમણે ગોમુખજથી વિખ્યાત ૭૬ આગે આગે જાતાં રાજુલની ચાંરી નીરખે નરનારી તિહાંકણ ઢોરી, સુરજ કુંડ આવી કરે. સનાન પાસ ભીમ કુંડ ઈશ્વર નામ ૮૦ નીરમલ તેહનુ' ભરીઊ' છે નીર સ્નાન કરે તેહનુ પવિત્ર શરીર ઈશુ કુંઢે ઝીલે જે નરનારી તેડુ પ્રાણિની દુરગતિ વારી ૮૧ સેાના રૂપાના કલશ છે માટા ગ`ગાદક ભરી ગ્રહ્યા છે લાટા કેસર સુખઢ ઘસવા એરસીય વિજન આવે તીઢાં કશુ ધસીયા. ૮૨ વસી ક્રેસર ન લાગે પલક તલવટ પોતે કર્યાં છે તિલક, અહુ પાસે બેઠી માલણુ લે આડીસર સામી પુંડરીક પેલ. ૮૩ Page #266 -------------------------------------------------------------------------- ________________ એક હાથે કેશર કુલજ પરીવા તે પાછલ પ્રદૂષણ ફરીયા, પ્રદક્ષિણા દેઈ કરે સલામ પુજ્યા આદિસરસિયલા મજ ઘણા દિવસને ઉમાહો તે આજ મરથ તે સવી પહાત ધન ધન આદીસર જિનરાય સુર નર જેહના સેવે પાય ૮૫ નાભિ નંદન મરૂદેવી માય દરીસણ દીઠે હરખ ન માય, પ્રભુ ગુણ કેરે પાર ન આવે એક મુખમેં કહ્યા ન જાવે ૮૨ પુજી પ્રણમી જિન ગુણ ગાય શ્રીસંઘ કે હરખ ને માય, મુલગે દેહરે પ્રતિમા એકવીસ તે સંવ પુજિવ પુતિ જગીસ. ૮૭ ખડતર વસહી વીમલ વસી સેહે તીહાં પુંછ જિન મારું મન મોહે સહસ કુટુંબ છે સુંદર ઠામ પ્રત્યેક બિંબ પુજ્યાનું કામ. ૮૮ બહાર આવી ચોમુખ પુજે અરે પાતકડાં કાં નવી ધજે, આગે ને માટે એક પ્રાસાદ તિહાં જીન પુજયા મનને ઉત્પાદ. ૮૯ નાના મુખની પ્રતિમા હો સારી પુછ પણમી ને દુરગતિ વારી રાયણ રૂપ તે સુંદર સેહે તીહાં પ્રભુ પગલે મારું મન - મોહે. ૯૦ પુજ્યા પગલાને પહોંચી છે આશ પ્રભુ તુમ ચરણે હવે મુજ આશ, ચોરસે બાવન ગણધર કેરા પ્રત્યેક પગલાં પુછું ભલેરા ૯૧ Page #267 -------------------------------------------------------------------------- ________________ કાર જસુને હરે છે જાણે પ્રતિમા પૂજતાં મારું મન હસે, ઉ૫ર મુખ અતીહી ભલે પુછ પ્રણમીને હરખે મન મેરે. ૨ રામજી ગંધારીયા કેરે મુખ જન્મજરાનાં ટાલે દુઃખ, સુંદર સોહે પ્રતિમા તે ચાર પુજ્યાં પુંડરીક ને હરખ અપાર. ૯૩ માહે ફરતી એ બાવન દેહરી ભૂયર પ્રતિમા અતીહી ઘણેરી, પ્રથમ પ્રણમીને પુછે હે કીધી આદીસર આગે સુખડી લીધી. ૯૪ પ્રણમી આઈસર શ્રીસંઘ જાવે મોત જેમલને મુખે આવે, ચામુખ સરખી પ્રતિમા છે ચાર પુજા કરતાં ન લાગી વાર. ૯૫ સુંબડ આંચલીયાના દેહરાં સારાં એકથી એક દીસે અધિ કેરા, તે પણ પુજી આગલ ચાલે તેમની ચેરીએ આવીને માલે. ૯૬ ચારીને દેહરે બિંબ એકાસી પ્રત્યેક પુજે સમકિત વાસી, બહાર આવી સુખડી લેવે ખજુર ખાંડ પલાલી પી. ૯૭ પિલથી ડાબે મારગ ચાલે અરબુદ આવી દેવ નિહાલે, અરબુદ પુછ પાછા હે વલીયા, મરૂદેવી કડે પાણી હો ગલોયા. ૯૮ મલી પાણીને પીએ નરનારી પાંચે પાંડવ ને છઠ્ઠી હે નારી, પાંડવ પુજી આગલી જાવે, સવાસેતમજીના મુખે આવે. ૯૯ મોટા ચામુખની મુરતિ સારી આદિ જિન ઉપરે બલીહારી, નાના મોટા બિંબ ઘણેરા ચામુખ ચાર મેટાં છે દેહરાં ૧૦૦ Page #268 -------------------------------------------------------------------------- ________________ ઠામે ઠામે પ્રતિમા પુજે નરનારી, પગલાં ઉપરે રાયણુ સારી, પાસે ચિતરે ગણધર કેરા પુછપ્રણમીને વલીયા સવેરા. ૧૦૧ પેલે નીસરતાં પુંડરીક બેઠા, પુજી તેહને ભેયરે પેઠા, ભૂયરાં સારી બાહેર આવે શાતિનાથ કેરા દેહરે જાવે. ૧૦૨ મે દેરૂને શિતલ વાય શાંતિનાથ પુજે પાતિક જાય, દેહરા પાલી મુખની ખાણે મરૂદેવી ટુંકે ઉત્તરે સુજાણ. ૧૦ ઉત્તરે સંઘને વિસામે આવે પાણી પીને સુખડી ખાવે, પર પરવે તે ચાકી રહે છેડે કેઈ નરનારી આગેથી ડે. ૧૦૪ ડુંગર ફરસે સીધ વડ જાય ઉલખા જેલ દીઠે હરખ ન માય, ચિલણ તલાવડી જઈને નાહ, નદી શેત્રુંજી તે પણ અવગાહે. ૧૦૫ ડોલીવાલા કેઈડલી ચલાવે કેઈ ઉતારે કઈ સામા આવે, કેઈ બલીયા કરે બે ત્રણ યાત્રા કેઈ સુના બેય મુલગ - માત્રા. ૧૦૬ ડુંગરથી આવે ન થાવે પ્રભાતે ઉઠીને શત્રુજય જાવે. ચાર પહોર ઈણપર જાય ગામને દેહરે આંગી રચાય. ૧૦૭ ગંધર્વ ગાય નટુવા નાચે તે દેખી શ્રાવક શ્રાવિકા મા, સાધુ મત્યા તિહાં ત્રણસેં ચાર ગચ્છનાયક વાચક ગીતારથ સાર. ૧૦૮ નીતનીત તિહાં વખાણ થાય વખાણે ઉઠે ગંધર્વ ગાય, વહોરણ કાજે તેડાં તે આવે ગંધર્વ ગાતાં ગીતારથ જાવે. ૧૦૯ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જૈન તણી છે તિહાં ઠકુરાઈ સંઘમાં વરતી આદીસર દ્વાહિ, અંડા આગલ બેસે બજાર, દેસી કંઈ ગાંધી મણીયાર. ૧૧૦ ઘીયાંનાં ગાડાં ઘહુની પિઠ ગામ ગામના મલી કરે છે શેઠ, ખાંડ ગોલની થાય છે હાણુ બારસે છપન વેલાને દેણ ૧૧૧ ગાડલાં વેલાને સરવે પિઠીયા સત્તરસે જેડી મલ્યા બલદીયા, બલદ પ્રતેદે ગેલજ સરે ઘીમી લેય પાય અધસેર. ૧૧૨ મેટી સોલલહેણું ગેલ ઘીની જાણનાની લહેણીની સંખ્યાન આણ કપુર ભણશાલીઈ જત કીધી નામા દીઠ સેર ખાંડજ દીધી. ૧૧૩ પારેખ મેરાર સુરતને જાણ બીજી લહેણુ તેની વખાણુ, સંઘવી હવે સંઘ જમાડે ત્રણસે સાઠ ગામ કાગલમાં માંડે. ૧૧૪ શ્રીસંઘકાજે જમવા સારૂ લાડુવા પુરી પકવાન વારુ, સંઘથી વેગ ડેરો દેવાડે દિવસ હાય સંઘ જમાડે. ૧૧૫ સંઘ જમાડી સારૂં કીધું માનવભવનું એ ફલ લીધું, પારખ રાવજીને કુલ તું દી સંઘવી પ્રેમજી તું ચિરંજી. ૧૧૬ છઠથી માંડી પુનમ સુધી સંઘને લેકે યાતરા કીધી, પડવેને દીન પૃથ્વીરાજ આવે ડુંગર ઉપર કેઈ ન જાવે. ૧૧૭ મુંડકું આપું માહરૂં જે લાગે, સંઘવી આગે પૃથ્વીરાજ માગે, સેલ હજાર રૂપીઆ લેસું ત્યારે ડુંગરે ચડવા દેઢ્યું. ૧૧૮ એહવું સાંભલી કહે ભણશાલિ, જોઈ માણસને બેલ સંભાલી, બીજા સ ઘવીની પરે હું નાણું મુલગામાં હથી મીલણ કાપું ૧૧૯ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧૧ રાત ક્રિસ ભાંજગડ થાય ભાંજગડ કરતાં છ સ્ક્રિન જાય, રૂપીઆ છ હજાર સુધી ભાટ વાણીએ ભાંજગડ કીધી ૧૨૦ ભણશાલી ભાખે એવડું નાપુ એ માંહેથી આધે. આપજ કાચું, રૂપીઆ ત્રણ હજાર દાણુ આપુ' હું તુજને વચન પ્રમાણુ ૧૨૧ પૃથ્વીરાજ ભાખે જારે જાય ઇંડાંથી તુજને તેડાવ્યેા કાણે તિહાંથી, હીરસા કેરી રાખું છું લાજ તુજને તમાશા દેખડું આજ ૧૨૨ ભાનુશાલી ભાષે સાંભળેા હૈા રાજ શાને એવડા કરે દીવાન ક્રાણુ જે માગે તેહીજ સાચા જોરાવર નાપે આસવાલ અચ્ચા ૧૨૩ બીજા સઘવીને હું નહિ સરીખે આંખ્યે ઉઘાડી જોઈને પરખા, હવે હું'તુજને નાપું બદામ તાહરે ચાલે તે કરજે બદામ ૧૨૪ હવે ભણુશાલી લશકર રાખે નાલિ ગેલાના આામા દાખે, ગામના રાજ મેલેા તેડાવે કાઠી કાલીને તિાં મલી આવે ૧૨૫ ચાર પાણીની તે મધ કીધી પાપી પરધાને એ તિ દ્વીધી, તવ ભણશાલી ઉટ તેડાવે ડેરા પાલિ કુઈ ખાદાવે ૧૨૬ ખાદી કુઇને આવ્યું છે પાણી એહવી વાત પૃથ્વીરાજ જાણી, ફ્રીજ મોકલી ચ્યારે મગાવે ગામના લાક આકળા થાને ૧૨૭ કારકુન કહે સાંભલે પૃથ્વીરાજ એ વાતે લાગે આપણે લાજ, ગામમાં આવે વણજ વારાવા ચાર પાણીની બધી થડાવા ૧૨૮. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સ'ધી પ્રેમજી નેક પુર ભણુશાલી એકાંતે બેસી બુદ્ધિ સભાની, પ્રભાતે આપણ કુજ કરવું એવડુ દાણુ ન એહુને દેવું ૧૨૯ જેઠ સુદ આઠમ નગારાં દે' 'કપુરચંદ ચાલે શ્રી સધ લેઈ, ભાટ વાણીયાં ભાંજગડ કરે ભત્તુશાલી આગે વિનતી કરે ૧૩૦ વીશુ. માલ પહેરે કરે છે કુંજ એ વાતે નહી ભલી તુમ સુજ, આજના દિવસ કરી મુકામ જેમ સિધ પામે તમારૂં કામ ૧૩૧ ભણશાલી કહે અમે તેા વાણીયા માન્યાતા દેવ નહીતર પાણીયા, યાત્રા ન થાય દિવસ જાય સઘના લેાક આકલા થાય ૧૩૨ તે માટે માહુરે ઇહાં ન રહેવું જઇ પૃથ્વીરાજને તુમે તે કહેવું, ત્રીજે નગારે અસવારી થાય માનવી ચાલે શ્રી સ’ઘ જાય ૧૩૩ કાઠી કાઢીને ઉભા રજપુત દીસતા કાલા જાણે યમ ક્રૂત, આવી વેલાને લુટવા લાગ્યા છુટી બંધુકા તવ તે ભાગ્યા ૧૩૪ કાઠી તરવારને કાઢીને ધાય લક્ષીતાસર પર મામલા થાય, ત્રીજે નગારે અસવારી થાય ગામ વીચાલે શ્રી સંઘ જાય. ૧૩૫ ખુબ સાંભલી તિહાં ભણુશાલો અસવારી ગામ ઉપર ચાલી, નાચેા ધડુકે બધુકા છુટે માંહેામાંહે એક એકને કુટે. ૧૩૯ તીરતા તીડાં વરસે છે મેહ ભલા થાય તે ન ઢાખે છેઠુ, અસવાર ઉપર બરછી હૈા નાખે ઝડ કાપડ તાડાલિને દાખે ૧૩૭ આવી છે ગાલી નાખે છે ઢાળી રણમાં પડયા તિહાં દીસે છે કાલી કાયર તીહાં જાય છે ભાગા સુરા લડે છે. રણુમાં નાગા. ૧૩૮ પડયા સિપાઇ પહેલી લડાઇ માર્યાં છે જિહાં પૃથવીરાજના ભાઇ વાણી આ વચ્ચે વેગઢ કુટાણા ભાઈ બેનડી ઘેાડા કહેવાણા ૧૩૯ Page #272 -------------------------------------------------------------------------- ________________ ૧૦: પચંદ્ધિ જિહાં હણાણુ વીશ અધિકાનું મિચ્છામિ દુક્કડં કહીશ, આવ્યા યાતરા અનરથ ધ સંઘવી પ્રેમજીને અપજશ દીધે ૧૪૦ હીરસા ઝવેરી અવસરને જાણ વચ્ચે પડી વાહી આદીસર આણ, ઘણી હુઈ તુમે છે બલીયા ભલા માણસ વચે પડીયા ૧૪૧ વચ્ચે પડીને વારી લડાઈ ગોલી નાંખતાં વાર્યા સિપાઈ, શ્રીસંઘ તીહાંથી પાછે તે આવે ડુંગર તલેટી મુકામ થાવે ૧૪૨ કરી મુકામ મહેમલીયા ભાવટ ભાગી કષ્ટથી ટલીયા, પરભાતે સંઘવી હીરસાને લેઈ દાણુ ચુકાવા આવ્યા તે બેઈ ૧૪૩ ભજગડ કરતાં સારે દિન થાય સાંજ પડે સહુડરે તે જાય બીજે દિન આવીને મેડા કીધે માગ્યે ગરથપૃથવીરાજને દીધે ૧૪૪ ડુંગર કઈ છુટી મનાઈ બીજી તુમ ચઢે શ્રી સંઘ ધાઈ, દશમ કેરૂં મુરત ચંગ પહેરી ઇંદ્રમાલ રાખે છે રંગ ૧૪૫ રાયણ પાખલ ફેરા તે ફરીયા સંઘવી સંઘવેણના કાજ તે સરીયા સંઘપતિ કેરૂં તિલક કરાવી દેહરા ઉપર ધજા ચઢાવી ૧૪૬ ભાટ ઉભા રહી બિરદાવલી બોલે નહી કો સંઘવી પ્રેમજીને તેલ, ભાટ ગંધર્વને દાનજદીધાં લક્ષમી મલ્યાનાં એ ફલ લીધાં ૧૪૭ સંઘ સકલ પુજા તે કીધી ચેથા વતની કેઈ આખડી લીધી, દાદા દરીસણ દેજે તુમે વહેલાં, શીખ માગીને ઉતર્યા પહેલાં ૧૪૮ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪. બીજે દીને કઈ ચઢયા નરનારી પુજી આદીસર આંગીરસ સારી, બારસને દીન સંઘ ઉપડયે હુઢણ બહૂદ ગામે જઈ પડીયે ૧૪૯ ભણશાલી કપુર કેડેથી આવે વાણીયા ચાર બાંધીને લાવે, રાત ગઈ છે પેલી ઘડી ચાર હૃઓ નગારૂં થાઓ તઈયાર ૧૫૦ તીહાંથી શ્રીસંઘ શતરે ચાલે તે તલીયાણે આવી રાતને ગાલે, ઉગ્યે સુરજ ને થયે પ્રકાશ શ્રીસંઘ ચા મન ઉલ્લાસ. ૧૫૧ જમણ કરીને રહ્યા દિનરાત ચાલે શ્રીસંઘ ઉઠી પરભાત, આગલ આવ્યું તેલીયાણ ગામ જમણપાણી કર્યાનું મકામ. ૧૫ર પાલીતાણાથી પીપલીયું ગામ સેલ ગાઉ આવી કર્યું મુપમ, નીરમલ નદી ભર્યું છે નીર શ્રીસંઘ ઉતર્યો તેહને તીર. ૧૫૩ જમણ કરીને તીહાં થકી ચાલી મારગે વચ્ચે રાતરે ગાલી, પરભાતે તીહાંથી સંઘ ઉપડીયે નાવલ વાલિ જઈને ઉતરી ૧૫૪ તિહીંથી આગળ ધંધુકુ ગામ તિહાંકણે કીધું ચોથું મુકામ, તીહાંથી આગલ જવારા આવે મજલ મટીને તડકે થા. ૧૫૫ જમણપાણી તિહાંકણ કીધાં પરભાતે ધોલકે ચાલ્યા સીધા, આવી ધોલક ડે હે હુઆ સુરત અમદાવાદી ઉતયા જુઆ. ૧૫૬ સંઘવી ભણશાલીયે નામું તે વુિં લેખું ગણીને નાણું તે દીધું, આદીસર દેહેરે ભંડાર સારૂ મેલે સંઘમાં રૂપીઆ વારૂ. ૧૫૭ Page #274 -------------------------------------------------------------------------- ________________ લાટ ભ્રાજકને દીધી છે શીખસ ઘવી જીવો કોડ વરીસ, સોંઘ સકલ નિજ ઘરે આવે સગાં સુણેજા સહુ હ પાવે. ૧૫૮ સવત સંત્તર સીતા હૈા વર્ષ રહ્યા ચામાસુ નડીયાદ હરખે, નડીયાદી સ'ધ સાથે પન્યાસ કીધી યાત્રા મન ઉલ્લાસ. ૧૫૯ તપગચ્છમાંહી ગીતારથ સારા પડિત લક્ષ્મીવિજય ગુરૂ મારા તે ગુરૂં કરે ચરણ પસાયે એહ સલાકા સેવક ગાએ. ૧૬૦ સલેાકેા સારા સિદ્ધાચલ કરા ભણુતાને સુષુતા ઢાળે ભવ કરી, અમરવિજે કહે સિદ્ધાચાળ નામે નરનારી મનવ છિત પામે ૧૬૧ ઇતિ સુરતના સંઘવીના સિદ્ધાચલનેસલેાકેા શ્લાક ૨૪૧ Page #275 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું સુરતને વર્તમાન ઇતિહાસ. સુરત શહેરમાં જેનેની વસ્તી લગભગ ૩૦૦૦ થી ૪૦૦૦ માણસોની હશે. સુરતના જેમાં મુખ્યત્વે નવા જાતે હોવાનું કહેવામાં આવે છે. (૧) વિશા ઓસવાળ - (૨) દશા ઓશવાળ (૩) વીશા શ્રીમાળી (૪) ત્રણ તડ (૫) દશા શ્રીમાળી (૬) પિરવાડ (૭) વેરા (હાર-એરા) સાધુ. (૮) મારવાડી (૯) કાઠીયાવાડી તેમાં વિશા ઓશવાલ કેમની વસ્તી ઘણે ભાગે ગોપીપુરાના લત્તામાં છે. તેઓને મુખ્ય ધંધો ઝવેરાતને છે. તેમાંના ઘણા ખરાં પિસે ટકે સુખી છે. અને તેમની વસ્તી લગભગ ૧૦૦૦ માણસની છે. અને તેમના પ્રમાણમાં એ લત્તામાં જૈન દેરાસરોની સંખ્યા પણ વિશેષ છે દશા ઓશવાળ કોમની વસ્તી વડા ચોટા અને નાણાવટમાં આવેલી છે. તેમની વસ્તી લગભગ ૫૦૦ માણસેની છે. તેમને ધધે પણ મુખ્યત્વે ઝવેરાતને છે. અને રૂ કપાસની દલાલી તથા તલાટીને છે. વિશા શ્રીમાળી કેમ પણ એજ લત્તામાં રહે છે. વસ્તી લગભગ ૪૦૦ માણસની છે. આ કોમ પહેલાં ઘણી માતબર સ્થિતિમાં હતી. પરંતુ અત્યારે તે કેમની સ્થિતિ ઘણીજ મધ્યમ છે. આ કામના માણસો સુતરાઉ તથા રેશમી કાપડ ઝવેરાત– . વ્યાજુ વિ. ના ધંધાઓ કરે છે. તથા કેટલાક પરચુરણ નેકરીઓ તથા ફેરીયાને બંધ કરે છે. ત્રણ તડવાળી કેમ. Page #276 -------------------------------------------------------------------------- ________________ વકાચટા નાણાવટ, દેશાઈ પિળ, ગોપીપુરા વિ. લત્તાઓમાં વહેચાઈ ગએલી છે. તેમની સ્થિતિ એકંદરે સારી છે. ઘણું ખરાંએ ઝવેરાતનો ધંધે કરે છે. વસ્તી લગભગ ૩૦૦૩૫૦ માણસની હશે. દશા શ્રીમાળીની વસ્તી છાપરીયા શેરી ગોળ શેરી વિગેરેના લત્તામાં આવેલી છે. તેમની વસ્તી પણ ૩૦૦-૪૦૦ માણસની છે. સ્થિતિ સાધારણ ઠીક છે. પરવાડ કેમની વસ્તી પણ છુટી છવાઈ આવેલી છે. અને તેની વસ્તી પણ લગભગ ૩૦૦ માણસોની હશે. સ્થિતિ પણ એકંદર મધ્યમ છે. વેરા સાધુ એ પણ એક કેમ છે. તેની વસ્તી પણ લગભગ ૩૦૦ માણસની છે. ઘણે ભાગે તેમનો ધંધે ઝવેરાતનો છે. સ્થિતિ સારી છે. મારવાડી કામમાં પણ સહેજે બે વિભાગ પાડી શકાય એક તે ચેકસીને તથા વ્યાજુને ધંધો કરનાર મારવાડી ભાઈઓ તથા બીજે અનાજના વેપારીઓ તથા પરચુરણ મજુરી કરનાર મારવાડી ભાઈઓ પ્રથમ પંક્તિના મારવાડી ભાઈઓ નવાપુરા, હરીપુરા, સગરામપુરા વિ. લત્તાઓમાં રહે છે. તથા બીજી પંક્તિના ગેપીપુરાના લત્તામાં રહે છે. બંને મળીને લગભગ ૫૦૦ માણસોની વસ્તી હશે પ્રથમ પંક્તિના ભાઈઓની તથા બીજી પંક્તિમાં અનાજના વેપારીઓની સ્થિતિ ઘણી સારી છે. પરંતુ મજુરી કરનાર મારવાડી ભાઈઓની સ્થિતિ ઘણીજ સાધારણ છે. કાઠીયાવાડી કેમ કાઠીયાવાડથી ધંધા તથા નોકરીને અર્થે આવેલી છે. તેમની વસ્તી પણ લગભગ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૧૯: ૨૦૦ થી ૩૦૦ માણસની હશે. સ્થિતિ સાધારણ છે. ઉપર મુજબ જેને કામની પેટા જ્ઞાતિઓ તથા તેમની આર્થિક સ્થિતિ વિગેરેનું ટુંકમાં વર્ણન કર્યું છે. જૈનકામના હાલના તેમજ અગાઉના વીર અને નામાંકિત નર તેમના કાર્યો તથા સખાવતે સુરત શહેરમાં એકંદરે જૈનકમની નવ જાતે ગણાય છે તથા તેમાં આગલી એક બે વીસીઓમાં જુદી જુદી રીતે પ્રખ્યાતિ પામેલાં અનેક વીર અને નામાંકિત ન થઈ ગયેલાં છે. અને તેઓએ સુરત શહેરની રેનકોમનાં તેમજ સુરત શહેરની તમામ પ્રજા સમસ્તના ઇતિહાસમાં અનેક પ્રકારને સારો ફાળો આપે છે. તેઓનાં નામ તથા તેમના કાર્યોને અત્રે ઉલ્લેખ કરવામાં આવે તો તે કાંઈ અસ્થાને ગણાશે નહિ. સુરત શહેરની આર્થિક નૈતિક ધાર્મિક અને રાજદ્વારી ઉન્નતિના પ્રકરણમાં જેનકામે પણ પિતાની કેમની સંખ્યાનાં દેલતના અને વિદ્યાના તથા સંસ્કારના પ્રમાણમાં ઘણો સારી અને સુંદર ફાળે આપે છે. એ બાબત કોઈથી ના પાડી શકાય તેમ નથી. આપણા પૂર્વજોના નામ સ્મરણ કરવા તથા તેમણે જે જે કાર્યો સખાવતે વિ. કીધા હોય તેમનું પણ સ્મરણ કરીને તથા તેમના ગુણાનુવાદ ગાઈએ એમાં આપણે તેમની એક જાતની જયંતિજ ઉજવીએ છીએ. અને તેમાં આપણે આપણી ફરજ કરતાં કાંઈ વિશેષ કરતા નથી. તેમણે સુરત Page #278 -------------------------------------------------------------------------- ________________ 202 . શહેરની તેમજ ખાસ કરીને જૈતકામની આથી નૈતિક યામિક વ્યવહારીક અને રાજ્યદ્વારી ઉન્નતિમાં જે કાંઇ પેાતાના જાહેર કાર્યો તથા સખાવતથી આપ્યું છે. તેવા ફાળા હાલની પ્રજા તેમને પગલે ચાલી ફાળા આપવાને શક્તિાન થાએ. એવી અમારી પરમકૃપાળુ પરમાત્મા પ્રત્યે પ્રાર્થના છે. (૧) પ્રથમ આપણું સુરતની વીશા ઓસવાલ જૈનકામ કે જે નામાં વેપાર ઉદ્યોગમાં ઘણી આગળ વધેલી કામ છે તેની હાલની તેમજ અગાઉની વ્યક્તિના નામને યાદ કરીએ આ કામમાં અત્યાર અગાઉ રા. મા. નગીનચંદ્ર ઝવેરચંદ ઝવેરી, તલકચંદ માણેકચ'દ માસ્તર, ધરમચંદ ઉદેચ'દ, નગીનભાઇ કપુરચંદ, નગીનભાઈ મંછુભાઈ વખાર વાળાનું કુટુંબ, નેમચ'દ મેલાપચ', ખીમચંદ્ર મેતીચંદ, દેવચંદ લાલભાઇ વિ. વિ. ામાંકિત પુરૂષા થઈ ગયા છે. શ. મા. નગીનચંદને સુરત શહેરની પ્રજામાંથી કાઈ ભાગ્યેજ નહી એાળખતું હશે. એ સુરત શહેરના પ્રખ્યાત અને ધનાઢય ઝવેરી હતા. એક વખતે કરોડપતિ પણ કહેવાઈ ગયા. ઝવેરાતના ધંધામાં પાણીગરથી શરૂઆત કરી છેવટે એક કુશળ અને મહેશ ઝવેરી અને વ્યાપારી તરીકે તેમણે પ્રસિદ્ધિ મેળવી હતી. તે જાતે કામ કરવામાં મહુ ખંતીલા હતા. જો કે સાચી કેળવણી પામ્યા ન હેાતા. તેપણ પેાતાના ધંધા એમણે ઘણી સારી રીતે ખીલબ્યા હતા. અને આરખ વેપારીઓ તથા ' Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧w યુરોપીયન વેપારીઓમાં પિતે સારી નામના મેળવી હતી. એવું કહેવાય છે કે જ્યારે એમને ધધો પુરો થીકતે ચાલતું હતું. જ્યારે જેમ અનાજના વેપારીઓ ગુમાં તથા કોથળામાં અનાજ ભરી રાખે તેમ તેઓ પિતાનું મોતી વિગેરે ઝવેરાત કોથળાઓમાં ભરી રાખતા હતા એમની પેઢીમાં ઘણું જેને તેમજ જૈનેતરનું પિષણ થતું હતું. એમણે સુરતને ટાઉનહોલ ઉર્ફે નગીનચંદ ઈસ્ટીટટ્યુટ બંધાવી આપી સુરત શહેરમાં ટાઉનહોલની અને જાહેર વ્યાખ્યાન આપવાની જગ્યાની ખેટ હતી તે પુરી પાડી આપી. એસ લાયબ્રેરીને પણ એક સારા મકાનની ખોટ હતી તે પુરી પાડી છે. એમણે પોતાની હયાતીમાં જૈન તેમજ જૈનેતર સંસ્થાઓને ઘણી સારી મદદ આપી છે. તેમના પ્રયાસથી લાઈન્સમાંનું જૈન દેરાસર થવા પામ્યું છે. અને તેની આસપાસ જેન લેકેના બંગલાઓ થવા પામ્યા છે. તેમની જાહેર સરખાવતેથી સરકારે તેમને રા. બા. નો ખીતાબ બક્યું હતું. પિતાના ઝવેરાતના ધંધાને લીધે તેઓ પારસી યુરોપીયન અને આરબ લેકો સાથે ઘણું ગાઢા પરિચયમાં આવ્યા હતા એમની જીદગીના અંતમાં એમના ઉપર સખત ઘા પડયા હતા તેવણની ધંધાની પડતીથી તેમના મગજ ઉપર ઘણુ માઠી અસર કરી હતી અને તેથી આખરે તેમનું મૃત્યુ વહેલું થવા પામ્યું હતું. રા. બા. નગીનચંદની જીંદગીની ઘણી Page #280 -------------------------------------------------------------------------- ________________ - આજુઓ હતી અને છે. અને તે દરેક ઉપર વિવેચન કરવા - જઈએ તો પાનાઓના પાનાઓ ભરાઈ જાય માત્ર ટુંકાણમાં ઉપર મુજબ લખ્યું છે. અત્યારે તેમના વંશમાં કાઈ નથી. બીજા ગૃહસ્થ રા. રા. તલકચંદ માણેકચંદ શાપુરજીની પેઢીમાં ભાગીદાર હતા તેઓ પણ ધનાઢય પુરૂષ થઈ ગયા સુરતમાં તેમણે પિતાની વાડીમાં બંગલે તથા જૈન મંદિર અંધાવ્યા છે અને તે વાડીના ફુલે સુરતના ઘણુ ખરાં દેરાસરમાં અપાય છે. વાડી ઘણી વિશાળ છે. વાડીમાં એક મંદિર હતું તે તેમના સુપુત્રએ નવેસરથી બંધાવ્યું હતું તેમના સુપુત્રો ભાઈ રતનચંદ અને નાનાભાઈ હતા તેઓ પણ શેરનું તથા બેન્કનું કામ કરતા હતા અને તે ધંધામાં તેઓએ નામના સારી મેળવી હતી શેઠ ધરમચંદ ઉદેચંદ સંઘવીને નામે પ્રખ્યાત થઈ ગયા તેઓ એક ખરેખર ધર્માત્મા પુરૂષ હતા તેમની પત્ની પણ એક ધર્મ પત્નીજ હતા ધણી ધણીયાણીનું ખરૂં દેવી જેવું હતું અને સવારના પહેરમાં તેમના દર્શન કરનારને અવશ્ય ફાયદે થયા વિના રહેજ નહીં ધર્મના દરેક કાર્યોમાં તેઓ આગળ પડતું ભાગ લેતા હતા તેઓએ એકાદ બે વખત સંઘ કાઢયા હતા તેમના નામથી અત્યારે ધરમચંદ ઉદેચંદ જીર્ણોદ્ધાર ફંડ ચાલે છે. તેમના સુપુત્ર મેસર્સ લલુભાઈ, જીવણચંદ, ગુલાબચંદ, મગનભાઈ વિ. જેનકેમમાં જાણીતા છે. તેઓએ Page #281 -------------------------------------------------------------------------- ________________ પર પણ અરબસ્તાન યુરોપ આદિ દેશમાં જઈ ઝવેરાતના ધંધાને સારી રીતે ખીલવ્યા છે. જો કે બજારની ઉથલ પાથલને લીધે તેમની આથક સ્થિતિ નરમ પડી છે. ડમસમાં તેમને એક બંગલે તથા વાડી છે. તેમાં કેટલીક ઓરડીઓ ખાસ જેનેને ઉનાળામાં હવા ખાવા આવવા સારું સેનેટેરીયમ તરીકે વાપરવા સારૂં આપવામાં આવતી હતી અને તેને ઘણાં જેનો લાભ લેતા હતા. તેમના તરફથી એજ્યુકેશન ફંડ ચાલે છે. જેમાંથી દર વર્ષે ઉંચી કેળવણું લેનાર વિદ્યાર્થીઓને સારી મદદ આપવામાં આવે છે. શેઠ નગીનચંદ કપુરચંદ તથા તેમનું કુટુંબ પણ જેને જાણીતું છે. તેમનું કુટુંબ ઘણું મોટું છે તેઓ પણ મોટા પાયા ઉપર મતીને ધધ કરતા હતા. ધર્મના દરેક કાર્યમાં આગળ પડતો ભાગ લેતા હતા. તેઓના તરફથી એક મોટા પાયા ઉપર જીવ દયા ફંડ સ્થાપવામાં આવ્યું છે. તેઓએ એક ધર્મશાળા બંધાવી છે. હાલમાં મોહનલાલજી મહારાજના ઉપાશ્રયના નામથી ઓળખાય છે. તેઓએ મેહનલાલજી જ્ઞાન ભંડારને માટે એક ખાસ એલાયદુ પથરનું મકાન બંધાવી આપ્યું છે અને તે સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી પણ તેઓ છે. તેઓ તથા ધરમચંદ ઉદેચંદનું કહેબ મેહનલાલજી મહારાજના પરમભકત હતા. તથા તેમની વચન સિધિમાં તેમને સંપૂર્ણ શ્રદ્ધા હતી તેમના પ્રયાસથી કતારગામનું હાલનું દેરાસર બંધાવા પામ્યું છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ શેઠ નગીનભાઈ મધુભાઈનું પણ કુટુંબ ઘણ' માટુ' છે. તેમના તરફથી સુરતમાં એક ખાસ એક દેરાસર બધાવાવામાં આવ્યુ છે. તે મુંબઇના શ્રીગોડીજીના દેરાસરના મુખ્ય ટ્રસ્ટી હતા વખારવાળાનું કુટુંબ પણ તેવુંજ જાણીતુ છે. તેમનામાંથી એક ભાઈ મી અમરચ ંદે સેાલીસીટરની પરિક્ષા પસાર કરી છે. અને મુંબઇમાં મેગ્નસ અમરચંદ એન્ડ મ'ગળદાસની પેઢીના નામે ધંધા કરે છે. ત્યારે બીજાએ જાપાન મુંબઇ વિ.મા ઝવેરાતના ધંધા કરે છે. શેઢ ખીમચક્ર માતીચ'નું કુટુંબ સુ’અઇમાં વિશેષ જાણીતુ છે. અત્યારે તેમના વશમાં રા. રતનચંદભાઈ છે તે મુંબઇના સધના સ ંઘપતિ છે. ભાયખલાનું દેરાસર તેમના બાપદાદાઓ તરફથી બધાવવામાં આવ્યુ છે. સદરહુ દેરાસર મુંબઈનું પાલીતાણું કહેવાય છે. અને ત્યાં કારતકી પુનેમ અને ચૈત્રો પુનેમ ઉપર તેમજ દર સામવારે ઘણાં જૈતા દર્શન કરવા જાય છે.. તેઓ હાલમાં શેરનુ વિમાનું તેમજ લડાઈખાતાનું અને કમીશન એજન્સીનું બીઝનેશ કરે છે. શેઠ નેમચંદ્ર મેલાપચૐ સુરતનું વાડીનું દહેરૂ તથા વાડીને ઉપાશ્રય તથા રત્નસાગરજી સ્કુલ માટે મકાન બંધાવ્યું છે. તેમના કુટું ખમાં ૬૫. મા. હીરાચંદ નેમચંદ જે. પી. અને ઓનરરી મેજીસ્ટ્રેટ તરીકે તેઓએ સશ્તારમાં સારી નામના મેળવી હતી તે મુંબઇના ઝવેરી મહાજનના મુખ્ય ટ્રસ્ટી હતા. અને તે દ્વા તેમન! તરફથી અનેક જૈન સસ્થાઓને ઘટટી સારી મદદ . Page #283 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મળતી હતી આ શહેરમાં નર્સીં ગ ઇન્સ્ટીટયુટ તેમના સખાવૃતથી તેમના પિતાના નામે હસ્તીમાં ગાળ્યુ છે. શેઠ દેવચંદ લાલભાઈનું કુટુંબ જૈન પુસ્તકાહાર કૂંડને માટે જાણીતું થયું છે. તે કુંડ તથી મુનિ મહારાજાએાની સહાયથી જૈનધમ ના જીના પુસ્તકો અને સૂત્રશ વિ. પ્રગત થવા પામ્યા છે. પુસ્તકોદ્ધાર મામતમાં આ કુંડ તરફથી ઘણું સારૂં અને સગીન પ્રશંશાપાત્ર કામ થયું છે. તેમના કુટુંબમાં શા ગુલામચં દેવચંદ હતા, તે મુંબઈનો ઢાઈમ'ડ મીલના એક માલીક હતા. અને મુખઇની કારપેરેશનમાં ખિરાજ્યા હતા તેઓ જૈન એશાસીએશન એફ ઇંડીયાના રા. રતનચંદ્ર તલકચંદ વિ.ની સાથે એક ટ્રસ્ટી હતા. મેસર્સ જીવણચંદ સાžરચંદૅ તથા નગીનભાઇ ઘેલાભાઇ પણ આ કુટુંબના મેમ્બરશ છે. નગીનભાઈ ઘેલાભાઈએ પેતાની ઘણી ખરી મીલ્કતનુ વીલ કર્યું હતું અને તે વીલની રૂએ શેઠ નગીનભાઈ ઘેલાભાઈ જૈન ડ્રાય સ્કુલ. ઉત્પન્ન થઇ છે. આ કામમાં ટુભાઇ ગુલાબચંદ વકીલ પણ જાણીતા છે, દશા એસવાલ કામમાં શેઠ પ્રેમચંદ રાયચંદનું કુટુંબ જાણીતુ છે. શેઠ પ્રેમચંદ રાયચંદનુ નામ હિંદુસ્તાનમાં તેમજ યુરોપાદિ દેશેામાં મશહુર છે. તેમના નામની અનેક સસ્થાએ અપિ પયત ચાલે છે. સુબઈ યુનિવસીટીને રાજાબાઈ ટાવર તેમના માતુશ્રીના નામથી તેમના તરફથી તૈયાર કરાવવામાં Page #284 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ આવ્યા છે. કલકત્તા યુનિવર્સીટીમાં તેમણે મુંબઈની યુનિ. વસટ કરતાં પણ ઘણી સારી રકમે બક્ષિસ આપી છે. તેમના નામની કેટલીક સ્કોલર શીપ તથા ફેલ શીપે પણ ત્યાં છે. અને પ્રેમચંદ રાયચંદ સ્કલર કહેવડાવવામાં ત્યાંના ગ્રેજ્યુએટે એક જાતનું માન ધરાવે છે. તેમના તરફથી કાઠીયાવાડના મુખ્ય મુખ્ય જૈન યાત્રાના સ્થળેમાં ધર્મશાળાઓ બંધાવવામાં આવી હતી, જેમાંની ઘણું ખરી અત્યારે વિદ્યમાન છે. તેમના તરફથી મુંબઈમાં એક જનશાળા ચાલે છે. જેને ગરીબ અને મધ્યમ વર્ગના જેને તથા વિદ્યાર્થીઓ લાભ લે છે, એમણે શેર બજારમાં અને રૂ બજારમાં અનન્ય નામના મેળવી હતી અને તેને માટે એવી કહેવત પડી ગએલી કે આવતી કાલના ભાવ તે પ્રેમચંદભાઈ જાણે. તે એ ધંધામાં ઘણાં બાહોશ અને કુશળ હતા. તેમણે એટલે સુધી નામના મેળવી હતી કે એમ કહેવાય છે કે એક વખતે વિકટેરીયા રાણીએ પ્રેમચંદભાઈને વિલાયત આવવાનું આમંત્રણ કર્યું. એમના નામની સુરતમાં રાયચંદ દીપચંદ કન્યાશાળા પીપુરા તથા હરીપુરામાં - તથા અમદાવાદમાં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજ જેવી - જાણીતી સંસ્થાઓ ચાલે છે. એમની જીંદગીને હેવાલ અંગ્રેજીમાં સરદીનશા વાચછાની કલમથી લખાએલે, એમના સુપુત્ર તરફથી બહાર પાડવામાં આવ્યું છે. આની ગુજરાતી નકલ છપાઈ નહીં હોય તે જૈન Page #285 -------------------------------------------------------------------------- ________________ લોકોને જણને માટે છપાવવાની જરૂર છે. આ પુસ્તકમાં શેઠજીનાં વ્યાપારી કાર્યોની જીદગીના હવાલે આપવામાં આવ્યા છે. એમની ઉપર પણ ઘણી આફત આવી પડેલી પરંતુ તેમાંથી દરેકમાંથી તેઓ માનભેર પાછા હઠવા પામ્યા હતા. પરંતુ તેમના સુપુત્ર ફકીરભાઈના અકાલ મૃત્યુથી તેમના મન ઉપર ઘણી ઊંડી અસર થઈ ગઈ હતી તેમાંથી તેઓ જોઈએ તેવી રીતે છુટા થઈ શકયા નહીં. અને આખરે એમની જીદગીને અંત પણ નજીક આવી લાગ્યો. ભાઈ ફકીરભાઈ પણ એક ગુણ પોતાના કદરદાન સુપુત્ર હતા એમણે જેનવેતાંબર કોન્ફરન્સ, જેનએસસીએશન વિ સંસ્થામાં ઘણે સારે આગેવાની પડતે ભાગ લીધે હતો. તથા તેઓએ વિદ્યાર્થીઓને માટે સગવડતા કરી આપી હતી. એમના નામથી સુરતમાં વટાચૌટામાં એક લાયબ્રેરી ચાલતી હતી. પરંતુ ફંડના અભાવે તે બંધ પડી છે આ લાયબ્રેરીને પુનરોધ્ધાર કરવા સારૂં હમે તેઓના સંસ્થાપકોને તથા શેઠ પ્રેમચંદભાઈના સુપુત્રોને ભલામણ કરીએ છીએ. અત્યારે તેમના કુટુંબમાં શેઠ કીકાભાઈ તથા રા. માણેકલાલ છે. શેઠ કીકાભાઈ મુંબઈના શેર દલાલના પ્રેસીડન્ટ હતા પણ થોડા વખત પર રાજીનામું આપ્યું છે. તેઓએ શેરના ધંધામાં ઘણું સારી પ્રખ્યાતિ મેળવી છે. હમારી તેમને ખાસ ભલામણ છે કે તે પિતાના પિતાના પગલે ચાલી અનેક જૈન તથા જૈનેતર સંસ્થાઓને સારી મદદ આપી Page #286 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પુય ઉપાર્જન કરે, દશાઓસવાલ કેમમાં બીજા જાણીતા કુટુંબમાં રા. ગુલાબચંદ મોતીચંદ દમણીયા સોલીસીટર થઈ ગયા. તેઓએ સેલીસીટરના ધંધામાં પોતાની પેઢીનું નામ યુર પીયનની પેઢી કરતાં પણ આગળ વધાર્યું હતું. તેઓએ ઘણાં વર્ષો સુધી એ ધંધે કીધે. અને તેમાં ઘણે સારા પિસે પ્રાપ્ત કર્યો. જો કે તેમના તરફથી જાહેર જેન કે મને ઉપયોગી એવા કોઈ ખાસ કાર્યો થયા નથી તે પણ ગુપ્તપણે તેઓ જેને તરફ લાગણી રાખતા હતા. અને તેમના હસ્તક તેમની કેમને માટે એક નિરાશ્રિત મદદ ફંડ ચાલતુ હતું. અત્યારે તેમના વશમાં તેમના ચિરં. જીવીઓ મેસર્સ બાલુભાઈ તથા માણેકલાલ છે. તેમાંના માણેકલાલ સેલીસીટર છે ત્રીજુ સરસ વાલાનું કુટુંબ છે. આ કુટુંબ અગાઉ ઘણું જાહેરજલાલીમાં હતું, પરંતુ ભાગ્યવશાત અત્યારે એ કુટુંબ ઘણી લાચારીની સ્થિતિમાં આવી ગયું છે, તેમજ અત્યારે એ કુટુંબમાં કઈ હોંશિયાર માણસ રહ્યું નથી. આ કુટુંબમાં રા. સેભાગચંદ પ્રેમચંદ કરીને છે. તેઓ મુંબઈમાં વકીલાતને ધંધે કરે છે, વિશાશ્રીમાળી કેમમાં નગરશેઠ બાબુભાઈ ગુલાબભાઈનું નામ પ્રથમ કેટીમાં મુકી શકાય. તેઓ એક મોટા જાગીદૃાર છે. તેઓ બ્રિટીશના તથા ગાયકવાડ સરકારના જાગીરદાર છે . ધમડાછા ગામે તેમનું છે. તેઓ વિશાશ્રીમાળી જાતિના શેઠ છે. તેમજ નગરશેઠની પદવી ધરાવે છે. દરબારમાં Page #287 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ તેઓનું સારૂં માને છે. તેઓએ મેટ્રીકયુલેશન સુધીની કેળવણી લીધી છે. અને સારા વિચાર ધરાવે છે. જૈન સંઘના પણ સંઘપતિ છે તેમના કુટુંબમાં પણ અગાઉ નામાંકિત પુરૂ થઈ ગયા તેઓ મુગલ સરકારના વખતમાં ને નવાબ સાહેબના રાજ્યમાં ઘણું જાણતા થઈ ગયા. સુરતની જુદી જુદી ન્યાતને છેવટને ફડચે તેમને ત્યાં થતું હતું. એમ કહેવાય છે. ભાઈ બાબુભાઈ સગીર વયમાં કોર્ટ ઓફ વોર્ડસના રક્ષણ નીચે હતા. તેઓ લાયક ઉમરના હેવાથી કેમની મીતને વહીવટ તેમને સેંપી દેવામાં આવ્યો છે. બીજુ, કુટુંબ શેઠ ભાઈશાજીવાળાનું તથા મલુકચંદ દીવાનવાળાનું કહેવાય છે. શેઠ ભાઈશાજી નવાબ સાહેબના રાજ્યના સમયમાં જાણીતા થઈ ગયા છે. તેમના તથા તેમના પૂર્વજો અસલના વખતમાં બંદર મારફતે મોટા પાયા ઉપર વેપાર કરતા હતા. તથા તેમના મોટાં મોટાં ગોડાઉને હતાં એમ કહેવાય છે. તેમના કુટુંબ તરફથી બેડીપાર્શ્વનાથનું જૈન દેરાસર નગરશેઠની પળમાં કરાવવામાં આવ્યું છે. ' મેસર્સ શીવચંદ વજેચંદ તથા ફુલચંદ શીવચંદનું કુટુંબ રેશમી કાપડના વેપારને માટે જાણીતું થયું છે. ફુલચંદભાઈ સુરતમાં તેમજ આખા હીંદુસ્તાનમાં જૈન સિદ્ધાંતેના જ્ઞાન માટે તેમજ કાર્યો કરવા સારૂં જાણીતાં થઈ ગયા છે. આ કામ માં બદામી વાળાનું કુટુંબ પણ જાણીતું થએલું છે. તેમનામાં ર. કપુરચંદ કરીને Page #288 -------------------------------------------------------------------------- ________________ :૧૧૯ એક ધર્મના જાણકાર પુરૂષ થઈ ગયા, તથા રા. સુરચંદભાઈ જડજ હતા. અને રા. મગનભાઈ વકીલાતને ધધ કરે છે. આ સિવાય પણ આ કેમમાં બીજી એક વકીલ છે અને એ સિવાય બીજા એક બે ગ્રેજ્યુએટે પણ છે. મેલાપચંદ બજાજવાળાનું કુટુંબ પશુ અગાઉના વખતમાં જાણીતું થઈ ગયું છે. પરંતુ અત્યારે તે પણ છિન્ન ભિન્ન થઈ ગયું છે. ત્રણ તડવાલી કોમમાં રા. ચુનીલાલ છગનચંદ સરાફ ધર્મના ઘણું જાણકાર પુરૂષ હતા. તેઓએ હાલની પશ્ચિ માત્ય કેળવણી પણ લીધી હતી તેમજ રા. ચુનીલાલ ગુલાબચંદ રીટાયર્ડ ફોરેસ્ટ ઓફીસર છે. તેઓ અત્યારે પેન્સનર છે. તેમજ રા સાકેરચંદ મદ્રાસીને ચાંદીને, તેમજ શરાફીને મોટે વેપાર ચાલે છે. દીપચંદ સુરચંદની પેઢી જાણીતી શરાફી પેઢીના માલીક ૨. સોભાગભાઈ હતા કચરાનું કુટુંબ પણ જાણીતું છે. તેમણે નાણાવટમાં આવેલું શ્રી મહાવીર સ્વામિનું સમવસરણનું દહેરૂં. બંધાવેલું છે. તેમનું કુટુંબ અત્યારે વહેચાઈ ગયું છે. પરંતુ તેમની પૈસા સંબંધી સ્થિતિ સારી છે. મેસર્સ ખીમચંદ કલ્યાણચંદ નાણાવટી જાણીતા છે. તેમણે જરીકામ બરતકામને ધધ સારી રીતે ખીલબ્ધ છે. ૨. રા. હીરાચંદ મોતીચંદ પણ જાણીતા થઈ ગયા તેઓએ દુષકાળ આહિ પ્રસંગોમાં સરકારને તેમજ બીન આસામીઓને ઘણી મદદ કરી હતી તેથી સરકારે તેમને રા. બા. નો ખીતાબ આપે Page #289 -------------------------------------------------------------------------- ________________ હતે તેઓ ધર્મના કાર્યોમાં પણ આગળ પડતે ભાગ લેતા હતા. તેઓએ શ્રાવિકા શાળાની સ્થાપના કરી હતી તે સંસ્થા તેમની વિધવા બાઈ રૂક્ષમણી ચલાવતા હતા અને તેની સાથે જૈન વનિતા વિશ્રામ પણ ચાલતું હતું રા. સા. હીરાચંદભાઈએ શાહપરના તેમજ કતારગામના દેરાસરને જર્ણોદ્ધાર કરવામાં પણ સારે ભાગ આપે હતે. આ કામમાં રા. મગનલાલ પ્રેમચંદ મારફતીયા વકીલ સારી નામના મેળવી સ્વર્ગવાસી થયા છે. પોરવાડની કમમાં શા. હેમચંદ સુખડીયાનું કુટુંબ જાણીતું છે. તેઓએ સુરતની બરફી પૅડા વિ. મિઠાઈઓ બનાવવામાં આખા મુંબઈ ઈલાકામાં સારી નામના મેળવી છે. અને તે ધંધામાં તેઓએ સારે પૈસે પેદા કીધે છે. મારવાડી કેમમાં અત્યારે શેઠ દલીચંદ વીરચંદ છે. તેઓ કતારગામના દેરાસરના મુખ્ય ટ્રસ્ટી છે. તેમજ આ કેમમાં સુરતના મોટા મોટા સેકસી પણ છે. જેમાના મુખ્ય શા. નેમચંદ નાથાભાઈ તથા શા ડાહ્યાભાઈ ધનજીભાઈ તથા શા. રાયચંદ મેતીચંદ તથા વીરચંદ હરજીવનદાસની કુ. કરીને છે. તેઓ મુંબઈમાં તેમજ સુરતમાં ચાંદી તથા સોનાને મોટા પાયા ઉપર વેપાર કરે છે. આ કામમાં એક એ ગ્રેજ્યુએટ પણ છે. તેમાં શા. અમીચંદ શેવનજી અડાજણવાલા વકીલાતનો ધંધો કરે છે. અનાજના વેપારીએમાં પણ એક બે દુકાનવાળાએ ઘણું સારું કામ કરે Page #290 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ધામાં અમીચ ંદ પેાતાના સ્વદેશી છે. અને તેમજ તેને સારી નામના મેળવી છે. પરમાર કુટુંબના મો. ધનરાજ જે. પરમાર પણ પેાતાના સાહસીક છે. દાસીમાણી કામમાં ડાકટર છગનલાલ સાને જાણીતા છે. તેઓએ અત્યારે ડાક્ટરને વધે છેડી દઈ પાવરથી હેન્ડલુમનું વણાટનું કારખાનુ ચાલુ કીધુ છે તે આપણી અસહકારી મ્યુનિસીપાલાટીના મેમ્બર હતા. તેમના ઉપર ચાઢેલા કેસમાં તેમણે અડગ શ્રદ્ધા તથા હીંમત લાયકત પુરવાર કરી છે આ કામમાં શ. છગનલાલ ચુનીલાલ ચેાસીનું કુટુબ જાણીતુ છે તે ધર્માંના કાર્ય માં આગળ પડતા ભાગ લે છે. એજ કામમાં એક ભાઈ વિલા યતથી મખમલ વણાટનું કામ શીખી પાછા ફર્યાં છે. આશા રાખીએ છીએ કે તેઓ પેાતાના જ્ઞાનને ઉપયાગ હિંદુસ્તાનની હુન્નર કળાને વિકાસ કરવામાં કરશે. બતાવી પેાતાની Page #291 -------------------------------------------------------------------------- ________________ - ઉપસંહાર જ્ઞાતિવાર કેટલાક ગૃહસ્થો તથા કુટુંબની સેવાને શકય ઉલલેખ કર્યા બાદ સુરતની સામુદાયિક સર્વદેશીય ક્ષેત્રમાં કેટલીક વ્યક્તિઓએ અનુપમ સેવા અપ, સુરતની જેમ સમાજના ઉત્કર્ષમાં અનેરો ફાળો આપે છે તેઓના મુબારક નામો અને સેવાઓની નેંધ અમે ઘણા હર્ષથી લઈએ છીએ. ૧. શ્રી જીવદયા-શેઠ સોભાગચંદદાસના નામે ઓળખાતા, જેન વીસા ઓસવાળ જ્ઞાતિના ગૃહસ્ય કે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી જીવદયાના કાર્યને અંગે જી છેડાવવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. ૨. સાહિત્યરક્ષા તથા પ્રચાર–શેઠ જેચંદ દયાચંદ જેઓએ શ્રીજેન આનંદ પુસ્તકાલયની સ્થાપના કરી હતી તેઓ સાહિત્યના અખંડ પુજારી હતા. પિતાના જીવન દરમ્યાન શ્રીજૈન આનંદ પુસ્તકાલયને સમૃદ્ધ કરવામાં અને ભેગ તેમણે આપે હતો. તેઓની સાથે તેમના સહચારી ભાઈ અમરચંદ મુલચંદની સેવાઓ પણ અનુપમ છે. તેઓએ પણ શ્રી જેનઆનંદ પુસ્તકાલયને છેલ્લા વીસ વર્ષથી મેનેજીગ ટ્રસ્ટી તરીકે સેવા આપી હતી. Page #292 -------------------------------------------------------------------------- ________________ શેઠ જીવ ચંદ સાકરચંદ કે જેએ શેઠ દેવચંદ લાલભાઇ પુસ્તક હાર ફેડદ્વારા અનેક અમૂલ્ય ગ્રંથો પ્રગટ કરી સમાજને અનહદ લાભ આપે છે એ રીતે અનુપમ સેવા બજાવી છે. શેઠ રતનચંદ ખીમચંદ કે જેઓએ હુકમ મુનિજીના ગ્રંથ સંગ્રહને સુરક્ષિત રાખે છે અને તેઓ પણ અનેક પ્રસંગમાં પિતાના જ્ઞાનને સારે લાભ સમાજને આપે છે. ૩. સંગીત વિશારદે –ા . વજાભાઈ, રા. રા.મોહનભાઈ પાનાચંદ, ૨. ૨, ચંદુલાલ ચીમનલાલ, ૨. રા. સાકરચંદ વીરચંદ, રા. રા. બાબુભાઈ રાજા વગેરેની સંગીત સેવા પૂજા, ભાવના વગેરે પ્રસંગોમાં કાયમ સમાજને મળ્યા કરે છે. ૪ સાધમિક વાત્સલ્ય-શેઠ ખીમચંદ કલ્યાણચંદ જેઓ શ્રી જૈન ભેજનશાળા, વનિતા વિશ્રામ, આયંબીલ ખાતું વગેરેની સેવા કરી શા છે. પ કેળવણ– શેઠ છેટુભાઈ ગુલાબચંદ, શેઠ મોતીચંદ ગુલાબચંદ, શેઠ નેમચંદ અભેચંદ જે. પી. વગેરે શ્રી રત્નસાગરજી જેન બેહીંગ Page #293 -------------------------------------------------------------------------- ________________ તથા સ્કુલની સેવા કરે છે અને એ રીતે કેળવણીના પચારમાં પ્રશસ્ત પ્રયત્ન કરી રહ્યા છે ૬ સર્વ દેશીય સેવા-શેઠ નવલચંદ ખીમચંદ, શેઠ બાલુભાઈ ઉત્તમચંદ, સદ્દગત શેઠ નાનચંદ કીકાભાઈ,શેઠ માણેકચંદડાહ્યાભાઈચેકસી, શેઠ ભાયચંદ નગીનભાઇ, શેઠ પાનાચંદ રૂપચંદ, શેઠ નાનુભાઈ નગીનચંદ વગેર સુરતની જૈન સમાજના ઉત્કર્ષ માં ચાલ સેવા સમર્પી રહ્યા છે. સુરત આ બધા સેવા ભાવી સંગ્રહસ્થાનું ઋણી છે તથા તેમનું સેવા ક્ષેત્ર વિસ્તૃત બને અને એથી સુરતની જૈન સમાજ દિન પ્રતિદિન અભ્યદય પામે એજ મંગલ અભિલાષા. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ પ્રકરણ ૧૩મું સુરતના હીર-વિહારનુ વર્ણન હીરવિહાર—સ્તવન (સંશેાધક–માહુનલાલ દલીચંદ દેશાઇ B. A, LL. B, Advocate) મુંબઈ || ૯૦ || મહાપાધ્યાય શ્રી ૫. નેમિસાગરગણિ ગુરૂભ્યો નમઃ | સરસતી ભગવતી ભારતીએ, સમરી સારદ માય રસ હીરવિહાર સ્તવન, વર દઉ મુઝ માય શેત્રુજ મડણુ ઋષભદેવ, અષ્ટાપદિ સ્વામી આબૂ હીરવિહાર સાર, પ્રમુ* શિરનામી. નાભિ નરેશર કુલતિàાએ, મરૂદેવી મહાર યુગલા ધર્મ નિર્વાણ્ણાએ, ત્રિભુવન જન હિતકાર પ્રથમ શય અણુગાર, પ્રથમ ભિક્ષાચર કેવલ પ્રથમ તીર્થંકર પ્રથમ, ધમ પ્રકાશક નિઅેલ. સા સર્યા શેત્રુ ંજગિરિ, અષ્ટપત્તિ સિદ્ધ આબૂ હીર(વહારે મૂરતિ, મહિમા સુપ્રસિદ્ધ. ધ્યાઉ શ્રીનવકાર મંત્ર, શત્રુંજગિરિ યાત્ર ધ્રુવ આરહા વીતરાગ, નિર્મલ કરી ગાત્ર મહિમાવંત એ ત્રિણિ તીર્થં ચથા હીરવિહાર હીરવિજયસૂરી સએ, વયર સમ અવતાર. : Page #295 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ વસ્તુ વિમલગિરિયર વિમલગિરિવર રિસહ જિષ્ણુ દેવ સમવસરણુ દેવહિ' મિલી, રચિ વાર પૂરવ નવાણું અષ્ટાપદ્ધિ સિખ વતી, નામમત્રનિશ દિવસ આફ્ આમ્રૂ હીવિહાર પ્રતિ, મૂરતિ સુંદર સાર સરસતી માત પસાઉલે, થુસિ' હીવિહાર.૮ ઠવણી ૧૧ હીર વિહાર તીર્થં ભલું એ, પાટણ નયર મઝારિ તે રાજનગર વલી પાદુકાએ, ખંભ નયરિ સુવિશાલ તે ૯ સુરત નયર સેહામણું એ, જિહાં સબંધ છે સુવિચારતા જિન ગુરૂ આણુ શિરે ધરે એ, સમકિત રયણુ ભડાર તા ૧૦ શીલે થુલભદ્ર જાણીએ એ, બુદ્ધિએ અભયકુમાર તા લબ્ધિએ ગાતમ અવતાએ, રૂપે... દેવ કુમાર તે વાચક નૈમિસાગર વરૂ એ, તેહ તો ઉપદેશ તે હીરવિહાર મડાવીએ, સધ મનિ હ વિશેષ તા ૧૨ નિજામપુરે પૂરવ દિશે' એ, દિનકર જિહાં ઊગત તે વિત્ત વાવે વ્યવહારીઆએ, આણી હર્ષ મહુત તા ૧૩ સંવત સાલ યહાંતરે એ(૧૯૭૩), પાસ માસ સુવિચાર તે વદિ પંચમી સ્ક્રિન નિર્મલા એ, શુભ વેલા ગુરૂવાર તા ૧૪ પતિ લાભ સાગર વરૂએ, અભિનવા ધના અણુગાર તે કરીએ પ્રતિષ્ઠા નામ દીએ, સુંદર હીવિહાર' તા ૧૫ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ઠવણી હીર વિહાર મનેાહર દીસે, પેખત સુર નરનાં મમ હીંસઈ અમર ભવન સમ જાણીએ એ. ૧૬ ચતુર પણે વતી ચઉક નીપાઇ. દેખી ભવિજન હજ થાઈ રાણપુરની માંડણીએ. ૧૭ કારીગર તિહાં કામ ચલાવે, ચરસએ વેદિકા સુહાવે પાટ્ટુ પીઠિકા જિન તણી એ. ૧૮ ગુજીવંત ગજષ (૨) અઇઠા નિશદિન, કારણી કામની પાઇ એક નિ ૧૯ થંભ સાગ સીસમતણુાએ. જાલી અતિ સુકુમાલી સૌડુ, સુંદર મદલ પેખત મન માહે ગેટ કલશ કનક તણાએ. ૨૦ શિખરે દડ ધ્વજા અતિ લહેકે, સુ ંદર કુસુમ ગધ અતિ મહેક ચિત્રામણ સેઢામાં એ. ૨૧ નવ ગેામટ નવ નિધિ સુખકાર, નલની ગુલામ સમ હીવિહાર તીર્થ મહિમા અતિ ઘણુા એ. ર ઢાલ ફાગની પારખી લાલા સુત્ત ભલે, ગાવિંદ પરિખ સુજાણ વિત્ત વાવે હર્ષે કરી, જિનવરની વહે આણુ. સાહ સેમજીનેા સુત ભલેા, શુભ નામે વસ્તુપાલ હીર જેસિંગની પાદુકા, થાપના હુઇ સુવિશાલ ૨૩ ૨૪ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સંવત સોલપચોતેર (૧૯૭૫) વૈશાખ માસ સુવિચાર અષ્ટમી દિન ઉજલ ભલે, શુભ વેલા રવિવાર વાચક માંહિ શિરોમણિ, રત્નચંદ્ર વિઝાય કરિઅ પ્રતિષ્ઠા અતિમલી, સંઘ મનિ આણંદ થાય ૨૬ સા નવ વિત વાવ, ઉલટ આ અંગે પાદુકા ત્રિણ વાચક તણી, થાપના હુઈ મનરંગે ૨૭ સંવત સેલ છડુત્તરે (૧૬૭૬, પિસમાસ સુપ્રસિદ્ધ નિમ દિન રિલિઆમણ, હુઈ એ પ્રતિષ્ઠા સિદ્ધિ ૨૮ દેસી ભીમ હર્ષે કરી, ધન ખરચે મનરંગે દેઈ મૂરતિ એક પાદુકા, થાપના હુઈ એ સુચંગ ૨૯ સંવત સેલ છડુતરે (૧૯૭૬) જેઠ સુદિ એથે ગુરૂવાર કરી પ્રતિષ્ઠા હર્ષસ્પેમૂરતિ ત્રિણિ ઉદાર ૩૦ હીરવિહારે હસ્યું, ઉલટ આણ અંગે ધન તે શ્રાવક શ્રાવિકા, વિર વાવે મનરંગે સુવિહિત તપગચ્છનાયકા, દાયક શિવપદ સાર એ તીર્થ મહિમા ઘણે, નિતુ વંદે નરનારિ તીર્થ નિંદા જે કરે કુમતિ શિરોમણિ જાણે હીરવિહાર ઉથાપયે, ભમયે ખ્યા(આ)રે ખાણિ ૩૩ ઢાલ માહંતડેની ત્રણ ચઉવીસી પ્રણમર્યું એ, માલંત બિહુત્તર જિનવરદેવ વીર પટધર ગાય ગામસ્યું એક માત્ર સુરનર કરે તસ સેવા સુણો સુંદ(રિ) સુરનર કરે, તસ સેવ ૩૪ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ સાગર નામે જિન હુઆ એ માટે અતીત ચઉવીસી જાણિ સુણે વર્તમાન કાલેં હુઆએ, મા. શ્રીગુરૂ ચતુર સુજાણિ સુણે૩૫ તપગચ્છનાયક ગુણનિલે એ મા. લક્ષમીસાગર સૂરી સુણે જગ મહિમા અતિ દીપતે એ માટે સેવા કરે અમદ સુણે. ૩૬ સાયર૫રે ગંભીર છે એ, મા. સામ્યવદન જિનચંદ સુણે. તપ તે જે દિનકર સામે એ, મા. કનકવણું સુખકંદ સુણે, ૩૭ તસ પટે શુભમતિ આગલો એ, મા. સુમતિસાધુ સૂરીશ સુ. તાસ સીમ મતિએ નિમલ એ, મા. હેમવિમલ ગુરૂઈશ, સુણે ૩૮ તાસ પટે જગ ઉદ્ધર્યો એ, મા આણંદવિમલ સુરિરાય સુણો ઊપજે આણંદ નામથી એ, મા. મનવંછિત સુખ થાય, સુણે. ૩૯ શિથિલાચાર નિવારી એ, મા. આદર્યો શુદ્ધ, આચાર, સુણે. જિનશાસન દીપાવી9 એ, મા ધન ધન એ અણગાર, સુણે. ૪૦ તાસ પટ્ટધર સુરતરૂ એ, મા. ગોયમ સમ અવતાર, સુણે. શ્રી વિજયદાન સૂરી સારૂ એ, મા. જિનશાસન શણગારા, સુ . ૪૧ તાસ સીસ જગ સુખકરૂ એ, મા. હીરવિજય સૂરિરાજ સુણે. દીલિપતિ પતિઓધીએ એ, મા એવી કરે સુરરાય સુણે. ૪૨ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પસ કસી પુસ્તક તણી એ, મા. માસીએ અમારિ સુણે. જીજીએ જગહ મુંકાવીઓ એ, મા. કીષા પર ઉપગાર, સુણે. ૪૩ શેત્રુજ મુગતે સાર. ૪૩ વિતપાઠાંતર હીર સીસ સાંહા કરૂં એ, મા. શ્રીવિજયસેન સૂરીશ સુણે. બિરૂદ “સવાઈ' સાહે' એ, મા. પરે સયલ જગીસ, - સુણ. ૪૪ તાસ પટ્ટોધર ગુણ નિલે એ, મા. શ્રી વિજયદેવ સૂરાંદ સુણો, શીલ સરવ ગુણે આગલે એ, મા. ઊગી અભિનવ ચંદ સુણ. ૪૫ સાગર ગાજે તુમ્ભથી એ, મા, ધર્મ કલોલની વેલિ, સુણે. સમક્તિ રણ સુધું દીએ એ, મા. દિન દિન હુઈ રંગરેલિ, સુણે ૪૬ તું ગુણસાગર ગાજતા એ, મા. મહઅલિ માંહિ પ્રસિદ્ધ, સુણે, સુવિહિત શિરમુકુટ મણ એ, મા. આપે નિર્મલ બુદ્ધિ, સુણે. ૪૭ વાણું અમૃત રસ વરસતે એ, મા. દેશના દિએ જિમ વીર સુણે. સકલ કલાગુણ આગ એ, મા. સાયરપર ગંભીર, સુણે. ૪૮ ( હાલ પ્રણમ્ તું મ સિમંધરજ મૂરતિ ગષણ નિણંદની ૨, સેહે હરિ વિહાર હીર જેસંગની પાદુકા રે, ભાવજનને હિતકાર ભજે ભવિ ભાવે હીરવિહાર ૪૯ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ નામ મંત્ર નિશાદિને જ પર, એ જયજયકાર અતંકણી ભજે ૫૦ વીર તણી પરં તપ તપોરે, શીલે જબુમાર વૈરાગ્યે ગુરૂ રાજ રે, ધન ધન એ અણગાર. ભજો ૫૦ વાચકચકચૂડામણિરે, વિદ્યાસાગર ઉવજઝાય તેહ તણી તિહાં પાદુકા ૨, પ્રણામે સુર નર રાય, ભજે. ૫૧ તાસ સીસ ગુણ ગાજતે રે, ધર્મસાગર ઉવઝાય વાદિ ગજ ઘટ કેશરી રે, આણ વહે જિનરાય ભજે. ૫૨ તાસ સસ સહાકર રે, લબ્ધિસાગર વિઝાય તેહ તણી તિહાં પાદુકા રે, ભવિ મનિ આણંદ થાય. ભજે. પ૩ તાસ સીસ ગુણે આગલે રે, નેમિસાગર ઉવઝાય તેહ તણી છે પાદુકા રે, દર્શન શિવસુખ થાય ભજે. ૫૪ સુહ ગુરૂ આણુ શિરે ધરી રે, રાખી તપગચ્છ મામ જિનશાસન દીપાવી રે, સાથે આતમ કામ. ભજે ૫૬ મુરતિ સાતે સહામણી રે, શ્રી તપગચ્છ સૂરીશ વાચક કેરી પાદુકા છે, યાર નામ નિશિદીશ. ભજે પદ એ પરિવાર અનુક્રમે રે, જે સમજે નરનારિ લફિલ્મ રમે નિતુ તે ઘરે રે, હઈ જ્યકાર ભજે ૫૭ શ્રીસંઘતિહાં ઉત્સવ કરે છે, કલ્યાણક દિન સાર નાટિક પૂજા ભાવઠુ રે, આણી હર્ષ અપાર, ભજે ૫૮ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર હીર વિહાર જ નીપરે, જેહવું અમર વિમાન સાહ અમરસીને ઉદ્યમ ઘણેરે, ધન જીવ્યું પરમાણ | ભજે. ૫૯ સંવત સોલ છતરે (૧૯૭૬) રે જયેઠ શુદિ પૂનિમ સાર જિહાં લગે શશિ રવિ તપે છે, સ્તવન તપ ચિરકાલ - ભજે. ૬૦ કલશ શ્રી ઋષભ જિનવર ભવિક સુખકર, હીર વિહારે સુખ કરૂ શ્રી સૂર(ત) મંડણ દુરિત ખંડણ, નમ પાસ જિસરૂ વિજય વાજપે વિજયવંતા, વિજયદેવ સૂરી સરૂ તાસ પસાએ સ્તવન રચિ9, ધર્મદાસ સુડું કરૂ. ૬૧ ભજો રે ભવિ ભાવે હીર વિહાર | ઇતિ શ્રી જિનરાજ સ્તવન સંપૂર્ણમ | - - મુદ્રા-શા, ફકીરચંદ મગનલાલ બદામી, મુદ્રણાલયઃ-ધી “જૈન વિજયાનંદ” પી. પ્રેસ, કણપીઠ બજાર-સુરત, Page #302 -------------------------------------------------------------------------- ________________ - પ્રકરણ ૧૪ મું : . સુરત નગર વર્ણન. સં. ૧૮૭૭માં સુરતના જે પોરબંદરમાં રહેલા તપાગચ્છના ભટ્ટારક વિજયજિતેંદ્રસૂરિને સુરત પધારવા નિમિત્તે એક વિજ્ઞપ્તિ પત્ર મોકલેલું તેમાં સુરત નગરનું વર્ણન તૂટીફટી બારોટશાહી હિંદી-રાજસ્થાની ભાષામાં મૂકેલું છે તે અન્ન ઉતાર્યું છે–આ કવિબહાર દીપવિજયજીએ . ૧૮૭૭માં કરેલ સૂરતની ગજલનું પ્રથમ સ્વરૂપ છે. સરસત-પદ પ્રણમું સદા, પ્રણમું ગુરૂ કે પાય ગજલ સૂરતિકી ગાઉંગા, શ્રી ગુરૂદેવ-સહાય. અથ ગજલ સૂરત સર સુથાનક, બિંદર પિતા દાનાક અલકા ભૂમિ પેડ આઇક, કેટ કેટસેં પડ ખાઈક. પૂરે લેકસે પૂરક, અમર વાસ ઘૂરક સભા દેત હૈ કમઠાન, અટ્ટા પહચતી અસમાન લે છોક ગેહાક, માનું સરદકે મહાક. તાપી નિગ્નગા પાસક, સુરજ પૂત્રકા શાસક નદીયાં નાથસેં પોહચીક, તીરથ આપસે સેહચીક જિનમેં જ્યાહાજ બહેતરે, રહતે નાંગર તેહ. જેસે નામકે નીસાન, તેમેં વવા ટૂંકી વાન વાડી વાગ વન ઉદ્યાન, ચૈત્ર રથ કે અસુમાંન. Page #303 -------------------------------------------------------------------------- ________________ રબતી ફહરે ધજાક, માનું દોલતી મઝા હાઇસ પૂબ દરવાજા, નિત પ્રત વાજતે વાનક ઘનને વાજતી ઘંટાક, માનું મેઘકી ગડડાક દિલ નાલ ગોલા સાજ, અદલ અંગરેજકા જહાં રાજ. ૭ હામી હિકમતી સબાવ મા ઝર ગૂમને હાથીક, માનું છું ગજ સાથીક સા સાઝ 4 સમેત, અબલખ નિલમેં કુખેત. વાઝ જોતરે બહુમૂલ, સરખા રૂપ હૈ રામતુલ પંકતિ થકી ભલજાન, દેખત દેવકે વિમાન. સધી સઈકડું સુખ પાલ, વહુલું ઘમકતી ઘંટાલ વસતી પૂરતી વસતી, લચ્છી પૂરસેં લતીક. વસતે લોક વડ બખતા, ખાવે માલ ભી તતાક લાખું માલ કે વ્યાપાર, કરતે આવતે આ ગપાર. નાટારંજ કે જહાં ખ્યાલ, દુનીયાં દેખતાં ખુસીયાલ પર ખૂબ ખૂબ પિસાક, મરદો મહેરીયાં થી પાક. ૧૨ મોતી માંણિક લહે લંબ, દાતા લેક હૈ નહાં સુંબ ધનવંત લેક હે પરમી, કરતે આપસે નરમીક. ૧૩ અરે વહુ હું અઢાર, કહેતાં પાઈયે નહીં પાર અસીપ્યાર હે ચહટાક, પંકતી રાજતી હટ્ટાક. ૧૪ અછી અઢાર હે ટેપી, રિદ્ધ સોદાગરૂ પીક કેવા હું કતેક, અગેરેજ આદિ દે એતેક. ૧૫ બિલંદા ખૂબ હું વ્યાપાર,જિન કે જિનકે નહીં પાર Page #304 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ઐસી આપકી મન રીઝ, બધા બંદરાં તજવીજ. ૧૬ જંગી બિંદર કંસાક, જોઈયેં જાય કે જેસાક | (કોરો ભાગ છે.) અéઆ નામસે એસાક, બિંદર બાંધીયા તેંચાક. વસ લેાક બહાત આગેવાન, એરભી રહત હું ભાગ્યવાન. ૧૯ ફણગી એર ફરાસીસ, ટોપી અઢાર કહે ઈસ પારસી લેકકા હૈ પૂર, સઘલે વિણજમે ભરપૂર. ૨૦ દેવકર માનતે હૈ આગ, તાપી માતકૂ પાયે લાગ અપને ધર્મમેં રાતેક, ખટયા મ લ ભી ખાતેક. ૨૧ યુગલ એક અરમાંનીક, ચાવા મુગલ હૈ ચિલબીક નાગર લેક હું નવરંગ, ક્ષત્રી લોક હૈં ઉનંગ. ૨૨ કાયથ લેક હે કુલસુદ્ધ, જિનકી બાત હૈ બલ બુદ્ધ મયે બ્રાહ્મણ કી જાત, નુખતે પાઈયે સબ નાત. ૨૩, સઈદ શેખ હું પઠાન, મે ટી જાત મૂશલમાન હરા લેક હું વિખ્યાત, જનકી દેઈ હું જ સ્માત. ૨૪ હિ૬ લેક બહેતરેક, વિધિ વિધિ વાનસે વસતેક અપનેં ધર્મકા આચાર, પાલેં બહુત કરિકે યાર. ૨૫ પહચી ગગન લે અટ્ટાક, માન સરદકી ઘટાક પૂરા પચવીસ હૈ પૂરાર માનું નગરમેં –રાક. ૨૬ શાંતિ શાંતિ કે જહાં લેક, દુઃખ ભય દંડ ભી નહી સોક. મરદો મહેરીયાં મહબૂબ, એકા એકએં ખૂબ. . ૨૭ આસિક વાક છે એ તક, દાની દાન ભી દે તેક, Page #305 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વિકે કે નવનવા ખ્યાલ, દેખે તરૂણ મૂઢ, બાલ. ૨૮ પક જન કહત હે કથાક, હડહુડ લેક સુનિ હસતાક ગુજરી ખૂબ ભરાયે ગંગ, વિકતે માલ નવ નવ રંગ ૨૯ મિલતા નવ નવા મેવાક, લાખ લેક છે તે વાક ચિત કર ચાહી જે ચીજ, મિલે સબ મલસેં મનરીઝ ૩૦ ઘાપીપુરા વડા વિખ્યાત, મિજલસ લકકી મહિલાત સબકી સહરકા હૈ નર, ભરીયા લેકર્સે ભરપૂર. ૩૧ ઓસવાલ લેકકા અડ્ડા ધતું બનાવતે બડ઼ાક પીવે ભંગ હી રસરંગ, પરખે જુહર ભી મન ચંગ ૩ શ્રાવક લેકકી સભાક, દેતે દાન નહીં લેભાક જહાં જેનકા પ્રાસાદ, પૂજા હોત મંગલનાદ ૩૩ શ્રીમત દેવ છે ધર્મનાથ, સાચા શિવપૂરીકા સાથ સૂરજમંડણું હે પાસ, ફેલ્યા જગતમેં જ સવાસ ૩૪ સએસર દેહરા હૈ ખાસ, ઉપર રહત ગેડી પાસ ૪ આલય સાધુકે આ છે(?)ક, રચના ખૂબ હે ચેક યતી જઇનકે જાલમ, આદર દેત હે આલમ ૩૫ સૂધ આપકે વ્યવહાર. સંવેગી સાધુ કે સિણગાર તીરથ હું અસની કુમાર, મજન કરતે હે નરનાર ૩૬ મિલતે રાત દિન મેલાક, ખુબખત લેક હું ખેલાક રણવ લોક ડે વિખ્યાન. રહતે રામ કું દિનરાત ૩૭ મંદિર ખૂબ કે ય ચાર, ટોં કૃષ્ણ કે કુમાર અનધન આદિ દે અશુપાર, ભકિત કરતે હે નરનાર ૩૮ Page #306 -------------------------------------------------------------------------- ________________ 139 હનુમાંન એક હૈ હઠીલાક, મિલે, જહાં મેદની માલાક અસ્થલ ખંધ કે અથાગ, ખસતે ખડખડે વરાગ સાપી બહુત સંન્યાસીક, મડે ઢાય મંઢવાસીક દરગા એક હૈ દરીઆવ, છે લાકડી જિહાં માવ પરચા લાકકા `ક, ચિંતા ચિતકી ચૂરૈક દિલકે ખૂબ હૈ' દરબેસ, રહતે આપકે રખેસ ૧ ૪૨ દરસન ષટ હું જહાં સાર, અછા જઈનકા અધિકાર વસી ખેડુત હૈ વિસ્તાર. ભાષા એટલ ડે' ‘આઆ ચાર’ બંદર અવર હૈ મેહતાક, સૂરત બંદરાં સુખ નાક. સૂરત નગર હૈ સુથાંન, હેાત કયા કીજીયે ખખાંન જિને રૂખીયા નહીં જાય, તિનકા જનમભી અહિલાય, ૪૩ ઇતિ સુરત નગર વર્ણન. દીપવિજયકૃત સુરતની ગજ્જલ. રખ્યા સ ́વત ૧૮૭૭ (સ'પાદક તત્રી જૈનયુગ) · કવિ બહાદુર' એ નામથી પાતાને એાળખાવતા દીપવિજય મુનિ વિક્રમ ૧૯ મી સદીમાં થઈ ગયા છે તેની ગૂ. ભાષામાં અનેક કૃતિએ નામે સાહમકુલ પદ્માવતી આહિ છે કે જેની વિગત હવે પછી છપાનાર અમારા ગ્રંથ નાચે જૈન ગુર્જર કવિઓ ભાગ ત્રીજો બહાર પડશે તેમાં આવશે. આ કવિના સમય પહેલાં મુસલમાન રાજ્ય ગુજશતમાં ઘણી સદીઓ થયાં હાવાથી પીયન શબ્દ ગુજરાતી Page #307 -------------------------------------------------------------------------- ________________ ભાષામાં ખૂબ પ્રવેશ પામ્યા હતા અને પસીયન ભાષાના ખાસ જાણકાર હિન્દુઓમાં પણ મુનશીઓ અને મુસદીઓ તરીકે કાર્ય કરી ગયા હતા. કેટલાક હિન્દુઓએ પસીયન ભાષામાં છે પણ-કૃતિઓ પણ રચેલ છે. કવિના સમયમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની બહાદુરનું રાજ્ય પણ ગુજરાત પર શરૂ થયું હતું. આ કવિએ ગુજરાતી ભાષામાં પસીયન (૧૬) શબ્દોને સેળભેળ કરી એક વિચિત્ર જાતની “ગઝલ” કરી છે, અને તે એક સૂરત પર નહિ પણ બીજા શહેર નામે ખંભાત, જંબુસર, ઉદેપુર પર પણ બતાવી છે. પ્રાસ લાવવા ગમે તે અક્ષરે ગમે તેમ મેળવી દીધા છે. આ સુરતની ગઝલમાં પહેલે (હે છે ને વચમાં ત્રણ હા છે અને છેલ્લે છપ્પય છે. ૭૮ કડી ગઝલમાં કુલ ૮૩ ગાથા છે. રશ્મા સંવત ૧૮૭૭ માગશર સુદ જ છે. આ લખવાનો હેતુ કવિ જણાવે છે કે સુરત શહેર સુંદર અને વેપારનું મથક હોવાથી હું જેવા આવ્યું અને કચ્છપતિ આચાર્યશ્રીને વિજ્ઞપ્તિ લેખ-ચિત્રલેખ મોકલવામાં આવે છે તે પ્રમાણે આ ચિત્રલેખ લખી મેકલવા માટે આ ગઝલ મેં બનાવી. આ કવિના પિતાના સ્વહસ્તાક્ષરમાં રમ્યા પછી એથે દહાડે લખેલી ૧૩ પંક્તિવાળું એક એમ પાંચ પાનાની પ્રત કે જે વિજયધર્મ સૂરિ પાસે હતી તે ઉપરથી આ ઉતારી છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૧૯ વિક્રમ સં. ૧૬ (સે) માં સુરત નામની ગણિકાના નામ પરથી તેના પરની પાતસાહની મહેર થતાં સુરત શહેર વસ્યું. ગેપીશા નામના સાહુકારે ગોપીપુર વસાવ્યું અને ગોપી નામનું તળાવ તેમજ વાવ પત્થરબંધ બંધાવ્યાં (તે) ગોપીદાસે સુરજમંડન શ્રી પાર્શ્વનાથની સ્થાપના કરી. પાતશાહે તાપી નદી) પર મોટે કીલે બંધાવ્યું. તેને પાયે ઉંડે કરી અને સીસું ભરી મેટા બુરજ કરાવ્યાં. કટને ફરતી ખાઈ કરાવી ને કિલામાં જાલ ગળા–તોપ ગોળાને સાજ રાખ્યો કે જે એવા હતા કે તેને છોડતાં જબર અવાજ થતા હતા. અહીં દિલ્લીના પાતશાહે તે હિલે બનાવ્યો ને ત્યાંથી મોટા સૂબા-ખાન આવતા. કિલાને બાર દરવાજા હતા. એ નીકા–સુંદર સુરત શહેર પર તાપી માતાની મહેર હતી. તાપી નદીમાં બે વખત વેળ ચઢતી હતી, ને તેમાં હેડી-ફતે મારી ચાલતી હતી. તે હેહીઓના પ્રકારનાં જુદાં જુદાં નામ આપ્યા છે તે જાણવાં જેવાં છે. દરિયા મહેલ હતે. લાખ રૂપી અને માલ સફરી જહાજમાં આવતું. ૭૨ જાતનાં કરિયાણાને વેપાર વેપારીઓ કરતા હતા. કુરજામાં માલ આવતા તે પર દાણ લેવામાં આવતું. આ વખતે નવાબ નસિરૂદીન ખાન હતું અને તે પોતાની સ્વારી કાઢતે ત્યારે સારા ગજરાજ ઝુલતા અને કાબુલી કનજી કચછના ઘડાઓ તેમાં ચાલતા હતા. વળી Page #309 -------------------------------------------------------------------------- ________________ બક્ષી તરીકે બહારતેગ અને કાજી તરીકે મમદ હસન હતા અને તેઓ કંપની બહાદુરના હુકમથી હકમી ચલાવતા હતા તે બહાદુર કંપનીને સરદાર મિસ્તર વાન સાહેબ હતા. અને સુરત પરગણાના અધિકારવાળે કિલેદાર કોલેસન (નામ સાહેબ) હતે નગરશેઠ લખમીદાસ નામને હતું કે જેની પ્રભા શહેરમાં પડતી હતી, ઈમાની મિરજ્યાં, કાયદો જાણતા પિરોજશાહ, બુદ્ધિશાળી સણવી નામે નાજરશાહ અને મહેતા વલભ અને ગિરધરલાલ બંને પુણ્યશાલી હતા. શાસ્ત્રી તરીકે આણંદરામ, મોટા મકાનવાળા બાબા હમારે નામના હતા. હવે શહેરના શાહુકારોમાં અગણિત લક્ષમીવાળા તરવારી નામની અટકના આતમારામ ભૂખણ નામના ભણશાલી હતા કે જેમનું પુણ્ય ઘણું હતું, નવલાખ લક્ષ્મી હતી. બીજા નામે લાલી બિરહ ચુનીલાલ લક્ષમીવાન હતા, કલાશાહ, શ્રીપત્ત એ નામના શ્રીમંત ઉપરાંત ક્ષત્રી જાતના ફૂલાચંદ, મોટરમલ, જેયતાદાસ અને માધદાસ હતા. મારવાડી શાહુકાર સુવિલાસી અને મોટી પેઢીએ રાખી લાખની હુંડી લખનારા અને ગુંડી પાઘડી બાંધનારા–એવા ઘણા શાહુકાર હતા. તેથી કેટલાંનાં વર્ણન કરું? ગુજરીમાં જે ચીજ મલતી હતી તેનું વર્ણન કરું છું. ગુજરી કિલા પાસેના મેદાનમાં ભરાતી. ત્યાં મશરૂ, હિમ, Page #310 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ કિનખાબ, જરબાબ દોશી વેચતા હતા. છાયલ, છિંટ રોકડ લઈ આપતા, કાપડ બંગાલી સરજ્ઞા, બિલાતી, ચીન મધરાજી નગરી સોરઠી નવનવ જાતનાં પટકૂલ વેચાતાં દલાલ કજીયા મટાવતા. છેતી-કિરમજી કેરા, કુટા કસબવાળા, મશરૂ, મિસ ઝરડો [2] રંગીન વસ્ત્ર શોભતાં. પાઘડી બાંધી વેચતા, સાડી સાલ દુશાલા લહેરીલાલાઓ ખરીદતા. ઘણી જાતના એક હતા. એક પાસ મુગલીસરા કે જ્યાં મુગલી લેકો રહેતા, બીજી બાજૂ ચિનાઈ માલની દુકાને, પટવા–રેશમ વેચનારનાં મકાન હતાં. ઘણું હજવાઈ (f) બેસી સુંદર માલ બતાવતા. નવ નવી ચીજો મળતી તેમાં કેટલી જોઈએ. ' ફરીને નાણાવટમાં આવ્યા પછી કેલા પીઠમાં જવાનું મન થાય છે. જ્યાં ભાત ભાતના મેવા, લાલાલેક લેતા. કમરખ, કમરખાં, ખિરની ક્રિસમસ સ્વાદ આપે તેવા હતા. સીતા નામનાં ફળ-સીતાફળ, જાંબુ, ફનસ, નારંગી, દાડમ, ફાલસા, અન્નાસકની સુંદર મધુરી વાસ આવતી હતી. શેરડી, અંબા (?) એમ અનેક ભાતનું શી રીતે વરશાય? ઘણા તંબેલી પાનની ચાળી લઈ બેસતા, અત્તરદાર સરેયા થોકબંધ રહેતા. ઘણુ કદઈએ સારે માલ-બહુ જાતનાં પકવાન કરી બેસતા. સૂરત શહેરની એ “ગાત (ઋારી ચીજ) જુદી જુદી જાતની બરણી હતી ગોખ પાટયા 8) ચકલાવાળા ગોપીપુરામાં મહેલ-મોટાં મકાન હતાં, Page #311 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ મા રહેતો કે જ્યાં બુજરગ-વૃદ્ધ લકે કહે છે કે ગોપીશાહ રહેતે હતે તેના નામનું બજાર હતું ને ત્યાં આખી દુનિયાને વેપાર ચાલતા. સં. ૧૯૭૯માં સેનસૂરિ (વિજયસેન સૂરિ)ના (હસ્તથી) પીદાસે સુરજમંડન પાર્શ્વનાથ સ્થાપ્યા. ઝવેરી લેક મેજ કરતા અને બીજી કંઈપણ શોધ વાતમાં ન પડતાં હીરા નંગ પાંચ જાતનાં મોતી પરખતા હતા. પન્ના પીરેજા લાલ લઈને દલાલ ફરતા સર્વે પિતાપિતાને ધર્મ પાળી પિતાનાં ષટકર્મ સાધતાકોઈ વેદપાઠી. ઠાઠવાળી ભાષાના રચનાર, જેતીષી, નિમિત્તિયા, છંદ પઢનાર. વાદ કરનાર વાદી, ફૂલ લઈ ફરતા માલી, ફૂલ મૂલ દઈલેનાર લેગીએ, ભાંગ ઘૂંટનાર ભંગી, અમલ લેનારા રંગી અમલીએ (અફીણના અમલવાળા), કંસારા, ઘાટ ઘડનાર સોનીએ, ગુંડા, મરજી પ્રમાણે સીવનારા દરજી, નંગને જડનારા જડિયા, ચૂડા કરનારા તારા, ચૂડીઓ પહેરનારી સ્ત્રીઓ એમ ચોરાસી બજારમાં જુદા જુદા વેપાર વાણી આઓ કરતા હતા. વળી બહુ પારસી લેક હતા તે રોકડા દમડા લઈ વેપાર કરતા. આમ સર્વક સુખીઆ હતા. કઈ વાતનું દુખ નહિ હતું, અંગ્રેજી રાજ્યમાં શહેરના લોકને સર્વ સુખની સામગ્રી હતી. શહેરમાં ઘણાં કમઠાંન? ઝરૂખા, અને ઉંચી ચાંદની વાળી હવેલીએ હતી કે જેના ગોખમાં નરનારીઓ બેસતા. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ દેવાલમાં અંબા બહુચરા માતાજીનાં સ્થાને. કે જેને લોક સન્માનતા, વિષ્ણુ ને શિવના પ્રાસાદ કે જ્યાં ઘેરા નાદો થતા જેનેનાં દહેરામાં સુરતમંડન પાર્શ્વનાથનું ખાસ ડેવલ, શંખેશ્વર (પાશ્વ) નું ઊબવાડીમાં, ગોડ પાન, શાંતિનાથ, આદિનાથનું, મહાવીરનું, ચિંતામણિ પાર્શ્વનાથ એમ ૭ર દેવલ હતાં. વિજયદેવ (સૂરિ)નું આલય (ઉપાશ્રય) ઉચ ગોખને માળવાળું હતું. વિજયાનંદ (સૂરિ)નું આલય ઉપરાંત સાગર ગચછને, ખરતર ગચ્છને, અંચલ અને, પામચંદ, કમલ શાખા, કલશ શાખા, કત (પુરા) શાખા, આગમગ૭, પૂનમી આગ, લંકાગછ એમ સહુ સહુ ગ૭નાં સ્થાન હતા. ચોરાસીગચ્છના પોતપોતાના ગરૂછવાની હતા. સંવેગી સાધુઓ નિરૂપાધિક પણે આગમ વાંચતા, ને તાત્વિક ગ્રંશે પઢતા. દિગંબરોનાં સાત દેવલ હતાં. આમ જૈન ધર્મ) વિખ્યાત હતે. હવે પુરાઓ વર્ણવે છે. ગોપીપુરા, સાહપુરા, હરિપુરા, રૂઘનાથપુરા, મહિધરપુરા, મહેઝર (1) પુરા, રામપુરા, મછરપુરા, બેગમપુરા, સલાતપુરા, સગરામપુરા, રૂસ્તમપુરા સુલતાનપુરા, રૂદરપુરા, નાનપુર, નવાપુરા, સઈયદપુરા, એમ અઢાર પુશ છે. - બાગ વન આરામમાં માજી વિશ્રામ લેતા. કૂલથી મહમહતા. હરીયાલી ભૂમિ હતી. બાગમાં ફરતા કારંજ (f). Page #313 -------------------------------------------------------------------------- ________________ r ઉંચા ઉડતા, ખ્યાલીએ શેતરંજ ખેલતા. ફિગી લાકના ક્રમઠાનમાં રાગ તાન થતાં. શહેરમાં અઢારે વર્ણ હતી. સુરત સુંદર શહેર હતુ. તે તેનાપર પ્રભુની મહેર હતી. નવલાખ (!) ઘરા હતાં ને રાજ કુંપનીનું હતુ. જેમ દેખ્યું તેમ વર્ણન કર્યુ છે. કે તપગચ્છભાનું! (આચાર્ય) અહી' કૃપા કરી શહેરને પેાતાનું જાણી આવે. પેાતાનેા માની અહી પૂજયજી ! ચામાસું કરવા આવે. સ. ૧૮૭૭ માગશર માસની (સુદ) ખીજને દિને દ્વીપ કવિરાજે શહેરમાં સમ્રાટ એવા સૂરતનુ વર્ણન કર્યું છે. જેવુ દેખ્યુ. તેવું લખી ચિત્રલેખદીપવિજયે ગ— પતિને માલ્યા. તથી. શ્રી ગુરૂપ્રેમ પ્રતાપચે ઉત્પતિ ઉપાઇ અવલ વરનું સુરત સેહેરકી અભિનવ ખુબ ગજલ, અથ ગજલ, સારઇ ચરન ચિતલાઈક બુદ્ધિ શ્વેત મહુમાઈક્ ગજલ ખુબ અનુસર તુકૢ સૂરત સેહેરકું ખરવ્રુક્ સૂરત સેહેર સુચાનાક઼ દિર દીગતા દાનાક્ ભાણું ક્રિસેં ઉતપત, સુઈિ ગુનિજના ઈકચિત્ત સવંત સાહ વિક્રમરાજ, સુરત નામ ગણુકાસાજ, તાપર પાતસાહકી મેઢેર, તાને વસ્યા સૂરત સેહેર. ક્રિક ગાપિસા સહુકાર, ગોપીપુરા વાસ્યા સાર Page #314 -------------------------------------------------------------------------- ________________ પ ચેપી નામ સરવર વાવ, પથ્થર કેલખધી સાવ. સૂરજમડેલા શ્રી પાસ, થાપન ક્રિયા ગેપીદાસ તાપે ાંસી પતસાહુ, કિલ્લા કીન વડઉચ્છાંડુ, જિલ્લા ખૂમ હૈઉં ચાક સીસાગારસે સિચાક ગાડાં વટ્ટસે ચેાડાક ઉચા બુરજ ડે' મૈાઢાક. અલકા ભુમ ગ્રંથ આઇક ક્રિને કાટ સે ખાઇક્ર કિલ્લે નાલ ગેલા સાજ, સખરે હાત હું અવાજ. છુરજે તાલકી પાંતાંક, નિરખણુ હાત હૈ ખાતાક નવગજ ખારગજકે માન, માનુ જોગણીકા ધ્યાન. ઘણું ખાજતી ઘંટાક માતુ મૈક ગડડાક કિલ્લે ક્રિત ખાઈ ખૂખ, રિ હૈ' નીરસે મહુમુખ. તાપિ છફ્રાંસી પતસાહ, કિલ્લા ક્રિયા દિદ્ધિસાહ, કિલા પાતસાહી માંન ક્રૂરકે વાવટા અસમાન, જ્યા પર પાતસાહુકા માન, આતે બડે સૂમે ખાંન, સૂરત સેહે'ર હૈ' નીકાક માનુ પરિન કાટી કાઢ, નીકે માર દરવાજેક અકકાનચરકે લાક નીકા નામ સુરત સેહેર, તાપી માતકી હૈ મહેર. ભટણી માન તાપી સાર, ચઢતી વેલ ઢનું વાર, ચઢતે પાંણિયાં કે પૂર, આતšં સ્રસનુર, એડી ખેડ વેગડ ટ્ઠાણુ, ખાદર ખખસ ક્રિકે સૈાણુ, ગદખદ ક્રૂર કૃતમારીવ જ્યા કીપનગત ચારી, ૧૧ ૧૨ ૧૩. ૧૪ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પીનસ કથથ પાસે ઈક, વજાપટલ હા હાઈક બતેલા પલવારા નામ, ખેલણ પાનગત અભિરામ. ૧૫ ઈસે બહેત નવાં નામ જયાકા થંભ હે અસમાન, સર્ષે દોર હે ખાસાફ ખેડુત દેહ સાફ. અટવે ઉબરે સેં હેય આવે જિહાજ સબહી કેઈ, ગોલા નાલ મેં છોડીક બંદિર આત હે હેડીફ. મુલાં બારિનિ ચૌમાજ, છુટે નાલ ગોલા વાજ હરિયા મેહેલ નિચે આય, ફરકે વાવટા સમુદાય. ૧૮ લા માલ ચલ આવે, સફરિ જિહાજ ભર લાક બહેતર ક્રિયાણ કે થોક, સેવે સાહુકારાં લેક. ૧૯ ફરજે આત હૈ જબ માલ, સબકા લેત હે સંભાલ દાંષિ કરત તીપર છાપ, જેસે ડાલ તે સા માપ અરનું સેહેંરકે રાજાન, નેકી રાજ હે ગુનખાન નસિરૂદ્દિન મેં નવાપ, જયાકે દેસ દેસાં માપ. અછે ઝૂલતે ગજરાજ, માન મેવ જેસે ગાજ નવ નવ જાત ઘેડે વ્યાંહ, સેહે સવારિકે માંહ, ૨૨ કાબિલ કનજી કછીક, જિનકી જાલ હે અછીફ બહારતેગ બખસી જીક, મમદહસન હે કાજીક. કપની હુકમ સે આયાક હકમ હાકસી યાયાક રાકમસેં હર હુકમીદાર બહાદર કૂપની સરદાર. ૨૪ મિસ્તર વાન સાહેબ નાંમ સમઝણ બહેત હેઈ તમામ, માલેસન હે કિલેદાર સુરત પરગણે અધિકાર. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ નગર શેઠ લષમીદાસ જયાકા સેČરમ ઉજાસ, મિરજ્યાં ઈમાંની ખડનૂર માંનુ ભાગકા સસર. પિરાજસાહજી પુનવંત જ્યાદા કાયદો મહંમત સણવી નામ નાજરસાહ જ્યાકી પ્રગલ બુદ્ધિ ચાહ. મહેતા વલ્લભ ગિરધરલાલ ઢાનુ પુન્ય થે' વડલાલ સાસ્ત્રિ નામ આણુંદરાંમ બાબા ૢમરા બડધાંમ, અરનું સેહેંરકે સાહુકાર જ્યાંકુ લચ્છિક અધિકાર અગણિત લછમી ભારીક જ્યાકી અટક તરવારીક. ભાતખારાંમ ભૂષણનાંમ, પેસે મહેત કંઈ તમાંમ દ્રષ્ટિ તેજ ભણસાલીક, પરગટ પુન્ય પરનાલીક. લછમીવાસ નવલખાક સબહી બાતસે' દરખાક લાલી ખિ૰ ચુનીલાલ લાંછ તેજ ચે વડભાલ, લાસાહ હૈ... શ્રીપત્ત જ્યાંક છ પરઘ કવિત, ખતરી જાત લાચક્ર મેટરમલ કુલપે' ચઢ જોયતાદાસ માધૈદાય લછિ તેજકા ઉજાસ મરૂર સાહુ સુવિલાસીક પેઢયાં બડી હૈ' ખાસીક, વિખતે લખા કી હુંડીક પધડી આંધતે ગુડીક ઈંએ ખડાત સાહુકાર બરતું નાંમ કિતને સાર. ગુજરી ચીજ જ્યે મિલતીક તર્ક બરનવુ તહુતીક કિલ્લા પાસ હૈ મૈદાન ગુજરી ભરત હૈ' મહામાન, મિસરૂ એચતે કેઇ લાલ, કજિયા મેટતે દલાલ હિમરૂ વેચતે કિનખાબ ઢાસી ખેંચતે જરબાબ. ૨૧ ૨૦ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૨૩ ૩૪ ૩૫ ૩૬ Page #317 -------------------------------------------------------------------------- ________________ દ - ૧૮ છાયલ છિંટકે તે એક રેકડ દામકું દેતેક કાપડ બંગાલી સરનાક દેસી કહે મરત્તાક બિલાતિ ચીન મધરાઝક નગરી સોરઠી તાઝક નવનવ જાતકે પટકૂલ અદ્દલ કરત તાકે મૂલ. પડે બેચતે પડદફ રોકડ લેતોં ખુડદેફ જે અડતાહે અલમસ્ત અપને હાલ હૈ મદમસ્ત. ૩૯ ધતા કિરમઝ કેરાં દુપટે કસબકી લેહેરાંક, મિસરૂ મિસ ગરડી હો ધાફ રંગત વસ્ત્ર સેહીં ધાક. ૪૦ પા દરિ એ વિક્તક, અદલ મૂલહી કરતક સાડી સાલ દેસાલાક ખરિદ કરત હૈ લાલાક. ૪૧ બહેવિધ ચેક કીર્વે રીજ બરન જાત હું તજવીજ મુગલીસરા હે એક પાસ મુગલી લોકકે આવાસ, ચિનાઈ માલકી દક્ષાન પટેવે રેશમી મકકાન બેઠે બહેત હજરાઈક નાકે માલ બતલાઈક મિલતી નવનવી ચીજક દેષન હેત હેરી ઝીક, નાણાવટ્ટમેં ફિર આય, કલાપીઠમેં મન ભાય. ભાત ભાત કે મેંવેક લાલા લેક બહેલે ચેક, કમરખ કમરખાં ખિનિક કિસમસ સવાદસે બનીક ૪૫ સીતા જામકે ફલ ચંગ જાંબુ ફનસે નારંગ, દાડમ ફાલસે અનાસ જ્યાંકી મેહેર મધુરી વાય. ૪૨ ઈશ્ન ખંડ અરૂ અંબાક, ભરકે બે ઠતે લંબાક ઇસી બહાત ભાતે જાત, બરનું કોન વિસે ભાત. ૪૭ Page #318 -------------------------------------------------------------------------- ________________ બે બહેત તાલીક, લેકર પાનકી ચેલીક અત્તરદાર સરિયા લેક બે કે એલ કા શોક. ૮ બે બહાત કંઈક, અછે માલ વહાં હાઈક બહેવિધ ભાંતિકે પકવાન, મિલતે હેત થાનકથાન. જ સુરત ઍ હેરકી સોગાત, બરફી હાત નવનવ જાત અઝાખ પાટયા ચકલાક, એપીપુરાકા એહેલા. ગેપી સાહજિહાં રેહેતેક ગુજરૂક લોક સો કે તે ઉનકા નામકા બાજાર કરતે ખેલક વહાં વેપાર. સંવત સોલ અગન્યાસીક કાલા માસ ગુનરાસીક સૂરી સેન ગેપીદાસ, થાપે સૂરજમંડન પાસ. (૧ અવેરી લેક કરતે મજ, નાહી કરત કિનકી ખોજ હરા પરખતે હે નંગ, મોતીપને પાંચ રંગ. પન્ના પિરાજા અરૂં લાલ, લેકરત ફિરત હે દલાલ સબાહી માંનતે નિજ ધર્મ, અપને સાધતે ખટકમ, છેલી મ બીકે તેક, દાંની દાનકું તે કિતને વેદકે પાઠીક, ભાષા રચત કે ઠઠીક. જેતષ જેતશી જેતેક, કેતે નિમિતિયે હોટેક કેત છંદકું પઢતેજ, વાદી વાદસેં ભીડતેક. માલી ફિરત હે હેં ફેલ, લેગી લેત હે દે મલ ભાંગ ઘૂંટતે ભંગી, અમરેલી અમલકે રંગીક. કે સીખ કંસારાક. ઘાટ ઘડત નારાક, ગુડ બહાત છે દરજીક, સીવે આપકી મરજી. ૫૭ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૧૫. જડિયે જડત હે હો નંગ, મિતી પના પાંચ રંગ ચડે ચીરતે કંતાર, ચૂડિયાં હેરતી બહે નાર. ૫૮ એસે ચોરાસી બજાર, બણિયે કરત હે વ્યાપાર ફિર કૈ પારસી બહો લેક, વણજા કરત દમડે રેક. ૫ચૈ સબ લેક હે સુખિયેક, નહિ કઈ બાતમેં દુષિક મેહરમેં અંગરેજી રાજ, પાવત લેક સબ સુખ સાજ. ૧૦ પરમેં બહેત હું કમઠાંન, ચાંદની પહેચતી અસમાન ઉંચી હત્યાં બારીક બેઠે ગેખ નરનારી. અંબા બહેચરા, થાન, આલમ કરત હૈ સનમાન વિષ્ણુ સિવાંકા પરસાદ, વામેં ગાજે ગુહિરા નાદ, ૬૨ નીકે જેનકે પ્રાસાદ, દેખત હત હે આહાદ સૂરતમંડના શ્રી પાસ, ફિરકે ધર્મ દેવલ પાસ. સંસરા શ્રી જિનરાજ, ઉબરવાડિ શ્રી મહારાજ શાકપાસ જિનવદેવ, સારે ભક્ત જન પ્રભુ સેવા, સાંતીનાથકા દેહરાક, માનું સિવપુરીઍ રાક આદીનાથ જિનવર વીર, તારે ભવ સાગર તીર. ચિંતામની પારસનાથ, મેલે સિવપુરાંકો સાથ વલ બડે હેંતાલીસ, વંદે સુરનરાંકા ઇસ. વિજ્યાદેવકા આલાક, ઉંચા છેષ હે માલાક આલય ફેર વિજયાનંદ, સાગરગછ ખરતરવું. લોઢી વડી હે પિોસાલ, પરગટ ધરમકી પરનાલ અંચલગચ્છ પારસચંદ સૂર, કમ્પલ કલર કત પ્રસર, ૬૮ Page #320 -------------------------------------------------------------------------- ________________ કૃપા માગમ પુનમે લુકેક, સખ સબ ગઇકે સકેક :સે ગછ ચારશસીક, અપને ગષ્ટ મત વાસી, ક્રિકે સવેગીકે સાષ, ચ્યાગમ વાંચતે નિરૂપાષ સાધુ સાધતે સિવપથ, પઢતે તત્વકે બહુ ગ્રંથ. દેવલ દિગંબરાકે સાત, યાવિધ જૈનકા વિખ્યાત ખરનું પુરાકે અહિઠાન, યામે સહસ્ર લાધેા થાંન. પુરા યુદ્ધિ કંહે વત હાય, વસ્તિ સેહેર સરસ સેાય ચારી તરફ મિલકે સાર, વસ્તિ પુરાંકી અઢાર. દોહારા ગેાપીપુરા ફિર સાહપુર, રિપુરા ઘનાથ મેડે ધર મેહેઝર રામપુર, મચ્છર બેગમ સાથ. સલાતપુરા, સગામપુર, રૂસ્તમપુર સુલતાન દરપુરા અરૂ નાંનપુર, નવાપુરા ખડ થાંન. સર્પતપુરા ઇદરપુરા, પુરે અઠાર ખષાંન અડે અડે થાનક સરસ, ભ્રમ સાત આાંમ, પુન: ગજલ. ખરનું માગ વન આશમ, માજી ક્રરત હૈ' વિસરાંમ દાષત ફૂલસે' ફૂલેક, નીકે રસભરે ઝૂલેક, ક્રિતે ખાગ ખડા ક, માનુ સુરસકે જેક નીલી ભ્રમ હરિયાણી, નિષત હિ ભરમાલીક ઉંચે ઊંડતે કારંજ, ખ્યાલી ખેલતે સેતર જ ફિગ લાકકે કમઠાન, હાતે રાગ છત્તિસ તાંન. ૭૧ ૭૨ ૧-૦૩ ૨૭: ૩-૭૫ ७६ ७७ ७८ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ મેં અઠારી હી બરન, સબકે જૂજાએ આચરન સુરત નયર ચાવા સેહેર, જ્યા પર દેવતાકી મેહેર. ૭ નવલખ ઘરા વતિમાંન જ્યાકે કંપની રાજન, કોને સેહેર બરનન એહ, અપની દષ્ટિ દેખ્યો જેહ, ૮૦કરકે કૃપા તપગચ્છભાન, આના સેંહે૨ અપને જાન iણી સંચ અ૫ને ખાસ આના પૂજ્યછ માસ. ૮૧ સતતર સંવતા અઠાર મગસિ૨ માસ દ્વિતિયાં સાર અરન્ય દીપશ્રી કવિરાજ સુરત સેહેચ્છા સામ્રાજ. ૮૨ કલસ-છપય. બંદિર સુરત સેëર, તા બનન ઈહ કીને. સબ સેહેરાં સિરતાજ, સુરત સેંë૨ નગીને, નીકે સૂરન સેહેર, લષ કેસમાં લગ ચાલે, દેખનકી જરા હૌસ સે દેષનપે આવે, શ્રી ગછપતિ મહારાજકુ ચિત્ર લેખ લિખને લીલું ડીપ વિજ્ય કવિરાજને ઈહ સુરત સેહેંર બરન કિહ ૧-૮૪ --ઈતિ શ્રી પંચ દીપનિ જય કવિરાજ બહાદરણ વિચિતાયા સુરતકી ગજજલ. સૂરતકી ગજજલ ૮૩ ગાથાકી ૧, ખંભાતકી ૧૩. ગાથાકી ૨, જબૂસરકી ગજલ ૮૫ ગાથાકી ગજલ ૪, ઉદેપુરકી ગજજલ ૧૨૭ ગાથાકી ગજજલ ૫, એ પાંચ ગજજલ બનાઈ છે. સં. ૧૮૭૭ શાકે ૧૭૪ર પ્રવત્ત માને માગસર સદિ ૫ રવિવારે લિ. પં. દીપવિજય કવિરાજ બહાદરે. -(કવિ હરતાક્ષરમાં વિજ્યધર્મસૂરિ પાસેની નકલ ૫–૧૩) Page #322 -------------------------------------------------------------------------- ________________ ૧૩ દીવિજયનાં કવિત, ચારેક... ચારા ગધેલું' ગધા કૅડેસી કાયરનું કાયર અરૂ સુરન સુર હૈ” તર્ક... સપૂત કપૂત કપૂત કહે સી ન્યાય ન્યાઇ અરૂં અન્યાઈકુ' દૂર હૈ... સાહનકું સાહ ચારનું' ચાર કહે`સી મૂરખ મૂરખ રૂ પડિતકુ પૂર હૈ" કહત કવિરાજ દ્વીપ સુનિએ સુજાન લાક કવિ તા દેખસી તે ́સી કહેડસી જરૂર . પુનઃજતીકું જતી અરૂ સતીકુ' સતી કેંહ'સી, કપટીકુ કપટી અક્ યાંનીકું ધ્યાની હૈ... મુંજી મુછ અરૂ ધીરનક ધીર કહે સી દાસીકુ દાસી અરૂ રાંની રાંની ગઢિએ ગડિએ અર્ મરદકુ મરદ સે'સી સુખનકું સૂક્ષ્મ અરૂ દાંની ઢાંની હૈ કહત કવિશજ દ્વીપ સુનિએ સુજાન લાક કવિતા દૈષસી તેસી કહે...સી પ્રમાંની હૈ.. (સૂરતની ગજલ પછી લખેલાં કવિના હસ્તાક્ષરમાં) Page #323 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ મું. ખરતરગચ્છની સુરતમાં પ્રવૃત્તિ ખરતરગચ્છાચાર્યોનાં ચાતુર્માસ ૧ અકબર પ્રતિબંધક યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરીજી સ. ૧૯૪૪માં શિવરામજીના સંઘ સાથે શ્રીસિદ્ધાચલજીની યાત્રા કર્યા પછી સૂરત આવ્યા અને સંવત ૧૯૪૫માં મારું કર્યું. એતિહાસિક જેન કાવ્ય સંગ્રહ પૃ. ૬૦ યુગપ્રધાન જિનચંદ્રસૂરી પૃ. ૬૦ ૨ સંવત ૧૭૬૩ જિનચંદ્રસૂરી ચાતુર્માસ-સ્વર્ગ એવા વહ જિન સુખાશી આચાર્યપદ સ્થાપના-ઐ. જે. કા. સં. ૨૪૯-૨૫૦. ૩ સંવત ૧૮૨૭ જિનલાભસૂરી વાચક ચાતુર્માસ સંવત ૧૮૨૭ વૈશાખ સુદિ ૧૨. ૧૮૩ બિંબપ્રતિષ્ઠા. સંવત ૧૮૨૮ જિનલાભસૂરી ચાતુર્માસ મહાવીર આદિ બિમ્બ પ્રતિષ્ઠા રૂ. ૩૬૦૦૦) વ્યાય. ૪ સંવત ૧૮૫૫ જિનચંદ્રસૂર વાચક ક્ષમા કલ્યાણ ગણિ ૩૫ ઠાણા સહિત ચોમાસું. (પ્રવચનસારહાર તથા સમાદિત્ય ચરિત્ર વ્યાખ્યાન) જિનચંદ્રસૂરી સ્વવાસ, ૫ સંવત ૧૮ષદ જિનહર્ષસૂરી જયેષ્ઠ સુદિ ૩ પદ સ્થાપના Page #324 -------------------------------------------------------------------------- ________________ ઉપાય બિમ્બ પ્રતિકા, ચાતુર્માસ, માઘ સુદિ ૧૩ સુરતથી વિહાર સંવત ૧૭૫-૭૬ જિનકૃપાચંદસૂરીજીનાં બે સાલુ. ર્માસ. ૫ સાધુ બે સાધ્વીની દીક્ષા ઝવેરી પાનાભાઈ ભગુભાઈ બાથરા શેત્રીયે ૩૬૦૦૦ ખરચી પ્રાચીન શીતલવાડી ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર કરાવ્યું. જ્ઞાનમંદિર સ્થાપના કરી. પ્રેમચંદ, કેસરીચંદ, ધમાભાઈ, મંછું ભાઇ વગેરેએ ઉજમણાં કર્યા. સં. ૧૭૩૦ કનકેદય વગેરેએ ચેમાસા કયાં. સં. ૧૭૪૭ ભાદ્રવા સુદિ ૩ રત્નચંદ્ર રત્નસમુદ્રાદિએ ચાતુ મસ કર્યું. ત્યારે પત્રમાં લખ્યું કે “મરકોપહવ વશ સૂરત બે સૂરત થયું છે” વગેરે. સં. ૧૭૭૧ સૂરત રાજસુંદરજીએ માસું કર્યું. સં. ૧૭૭૧ ગેલેક્ય સુંદરજીએ ચોમાસું કર્યું. સં. ૧૭૭૧ દયાવિજયજીએ માસું કર્યું. સં. ૧૭૮૪ શ્રીમદ્ દેવચંદ્રજીએ માસું કર્યું. (જુઓ દેવવિલાસ) સં. ૧૭૬૧ રાસુંદરજીએ સુરત ચોમાસું કર્યું ખરતરગચછની બગડશાખાના આચાર્ય જિનસમુદ્રસૂરીજી (સં. ૧૭૧૫ લગભગ) સૂરત પધાર્યા ત્યારે શાહ છતરાજે પ્રવેશોત્સવ કર્યો. (એ. કા. સં. પૃ. ૩૧૭) Page #325 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ -ગ્રંથ રચના૧૯૨૮ સૂરત માણકાગ્ય ટિપનક વિવાહમ ખરતરગચ્છીય સ. ૧૭૨૧ , કુમાર સંભવ વૃત્તિ લહમીવલ્લભ છે સં. ૧૮૨૮ તઈ સંગ્રહ કલિકા ક્ષમાયાણ . સં. ૧૮૧૬, શત્રુંજય ઉદ્ધારરાસ ભીમરાજ છે પુસ્તકેદાર ફન્ડ શ્રી જિનદત્તસૂરિ પ્રાચીન પુસ્તકોહાર ફંડ (શીતલવાડી) ઉપાશ્રય ગોપીપુરા સુરત નામની સંસ્થાના નામે આ ફંડથી લગભગ ૪૦ ગ્રંથ ખરતરગચ્છના પ્રગટ થઈ ચુક્યા છે. સિદ્ધાચલજી પર સૂરત કેસં સ્મરણ– સં. ૧૮૩૯ વૈશાખ સુદિ ૬ બુધવાર સૂરત નિવાસી ભાઈદાસ નેમિદાસે અજિતનાથ, અનન્તનાથ આદિના બિંબ અરતરગચ્છાચાર્ય શ્રી જિનલાભસૂરિજી દ્વારા પ્રતિષ્ઠિત કરાવ્યા. g Page #326 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ પ્રકરણ ૧૬ મું પ્રાચીન સ્તવન સંગ્રહ || શ્રી સૂરત શીતલ જિન સ્તવન . -ભવિજન પર શીતલ જિનપતિ રે, નયનાનન્દન ચંદ્ર પ્રભુજી વિરાજે સૂરત બિંદર ૨, નાદેવીને નંદ-૧ ભ૦ જનહિતકારી જિનજી અવતર્યાર શ્રી દારથ નૃપ ગેહ, શ્રી વચ્છ સેહેર લાંછન સુન્દરૂપે કનક વરણ પ્રભુ દેહ-૩ ભ૦ વિષય નિવારીરે સંયમ સંગ્રહ્યોર લાગ્યું કેવલનાણ, સઘન ઘનાથન જિમ ધર્મ વરસતાર, વિચર્યા ત્રિભુવન ભાણુ-૩ ભ૦ વેદની પ્રમુખ જે શેષ રહા હું તારે ચાર અઘાતી કર્મ, દર નિવાર્યાર અનુક્રમે તેહનેંરે પાઓ શિવપદ શર્મ-૪ ભ૦ સંપ્રતિકાર શ્રી જિનરાજનો પૂછજે પ્રતિબિંબ, પ્રતિદિન લહિયે કે પ્રભુ સુપ્રસાદથી રે મનવંછિત અવિલંબ-૫ ભ૦ શ્રી જિનવરને બિમ્બ વિલોકતાંરે દુષ્કૃત દૂર પુલાય, ઇન્દ્રિય નિગ્રહ સુગંહ સંપજે રે સમકિતપિશુ દઢ થાય- ભ૦ શ્રી સદગુરૂના મુખેથી સાંભળ્યા છે એના વચન વિશાળ, -તે બહુ માનેર નિજચિતમાં ધર્યારે નેમી સુત ભાઈદાસ-૭ ભ૦ ચૈત્ય કાચ્યુંરે સુદર શોભતારે મનધર અધિક ઉલ્લાસ, શીતલ પ્રભુનેરેબિબ ભરાવિયારે સહજ ફણાવલિ પાસ–૮ ભ૦ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ વરસ અઢારે સતાવીસમે રે માઘવ માસ મઝાર, ઉજ્જવલ દ્વાદશી દિવસે વિચાર ખિમ અનેક ઉદાર-૯ સ૦એસે ઇકયાંસી સહુ મેલે થયાર ખિમ્માદિક સુવિચાર, કીધ પ્રતિષ્ઠા તે ક્રિન તેઢુનીરે વિધિપૂર્વક મતધાર–૧૦ ૧૦ શ્રી જિનલાતી સૂરીશ્વર દ્વીપતારે શ્રી ખરતર ગચ્છ ભાણુ, તાસ પચાસ મે શીતલ જિન શ્રુણ્યારે વિષ્ણુધ ક્ષમા કલ્યાણ-૧૧ સ॰ સૂરત (શીતલાદિ) પ્રતિષ્ટા સ્તવન. સુખકર શીતલ જિનપતી મૂલનાયક સુરવૃક્ષ, અષ્ટાદશ સતવીસમે રાધ સુદિ દ્વાદશી અચ્છ. પ્રતિષ્ઠાતે દિન કરી શ્રી જિનલાલ સુરિન્દ, પંચકલ્યાણ વિધિ સહિત દૈવિયા શીતલ જિણન્દ. અષ્ટાદ્દશ અડવીસમે' માઘવ સુદ્ધિ ગુરૂવાર, તિથિદ્વાદશી શુભ જાનિયૈ અન્ય બિંબ ઢવિયા સાર. શ્રી ગોડીજીની સ્થાપનાં સ્થાપન વીરજીના ખિન્ન, જીવિત મૂર્તિ પદ્મનાભની બિમ્બ પ્રનિષ્ઠિત બિમ્બ, મૂલનાયક શ્રી વીભિખ્ખુ અન્ય તે વીસ જિન મિસ્ત્ર, અજિત જિન આઢે દેઈ માનું સુરતરૂં અખ. એક ચત્યે એહ બિંબના સ્થાપન કર્યા થ્રુભ દિન્ન, શ્રી જિનલાલ સુરિ ઉપદેશથી ક્રિયાં ભાઇદાસે મન્ન. 3 Page #328 -------------------------------------------------------------------------- ________________ ૧૫ દેશી-ભ્રૂણ' ઘણું પ્યારા પ્રાણથી જગગુરૂ બેહની, ઘણું ઘણું પ્યારા શીતલ જિનપ્રભુ રહે ન્યારા (ર) કરદમથી રાજીવ હા, માનુ" યારા (૨) જ્ઞાન કેસર તણ્ણા હું છું તાહરા (૨) ભૃત્યસદીન ઢા. ૧ ૬૦ ભરી પાંખડિયા પંકજદલ તુલ્ય હા, આંખડિયાં (૨) સમતા રસ શાંખડિયાં (૨) ચાગઈ દેતાં થકાં ભાંખડિયાં (૨) મિઆ અમૂલ્ય હા. સ્યાદ્વાદી (૨) અમૃતરસ પીવતાં ઉન્માદી જાયૈ દૂર હા, વિષવાદી (૨) પ્રથ્વથા ભાવ આહ્લાદી (૨) થયા ભરપૂર હા. ૩ ઘ॰ મન મૈાજે (૨) તુઝ ગુણુ ગાઇયે જ્ઞાન ચારે (૨) લાડૂરી પથ હા, જે ખાજે (૨) પામે શિવ વધૂ રહે ખરે (૨) વિરલા નિગ્રંથ. ૪ ૪૦ હુવે તાહરા (૨) ચરણ શરણ ગ્રહ્મા પ્રભુ માહરા (૨) મનની આશ હા, નવિ લાડુરા (૨)ની કરો વાતડી ઉદારા (૨) શ્રી જિનલાભ સુવાશ હા પા૦ ઈતિ શ્રી શીતલ જિન સ્તવન Page #329 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી ગાડી પાર્શ્વનાથ સ્તવન || દોહા || શ્રી ગાડી પ્રભુ નામની સ્થાપના કીધી રમ્ય, પ્રતિષ્ઠિત ઓચ્છવ થકી, શ્રી જિનલાલ સુગમ્ય દેશી-દેહુ દેહુ ન ́દ હઠીલી–એહની લિમ ગાડી પાર્શ્વનાથ, સુરતરૂં સદૃશ શીવનાથરે, ગઢગઢ માંરું જસુ નૈતિ બારૈ દેખી કુમતિજન લાગેરે, ગ૦ પાસ પાસ જગ વ્યાપી, પૂરણ પારસ પારસ થાપીરે.-૧ ગ૦ ઉપાધિ પારસ પારસતા નિરૂપાધિ પારસ ગુણુ ખસતા ગઢ હું દ્રવ્ય પારસની ઘટના ભાવ પારસની કટા રતનાર-૨ ૨૦ દ્રવ્ય પાર્શ્વ પક્ષ પ્રમાણ ભાવ પારસ જવુ` ભાણુરે ગ૰ યંત્ર ધૂમાકૃતિ તિહાંવની મૂઢ ક્રમ થાપ્યા અસન્ની૨–૩ ગ૦ પાષાણે ધાતુને અથેઅે તત્વરસ પીવે નહીં બ્યસ્થેશ્વર, ગઢ પાતિ રક્ષતિ ભવભ્રમણથી માક્ષરસ અસ્વાદિત ગણથીર-૪ ગ૰ તે સાચા પારસ કહિયે' કૃષદ પારસ વિ હિયેર વછિત પૂરણનો કર જિનલાલ સુરિન્દ વિભાકરરે-૫ ગ૦ || શ્રી વીર જિન ૧ સ્તવન નૂતન ખિમ્મ શ્રી વીરના ઢવિયું ચૈત્ય વિશાલ, શ્રી જિનલાભ સુરિન્દ વર પ્રતિષ્ઠિત ઉજમલા. ચારે માથે પચરંગ પાગ સાનારા ગલા-એ દેશી, પ્રભુ જંગ ઉપગારી તું હિતકારી વિશ્વનેાં તારૂજી, ગાયમ આદ્ધિક વિપ્રાગણધર ક્ષિપ્રા તે ક્રિયા તારૂજી. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ ચંડકાશિક વિષધર તું મિલે હિતકર ભૂઝ તારા, મેઘકમરને બાહ્ય સંજમે માહૌ થિર કર્યો તાજી. - તે ઉપસર્ગ લહિયા શાએ કહિયા અતિ ઘણ તારૂછ, . તે અભિગ્રહ ધરિયા સમતા ભરિયા ચિત્તથી તારૂ જી. . ભીમ મહાભદ્ર પઢિમા કરી તે ચઢિમા કૈજ મેં તારુજી, ચંદનબાલા તારી રાજકુમારી શીધ્રમે તારૂછ. ૪ અબડને સમકિત સુલસા ઉરેસિત એક તારણ, શ્રેણિક જગવ્યાપી પદવી આપી તાહરી તાજી. તુ આજ્ઞા આધારે પંચમ આ વરતવું તારૂજી, મૃત સિંહનું ખાખું ભીમાકૃતિ તેનું શાસને તારૂછ. શુ ચિરજત સદિશ જ્ઞાનથી અદશ ભાવથી તારૂજી, આગમને પ્રમાણે શ્રુતિમતિ ભાણે જ્ઞાનથી તારૂછ. અષભ આદેતીર્થકર દૈવીસે જિનવર થાપિયા તારજી, પ્રતિષ્ઠા કીધી ગતિ લીધી પુણ્યથી તાજી. ૮. ધન શ્રાવક કુલને તુઝ વચ પુલને જે રહા તારૂજી, તુઝ માર્ગ શોભાવે સદણ યારે શકિતથી તાજી. જિનલાભ સુરિન્દાવર જિર્ણોદા થાય તારૂ. હરણિપાશ્વ જિન સ્તવન ભૂમિઝહમે સહસ્ત્રફણા પારસનાથ પ્રગ૬, તસગુણ કિંચિત વર્ણવું જસ નામે ગહગટ્ટ રાગ મલ્હાર-શ્રાવણ વસે સરવડે-એ દેશી નયરિ અસુરસિ જાણિયે સખિ અશ્વસેનભૂપાલ, Page #331 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર તસ કુલ ૦પનાં પાસજી સર્વ વિભવને જે રખવાલરે, ખૂકાયને જે પ્રતિપાલરે કાઢયે કાણથી જલતે ખ્યાલ, મહામંત્ર સુણા તત્કાલરે ધરણેન્દ્રપદ દિયે વિશારે. ૧ પ્રભુ સહસફશુ મેર પાસજી–ટેક. લેકાંતિક સુરવયણથી પ્રભુ દીક્ષા લીધી સાર, દેવ દુષ્ય અંધ ધરી પ્રભુ તિહાંથી કરે વિહાર, વટવૃક્ષ તસ્લમનુહાર કાઉસગ્ગ ધર્યો હિતકારરે, સમતા રસને અણગારરે તુઝ જ્ઞાન તણે નહીં પારરે. ૨ મઠ જીવ ચવકરિ સખિ મેઘ માલી સુર થાય, અવધિ પ્રભુની ઉપરે પાપી વષ :તિહાં વરસાય, બદરા બદરાહ મિલાય રે ચિહું દિશિ અંધકાર મચાય, પંખીડા ન ખાયર માનું રમણ દિન ન કલાયરે. ૩ ગડરાડ ગડરડ ગાજતે સખિ બીજલિયાં ઝબકાર, સણણણ સણણણ પવનથી બુન્દ ઝાપટના ઝણકારરે. બુન્દ દષદ જિસા ઠણકારરે શ્રવણે ઉપજે ભણકાર, વધે તે મૂસલધારરે મેરે પ્રભુ નવિ ડગૈ લગારરે. ૪ ગિરથી નદિયાં ઉતરે સખિ ખલહલ શબ્દ પ્રચંડ, પથી પંથન ચાલતાં સખિ ગજિત ગાજે બ્રહ્માંડ રે, જલમય કીધે નવખંડ ભાતરી રહા વચ્ચે ઉછરે, પહાડ પર્વત ભાજે વિતંડર વરસાવે કમઠશઠ શેડરે. ૫ જલમય પૃથ્વી સવિ થઈ સખિ મેરૂ સમ પ્રભુ ધીર, બલિહારી તસુ ધ્યાનને નાસિકા લગે આ નીર રે, Page #332 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ માહરા પ્રભુજીની કરૂં મીરરે એવી ધરણની ગીર, નાઠી પર્જન્ય કેરી પીર પ્રભુ મન ઈરજાની ઇર. ૬ સંઘે લિયે પ્રભુ પાસને ખિ કમઠ નો તબ આય, સહસ ફણ વિકુભ્યનામ સહસ ફણ કહેવાય, પ્રભુ શિવ વધુ વરવા જાયરે નવનવ નાટક તિહાં થાય, જયજયજય શબ્દ ગવાયરે જિનલાભ સુરિન્દ સદાય રે. ૭ અતીત કેવલજ્ઞાની પ્રથમ જિનસ્તવન અતીત ચોવીસી જિનતણા ગુણ ગાઉ ધરિ ચિત્ત, કેવલજ્ઞાની ૫ઢમ જિણ સ્તવતાં થાકું પવિત્ત. પ્રભુ શ્રી કેવલજ્ઞાનીને નુતન બિમ્બ વિશાલ, શ્રી જિનલાભ સૂરીશ્વરે પ્રતિષ્ઠિત ઉજમાલ. | તમે કિહાં ગયાતા રમવા રાતલડી–એદેશીદક્ષિણ ભારતે હે અતીત ચૌવીસી નમો શ્રી કેવલજ્ઞાની નમતાં પાપ વમું, -તે ગુણના કારણે વિશ્વના ઠાકુરિયા સુરપતિ નરપતિ હે પ્રભુ તુજ ચારૂરિયા-૧ ચૌગઈ ભમતાં હે દર્શન તાહરૂં નિરખ્યાં હર્યે પ્રભુને છે તે મન મ્હારું, ઉયક થાયે હે તુજ નામાકૃતિ તુજ બિંબનું સ્થાપન હે ધ્યાન ધર ધૃતિ-૨ કાઇ અંતરાયે હે પ્રભુ તુજ નવિ દીઠા અધુના ઠવના હૈ દેખત છો ઈહા, Page #333 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ માતા અને હો ધ્યાન પરાર્થના સ્થય આલબને તે ધ્યાન નહિ વ્યર્થતાશુભ અશુભ મેં ધ્યાન મિલી ગયું : જિનચંદે નમે હે કેસર મિશ્ચિત થયું, જમ પારદમે હે શુદ્ધ અક્ષરતા તે થયું જાણું હે રજત અભિસતા–જ એહ પદારથ હા પ્રભુજી કીજીયે મુજ મનને હર્ષે ભીંજીએ કેવલજ્ઞાની હે જિનપતિ ગાઈયા જિનલાભસૂરીસા હે અહનિશિ થાયા-૫ અનાગત ચોવીસી શ્રી પદ્મનાભ જિનસ્તવન, અનાગત ચોવીસી થસ્ય શ્રી પદ્મનાભ જિનાજ, જીવિત મૂરતિ બિઓવર ભવિષ્યતિ સિરને તાજ. શ્રી જિનલાભ સૂરીશ્વરે પ્રતિષ્ઠિત શુભ દિન, પઢમ તીર્થકર જે થર્ચે તસ પઢિમા નહીં ભિન્ન. ૨ અલગી રહેને દેશી નગર રાજગૃહિ અતિરલિયાલી શ્રેણિકનામે ભૂપ, શણ ચેલણા જેહને છાજે તિલતમાનું રૂપ, ઝિએ છેજ. ૧ ઋષિ અનાથી મુનિમુનિવર સનિધિ સમકિત તિહાંથી પાપે, યાયિક સમકિ જે નર પામેં કદિય ન જાયે વાખ્યા. ૨ ગિ. વીર પ્રભુની ભકિત તત્પર વધામણ જે ભાવ, . એકશત આઠ જ કંચન નિમિતિ ભૂપતિ તેલને અપાવે ગિ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અરિહંત પદની ભગતિ કયાંથી મૈત્ર તિર્થંકર અહિયે, સગર્ભા હરિણું વધ કીધાથી નરકની ગતિ પિણ લહિયે શિ. વીર પ્રભુને ઈક દિન જે પે હું નરકે કિમ જા, એક દષ્ટાંતે કમ સચ્ચિકણ ભેગવ્યાં વિણ નહીં દઉં. ૫ શિ૦ કેટલેક દિવસે કાલકરિને પ્રથમ નરક ગતિ પામ્યા, પહિલેં સ્તરે મધ્યમ આયુ ચતુરશીતિ સહસ વર્ષ પામ્યા. ૨ મિ પહિલ ભવ એ કહો સંક્ષેપે શાણે અનુસારે, શ્રી જિનલાભ સૂરીસર જપે બીજા ભવ વિસ્તાર. ૭ ગિ. દેહા હિવે બીજે ભવ સાંભળે દક્ષિણ ભારત મજાર; શ્રેણિક જીવ ચવી કરી ઉપને ભૂપ આગાર. સાયિક સગકિત નૈધણુ મહારાજ શ્રેણિક ભૂપાલ, શાસન ધેરી હે પદ્યનાભ જિન વંદિધે-ટેક. દક્ષિણ ભારતમાં જાણિયે સતારા નગરી વિશાલ. ૧ શા સંભૂતિ નામૈ ભૂપતિ જીત્યા જેણે અરિ વૃન્દ, શા ભલાનામૈ ભારજા જસુ પ્રણમૈ ચૈસઠ ઈન્દ્ર. ૨ શાહ બીજે આરાની પ્રારંભતાં નવ્યાંસી પક્ષ વ્યતીત, શાહ તબ તિહાંથી જીવ ચવિ કરી મૂકી જેને નરચની ભીત. ૩ શાક ભદ્રા કુક્ષિ સરજયી તિહા ઉપ શ્રેણિક જીવ, ચઉદ સ્તવન માતા લહૈ અધિકાર શાસદીવ ૪ શા Page #335 -------------------------------------------------------------------------- ________________ પનામ તીર્થકરૂ તીર્થંકર પ્રથમ વચ્ચે એહ, શા સિંહ લંછન પ્રભુ પદક જે કંચન વરણી જસુ દેહ. ૫ શા. બહુત્તર વર્ષને આઉ સસ હાથ શરીર ઉન્નત, ચતુર્વિધ સંઘની સ્થાપના જિનશાસન આદિત્ય ૬ શાહ પદ્મનાભ જિનની સ્થાપના ભાઈદાસે કીધી રમ્ય, જિનલાભસૂરિ ઉપદેશથી ગુરૂની કૃપાથી સુગમ્ય ૭ શાહ પ્રવચન સાહારથી વલિ જાણજે દીવાલીકલ્પ, પાનાભ નિરો સંબંધ એ અવલોકી કહ્યું અન્ન અહ૫. ૮ શા. શ્રી સીમધર મૂર્તિ સ્થાપિત સ્તવન બત્તીસ વિજ્ય વિજય કર વિચરે શ્રી અરિહન્ત, વીસ તીર્થંકર પ્રથમમે સીમંધર ભગવન્ત. | દેશી-નીંદડલી વેરણ હય રહી પુષ્કલ વઈ વિજયામલી પુંડરગણિ હે નયરીસુ વિશાલ, શ્રી સીમંધર વિચરતા ષટ્ કાયાના હે જે છે પ્રતિપાલ. ૧ શ્રી સીમંધર ચિરજયાટેક માતા સત્યકી ગુણ ગણ ભરી ભૂપ શ્રેયાંસ છે જનક સુખદાય, વૃષભ લંછન અલંકરૂ ચારસી હાલખ પૂરવ આય. ૨ શ્રી. વીસ લક્ષ પૂરવ કુમરપણે લક્ષ તેસટ હો પૂરવ કરી રાજદ્ધ, મુનિસુવ્રત જિન વિચરતા તે કાલે હે પ્રભુ દીક્ષા લીધ ૩ શ્રી, Page #336 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ તીર્થંકર પદ પામીને કેવલ લહિ હે જગ પાવન કીધ.૪ શ્રી પ્રભુજી દુર જઈ રહ્યા મુઝ મનમેં હો મિલવાને ચાહ, તે તે યુગતી નવિ બને હુઈ પાંખડિ હે મિલત અવગાહ ૫ શ્રી તુ મુખ જેવા ઈપ્સના તુઝ મુખની હે વાણી અભિલાખ, અંતરાયના વશ થકી જલધરનેં હે ચાહે જિમ ચાષ ૬ શ્રી અહમન તે પ્રભુ તું છે તેમ જ્ઞાનથી હો સત્કારીએ એહ, તત્ર ભવિજન આગલે વક્તવ્યતા હે કરજે ગુણ ગેહ ૭ શ્રી વીર પ્રભુની આગના બિંબાકૃતિ હેતુ” નામની જેહ, દવ્યભાવે તે અર્ચતા ભાઈદાસજી હે પાવન કરે દેહ. ૮ શ્રી. લઘુતા રયણી કિમ થઈ દિવસ મેટે હે એ કારણ કેમ, પ્રભુની વધામણી ચંદ્રમા શીધ્રતર જઈ હો કહ્યો એછવ પ્રેમ ૯ શ્રી, દિનકર છવ નિરખવા પ્રભુ ભગતિ હે થાપન બિંબવાસ, પ્રભુ મૂરતિ પ્રણમી કરી ઘટિકા ષટ હો રહ્યો ગયે પ્રભુ પાસ ૧૦ શ્રી સમતા સુધાંશું પ્રભુ મને જ્ઞાન ભાનુ હો હૃદય ઠમા હાય, ભરતની દીધી વધામ વીર પ્રભુ હો ધન્ય ભવિયાં જોય. ૧૧ શ્રી, શ્રી જિન લાભ સૂરીશ્વરે પ્રતિષ્ઠિત હો સીમર બિમ્બ, નુતન કલપતરૂ ફ તત્વ સમકિત હે ફલમાનું અમ્મ. ૧૨ શ્રી, Page #337 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ અજિત જિનઆદિ સ્તવન અજિત જિન સ્તવના કરૂં દ્રવ્ય ભાષના યુકિત, ગુલાલચંદ્રની ભકિતતા જાણે સુરના ઈ. બાંભણુ કે મેતીરામ-એ દેશી. અજિત અજિત 1 ગુણ વૃન્દા મેરા દિલકા મહેરમ બન્દા, મં બન્દા તું ગુણ વૃન્દા મેરા દિલકા મહેરમ મૈ બન્દા–ટેકઅજિત નામ યથાર્થ તારે દયે પક્ષે તું અજીત, વિજયા કુખવાસા ભયા તવ જનપદ જીત અછત. ૧ * જ્ઞાની મેરે દિલકાભકિત કુશલ વ્રત તીતતર પ્રવચન સુર દુમ જેહ, આરોહણ તરુ ઉપરે અજિત પદાર્થનું ગેહ. ૨ જ્ઞા ચાર નિક્ષેપે સત્ય તારે લલિત ત્રિભંગીયે સત્ય, એહથી જે વ્યતિષ્ઠિતતારે તે નિન્દવની મતિ. ૩ જ્ઞા ગુલાલચંદને પિતા મહેરે ચૈત્ય નિપાયું રમ્ય, અજિત બિંબ પ્રભુ સ્થાપનારે પ્રતિષ્ઠિત સ્વચ્છ રમ્ય. સંજ્ઞા એસવંશમે અધિકાર તારે ઔર ખરતરગચ્છક સંઘ, તાકે અધિકારી વહે ગુરૂ આજ્ઞાનું ઉલંઘ. ૫ જ્ઞા ધન એ સવંશ ચિરંજ્યારે શ્રી સંઘ સદા ચિરંજીવ, જિનલાભ સૂરીશ્વર કહૈ જિનશાસન હો સદીવ. ૬ જ્ઞા સૂરતિ બંદિરમેં ભલા ખરતરગચ્છના ચૈત્ય, નાન્હાવટ હનુમંત પોલમેં અજિતનાથ આદિત્ય. Page #338 -------------------------------------------------------------------------- ________________ પીપુરાને મધ્ય શુભ શ્રી શીતલ જિન ચૈત્ય, હય ત્રિક અન્યતીર્થ એક ચિત્યમેં પૃથક પૃથક નમું નિત્ય. ૨ રાઘ-ધનાશ્રી, સ્તવિયા શ્રી જિનરાજ ભાવે ભાવેર મૂલનાયક શીતલ જિનપતી. શ્રી ગેડી પ્રભુ પાસ સ્થાપનરે સ્થાપન વીર પ્રભુ ઠવિયા શુભમતીરે-૧ વીસ જિનના બિમ્બ ઠાવણરે કાવણરે પ્રતિષ્ઠિત શુભ દિન વારૂ-૨ અતીત ચૌવીસેમે એક જિન પતિરે જિનપતિરે કેવલજ્ઞાની જિનસુખ કંદ-૩ અનાગત ચાવીસીમેં એક જિનવરૂપે જિનવરૂપે શ્રી પદ્મનાભજિન ભવિષ્યતિ–૪ વીસ વિહરમાનમેં એક સીમંધરૂપે શ્રીમધરૂરે નૂતન બિમ્બ થાપન ગતિ–૫ સહસફણા પ્રભુ પાસ ભૂમિભેર ભૂમિભેર સે સુરતરૂ દિન દિનરે-૬ એક ચેત્યેમેં એહ કીધીરે કીધી પૃથક પૃથક જિનથાપનારે-૭ ધન ઘન જ્ઞાતિ એસ વંશ વીરનો વીરને શાસન શોભાવે મુદારે–૮ ધન ધન ચતુરર્વિધ સંઘ શ્રદ્ધા શ્રદ્ધા સરશ્રી અરિહંતની રે–૯ Page #339 -------------------------------------------------------------------------- ________________ * a * ૧ee ધન ધન શ્રી નેમિદાસ તરુકુલેરે તરુકુલેરે ભાઈદાસે બિંમ્બ સ્થાપન કિયા-૧૦ એવંશ ભૂપાલ જેહવારે જેહવારે તેવા થયા જિન શાસને રે–૧૧ દ્રવ્ય ખરચે જલધર આષાઢરે આષાઢેરે વરસે તિમ દ્રવ્ય ખરચતાંરે-૧૨. શ્રી ગુરૂના ઉપદેશ એહવીરે એહવીરે ધર્મ કરણ ચિત્તમે વસી-૧૩ નવકારસી ભેજન ધૃતપૂરરે ધૃતપૂરરે અન્ય મિષ્ઠાનવિધિ યુકતતારે-૧૪ સુવિહિત ખરતરગચ્છ સ્વચ્છતારે સ્વચ્છતારે સુરસિધુ ને તુલ્યતા–૧૫ ગચ્છ ચેરાસીમેં ભાણ જ્ઞાનને જ્ઞાનને સરસતિ કુટુંબ સમરસંચતિર-૧૬ સંવત અઢાર અઢાવીસ માધવરે માધવરે સુદિ દ્વાદશી શુભ સુરગુરૂ–૧૭ સૂરતિ બંદર રમ્ય કમલ કમલારે વિમલા ધરિ હરિ રંગથી–૧૮ ગોપીપુરા તે મધ્ય રાજે રાજેરે ચૈત્ય શીતલ જિનપતિ તણ–૧૯ ખરતર ગચ્છને સંગ ચિરંજ્યારે ચિરંજીરે ગુલાલચંદ ગુરૂભકિતભેરે. ૨૦ * * Page #340 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ ચતુરમેં ચાકિય તુલ્ય મુલતાની મુલતાની મચ્છા રામજી ભકિતશું. ૨૧ દેવગુરૂં પરિભક્તિ ધારે ધારે દ્રવ્ય ખરચે વશકિતથીર. ૨૨ ઇત્યાદિક જે સંધ પ્રસરે ધૂસમારે વલીદુ૫સહ લગે સદારે. ૨૩ કીધું અત્તરી સ્નાત્ર સ્નાત્ર જિનવારે વૈશાખ વદિ પંચમ ગુરૂ. ૨૪ શ્રી જિનલાભ સૂરિરાજ જપેરે જે પૈ રે, ઘરિ ઘરિ કુશલતા વધારે. ૨૫ કલશ શીતલ જિનપતિ ડીપાસ ચાવીસ જિનપતિ થાપના, મુખ્યતા શ્રી વીર જિનવર કેવલજ્ઞાની થાપના. પદ્ધ નાભ જિન સહસફણ પ્રભુ સીમંધર ઠવણવરૂ, જિનલાભ સૂરિવાર પ્રતિષ્ઠિત શ્રી ભાઈદાસને સુખ કરૂં. Page #341 -------------------------------------------------------------------------- ________________ - ૧૭૨ સુરત મંડન શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન (ઉપાધ્યાય શ્રમણ્યવિજયજી કૃત) મુક્તિ દાનની યાચના સાહિબા વાસુપૂજ્ય જિમુંદા-એ દેશી [ પદ ૬૬મું ] સૂરતિ મંડન પાસ જિમુંદા, અરજ સુને ટાલે દુઃખદંદા, સાહિબા રંગીલારે તમારા મેહનારે, જીવનારે, એ આંચલી તું સાહિબા હું છું તુજ બંદા, પ્રીતિ બની જિઉં કઈ અચંદા. સા-૨ તુઝ ટ્યૂનેહ નહીં મુઝ કાચે, ઘણુ હીનભા જઈ રહી જાઓ સા-૩ દેતાં દાન તે કાંઈ વિમાસે, લાગઈ મુઝ મતિ એહ તમારો સા-૪ કેટિ લાગાતે કેડિ ન છોડ, દિએ વંછિત સેવન કરએ ડઈ સાપ અખય ખજાને તુઝ નવિ ખૂટઈ, હાથ થકી તે યૂનવિ લૂટ સા-૬ જે ખિજ મતિમાં ખામી દાખે, તે પણિ નિજ જાણું હિત રાખો સા-૭ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ જેણિ દીધું લઈ તે ઈદે રાઈ, સેવા ક૨ સ્થઈ તે ફલ લે સ્થાઈ સા-૮ વેનુ રૂપ આરામ સ્વભાવઈ, દેતાં દેતાં સંપતિ પાવઈ સા– . તિમ મુઝ જઈ તુમહે જે ગુણ દે, તે જગમાં અધિકળ હે સા–૧૦ અધિક ઓછું કાર પૂરે કહા, જિમ તિમ સેવક ચિત મના સા-૧૧ માગ્યા વિણ તે માઈ ન પ્રિસાઈ, એ ઉખાણ સાચે દસઈ સા–૧ર ઈમ જાણ નઈ બીનતી કી જઈ, મેહનગારા મુજરો લીજઇ સા-૧૩ વાચક જશ કહઈ ખનિય આસંગે, દિઓ સિવ સુખ ધરિ અવિરડ રંગે-સા૧૪ સહસફણુ પાર્શ્વનાથ સ્તવન મહાવીરજી તુમહારે એહવે એની કશી સહસકણું પ્રભુ પાસજી જય ત્રિભુવન સ્વામી ચરણકમલ યુગ તાહરા પ્રણમુ શિર નામી જગ અંતરજામી–સહસ. ૧ શ્રી અશ્વસેન કુલાંબરે, ચલોપમ ધારી થામા કુખે અવતર્યો, જગ જન હિતકારી. સહસ૨. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જિમ જલમાં દલ પવને, તિમ પ્રભુ સંસાર ભેગાદિક સુખ ભેગવ્યા, અવિલુબ્ધ પ્રકારે. સહસ) ૨ ચાર મહાવ્રત આદર્યા, દુર્ધર તપચારી કેવલ કમલા સંગ્રહી, વસુ પદ્ધ વિહારી. સહસ૦ ૪ અકલ અગોચર તૂ સદા, ચિતૂપ વિલાસી અવ્યાબાધ દશા ઉદય, અક્ષય ૫દ વાસી. સહસ ૫ અવિનાશી મુદ્રા લહી, અનુભવ રસ ભીને અવિકારી કરૂણાનિ, સમતા ગુણ વીને સહસ. ૬ તે અવિચલ સુખસાગરૂ, તૂ સિદ્ધ સ્વરૂપી તે ઉજવલ ગુણ આગરૂ, જયે અગમ અરૂપી. સહસ. ૭ સંવત સય અઢારમાં, શુભ સત્તાવીસે માધવ ઉજવલ દ્વાદશી, થાખ્યા અજગીસેં. સહસ. ૮ સૂરત મંડણ સાહિબા, કરૂણા હિવ કીજે શ્રી જિનલાલ કહે મુદા, અવિચલ સુખ દીજે. સહસ. ૯ Page #344 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ પ્રકરણ ૪ શું અનુસંધાન સુરતમાં સાહીત્ય પ્રવૃતિ. પ્રશસ્તિ વિનય વિજયજી મહેાપાધ્યાય શિષ્ય ૫. માહનવિજય--- જીએ નીચેની પ્રત (ગ્ર′થ) લખી છે. ગ્રંથનું નામ-પ તિથિનિણૅય સ` ૧૫૬૩ પણ માસ્યાં ભૂમિવારે લિખિત ઇતિ ૫તિથિ નિ ય: ખેંચ' પ્રત્યન્તજીણુ વાત તદું પરિષ્ટાંત મહાપાધ્યાય શ્રીાિંત વિજય ગણી શિષ્યાપાધ્યાય શ્રોવિનય (વિજયજી) ગણી. શિષ્ય પ્રવર પડિત શિશમણી પન્યાસ રૂપવિજયજી ગણી શિષ્ય પડિત માઠુન વિજય ગણીના લેખિ શ્રીસુરત બ‘૨. પ્રતની પશસ્તિ પર્યુ'ષણા પ ણ્યાં તિથિ વિચાર નામા સમાચારી સમાસા શ્રૃતિ. શ્રી મહાપાધ્યાય દેવ વિજય ગણિ શિષ્ય ૫ જમ્મુ વિજચેન સૂત્રાનુ સારેણ ગુરૂ પર્દેશેન લિખિતા સૂરત 'દરે ઈતિ શ્રી મહાપાધ્યાય દેવવિજય વિરચિત સામાચાર્યાં પત્ર તિથિ પર્યુષણા સમાચારી સમાપ્તા. સવત ૧૮૩૪ માં ઉત્તમવિજયજીએ પીસ્તાલીશ આગમની પૂજા રચી છે. ૧૬૦૯ આંચલિક ગચ્છનાં કમલશેખરે નવતત્વ ચાપઇ રચી ૧૬૬૪ તપગચ્છના હીરવિજયસૂરિ શિ. મુનિવિજય શિ. દવિજયે નેમિ જિનસ્તવન જુદાજુદા રાગમાં રચ્યું. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ૧૭૦૯ પદમુનિએ સઝાય વાતચીવનર ૧૭૯૯ તપગચ્છના સત્યસાગર દેવરાજ વછરાજ રાસ ર - સત્યવિજય સંતાનીય ઉત્તમવિજયે સ. ૧૭૯ માં સંયમ શ્રેણી ગભિત મહાવીર સ્તવન રચ્યું. મહાનંદ મુનિએ સં. ૧૮૩ર માં ચોમાસું રહી દશાણ ભદ્ર ' સઝાય, અને સં. ૧૮૪૯ માં કલ્યાણ ચોવીસી અને પર્યુષણ પર્વ સઝાય રચી. સત્યવિજય સંતાનીય ઉત્તમવિજય શિષ્ય રત્નવિજયે સં. ૧૮૧૪ ની આસપાસ વીસી રચી. આંચળીઆ ગચછના ઉદયસાગરસૂરિશિષ્ય દર્શન સાગર સં. ૧૮૨૪માં આદિનાથજીને રાસ ર તે પ્રકટ થયે છે. કવિરાજ બહાદુર દીપવિજયે સં. ૧૮૭૭ માં સહમલ પટ્ટાવલી રાસ ર. કે જેમણે સુરતી ગઝલ રચી છે અને સં. ૧૮૭૯ માં નંદીશ્વર મહોત્સવ પૂજા રચી - વીરવિજયજીએ સં. ૧૮૭૧ માં અક્ષયનિધિ તપસ્તવન રચ્યું સત્યવિજય સંતાનય ઉપવિજયની પરંપરામાં બુદ્ધિ વિજય શિષ્ય નિત્યવિજયે સં. ૧૯૧૯ માં વીશવિહરમાન જિનની પૂજા રચી. Page #346 -------------------------------------------------------------------------- ________________ tet ગ સુરતમાં લખાયલી પ્રતાની પ્રશસ્તિઓ. (1) શ્રીમડળપ્રકરણવૃતિ પ્રતિ શ્રી મંડલપ્રકરણતિઃ સંપૂર્ણ સંવત્ ૧૪૫ વષે ચૈત્ર વદ ૨ સસૂત્રય થાગ્ર ૯૩૧ ક્ષેાક સખ્યા સકલ પંડિત શ્રી શ્રી શ્રી પ. રત્નકુશલ ગ૦ તશિષ્ય ૫. દીપકુશલ ગ૦ ૫. અમિવિજયગણિ લિખિત શ્રી સુરતબિંદરે શ્રી પાર્શ્વનાથજી પ્રસાદાત્ શ્રી ૪૪૨૮ શ્રી નિ. વિ. બિ. મ. ના ભંડાર ચાણસ્મા પ્ર. ૧૮ (૨) શ્રીનવતત્વસ્તમક સંવત ૧૭૦૫ વર્ષે માશી વિદ્મ ૨ દિને શ્રા॰ પ્રેમપહનાર્થ શુભભવતું સકલપડિતશિરોમણી પ. શ્રી શ્રી વિજયગણિ શિષ્ય ગણિ મેરૂવિજયૈા લિલેખ શ્રી સુરતિબદિરે. (૩) શ્રીઉત્તરાધ્યયન સુત્રમ્ નિયુકિત. પ્રતિ શ્રી નિર્યુક્તિકારક મહાત્મ્ય ગાથાચતુષ્ક` તિ શ્રી ઉત્તરધ્યયન સુત્રં સંપૂર્ણ લિખિત' સંવત ૧૭૧પ ત્તા વર્ષે માર્ગશિર શુદિ ૧૧ ગુરૂ શ્રી સુરત ખંદિરવાસ્તબ્ધ શા. મેઘજીભાર્યાં શ્રાવિકા ગીરબાઈ તત્ પૂત્રી શ્રી વીરબાઈ શ્રી ઉત્તરાધ્યયન જ્ઞાનહેર્તિ હિરાખ્યું. (૪) શ્રીવિચારષત્રિશિકા ઈતિ પ્રશસ્તિઃ ઈતિ શ્રી વિચારષટત્રિ શકા સૂત્રટમા લિપિ કૃતશ્ચ પં. શ્રી જિનવિન યગણિભિઃ સુરતિબ ંદિર વાસ્તવ્ય શા. વીજશી ભાર્યાં ધેાલીબાઈ પડનાર્થે શા. ઉતમશી કમલશી ખીરદાશ ભદ્રંભૂયાત્ શ્રી શ્રમણસ ઘસ્યઃ । શ્રી શ્રીનિચારષત્રિશિકાત્ર સંપૂર્ણમ્ સંવત ૧૯૫ર વર્ષે આશા શુદ્ધિ ૧૩ ગુરી લિષીકૃત Page #347 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ T (પ) શ્રી દંડકરતકઃ પ્રશસ્તિઃ પ્રતિ શ્રીવિચારષત્રિંશિકા સૂત્ર સંપૂર્ણ અથ પ્રશસ્તિ વર્ષે દ્વિ ખાણ મુનિચન્દ્ર ( ૧૭૫૧ ) મિતે વિચારષત્રિંશિકાસ્તવનસાટબાર્થ એષઃ મેધાવિમુખ્યયશોવિજયાહ દ્વિપદ્યમૃગા જિનાિિવજયઃ સ્વકૃતા લિલેખ । ૧ । ઇતિ સંપૂર્ણ લિપીકૃત ચ સ. ૧૭૯૬ વર્ષે વૈશાખ સુદ ૧૫ યુધ્ધે સકલપ`ડિનશિશ્ચમણિ પંડિતશહેર પતેિાત્તમ પંડિત શ્રી શ્રી શ્રી ભેજવિમલગણિ તત શિષ્ય ૫ મેઘવિમલ લિખિત । પશાગરીજી શ્રી ૫ શ્રી લક્ષ્મીશ્રો પદ્મનાથ શ્રી શ્રી સૂર'તબિંદરે લિખિતયં સંવત ૧૭૯૬ વર્ષે વૈશાખમાસે શુકલ પક્ષેપૂર્ણિમાયામ મુધવાસરે. ।' 1 || યાદશ મમ ધેા ન દીયતે ॥1॥ (૬) શ્રી આત્મબેાધકુલકતખકઃ 1 સવત ૧૭૬૧ વર્ષ શ્રી અચલગચ્ચે વા શ્રી ૫ શ્રીસહજ સુંદર ગણિ શિષ્ય મુનિશ્રી નિત્યલાભ લિખિત શ્રી સુરતિ બ ંદરે શ્રાવક સા. સામભાઈ વાચનાર્થે શ્રીરસ્તુઃ કલ્યાણમસ્તુઃ ભા રવા સુદ ૧૦ દિને લિખિતં. ॥ (૭` શ્રોઉત્સૂત્ર પાદ્ધ કુલક વેસુમુનિન્દુ ( ૧૯૮૪ ) સવત્સરે કાતિ કમાસે શંકુલ દશમ્યાં મગળવારે શ્રી સુરત દરે શેઠ નેમચ૬ મેળાપચ ́દ વાટિકા ઉપાશ્રયે સ્વસ્થ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયવીર સૂરિશ્વર સુશિષ્ય એ પ્રત્યે લેખિત શુભ ભવતુ શ્રી સંધસ્યંતિ. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ (૮) શ્રી હુંડીવિચાર પ્રશસ્તિઃ ઈત્યાદિ શ્રી શ્રાવકવિધિપ્રકરણે શ્રી ધર્મ તત્યાદિ વિચાર હુંડી સૂવ સમાપ્ત. શ્રીરતુ સંવત-૧૬૬૯ વર્ષે અષાઢ માસે સુકલ પક્ષે દશમ્યાંતિ ગુરૂવાસરે શ્રી સૂર્યપુર મહાનગરે લિખિત ગ્રંથાગ્રંથ લોક સંખ્યા ૧૫, છ-છ-છ તપાગચ્છ શ્રી વિજયસેન સરિરાજયેલિખિતમિદમ (૯) શ્રીવિજયદેવસૂરિગીતાનિ સં. ૧૬૭૭ વર્ષ પોષ માસ શુકલપક્ષે અમાવાસ્યાં શુક્રવારે શ્રી સુર્યપુર મહાનગરે લિખિત સા. કેશવ તત્સત સા. અમરશી પઠનાર્થ ઈદવામાન આ ચંદ્રક ચિરંજીયાન શ્લોક ૪૮ - (૯) શ્રી શોભન સ્તુતિ સંવત ૧૬૯૪ વર્ષે કાર્તિકમાસે સુદિપક્ષે સપ્તમ્યાં તિર્થો રવિવારે લિખિતમિદશ્રી સુર્યપુર બંદિરે લિખિત વાંચમાને ચિરં ક્યાત ગ્રંથાગ્રંથ ક સ ખ્યા ૨૧૨ બાઈ કાહાનબાઈ પઠનાર્થમ. (૧૦) શ્રી ગુણસ્થાન કમાવું પ્રશસ્તિ-દતિગુણસ્થાનપ્રકરણચૂર્ણિ, સમાયેતિ સંવત વ્યોમ મુનિસમુદ્ર શશિ વર્ષે ૭૭૦ કાર્તિક કૃષ્ણત્રયોદશી ગુરૂવાસરે શ્રી સુર્યપુર બિંદરે (આચાર્ય હાસજી જ્ઞાન લિપિક્ત) શુભ ભવતુ શ્રી સ્વાત. ૧૧) શ્રીચંપકશ્રેષ્ઠી પ્રસતિઃ ઈતિશ્રીચંપકશ્રેષ્ટિકથા સંપુર્ણ વાચકચક્ર ચક્રવતિ મહોપાધ્યાય શ્રી ૫ શ્રી દેવવિજયગણિશિષ્યગણિ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬૩ યાવિજચેન લિખિત પુરે સંવત ૧૭૦૬ વર્ષે જેમાસે ૧૩ દિને મુનિનયવિજય પાના. (૧૫) શ્રીઉપદેશમાલા પ્રકરણ-પા. ર૩૩ શ્રીમદ્યોાવિજયવાચકસપ્રપ્રસાદાન્નિપાદિતાડ્યમ તિમન્દ જનસ્ત્ર હતા : સ શ્રી કસત્યવિજ્યાહલયુદ્ઘન્દ્રમુખ્યશિષ્યણ વૃદ્ધિવિજયેન પદાર્થનુક્ : ॥ ૧ ॥ વર્ષે પુષ્કર જગતી સ્વિધુ (૧૭ર) સમિતે તથા ૠયુજિ ગુરમુક્તપાણિ થાયાં સર્યાદિમુન્દિરે રમ્ય ॥ ॥ શ્રી મત્યગુસણાંનામ રમરણ પ્રભાવ્ય (?) .... ત્રાહિ (પ્રાજ્ઞ) શ્યામાદત પૂર્ણ નેમન પ્રતિભદ્રમ્ ॥ ॥ (૧૨) શ્રી તર્ક સંગ્રહ તિશ્રીત સંગ્રહ સમાપ્તા સ. ૧૭૬૪ વર્ષ આશા વદ ૧૧ સુધે સુર્ય ખંદિર મધ્યે લિખિ 1. (૩) શ્રી ચૈત્યવંદન ભાષ્યમ્. શ્રી જ્ઞાન વિમલસૂરીશ્વહેણ લિખિતા સુખાવ આધાય || પ્રાકૃત ભાષાડપીયં રમ્યા હમદ્ધિ ભૂથિખિ ॥૨॥ સિધ્ધિશરાબ્ધિરાશાંક (૧૭૫૮) પ્રમિતે વષેનું સુર્યપુરનગરે ॥ નિયતમનુ ગ્રહબુધ્ધયા વિરચિતા જુઅવિજ્ઞàાકાનાં ક ગ્રંથાગ્ર સપ્તદશ શતાન્મુખ નુછ્યુમાં વિનિીત વિષ્ણુધ પકૃતિ નિપુર્ણ સંશાધ્યું મંગલ ભૂયાત ॥ ઇતિશ્રી ભાષ્યમયં વિવરણું સપુર્ણમિતિ । યાદશ Page #350 -------------------------------------------------------------------------- ________________ GG પ્રકરણ ૭મું અનુસંધાવ સુરતમાં મુનિએના ચાતું માસ સં. ૧૭૧૦માં આચાર્યે શ્રી વિજયદેવસૂરિજી અને પૂ. પં. શ્રી વિજયપ્રભસૂરિજીનું ચાતું માસ સુરતમાં હતું. એજ વર્ષમાં ચાંપાનેરમાં થએલ શ્રી વિજયપ્રસૂરિજીની આચાર્ય. પદવી મહત્સવમાં સુરતના અગ્રેસર શ્રાવકે ગયા હતા. પૂ. ૫. જગદ્ગુરૂજી શ્રો હીરવિજયસૂરિજી મહારાજના વખતમાં વિદ્વાન પંડિત શ્રી દર્શનવિજયજી સોમવિજયજી આદિનું ચાર્તુમાસ સુરતમાં હતું તે વખતે સાગર–વિજયમાં વિખવાદ થયેલ અને સૂરિશ્વરજી મહારાજે તે વખતના એક શ્રાવકના ઘરનાં આહાર પાણી બંધ કરાવેલાં અને તે શ્રાવકે માણી માગી હતી. આ સંબંધિ વિસ્તારથી વર્ણન એતીહાસીક. રાસમાળામાં છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૧૭: પ્રકરણ ૮મું અનુસંધાન સુરતના જેન ઐતિહાસીક પ્રસંગે સં. ૧૯૩૬ શેઠ ધરમચંદઉદયચંદતરફથી ઉજમણું થયું હતું આન સુરના ઉપાશ્રયમાં જ્યાં હાલમાં મહિલા વિદ્યાલયના કલાશે ચાલે છે. મોહનલાલજીના ઉપા. શ્રયની બાજુમાં વિમલનાથજીઆદિન ત્રગડું પધરાવ્યું છે. સં. ૧૯૪૫ શેઠ ધરમચંદ ઉદયચંદને કેશરીઆઇને છરી પાલત સંઘ, સં. ૧૯૪૯ શેઠ ધરમચંદઉદયચંદને શ્રી સિદ્ધાચલજીને સંધ સં. ૧૫૮ હર્ષ મુનિજીને ગણપ૪. સં. ૧૯૬૩ મુનિ મોહનલાલજીને સ્વર્ગવાસ. પ્રતિષ્ઠાના વર્ષો ૧૯૪ વડાચૌટા શ્રીસિમંધર સ્વામીજીના દેરાસરમાં પ્રતિષ્ઠા. ૧૫૦ અષ્ટાપદજીના દેરાસરની પ્રતિષ્ઠા. ૧૯૫૧ ઉમરવાડી પાર્શ્વનાથજીના દેરાશરની પ્રતિષ્ઠા. ૧૯૫૪ હીરાચંદ રાજાના સમેતશીખરજીની રચનાની પ્રતિષ્ઠા. છે જગાવીરના દેરાશરની પ્રતિષ્ઠા. છે કુંથુનાથજીના દેરાશરની પ્રતિષ્ઠા. ૧૯૬૧ લાઈન્સ દેરાશરની પ્રતિષ્ઠા ૧૯૬૨ આદીશ્વરજી ભગવાનના દેરાશરની પ્રતિષ્ઠા. Page #352 -------------------------------------------------------------------------- ________________ ૧૭e પ્રકરણ ૯ મું અનુસંધાન તીર્થોમાં સુરતના પુણ્ય સંસ્મરણે શ્રી શંખેશ્વર તીર્થ મૂળ દેરાશરની જામતીમાં દેરડી નં. ૩રનો જીર્ણોદ્ધાર શાકેરચંદ સુરચંદ તરફથી કરાવવામાં આવે છે. ધર્મશાળા શેઠ મણીલાલ મોતીલાલ મુલજી મારફતે બંધાયેલી ધર્મશાળામાં શેઠ દેવચંદ લાલભાઈ અને તલકચંદ માણેકચંદ તરફથી એકએક ઓરડા બંધાવી આપ્યા છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ ટ પ્રકરણ ૧૦ મુ અનુસુધાન ઐતિહાસીક વર્ણ ના આચાય શ્રીવિજયસેનસૂરીજીની દીક્ષા ભૂમિ દીક્ષા આપનાર પૂ. પા. આચાર્ય શ્રીવિજયદાનસૂરીજી મહારાજ અને શ્રી પૂ. પા. આચાર્ય શ્રી વિજય હીરસૂરીજીના નામની દીક્ષા આપી જેઠ સુદ ૧૩ પુ ષા. આચાર્ય શ્રી વિજયસેનસૂરીજીને જન્મ-સ. ૧૬૦૪ મારવાડમાં નારદપુરી (નાદલાઈ) પિતાનું નામ ક્રમા શેઠ અને માતાનું નામ ક્રોડીમા સ. ૧૯૧૩માં માતાપિતાની સાથે સુરતમાં દીક્ષા વિજયસેનસૂરીજીનુ' સક્ષિપ્ત જીવન ત્રણૢ ન ૧૬૦૪ જન્મ હૉલીકા દિન ફાગણ સુદ ૧૫ ૧૬૧૩ દીક્ષા જેઠ સુદ ૧૩ ૧૬૨૬ પન્યાસપદ ૧૬૨૮ ઉ. અને આચાય પદ્મ અને અકબર પ્રતિષ ૧૬૭૧ અનશન પૂર્વક સ્વગમન સ. ૧૬૩૨ પછી અથવા સ. ૧૬૩૨માં પશુ હાય પુ–પા. આચાય શ્રી વિજયસેનસૂરીજી મહારાજે ચિન્તામણી પ્રમુખ અન્ય પડિતા સમક્ષ ભૂષણનામના દિગંબરીય પતિને શાસ્ત્રા થમાં હરાવ્યેા પૂ. શ્રીવિજયસેનસૂરીજી મહારાજ જીત્યા હતા. શ્રી વિજયસેનસૂરીજીને બાદશાહ અકબરે કાલી સરસ્વતીનું ખીરૂદ આપ્યુ હતુ. અને ખીજી' સવાઈ શ્રી હીર વિજયસૂરીનું ખીરૂદ હતું. જૈન શાસનના મહા પ્રભાવિક આચાર્ય થયા છે જેમની દીક્ષા ભૂમિનું માન સુતને છે. આચાર્ય વિજયદેવસૂરીજી મહારાજે દક્ષિણ દેશથી વિહાર કરી મહેસ્રવપૂર્વક સુરતમાં પ્રવેશ કર્યાં હતા. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૧૮ એ પ્રકરણ ૧૦ મું અનુસંધાન. (૯) જૈન તીર્થસાળાઓમાં સુરતનું સ્થાન. સંવત ૧૭૫૫ જ્ઞાનવિમલજીએ સુરતથી યાત્રા શરુ કીધી હતી. શ્રીરકીતિએ શાશ્વત તીર્થમાલા કરતાં જેમાં તીશે જણાવ્યા તેમાં સુરતને પણ ગણાવ્યું છે. શ્રી કૃપાવિજયજી શિષ્ય મેથવિજયજીએ શ્રીવિજયભસૂરિજીની વખતે શ્રી પાર્શ્વનાથજીની નામમાળા કરી છે (તેની રચના દીવબંદરે ૧૭ર૧ માં થઈ છે) ભીડભંજન સુરત. શ્રી રત્નકુશલ કૃત પાર્શ્વનામાવલી ઉમ્મરવાડી, ભીડભંજન ૧૬ ૬૭ માં વિનયકુશળ શિષ્ય શ્રી શાનિનકુશળ કરેલ પાર્શ્વ નામાવળી સુરત. સુરત-ખપાટીયાચકલા, વકીલો ખાંચો, પ્રેમચંદ શેઠની ધમશાળા હરછાને મહોલ, મહેલ, ઓશવાળ માહો, માલી ફળીયું, મહે રસ્તો, નાણાવટ, હનુમાન પાસ, પડેલીપલ, નગરશેઠની પોળ, કબુતરખાનું, તાલાવાળાની Page #355 -------------------------------------------------------------------------- ________________ १८२ब પિલ, સૈયદપરૂં શ્રાવકપાળ, અપરીયા શેરી, ગોળશેરી, નાનપરા માસ્તરની વાડી, સાનીળીઆ, દશાઈ પાળ, સગરામપુરા, કતારગામ, સાઈન્સ વીગેર સ્થલામાં ભાવપરા મ દેરાશર છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ '૧૪૧ પ્રકરણt૧ મું અનુસંધાન સુરતથી સંઘ યાત્રાએ સિદ્ધાચલની તીર્થયાત્રા સં ૧૮૦૪ દેવચંદ્રજીના શિષ્ય અતિ રત્ન કત - સં ૧૮૦૪માં સંધપતિ કચરા અને સંઘપતિ રૂપચંદ ઠને શ્રી સિદ્ધાચલજીને છરીપાલતે સંઘ નીકળ્યો હતે આ સંધ જલમાગને હતું તેમાં પૂ. ૫. ઉપાધ્યાય જ સુમતિવિજયજી પંભેગવિમલજી પં. દેવચંદ્રજી ગણિ. વિધિપક્ષગવછીય ઉદયસાગરસૂરીજી વગેરે સાથે હતા. ' બીજી સંઘયાત્રા સં ૧૮૪૦ માં પ્રેમચંદ લવજીને રઘ નીકળે હતું જેનું વર્ણન કવિ ઋષભસાગરે વર્ણવ્યું છે તે નીચે મુજબ છે. - સિદ્ધાચળ-તીર્થયાત્રા ઉપાધ્યાય દીપચંદ્રજીના પ્રશિષ્ય અને દેવચંદ્રજીના શિષ્ય મતિરને બનાવી છે. કવિએ રસ્થાને સંવત આપે નથી. આમાં સૂરતથી સિદ્ધાચલજી યાત્રાએ નીકળેલા સંઘનું ૧ વર્ણન છે. આ સંધ મૂળ ૧ ઉદયસાગરસૂરિ નામના એક આચાર્ય નાગપાણિ નામનો ગ્રન્થ પાલીતાણામાં રચ્યો છે. આ ગ્રન્થની પ્રશ તિમાં કર્તાએ લખ્યું છે – "श्रीमालिवंशे गुरु देव भक्तः कीकामुतः श्रीकचराभिधानः । Page #357 -------------------------------------------------------------------------- ________________ પાટણના રહીશ, પરતુ પાછળથી સુરતમાં આવી વસેલા ૨વશાના કુલના શા કારા કીકાએ કાર્તિક સુ. ૧૩ (સંવત જણા નથી.) ના દિવસે કાઢયે તે, રૂપચંદ નામના ગૃહસ્થ પણ સંઘવી તરીકે તેમાં જોડાયા હતા. હુંમસથી હરિયા માર્ગે વિહાય થઈ આ સંઘ ભાવનગર બંદર ઉતર્યો હતા. ભાવનગરમાં આ વખતે રાજા ભાવસિંહજી રાજ્ય કરતા હતા. ભાવનગરથી વરતેજ, કનાડ થઈ સંધ પાલીતાણે આવ્યું હતું. આ સંઘમાં ભાવનગરથી ૫. ઉત્તમવિજયજી મા ચાયા હતા. वदीय संघेन समं च यात्र कुर्वन् कृतोऽयं जिनराज भक्त्यै ॥८॥ અથ–દેવગુરૂભક્ત કીકાના પુત્ર કચરાએ કાઢેલા સંઘની સાપ યાત્રા કરતાં જિનરાજની ભક્તિને માટે આ ગ્રંથ રચે છે. (જૂઓ, પીટર્સનને ત્રીજે રીપેર્ટ પૃ. ૨૩૯) જે સંઘનું પ્રસ્તુત તીર્થમાળામાં વર્ણન કરવામાં આવ્યું છે, તેજ સંઘ આ છે. આ ગ્રંથ રચ્યાન સંવત કર્તાએ આપે છે. "वर्षेन्धिखाप्टेंदु मितसुरम्ये श्री पौषमासे च बलक्षपक्षे । श्रीपूर्णिमायां शशि वासरे च श्रीपादलिताख्य पुरे सुराष्ट्र।।६।। અર્થાત-પાલીતાણામાં સં.૧૮૦૪ના પિષ સુદિ ૧૫ને સેમવારના દિવસે આ ગ્રન્થની રચના કરેલી છે. સુરતમાં કચરા કિકાએ આ સંઘ ૧૮૦૪માં કાર્યો હતો એ વાત સિદ્ધ થાય છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ ૫. મતિરત્ન વિરચિત સિદ્ધાચલતીર્થયાત્રા સરસતિ સામિને પાયામિ માગું વચન વિલાસ સંઘવી સેજગિરિત ગાવા મન ઉ૯લાસ. નમું તે દેવિ ચકેસરી કવઠજવ્ય ભલિ ભાત, ગાદિસર નમતાં થકાં મિલે મુગતિ મહંત. વીર જિણેસરને નમું ગોતમ ગણુધસાર; જીવ ઘણું પ્રતિનિધિને ઉતર્યા ભવ પાર. પાટણ નગર સેહામણું જિહાં નહીં પાય પ્રવેશ, વ્યવહારી ગુણવંત વસે વધું જાણે નરેશ તેહ નગર માંહે વશે કચરા કાકા જાણિક રવજીસા કુલપને જાણું સેહે ભાણ તિહાંથી સૂરતિ આવીયા ભાઈ ત્રિણિની જેડિ; ધન ઉપરાજણ બહુ કરી લાભ લહે લખ કાઠિ. ધન ખરચેવા અમર ઉલટ અંગ ન માય; રૂપચંદ રંગે મિ આણું મન ઉછાહિ સૂરતિ નગર સોહામણું શ્રાવક સુખીયા લેક ત્રજ ગિરિ ભેટણ ભણી, મિલીયા થકા શોક. પચંદ ચરા મિલી મુહુરત લીધું સાથ; કારતિક સુદિ તેરસ દિને મંગલવાર પ્રભાત, સંઘ સૂરતિથી સંચર્યો બેસી વહાણ મઝારિ, સડહ કયાં સામટા આ ડુંમસ વિચાલ. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ àાક થાક સઘણા મિયા હિયર્ડ હરખ ન માય; યન્ના શેત્રુંજ ગિરિભણી ચાલ્યા મન ઉચ્છાય ॥ હાલ ૧ ॥ ૧૧. નમારના શ્રી શેત્રુંજ ગિરિવર સકલ તીરથમાંડે. સારરે; ભરતેસર સરિષા જે સંઘવી પામ્યા અણિગિર પારરેનમા૰ ૧ ભરતેસર સઘવી ઋદ્ધિ સાથે શેત્રુંજે યાત્રા આવેરે; લાષ ચારાસી હાથી ઘેાડા રથ પાચક ઘણું લાવે રે, નમા॰ ભરતેરસ સંઘવી ઋદ્ધિ સાથે ઋષભવશ તે જાણુરે; બાહુબલિ પ્રમુખભાઇ નવાણું તેહના પુત્ર વખાણુંરે નમા૦ ૩ અજિતનાથ પ્રભુજીને વારે. સાગર ચક્રીધર નણંરે; શેત્રુજે સંઘવી થઈને આવે તેઢુની ઋદ્ધિ વષણુંરે. નમા૦ ૪ નવે નિધાન ને ચઉર્દૂ રતન જે ચક્રી આગલ ચાલિર, લાષ ચેારાસી હાથી ઘેાડા તેહના સત્રમાં માલ્હેરે, નમા૦ ૫ છત્તુ કાઢિ પાયક દલ સાથે' ધજ મેટા તિહાં અલકેને; વાહન સુખાસન ખેડી નારી હાર ચણુમય ચલકે'રે. નમા॰ પાંડવ પાંચે’શેત્રુ ંજય ગિરિ આવે. સધ પતિ તિલક ધરાવે રે; કુંતા માતા સાથે' લાવે... પ્રશ્ન પૂછ સુખ પાવે૨. નમે૦ સમરા સારંગ સ’ધવી થઇને" શેત્રુજે યાત્રા આવે; સામાયક પાસા પડિકમણાં કરતા બહુ સુખ પાવે રે, નમા૦૮ સાહ ભમ્મર તે ગાંજી કહીઇ તે ફ્તેખાન તસ જાણું રે; મારે વરસે સારઢ જીત્યા નવ લાખ મન તે નાણુંરે, નમાવ સમરા સારગ ફતેહખાન' જઇને મુજરા કીધારે; Page #360 -------------------------------------------------------------------------- ________________ પાતસાહી ફરમાન ષડાવી બાન મુંકાવી દીધાં. નો ૧૦ સમર સારંગ શેત્રુજાગિરિનું નવલાખ લુંછણું આપે, ચાચક જનનાં દારિદ્ર કાપે કીતિ જગમાં વ્યાપે નમે૧૧ સાતમેં શત્રુકાર મંડાવે વ્યવહારીયા સંઘમાંહે, પાંચસે સાધુને આહાર પાણી આપે મન ઉછાઉં. કરમાસાહે ઉદ્ધાર કરાવ્ય, સેય વિમલગિરિ આ રે; લષમી ખરચી લાહ લીધે ડુંગર મેતીઈ વધારે. નમઃ ૧૩ પંચમે આરે' વીરને વારે તીરથ મોટું જાણું રે; ભવ્ય જીવને તરવા હેતે નાવ સમાન વસાણું રે. નમો ૧૪ ઇમ અનેક સંઘવી શેત્રુ જાગિરિ યાત્રા કારણ આ , બધ બીજને નિરમલ કરવા ભાવ ભલે મન ભારે. નમે૧૫ પારષ પ્રેમજી સંઘવી થઈને સૂરતિ સહેરથી આવે, ઠામ ઠામ મુકામ કરાવેં, લાડુઆ લેહણ ઠારે નમે૧૬ દેહરાસર જિન પ્રતિમા સાથે કેસર ચંદન ઘેલી રે, પ્રભુ પૂછ મનરંગે ગાર્ડે મિલિ મિલિ સઘળી ટેલીરે નમે. ૧૭ ઓચ્છવ મહેચ્છવ સબલે થા શેત્રુજે યાત્રા આવે; આદીવર મન રંગે પૂજી કરમની કેડિ ષપારે. નમો૧૮ તિમ રૂપચંદ કચરા સંઘ લેઈ ડું બસથી સંચરીર, ભવદધિ તરવા વાહણ બેંઠા, સંઘ સહિત ઉતરીયા. નમે ૧૯ ભાવનગરને કાંઠે આવિ, લેક શેક મિલી ટોલી, સહિ સામિણ એકઠાં મિલિયા, વાત કરે મન લીર. ના૦ ૦ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ભાવસિંઘ રાજાઈ જાયું કુંવરજી શેઠ તેડરે; રણછોડ જીત તમે ભેલા થઈને સંઘવીને જલારે નમો ૨૬ શેઠ કુવરજી સહામો આવે લખુડોસી તિહાં રે, લાલદાસ પિણ સંઘને મિલવા તે પણ આગલ કેડેરેનમેન્ટર માંસા આવીને મિયા મંગલજીસા જાણુર, સાહમૈયા તિણે સબલાં કીધાં ખરચે કુંવરજી નાણુંર નામે ૨૩ માદલ ભુંગલ ભેરી નફરી ઢેલ ઘણું તિહાં વાગે, આદીશ્વરનું દરસણ દીઠ ભવભાવઠિ ભાગે રે. નમો ૨૪ દેહરા સંઘ સર્વિતિહાં ઉતર્યો ડિ મંદિર ગેષ, બહુ સંઘવીના રાજમાં લેક કરે ઘણું જેષ. ભાવનગર જિન પૂછઆ કીધા કેસર ઘેલ, સિદ્ધાચલ ભેટણ | મનડાં રાતાં એલ. ગોલ મજીઠને રંગ ભલે ધેય કદીય ન જાય, કચરો સા ચંન કહો શેત્રુંજા ગઢ મહિમાય. ઢાલ ૨ - સુમતિ સદા દિલમાં ધરે એ દેશી. હવે આગવિ સુણે વાતડી સંઘ કિણિ પરે જાય છે, એહ સંઘવી એકઠા મલ્યા લેકને હર્ષ ન માયરે છે. જે શેત્રુ જગિરિની જાતરા પુણ્ય વિના નવિ થાય રે, પચ્ચે મનવાંછિત ફલે દ્વરિટ અંતરાયરે છે Page #362 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ બહુ સંઘવી લેઈ જેટલું ચાલ્યા રાયને પાસે રે, કુંવરજી શેઠ સાથે લઈ મલિયા મન ઉલ્લાસ ૨ ૦ ૩ રણછોડ મહિત ઉઠયો સંઘવીને હું બહુ માન, ખાસ ખવાસને મોકલી મગાવે ફાફલ પાનેર શેઠ ભાવ સંઘજીને વિનવે બહુ સંઘવી કરજે રે સિદ્ધાચલ ભેટાડવા વાર લગાડ થોડી રે પરમાના ખડાવીયા આપ્યા રાયને હાથે રે સંધ પાલીતાણે મુકવા ચાલે અમારી સાથે જે શેઠ ૨ ભાવસંઘજી તબ બાલીયા સાંભલે સંઘવી સાચું રે લાગત નાણું લઈશું કાંઈ ન બેલું કાચું ૨ શે. ૭. કચરો સા કહે આપસ્ય દસ્તુર માફક લીજે રે લાવાને નીસરે સંઘ પહચાડી દીજરે. ભાવસંઘ રાજી થયા લીધું લશ્કર સાથે, પાલરીયા ગાજે ઘણુ ભાલા તરકસ હારે. શે૯ કારતિક વદિ તેસિ દિને સંઘ ચા સુખકારી રે, ત્રિણ દિવસ પાદર રહા સંઘવીની જાઉં બલીહારીરે. શેઢ૧૦ ચોથે દિન સંઘ ઉપડયો, જઈ વરતેજ ડેરા દીધા, ડુંગર દેશી દૂરથી કહે સકલ મરથ સિધાર. શેઠ ૧૧ ૩ણી વાસ તિહાં રહ્યા ચિહું દિશિ ચકી ફિરતી, દેખી ચકકેસરી તિહાં કણે સંઘ રગું કરતી. શેઠ ૧ર લેક સકલ સુખ પામીયા રેષા નાઠી ફરે, ગામ કનાડું આવીયા વાણાં મંગલ તુરી, શ૦ ૧૪ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ કચરાસાના સંઘમાં સાધુજી ગુણ જાણુર, ઉત્તમ વિજય પન્યાસની લાગે મીઠી વાણુર. શેઠ ૧૪ જગ મિલ જગ જાણુઈ પંચ મહાવત સાધે , તપ કિરિયા કરે આકરી ઈમ ગુણઠાણે વાર્ધ શે. ૧૫ પરતરગચ્છ દેવચંદજી તે પિણ સંઘમાંહે જાણું પંડિત માંહિ શિરોમણિ તેહની દેશના ભલી વખાણ. ૧૬ સંઘવી કાગળ મોકલે પૃથ્વીરાય તેડાવે; હિને કુંવર નાનડો ગાજતે વાજતે આર. શે. ૧૭ કુંવરની સાથે વાણીઆ ધને શેઠ તે આરે; જે તે બારોટ ઘેડે ચડયા કુંદનશા કહીને બોલાવે છે. ૧૮ કુંદન તું ભલે આવીયે ભાટ મિલિ ઈમ બેલે, સમરા સારંગ જે થયા તું પિણ તેહની તોલેરે. શેઠ ૧૯ કુંવરને કરે પહેંશમણિ આપે થરમા જોડીરે; કુંવર સંઘવીને કહે કરો અસવારિ ઘેડીરે. શે. ૨૦ કુવરને સંઘવી બેહુ મલ્યા ભાવસંઘજી પિણ ત્યાંહે રે, સીખ માંગી સંઘવી તણું જૂહાર કર્યા નિજ બાહે રે. ૨૧ દૂહા. વર ત્રાંબાગલ વાજતે છે તે જાંગી ઢેલ સરણાઈ સરસી વદે સકલ સંઘ રંગ રોલ. જય જય ભાટ ચારણ તણું સુણતાં વરજે વાદ; સુગર સુશ્રાવક પર આવે સંધ સુપ્રાસાદ. Page #364 -------------------------------------------------------------------------- ________________ સાહ આર્વે સંઘ સવે પાલીતાણું સરવ; હરખે દેવ જૂહારવા આદિ દેવ સુખ પૂરવ. - સંઘે ઉતારા કર્યા મંગલ લીલ વિલાસ; તીરથપત શેત્રુંજગિરિ ફરસન ઘણું ઉલાસ. ૪ I દ્વાલ ૩ વચ્છ વિચાર–એ દેશી.. શેત્રુને ભેટ ધરી મન બહુ અતિમાન રે. શેઆંચલી રાજા પૃથવીરાજજીરે કુંઅર શ્રી નવઘન નામ; શ્રી સંઘને ૨ષવાલવા રહારે ગારીયા ધાર સુઠામરે શ૦ ૧ રાણ ફૂલાંછ. આવિયાં રે પાલીતાણુંરે માંહે, સંઘવીને સન માનીયારે આદર અધીક ઉછાહે રે. ૨ પટણું દઈ તે મિત્યારે સંઘવી બે મનરંગ; આભરણ વસ્ત્રાદિક બહુરે દીધાં દામ અનેક, માગશિર શુદિ તેરસ દીને કીધી યાત્રા વિવેકરે. શેત્ર ૪ સંઘ સહુ શિણગારીરે નેજા ધ્વજારે વાછત્ર, ભાટ બીરૂદ જાણતાં થકારે ગાતાં ગુણ સુપવિત્રરે. શે૫ સત્તા વાવે' શુચિ થઇસુર પાલનેરે ચંદ, જે નીત પાલી પારણેરે ભેટે તીર્થ આનન્દરે. શે. ૬ તીરથ ખેતી માણિકરે સેવન ફૂલ અમૂલ, સુરભી પુફ ગધેદ કેરે પષા ગિરિ મૂલરે. શ૦ ૭ દાન દઈ જાચક ભણશે આલેઈ નિજ દોષ, દ્રવ્ય ભાવ સુચિતા કરી કરવા નિજ ગુણ પિષરે Page #365 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શસ્તવ કહી ગુરૂ મુરે લેઈ વ્રત પચ્ચખાણું, સિદ્ધ અનંત વંદી ચઢયારે મન ધરી જિનવર આણુ સિદ્ધ ગુણની ભૂમિકા કરવા આતમ સિદ્ધ સિદ્ધ થાન સિદ્ધા ચહેર' ચઢતાં સરવ સમૃદ્ધ રે ૦ ૧૦ નેમિ પધાર્યા ગિરિવરે જાણે મોક્ષ નજીક, રેવતગિરિ સાહમા અત્યારે આહાર ઉદક બલ ઠીકરે શ૦ ૧૧ તિહાં પગલાં શ્રી નેમનાંરે વંદી પૂરે ભક્તિ, જય જય કરતા જન સહુ હિતા શિખરે યુતિરે છે. ૧૨ પષાલી પૂજતા મુનિવર ફરસીત ભૂમિ, શુદ્ધ સમરણ ગુણ ગાવતાં રે કરતા નિજ ગુણ ઘુમ - ૧૩ પહિલી પર પૂછયારે ભરત મુનિ પદ અ, બીજી પર હરખીયારે વિમલાચલ થલ જેયરે શે. ૧૪ ત્રીજી પર કુંડ છે રે નીરમલ જલ અતિભૂર, ઋષભ ચરણ પુંડરીતણું ચરણનમું સુખ પૂર રે શે૧૫ હિંગુલાજ હર્ડ થઈ રે પિતા સાલાએ કુંડ, પાંચમી પર જ ભર્યો રે સમ શીતલ અખંડેરે શે. ૧૬ જિનવર ચરણ નમી ગયાંરે રામપેલિ સહક, પેંઠ ગઢમાં ગાવતારે જનના થકા કરે છે. ૧૭ વાઘણિ પિલિ સંતેષિયારે અધિષ્ઠાયક બહુ પાસ, ચકકેસરી વધાવી અરે કવાયક્ષ સુખ વાસે રે શે. ૧૮ ચત્યનમી પધારીયારે પેહતા રાષભ વિહાર, ઇતીન પ્રદક્ષણારે રાયણનમી સુખકારે રે Page #366 -------------------------------------------------------------------------- ________________ • ૧૧ રાયણતણે પગલાં નમ્યારે પ્રથમ જિણુંદનાર તેહ, શ્રી કષસર જે થકારે ભરતે ભરાવ્યા જેહર શે ૨૯ મૂલ મંડપમાં આવાને રે વધાવ્યા જિનરાજ, , સેવન કુલ મુગતાફ છે પણ સિધકાજ રે શે . ૨૧. ચૈત્યવંદન કરી ભકિતÚરે નરભવ લાહોરે સિદ્ધ, શેવું જ શિખર શ્રી ઋષભજી રે પૂજતાં કારજ સિહરે શેઠ રર સૂરજકુંડે ધોતીયારે કીધાં નીર ગઉલિ, કેસરચંદન પુષ્કસ્યું રે પૂજા ચિત્ત ભવિષે શેર ૨૩ અષ્ટપ્રકારી પૂજનારે અષ્ટ કરમ ક્ષય હેત, તારક તીરથ સમારે એ તીરથ સહુ કેરે. . ૨૪ કચરાશા રૂપચંદનેરે માનવભવ સુપ્રમાણ, દેવચંદ સુપસાયથી મતિ રતન વદે એમ વાણી. શે. ૨૫ | | દુહા ! ઈમ શેત્રુજય ભેટીને સંઘ સકલ સુખ ધામ, હરર્ષે પાલીતાણ પુરે આવ્યા અતી અભિરામ. ઈમ નિત્ય પ્રતૈિયાત્રા કરે સંઘ સહુ મન રંગ, દુઃખ નિવારણ સુખકરણ જિનપૂજા વિધિ સંગ. વિધિ ઉપદેશક શ્રુતજલધિ દેવચંદ ગુરૂરાય, સંવેગી જિન માગી ઉત્તમ વિજય સહાય. એતલે ખંભાયત થકીરે ઓચ્છવ વચ્ચું સુનિસિદ્ધ, સંધ કરી આવિ મિલ જીવણ સાહ પ્રસિદ્ધ. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ જાણુગ જીવા જીવના જેનાગમ ફચિવંત, વિષસી સવિ સાધલે આ મન ધરી ખંતિ. ખંભાયત ઘોઘા તણા ભાવનગર જનવૃન્દ, તેડી શેત્રુંજે આવી જીવન અતિ આણંદ. રાજાને સંતોષીને ચઢીયા વિમલ ગિરિંદ, ગુરૂં ઉપસાગરે પાંમીઈ મનવંછીત આનંદ. . હાલ ૪ એ દેશી રસીઆની શ્રી શેત્રુજ તીરથપતિ ભેટાઈ મેટીઇ ભવ ભય ફન્દ, વિ. અરિહા ભકતે સમતિ નીરમલું અનુક્રમે શિવ સુખ કંદ. વિ. શ્રી. ૧ વેલાવલ પાટણથી આવીયા સંઘ ભલેરે વિસ્તાર, વિ. સા રામચંદ્ર પ્રમુખ યાત્રા ભણું આવ્યા નિજહિતકાર. વિ. શ્રી. ૨ દક્ષણથી મેઅરગામી આવી સંઘ સકલ પરિવાર, વિ૦ સા ગલાલે લાભ લિએ ઘણું આતમ ધરમે હે ઉદાર. વિ. શ્રી. ૩ ઈમ અનેક સંઘવી બહુ મિલ્યા કરવ જિનવર ઝા, વિ. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ સુતિથી વિધિ પક્ષિ આવીયા, ઉદયસાગરસૂરિ ભાણુ. ૧૦ શ્રી ૪ પાઠક સુમતિ વિજ્ય તપાગચ્છ વફ્ ઈમ તિ વર્ગ અનેક, વિ૦ ચ્યારે વગ મિલ્યા જિન સેટવા પ્રભુ ભગતિ જિન છેક વિ શ્રી ૫ કેઈ ઉત્તમ છઠે વહે તિહાં લાષ ગુણે... નયકાર, વિ૦ યાત્રા નવાણુ* પિણુ તિહાં કંઇ કરે કઇ સચિત પરિહાર. શ્રી વિદ્ શ્રી સંઘનું સાહમીચ્છલ કરે પ્રથમ સઘવીરે ઢાય, વિ માતી માનસિંધ લષમીચ છે. કરે સઘકિત રે સાય. વિ૦ શ્રી છ ઝવેર રાજપાલ તથા વી મેંદી નૈમિરે દાસ, વિ॰ સંઘ ભકિત કરે તે ભાવસ્યુ પામે અતિ જસવાદ, વિ૦ શ્રી ૮ પણ કસ્તુરચંદે ભકિતસ્યુ સાહમીવચ્છલ કોર્ષ, વિટ સ્નાત્ર મહેાચ્છવ લાડણી પૂજણાં ગુરૂ ભકિત જરુણિદ્ધ વિ॰ શ્રી ૯ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ રૂપચંદ સાત સંઘવિ સુંદરૂ પર ઉપગારી રે દક્ષ, વિ. તસ સુત દેવબાઈ ઉરે હંસલે લાલચંદ પરતક્ષ વિ. શ્રી. ૧૦ પટણી સેઠ કીકી સૂતકચરાજી તસ સુત તારાચંદ, વિ. ભાઈ ફત્તેચંદ સુત સુખ કર લાયક ઝવેરચંદ વિ. શ્રી. ૧૧ ઇંદ્ર માલ મુહુરતિ લીએ કી હશેષ આનંદ, વિ. વૃદ્ધસાષિ શ્રીમાલી ગગનમે કચરા કિકારેચંદ વિ. શ્રી. ૧ર ભદ્રક ભક્તિરે ફલ નિએ લહે - વસુદેવ હિંડની સાષિ, વિ. માલણિ ભીલ પરિસુભ ફલ લહે નિજ ભક્તિ ચિત્ત રાષિ વિ. શ્રી ૧૩ સાશ્વતાને વલી અસાધતા તીરથ જિનમત જેહ, વિ• કેટિ ગમે શેત્રુજે તીરથ કહો શુભ કરણું ફલ તેહ. વિ. શ્રી. ૧૪ શ્રી દેવચંદ્ર ગણિને ઉપદેશે. - શેત્રુંજ મહિમારે સાર, વિ. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૯૫ ગણિમતિ રત્ન જિન સેવના કરતાં ભવનેરે પાર. વિ. શ્રા, ૧૫ દૂહા. હવે શ્રી સંઘ મલી કરે ઇમાલ ઉછાહ, જિમ ભરતે હર કી તિમ કરી લીજૈ લાહ. પિસ શુદિ તેરસ દિને માલ સુરહુત લી, સનાત્ર મહારછવ ધવલતવ નવનવ મંગલ કીદ્ધ અમાર ઘોષણ દાનવિધિ જાચક જનસંતેષ, જિનશાસન પરભાવના કરત કરે ગુણ પિષ શતિ જાગરણ વાસ વિધિ કેસર ઈટિત વસ્ત્ર, ધરમ મહોચ્છવ આગમ પુર્વે કારણ પ્રસસ્ત ઢાળ. પ | ભારત નૃપ ભાવષ્ણુએ, એ દેશી. સહસગમે શ્રાવક મિલ્યાએ શ્રાવકર્ણય વિશેષ, - સંઘવી શોભિઈએ, ઇંદ્ર તણે અનુહરિ ભકિત ભરે ભર્યા એ શાસન શલાકારકે–સંઘવી ૧ યુજ ને જાગણ લહલઉં રે વાજે ભુંગલભેરકે, સં. ઢોલનગાશે ડગડેએ સરણાઈ ન ફરકે. સં. ૨ ચઉવિ સંઘે પરવયાં એ ગાતા જિનગુણ છેકે, સં. ગામગામના જન મિલ્યા એ નાગર પામર વુંદ કે સ. ૩ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ સ સ સ સુ હું સં સ૦૮ સં ગણધર શ્રુતધર યતીરૂ એ જિનયર મારગસ્તકે, ચરાસા રૂપચંદજી એ તારાચંદ સુપુત્તકે જિનશાસન શેાભાવતા એ દેતા દાન સુપાત્ર કે, વિધસ્યું જિનવર પ્રણમતાં એ કરતા તીરથ યાત્ર કે ગૌરી ગાવે. મશુ'લ એ ગધ્રુવ નાચે. નૃત્ય કે, મૂલ ચત્ય આવ્યા સહુ એ ત્રિકરણ યોગે· સત્યકે. જંગ ઉપગારી પ્રણમીઇ એ ઋષભ જિનેશ્વરસ્વામિકે, સં ચુંડરીક ગણધર નમીએ નમિ વિનમિ પાય નામકે. સ’૦૭ સનાત્ર ભણાવિ જિન પ્રતે' એ પૂજા અષ્ટપ્રકાર કે, માલવાસ વિધસ્યુ* કર્યાં એ બેઠા મંડપ મઝારક ચૈત્યવંદન કરે સધપતિએ સાવિણ વદ્યા દેવ કે, યથાશકિતવ્રત આદર્યાં એ સાચી અરિહંત સેવકે સુગતા ફુલના સાથીઓ એ કીધા સ‘વિષ્ણુ સાર કે, સં દેવબાઈ રત્નમાઈ મલી એ વલી સજન પરિવાર કે સં ૧૦ સંઘ મિલી વીનતી કરે એ તહ્યુ કર્યાં અમ ઉપગાર કે સ’૦ જગપતિ જિન લેટાવિ એ દીઠા પ્રભુ દીદાર કે સ૦૧૧ તુો પૂજય છે. અદ્ભુતણાએ મા છું તુમચા ખાલકે, સં ઈમ કહી સહુ કઠે વે એ ક્લમાળ સુવિશાલ કે સ૦ ૧૨ જય જય ધુનિ ઉઠી ભટ્ટીએ પ્રભુ પ્રાય પ્રણમી રગ કે, સ’૦ સપરિવાર સુખ મંડપે એ આવ્યા સદગુરૂ સંગ કે ત્રિષ્ણુ પ્રદક્ષણા દેયતાએ રાયણુ રૂપે આવર્ક, સુલ ચરણુ શ્રી ઋષભના એ પૂજે ચઢતે ભાવકે સ૦ ૯ સં ૧૩ સ • સ૦ ૧૪ સ સ૦ ૪ Page #372 -------------------------------------------------------------------------- ________________ લક સંઘતિલક કર્યો હરષષ્ણુ એ હતી સહુની આસક, સં. અંશે સંઘવી વધાવિયા એ વધતે મન ઉકલાસકે. સં. ૧૫ વિજા ચઢાવી દેહ એ દેવને બહુ અલયકે, મખ સવા સમજી તણે એ આવ્યા હરષ ધરેયક. સં. ૧૬ વજા ચઢાવી પ્રભુ નમીએ આવ્યા શાંતિ વિહારકે સ. શસ્તિ ૫ કરી આવીયાએ આવ્યા પાલીતાણા મઝારકે સં. ૧૭ સાહમીયાં કરે નરપતીએ આવ્યા નિજ ઘર સકે સં. મંગલિક કારન તિહાં કર્યાએ એ તીરથ ગુણ પર્વ છે. સં. ૧૮ બહુ માને યાત્રા કરીને પામી જયજય વાદકે, સ. સંઘ વ સૂરતિ ભણુએ વાજંતે વર નાકે, સં. ભાવનગર આવી રહ્યો એ સાતમીવચ્છલ તારકે, સં. જીવણસાહ ભગતિ કર્યો એ શાસન શોભા કારકે. સં. ૨૦ તિહાંથી સુખભર સવિ ગયા એ સર્વક નિજઠામકે સં. ધન ધન તે માનવીએ જિણે કીધાં શોભત કામક. સં.. જે વિધિષ્ણુ યાત્રા કરે છે તે પામેં સુખપૂરકે, બેસુલભજનમાંતરે એ પાઇ પુણ્ય પડુરકે. ઘરગતિ છેદી સુખ લહે એ શેત્રુજે ફરસે જેહ, સં. સિદ્ધ અનંતની ભૂમિકાએ પય પીઠ ગુણગેહક. સં. કચરા કાકા શેઠને એ પુત્ર સુતારાચંદ છે, ભાઈ ફતેચંદને એ પુત્ર ઝવેરચંદકે. સં. રૂપચંદસા સંઘવીતણે એ ભાઈ મીઠાચંદ, પુત્રલાલગુણમાલ છે એ નિત નિત પ્રતિ આનંદક સં. ૨, Page #373 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સ સ. ૨૬ માટે પુણે પામીઇ એ સંઘપતિ અિત ઉદારકે શ્રી શેત્રુજા તીરથને એ યાત્રા લાભ અપારકે, દેવચંદ ગુરૂભક્તિથી એ મતિરત્ન ભાષે એમકે, શ્રી સિદ્ધાચલ સેવતાં એ લહિઈ સુખ જય જેમકે, સં. ર૭ સ લશ ઈમ સયલ સુખકર દુતિ ભયહર સિદ્ધ સાધન ગુનિàા, શ્રી સિદ્ધક્ષેત્ર અનંત મુનિજન ધ્યાનકારણ નિાલા જિનરાજ વ ાનગુણનિબંધન તેઢુ તીરથ ઉપર, શ્રી વિમલ ગિરિવર ભક્તિસભર લાભ લેખે કુણુ કરે; ૨૯ તસ સઘ યાત્રા સુવિધિ કરણી મન પ્રમાદ આચરે, તસ તવન ગુએ ગચ્છ ખરતર સઘપતિ રુતે આદરે. ૩૦ ઉલઝાયવ૨ શ્રી દીપચ ંદે શિસ ગુણુ દેવચન્દુએ, તસ શિસ ગણિ મતિ રત્ન ભાષે સકલ સંઘ આણંદએ, ૩૧ સ પૂર્ણ પ્રેમચંદ્ન સંધ વર્ણ નરાસ. સંવત ૧૮૪૩ કર્તા ઋષભસાગર દુહા. સમર માત ચક્રકેસરી, વાણી આપ વિગત્ત, ગુણુગાઇસ ગિરૂતણા, આછી ધરે ઉત્ત, જ'શ્રૃદ્વીપ દ્વીપાંસિરે, ભરતખંડ સુભ ઢાંમ, અવર દેશ દીસે અધિક, પિણુ ગુજ્જર સમા ન ધાંમ ૨ તખત સેહર દીઠા ઘણા, અધિક એકથી એક, સુતિ સેહર સુદ્ધાંમણા, વાક્ જિહાં વિવેક. તિષ્ણુ નચરી વ્યવહારીયા, ધનદ સમાધન પાત્ર, ૨૮ Page #374 -------------------------------------------------------------------------- ________________ ૧ અસેસ, 3 જ્યાંની અધિક ગુણે ભર્યો, ગ્યાયક નિરમલ ગાત્ર સધપતિ તિલક સાહોંમણા, આગે હુ પણ પંચમ આરે આવક, વધ્યુંનકે સવિસેસ હાલ ૧. ચાપાઈ. મેાદીલવજી સુતઅભીરામ પ્રેમચંદ પ્રસિદ્ધ જસ નોંમ, અમદાવાદથીજ આવીયા, સૂરતિ દેખી સુખપાવીયે. ત્યાં રહેતાં ધૃતા ટ્વિન થયા, ઇકા દિન મનમાં ઉમંગ ભયા, સંઘપતિ તિલક ધરાવું નાંમ, કેડ સુધારૂ' આતમકાંમ આગે અઢારસે તીસેસ મેં, કયા સંધ તે મનને ગમે, શ્રી સિદ્ધાચલ યાત્રા ગયેા તીરથ દેખી ન થયા. વિમલ સિને ખરતર વસી, છીપા વસી વાંઢે ઉલસી, તે દેખી મન ઉપની હાંમ, કાઇક કરાવું ઇહાં પિશુનામ. ૪ શ્રી વિજે ધમસૂરી ઉપદેશ, નીપવુ· પ્રાસાદ વિસેસ, ગગનમ’ડેલ સુ કરતી વાદ, દીઠાં ઉપજે મન આલાદ. Öાડિયાર કુંડ ઉપરા ખાસ, પરિધલ ભ્રમ દીસે તિષ્ણુ પાસ, તિહાં ધ્રુવલ માંડ મનુહાર, સાચવે શ્રાવક કુલ આચાર. ૬ શિખર બધ પ્રસાદજ કર્યાં, અમરવમાંન જાણે અવતર્યાં, સ‘પૂર્ણ દેવલ થયા જામ, સુરત વધાઈ આવી તામ. ७ મનથી સંઘવી હરખ્યા ઘણું, કારજ સિદ્ધ થયું આપણુ, પ્રતિષ્ઠા મુહરત જીવરાવા જામ, પડિત જોસી તેઢયાતામ. ૮ દુહા. . તખણુ જોસી તેમને, જોવરાવે શુભ દિન; મુહરત વેલા જોયને, પ્રસન થયા સહુ મન. પ Page #375 -------------------------------------------------------------------------- ________________ મહા સુદ એકાદશી, સોમવાર દિન જોય; સંઘવી જેસી મુખ થકી, સાંજલિ હરખિત હેય. મૂહુરત સાંભળી મન રલ, જેસીને દાન; અરથ ગરથ આવે અધિક, મહિય વધારણ માન. સકલ સંઘ તેડાવીયા, મહત કરે મનુહાર; પ્રભાવના આપે પ્રથમ, ઉપાસરે સુવિચાર. કર જોડે સંઘવી કહે, સુણે સંઘ મનરંગ; સિદ્ધાચલ યાત્રા સકલ, ચાલ ધરી ઉમંગ. ઢાલ બીજી કયલો પરબત અતી ભલારે લે–એ દેશી. એહ વચન શ્રવણે સુણી રેલે, હરખે સૂરતિ સંઘરે, સુગુણનર જિમ નિરધન ધન સંપજેરા, આલસ ઘર ગંગરેલુગુણનાર એહવચન શ્રવણે સુણલો. ૧ ધન ધન તાહરા તાતને લે, ધન ધન તાહરી માત રે, સુo ધન ધન શ્રીમાલી જાતનેરે લે, હુએ મહીયલ વિખ્યાતરે સુહ એહ૦ ૨ બાગે ઈણ ખેડે હૂઆરે લે, કચરા સુત તારાચંદરે સુત્ર સંઘ કાઢયા જિણે સાંમઠારે લે, ટાલ્યા દુરગતિ ફંદર. સુદ એહ૦ ૩ પ્રેમચંદ હેમચંદન લે, વલી ત્રીજે જયચંદરે, સુ આ ઘપતિ તિલક ધરાવીરે લે, પાયે મન આણું દરે. સુત્ર એહ૦ ૪ Page #376 -------------------------------------------------------------------------- ________________ ર એહવે બેધ લસા આખીયેર લે, આવું કાંયક વિત્તર, સ. ભાગ આપ મુજ સંઘમાંરે, ચૌખું રાખી ચિત્ત. સુર એહ૦ ૫. પાસ થકલ બીજ એમને લે, મુહરત ડેરા વિધરે, સુe ધન ધન સંઘવી પ્રેમજીરે, લાહો સકૃત લિધરે. સુo એહ૦ ૧ ઢાલ બીજી ઈણ પરે કહીર લે, સંઘવી મન ગહગાટરે સુર સંઘ સકલ સેલ મિરે, શુભ મુહુરત ભલ ભાટેરે. સુત્ર એહ૦ o દુહા, વડડેરા તાંયા વિહદ ઉંચા અભિ અસમાન, વિવહારી આયા વિવધ, ગણયાં ના માન. પરસે મેહલી પ્રથમ, કંકેતરી કરિ કોડ, વેહલા યાત્રા આવજયે, વેહલ સુખાસણ જેડ. ઢાલ ૩ ત્રીજી ધણુ ધણી દેખી–એ દેશી. કાગળ લિખવા સારૂ, બૈઠા સંઘવી દીદારૂ હો, સંઘવી સુવિસારૂ, વસ્તિ શ્રી સુખકારૂ, અવધારજ વીનતી વારૂ છે. સંઘવી. ૧ યાત્રા કરવા વેહલા, આવજયે સઘલાંથી પેહલા હે, સં મન ધરજ ધરમને પ્યાર, માંની મુજ મનુહાર હો. ન Page #377 -------------------------------------------------------------------------- ________________ થરના ધંધા ઠંડી, વલી ધ્યાન ધરમચ્છુ મંડી . સં. ઈમ કાગલ લિખને પૂરા, મૂકયા સંઘવી સસબૂરા હે. સં૦ ૩ સંવત અઢાર વૈતાલે, માહ એકાદસી અજૂવાલેં, હે. સં. એહ મેહરત ચિત્તમાં ધારી, આવજયે વેહલા નરનારી. ઇમ નિસુણીને સહુ સંઘ, મન ધરતા અધિક ઉમંગ હે, સં. યાત્રા કરણ સહુ સાહ, સહુ ચાહેં ઘરથી ઉમાહ હે. સં૦ ૫ વલી સંઘવી એમ વિચારે, વિજે ધર્મસૂરી વયણ સંભારેહસં. તે તે દેવંગત હિતા, તસ પાટે રવિજયું ઉદ્યોતા હે. સં. ૬ શ્રી વિજેજિનંદ સુરીસ, તસ પાટે મુની ગણુ ઈશ હે. સં. લિખિ મુકી કંકોતરી જેહ, ગુરૂ આવજયે ધરીને સનેહ હે. સં૦ ૭ આગે વચન ગુરૂ દીધે, તે જાણે જગ સુપ્રસિધે હો. સં મેહર કરી મુની ઈશ, અમ પૂર મન સુજગીસ હ. સં૯ ગુરૂ આવ્યે અમ વડભાગ, વલી વધાઁ ધરમને રાગ છે. સં. એહ પ્રતિષ્ઠા કીજ, જગ સુજસના ડંકા દીજે છે. સં. ૯ ઇમ કાગલ લિખે ગુરૂ પાસે, જિહાં રહ્યા શિવપુરી ચોમાસે . સં મેલ્યા કાસીદ મન રંગ, ગુરૂવાંચી ધાં ઉમંગ છે. સં. ૧૦ સાંકડા દિન પંથ દુર, સુવિચાર સુગુરૂ સનર છે. સં. વિઝાય વજીર કેટવાલ, વલી ગીતારથ સુવીશાલ હો. સં૦ ૧૧ સહુથી આલેચ કીધા, વેગ પ્રયાણુના ડંકા દીધા છે. સં૦ Page #378 -------------------------------------------------------------------------- ________________ યાત્રાની થઈ બહુ વાત, સાઘ બહુ મિલે ગુરૂ સાથ હો. ૧૨ ઈમ ચાલતા મન ઉલ્લાસ, આવ્યા મટાડ કીયે ગુરૂ વાસ હોસં ઈમ ચોથી ઢાલ સંબંધ, હિંવે નિસ સંઘવી પ્રબંધ છે. સં. ૧૩ - દુહા વઢસફરી વાહણ વિહદ, સજ હુઆ સડ ડેર, હલકાર્યા વાહણ હોં, દેત નગારે ઠેર. . સખર વાય વાયા સરબ, ચાલ્યા વાહણ પર, ભાવનગર જઈ ઉતર્યા, સરબ સમપાનુ. જુહાય તિહાં જગત ગુરૂ, આદીસર અરીહંત, દુખ દેહગ દુર કરે, ભયભંજણ ભગવંત. ગાડાં વહેલ સુખાસને, ઘોડા ઉંટ ઘમસાણ, રથ ચઢીયા કંઈક રિધ, મોટા કરિ જોડાણ. સેઠ સેનાપતિ સામટા, વડ વ્યવહારી સાહ, પાલીતાણે ઉતયા, પાહવા હજી વાહ * હાલ ૫ મી સાહિબા પંચમી મંગલવાર પ્રભાતે ચાલશેરેલો એશી સંઘવી શ્રી પાલીતાણે નયરક, નિજ૨ નિહાલીયેરે, સંઘવી દેખી મન હરખાય કે, પાતિકટાલીરે લે. ૧ સંઘવી શ્રી સિદ્ધાચલ તીર્થ કે. દૂરથી દેખીરે લે, સંઘવી પૂરવજ નમને પાપકે, હર ઉવેખીયારે લે ૨ સંઘવી સેવન થાલ વિસાલ કે, ભરી બહુ કુલથીરે લે, Page #379 -------------------------------------------------------------------------- ________________ સંઘવી વથા ગિરિરાજ , તે બહુ મુલથી લે. છે સંઘવી ડેરા હીધા ખાસ કે, લાલતા સ૨કને રે, સંઘવી ખર્ચે બહુ વિત્ત કે, તે માટે મનેરે. ૪. સંધવી પાલીતાણાને હેય, ઉનડજી તેડીયેરે લે, સંઘવી આપે તેહને દાંમ કે, દાલિદ્ર ફ્રેડીયરે . ૫ સંઘવી ચૂકાયે સહુ સંઘને મુંડકે જે હરે લે, સંઘવી યાત્રા કરણ સહ લેક, ઉમાહા તે હવે રે લો. છે સંઘવી શ્રી ઉસાગર સૂરિ કે સાથે આવીયારે લે, સંઘવી ગિરીપંખી સૂરીસ, બહુ સુખ પાવીયારે લ. ૭ સંઘવી દેશ વિદેસી સાધુ કે, યાત્રિક બહુ મિત્યારે લે, સંઘવી નયણે ગિરિ નિરખંત, મનવંછિત ફલ્યારે લે. ૮ સંઘવી પાંચમી ઢાલ રસાલ કે, ઈણ પર્વે આખી લે, સંઘવી ચાલે કરી યાત્રા કે, સહુ ઈમ ભાખીયે રે લે. ૯ -દુહાપ્રાત સમેં અરીહંતને, ધરે એક ચિત્ત ધ્યાન, યાત્રા કરણ સહ ઉમાહીયા, ગાળે ગંધવ મ્યાન સૂવર્ણ કુલ મુગતા-રૂલ વધા ગિરિરાજ, ભવ ભયભીત નિવારણે કેડ સુધારણુકાજ. હાલ-૬ યજ્ઞની. એ દેશીસંઘ ચાલે ડેરા હું , અંબડ વાવ મન ખંતે, સુચી પવિત્ર થયા સહુ દેહ, નયણે ધરે ગિરસું નેહ : Page #380 -------------------------------------------------------------------------- ________________ પ ભુખણદાસ કરી વડે સેાભા, તે તેા ઢેખી રહે થિર થાભા, ઢાય પાસે વડ એલ સાહે, દેખી ભવી જિમ મન માહે પંથ છરી સહુ પાલતા, ઋષ્ટ ક્રમ અરી ગાલતા, મુખ ખેલે અમૃત સાદ, વાજિન્ન વાવે નાદ, કેઈ વિજન ભાવન ભાવે, ભલે' ભાવે'જિન ગુણ ગાવે', કઈ દૂધથી ગિરવર ધેાવે, અસુભ દલ પાતિક ખેાવે. સલહટીઈ વંદન કીધા, તિણે શિવ પદ માંગી લીધા, ધૃષાંણા કંઈ હાથ, જેહ મેલવે' સિવ પદ સાથે, જીમ ચઢતાં ગિરવર શૃંગ, મન ઋષિકા ધરીય ઉંમગ, કેઇ તેા ખાલી લેાલી, છુટી તરૂણી સહૂ મિલ ટેલી. પગપગતે કરમ નિક, આદીશ્વર પગલાં વંદે, ઈમ ચઢતાં નીલી પર્વ, તિહાં ટાલ્યા ક્રમના ગ બાલીપ કુમારજ કુંડ, તે તેા જલથી ભર્યાં પ્રચર્ડ, તિહાં ગલીને જિષ્ણે જલ પીધા, તિળું લાહા જનમના લીધા ૮ ચઢતા હિંગલાજના ઢાટા, તે તા કરમના કરે નિવેડા, માંન માડીયા માંનને માટે, ક્રમ વણા અધણુ તારુ ઈક માગલ જલ કુંડ શરીયા, સિતપકવ તણા તે દરીયા, સાંમે બહુ જન હરખે, વારંવાર તે ગિરને નિરખે. ૧૦ આગે ઉછરો આયા, મૂલ કીટ દેખી સુખ પાયા, વડવાડી નિમલ છાયા, પ્રભુ વણુને માણા. પ્રથમ કાટ તણેા જે' દ્વાર, દેખી હરખે નરનાર, વડ કાટ ભૂરજને પાત્ર, તેહ દેખી હુવે રંગરેલ. ૧૧ E Page #381 -------------------------------------------------------------------------- ________________ સુખાલ સાહે યસ લીધે, જિ- કારિજ સુફત કીધે, ઈમ છઠી ઢાલ એ રૂડી, ઈમેં નહિ વાતજ કુડી. ૧૩ વાઘણ પિલ વિરાજતી, દીઠાં નાસે દુખ, આગે માત ચકેસરી, ઘે સંપતિ ઘણ સુખ. જિમણી ડાબી બાજુઈ, પ્રૌઢ પ્રાસાદ ઓલ, વંદંતા ભવ ભય હરે, ચરચ્યાં છાકમ છેલ. મૂલ કેટ સારાં મુગટ, પોલ માંહે પેસંત, પ્રથમ પરએવર પેખીયા, આદીશ્વર અરીહંત. પ્રભુને પ્રણમી પ્રેમઢ્યું, પરદિખણા દિયંત, રાયણ તલ રિસહસનાં, પગલાં જન પ્રણમંત. તીન પ્રદખણુ દેઈનૈ, વંદે પ્રભુના પાય, ચૈત્ય વંદન ચિત ચું પર્ફે આણંદ અંગ ન માય. ઢાલ ૭ મી. મહા વિદેહ ક્ષેત્ર સેહામણએ દેશી. આદિ જિણેસર સાહિબા, તું છે જગને તારે, લખ ચોરાસિ હું ભવ ભયે, અરજ કરૂં વિખ્યાત રે, ન આદિ જિણેસર સાહિબા. ૧ ભવ બ્રમણે ભમતાં થકાં, લાધે મણ અવતારરે, એ નાભીનંદન નિહાલતાં, સફલ કર્યો જમવારે. આ૦ ૨ પુરૂષેત્તમ પરમાતમા, પરમ પુરૂષ સુવિલાસરે, એહવા જિનને ભેટતાં, મુજ મન થય ઉલાસરે. આ૦ ૩ Page #382 -------------------------------------------------------------------------- ________________ છે : ૨૦૭ આદિસ્વર અવિલક્તા, કરમ મેવાસી ધ્રુજયારે, સતર ભેદી પૂજા રચી, શ્રી અરીહંત પૂજયારે. આ૦ ૪. પ્રેઢા પાતિક જિણ કીયા, જનમંતર કેઈવારોર, એકવાર ગિરિ ફરસીયાં, તે પામે ભવ પારે. આ૦ ૫ ઈમ પ્રભુની સ્તવના કરી, હિયડે હરખ ન મારે, ધ્યાન ધરે મન શુદ્ધસ્યું, ગુણ અરીહંતના ગાવે રે. આ૦ ૨ નાની મોટી પ્રતિમા સહ, પૂજે મનને કેડેરે, જગતારણ જગદીસરૂ, જગમાં નહિ તજ જેડરે. આ૦ ૭ મૂલ કેટ મોટે મને, પૂછ બાહિર આવે, બાહિરલા દેહરા બહુ, વાંદી સહુ સુખ પારે. આ૦ ૮ કેઈને નાટિક કરે, કેઈક પ્રભુ ગુણ ગાવે રે, કેસર ભરીય કચેલાં, પ્રશ્ને આંગી રચાવેરે. આ૦ ૯ સૂરિજ કુંડ સોહામણે, નાહા નિરમલ પાણિરે; પાતિક પંક પખાલણે, ઈમ ભાખે જગગુરૂ વણિરે આઠ ૧૦ - ઢાલ સાતમી પૂરણ થઈ, કેટથી બાહિર આવે; આત્રે આદબુદ અવિકતાં, સંઘ સકલ પાવેરે. આ૦ ૧૧ –દુહાઆદીસર અવિકીયા, અદબૂદ રૂપે આપ; પૂજી અરચી પ્રેમચંદ, ટાલ્યા ભવ સંતાપ. શિવા સોમ મુખ સફર, વંદે સહુ વિખ્યાત સબલ બિંબ સભા સબલ, આગે મરૂદેવી માત. Page #383 -------------------------------------------------------------------------- ________________ પાંડવ દેહરે પેખને, છિપાવસહી જાયે, સંઘ સકલ મન હરખીયા, ઓછવ અધિક થાય. બેડીયાર ઉપરખ, શિખરબંધ સનર, પિપી હરખે સંઘપતિ, પૂરવ પુણ્ય અંકુર. વિધર્યું કીધિ વેદિકા, બેસાડયા તિહાં બિંબ, ધૂપ ધ્યાન વિધાર્યું ક્ય, ઉત્તમ વિજે અવિલંબ. ઢાલ-૮મી કુતારે માતા ઇમ ભણે-એ દેશીપ્રતિષ્ઠા વિધિ સાચવે, જે ભાગે નિઝ થેરે, જે જે વિધિ પૂર્વક કહી, પ્રવચન આરિજ પશેરે. પ્ર. ૧ આઠ દિવસ અઠાઈ, રાતી જગે ગુણ ગાવે રે, સાતમી વછલ વિધિ સાચવે, મન મેટેજિન ધ્યાવે છે. પ્ર. ૨ સકલસાહ સેહંક, પ્રતિષ્ઠા વિધ જાણેરે, પિમ નામે સેઠજી, તે પિણ ગુણ મણી ખાંણરે પ્ર. ૭ ઈમ દિનદિન વિધિ સાચવે, ડેરે આવે જામ, દાન સુપાત્રે દેવતા, હિયર્ડ હરખિત કાંમરે પાલીતાણે પ્રશ્ને સદા, પૂજા વિવિધ પ્રકારે, સ્નાત્ર મહેચ્છવ સાચવે, આદીશ્વર દરબાર ઈ પરે દિન થયા કેટલા, રહેતાં તેણે ઠાંમરે, ઉત્તમ વિજયને તેડી એકદા સંઘવી ભાખેં આમરે પ્ર. ૬ સમાચાર સદગુરૂ તણે, આવે જે અબ કાય, તે ભાજે મને આંબલે, હીયર્ડ હરખ અતિ હોય ? પ્ર. ૭ Page #384 -------------------------------------------------------------------------- ________________ પત્ર લિખે શ્રીજી પ્રતે, મે કાસીદ સાથ, સદ્દગુરૂ વિચરતાં હુવે, હરખચ્ચું આપ હાથરે. પ્ર. ૮ મહાકુંતી ગુરૂ મલપતા, આવ્યા ભરથ સુઠાંમરે, માંણિભદ્ર યાત્રા કરું, હિયડે એવી હાંમરે. પ્ર. તે અસુર અઢાર પાલણપુરને રાયરે, ઈહાં તે મન સે કરો, એહ યાત્રા કિમ થાય. પ્ર. ૧૦ મુનિ ભાખે સૂરી સુણો, જિમ નવી જાણે કેયરે, ઠાંણું પાંચથી પરવર્યા, હિયર્ડ હરખિત હેયરે. પ્ર. ૧૧ પંથ વહે ઉતાવલા, ચાલ્યા કેઈક કેસર, માંડણભદ્ર ભેટી કરી, પામ્યા મન સંતેસરે. પ્ર. ૧૨ દિન બીજે પુજ આવીયા, યાત્રા કરી ભલી રીતરે, ઉવઝાય સાધુ આવી મિલ્યા, સહુ મન ઉપની પ્રીત છે. પ્ર. ૧૩ સમe ગાંમ સેહાંમણે, જિહાં સહુ મિલીયે સંઘરે, ઓચ્છવ મહેચ્છવ અભીનવા, સકલ મિલ્યા મનરંગરે પ્ર.૧૪ ઈણ પર ભાખી આઠમી, ઢાલ એ વચન વિલાસરે, એહવે કાસીદ આવી, પત્ર દીયે તતકાલરે. પ્ર. ૧૫ દુહા પત્રી વાંચત તુરત પંથ, ચાલ્યા અધિક સનર; દિન થોડા ઓછવના, પંથ વહે સહભૂર. રાત દિવસ ન ગિણે ન કર્યું, ચલે પંથ મુનિ સાથ; લાવા સાથે વિહદ, વિષમ ઉલધી વાટ. ઉપાધ્યાય ચાહે સદા, પર અલવાણે પંથ Page #385 -------------------------------------------------------------------------- ________________ શણ પચવીસે ગાજતે, ગિરૂએ ગુણ નિગ્રંથ ગીતારી સાથે ગુણી, પ્રવર બહુ ગુણ પાત્ર કઈ શ્રાવક શ્રાવિકા, સહુ ચાલે દિન રાત. અનુક્રમે ઇણ પરે ચાલતાં, અતિકમતાં પુગમ; આવી ઉતારા કીયા, નીંબડા નયર સુઠામ. અંબરીને ગાજે છે ભટીયાણું રાણું વડ ચુઈ એ દેશી કાગલ લિખને મેહલે હે સહુ પહિલે સંઘને તિહાં મિણે, - કુસલ હર તાંમ, બીજી સાહિબ આવ્યા હે મન ભાવ્યા સંઘ તણે થયા, " કેડ સુધારણ કામ કા૦ ૧ કાગલ લિખને દીધે હે સહુ સીધે કારિજ સંઘને, ચા પ્રેગ્ય પડર, પાલીતાણે જ છે સુખ થા સંઘ સમરતને, | ઉચ્ચે પુચે અંકુર. કા. ૨ કાગલ તતખણ આવ્યો છે મન ભાવ્ય વાંચે સંઘવી, હિયર્ડ હરખે નેર, - આનંદ આધક ઉપાયે હે મન ભાયે હર્ષ હિમેં વળે, - ઘન ગાજત જિમ મેર. કા૩ વાતર ઇકવારૂ હે સુવિચારૂ અમદાવાદથી, . લા સંધ ના નેહ, Page #386 -------------------------------------------------------------------------- ________________ ૧૧ બા તીરથ ભેટયા હે સહુ મેટયા દુઃખ ચઉગતિતણ, નિપટ ધરીને નેહ. કા. ૪ ની બડી હુતી ચાલે હે હુ હાલે મુની ગણ મહિતળે, 1 સુરી તણે સહુ સાથ, પગ પગ કરમ નિકદે હે ગિરિ વંદે અધિક સનેહથી, ગાવે કેઈ ગુણ ગાય. કા. ૫ કેઈક જિન ગુણ ગાવે છે મન ભાવે મારગ મુનીવરા, કઈ સમતા ૨સ પુર, પંથે છરી પાલતા હો હાલંતા કર્મ કદર્થના, ઉદયે શુભ અંકુર. કા. ૬ કઇ દિન પંથ વહતા હો ગહગહતા તીરથ વાટડી, આવ્યા ચીર પાસ, મહા શુદિ આઠમ આવ્યા હે મન ભાવ્યા સંધ સમસ્તને સકલ ફલી મન આસ. કા. ૭ ના ડુંગર દીઠે હૈ વહી નીકે પાતિક પૂર્વ, ન પામ્યા પૂરણ સૂખ, પાલીતાણે સેહરે હું ઘણી મહિર પૂજ પધારીયા, . નાઠા દેહમ દુઃખ કાટ ૮ નવમી નવ નિધિ દાયક હૈ જસવાયક શ્રી અરિહંતના, ગાવે ગુણ ગહ ગાટ, પૂરવ પૂ પામી હે અભીરાંમી સેવા ગિરિતણું, - જખ્યા ધમના ઘાટ કાટ - Page #387 -------------------------------------------------------------------------- ________________ કુહી સામઈયા સખરા સજે, વાજે ગુહિર નિસણ, નરનારી રથ જોતર્યા, ઘોડાં અતી ધમસાણ. સરણાઈ વાજે સરસ, પડે નગારે ઠોર, લેક શેક માનવ મિલ્યા, જુગતે મહેચ્છવ જે. ૨ વિધસ્યુ કીધી વંદના, નવ અંગે પૂજત, સકલ સંઘ સંઘવી સરવ, ખરી ધરી મન ખંત. સહેર માંહિ આવ્યા કે, આજ સફલ સુવિહોણ, આદીસર અવિકીયા, માટે અતિ મંડાણ. ઉપસિરે આવ્યા ઉમંગ, શ્રીવિજે જિણુંદ સૂરીસ, ધર્મોપદેસ દીધે ધુર, સહુ નમાવેં' સિસ; - હાલ ૧૦મી આવે અને રાજશ્રી વિમલાચલ જઈએ દેશી સંઘવી વાંદીને ઈમ પૂછું, પૂરણ એહ પ્રયાસે, અરબૂદ ગિરિ ભેટીને સાહિબ, કિહો કે ચોમાસે. વાંદે વાંદને રાજશ્રીવિજે જિર્ણોદ્રસૂરી સ. ૧ ગુરૂ ભાખેં શિવપુરી ચામાસું, રહીને મન આણંદ્યા, શિખર બદ્ધપ્રાસાદ ચિદે, સહુ મન હરખે વંઘા. વાંક ? મૃગશિર માસે વિહારજ કીધે, હાઈ દેસ પ્રસીધે, બાંભણવાડે વીર જૂહાર્યા, નર ભાવ લાહે લીધે. વાં. ૩ ત્યાંથી જીવિત વામ જાહયાં, નદી વર્ધન નૃપ ઠામ, ભાઈ વીરને બિંબ ભરા, નવખંડ રાખે નામ. વાં. ૪ Page #388 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વલી લોટ જિનછ વંઘા, આદીસર જગનાથ, સિદ્ધાચલની સ્યુસ પુરાઈ, સાચો સિવપુર સાથે વાં. ૫ વસંતપુરેગઢિ ભેટયા વારૂ, સેલમાં શાંતિ જિણું, ત્યાં પિણ સંઘ સયલ સંભા, તેડણ ભવ ભય ફંદ વાં. ૬ હમીરપુરે દેખીને હરખ્યા, પ્રભુ પ્રાસાદ પ્રચંડ, કારણમાં તસ ભારી સહે, ધજા કલસને દંડ. વાં. ૭ ત્યાંથી શેત્રુજ મારગ ચાલ્યા સંઘવી તુમ આગ્રહથી, અનુક્રમે માણિભદ્રજી ભેટી, મનવંછિત ફલ્યા એહથી વાં. ૮ શ્રી સંખેશ્વર પાસ જુહાય, અતિમ કારિજ સાય, ત્યાં પણ સાધુ સયલ સંખ્યા , કરમ મેવાસી વાય વાં. ૯ ઈમ અનેક પુર ગામ નયરની, ભાવે જિન ભેટતા, પાલીતાણે નયર પધાર્યા, દિલ અતિ હે હરખંતા વા. ૧૦ નામ લેઇ જિન યાત્રા કીધી, સહુને તિહાં સંભાર્યા, સંઘવી કહે ધન ધન જિવિત ફિલ, ભવભવથી પ્રભુતાર્યા. વાં. ૧૧. હિવે પ્રભાત સમૈ થ ગિરિવર, ચાત્રા સદગુરૂ જાવે, શ્રી આદીવર જિનવર વંદી, મણુએ જનમ ફલ પાવે. વાં. ૧૨ ભાવ પૂજા ભગતે ગુણ ગાવે, ત્રિકરણ શુદ્ધ સ્વભાવેં, એક મને એ ગિરિ સેવતા, મુગતિ તણા ફલ પાવે. વાં. ૧ નાની મોટી પ્રતિમા નંદી હેજે હિયર્ડ હરખું, પ્રદિખ્યણા દેતાં જિન પ્રતિમા, વારંવાર તે નિરખું વાં. ૧૪ મૂલકાટ વાંદી મન મેજે, અદબદ પાંજે આયા. ખરતર વસહી વહી ખાતે, પ્રભુ ભેટી સુખ પાયા. વાં. ૧૫ Page #389 -------------------------------------------------------------------------- ________________ નવલ પ્રસાદ નીહાલી નાયક, વાયક છણપરે ભાસે, વિહણે પ્રતિષ્ઠા મહુરત વારૂ, શુભ કારિજ સહુ થા વાં. ૧ દસમી ઢાલ એ ભાખી રૂડી, સકલ સંઘ સુખદાય, એહ તીરથમ મહિમા મોટે, ગ્યાંની ઈમ ગુણ ગાય વાં૦૧૭ કુહા. પાંચ કલ્યાણક પ્રભુ તણા, ચવન જનમની વાત, દીક્ષા કેવલ મક્ષિપદ, પ્રણમું જગ વિખ્યાત. સરવારથ સિધથી ચવ્યા, પુરે કરી સુર આય, આસાઢ સુદની ચેથ દિન, ઉપના વનિતા ઠાય. નાભિ નરેસર કુલ વરૂ, મરૂદેવી તસ ત્રીય, તેહની કુખે ઉપન, સુપન લદ્યા શ્રીકાર. ચોસઠ ઈંદ્રને સુર સકલ, પ્રણમેં પ્રભુને ભકિત, અરથ અગોચર અગમ સ્તુતિ, જોર વણ ભુતિ . વ્યવન કલ્યાણ સુરપતી, કરી નિજ થાનિક જાય, સુપન તણે આછા અરથ, પૂછે પતિને આય. હાલ ૧૧ મી. ભવિકા સિદ્ધચક્ર પદ વંદીએ દેશી. ચહદ સુપન દેખી મરૂદેવી, મનમેં અતિ હરખાણી, મધુર વચન પ્રીતમને જગ વિના અમૃતવાણીરેભવિકા પ્રથમ કયાંશુક વંદે, મિચિરકાલે નં રે ભવ્ય પ. ૧ Page #390 -------------------------------------------------------------------------- ________________ વામી આજ પછિમની રાયણ, ચણક સુપન એ દીઠા, તેહ તો ફલ મુજને દાખે, મુજ મન લાગે મીઠાર ભ૦ પ્ર. ૨ નાશિવાજ સાંભલિને હરખ્યા, નારી વચન સુખકાર, આલોચના કીધી નિજ મનથી, સુપન તણે સુવિચાર ભ૦ પ્ર. ૪ ચક્રવતી પદવી ધારક, અથવા ધર્મ ચક્રધાર, નવ માસે આણ સુત હાસ્ય, ઈતણે આહારે ભ૦ પ્ર. ૪ નૃપ મુખથી સાંજલિ હરખાણી, રાંણી સુપન વિચાર, પ્રીતમની આંણા લેઈ ઊઠી, જાઈ નિજ સદન મજાર ભ૦ પ્ર. ૫ ઈમ ડોહલા ઉત્તમ પુરતા, નિગમ્યા તે નવમાસ, સાત જાત્ર ઉપર વિહોણી, સફળ થઈ મન આસરે ભ૦ પ્ર૬ ચૈત્રવદિ આઠમને દિવસેં, જનમ થયે જગનાથ, તીન ભુવનને દિનકર પ્રગટયે, સાચે સિવપુર સાથરે ભ૦ મe 9 ઉતરાષાઢા નક્ષત્ર આયે, જન્મ સમયની વેલા, છપન કુમારી આસન કં, પરવરી સહઅ સામેલારે ભ૦ પ્ર. ૮ ઉર અધો જે લોક નીવાસ, રુચીક પર્વતની જેહ, છપ્પન દિન કુમારી તિહાં આવે, ધરતી પ્રભુટ્યુને હરે ભ૦ પ્ર. ૯ કેઈક તે સુતિક વર કરતી, કેઈક વિંઝણે વાય, કઈ નાલ છેદન વિધ જ્ઞાચ ૨નપીઠ નિરમાય છે. ભ૦ ક. ૧૦ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અંક તા દર્પણ દેખાડે, કંઇક અગન નિપાવે, તેહ રક્ષાની રક્ષા પેટલી, પ્રભુ કર કમલે વધાવેરે. ભ॰ પ્ર૦ ૧૧ પર્વત સમ આયુ તુમ થાએ, એમ કહી પ્રણમતી છપ્પન કુમારી નિજ થાંનિક જાવે, પ્રભુ ગુણ મન ઉલસ' તીરે. ભ૦ પ્ર૦ ૧૨ ઈંદ્ર તળું તવ આસન કૅપ્ચા. અવિધિયે તવ જેવે', જન્મ સમૈં જિનરાજના જાણી, હિંયડે હરખિત હાવેર ભ॰ પ્ર૦ ૧૩ સાતમઠ પગ સાંહમે જઇતે, ભાવે' વંદના કીધી, હરિણ ગમેષી સુર તેડાવી, ઇંદ્રે આગ્યા દીધીરે. ભ॰ પ્ર૦ ૧૪ સુઘાષા ઘંટા વજડાયા પાંચસે' સુરિ થઇ બેલા, રણઝણકાર સકલ દેવ લાકે જાણી જન્મની વેલારે ભ॰ પ્ર૦ ૧૫ પાલક નામ વિમાંને બેસી, ઇંદ્ર સહિત સહુ દેવ, કેઈકતા જિનના ગુણ ાગી, સમકિત ગુણુ યુદ્ધ કરવારે ભ॰ પ્ર૦ ૧૬ કંઈક તા નિજીના પ્રેર્યાં, કેઇક મિત્રના રાગી, કેઇકતા કલ્યાણક જોવા; કેઈક પ્રભુજીણુ શગીરે ભ॰ પ્ર૦૧૭ આઠમે દ્વિપ વિમાંનને મુકી. ઇંદ્ર આવે નૃપગેહ, જિન જનનીને નમી ગુણ ગાવે નિપટ ધરીને નેહરે, ભ॰ પ્ર૦ ૧૮ Page #392 -------------------------------------------------------------------------- ________________ તિન ભુવનને દિનકર પ્રગટ નરકમાંહિ સુખ થાય સકલ જતુને સુખને તે દિન, સુરનર સહુ ગુણ ગાય, બ૦ પ્રહ ૧૯ હાલ કહી ઈગ્યારમી રૂડી, પ્રથમ કલ્યાણક વાત, જન્મ મહોચ્છવ તિમ હરી કરસ્તે, તે કહેય્ અવદાતરે, ભ૦ પ્ર૨૦ દુહા જનની જિનરાજને, લે હમ ઈદ રત્ન કુણ ધારક નમે, ઈમ સુર ઇદ અવસ્થાપની આપે અવસ, મેહલે પ્રભુ પ્રતિબિંબ, પંચરૂપ સુરપતિ કરી, લેઈ ચાલ્યા અવિલંબ પ્રથમ રૂપ પ્રભુને ગ્રહે, ચામર ઢાલે દેય, છત્ર ધરે એક રૂપસ્ય. વજધર આગલ હાય. મેર ગિરિવર ઉપરે, પંડગ સિલા કહાય, નમણુ સમેં પ્રભુને નિકટ, લૈ બેઠા સુરરાય. પણ બીસ જયણ ઉચપણ, પહલા જોયણુબાર, એક યણ નાલો ભલે, એહવા કલસ ઉદાર. એક કેડિ સાઠિ લાખ સર્વે, રત્નસેવન મણી પૂર, દેવકૃત ઉછાહજે, બે ભલા સબૂર. માઘદને વરદામના, ખીર સમુહ પ્રભાસ, પોદ્રહ પાણી ભર્યા, તીર્થોદક ઉલ્લાસ, Page #393 -------------------------------------------------------------------------- ________________ હાલ ૧૨ મી આજ ધરા ઉધાંધ લેહ લાલ ! એ દેશી સોહમ આદેસથી હે લાલ, અચૂત ઇદ્ર અભીષેક સોભાગી નમણુ કરે જિનરાજને હો લાલ વૃખભ રૂપે સાવ સેષ સોભાગી બીજે કલ્યાણક વંદીએં છે લાલ, ૧ આંણુત પ્રાંણુત સુરપતિ હે લાલ ભકિત કરે ભરપુર, સો૦ કલાસ ભરી ગંગાદકે હે લાલ, નવરાવે વધતે નૂર સો. બી. ૨ શક સહસ્ત્રાર દેય હરી હે લાલ, રાગી પ્રભુ ગુણ જેહ સોલ નમણ કરે જિનરાજનેં હો લાલ, નિપટ ધરીને નેહ સોબી, કે સંતક નામે સુરપતિ હે, ભાવભલે બહમેં સે. જનમ મહેચ્છવ સાચવે છે લાલ, સમક્તિ ધર સુર ઈદ સે. બી. ૪ માહિંદ્ર સનતકુમારજી હો લાલ, સહસ્ત્રધારા જલ કુંભ સેટ નવણ કરાવે જિન રાજનેં હે લાલ, સુરપામે અચંભ સો. બી. ૫ Page #394 -------------------------------------------------------------------------- ________________ અભિનવ ઈ ઈસાનજી ભાલ, કબ િહરિ મિલ - નક કલસ જવાનો છે લાલ, સુધ સમકિત સુવિચાર સેટ , ૯ સહમ સુરપતી સાચવે છે લાલ, બેસાલ ઈસાન ઈદ્ર સેટ પર બેલે લઈ ખાંતર્યું છે લાલ, | નવરાવ્યા જગ ચંદ્ર સેમી. ૭ વીસ ભુવન પતિના કહ્યા હે લાલ, બત્રીસ વિતર હોય છે ભાવ ભલે ભગતી કરે છે લાલ, જોતીષીના ઈદ હોય સે. બી. ૮ ચોસઠ સુરપતિના કહા હે લાલ, એ આછા અભીષેક સે. ભાવ ભલે સુર સાચલેં હે લાલ, ચર સુરસવિસેરી સે. બી. ૯ ચોસઠ સહસ્ત્ર કલર્સે કરી હલાલ, ઇક ઈક હરી અભિષેક ચેઉવીહ સુરના સહુ મિલી હલાલ, વારૂ અઢીસે વિશેષ સે. બી. ૧૦ કઈક તે સ્તવના કરે છે લાલ, કઈક ગાવે ગ્યાન, સો Page #395 -------------------------------------------------------------------------- ________________ આઠ મંગલ જિન આગલે હે લાલ, કરી પાવે પ્રભૂ પ્યાં. સેટ બી. ૧૧ પહેલી ચંદનની કરી હો લાલ, બીજી કુસુમ સુવાસ, સેટ ત્રીજી અક્ષતની કહી હે લાલ, ચેથી દીપક ઉજાસ. સે. બી. ૧૨ પાંચમી ની પૂજા ભલી છે લાલ, ધૂપ ઘટી ઘન યાર, સે. ચૂઆ ચંદનની સાતમી હે લાલ, નૈવેદ્ય મેક્ષ દાતાર સ. બી૧૭ દ્રવ્ય ભાવં સ્તવના કરી છે લાલ, 1 સુરપતિ ધરી મન રાગ, સો. માતા પાસેં મેલીયા હે લાલ, જગનાયક વડ ભાગ. સ. બી. ૧૪ અવસ્થાપનીને અપહરી હે લાલ, - વંદે હરિ જિન માત, સે. વૃષ્ટિ કર રયણ તણું હે લાલ, બત્રીસ કેડિ વિખ્યાત સે. બી. ૧૫ નંદીસર કીર્ષે ગયા હે લાલ, અઠાઈ મહેચવ તાં, સોહ સાવતા ચિત્ય જુહારને હે લાલ, મા , સુરપતિ ગયા નિજ ધામ સે. બી. ૧૬ Page #396 -------------------------------------------------------------------------- ________________ જ આસ થી કરે છે. લાલ, તિયક જ ભક દેવ, સા રૂપ સેવન યણાં તણી હે લાલ, વૃષ્ટિ કરે નિત એવ. સે. બી. ૧૭ પ્રાત ભયે દિનકર ચઢ હે લાલ, દાસી દેડી આય, સે. પૂત્ર જનમ થયો રાયજી હે લાલ, સજન સકલ સુખદાય સો દૂર કર્યો દાસીપણે હે લાલ, - પયહ્યું ધોયા કેસ, સો લાખ ગમે સોવન દીયે હો લાલ, આખ્યા વેસ સુવિસેસ. સ. બી. ૧૯ સતુકાર મંડાવીયા હે લાલ, દાંત સાલા બહુ દાન, સે૦ જાચિક જન સુખીયા થયા છે લાલ, ગયાં ન આવે ગ્યાંન સેટ બી. ૨૦ દસ દિન ઈમ સ્થિતિ સાચવી છે લાલ, એકાદસ દિન રચાર, સે. રાજન બહુ ભલી ભાતના હે લોલ, ( પિગે સહુ પરિવાર સોબી૨૧ આમ નગરને હાથીયા હે લાલ, શ્રેઢા પાયકે થાટ સે. Page #397 -------------------------------------------------------------------------- ________________ રૂપસાવન રયાં જડયા હૈા ગાવા, બહુલા આપે ઘાટ સા૦ ખી૦ ૨૨ મારમી ઢાલ કહી હા લાલ, રૂખલ કુમર ઠગ્યે નામ સા લઘુવય પ્રશ્ન લીલા કરે હા લાલ, કાર્ડ સુધારણ કાંમ સેા ખી૦ ૨૩ કલ્યાણક વિધિ સાચવી હા લાલ, શેત્રુંજા ઉપર સાર, સા સઘવી પ્રેમચ ંદે સહી હૈા લાલ, સલ કર્યાં અવતાર. સા૦ ખી૦ ૨૪: દુહા. ઈક દિન સુરપતિ આવીયા, ગ્રહી ઇક્ષુ આવતા, લઘુવય કર આઘા કીયા, થાપ્યા ઇક્ષ્વાગ સ. ૧ જુગલા ધરમ નિવારીયેા, પરણ્યા સુનદા નાર; સુમંગલા બીજી સરસ, સુખ વિલસે' કિરતાર. ૨ ૭ લાખ પુરવા ગયાં પછી, બ્રાહ્મી ભરત સપુત્ર; સુનંદા પ્રસન્યા સરસ, જે રાખે' ઘરસૂત્ર ૩ બાહુબલ સુંદરી પક્ષુષ,સુમંગલાને ખાલ; સા પુત્ર ઢાય પુત્રીકા, નિતનિત મોંગલ માલ. ૪ વીસ લાખ પુરવ વરસ, કુઅર પદાના થાય; રાજ્યભાર પ્રભૂ થાપીયા, નાભી નરેશ્વર પાટ, પ Page #398 -------------------------------------------------------------------------- ________________ હાલ ૧૩ મી. ભારતનુપ ભાચું—એ દેશી. રાજરિદ્ધિ સવિ ભેગળીએ, રૂષભ વિણેસર આપ નમું ભલે ભાવરૂં એ નીત મારગ પ્રભુ થાપીએ, ટાલ્યા ભવ સંતાપ. નમું ભલે ભાવણ્ય એ. ૧. એંસી લાખ પૂરવ થયા એ, ભગવતાં ગૃહધર્મ ન. ભેગ કરમથી ઉભગ્યા એ, હાલવા લેગની કર્મ. ન. રાજરૂદ્ધ વેહેચી દીયા એ, સે સુતને જિન રાજ ન. લોકાંતિક સુર આવીયા એ, એવી કરે આવાજ, ન. જયજયનંદા ઈમ કહે છે. પ્રભુજી ચલાવો ધર્મ, ન. ચઉવિત સંઘની સ્થાપના એ, ટાલ ઘનઘાતીયાં કર્મ. ન. ૪. અવધિજ્ઞાને અશિકીયે, જાણો સમય જિનરાજ; ન. દેવેદાન સંવત્સરીએ, જાચકજન સમાજ વરહવર ધ્વનિ ઉચ્ચરે એક લાખ આઠ ઈક કોડિ, છ ઘડી સુધી નિત કિયેએ, નાવે એહની ડિ ન. અભવ્ય હાથે નવિ ચએ, પામે ભવ્ય એ દાન, ન. આવતાં દીન દયામણુએ, જાતાં સુર સમાન. દાન દેઈ પ્રભુ દીપએ, પરવરિયા કિનારાજ, ન. યદિ સુરપતિ સવિ મિલ્યાએ, ભૂપતિ ભરત સમાજ. ન. ૮ આવ્યા લેઈ નિજમાતનીએ, ભરત તણી વિખ્યાત, લાખ ગમે નરપતિ મિલ્યાએ, સુરર્ષે સાક્ષાત Page #399 -------------------------------------------------------------------------- ________________ २२४ ને. ન ૧૪ ન. ચન્દ્રપ્રભા સખિકા એ, બેસાડયા જિન ભાણુ, ભરત આ બહુ નરવરાએ, ઉપાડૅ સુરરાંણુ. વનિતા મધ્યે મારગ વહીએ, વાજે મંગલ તુર; વિવિધ વાજિંત્ર વાવતાએ, ગાવતી ગીત સનૂર છત્ર ચામર ડાલાવતાએ, નરનારી નહિં પાર; પુરમતાલ ઉદ્યાનમાંએ, પરહરે સવી સિણુગાર, ચ્ચાર સહસ્ર સુવ્રત લીયાએ, નક્ષત્ર ઉત્તાસા, દીક્ષા લિઈ જગનાથજીએ', આઠિમ વદી આસાઢ. ચઉમુઠી àાચ કર્યાં ભલેાએ, તજ ગૃહસ્તાવાસ તજી આગાર અણુગાર થયા એ, પૂરવાવિ મન સ. ન. ૧૫ આઠમ તપ પ્રભુ આદર્યું એ, કીધા તિહાંથી વિહાર, ન. દ્રાદિક મહેચ્છા કરીએ, વાંદી વળ્યા પરિવાર. અઠમ તપને પારણે એ, સુધ આહારને કાજ. ઘરઘર ફિરતા ગાચરીએ, આપણપે' જિનરાજ ચાલ ભરી મુગતા ટ્લે એ, કંઇક શ્રી સજુગાર, પ્રભુજી તે નવિ આરે એ, ઇમ થયા માસજખાર ધન ધન પ્રભુ દિસરૂએ, તુજ ગુણુને નિદ્ધિ પાર, ન. એક દિન ફરતા આવીયાએ, ગજપુર નગર મઝાર ન. ૧૯ લાક કાલાહલ સાંભલીએ, વાંūશ્રેય સ કુમાર, નિજ ઘર તેડી આવીયાએ, વહેાંરાવે ઇંન્નુરસ સાર ન. ૨૦ વશાખ સુદ દિન ત્રિજના એ, પારણા કર્યાં જગતાત, ન. ધન ધન શ્રાંસકુમરને, અખ્યાત રાખી વાત. ન. ૧૬ ન. ૧૮ ન. ન. ૧ ન. નં. ૐ ૐ ૐ ં ? નં. ૧૨ ન. ૧૩ નં. ન. ૧૭ ન. Page #400 -------------------------------------------------------------------------- ________________ ܕ ܕ ܕ ܕ ܕ વૃષ્ટિ હેવી સેવન ભએ, સાઢીબાર કડ, . અહે અહેદાન સુર ઈમ કહએ, નહિ કેઈ શ્રેય જેડ ન. ૨૨. દેવ મનુષ્ય તિર્યંચનાએ, ઉપસર્ગ સહ્મા પ્રભુ આ૫, ન. છાત વર્ષ સહસ્ત્રની, પાલી ટાયા સંતાપ ત્રીજે કલ્યાણક વદીયે તેરમી ઢાલ ૨સાલ, સંઘવી વાંકે પ્રેમષ્ણુએ, હેજે મંગલ માલ દુહા તપ જપ સંચમ અપ કરી, નિરમલ કીધી દેહ, આપ બલેં પ્રભૂ જીતીયા કર્મઘાતીયાં જેહ. : ૧ અપ્રતિબધ વાયુ પરે, ભારંડ જેમ અપ્રમત્ત, ગંગાજલ જિમ નિરમાલા પ્રભુના સરસ ચરિત્ર. ગામ નગરપુર વિચારતા, વન ઉપવન બહુ છે, તપ અગને પ્રભૂ જવાલીયા, ઇધન કર્મની બેહ ૩ ફાગણ વદ એકાદસી, ધ્યાવત શુકલ ચાન, ઉત્તરાષાઢા ઉપને, પ્રભુને કેવલ જ્ઞાન આસન કયે ઈનો, આ સુર મિલીડિ, ચોસઠ ઈત ભાવૅ અધિક, પ્રણમેં બેકર જેહિ. પ. ઢાલ ૧૪મી જી રે મારે જાગે કુંમર નામ, તવ દેખે દેલત મિલીજીએ દેશી રે માંહર ઉપને કેવલ નાંણ, ચઈવીહ સુર આવી મિલ્યાજીરે, Page #401 -------------------------------------------------------------------------- ________________ અત ઉપદ્રવ સેવા, દુઃખ દેહગ દુર ટલ્યાંરેજી-૧ જીરે સમવસરણ સુખકાર, દેવ રચૅતિ હાં રીપતેરેજ, વર્ગ ભુવન અણુહાર, કુમતિ કદાગ્રહ પિતાજીરેજી-૨ જીરે રૂપ સવન જાણી હેય, ગઢ ત્રણ સેહે કરૂ. જી. ઉચે અતિ અસમાન, ઈદ્ર દેવજ સેહં વરૂ. છ-૩ જીર અસોક વૃક્ષ ઉત્તર, પ્રભૂ ઉપર અવિચલ વરૂં, જીરુ અરે જાનૂ પ્રમાણ કુલ, ‘સૂર વષવે સોહં કરૂ છ-૪ જીરે વાજે દુભી નાદ; કોડ ગમે વાજા ભલાજી સમવસરણ મઝાર, પ્રભૂજ વિરાજે ગુણ નીલા. જી-૫ છરેલામંડલ રવિતેજ, - દ્વાદશ સૂર સમો કહ્યો, જી હરિત તમિર મિથ્યાત્વ, નાસી તે ધરે ગયે, જી-૬ Page #402 -------------------------------------------------------------------------- ________________ કર ત્રિય છત્ર સહિત, બાર જેકે ચામર ઢલે છે જીર દેવની પુરત, સાંભલી કરમ દરે ટહે છ–૭ જીરે ચોત્રીસ અતીસય જીત, પાંત્રીસ ગુણવાણી તણાં જી. છમ' સાંભલતાં ભાવિક, જિન મુખથી હરખું ઘણા છ-૮ જીરે વન પાલક તિહા જાય, વિનતા નગરી વધામણ, જી. રે ભરત ચક્રી ભૂપાલ, ભવિજન હરખ્યા તે સુણી છ-- જીરે રીધે લાખ પસાય, તે સુણ મનડે હરખીયાજી રે રેમરોમ ઉલસંત, વરખા અમૃત ચરખીયા જી-૧૦ જીર પરવરીયા રૂદ્ધ પુર, ગજ ખાધે માતા ચઢી જી. પાછું ભરત ભૂપાળ, અંબાડી અંબર અડીજી-૧૧ જીરે બીજા પિણ ભવિ લેક, જિન વંદનના ભાવિયા જી. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જીરે વાછરાની સુણે શેષ, માત તણે મન ભાવિયા જી-૧૨ જીરે સહસ્ત્ર વરસ કરી સચ, માહે ચક્ષુ છાયાવલી, જી. અરે આ ત્રિઘડો તેજ, હરખ આંસુઇ તેટલી. જી-૧૪ જીરે અહો અહે એ દુઃખ, ફેગટ મેં કીધું સહી, જી. જીરે એતે અખય સુખ ધામ, કાગલ મુજ દીધે નહિ જી-૧૪ છરે કહના સુત સંયોગ, સકલ વિશ્વ એકારિમે, જી. જીર ફોગટ કર નેહ, માહે કરમ મહિ ભામિ. જી-૧૫ છેઆબે અનિત ભાવ, અતગડ હુઆ કેવલી, જી. જીરે સકલ કરમને બંધ, તેડી તિમાંહી મિલી. જી-૧૬ છર જનની જણે તે પુત્ર, * કૃષભ જિણસર જેહ, જી. જીરે સહસ વરસ સહી દુઃખ, - આપે કેવલ તેહ જી-૧૭ Page #404 -------------------------------------------------------------------------- ________________ જરે માતા પિણ જગ માંહે, મરૂદેવી સમ તે ખરી, જી. જીરે જોઉં પ્રથમ મુખ જાય, ( રૂષ મુગતિ રમણ વરી. છ-૧૮ જીરે સકલ નિવારી સક, ભરત નૃપત વાંદે સહિ. જી. પ્રભુનું દેખી મુખ, હરમેં હિઅડે ગહ ગહી. જી-૧૯ જરે જોગ્ય સ્થાનક બે સંત, પ્રભૂજી ભાંખે દેસના, . સાંભલે પરખદા તેહ, ના કરમ કહેસતા. જી-૨૦ જીર છાંડો મોહ વિકાર, મેહ અલ દુખ દાયકુ, જી. જીરે ત્રિશ્ય તતવ જગમાંહે, અખય સુખ સહાયકુ. જી-૨૧ જીરે પુંડરીક આ જેહ, 1 વાંણું સૂણી પ્રતિ મૂક્યા. જી . જીરે થાયા ગણધર તેહ, ચોરાસી ભવિ પૂછયા. છ–ર જીરે સ્વદીક્ષિત કેવલી સાધુ, સહસ ચેરાસી જિનતણા, જી ૧૫ Page #405 -------------------------------------------------------------------------- ________________ જીરે નિત નિત વાંદુ તેહ, મુજ મન હરખ હિયર્ડ ઘણા જી-૨૩ જરે બ્રહ્મી પ્રમુખ ત્રિય લાખ, સાધવી જિનજીની કહી, જી અરે પાટી ચારિત્ર શુદ્ધ, સિવ સ‘પદ પાંમી સહી, જી-૨૪ જીરે ક્રેયસ પ્રમુખ ત્રિશ્ય લાખ, પાંચ સહસ્ર વણી લાખીયા, જી જીરે સમણેાપાસક સુદ્ધ, શ્રાવક પ્રભુના દાખીયા. જી-૨૫ અરે સુભદ્રા પ્રમુખ પાંચ લાખ, ચાપન સહસ્ર ઉપર સહી, જી૦ જીરે ત્રિય તત્વની જાગુ, એહુવી શુદ્ધ શ્રાવિકા કહી. જી–૨૬ જીરે થાપ્યા ચવિહુ સંઘ, વિચર્યાં પ્રભુ અવનીતલે, જી જીરે સુરપતિ ભરત ભુપાલ, વાંઢિ નિજ થાંનિષ્ઠ વધે. જ–૨૭ અરે પુરત્ર નિવાંણું વાર, જીરે પુંડરીક આદે સાધ, શેત્રુજે' સિખર સમાસર્યાં, જીરુ ઈશુ ગિરિસિવરમણી વર્યાં. જી–૨૮ Page #406 -------------------------------------------------------------------------- ________________ ર૩ જીરે કેવલ કલ્યાણક એહ, વાંદે સંઘવી સેહં કરૂ. જી જીરે ઉછવ કર્યો સિદ્ધ ક્ષેત્ર, - પ્રતિષ્ઠા સમઈ સુખ કરૂ. જી-૨ જીરે ચાદમી દ્વાä એહ, ગુણ ગાયા પ્રભુજી તણા. જી. જીરે રિષભ કહે ભવિ લેક, પ્રેમચંદે નવી રાખી મણા. જી-૭૦ કુંઅર પદે પ્રભૂ જોગવ્યા, વીસ લાખ પુર વર્ષ, ત્રેસઠ લાખ પૂરવ લગે, રાજય કર્યો મન હર્ષ. છવસ્થા એક સહસ્ત્રની, સહસ્ત્ર ઉણુ એક પૂર્વ, - જિન પદવી ઇમ ભેગવી ચતુરસિતી લખ પૂર્વ અષ્ટાપદ જિનની ચઢયા, દસ સહસ્ત્રની સાથ, માસ એક સંલેખણ, આપ કરી જગનાથ. મહા વદિ તેરસ દિને, છેદી કરસ અઘાત, સુલ ધ્યાન પ્રભૂ ધ્યાવત, પિતા સિવ જગતાત. ચોસઠ હરી આવી મીત્યા, કરે અંગનિ સંસ્કાર એછવ મછવ અભિનવ, સાચવૅ જિન આચાર. ભરત ચક્રવતી તિહાં કર્યા, સિંહ નિષિદ્યા નામ,. ઉત્તમ પ્રાસાદ અભિન, કરી પિતા નિજ કોંએ. ૬ Page #407 -------------------------------------------------------------------------- ________________ હાલ ૧૫ મી ધરમજિસર ગાઊં રંગહ્યું એ–દેશી. સિદ્ધ સ્વરૂપી વંદે ભવિજનાં, જેહનાં સિદ્ધ છે નામ, સોલંકર, આદિ અછે પણિ અંત નહિં કદા, એહ અવિચલ ઠાંમ સે. સિદ્ધ સ્વરૂપી વંદો ભવિજનાં. ૧ લાંબી હિલી ઍ સમસારિખી, પણ ચાલીસ જેયણ લાખ. સ. આઠ જય જાડી મધ્યદેસ છે, જગ ગુરૂ ગ્રંથમેં ભાખ સે સિ.૨૦ માખી પાંખ સમી છેહડે કહી, ઉજજવલ વર્તુલાકાર, સે. ફાટિક રત્ન સમી પ્રભા કહી, સિલસિલા સુવિચાર. સે. સિ. ૩ એક ગાઉને છઠ્ઠો ભાગ છે, જેયણ ભાગ વીસ, સો, એવો સ્તનકસિદ્ધિ સ્વરૂપન, ઉપનાં શ્રી જગદીસ સે. સિ. ૪ જનમજરા મરણાદિક તિહાં નહીં,નહિં કઈ ફેગને સોગ. સે. કરમ ઉપાધિ તિહાં દીસે નહિં, નહિ કે વસ્તુનો ભેગ સે સિ.. પુન્યને પાપ જિહાં દીસે નહીં, નહિ કોઈ કરમને બંધ સે ઈચ્છા વંછા કેઈન વસ્તુની,નહિં કેપ કાર્યને બંધ સે. સિ. ૬ અકલ સ્વરૂપ તું અનંત ગુણ, નહિં તુજ રૂપરંગ, સે. પુરણ બ્રા નમે પુરષોત્તમાં, તે જગતનો સંગ સા. સિ. ૭ તિસ્ય તિ સદા મિલી ૨હી, જાણઈ તેજ સ્વરૂપ,સો. એહવા સુદ્ધ વરૂપને ધાવતાં, પાર લહેં ભાવકૃપ સે. સિ. ૮ સિદ્ધ સ્વરૂપી સાહિબ જગાણી, આદીશ્વર અરીહંત, સે. એહભવ પરભવ સર તારા,ભયભંજણ ભગવંત સે. સિ. ૯ Page #408 -------------------------------------------------------------------------- ________________ તે જગદીવાર જગના તાતનો, બિંબ રચ્યો સુખકાર, સે. સિદ્ધગિરિ ઉપરિઅતી હું અભીનવે, સંઘવી પ્રેમચંદેસાર , 0 સે. સિ. ૧૨ પ્રતિષ્ટા સમયે પંચ કલ્યાણક, આગમ રીત રસાલ, સે શ્રીગચ્છ નાયક કેરી અનુમતે, ઓચ્છવ કરી સુવિસાલ સેસિ. ૧૧ એહ ઓચ્છવ જિ નયણે નિરખીયે ધનધન તરુ અવતાર - નરગતિર્યંચની ગત રે કરં, પામે ભવનેરે પાર. સે સિ. ૧૨ ઉત્તમ કરણ એ શ્રાવક તણી, કર્યો પ્રાસાદ ઉત્તગ, સે. જુગતેં જિમ મંદિર ઓચ્છવ કરે, નરનારી મનરંગ સે.સિ.૧૩ લવજી સુત સંઘવી પ્રેમચંદની, બૅહન ભલી સુખકાર, સે. તેજ કુઅર નિજ આઉ પૂરી કરી. પાંગી સુર અવતાર, સે.સિ.૧૪ “યાન રહો એક શ્રી સંખેશ્વરે, તેની સેવક થાય. સે. શ્રી સંખેશ્વર સંઘ કઢાવી, ત્રીસ વર્ષ સુખદાય. સે. સિ. ૧૫. હરખેં મન ઉત્તમ કારિજ કીયા, તેજ કુંમર સુરનાંમ, સે. સંઘ સમય તે બહુ સાંનિધ્ય કરી, બંધવ રાખેરેનાંમ સે.સિ.૧૬ પંચકલ્યાણક મછવોટકીધાં મંગળ એહ, સે. ઈત ઉપદ્રવ સવી દુરે ગયા, સકલ મંગલ ગુણ ગેહ. સે. સિ. ૧૭, ઉત્તમ કણીયેં સવી કારિજ કરી, અંજન સિલાકારે સુદ્ધ. સે. કીધી શ્રીવિજેજિસુંદસૂરીવરે, ગચ્છનાયક બહુ બુદ્ધિ સે.સિ૧૮ ઢાલ કહી સુખદાયક પનરમી, સુણતાં મંગલ મોલ, સો. રૂષભસાગર કહે જિન ભગતે ગુણે, તસ ઘર ચંગ રસાલ. સે. સિ. ૧૯ ઇતિ પાચ કલ્યાણક વર્ણન Page #409 -------------------------------------------------------------------------- ________________ , દુહા મુહરત દિન માટે મને, સંધ સકલ ગુણ ગેહ, સૂરીશ્વર સાથે સરવ, ચઢીયા ધરી સહ. નાત્ર મહેછવ સાચવે, વાજે વિવધ વાજિત્ર, ગુણ ગાવે ગિરિરાજના, થાઈ જનમ પવિત્ર. લાખો લોક મિલ્યા જિહાં, વડવ્યવહારી સાહ, ઇંદ્ર રૂપ આપે અધિક, વાહ વાહ વાહ. . હાલ ૧૬મી શ્રીરે સુપાસજી રાય–દેશી. "પ્રતિષ્ઠા દિન સુખકાર, મિલીયે સંઘ અપાર, આજ હે દેખી છે સુવિ સખી, મનડું ગહગહેજી, શ્રી વિજે જિર્ણોદ્ર સૂરીસ, ઇંદ્ર રૂપ હુઆ ઈસ, આજ હે મંત્રેરે સુભ જ મેં, વાસ સહામણજી. રે અંજન સિલાકા કિદ્ધ, ડંકા જસના દિદ્ધ, આજ હૈ વારૂ રે સુખકારૂ વાસ કર્યો ભલેજી. ૩ વરત્યાં જય જયકાર, ઉપને હરખ અપાર, આજ હું નિરખેંરે મન હરખું, સંઘવી ગુણ નીલેજી ૪ પ્રભુને પુખ્યાપૂ, વીજી વહુ સસનૂર, . આજ હૈ ઔપેરે ગુણજીપે ઇંદ્રાણુ સમજી. હરખ્યા સ્ત્રી ભરતાર, સફલ કર્યો અવતાર, આજ હૈ દીધારે બહુ દાન નહિ કાંઈ કમીજી. વલસા ઘરનાર, બધા સુવિચાર, આજ હે દેખીર મન હર, સેઠ સુરત તાજી. ૭ Page #410 -------------------------------------------------------------------------- ________________ સ સહુ પુંખ્યા જગનાથ, જે છે સિવને સાથ, આજ હૈાં એછવરે બહુ કીધા મન આનંદ ઘણેરે. બિંબ પ્રવેશ વિચાર પાંચમને બુધવાર આાજ હા ભૈડારે પ્રભુ પઠે, દુ:ખ ઢાંઢગ ત્યારે, વાજત્રને નહિ પાર, મિલીયા બહુ નરનાર, આજ હૈા સંઘવીરે પ્રેમચંદના મન વ વછિત કલશ ધ્વજા સેાતિ, વિજન મન માહુત, આજ હૈા સેહેરે મન માહે માનવ સુર તણુાજી. કીધા ઉત્તમ કામ, સરવતા ભદ્ર એઠુ નાંમ, આજ હૈા દ્વીધારે પ્રાસાદનેા નવી રાખી મણાજી. કેસર ચંદન બરાસ, ભેલી બહુય સુવાસ આજ હા અંગીરે સુચગી, પ્રભુ અંગે રચે૨ે, કેઇ સમકિતિ નાર, લડાવા ભવને પાર, આજ હૈા જાણેરે જિન આગલે ઇંદ્રાણી નચે'જ. ઈશુ પરે' શ્રાવક નાંમ કીધાં ઉત્તમ કામ, આજ હૈ। જેહનેરે પુન્યાઇ પરિષલ વિત્તનીર. એહુવી સાલમી ઢાલ, સુષુતાં રંગ રસાલ, આજ હૈ। ભાખીરે મન રાખી થિરતા ચિત્તનીજી. કાજી દુહા દ્રવ્યભાવ સ્તવના સખર, સૂરિ સહિત સસને', પ્રભુ માગે' પાતે કરે, જુગતે સ્તવના જેઢ. ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ Page #411 -------------------------------------------------------------------------- ________________ અનત ગુણે' ભરીયેા અચલ, ચારિત્ર નાંણુ સપન્ન, દર્શન તુજ અન'તમિય, નાયક તું નિષ્પન્ન તુજ ચરણાંમુજ સેવતાં, કુણુ ન લહે. ભવ પાર, ચગતિ કા મેટા, તુજ સમ નહિ' સસ.૨. અતિ હરમિત એછવ અધિક, વાંદ્યા પ્રથમજિષ્ણુ દેં, આપ ઉતારે આવીયા, મેટા સૂરિમુણિ સંઘવી પણ ટેરેસકા, આય નિજ નિજ ડાંમ, વિધર્યું વાહુરાવા ભણી, તેટૅમુનીપતીતાંમ ઢાલ ૧૭ મી ઝાઝરીયામુ નિવર જીઝર ઝમકે પાય એ-શી તેકુ` સંઘવી તિહાં કિણેજી તીન સૂરીશ્વર તાંમ, વાહરાવા વિધ સાચવે‘જી, જુગતે' પૂરે હાંમ, ગુણવતા ગુરૂજી, આજભલે સુવિદ્ધાંણ; આજ ભટ્ટી જાગી ક્રિસાજી, પ્રગટયાર્કેડ કલ્યાણ, ગુણવંતા ૧ ગુ॰ ૨ પાઠક પદવી પાલતેજી, ટાલતે દોષને દૂર, પાંચસે સત્તાવીસ સાધુમાં, સેલે ભલેારે સનૂર નવાંગે કરી પૂજ]ાજી, સાલ આઢાવે. દાય, એકેક બીજા પૂનેજી, બ્રાયને પશુ હોય. આદી સાધુ સમસ્તને જી, પૂ' રૂપ ઇયે હાથ, વેહરાવા હુમાદિકાજી, પાડતા થાંનિક સાથ સંધ સહુને' નુ તાજી, જિમવા કેરે કાજ, અમદાવાદ સુરત પાટણ તાજી, આવ્યા વધતે સાજ ગુરુ ૫ ૨૦ ૪ ૦૩ Page #412 -------------------------------------------------------------------------- ________________ પડવાંણ ખાંભાયતીજી, પાંલપુર સુખકાર, કાકરેચી મારૂ આડનાજી, સંઘ મિયા સુવિચાર શુટ ૬ ઓરંગાબાદને આગરાજી, બરહાનપુર ગુરુહ, હિં%ા બાદી આવીયાજી, નિપટ ધરીનેં નેહ ગુરુ ૭ ભાવનગર ભરૂઅચ ભલેજ, ગોઘા અતિ ગુણ ગેહ, નવાનગર કંઠાલના, સંઘ મિલ્યા સસને. ગુ. ૮ ડભોઈ વડાદરોજી, પિટલાદ મિયાંગામ, જંબુસર કાવલી તણાઇ ઝાલાવાડ ગુણ ધામ ગુરુ ૯ બાવન ગામના સંઘનેછ જિમાડયા ભરપુર, ફેફલપન સહામણજી, આપે અધિક સબુર ગુ. ૧૦ નિત નિત સાધુ સંતેષતાજી. કરી સુખડી બહુ શાંત, અન્ય ગામના સંઘવીજી, પૂરે નિજમન ખાંત. થ૦ ૧૧ કેઈક તે લેહણી કરે છે, કેઈક ઈં બહુ દાન, સાધુ સુપાત્ર સંતેષતાજી, મહિય વધારે માન. ગુ. ૧૨ મિઠાચંદ લાધા કરેજી, સંઘ ભગત ગુણ ગેહ, પહેરામણ કરી પુજનંજી, જીવદયા ગુણ જેહ ગુરુ ૧૩ કોયક દુષ્ટ સુરે તિહાંજી, વર્ષા કીધે ભુર, ઝગઝબ ઝબકે વીજલીજી, પ્રબલ વહેં જલપૂર ગુe ૧૪ તે દેખી સંઘવી કહે , સદગુરૂ એ કિમ થાય, કોયકકરચિત થાવનાજી, જિમ એ વૃષ્ટિ વિલાય. ગુ. ૧૫ સૂરિ કહે સુણ સંઘવજી, ચિંતા મત કર કોય, આજ પ્રહર નિસા સમેજી, હેર્યું વિલય તું જેગ્ર ૦.૧૨ Page #413 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ એહવે ઘન ઉપદ્રવ મિટા , હરખે સહુ મન સંઘ, અહો મહિમા જિન ધર્મને,ગુણનિધી જ જિમ ગંગ ૧૪ સામી વછલ કરે સૂરતીજી, સંઘ માંહિ ગુણ ગેહ, ઈમ અનેક એછવ કરેજી, નિત નિત નવલે નેહ. ગુ. ૧૮ સેઠ ભલે સૂરત તણેજી, લખમીદાસ તસનમ, સંઘ માંહિ તે સતેજી, કરતે ઉત્તમ કામ. ગુ. ૧૯ હાલ ભણે એ સત્તરમીજી, કરતાં જિન ગુણ ગ્રામ, ઈદ્ર માલ દિન આવીયેજી, ઓછવ હઓ અભિરામ ગુ. ૨૦ માલ મહાછવ આવી, સંઘવી મન હરખાય; પ્રાત સમેં ગુરૂજી સહિત, જિન વંદને જાય. માહ વદ પાંચમ દિવસ, સંઘ મિલે સસનેહ, રથ યાત્રા રૂડી રચે નિરખેં જિન ગુણ ગેહ, પ્રેમચંદ સંઘવી પ્રથમ, પહેરે માલ પડુર, હેમચંદ જયચંદને નિત નિત ચઢતે નૂર. બોધ સલાહ તેણે સમેં, માલ પંહરે મન ખંત, ઇંદ્રરૂપ બણયા અવસ, સભા સખર સોહેત. વિજીવહુ સંઘ વિણવલી, ઇંદ્રાણી હુઈ આપ, ગુલાબ વહુ સહીયાં સરવ, રાલ્યા ભવનાં પાપ, હાલ-૧૮મી ઢાલ માતીડાની સાહીબા મતીયડે હમારે એ દેશી. માલ પહેરે ઉભે ગુરૂ આર્ગો, વરી ખેપ કીયે વડલા Page #414 -------------------------------------------------------------------------- ________________ સાહિબા આદીશ્વર દેવા, મેહનાં આદિશ્વર દેવા, * ૧. તવ પ્રભુજીને પાયેલાગે, ચિત્યવંદન કીધે મનરાગે. સા. મે. અકલસ્વરૂપી દેવઅનુપ, ન પદ પ્રણમેં સુરનરવર ભૂપ સા. મેલું પ્રભુપદ સેવે સુરનર કડી, રાતદિવસ ઉભા કરજેડી સી. મો. ૨હુંપિણ ચઉગતિ ભમતો આવ્યો, પ્રભુમુદ્રા દેખી સુખ પાવ્યો સામે પ્રભ્રમુખ દેખી મનડે હરખે; સા સિદ્ધ વધુ વર પરખ્યા સા. ૦ ૩૦ તુજ સેવા કરેજે જગનાથ, તેણે રે લીધે સિવસુખ હાથ સાથ મ. એહભવ પરભવ તુજ પદ સેવા, દેજો કુલ આદીશ્વર દેવા સામે ૪એમતવી ઉઠયા વડભાગે, પાલીતાણે આવ્યા મન રાગે સારા મિત્ર વાંદ્યા દેહરે જઈ જગનાથ, - પૂજયા પ્રભુને સર્વે સાથ સારા માટે ૫તે દિન સામી વછ૩ કીધે, મણુએ જનમને લાહે લીધે સારા માત્ર સૂરીસ્વરને વલી હરાવું, - મનસુબ્ધ વલી ભાવના ભાવું સારુ માત્ર ૬: Page #415 -------------------------------------------------------------------------- ________________ બીજે દિપર દખ્યણા દીધી, ઉલખાલ દેખી સુખ સીધી સારા મારા ચલણ તલાઈ ને સિદ્ધ સિલાવારૂ, આદિપુરે આવે સુવિચારું. સામિ૭ ગિરિ ફરસિને ઉતારે આવ્યા, સંઘ જિમાડી બહુ સુખ પાવ્યા, સામાત્ર શેત્રુંજી નદી નાહિનેં આયા, સંઘ તણું મન થયા છે. સા. મો. ૮ સાધૂ લાંહણ સૂરીસ્વર કીધ, દેય રૂપીયા પ્રત્યેકે દીધ, સામો ઇમ અનેક કર્યા સુભ કામ, પ્રેમચંદ રાખે જગનાંમ. સામે૯ ઈક રૂકમ સાગર શ્રી પુજે', ઉવઝાય પિણ આખે મન વિષે સારા મા પનર લાંહણ સાધુમાં થાય; ખાંડ લાડૂ સાકર સુખદાય, સામા૧૦ સકલ સંઘ સુરતે વારૂ, શ્રીજીને આવ્યો નાંદવા સા, સારા મે વાંટીને વીનવે કરજેડ, વાંમી પૂરે અમ મન કેડ, સારા મેટ -સુરત મંડણ સમ જુહારે, સંઘત વિનતી અવધાર, સા. મારા 11 Page #416 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ આયાં વડે ભાગજ થાસી, હરખ્યા સંઘ સહુ સુરતવાસી, સા૦ મે ૧ શ્રીજી માંની વીનતી સેઇ, સઘ થકી નહિ. અધિક કાઈ, સા॰ મા॰ એહવયણ સુણી સઘવી હરખ્યું, જાણે વર્ષાં અમૃત વરષ્યેા. સા૦ મે૦ ૧૩. ત્યાગ ભાગ દીધા બહુ દાંન, તે તે ગણતાં નાને ગ્યાંન, સા મા ઈમ વજડાવી જસના ડેકા, ડેરા માહિર કીધ નિસકા સા॰ મા૦ ૧૪ કેસરીસિઘ લાષા કહે એમ, છે' ગુરૂ જિન સ્થાપન મુજ પ્રેમ, સા૦ મા॰ તે પ્રતિમાંને પ્રતિષ્ટા કાજે, ત્યાં વાચક્ર રાખ્યા ગચ્છરાજે સા॰ મા૦ ૧૫ વેહલ સુખાસન રથ સોડા, ચાલ્યા સંઘવી સય સધાડા, સા મા રથ યાત્રા પણ સાથે રાખી, અષ્ટા દસમી ઢાલ એ ભાખી સા॰ મા ૧૬દુહા. ચટ ચાલ્યા ચતુરંગ સધ, પાલીતાંશુા હુંત, સીહાર પથ હવે. સહું, ભાવનગર આવત. Page #417 -------------------------------------------------------------------------- ________________ -ભેટયા કીરિસહસ, પ્રથમ જિણેસર દેવ, સતર ભેદ પૂજા રચી, સારે સુરનર સેવ. નવખંડે ગેઘે નિરખ, જુગતે કીધી જાત્ર, સંઘ ગુરૂ સાથે સકલ, નાયક નિરમલ ગાર, ફિર પાછા આવ્યા સક, ભાવનગર સુવિહાણ, કંઈક વાંહણ સંચર્યા, સૂરત દિસા પ્રયાણ. સંઘપતિ સૂરીશ્વર સરવ, ખંભ નયરની વાટ, વોલાવા સાથે બહુ, અધિક વહે હય થાટ. હાલ ૧૯ મી રાણપુરે રળીયાંમરે લોલ–એ દેશી. ચાલે સંઘ સોહામણેરે લાલ, - ભાવનગરથી તાંમરે ચતુરનર, મારગ હિંડે મલપતારે લાલ, ન આવ્યા વરતેજ ગાંમરે ચતુરનર ચા. ૧ અમદાવાદી ઉપડયારે લાલ, . . પરદેસી સવિ સંઘરે, ચ૦ તેહને લાવી સંઘવીરે લાલ, આવ્યા ધરીય ઉમંગરે. ચ૦ ચાટ ૨ * * વરતેજ ગામથી સંચયરે લાલ, મનમેં હરખ ન માયર, ચ૦ પિપલી હોય પારારે લાલ, .' ' . આગે આરે આયર. ચ૦ ચા. ૩ Page #418 -------------------------------------------------------------------------- ________________ અવલતરેઢું ઉતર્યારે લાલ. - સાબરમતી સુવીસેસ, ચ૦ ઈમ ખંભાયત આવીયાર લાલ, - ઓચ્છવ થાય અસેસરે. ચ૦ ચા૪ રથ ઘડાને પાલખીરે લાલ, - શિણગાર્યા નરનાર, ચ૦ વિવિધ વાજિત્ર વજાડતારે લાલ, સમેતે સુવિચાર. ચ. ચા. ૫ સંધ સકલ ખંભનગરનારે લાલ, - સાચવૅ ભગતિ ઉદારરે, ચ લાખા લેક મિલ્યા જિહાંરે લાલ, નિરખું નરનેં નારરે. ચ. ચા. ૬ આડંબરસું આવીયારે લાલ, ' ! સાસન અધિક ઉતરે, ચ૦ જુગતે પાસ જુહારીયારે લાલ, , ! શંભણપૂર બહેતરે. ચ. ચા. ૭ ફાગુણ ચોમાસું ઉતરે લાલ, ના - વાંદ્યા સઘલા ચૈત્યરે, ચ૦ છિનનું દેહરા સોભતારે લાલ, ' ને , ( 4 ) તે પ્રણમું નિત નિતરે. ચ૦ ચાલે ૮ સત્તર ભેરી પૂજા સદારે લાલ, ' , ' & . જયાઈ પ્રભુને ધ્યાન, ચ૦ Page #419 -------------------------------------------------------------------------- ________________ કંડા રસ લે મુદારે લાલ, ગાવે ગંધર્વ ગ્યાંતરે. ચ૦ ચા૦ ૯ સાતમી વછલ થયા સામટારે લાલ, પાર નહિ પકવાન, ચ૦ સંઘ ભગતિ ખંભનયરમાં ૨ લાલ, સાચવે વધ તે વાનરે ચ૦ ચા. ૧૯ સંઘતિહાંથી ચાલી રે લોલ, શ્રીજી રહ્યા ત્યાં વાસરે ચ૦ પ્રભાતે આવી વીનતીર લાલ, પિટલાદ કીધ પ્રવાસરે ચ૦ ચા. ૧૧ સંઘ ગયે જ બૂસરે લાલ, વાંધા કવીતા દેવરે, ચ૦ ગંધારની જાત્રા કરી રે લોલ, સત્તર ભેદ કરી સેવ, ચ૦ ચા. ૧૨ ભરૂચ આવ્યા ભાવથી રે લોલ, સુનિસુવ્રત ભેટી અંગરે ચ૦ પૂછ અરજી પ્રેમશું રે લોલ, રાખે અવિહડરગ છે. ચ૦ ચાલે ૧૩ અંકલેસર જઈ ઉતર્યા રે લોલ, રાવવી હરખિત થાયરે, ચ૦ વધામણું સુરત ઠાઈ રે લોલ, સાહમહીયા સુલ થાયરે ચટ ચાટ ૧૪ Page #420 -------------------------------------------------------------------------- ________________ વાજિત્ર વિવિધ વવતા રે લોલ, ગાવંતા ગીત રસાલ . ચ. સંઘવી રૂઘ ઘર આવીયારે લાલ, આ વરત્યા મંગલ માલર. ચ૦ ચા૧૫ દાનમાંને સંતે જયારે લાલ. વિલ દ્રવ્ય વિખ્યાતરે, ચ૦ ધન ધન સંઘવી પ્રેમજીરે લાલ, - ઇલસેં હેઓ વિખ્યાતરે. ચ૦ ચા. ૧૬ ઢાલ ઓગણીસમી ચુંપણું રે લોલ, ભાખી મનની કાડરે ચ૦ જિનશાસન દીપાવીયે રે લાલ, જુગતે ભાખી ડરે ચ૦ ચા. ૧૭ મી. શી આટો ભલે આવી-એ દેશી વરીયા પૂજ્ય પધારીયા ઈમનિસુણ છે સુરતને સંઘ કે, વહેલ ગાડી રથ જોતરી આવી વદેહ મનને ઉમંગકે વાજ્યા હે રંગ વધામણા. ૧ Page #421 -------------------------------------------------------------------------- ________________ કસમેં ગાંમ કતારમેં, | બાગ વાડી હે હે આરાંમકે, સેઠની વાડી વિરાજ્યા, સંઘ સાથે હે સૂરતને જામકે વા૦ ૨ વહાવણ વિધ તિહાં કરી, ભોં ભારેં હે પખ્યા ગુરૂ પાકે, લખમીને લાહે લીયે, શ્રી જ રહ્યા એવા તિરાત્રક. લા. ૩ બહુ પરિવારે પરવયા, માલતા હે મહિયલ મુની રાયકે, સૂરત સહર પરિસર, આયા હે ગુરૂ વાડીમાંહિકે. વા. ૪ સાંમહીયા વિધ સાચવે, ઘરઘરનાë વરઘોડા સાથ, લાખાં લેક મિલ્યાં જિહાં, ઔછવથી કે બહુ ખરચે આથકે વા. ૫ વાર બયા વિવહારીયા, 'ઈરૂપી સેહે ભુપકે, વાહન વેહુલ સુખાસિંકા, સિણગાર્યા છે સરલા ઇસસ રૂપક, વા૦ ૬ Page #422 -------------------------------------------------------------------------- ________________ કેઈ ચઢયા અશ્વ પાલખી, તે કઈ આવે તે પાવા જન જરકે કઈ કરે ગુરૂ વંદના, - સુરસરીખા છે સેહે તે સનરક વાહ ૭ ઘરથર છવ અતી ઘણા, વાજાં વાજે હેલામાં ગમે તાંમકે, કોકિલ કંઠી કામની, રથ બેંઠી ગાઇ જમકે વાટ ૮ પગપગ દાનધું રીઝતા, જાચક જન એ ગાવે જસ વાટકે; અધિક આડંબર આવીયા ગુરૂ ઈરસણ કે સામહયા થાયકે. વા. ૯ સંઘ સકલ સંઘવી મિલી, આવી વાંલા છે શ્રીજીનાં પાયકે, હિયર્ડ હરખે હેજથી, ગુણીજન હે ગુરૂના ગુણ ગાય વા૦ ૧૦ ઇકાણું સમ એપતી, - પુરંદરી હે કીપે અશુ હારકે; લલી લલી લેતી લુંછણાં, ઇમનમતી હે ગોરી ભગતિ ધારકે વા. ૧૧ Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ઈમ માડંબર આવીયા.' સૂરત મંડણ છે ભેટયા શ્રીય પાસ; ધર્મનાથ પ્રભૂ ધ્યાવતાં, બેઠયાં હું પૂછું આસકે. વાળ ૧૨ સાહિબશ્રી શંખેશ્વર, સૂરીશ્વર કે ભેટયા સહ સાથ, આદી તખત વિરાજતા, ગુરૂ ગિરૂઓ છે મુનીવરને નાથક વા. ૧૦ શ્રી ખયાલ વિજય વાચક વરૂ, બહુ બુદ્ધિને હે હે ગુણ ધમાકે; શ્રીજી પાસે ભતે, રીપતે પડ પાટીયે તાંમકે વા૦ ૧૪ સહુ ગીતાસ્થ સાતા, | ભાગી હે' પરિકર ગુણ ધામ, કે પંડિત કેઈ ગુણી, વ્રતધારી હે કર ધર્મને કામ કે વા૦ ૧૫ હલી કરે ગુરૂ આગલું, વધા હે ભરી માલીયે થાલકે પૂજણ સહુ સંઘે કર્યા, - સુહાગિણ છે ગાંજી ગીત ૨ાલકે. વા. ૧૬ Page #424 -------------------------------------------------------------------------- ________________ ધરમે પસ હી ધુર, ગુરૂવાંવા હે હઠયા સહ સંપર્ક શ્રીફલ ચહને આપીયા, પરભાવના હે કીધી મનરંગ કે વાં. ૧૭ વોહરાવણ બહુ વિષ કરી, ઓઢાવે કે પાહિ અનેક કે સાધુ સકલ પહેરાંમણી, વિધ સાચવે છે મન અધિક વિવેક કે વા૦ ૧૮ પેઇ રસાલા સાવટું, ચણાઇ બહુ સારીયા ભાત, પાત્ર પિ પકવાનથી, ખરચંતાં હે ધરી મનને ખાંતિકે વા. ૧૯ નિત નિત નવલી તિરા, કરંતા કે પૂર મન કોડ છે, જુગતે દેવ જુહારતાં, સૂરતની છે ના કો જેઠ કે વા. ૨૦ એવી વીસમી હાલમે, - ગાવંતા હૈ નાઠાં સવી છે, ચ તીરથ સેવતાં, સિક પતિ પામે પણ સુખકે વા૦ ૨૧ Page #425 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ દુહા. માછવ કીધા અતી ઘણા, કેહતાં નાવે પાર, ઇંદ્રપુરી સમ આપતા, એહ સુરત સુખકાર. ગુણ અનંત તીરથતણાં, કેતા કહે` ઈક છઠ્ઠ, સુરગુરૂ પાર ન પાવી, સ્તવે જો રાતનેદી. પાંમી લખમી અતિ ઘણી, ખરચે' શેત્રુજે જાય, માટે સંઘ સેાહાંમા, તસ ઘર ઢાલિત થાય. સધપતી તિલક કઢાવીએ, નવખડ શખ્યા નાંમ, એહ ભવ પરભવ સાધીયા, કીધાં ઉત્તમ ક્રાંમ. પ્રગટયા પુણ્ય પ્રભાવજે, ઉદયૈા પુણ્ય અંકુર, આદીશ્વર અવિદ્યાકતાં, નિત નિત ચઢતે નૂર. હાલ ૧૨ મી ધન્યાસી મતા વીર જિણે સર યાયા ઈશુ પર તીરથના ગુણ ગાયા, અનુભવ પુરણ પાયા, ધન ધન મો મરૂદેવી માયા. જિશે' જગદીશ્વર જાચારે' મેં સંધ તણા ગુણ ગાયા. નાભી નરેશ્વર કુલ અલવેસર, અાક્રિકરણ અરીહંતા, સુરનર ઢાંઢ સેવા તુજ સારે, ભય ભાજણુ ભગવ‘તાર મેં શેત્રુંજાના ગુણ ગાયા. Page #426 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ ધન ધન કુલ આવકન પામી, સાંભલી સદગુરૂ વાણી, સંઘપતિ નામ ધરાવે સંઘમાં, ધન ધન તે જગપ્રાણર. એ. 8 સંઘવી તે ધન ખરચી જગમાં, કીધે ઉત્તમ કામ, તેહ તણું ગુણ ગાતાં માહરે, હિયડે પુગી હાંમરે. મે. ૪ લવજી સુત લાયક જસ લીધા, પ્રેમચંદ સુપ્રસિદ્ધો, હેમચંદ જયચંદ ગુણ રાગી, કારિજ સુકૃત કીધે. મે ૫ પાટણ નગરને પુન્ય પ્રભાવ, બાઘલસા ગુણ રાગી, ભાગ સંઘમાં ભાવે દીધે, સાચો જસ સોભાગીર. છે૨ તપગચ્છનાયક જગ જસવાયક, શ્રી વિજયધરમ સૂરીરાયા, તસપટ ગગન પ્રભાકર ઉસ, દિન દિન તેજ સવાયારે. મે. ૭ શ્રી વિજંજિલ સૂરીસ્વર સાહિબા, સહસ કિરણ રવિ સેહે સુરત સેહર ચોમાસું રહીયા, વિજનને મન મેહેરે. મે. ૮ તેહ તણી સેવામાં રહીને, રાસ રમે સુખકાર, સુણસેં ભણસેં ભાવે જે નર, તે લહર્યો ભવ પારરે, મે. હું સુરત મેં જે દેહરા પ્રભના, નાના મોટા જેહ, ત્રિકાલ નિત પ્રભુજીને, પ્રણમું નિપટ ધરીને નેહર. મે. ૧૦ શ્રી સૂરતને સંઘ વડભાગી, જઈને ધરમને રાગી, મીજીને વાંકી સંઘ હરખ્યો, ભાગ્ય દિસા સુભજાગી. મે. ૧૧ વહીવેદ સિદ્ધ ભૂસંવત્સર (૧૮૪૩) જેષ્ટ વદિ તિથિ તીજ, સોમવાર સંપૂરણ રચના, કીધી મનના રીઝર છે. ૧૨ ઈકવીસ હાલની રચના સારી, શ્રેતાજનનેં પ્યારી, રૂષભ સાગર કહે ભાવે ગાવૈ, સાભલયો નરનારી રે. મે ૧૪ Page #427 -------------------------------------------------------------------------- ________________ ર૫ર કલશ. ઇમ શુ સ્વામી શિવગામી, વિમલગિરી મંડણ પાણી, પ્રભુ ધ્યાન ધરતાં સેવ કરતાં વાત એહ રૂડી વણું. તપગછરાજા વડે દિવાની, શ્રી વિજય જિનેંદ્ર સૂરીશ્વર, સાગર વિબુધ વિનદ સેવક, રૂષભ જયલી રે, - ઈતિ શ્રી વિમલગિરી વર્ણન સંઘ બહુમાન સંઘવી વર્ણન, શ્રી સિદ્ધાચલ રાસ સમાપ્ત. સંવત અઢારàયાલીસા વર્ષે દ્વિતીય શ્રાવણ વદિ ૫ દિને સમાપ્તા. લિખત રૂષભસાગરેણુ શ્રી સૂરતિ બિંદરે શ્રી સૂરત મંડણ પાશ્વનાથજી પ્રાસાદાત મેરી શ્રી લવજી તતપુત્ર સંઘવી શ્રી પ્રેમચંદજી સંઘ વરણન રાસ સમાતા-લેાક સંખ્યા ૭૩૫. Page #428 -------------------------------------------------------------------------- ________________ શેઠ હરાચંદ ખુબચંદ જૈન પુસ્તક સીરીઝની ઉત્પત્તિ - લખનાર-કેસરીચંદ હીરાચંદ ઝવેરી સંવત ૧૯૮૧માં સંગ્રહણના જીવલેણ વ્યાધિના અપારામાં હું સપડાયે: સંકટમાં તથા વિષેષતઃ વ્યાધિમાં મનુષ્ય માત્રને સારા વિચાર ઉદભવે છે એ સર્વ સામાન્ય નિયમ અનુસાર મને પણ દ્રવ્યનો સદવ્યય કરવાની ભાવના જાગીપામર જીવનમાં આવી ભાવના કેહવાર આવી વહી જાય છે પણ સુદૈવયોગે મેં તે દઢ સંકલ્પ કર્યો. શરીર નિરોગી થયા બાદ સંકલ્પાનુસાર પ્રયત્ન શરૂ કર્યો. ઐતિહાસિક પુસ્તકોની સીરીઝ, પૂજ્ય પિતાશ્રીના પુનિત નામથી પ્રગટ કરવા તથા ચાલુ રાખવા નકકી કર્યું. પ્રથમ પુણ્ય (પુસ્તક) પ્રસિદ્ધ થયું તે સુરતની જેને ડીરેકટરી. આ પુસ્તકમાં સુરતના ઇતિહાસ સંબંધી સામન્ય સંચય હેવાથી, વિષયવાર વિસ્તારથી સંશાધનપૂર્વક સંચય કરવાની વૃત્તિ જાગી, અને પ્રથમ પસંદગી સુરતના જિન ચૈત્ય વિભાગને આપવામાં આવી. બની શકે તેટલી હકીક્ત એકત્ર કરી “સુરત ચેત્ય પરિપાટી” નામનું બીજું પુસ્તક (પુસ્તકમાલાનું બીજું પુ૫) પ્રગટ કર્યું જેને વીરશાસન” પત્રની અગીઆરમા વર્ષની ભેટ તરીકે આ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ વામાં આવેલ છે. અને પુષ્પના પ્રકાશક જીવણચંદ સાકરચંદ જવેરી છે. પુસ્તકમાલાના ત્રીજા પુષ્પ તરીકે સુરતના જ્ઞાન ભંડારને વિષય લીધે છે, જ્ઞાનભંડારોના લીસ્ટના આધારે અકારાદિ લીસ્ટ તૈયાર કર્યું છે અને તે શ્રી જૈન સાહિત્ય ફંડ તરફથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, વિનતિ મેં સુરતના ઈતિહાસને વિષય લીધે જેમાં જૈન સમાજને લગતા અનેક વિષયે તથા ઐતિહાસિક વણનેને સમાવેશ કરવામાં આવ્યા છે. સુરતના જન ઇતિહાસને અંબે હાર વાંચવા, સાંભળવામાં જે જે આવ્યું તે તમામને યથાશકિત યથામતિ તે તે વિષયના પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યું છે, છતાં હજી ઘણુયે ઉણપ હેય: સર્વે વાંચકે, સશકે, ઈતિહાય રસિકોને વિનતિ છે કે તેઓએ આ ઉણપ દુર કરવા, જે જે કઈ જાણવા જેવું હોય તે સપ્રમાણ ફપયા જણાવવું જેથી ભવિષ્યની આવૃત્તિમાં અથવા અન્ય પ્રકાશનેમાં તે પ્રસિદ્ધ કરી શકાય, સીરીઝ (પુસ્તકમાલા) ને અંગેને હિસાબ નીચે મુજબ જમા ખર્ચ ૩૫૦-૦૦ કેશરીચંદ હીરાચંt૩૫૦૦-૦ સુરતની જૈન . તથી સુરતની કટરનો ખર્ચ જેન ડીરેકટરીના ૨૦૦--૦ સુરત ચૈત્યપરિ. ખર્ચના પાટીને અર્ચ Page #430 -------------------------------------------------------------------------- ________________ જેમા પ૦૦-૦-૦ સ્નેહકુમાર કેશરી ૩૫૦-૦-૦ “સૂર્યપુર અનેક ચંદના સ્મરણાર્થે જેના પુસ્તક લાંડાહા. શેઠ હરાચંદ ગાશય દર્શિકા ખુબચંદ સૂચિને સંચય ૫૦૦-૦-૦ બેન મણીબેન તે ને ખર્ચ છગનભાઈ નગીનભાઈની વિધવાના ૧૩૦૦–૦-૦ પુરૂયા હતા. શેઠ હીરાચંદ ગુમચંદ ૧૩૫૦-૦-૦ ઉપરના હીસાબ મુજબ રૂ. ૫૦) ખર્ચવાના બાકી રહે છે જે આ પુસ્તકમાં ઉમેરી બની શકતે સંચય કરી આ પ્રકાશન સાહીત્ય ફંડ દ્વારા જનતાને ચરણે સમર્પવા ભાગ્યશાળી થયો છું. જનતાની જાણ માટે ઉપરની કૃતિઓ માટે થયેલી સમાલોચનાઓ રજુ કરવામાં આવે છે. કારત-જેન ડીરેકટરીની સમાલોચના ૨ (સમાચક–વાડીલાલ મોહકમચંદ વકીલ) * જેને આજે પિતાને ઇતિહાસ ભુલી ન ગયા હતા તે. હું ધારું છું કે તેઓને જે સહવું પડે છે તે યહવાને વારા. Page #431 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ન આવ્યા હોત. આજે આપણે આપણા આચાર્યાં મગર માપણા તીર્થં સ્થળાની પુરી માહિતી ધરાવતા નથી, ધરાવવા પ્રયત્ના કરતા હોઈએ એમ લાગતું નથી. આવે વખતે સુત પેતાના ઇતિહાસ ક્રીથી સજીવન કરે એ એક આનદની વાત છે. જો કે આ પુસ્તક ફક્ત સુરતની માહીતી આપે છે છતાં જે વસ્તુએ એને વર્ણવી છે તેમાં એ સંપૂર્ણ છે. આ પુસ્તક ભાઇ કેશરી હીરાચ'દ ઝવેરીની આર્થિક સહાય અને શેષ ખાળના પરિણામે જન્મ્યું છે અને તે ખાસ કરીને સુરતના રહેવાસી અગર તેમાં હિત ધરાવનારાએા માટે અને અસાધારણ રીતે પ્રશ્નને ઉપયાગી છે. તેમ ત્યાંના કેળવણી કુંડા, જુદી જુદી સસ્થાઓ, સ્કુલા લેોજનશાળા અને ખાસ કરીને સવ દેહરાની માહીતી પુરી પાડવામાં આવી છે. આ પુસ્તક પુસ્તકાલયાને તેમની તરફથી ભેટ અપાય છે અને ખીજને ૦-૧૨-૦ની મુળ કિમતે અપાય છે. આશા છે કે આ સ્તુત્ય પ્રયાસને જૈન સમાજ વધાવી લેશે અને દરેક શહેર એમનું અનુકરણ કરશે. ૨ સુરતની જન ડીરેકટરી-લેખક પાપટલાલ પુંજાભાઈ પરીખ, પ્રકાશક જીવણુચંદ સાકરચંદ ઝવેરી સુરત, સભ્ય આરચ્યાના સમાજ, દેશ કે ધર્મના ઇતિહાસ રચવામાં સુરતે સાર ભાગ ભજવ્યેા છે. અનેક સુરતી ભાઈઓએ આત્મભાગ આપી સુરતની સુરત વધારી છે. સુરતની જૈન Page #432 -------------------------------------------------------------------------- ________________ હ જનતાએ સમાજની પ્રગતિ અર્થે આપેલા ભાગના આછે. ઇતિહાસ આ પુસ્તકમાંથી મળી આવે છે. કેળવણી મારામ્ય, સાહિત્ય, ધાર્મિક જીવન અને સાયમીની સેવામાં સુરત આજે માં ઉભુ છે તે જાણવા માટે આ ડીરેકટરી સારૂં સાધન લેખાય. સારાએ જૈન જગતના ઈવિહાસ તૈયાર કરવાના પ્રશ્ન જે આપણી પાસે ઘણા સમયથી ઉભા છે તેના ઉકેલ કરવા માટે મોટા મોટા શહેરા પાતાના શહેરની અને આજુબાજુના ગામાની ીરેકટરી તૈયાર કરી પ્રાથમાં મૂક તે એછા ભાગે એક જૈન ડીરેકટરી આપ સુને પ્રાપ્ત થઇ શકે, પ્રકાશકના આ સાહસને અમે વધાવી સુરત જીલ્લાની ડીરેકટરી તેએાથી તૈયાર કરે એમ ઇચ્છીએ છીએ. (જૈન) સુરત ચૈત્ય પરિપાટી–(મુ’બઇ સમાચાર–૧૩–૩–૧૯૩૫) સુરતના જૈનને અને તેમના જીનાલયે વીશેનું પુસ્ત સુરતના ઝવેરી શેઠ હીરાચંદ ખુમચંદના નામી જૈન પુસ્તક સીરીઝ નામની એક ગ્રંથાવલી કેટલાક વર્ષથી શરૂ કરવામાં આવી છે, તેના બીજા પુસ્તક તરીકે સુરત ચૈત્ય પરિપાટી નામનું એક અપુત્ર પુસ્તક શ્રી, કેશરીય હીશચંદ ઝવેરીએ પ્રગટ કરવુ છે અને તે એટલું તે 'સરસ છે કે જેએાને સુરતી પુજામાં શ્રદ્ધા હશે તેએાને તેમાંથી ઘણું. મનગમતી ખારાક મળી આવશે. આ પુસ્તકમાં વીવીપ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૨૫ વિષયાના સચય કરનાર એક ઝવેરી છે એ જાણીને ઘણાને આનંદ થશે. ઝવેરીએ પાતાના કુરસદના વખતમાં પ્રાચીન જીનાલચે વીષે અનેક મામાને સંગ્રહ કરવા મહેનત લે રાતે તે મહેનત લેવા બાદ તે છપાવીને બહાર પાડે ત્યારે એમ કહેવુ જોઈએ કે તેએ પણુ સાહીત્યના રસી થઈ શકે છે. અને સુરત જેવા શહેરમાં પણ એવા સાહીત્ય રસીક જઈને વસે છે એ સુરતનું સદભાગ્ય. એ પુસ્તક શ્રી. કેશરી હીરાચ' ઝવેરીએ તૈયાર કરવામાં ઘણી મહેનત ીધી છે તે એટલા પરથી જણાશે કે તેમાં સુરત શહેરની ઉત્પત્તિના ઈતિહાસ, ગોપીપરાના ઇતિહાસ, રાંદેરમાં બાવીસસો વર્ષ અગાઉ જઈન દેરાસર હતા તેના પુરાવાની વીગતા, સુરતના રહીશેની રહેણી કરણીને સખાવતાની વીગતા, તેમનાં સાહીત્ય, સાહસ, શ સહીષ્ણુતા, સમ્યકત્વની વીગતા, જાહેર સખાવતા, આશરે પચીસ જઈન સંસ્થાઓની વીગતા. ૪૬ દેશસરા રૂપ ધર્મશાળાઓ, ૧૦ ઓરડીંગા, ૨ પાઠશાળાએ વીગેરેની માંધા, સુરતીપુજા થ્રુ છે તેને લગતા ખુલાસા, દેવદ્ભવ્ય અને દેવ સ ંબંધી ખુલાસા, આશરે પચાસ દેરાસરના સ્થળ અધાવનાર, શીલાલેખા તેમાં રહેલી પ્રતિમા અને મુળ નાયક તેમજ વહીવટદારોની વોગતા અને સુરતની પ્રાચીન જર્મન ચઇત્ય પરીપાટી અને આશરે ૩૦૦ શીલા લેખાના સગ્રહ તેમાં આપવામાં આવ્યા છે. આ બધી વીગતાનુ Page #434 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ અઢીસો પાનાનું સુરત ચઈત્ય પરીપાટીનું પુસ્તક જઈનેએ અવશ્ય વાંચવા જેવું છે અને અમદાવાદના પ્રસીદ્ધ સાસાહીક પત્ર શ્રી વીરશાસને પોતાના ગ્રાહકને શેઠ કેશરીચ હાચંદ ઝવેરી તરફથી અગીઆરમાં વરસની ભેટ તરીકે મફત આપ્યું છે જ્યારે છુટક લેનાર માટે તેની કીમત એકજ રૂપીએ છે. જઈનોએ આ પુસ્તક અવશ્ય પોતાના સંગ્રહમાં રાખવા જેવું છે. સૂર્યપુરને સુવર્ણ યુગ ચાન સુરતને જૈન ઇતિહાસ કેટલાક અભિપ્રાય - મુનિ મહારાજ ન્યાયવિજયજી સરધનાથી તા. ૨૪-૯-૩૭ ના પત્રમાં નીચે પ્રમાણે અભિપ્રાય વ્યકત કરે છે. વિ. એક દર પુસ્તક સારું છે. તમારો પ્રયત્ન સફલ થયો છે. એક વ્યાપારી સાહિત્યમાં આટલે સ લઈ ઈતિહાસને સંચય કરે એ જૈન સમાજના સદ્દભાગ્યની નિશાની છે. આવી જ રીતે અમદાવાદ, ભરૂચ, ખંભાત, ગંધાર જામનગર, ભૂજ, માંડવી, આદિ શહેરને ઇતિહાસ લખાવાની જરૂર છે. જેનેતર લેખકે જૈન ઇતિહાસને ભાગ્યે જ ન્યાય આપે છે. પ્રસ્તાવના આહ ઉખાવી પુસ્તકને સારી રીતે શોભાવી પ્રષ્ટ કરીશ. સુરતના શેઠ રતનચંદ ખીમચંદ્ર જે રી હુકમ Page #435 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ મુનિજી જ્ઞાન ભંડારના વ્યવસ્થાપક અને જાણીતા અભ્યાસી છે તેએા તા. ૨૬-૮-૩૭ના પત્રમાં નીચે પ્રમાણે પાતાન અભીપ્રાય વ્યકત કરે છે. બાપની તરફથી સુરતના જૈનાના ઇતિહાસ મુકેર્ક કરી બહાર પાડવાના છે. તેની એક નકલ મળી. આપના પ્રયાસ ઉત્તમ છે પણ ઘણું બાકી રહેશે. માટે મારૢ વધુ પ્રયાસ કરી શકા તા. ( (માણસની અવર નવર મદન્હાય તે) આપની હાંસ પુરી થશે. વધુમાં ભડારામાના ‘પુસ્તકા વીગેરની માહીતીથી નમુનેદાર થશે હુકમ મુનિજી જ્ઞાનસ'ડાર તરફથી મલશે માટે હુકમમુનિના પ્રયાસ પણ મહાર આવશે. નવી રાશની બહાર પડશે. નોંધ-મમારી તરફથી ભંડારાના પુસ્તકાનું લીસ્ટ સૂર્યપુર (સુરત) અનેક જૈન પુસ્તક ભાંઢાગાર દર્શિકા સુચી બહાર પાડવામાં આવનાર હાવાથી તેને સમાવેશ આ ગ્રંથમાં કીધે નથી. ઇતિહાસવેત્તા મુનિ મડારાજ કલ્યાણ વિજયજી તા૧૩–૧૦-૩૭ના પત્રમાં પુસ્તક સંબધી પેાતાને નીચે પ્રમાણે અભિપ્રાય વ્યક્ત કરે છે. “તમારૂં મેકલેલ પુસ્તક મલ્યું. તમાએ આમાં જે સંગ્રહ ક્યાં છે તેથી અધિક હકીકત મ્હારા જાણવામાં નથી તેમ મ્હાશ સંગ્રહમાં પણ એથી વધારે વૃતાન્ત હાય એમ શ સ્મરણમાં નથી.” : ww Page #436 -------------------------------------------------------------------------- ________________ WWW