SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શખેશ્વર પાઘનાથાય નમઃ સૂર્યપુરનો સુવર્ણયુગ યાને સુરતના જૈન ઈતિહાસ. પ્રકરણ ૧૩. સુરતના સામાન્ય (જનરલ) ઈતિહુઁાસ, સમસ્ત સૃષ્ટિની ઢષ્ટિને આકનાર હિન્દુસ્તાનનું સુખદ્વાર (Gateway of India) મુ.ખઇ ખદર છે. ધંધાના સંબધને એ દુનિયાના કોઇ ભાગ એવા નથી કે જે મુ`બઈ (એએ Bombay)ને ન જાણતા હોય. મુંબઈથી એક જી. આઈ. પીની મેન સૈવે છે તથા બીજી ખી. બી. એન્ડ સી. આઇ. રેલ્વે છે. પરાંચ્યાના સુવ્યવસ્થિત વ્યવહાર માટે ઇલેકટ્રીક લાક્રલ રેલ્વે, ઉપરની બન્ને રેલ્વેએ તરફથી દાઢ છે. બી. બી. એન્ડ, સી, આઇ. રેલ્વે–મેઈન લાઇનમાં સુખપ્રુથી ૧૬૩ માઇલે સુરત નામનું શહેર આવેલુ છે. સ્ટેશને ઉતરતાં ડુંગર ઉપરથી નીચે તલેટીએ જવાનુ હાય એવું દેખાય છે. સ્ટેશન શહેથી ઉચાઈએ માંધેલું છે. નીચે ઉતરતાં તરતજ માટા, ગાડીઓ અને મજુરીની ધમાલ ચાલુ હાય છે. શહેર એ ભાગમાં વહેંચાયેલું જોવામાં આવે
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy