________________
૧૫૬
-ગ્રંથ રચના૧૯૨૮ સૂરત માણકાગ્ય ટિપનક વિવાહમ ખરતરગચ્છીય સ. ૧૭૨૧ , કુમાર સંભવ વૃત્તિ લહમીવલ્લભ છે સં. ૧૮૨૮ તઈ સંગ્રહ કલિકા ક્ષમાયાણ . સં. ૧૮૧૬, શત્રુંજય ઉદ્ધારરાસ ભીમરાજ છે
પુસ્તકેદાર ફન્ડ શ્રી જિનદત્તસૂરિ પ્રાચીન પુસ્તકોહાર ફંડ (શીતલવાડી) ઉપાશ્રય ગોપીપુરા સુરત નામની સંસ્થાના નામે આ ફંડથી લગભગ ૪૦ ગ્રંથ ખરતરગચ્છના પ્રગટ થઈ ચુક્યા છે.
સિદ્ધાચલજી પર સૂરત કેસં સ્મરણ– સં. ૧૮૩૯ વૈશાખ સુદિ ૬ બુધવાર સૂરત નિવાસી ભાઈદાસ નેમિદાસે અજિતનાથ, અનન્તનાથ આદિના બિંબ અરતરગચ્છાચાર્ય શ્રી જિનલાભસૂરિજી દ્વારા પ્રતિષ્ઠિત કરાવ્યા.
g