________________
સુરત ચોમાસું રહી, વાચક જ કરજે,
યુગ યુગ મુનિ વંદુ, વસ્ત્ર, મંગલકેટે. ૧૭૨૮ રાંદેરમાં નેમિનાથ બાર માસ સ્તવન ગ્રી
વિનય વિજયજીએ રચ્યું. ૧૭૨૯ રાંદેરમાં પુણ્ય પ્રકાશના સ્તવનની રચના થઈ. ૧૭૩ર અનિરૂદ્ધ હરણ– કર્તા જયસાગર ૧૭૩૮ ભગવતી સૂત્રની સઝાય રચના, શ્રી શ્રીપા
લરાજાને રાસ, શ્રીવિનયવિજયજીએ રચવા શરૂ કર્યો. ગાથા ૭૫૦ થઈ. અપૂર્ણ રહ્યો.
સંવત ૧૭૪૩માં તેઓ ડભોઈમાં વર્ગવાસ
• પામ્યા. પાછળથી શ્રીયશવિજ્યજી ઉપાધ્યાયે - તે રાસ પુરો કર્યો. સંવત ૧૭૫૧ આ સુદિ ૧૦.જિનવિજયે ગુણાવલી રાસ રચ્યો.
સંવત સત્તર એકાવન વરસે. વિજ્યાદશમીએ સુરત બંદરમાં રાસ રચ્ચે એ, સહાયસિદ્ધચક કહે જિનવિજય મુનિ ધન્યાસી, સત્તાવીસમે હાલે ઉંબર, બેઠી પાસ પસાઈ, ધરિ હરિ
મંગલ માલશે. • ૧૭૫૮ સામાયિક દેષ સજઝાય- કતાં કહાનજી—
૧૭૭૭ વીરજિન પંચ કયાણુક અશાહ શુરિ. ૫. : - , રામ વિજયે ૨ઍ. ,
૧૭૭૪ શ્રી જ્ઞાનવિમલસરિઝ માગશર સુદ