________________
એગણીસમુ વિ. શતક.
સવત સય અઢાર વસ માધવ માસ ઉદાર શુકલ ખરતર ગચ્છપતિ ગહિર શ્રીય કિરીયાવ ત
વિલ સત્તાવીસહ પખ માસ દીસહ જિનલાભ સૂરીસર સારી શાલાધર કીધ પ્રતિષ્ઠા શુભકરૂ
કૃપાલ
ધરા
શુભ વાર મુદ્દત શુભ લગન
દુખહરણુ અનુપમ સુખ યણ જૌ શીતલ જિનવરૂ. ૨ સિરદાર ધરમ
દાતાક
સદ્ધર
અભ્યર
વાણી
ધારીધર યેશ ઉજ્જવલ જગ્ જાસ અહા દાતા નહી ગુરૂભગત ગુણવાન ૧૪ મુખ માધુર સતધારી સત વાચ પ્રસિદ્ધ જગ સિગલે જાણી નેમિ સુતન નિલ સહિત ભાઇદાસ ભણીયે આશીસ એર કવિ ઉચ્ચરે જગમે એ ચિર’જીજીયે. ૩ ૧૬૨. ઉપરની પ્રતિષ્ઠા વખતે પ્રસિદ્ધ અધ્યાતી શ્રી જ્ઞાનસારજી પણ હાજર હતા એમ તેમણે સુરતમાં સ્વહસ્તે લખેલા પેતે રચેલા ઉપરના સહસ્ત્રફણા પાર્શ્વના સ્તવન પરથી અનુમાન થાય છે તે સ્તવન નીચે પ્રમાણે છેઃ—
જગ સેહનાં જિનરાયા--એ દેશી અવિકારી વલિ અરિન્યાસી
સિવ પદ સેત્સુખ સુવિલાસી રે
ઉજવલ ગુણ ગણુ પદ્મપત્ર વણે પ્રભુ
૯૭
રે-જગ જી૦૧
જગજીવનાં જિનરાયા તેારા સુરનર પ્રણમૈ પાયા સેહૈ, મુખ મટરું મનડું માઢે રે જગ જી૦ દીપૈ, જગચક્ષુ કાડ દ્યુતિ થૈ રે જગ જી૦ ૨