SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતને જૈનૢ ઇતિહાસ. અરે હાં હાં મે છે ન કરા એ અરે હાં હાં દ્રારા ભવ ફેરા એ–આંકણી તુંહી સાજન જનમનરંજન, માં મન ફૂલતુ ભાગ તુમ્હે ગુનરિમલ મહમહે, ગુતરસિક ભમર પર ભાગ ૨ સનેહી. મેમન ભિંતર તુદ્ધિ બિરાજે, એર ન આવે દાય તુઝ મુખપ`કજ મેડિયા, મન ભમર :હિં તુ નીંરાગી હું તુમ્હેં રાણી, ધર્મ કિમ વાધે હેત પ્રીત દુરાઇ ન દુર. હુમ્હ નયન અયન કહું દેત ૩ સનેહી. તુંહિજ લચ્છી તું જ સાહિબ, તિ મડન પાસ ન્યાયસાગર પ્રભુ આગલિં, એ સેવકની અદાસ ૪ સનેહી. લાભાય. ૩ સનેહી. ૧૧૦. સ. ૧૭૮૪ કા શું ૧૦ મોંગલવારે શ્રી સુરત બંદરે શેડ તેમચંદ્ર મેલાપંચદ્રની વાડીના ઉપાશ્રયમાં સ્વર્ગસ્થ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયવીરસૂરિના શિષ્યે ‘શ્રીકસૂત્ર પદે ષટ્ટ કુલકની પ્રતિ લખી (ઝીંઝુવાડા ભ. પ્ર ૧૧૭૫) અને તે વર્ષના મવા શકે ૧૦ બુધે શ્રીમાલી જ્ઞાતિના ભાઇ ઇંદ્રાણીએ કરાવેલે ચતુર્વિશક્તિ જિનપટ્ટ વૃદ્ધ તપાગૢચ્છ ધિરાજ ભટ્ટારક શ્રી વૃદ્ધિસાગરસૂરિના રાજ્યમાં જિનચંદ્ર મુનિએ પ્રતિષ્ઠિત કર્યા. (જુએ લેખ ન. ૨૨૫) વળી આ વર્ષમાં પ્રસિદ્ધ અધ્યાત્મયોગી દેવચંદ્રજીએ ત્યાં ચાતુર્માસ કર્યું. ૧૧. સ ૧૭૮૫ સે. . ૬ રવિએ શ્રી યક્ષેત્રિયકૃત ૩૫૦ ગાથાના સીમંધર સ્ત૦ની ૨૮ પત્રની હસ્તપ્રત લખાઈ (દા. ૨૦ સીમધર ભ સુરત.) સ. ૧૭૮૬ શાકે ૧૬પર ના ફાગણ વદ ૧ રવિવારે સૂરત મધ્યે ત॰ ન્યાયસાગરે (જીએ પારા ૧૦૯)
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy