________________
છે : ૨૦૭ આદિસ્વર અવિલક્તા, કરમ મેવાસી ધ્રુજયારે, સતર ભેદી પૂજા રચી, શ્રી અરીહંત પૂજયારે. આ૦ ૪. પ્રેઢા પાતિક જિણ કીયા, જનમંતર કેઈવારોર, એકવાર ગિરિ ફરસીયાં, તે પામે ભવ પારે. આ૦ ૫ ઈમ પ્રભુની સ્તવના કરી, હિયડે હરખ ન મારે, ધ્યાન ધરે મન શુદ્ધસ્યું, ગુણ અરીહંતના ગાવે રે. આ૦ ૨ નાની મોટી પ્રતિમા સહ, પૂજે મનને કેડેરે, જગતારણ જગદીસરૂ, જગમાં નહિ તજ જેડરે. આ૦ ૭ મૂલ કેટ મોટે મને, પૂછ બાહિર આવે, બાહિરલા દેહરા બહુ, વાંદી સહુ સુખ પારે. આ૦ ૮ કેઈને નાટિક કરે, કેઈક પ્રભુ ગુણ ગાવે રે, કેસર ભરીય કચેલાં, પ્રશ્ને આંગી રચાવેરે. આ૦ ૯ સૂરિજ કુંડ સોહામણે, નાહા નિરમલ પાણિરે; પાતિક પંક પખાલણે, ઈમ ભાખે જગગુરૂ વણિરે આઠ ૧૦ - ઢાલ સાતમી પૂરણ થઈ, કેટથી બાહિર આવે; આત્રે આદબુદ અવિકતાં, સંઘ સકલ પાવેરે. આ૦ ૧૧
–દુહાઆદીસર અવિકીયા, અદબૂદ રૂપે આપ; પૂજી અરચી પ્રેમચંદ, ટાલ્યા ભવ સંતાપ. શિવા સોમ મુખ સફર, વંદે સહુ વિખ્યાત સબલ બિંબ સભા સબલ, આગે મરૂદેવી માત.