SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧ ઓગણીસમું વિ. શતક. સુંદરી રાસની ૮૮ પત્રની પ્રત લખી (સુમતિરત્ન લાયબ્રેરી ખેડા) તથા આ વર્ષમાં ( મણીરત્નીય ) નવતત્ત્વાનિની હસ્તપ્રત ઋષિ વાધજીએ લખી ( જૈનાનદ પુસ્તકાલય, સુરત ન. ૧૮૩૧ ) ૧૪૬. સ. ૧૮૧૭ના વૈશાખ વિદ્૧ સુધવારે અમૃતવિજયે ( સ. ૧૭૫૦માં લાવિજય શિષ્ય સૌભાગ્યવિજય કૃત . તીમાલા સ્તવન કે.જે પ્રાચીન તીર્થં માલા સંગ્રહમાં પૃ. ૭૩ થી ૧૦૦ માં પ્રકટ થયેલ છે તેની ) ૧૧ પત્રની પ્રત શ્રી સૂર્યપુર મધ્યે શ્રી સૂર્યમંડન પા પ્રસાદાત્ ' લખી ( કે જે પ્રત પાલીતાણામાં આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તકના અંબાલાલ ચુનિલાલના ભડારમાં મેાદ છે. ) 6 ૧૪૭, સ. ૧૮૧૮માં ઉપાધ્યાય વિનયવિજય અને યોાવિજય મળીને પૂર્ણ કરેલા શ્રીપાલરાસની ૫૬ પત્રની પ્રત સુરત મધ્યે આશે। વદ ૫ દિને ભીમજીએ લખી ( પેથી ૧૩ ન. ૨૪૩ દાન સાગર ભંડાર વીકાનેર. ) ૧૪૨. સ’. ૧૮૧૯ આપાઢ વિંદ ૧૩ રિવવારે સુરતિ બિંદિર મધ્યે વાચક જયચંદ ગણિએ જયરગ-જેતસી કૃત કયવન્ના રાસની ૨૩ પત્રની પ્રત લખી (દા. ૨૦ નં. ૨૧ સીમંધર સ્વામીના ભંડાર સુરત.) ૧૪૯. આનૂ ઉપર સંવત્ ૧૮૨૧ના કાક વદ ૫ ના લેખ છે. (શ્રી સોંધવી: તારાસ (ચંદ: ઈ (*) તે સહ. ...શ્રી સુરત દરનઃ શ્રી આદેસર૭ઃ દેરનુઃ ક.. કરાવસઃ...’ (લેખ ન. ૨૩૮ આથ્રૂ ભાગ ૨ :જો-મુનિ જયંતવિજય ) તેમાં સુરતના સંધવી તારાચંદના ઉલ્લેખ છે. *
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy