________________
પ્રેમજી પારેખને શત્રુંજય-સંઘ સિંગે પોતાની તરફથી અમુપબિંગ ભંડારીને ગૂજરાત મોકલ્યો. ભંડારીએ જુલેએ ભર્યા બહુકામ કીધાં. તેમાં એક આપણું કે અમદાવાદના મોટા-અગ્ર વેપારી કપુરચંદ ભણસાલીનું ખૂન કરાવ્યું. આ ખૂનનું કારણ એ હતું કે તે શેઠે પગાર દઈ શસ્ત્રબદ્ધ પાસવાનોસૈનિકે રહ્યા હતા કે જેઓ ભંડારીના હુકમોની સામે થતા અને
જે લેકોને અન્યાયથી કેદે કરવામાં આવતાં તેઓને કેદમાંથી મુક્ત કસ્તા. આમ પિતાને અન્યાયમાં વચ્ચે આવનાર ભણશાલીનું હિચકારાપણે ભંડારીએ ખૂન કરાવ્યું, (સંવત ૧૭૭૬-). એક અગ્રગણ્ય શૂરવીર અને જાજરમાન શ્રીમંત, ધર્મપ્રેમી અને લેકે ' પર થતા જુલમ સામે ન્યાયથી અહીંદુરી બતાવી ઝુઝનાર પ્રસિદ્ધ શ્રાવકની કારકીર્દિને કરૂણ અંત આવ્યો, ( ઉક્ત અંગ્રેજીમાં ગૂજરાતને ઇતિહાસ પૃ. ૩૦૨ કે જેના સાર રૂપે નર્મદકવિશ્રીએ ગૂજરાત સર્વ સંગ્રહ ગૂજરાતીમાં લખેલ છે.)
૧૦૪. પ્રેમજી પરીખના સંઘની પાસેથી શું લેવાને આગ્રહ રાખનાર પૃથ્વીરાજ તે પાલીતાણાના ગેહલ રાજવશમાંને
* આ પારખ મેમજ સંધીવા સંધ ઉલ્લેખ મતિરને સં. . ૧૬૧૪ માં નીકળેલા સુરત સંઘની વિગત આપતાં પહેલાં પ્રસ્તાવમાં પિતાની સિદ્ધાચલ તીર્થમાલામાં એ રીતે કર્યો છે કે,
પારખ મેમજ સંધવી થઈને સતિ સહેરથી આવે રે, ઠામ હા મુકામ પૂરા લાડુઆ લેહણું ઠાવે રે ? દેહરાસરે જિન પ્રતિમા સાથે કેસર ચંદન ઘેલી રે પ્રભુ પૂછ મન રંગે ગાવે મિર્થીિમલિ સંઘલી રેલી રે - ઓચ્છવ મહવે સબલો થવે શેત્રુજે યાંત્રો આવે રે આદીશ્વર મનરગે પૂછોરમની શિrk ખપાવે રે. '