________________
૧૯૮
સ
સ. ૨૬
માટે પુણે પામીઇ એ સંઘપતિ અિત ઉદારકે શ્રી શેત્રુજા તીરથને એ યાત્રા લાભ અપારકે, દેવચંદ ગુરૂભક્તિથી એ મતિરત્ન ભાષે એમકે, શ્રી સિદ્ધાચલ સેવતાં એ લહિઈ સુખ જય જેમકે, સં. ર૭
સ
લશ
ઈમ સયલ સુખકર દુતિ ભયહર સિદ્ધ સાધન ગુનિàા, શ્રી સિદ્ધક્ષેત્ર અનંત મુનિજન ધ્યાનકારણ નિાલા જિનરાજ વ ાનગુણનિબંધન તેઢુ તીરથ ઉપર, શ્રી વિમલ ગિરિવર ભક્તિસભર લાભ લેખે કુણુ કરે; ૨૯ તસ સઘ યાત્રા સુવિધિ કરણી મન પ્રમાદ આચરે, તસ તવન ગુએ ગચ્છ ખરતર સઘપતિ રુતે આદરે. ૩૦ ઉલઝાયવ૨ શ્રી દીપચ ંદે શિસ ગુણુ દેવચન્દુએ, તસ શિસ ગણિ મતિ રત્ન ભાષે સકલ સંઘ આણંદએ, ૩૧ સ પૂર્ણ પ્રેમચંદ્ન સંધ વર્ણ નરાસ. સંવત ૧૮૪૩ કર્તા ઋષભસાગર દુહા. સમર માત ચક્રકેસરી, વાણી આપ વિગત્ત, ગુણુગાઇસ ગિરૂતણા, આછી ધરે ઉત્ત, જ'શ્રૃદ્વીપ દ્વીપાંસિરે, ભરતખંડ સુભ ઢાંમ, અવર દેશ દીસે અધિક, પિણુ ગુજ્જર સમા ન ધાંમ ૨ તખત સેહર દીઠા ઘણા, અધિક એકથી એક, સુતિ સેહર સુદ્ધાંમણા, વાક્ જિહાં વિવેક. તિષ્ણુ નચરી વ્યવહારીયા, ધનદ સમાધન પાત્ર,
૨૮