________________
૧૩
ઈ. સ. ૧૯૫૯ હિંદુ મુસલમાન વચ્ચે ભારે લડાઈ થઈ. વાણીયા તથા નાણાવટી ઉપર ત્રાસ વર્તાવાચે..
ઈ. સ. ૧૬૬૪ શિવાજીએ ત્રણ દિવસ સુરતમાં લુંટ ચલાવી, એક કરાડ રૂપીયા લઇ તે પુને ગયા.
ઇ. સ. ૧૬૭૦-૭૧-૭૪-૭૫ શિવાજીએ લુટ ચાલુ રાખી. ઈ. સ. ૧૬૮૧ શહેરના કૈટ મળ્યાગ્યે.
ઇ. સ. ૧૬૮૪ મરકી ફૂટી નીકળી. બે વર્ષ ચાલી. રાજના ત્રણસે મરણ થતા હતા.
ઈ. સ. ૧૯૮૭ શિવાજી હિંદુને લુંટી દક્ષિણના હિંદુમાં પૈસા વધુ ચતા અને ઔરગોખ એજ રીતે લુ’ટી મુસલમાને ને વહેં‘ચતા. બીચારૂં સુરત ! અંગ્રેજો પણ કંટાળી ગયા અને મુ અને મુખ્ય મથક કરી બેઠા.
ઈ. સ. ૧૭૧૯ એસ્ટન્ટ નામની ત્રણ ઓસ્ટ્રીઅન -પની સુરતમાં વેપાર કરવા માવી.
ઈ. સ. ૧૭૨૦ આલમપનાર કોટ. નવાબ હાઇઢર કુલીખાનનાં વખતમાં (૧૭૧૭–૧૯)માં ખોંધાવા માંડીશ. સને ૧૭૨૦માં તહુયારખાનના વખતમાં અપાઈ રહ્યો.
ઈ. સ. ૧૭૨૧ એસ્ટ્રીયન શહેનશાહે કપની ચાર રદ * જેથી કંપની પાછી ગઈ.
ઈ. સ. ૧૭૨૯ તાપીનદીમાં ભારે રેલ ચઢી આવી,