________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
======
=
૩૨
સુરતને જૈન ઈતિહાસ.
૬ વિકમ ૧૮ મું શતક, (ચાલુ) ૪૭ સં. ૧૭૦૫ માગશર વદ ૨ દિને શ્રાવિકા પ્રેમલદે પકનાથે શ્રીવિજય ગણિ શિષ્ય મેરૂવિ સુરત બંદરમાં નવતત્વ પર સ્તબક લખ્યા (જૈ. સં. જ્ઞાન ભં. રાધનપુર), ૧૭૦૬ જેઠ ૧૩ દિને મહાઉપાધ્યાય દેવવિજય ગણિ શિષ્ય દયાવિજય ગણિએ સૂર્યપુરમાં મુનિ જયવિજયના પાનાથે ચંપકષ્ટિ કથા લખી (વિ. દા. સુ. સં. શા. સં. છાણી) સં. ૧૭૦૭ પિોશ શુદિ ૨ દિને પં, વીરસાગરગણિ શિષ્ય પં. સૌભાગ્યસાગરગણિ શિ. કમલસાગરગણીઓ આરાધનાના બાલાવબંધની ૧૦ પત્રની પ્રત લખી તથા આષાઢ સુદી ૧૦ દિને
સૂરતિ બંદરે” ઉપાધ્યાય જયસુંદર શિષ્ય પં. રત્નવિજયે સ્વયમેવ વાંચનાર્થે ૧૮ પત્રની જિનરાજ સૂરિકૃત ગૂજરાતી ભાષાકાવ્યનામે શાલિભદરાસની પ્રતિ લખી (રા. ગે. ના. ગાંધી પાસે. જૂઓ છપાતા જૈન ગૂર્જર કવિઓ ભાગ ૩ પૃ. ૯૮૫) - ૪૮ સં. ૧૭૧૦ માં તપાગચ્છના વિજયદેવસૂરિએ ગંધારમાં સૂરિપદે વિજયપ્રભને સ્થાપ્યા પછી તે જ વર્ષમાં સુરતમાં ચોમાસું કર્યું.
૪૯ સં. ૧૭૧૫ ના માગશર સુદ ૧૧ ગુરૂવારે શ્રી સુરતિ બંદિર વાસ્તવ્ય સા. મેઘજી ભાર્યા શ્રાવિકા ગરબાઈ તત પુત્રી શ્રાવિકા વીરબાઈએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર (નિર્યુક્તિ સહિત) “જ્ઞાનહર્તિ વહિરાવ્યું. (શાંતિનાથજી જ્ઞાન ભં. ખંભાત.)
૫૦ તપાગચ્છનાયક વિજયદેવસૂરિ (સ્વ. ૧૭૧૩) પછી તેમની સ્થાને ગચ્છનાયક થયેલા વિજયપ્રભસૂરિ સુરતમાં વિરાજમાન